________________
મહાઝાભાવિક નવરમર,
કાવ્ય ૨૫ -
*is-ॐ ह्रीं अहँ णमो उग्गतवाणं ।
મન્ના-[8] € € હૂં હૈ રિબડા જૈ જૈ વા€TI % નો ભાવ जय विजये अपराजिते सर्वसौभाग्यं सर्वसौख्यं कुरू कुरू स्वाहा । ય––
ષણ આકૃતિ યંત્રની મધ્યમાં કરીને, છ ખાનામાં 8 રને રમvી લખીને, તેના ઉપર વલય દઈને, તેના ઉપર અઠ્ઠાવીશ હકાર વીંટવા, વળી તેના ઉપર વલય દઈને, ઋદ્ધિ, મન્ચ વીંટીને, તેના ઉપર વલય દઈને યંત્ર પૂરે કરવો. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૨૨૧
વિધિ-આ કાવ્ય, ત્રાદ્ધિ, મંત્રનું સ્મરણ કરીને યંત્ર પાસે રાખવાથી અગ્નિનું દિવ્ય કરતી વખતે અગ્નિ ઠંડી થઈ જાય છે. વળી વિધિપૂર્વક પવિત્ર થઈને રક્તવસ્ત્ર પહેરીને, પૂજા સામગ્રી, સર્વ પહેલાની માફક મૂકીને, સિંહાસન ઉપર ચશ્વરીની મૂર્તિ સ્થાપન કરીને, વળી ક્ષેત્રપાળની મૂર્તિ સ્થાપન કરી, પંચામૃતથી બંનેનું પ્રક્ષાલન કરી, ચકેશ્વરીની અષ્ટગંધથી પૂજા કરી ક્ષેત્રપાળની મૂતિનું સિંદૂરથી પૂજન કરી પછી અષ્ટગંધથી તામ્રપત્ર પર યંત્ર લખીને, યંત્રની પૂજા કરી, તેની સ્થાપના કરી સુગંધવાળા રાતાં પુષ્પથી પૂજા કરી, આરતિ સુધી બધી ક્રિયાઓ પહેલાં કહી ગયા છીએ તે પ્રમાણે કરી, રાતી જપમાલાથી બાર હજાર જાપ કરવાથી માત્ર સિદ્ધ થાય છે. પછી કાયલાએ સાતવાર સ્મરણ કરીને જેવાથી અગ્નિ ઠંડી થઈ જાય છે.'
તંત્ર–પુષ્પાર્ક ગે એકદંડી પુત્રજારી પંચાંગ, ત્રિધાતુના માદળીઆમાં નાખીને ભુજાએ બાંધવાથી સર્વ જાતની અગ્નિ નિશ્ચય કરીને ઠંડી થઈ જાય છે. આ પ્રયોગ સત્ય છે.
ઇતિ પંચવિંશતિ કાવ્ય પંચાંગ વિધિ સંપૂર્ણ શ્રી હરિભદ્રસૂરિ કૃત પચીશમા યંત્રની વિધિ–
આ યંત્ર અષ્ટગંધથી પુષ્યાક ગે અથવા તે દીપાલિકા દીને ભેજપત્ર પર લખી ત્રિધાતુના માદળીઆમાં ઘાલી, પંચામૃતથી પ્રક્ષાલન કરી, હાથે બાંધવાથી અગ્નિ દિવ્ય નિશ્ચયે થાય છે. ગમે તેવું તપાવેલું તેલ હોય, ગમે તેવો તપાવેલો ગેળો હાથમાં લેવા છતાં પણ ઠંડા જલ જે તે લાગે છે. આ પ્રયોગ સત્ય છે. આકૃતિ માટે જુઓ ચિત્ર. ર૨૨
૧ જુમાં “ બ્રૉ” પાઠ છે. ૨ વમાં “હું કાર વીંટવા એવો પાઠ છે, માં “કાર, અને માં કાર પાઠ છે. ૩ માં વિધિ આ પ્રમાણે છે –“ઉક્ત અદ્ધિ ભત્રની આરાધનાથી અને યંત્ર પાસે રાખવાથી આરાધક ઉપર અગ્નિની અસર થતી નથી.”