________________
ઉવસગ્ગહર સ્તોત્ર
૧૪૫ રકારની અંદર (સાધકનું નામ લખીને, બહાર ફરતા સળ સ્વરે વીંટવા, પછી બહાર દરેક પાંખડીઓમાં ૐ દૃ દ રામુને ! દ્દિા એ શબ્દો લખવા [ઉપર ઈંકાર ના ત્રણ આંટા મારવા (આકૃતિ માટે જુઓ ૩૬૦ યંત્ર ૧૭ ચિત્ર નં. ૪૨).
આ યંત્ર જપત્ર પર કેશર વગેરે સુગંધી દ્રવ્યોથી લખીને, ભુજાએ ધારણ કરાવવાથી બાલકની ગ્રહ વગેરેથી રક્ષા થાય છે.
માયાબીજ (હકાર) ના ત્રણ આંટા મારીને, તેની અંદર(સાધકનું નામ લખીને બહાર ફરતી આઠ પાંખડીઓમાં ફ્રી રે (વા) લખીને ફિરતા ઈંકારના ત્રણ આંટા મારવા], (આકૃતિ માટે જુઓ વઘ૦ યંત્ર ૧૮ ચિત્ર નં. ૪૩) આ યંત્ર ભોજપત્ર પર કેશર, ગોરૂચંદન વગેરે સુગંધી દ્રવ્યથી લખીને, સ્ત્રી અગર પુરૂષ ભુજાએ ધારણ કરે તે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
ધંકારની અંદર (સાધકનું) નામ લખીને, બહાર ફરતી ચાર પાંખડીઓમાં રકાર લખીને, તેની બહાર ફરતી આઠ પાંખડીઓમાં કાર લખીને ફરતા ફ્રકારના ત્રણ આંટા મારવા), (આકૃતિ માટે જુઓ વ યન્ત્ર ૧૯ ચિત્ર નં. ૪૪) આ યંત્ર કેશર, ગોરૂચંદન વગેરે સુગંધી દ્રવ્યથી ભાજપત્ર પર લખવાથી સર્વ જાતના ક્ષુદ્રોપદ્રોપસર્ગની શાંતિ થાય છે. આ વૈરાટક્યા નામની વિદ્યા છે.
ઈંકારની અંદર (સાધકનું) નામ લખીને, બહાર ફરતી આઠ પાંખડીઓમાં રજૂ હૈ દરેક પાંખડીમાં લખીને ફિરતા હ્રકારના ત્રણ આંટા મારવા), (આકૃતિ માટે જુઓ ૪૦ યંત્ર ૨૦ ચિત્ર નં. ૫) આ યંત્ર કેશર, ગોરૂચંદન વગેરે સુગન્ધી દ્રવ્યથી ભેજપત્ર પર લખીને, કઠે અથવા ભુજાએ બાંધવાથી ચારને ભય ઉપથિત થતો નથી. આ અઘોર નામની વિદ્યા છે.
હકારની અંદર (સાધકનું નામ લખીને, બહાર ફરતી આઠ પાંખડીઓમાં ફ્રકાર લખીને ફિરતા ઈંકારના ત્રણ આંટા મારવા), (આકૃતિ માટે જુઓ ૩૬૦ યંત્ર ૨૧ ચિત્ર નં. ૪૬) આ યંત્ર કેશર, ગોરૂચંદન વગેરે સુગન્ધી દ્રવ્યથી ભોજપત્ર પર લખીને ભુજાએ બાંધવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.
હકારની અંદર (સાધકનું નામ લખીને, બહાર ફરતી આઠ પાંખડીઓમાં કાર લખીને ફિરતા ઈંકારને ત્રણ આંટા મારવા], (આકૃતિ માટે જુઓ ૩૦ યંત્ર ૨૨ ચિત્ર નં. ૪૭) આ યન્ટ કેશર, ગરૂચન્દન વગેરે સુગન્ધી દ્રવ્યથી ભેજપત્ર પર લખીને ભુજાએ ધારણ કરવાથી સર્વજનને પ્રિય થાય છે.
કારની અંદર ( સાધકનું) નામ લખીને, બહાર ફરતી આઠ પાંખડીઓમાં રકાર લખીને [ ફરતા હોંકારના ત્રણ આંટા મારવા ] (આકૃતિ માટે જુઓ ૩૦