________________
શ્રીસ'તિકરસ્તવાનાય.
૫૩
ગુણ થાય અને આથી વિપરીત વ ન કરે તેા મુશ્કેલીથી ગુણુ થાય. આ વાત એકાંતે નથી.
સંપૂર્ણ સ્તેાત્ર ૩ વાર અગર છ વાર ગણવાથી અને છૅ નમો વિìાંદ૭૪ અંતિ નમુધારો॰ આ એ [ ખીજી અને ત્રીજી] ગાથા વડે ૧૦૮ વાર અથવા ૨૧ વાર ગણીને મંત્રીને તે મત્રિત જળ પીવાથી [ રાગીને પાવાથી], દરેક પ્રકારના વિષમ વરાદિ રોગો અને વિશેષ કરીને દેવતા સબંધી વિકારા ભુત પ્રેતાદિના છળ તથા શાકિની વગેરેના દોષાને નાશ કરે.
આ સંપૂર્ણ સ્તંત્રથી ૨૧ વખત અથવા ૭ વખત, તથા બીજી અને ત્રીજી ગાથાથી ૧૦૮ વખત અથવા ૨૧ વખત રાગીના શરીરને હાથ વડે સ્પર્શ કરવાથી અથવા રજોહરણાદિ વડે જવાથી રાગીના રાગો તથા દાષા ઉપશમે છે.
જે કાઈ મનુષ્ય આ બે ગાથાને હમેશ અનેકવાર સ્મરણ કરે, જેને આ સ્તાવ ઉપર અગર આ સ્તોત્રની રચના કરનાર આચાર્ય તરફ બહુમાન અને ભક્તિ તથા રટન હેાય તેને આ સ્તંત્ર તાત્કાલિક ફાયદો કરે.
જે કેાઇ રાગી અગર દોષીના ગાત્રના ભંગ થયે પ્રયાગ કરવા નહિ, કારણકે પ્રયાગ કરવાથી પણ ફાયદો નિશ્ચિત નહિ.
જે કાઇ રાગી અથવા દોષીના આયુષ્યની પ્રચુરતા થાય અથવા તે। જેમ જેમ પ્રયાગ ચાલુ રહે તેમ તેમ નહિ તેમ લખાય નહિ.
હાય તેને આ સ્તાત્રના થાય અગર ન પણ થાય
હાય તેને તરત ફાયદા ફાયદો થાય, પરંતુ વધે
ચથેાક્ત વિધિ પ્રમાણે ઉપચાર [પ્રયાગ ] કરવા છતાં ગુણુ ન થાય તેા બીજા કાઇ સ્તેાત્ર, મંત્ર, યંત્ર વગેરે ઘણાએ અજમાવે તે પણ ફાયદો થવા મુશ્કેલ છે. આ સ્તોત્રના રચનાર અગર સ્મરણ કરનાર જે સ્થળે ઊભા હાય, અગર કેટલાક સમય સુધી સ્થિત રહ્યા હોય ત્યાં દેવી દોષ તથા મરકી વગેરેના ઉપદ્રવા થાય નહિ.
દૈવાદિ દોષવાળાને તેા આ પ્રયાગથી નક્કી સપૂર્ણ ફાયદો થાય. રાગી માટે એકાંતિક નહિ, આ સર્વ વિધિ પ્રયત્ન સાધ્ય છે.
મિથ્યાત્વી દેવતાઓની પૂજા કરવાથી, પૂજા માટે હિંસા કરવાથી, મિથ્યાત્વીએનાં સ્તેાત્ર ભણવાથી અથવા તેઓના સ્તાત્રના કર્તા આચાયની અવજ્ઞા કરવાથી કદાપિ ઉપદ્રવ ઉદ્ભવે તે પણ થેાડા સમયમાં નિવૃત્તિ પામે તેવાં થાય, પરંતુ