________________
२६
અજિતશાંતિ સ્તવન. [देवदानवेन्द्रचन्द्रसूरवन्ध ! हरतुष्टज्येष्ठपरम
लष्टरूप ! मातरूप्यपट्टीतशुद्धस्निग्धधवलदन्तपक्त ! शान्ते ! शक्तिकीर्तिमुक्तियुक्तिगुप्तिप्रवर !. दीप्ततेजोवृन्द ! ध्येय ! सर्वलोकभावितप्रभाव !
ज्ञेय ! प्रदिश मम समाधिम् ॥१४॥] ભાવાર્થ-દેવ અને દાનવના ઇકોએ તથા ચંદ્ર, સૂર્ય વંદન કરવા યોગ્ય ! હર્ષિત, પ્રસન્ન શ્રેષ્ઠ, ઉત્કૃષ્ટ અને પુષ્ટ સ્વરૂપવાળા ! તપાવેલા રૂપાની પાટ જેવી
ત, નિર્મળ, ચકચકિત અને ઉજવળ દંતશ્રેણિવાળા ! શક્તિ, કીતિ, નિર્લોભતા” યુક્તિ, અને ગુપ્તિ વડે સર્વોત્તમ! દેદીપ્યમાન તેજના સમૂહવાળા ! ધ્યાન કરવા યોગ્ય ! સર્વ લોકમાં પ્રસિદ્ધ મહિમાવાળા ! તથા જાણવા યોગ્ય ! એવા છે શ્રી શાંતિનાથ પ્રભુ ! મને સમાધિ એટલે ચિત્તની શાંતિ આપે.
विमलससिकलाइरेअसोम, वितिमिरमरकराइरेअतेअं। तिअसवइगणाइरेअरूवं, धाणिधरप्पवराइरेअसारं ॥१५॥ (कुसुमलयाx) [विमलशशिकलातिरेकसौम्म वितिमिरसूरकरातिरेकतेजसम् ।
त्रिदशपतिगणातिरेकरूपं धरणिधरप्रवरातिरेकसारम् ॥१५॥] सत्ते अ सया अजिअं, सारीरे अ बले अजि। तवसंजमे अ अजिरं, एस धुणामि जिणं अजिअं ।।१६॥ (भुअगपरिरिंगिअं=)
અર્થાત–ગુરુ લઘુ રૂપ ચગણુ નવ, નગણ ચગણ આઠ, નગણ, ચગણ આઠ, અને નગણુ. દશ ચગણ તેમ જ નગણ, ચગણુ, ગુરૂ બે, એ લક્ષણવાળે નારાચક છંદ છે.
सही नगष्य माध्य। छ त सक्षम छ, ते मारेछ-भगण ॥, जगण 151, सगण 115, पगण 155, रगण SIS, तगण SsI, नगण ||1, भगण 55s. ૪ આ કુસુમળતા ઈદ છે. તેનું લક્ષણ આ પ્રમાણે –
विसमे कलाण छकं, समेसु अडगं निरंतर न हुतं । अंते रगणो यगणो, कुसुमलयानामछंदसि ॥१॥ (विषमयोः कलानां षट्कं समयोरष्टकं न चैनन्निरन्तरम् ।
अन्त्ये रगणयगणो कुसुमलतानाम्नि च्छन्दत्ति ॥) અર્થાત–વિષમ પદમાં છ કલા અને સમ પદમાં આઠ કળા પ્રથમ હોય અને અંતે રગણું તથા યગણ સુલતા નામના છને વિષ હોય. આઠ કળાની ગણતરી હમેશ માટે સરખી હોતી નથી. આ છંદ ઔપછંદસિક પણ કહેવાય છે. = આ ભુજંગ પરિરિ ગત છંદ છે. તેનું લક્ષણ આ પ્રમાણે –
तगणो ट णो लहुगु, पणो टगणो य दुलहुगुरु दुइए। एवं चियपत्र छद्र; भुयंगपरिरिंगिय छंद ॥१॥