________________
श्रीतिजयपहुत्त स्तोत्र.
तिजयपहुत्तपयासय-अट्ठमहापाडिहेरजुत्ताणं ।
समयखित्तठिआणं, सरेमि चकं जिंजिंदाणं ॥१॥ [ત્રિશાસ્ત્રમુમતાઝુમદાતાર્યશુનામુ
समयक्षेत्रस्थितानां स्मरामि चक्रं जिनेन्द्राणाम् ॥] અર્થ:-ત્રણ જગતના સ્વામીપણાને પ્રકાશ કરનાર આઠ મહાપ્રાતિહાર્યવડે સહિત તથા સમયક્ષેત્રમાં કહેતાં અઢીદ્વીપમાં રહેલા જિનેશ્વરોના સમૂહનું (યંત્રનું) હું સમરણ કરું છું. : આ યંત્ર કરવાની રીતિ નીચે પ્રમાણે છે.
બાજુમાં બતાવ્યા મુજબ પંચ ઊભા અને પાંચ
આ કોઠા (ખાના)કરવા એટલે કુલ ૨૫ ખાનો થયા. २० स ४५ र प३० गुं ७५सः
તેમાં મધ્યને આડા અને ઊભા પાંચ ખાનામાં પંચ મહાભૂતાત્મક “ક્ષિ ૫ ૩% હવા ” એ પાંચ અક્ષરની મહાવિદ્યા લખવી. (આ પાંચ અક્ષરો પૈકી ક્ષિ પૃથ્વીબીજ, ૬ અબીજ, ૩૪ અગ્નિબીજ, તેબીજ, દવા પવનબીજ અને હા શૂન્યબીજ, આકાશબીજ છે. (આ મન્ના
ક્ષરે સિવાય બીજા ભન્નબજે જાણવાની ઈચ્છાવાળા५५ स १० र हा ६५ सुं ४० सः |
એને મારા તરફથી પ્રસિદ્ધ થએલા “મૈરવપદ્માવતીના” નામને જન મન્ત્રશાસ્ત્રના પ્રન્થમાં છપાએલો “મન્ચાક્ષરોનો બીજોષ' જેવા મારી નમ્ર વિનંતિ છે. બાકીની ચાર પંક્તિઓ પૈકીની પ્રથમ પંક્તિના ચાર આડા ખાનામાં બીજી ગાથામાં બતાવેલા ૨૫-૮૦-૧૫-૫૦ એ ચાર અંકો અનુક્રમે લખવા, બીજી પંકિતના ચાર આડા ખાનામાં ત્રીજી ગાથામાં બતાવેલા ૨૦-૫-૩૦-૭૫ એ ચાર અંકે અનુક્રમે લખવા, ચોથી પંકિતના ચાર આડા ખાનામાં એથી ગાથામાં બતાવેલા ૭૦-૩૫-૬૦-૫ એ ચાર અંકો અનુક્રમે લખવા, તથા પાંચમી પંકિતના ચાર આડા ખાનામાં પાંચમી ગાથામાં બતાવેલા ૫૫–૧૦–૬ ૫-૪૦ એ ચાર અંકે અનુક્રમે લખવા. ત્યારપછી છઠ્ઠી ગાથામાં બતાવેલા ૮ (દુરિતનાશક સૂર્યબીજ), ૨ (દહનકારક અગ્નિબીજ), હું (ભૂતાદિત્રાસક ક્રોધબીજ અને આત્મરક્ષક કવચ) તથા હૃ: (સૂર્યબીજે કરીને સંપુટિત) એ ચાર બીજાક્ષરો પહેલી આડી લીટીના અંકેવાળા ચાર ખાનામાં અંકોની નીચે અનુક્રમે મૂકવા. વળી સ (સૌમ્યતાકારક ચંદ્રીજ), ૨ (દહનકારક અગ્નિબીજ) મું (સર્વ દુરિતને શાંત કરનાર શાભક), તથા સ: (ચંદ્ર બીજે કરીને સંપુટિત) એ ચાર બીજાક્ષર બીજી લીટીના