________________
નમિણ સ્તોત્ર.
૨૮૧ મન્નાસ્નાય – અરે છામિ વંદ સુર્વે પંથે ચંય જsq ઘોર આરીविसं बंधे जाव न गंठी मुंचामि ।
આ મન્નથી રસ્તે ચાલતાં ધૂળ મસ્ત્રીને દશે દિશાઓમાં ફેંકવાથી ચારનો ભય ઉપસ્થિત થતું નથી.
૩૪ નો અતિ ગામિનિ મોદિનિ મોર મોર દા આ વિદ્યાનું રસ્તે જતાં સ્મરણ કરવાથી ચેરનું દર્શન સુદ્ધાં પણ થતું નથી. ____ ॐ धनु धनु महाधनुर्धारि पद्मावती देवी सर्वेषां चौराणां सर्वदुष्टानामायुधं बन्ध बन्ध मुखस्तम्भं कुरु कुरु स्वाहा ॥
આ વિદ્યાથી રસ્તે જતાં સાત વાર લાકડી મન્ચીને ધનુષાકાર માર્ગમાં [ ધુલમાં 3 આલેખીને પ્રયાણ કરવાથી ચારનો ભય ઉપસ્થિત થતો નથી. આ જ કિયા ગુફામાં પેસતાં પણ કરવાથી ચેરનો ભય ઉપસ્થિત થતું નથી.
ॐ नमो भगवते धरणेन्द्राय खगविद्याधराय धनुः खङ्गं गृण्ह गृह स्वाहा ॥
ત્રણ દિવસ સુધી ૧૦૮ સફેદ ફૂલોથી જાપ કરવાથી આ વિદ્યા સિદ્ધ થાય છે –અગસ્તંભન મગ્ન.
ॐ कुबेराय मुह चौरं गृह गृह, स्थानं दर्शय दर्शय आगच्छ आगच्छ स्वाहा॥
રવિવારના દિવસે દુધ તથા રખી આ કટારામાં નાખીને, રાતાં કણેરના ૧૦૮ ફુલથી પૂજન કરીને, કુંવારી કન્યાના હાથથી કટેરે દબાવરાવવાથી જ્યાં ચારનું નામ હશે ત્યાં કટરે આવે છે.
તથા યંત્રની મધ્યમાં ૩૪ ફ્રી રેવર હૈં રજૂ વગેરે લખીને, તેની બહારના ભાગમાં ૩% હૈં હૂં સ્વાદા એ અક્ષરો વીંટીને, તેના ઉપર આઠ પાંખડીનું કમલ આલેખીને, ચાર દિશાઓની ચાર પાંખડીઓમાં ૩૪ નમો અરિહૃાળ સ્વદા તથા ચાર ખુણાઓમાં 8 ફ્રી દૈ નમઃ હ્રીં એ પદે લખીને, બહાર દકારના ત્રણ આંટા મારીને [ કારથી રૂંધન કરવી. (આકૃતિ માટે જુઓ મિત્ર યંત્ર ૧૫ ચિત્ર નં. ૧પ)
આ યંત્રને કેશર વગેરે સુગંધી દ્રવ્યથી લખીને [ જમણી ભુજાએ બાંધીએ તે ] સંગ્રામમાં, રાજદરબારમાં અને માર્ગમાં સર્વ પ્રકારના ભયનું હરણ કરે છે.
સૌથી પહેલાં ૩ૐ નમ દ હૈં રિહંતાપ નમઃ ! આ મન્ત્રનો જાપ ૧૨૦૦૦ બાર હજાર કરીને સિદ્ધ કરે. સિદ્ધ થયેથી આ બન્ને સર્વ કામમાં રક્ષા કરે છે. ચન્દ્રની ૧૦૮ પુષ્પથી પૂજા કરવી. સિંહભયહર મહાગ્ય
पञ्जलिआनलनयणं, दूरवियारियमुहं महाकाय । णहकुलिसघायविअलिअ-गइंदकुंभत्थलाभो ॥१२॥