________________
મહાપ્રાભાવિક નવસ્મરણ,
મન્ત્રાન્તાય;—મૈં કારની અંદર નામ લખીને ૩ કાર વીંટીને, બહાર ફરતી ચાર પાંખડીઓમાં ી વાઢીનેં દર્દી ના દર્દી ચ લખીને, તેની ફરતી આઠ પાંખડીએમાં સ્પ્રે અક્ષર લખીને, ઉપર માયામીજ (ૌંકાર)ના ફરતા ત્રણ આંટા મારીને [TM કારથી રૂધન કરવું]. ( આકૃતિ માટે જુએ નમિ॰ યંત્ર. ૧૭ ચિત્ર નં. ૧૬૦) આ યંત્ર સુગ ંધી દ્રવ્યથી લખીને હૂઁ મલ્લૂ મળ્યે પાર્શ્વનાથાય સ્વાા। આ મન્ત્રથી મન્ત્રીને ૩૦૦૮ [સુગંધીદાર] ફૂલેાથી પૂજન કરી, ભુજાએ આંધવાથી શસ્રના ઘાનું નિવારણ થાય છે અર્થાત્ શસ્ત્રના ઘા લાગતા નથી. આ ખબતમાં કોઇપણ જાતની શંકા કરવી નહિ.
તન્ત્ર—વળી પૂર્વોક્ત મન્ત્ર મન્ત્રીને પારે ચડાવેલી કેડીની ગેાળી બનાવી, ગળાને વિષે ધારણ કરવાથી યુદ્ધમાં શસ્ત્રના ઘાથી મુક્ત રહેવાય છે અર્થાત્ શસ્ત્રના ઘા લાગતા નથી.
૨૦૪
અથવા કડવી તુંબડીનું મૂળ દીપાલિકાની સાંજે નગ્ન થઇ ગ્રહણ કરી પછી ત્રિલેાહ વેષ્ટિત કરી સુખમાં રાખવાથી યુદ્ધમાં શસ્રના ભયથી રક્ષણ થાય છે. રાગાદિ અન્નભયહર માહાત્મ્ય—
रोगजलजलणविसहर - चोरारिमइंदगयरणभयाई ।
पास जिणनामसंकितणेण पसमंति सव्वाई || १८ ||
[ रोगजलज्वलनविषधरचौरा रिमृगेन्द्र गजरणभयानि । पार्श्वजिननामसंकीर्त्तनेन पशाम्यन्ति सव्र्वाणि ॥ १८॥ ]
ભાવા—શ્રી પાર્શ્વનાથ પ્રભુના નામ માત્રનું કીર્તન કરવાથી પણ રાગ, જલ, અગ્નિ, સર્પ, ચાર, શત્રુ, સિંહ, હાથી અને સંગ્રામને ભય નાશ પામે છે. આ èાકના ભાવ દર્શાવતી પ્રતિકૃતિ માટે જીએ ચિત્ર ન. ૧૬૧
મન્ત્રાનાય:—હૂઁની અંદર ‘દેવદત્ત’ૐ નામ લખીને, ફરતા ૩ કાર વીંટીને, પછી સેાળ સ્વરે ક્રૂરતા વીંટીને, તેની ઉપર ૪ થી શરૂ કરીને ૪ સુધીના માતૃકાર્ વીંટીને, બહાર માયામીજ (Îકાર )ના ત્રણ આંટા મારીને ોિંકારથો રૂંધન કરવું], આકૃતિ માટે જુઓ મિ॰ યંત્ર ૧૮ ચિત્ર ન. ૧૬૨
આ ચત્ર સુગંધી દ્રવ્યેાથી લખીને દર્દી શ્રી અદ નમિળ પાસ વિસદર વસદ નળ ાિ ઢીં શ્રીં નમઃ સ્વાહા આ મૂળ મન્ત્રથી પૂજન કરવાથી સ ભયથી રક્ષા થાય છે.
एवं महाभयहरं, पास जिनिंदस्स संथवमुआरं । भविअजणाणंदरं, कल्लाणपरंपरनिहाणं ||१९||