________________
**
સહાપ્રાભાવિક નવસ્મરણ.
जन्मान्तरेऽपि तव पादयुगं न देव ! मन्ये मया महितमीहितदानदक्षम् । तेनेह जन्मनि मुनीश ! पराभवानां
जातो निकेतनमहं मथिताशयानाम् ॥३६॥
ભાવાર્થ:—હે દેવ ! હું માનું છું કે જન્માંતરને વિષે ભક્તજનાને વાંછિત ફળ આપવામાં નિપુણ એવા તમારા ચરણકમળને મેં પૂછ્યા નથી. તેથી જ હે મુનીશ્વર ! આ જન્મને વિષે હું ચિત્તને પીડા કરનાર પરાભવાનું સ્થાન થયા છું. જો તમારા ચરણકમળની સેવા કરી હેાત તે હું પરાભવનું સ્થાન થાત જ નહીં અર્થાત્ તમારા ચરણુની પૂજા કરનાર પ્રાણી કદાપિ પરાભવ પામતા નથી.-૩૬
भत्रः- ॐ नमो भगवते चन्द्रप्रभाय चन्द्रेन्द्रमहिताय नयनमनोहराय ॐ चुलु चुलु गुलुगुलु नीलभ्रमरि नीलभ्रमरि मनोहरि सर्वजनवश्यं कुरु कुरु स्वाहा ॥ [-શ્રી મૈં. ૫. ૪. અ. ૨. ો. ૨૮.]
વિધિઃ—દીવાળીના દિવસે પીળી ગાયના ઘીના દીવા સળગાવી નવા માટીનાં વાસણમાં કાજળ પાડી, પછી કાર્ય પડે તે કાજલને આંખમાં આંજવાથી સર્વજન વશ થાય છે. ૐ ફ્રી સર્વપામવદળાય શ્રી નિનાય નમઃ |
नूनं न मोहतिमिरावृतलोचनेन
पूर्वं विभो ! सकृदपि प्रविलोकितोऽसि । मर्माविधो विधुरयन्ति हि मामनर्थाः
प्रोद्यत्प्रबन्धगतयः कथमन्यथैते ? ||३७||
ભાવાર્થ:—હે પ્રભુ! મારાં નેત્રો મેહરૂપી અધિકાર વડે ઢંકાએલાં હોવાથી મે પ્રથમ કાઇ પણ વખત એક વાર પણ તમને જોયા નથી. અન્યથા-જે કદાચિત્ જોયા હોય તે મમસ્થાનને વીધનારા અને કમધની પ્રવૃત્તિને પામેલા આ કષ્ટો મને કેમ પીડા કરે ? ન જ કરે. અર્થાત્ તમારૂં દર્શન કરનારને અનથની પ્રાપ્તિ થતી નથી.-૩૭
મંત્ર-- અમૃતે ! અમૃતોદ્ભવે ! અમૃતવનિ! અમૃત શ્રાવય શ્રાવય સંકું fi[ ? ] હૂઁ * [f f?] કાં ટ્ર↑ [ř f?] દ્રાવય કાવય સ્વાદ [-શ્રી મૈં. ૫. . અ. ૨ો. ૮]
વિધિ—આ મંત્રથી પાણી મતરીને મુખે આચમન કરવાથી ભૂત, ગ્રહે. શાકિની આદિ ઉપદ્રવના નાશ થાય. દુર્જન પણ સજ્જન થાય છે, ઝીલવેમ (સર્વા)નથે મથનાય શ્રી નિનાય નમઃ |