________________
કાયમરિ મન્નાના.
૫૦૧ લખવા અને નીચેની બાજુએ સાત ઐકાર લખવા, આકૃતિના ઉપરના ભાગમાં કહિ લખીને, બાકીની ત્રણ બાજુમાં મંત્રના અક્ષરે લખવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૩ર
વિધિ -૧૪ દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ કરવા, લીલું આસન, રૂદ્રાક્ષની માલા, ઈશાન દિશા સન્મુખ મુખ અને ગુગલ; ઘી તથા ખાપરાને ધૂપ દે.
ગુણ—-એકાહિક, વેલાજવર, તૃતીય તથા ચોથીઆ જવરને નાશ થાય. કાવ્ય -
દિધ-૪ શ્રી નો શ્વસ્ટાર મ7–98 નો મધને ઘંમર નો દી આ શી છે ક નમઃ |
યંત્ર--ચોખંડા વીસ કોઠાની અંદર મંત્રાક્ષરે લખવા અને ઉપર અદ્ધિ લખવી. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૩૩
વિધિ–૨૧ દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ કરવા. કાલું આસન, કાલા સુતરની માલા, દક્ષિણ દિશા સન્મુખ મુખ રાખવું. લૂણ, મરચાં, ગુગલ, ઘી અને રાલને ધૂપ દે. * ગુણ–-બીજાની ચલાવેલી ગલી, તીર અથવા બીજાં શસ્ત્રો રણસંગ્રામમાં લાગે નહિ. કાવ્ય ૪૨––
દિધ–૩૪ દી અરું ઇમો થવસ્થvav | મન્ન–૩૪ દી હૈં જ
શાંતિ કુરુ કુરુ સ્વદા યંત્ર--ખંડા પાંચ કોઠાને યંત્ર કરે, મધ્યમાં ૐ ધ્ર નમ: લખીને, ઉપરના ભાગમાં ઋદ્ધિ લખવી, બાકીના ત્રણ ભાગમાં ફરતા મંત્રાક્ષર લખવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૩૪
વિધિ--૨૧ દિવસ, દરરોજ ૧૦૮ જાપ કરવા, આસન લૂંગીનું, માલા કાચા કેલાની, ઉત્તર દિશા સન્મુખ મુખ રાખવું. ચંદન, લવીંગ, કપૂર, ઈલાયચી, ઘી તથા સિલારસને ધૂપ દે. પછી દેવી પદ્માવતીનું પૂજન કરાવવું, દીપ, નૈવેદ્ય, ધ૫, ફલ અને લાલ વસ્ત્ર. - ગુણ–સ્ત્રીને પ્રદર રોગ જાય, અધૂરો ગર્ભ સ્તંભન થાય એટલે કસુવાવડ થાય નહિ. કાવ્ય ૪૩–
ગડધિ--૩૪ શ્રી મને ચંદ્રિ મોવર્વયાપ