________________
૪૮
મહાપ્રાભાવિક નવસ્મરણ,
tr संधुओ महायस ! भत्तिव्भरनिव्भरेण हियएणे । તા હૈવ ! વિઘ્ન યોäિ, મને મને પાસ નિચંદ્ર III
[ इति संस्तुतो महायशः ! भक्तिभरनिर्भरेण हृदयेन । તસ્માત્ દેવ! કૃત્તિ વોધિ, મને મને પાર્શ્વ ! સિનચન્દ્ર l]
અ: હે મહાયશસ્વી પ્રભુ ! આ પ્રમાણે ભક્તિના સમૂહથી ભરપૂર એવા હૃદયવડે મેં આપની સ્તુતિ-સ્તવના કરી છે, તેથી હે પાર્શ્વનાથ જિનચંદ્ર દેવ ! મને ભવે ભવે એટલે જ્યાં સુધી હું મુક્તિસ્થાનને પ્રાપ્ત ન કરું ત્યાં સુધી એધિ એટલે સમિકત આપેા. એટલુંજ હું આપશ્રીની પાસે માગુ છું. આ ગાથામાં લઘુ ચેાત્રીશ અને ગુરૂ ચાર મળી કુલ આડત્રીશ અક્ષરે છે. આ પાંચે ગાથાઓમાં સ મળી પદ્મ વીશ, ગુરુ એકવીશ અને લઘુ એકસા ચેાસઠ મળી કુલ સ એકસાને પચાશી અક્ષરે છે.
ચન્દ્રા ટીકા-મન્નાસ્રાયઃ
પ્રથમ હૈં ૐ ૐ દત્ત ની અંદર નામ લખીને, બહાર કાર સપુટ વીંટીને, તેની બહાર સાળ સ્વર વીંટીને, તેની ઉપર આડે પાંખડીનું કમળ કરીને, આઠે પાંખડીઓમાં પાર્શ્વનાથાય ીં સ્વાદા લખીને, ફરી પણ ખાર પાંખડીનું કમળ કરીને, દરેક પાંખડીમાં દૂર દૂર એ બે અક્ષર સ્થાપવા, તેની બહાર વી વી શૈલઃ એ અક્ષરા વીંટીને, ઉપર હૈંકાર સંપુટ, તેના ઉપર વકાર સ`પુટ કલ્પીને, તેની બહાર ક્રૂરતા આઁકારના ત્રણ આંટા મારવા. (આકૃતિ માટે જુએ વ॰ ચત્ર ૨૭ ચિત્ર ન'. પર)
આ ચત્ર કેશર, ચંદન, કપૂર, ગારૂચદન વગેરે સુગંધી દ્રવ્યેાથી ભાજપત્ર પર આલેખીને, [પાર્શ્વ ટીકા−] ૐ હૈં ઘાઁ પક્ષ ી ી શૈક્ષઃ સ્વાTMા। આ મન્ત્રથી સફેદ સુગંધીદાર ૧૦૮ ફૂલથી ત્રણ દિવસ સુધી નિરંતર પૂજન કરવાથી ભૂત, પ્રેત, શાકિની જવરાદિ ભયના નાશ થઇને શાંતિ અને પુષ્ટિ થાય છે. વળી આ મંત્ર શુભ કૂબ્યાથી ભાજપત્ર પર લખી, કુમારિકાએ કાંતેલા સુતરથી વીંટીને ભુજાએ ધારણ કરવાથી સર્વ જગ્યાએ રક્ષણ થાય છે, અને સર્વ સ’પદ્માને આપવાવાળા આ યંત્ર થાય છે.
[ચન્દ્રા ટીકા−] હવે ગૃહવૃત્તિમાં કહેલા કેટલાક મન્ત્રો કહીએ છીએ:— ॐ क्र्यू वहां आँ कों क्षीं ह्रीं क्लीं ब्लूं द्रां ह्रीं ज्वालामालिनि ! झंकारिणि ! ૧ ‘’ એવા પણ પાઠ છે. ૨ મિયે()ળ એવા પણુ પાછે. ૩ ‘વૈયુ’ એવા પણ પાડે છે.