________________
श्री वीतरागाय नमः ॥ શ્રી નમસ્કાર મહામત્રના મન્ત્રાન્તા १ पञ्चानामादिपदानां पञ्चपरमेष्ठिमुद्रया जापे कृते समस्तक्षुद्रोपद्रवनाशः कर्मक्षयश्च । तत्र कर्णिकायामाद्यम्पदम् , शेषाणि चत्वारि सृष्टया शावर्तविधिनासकलस्य १०८ स्मरणे शाकिन्यादयो न प्रभवन्ति ॥
નમસ્કાર મહામત્વના શરૂઆતના પાંચ પદેનો પરમેષ્ઠિમુદ્રા વડે જાપ કરવાથી સર્વ જાતના ઉપદ્રવને નાશ થાય છે તથા કર્મો ક્ષય થાય છે. પાંચપદ પૈકીનું પ્રથમ પદ ૩% દ અતિorની [ચતુર્દલ કમલની]કણિકામાં સ્થાપના કરીને બાકીના ચાર પદેની અનુક્રમે [ચાર દલોમાં સ્થાપના કરીને (આકૃતિ માટે જુઓ યંત્ર નં. ૧) શંખાવર્તાવિધિથી તે પાંચ પદેનું ૧૦૮ વાર સ્મરણ કરવાથી શાકિની વગેરે ઉપદ્રવ કરી શકતાં નથી.
છે આત્મશુદ્ધિ મન્ન. २ ॐ ह्रीं णमो अरिहन्तागं, ॐ ह्रीं णमो सिद्धाणं, ॐ ह्रीं णमो आयरियागं, ॐ ह्रीं णमो उवज्झायाण, ॐ ह्रीं णमो लोएसब्बसाहूणं ॥
મન્ત્રનો જાપ કરવાની શરૂઆતમાં આત્મશુદ્ધિને માટે ઉપર લખેલા મન્ટને એકહજાર આઠવાર જાપ કરીને મન્ચને જાપ શરૂ કરવો જોઈએ.
છે ઈન્કાહાનન માત્ર ૩ ૩૪ હ્રીં વસ્ત્રાવિત આ હૈં હ્રીં હૈં ક્ષ | આ મન્સને એકવીશ વખત જાપ કરીને પ્રાણ પ્રતિષ્ઠા કરવી, પછી આ જ અત્રથી પિતાની જેટલી ઉત્તરાસંગ, કંકણ, કુંડલ. વીંટી તથા કપડાં વગેરે અન્નીને બધી સામગ્રીને શુદ્ધ કરવી.
૪ ૩૪ ફ્રી શ્રી ઘ વ વાવાળેિ નમઃ હા ! આ મથી કવચની નિર્મળતા કરવી જોઈએ.
૫ ૩૪ કારિતા થત િપ્રફરતત્તે વી આ મન્નથી પિતાના બંને હાથને ધૂપના ધૂમાડા પર રાખીને નિર્મળ કરવા જોઈએ.
६ ॐ णमो ॐ ह्रीं सर्वपापक्षयंकरी ज्वालालहस्रप्रज्वलिते मत्पापं जहि जहि दह दह क्षाँ क्षीं क्षौं क्षः क्षीरधवले अतसंभवे बंधान बंधान (वंधय वंध्य ?) ઈં જ સ્થrદા આ મંત્રથી શરીર શુદ્ધ કરવાથી તથા અંતઃકરણ નિર્મળ રાખવાથી તત્કાલ મન્ટની સિદ્ધિ થાય છે.