________________
મહામાભાવિક નવમરણ.
ब्रह्मेशविष्णुरूपा सा, चतुर्वर्गफलप्रदा । ध्यानमस्य णकारस्य, प्रवक्ष्यामि च तच्छृणु ॥२॥ द्विभुजां वरदां रम्यां, भक्ताभीष्टप्रदायिनीम् । राजीवलोचनां नित्यां, धर्मकामार्थमोक्षदाम् ॥३॥ एवं ध्यात्या ब्रह्मरूपां, तन्मन्त्रं दशधा जपेत् ॥४॥
–રૂતિ વાત નકાર અક્ષરના મધ્યભાગમાં કુડલી રૂ૫ રેખા છે, તેની પાછળ તે ઉપરની તરફ ગએલી છે, ફરી તે જ ડાબી તરફથી નીચેની તરફ ગઈ છે અને હે પ્રિયે !ફરી તે જ ઉપર ગએલી છે શા
તે (ત્રિવિધ રેખા) બ્રહ્મા, મહેશ અને વિષ્ણુ રૂપ છે, અને ચતુવંગ રૂપ ફલને (તે) દેવાવાળી છે, હવે હું એ જ કારના ધ્યાનને કહું છું, તું તે સાંભળ મારા
બે હાથવાળી, વરદાનને આપવાવાળી, સુંદર રૂપવાળી, ભક્તજનોને અભીષ્ટ ફળને આપવાવાળી, કમલના સમાન નેત્રે વાળી, તે બ્રહરૂપાનું ધ્યાન કરીને તેને દશ પ્રકારે જપે ૩૪
એના સ્વરૂપના વિષયમાં કહેલું છે કેજા જાનિ, ચા વર્ષ 199 પર વિરાજીતારા, પૂવમ રવા Irશ पञ्च प्राणमयं देवि, सदा त्रिगुणसंयुतम् । आत्मादितत्त्वसंयुक्तं, महामोह प्रदायकम् ॥२॥
રુતિ કામધેનુ તને મે હે પરમેશ્વરિ ! જે સ્વયં પર કુડલી છે તે કાર જાણે, તેનું સ્વરૂપ પીળા રંગની વોજળીના જેવું છે તથા તેનું સ્વરૂપ હમેશાં પંચદેવમય છે !
હે દેવિ ! તેનું સ્વરૂપ પાંચ પ્રાણમય છે, હમેશાં ત્રણ ગુણે એ કરીને સહિત (તે) રહે છે, તેમાં આમ આદિ તત્ત્વ સંયુક્ત રહે છે તથા તે મહામહને આપવાવાલે છે. ઉક્ત નકારના વીસ નામ કહેલાં છે
णो निर्गुणं रतिनि, जम्भनः पक्षिवाहनः । जया शम्भो नरकजित् , निष्फला योगिनीप्रियः ॥१॥ द्विमुख कोटवी श्रोत्रं, समृद्धिबोधनी मता । भिनेत्रो मानुषीव्योम, दक्षपादांगुलेर्मुखः ॥२॥ માધવઃ દીવો, નોરા નિર્ણયઃ IIQા
ઈતિ નાનાતત્રશાસ્ત્રમ