SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ * સહાપ્રાભાવિક નવસરણ. કાવ્ય. પ ઋદ્ધિ— ી શરૃ નમો અળતોત્તિનિાન । મન્ત્ર—૩૪ ફ્રી શ્રી (t(ૌં ?) સર્વસંવાદનિવાળેમ્યો' સુપાર્શ્વયક્ષેચ્યો તમો નમઃ સ્વાદા યન્ત્ર—હાકાર મધ્યમાં વીટીને, તેના ઉપર અઁકાર પચીશ વીંટી, તેના ઉપર ઋદ્ધિ મન્ત્ર વીટીનેતેના ઉપર છવીશ કાર વીંટવા. આકૃતિ માટે જુએ ચિત્ર. ૧૮૧ વિધિ-કાવ્ય તથા ઋદ્ધિ, મન્ત્રને જાપ કરવાથી અને યત્ર પાસે રાખવાથી આંખની પીડા મટે, જેની આંખ દુખવા આવી હાય તેને આખા દીવસ ભૂખ્યા રાખીને, સંધ્યા સમયે ૨૧ પતાસાં મંતરી પાણીમાં ઘાળી પાવાથી અથવા ૨૧ વાર આંખ મતરવાથી આંખ દુખતી મટે, નેત્રના સર્વ રાગને નાશ થાય. તન્ત્ર—મનુષ્યના મસ્તકની ખાપરી ઉપર રતાંજળી, ભીમસેની કપૂર તથા પુષ્પા કયેાગે પહેલી જ વખત બાળકને જન્મ આપનાર સધવા સ્ત્રીના દુધમાં પુષ્યાક ચેાગે ગાળી મનાવીને, કામ પડે ત્રણ દિવસ આંખમાં ગેાળી આંજવાથી નેત્રના સર્વ રાગના નાશ થાય છે. ઇતિ પંચમ કાવ્ય પંચાંગ વિધિ સપૂર્ણ શ્રીહરિભદ્રસૂરિકૃત પાંચમા યન્ત્રની વિધિ આ યન્ત્રને અષ્ટગંધથી ભેાજપત્ર પરશુભ દિને લખીને, રૂપાના માદળીઆમાં ભાજપત્રને નાખીને ગળે બાંધવાથી આંખની પીડા ઉપશમે છે. સૂય અથવા ચંદ્રગ્રહણની વખતે ધાન્ય મધ્યે માદળીચું નાખીને પછી ધૂપ દઇને ગળે માંધવાથી નેત્ર રાગની પીડા ઉપશમે છે. આકૃતિ માટે જુએ ચિત્ર. ૧૮૨ ૧૧ તથા ઘમાં સર્વસંકટનિવારનેમ્યઃ' પાઠ છે. ૨ ૧ તથા થમાં વિધિ આ પ્રમાણે છેઃ- પીળાં વસ્રા પહેરીને છ દિવસ સુધી દરરાજ ૧૦૦૦ જાપ કરવા, પીળાં પુષ્પ ચડાવવાં અને કદને ધૂપ કરવા.”
SR No.009125
Book TitleMahaprabhavi Navsmaran
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1938
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size100 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy