________________
કયામદિર અન્નાના. યંત્ર––વૃક્ષાકાર યંત્ર ૬ પાંદડાં વાળે કરે. જમણી બાજુના ત્રણ પાંદડામાં ફ્રી થી 8 તથા ડાબી બાજુના ત્રણ પાંદડાંમાં ૌ સૈ રહ્યાં લખવા, ઋદ્ધિ અને મંત્ર ચારે બાજુ ફરતા લખવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩ર૬
વિધિ-–૨૧ દિવસ, ૨૧ વાર સરસવ મંત્રીને પાણીમાં નાખવા, કાલું આસન વિછી કાંટા ફલની માલા, વાયવ્ય દિશા સન્મુખ મુખ રાખવું. ગુગલ, મરચાં, ઘી તથા સરસવનો ધુપ દેવો.
ગુણ–શાકિની દેષ જાય, ભૂત, પિશાચ, રાક્ષસ તથા દુર્જન, વૈરીને નાશ થાય. કાવ્ય ૩૫--
દિધ–૩૪ ઈં મને મિસ્ટિકનras I મંત્ર-૩ નો માવતિ મિસિયા અપરમારે તેને શાંર્તિ ગુરુ સ્વાદ II
યંત્ર-–દુધીની બુટી માફક પત્ર ૨૬ને લખ, પાંદડાંની મધ્યમાં મંત્રના અક્ષરો લખવા, ઉપરની બાજુએ અદ્ધિના અક્ષરે લખવા. આકૃતિ માટે જુએ ચિત્ર. ૩૨૭
વિધિ-૨૧ દિવસ, દરરોજ ૧૦૦૦ વાર મંત્ર જપવા, કેળાના પાનનું લીલું આસન હમેશાં લેવું, ચંદનની માલા, નિત્રાત્ય દિશા સન્મુખ મુખ રાખવું. લેબાન અને ઘીને ધૂપ દેવો. એકાંત સ્થાને જાપ કરવા, બ્રહ્મચર્ય પાળવું.
ગુણ-મૃગી, અપસ્માર અને બાવળાપણું જાય. કાવ્ય--૩૬
ત્રાધિ-૭ વર્દ ને ઝા (ગ્રાં?) શું હદ વિવIT I મંત્ર–8. શ્રી રામના વૃઢ વિશ્વ રતિવર્જિન સ્વાહા
યંત્ર –હાથના પંજાના આકારે કરે, હથેલીની મધ્યમાં સાત કાર લખવા. પાંચ આંગલીઓની મધ્યમાં સાત સાત મ્રા કાર લખવા. ઉપરના ભાગમાં ઋદ્ધિ લખવી અને ચારે બાજુ પંજાને ફરતા મંત્રાક્ષરે લખવા. આકૃતિ માટે જુઓ ચિત્ર. ૩૨૮
વિધિઃ-૭ દિવસ, દરરોજ ૧૦૦૦ જાપ કરવા, લીલું આસન, માલા પાટલની (લીલી), ઈશાન દિશા સન્મુખ મુખ રાખવું. ગુગલ, કંદરૂને ધૂપ કર.
ગુણ –આ પ્રમાણે સિદ્ધ કર્યા પછી સર્પ પકડે તો સર્પ કરડે નહિ, મંત્ર ભણીને કાંકરી નાંખવાથી સર્ષ થંભી જાય અને સર્પનું વિષ ચડે નહિ. કાવ્ય ૩૭
દ્ધિ–૩૪ હીં મર્દ નો ઈંત હોમિ ફ્રી મા