Book Title: Deshna Chintamani Part 01
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha
Catalog link: https://jainqq.org/explore/005483/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ થી દેશના પિતામણિ મબાગ થી મારી બાર ની - For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ | ઐ નમ: શ્રી સિદ્ધાર છે. શ્રીનેમિ પદ્મ ગ્રંથમાલા પુ૫ ૯ તપગચ્છાધિપતિ-શાસનસમ્રાસૂરિચક્ર ચક્રવર્તિ-જગદગુરૂ આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વર ચરણકિકર વિયાણવિજ્યપદ્રસૂરિ પ્રણત-સ્વપજ્ઞ સ્પષ્ટાર્થ સહિત શ્રી દેશના ચિંતામણિ ભાગ ૧ લો [ શ્રી આદિનાથ પ્રભુની દેશના ] :: આર્થિક સહાયક :: શેઠ જેસંગભાઈ હેમચંદ. ઠે. ચંગળમદીની ખડકી. ને પ્રકાશક છે શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભાના કાર્યવાહક શા. ઇશ્વરદાસ મૂલચંદ. કીકાભટની પિળ–અમદાવાદ. વીર સં ૨૪૬૬ વિસં. ૧૯૬ દ્વિતીયાવૃત્તિ ભેટ છે For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ વિશિ છે હિતશિક્ષા અષ્ટક છે [ હરિગીત છેદ ] સર્વ દોષ નિવારનારા દેવ જેમાં દીસતા, મોટા વ્રતને ધારનારા પૂજ્ય ગુરૂવર છાજતા; જિન કથિત કરૂણા રસ ભર્યો જિનધર્મ જેમાં દીપ, તેવા સુશ્રાવક ધર્મને ડાઘો કર્યો ને વખાણતા. પામતા ભવી જીવ પુણ્ય તેહ શ્રાવક ધર્મને, હિત શીખામણ આપતા દરરેજ ઇમ નિજ જીવને; હે જીવ! ચેતી ચાલજે જિન ધર્મને આરાધજે, ટંકશાલી વીર પ્રભુ હિત વચનને સંભારજે. સુખને સમય કે દુખને તું જાણ જલ કલ્લોલ એ, “ઓ દીન બીવીત જાયગાને અર્થ ખૂબ વિચારીએ; સાવધાન બની નિરંતર દુઃખમાં તન મન બલે, કરતા વિશેષ ધર્મ ભાવે આપદા દૂરે ટલે. ૩ પરનાર કેરી ચાહના તું સ્વપ્નમાં પણ કરીશ ના, પ્રિય સુંદરીને ચાહતાં પામે જ મદન વિડંબના; મુનિને કનડતાં હોય બહુ દુઃખ જે મહાબેલ કુંવરને, તેમ મલયા સુંદરીને તિમ થયું શ્રીપાલને. વાણી કઠોર વદીશ ના તેના વિપાકો જે જરા, પ્રિય મિત્ર તેવું બેલતા કર્મો નિકાચે આકરા પર જન્મમાં લટકાય ઉંધા મસ્તકે નૃપ સુત છતાં, બંધ સમયે ભૂલનારા વિવિધ વિપદા પામતા. % D For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ હે જીવ! સત્તર પાંચ પંચાણુ ગણું બે છૂટના, લાવે પટેલ દુઊણ રૂપિયા સો કહી માયા તણ કાર્યો કરી બેસી બજારે કેગ વસુ કહી વેદને, લક્ષ્મી ઘણું તે મેળવી પણ કર્મ ના તજશે તને, હે જીવ! શત્રુ મિત્રમાં સમભાવ કયારે જાગશે?, ઘાસમાં રમણ વિષે સમભાવ કયારે જાગશે ? પથર વિષે સોના વિષે સમભાવ કયારે જાગશે ?, મણિમાં અને માટી વિષે સમભાવ કયારે જાગશે?. માલા વિષે ને સર્પમાં સમભાવ કયારે જાગશે ?, માનમાં અપમાનમાં સમભાવ કયારે જાગશે ?; મેક્ષમાં સંસારમાં સમભાવ કયારે જાગશે ?, પ્રભુ વીર કેરા નામમાં લયભાવ કયારે જાગશે ?, હે જીવ! સુકૃત કાર્યને અનુમોદજે ને પાપને, ગર્વજે પ્રભુ સિદ્ધ સાધુ ધર્મ કેરા શરણને; નિત્ય અંગીકાર કરજે એહ ત્રણના સાધનો, તથા ભવ્યત્વાદિ કારણ પામીએ હેજે અને. હોય દફત નાશ તેથી સાધના શુભ ધમની, તેહથી ભવ નાશ હોવે એહ વાણી વીરની; તું અનાદિ ભવ અનાદિ ભવ ભ્રમણ તુજ કર્મથી, કર્મના રાગાદિ કારણ તેહ વિણસે ધર્મથી. દેવ ગુરૂ ને ધર્મનું શરણું મલે પ્રતિદિન મને, તિમ મહાવ્રત સાધવા દઢ ભાવના પ્રસરે મને, હવે અચાનક મરણ મારું જે કદી આ રાતમાં, દેહાદિ ત્રિવિધ વોસિરાવું તે રહી શુભ ધ્યાનમાં નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસમાં શા. મણીલાલ ડગલાલે છાપ્યું. ઘીકાંટાડ, નેવેલી સીનેમા પાસે? : અમદાવાદ. For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ o o ૦ o o શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભાએ છપાવેલા ગ્રંથનું લિપ્ત ૧ અણુસહસ્ત્રી તાત્પર્ય વિવરણું (આત મીમાંસા તદ્ ભાષ્ય સંવલિત અષ્ટસહસ્ત્રી સંજ્ઞકવૃત્તિ સમેતં) ૧૦–૦–૦ ૨ અષ્ટક પ્રકરણું (સવૃત્તિકમ ) ૧–૮–૦ ૩ અષ્ટક પ્રકરણું (મૂલ માત્ર) ૦-૪-૦ ૪ સ્યાદ્વાદ રહસ્ય પત્ર (સટીકમ) ૦–૧૨-૦ ૫ ન્યાય ખંડન-ખંડખાદ્ય પ્રકરણું (સવૃત્તિકમ) ૮–૮–૦ ૬ ન્યાયાલક (તત્વપ્રવૃત્તિ સમેત ) ૫––૦ ૭ નવતત્વ વિસ્તરાર્થ: (યંત્ર, પરિશિષ્ટાદિ સહિત) ૩–૧–૦ ૮ દંડક વિસ્તરાર્થ: ( વૃત્તિ, ચૂર્ણિ, સ્તવનાદિ સહિત) ૧–૦-૦ ૯ જૈન ન્યાય મુકતાવલિ ( સટીકમ ) ૧–૧–૦ ૧૦ જૈન ન્યાય મુક્તાવલી સવૃત્તિ–સમુઘાતતત્વ ચ ૧-–૪–૦ ૧૧ હૈમ ધાતુમાળા ( વ્યાકરણપયોગી સર્વ સાહિત્ય સહિત) ૪–૯–૦ ૧૨ ધાતુ રત્નાકર ભા. ૧–૨–૩–૪–૫-૬ ૧૧–૧–૦ ૪૧૩ શ્રાવક ધર્મ જાગરિકા ૧–૪–૦ ૧૪ સિદ્ધચક પૂજા–સ્પષ્ટાર્થ સહિત ૪૧૫ ભાવના કપલતા ભા. ૧ –૧૦–• ૧૬ ઑત્ર ચિંતામણિ તથા પ્રાકૃત સ્તંત્ર પ્રકાશ ૧–૦-૦ ૧૭ શ્રી હરિભદ્ર સૂરિ ગ્રંથ સંગ્રહ છપાતા ગ્રંથ. o 1. IT o o –૧૦–૦ ૨ –૮ –૦ ૧ શ્રી જિનેન્દ્ર સ્તવન મુકતાવલી શ્રમણ ધર્મ જાગરિકા ૨ સિદ્ધ હેમ શબ્દાનુશાસન ૭ સ્તોત્ર મુક્તાવલી ૮ શ્રી કદંબગિરિ બ્રહકલ્પ સ્પષ્ટાથે ૩ ધર્મ પરીક્ષા (શ્રી યશોવિજય ગણિ સહિત પ્રણીતા) ૯ શ્રીયશોદ્ધાત્રિશિકા-સ્પષ્ટાર્થ સહિત ૪ સ્વાસ્થત રત્નાકર ૧૦ શ્રી ગતિમ સ્વામિ સ્તોત્ર-સ્પષ્ટાથે ૫ મેગ દષ્ટિ સમુચ્ચય, લેગ બિન્દુ આદિ | સહિત. પ્રાપ્તિ સ્થાન : શ્રી જૈન ગ્રં થ મ કા શ ક સ ભા. પાંજરાપોળ––અમદાવાદ, ૪ આવા ચિન્હવાળા ગ્રંથો સીલીકમાં નથી એમ સમજવું. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ સર્વતન્ત્રસ્વતન્ત્ર-શાસનસમ્રા-સચિકચક્રવત્તિ જગગુરૂ તપગચ્છાધિપતિ-ભદારક આચાર્ય શ્રીવિજયનેમિસૂરીશ્વરઃ (આર્યાવૃત્ત| ) सीलसुगंध सरीरं, समयपयत्थोवएसगं धीरं। आयंसजीवणं तं वंदे गुरुणेमिसूरिमहं ॥ १ ॥ જન્મ-વિ. સં. ૧૯૨૯ કાર્તિક શુ ૧ મહૂવા દીક્ષા-વિ. સં. ૧૯૪૫ પંન્યાસપદ-વિસં. ૧૯૬૦ જ્યેષ્ટ સુદ 9 માગસર સુદ ૩ ભાવનગર વળા (વલ્લભિપુર) ગણિપદ-વિ. સં. ૧૯૬૯ કાર્તિક વદ ૭ વળા (વહૂભિપુર) સૂરિપદ-વિ. સં. ૧૯૬૪ જ્યેષ્ટ સુદ ૫ ભાવનગર For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ I rઈ નમઃ | | શ્રી ગુરૂમહારાજના હસ્તકમલમાં સમર્પણ છે મદીયા દ્ધારક, પરમોપકારી, પરમગુરૂ, સુગ્રહીત નામધેય, પૂજયપાદ, પ્રાતઃસ્મરણીય, શ્રીગુરૂ મહારાજ ! આપશ્રીજી મધુમતી (મહુવા) નગરીના રહીશ પિતાશ્રી દેવ ગુરૂ ધર્માનુરાગી શેઠ લક્ષ્મીચંદ અને માતુશ્રી દીવાલીબાઈના કુલદીપક પુત્ર છો. વિસં. ૧૯૨૯ ની કાર્તિક સુદ એકમના જન્મ દિનથી માંડીને લગભગ સો વર્ષની નાની ઉંમરે સંસારને કડવા ઝેરના જે માનીને અગણ્ય સદ્ગુણ નિધાન પરમ ગુરૂ શ્રી વૃદ્ધિવિજયજી (શ્રી વૃદ્ધિચંદ્રજી) મહારાજજીની પાસે શ્રી ભાવનગરમાં વિ. સં. ૧૯૪૫ ના જેઠ સુદ સાતમે સિંહની પેઠે શૂરવીર બનીને પરમ કલ્યાણકારી અને હૃદયની ખરી બાદશાહીથી ભરેલી પ્રવજ્યા (દીક્ષા) ને પૂરેપૂરા ઉલ્લાસથી ગ્રહણ કરીને સિંહને પેઠે શૂરવીર બનીને સાધી રહ્યા છે, અને આપશ્રીજીએ અગાધ બુદ્ધિબલથી જલ્દી સ્વ૫ર સિદ્ધાંતને ઉંડો અભ્યાસ કર્યો, અને ન્યાય વ્યાકરણાદિ વિવિધ વિષયના પુષ્કલ વિશાલ ગ્રંથની રચના કરીને સુંદર સાહિત્ય સેવા કરવા ઉપરાંત અપૂર્વ દેશના શક્તિના પ્રભાવે અભક્ષ્યરસિક, ઉન્માર્ગગામી અગણ્ય મહારાજદિ ભવ્ય જીવોને સદ્ધર્મના રસ્તે દેરીને હદપાર ઉપકાર કર્યો છે. તેમજ આપશ્રીજીના અગણ્ય સગુણેને જોઈને મેટા ગુરૂભાઈ, ગીતાર્થ શિરોમણિ, શ્રમણકુલાવંતસક, પરમપૂજ્ય, પંન્યાસજી મહારાજ શ્રીગંભીરવિજયજી ગણિવરે તમામ સિદ્ધાંતની ગોદ્ધહનાદિક ક્રિયા વગેરે યથાર્થ વિધાન કરાવીને મહા પ્રાચીન શ્રી વલ્લભીપુર (વળા) માં આપશ્રીજીને વિ. સં ૧૯૬૦ ના કારતક વદી સાતમે ગણિપદથી અને માગશર સુદ ત્રીજે પંન્યાસપદથી વિભૂષિત કર્યો. અને શ્રી ભાવનગરમાં વિ. સં. ૧૯૬૪ ના જેઠ સુદ પાંચમે તપાગચ્છાધિપતિ, ભટ્ટા રક, આચાર્ય પદથી અલંકૃત કર્યા. આપશ્રીજી રતનની ખાણ જેવા શ્રી સંઘની અને તીર્થ દિની સેવા પહેલાંની માફક હાલ પણ પૂરેપૂરા ઉલ્લાસથી કરી રહ્યા છે. તથા આપશ્રીજીના અમોઘ ઉપદેશથી દેવગુરૂ ધર્માનુરાગી સંઘવી શેઠ માણેકલાલ મનસુખભાઈ ભગુભાઈ વિગેરે ઘણએ ભવ્ય જીવોએ છરી પાલતાં વિશાલ સંઘ સમુદાય સહિત તીથીધિરાજ શ્રી શત્રુંજયાદિ મહાતીર્થ યાત્રા અંજનશલાકા વિગેરે ઉત્તમ ધાર્મિક ક્ષેત્રમાં લક્ષ્મીને સદુપયેગ કર્યો અને કરે છે, તેમજ આપશ્રીજીએ મારા જેવા ઘણુએ ભવ્ય જીવોની ઉપર શ્રી જૈનેન્દ્રી દીક્ષા, દેશવિરતિ વગેરે મોક્ષના સાધને દઈને કદી પણ ન ભૂલી શકાય તેવા અનહદ ઉપકાર કર્યા છે અને કરે છે, વિગેરે લકત્તર ગુણોથી આકર્ષાઈ અને આપશ્રીજીએ મારી ઉપર કરેલા અનન્ત ઉપકારોને યાદ કરીને આપશ્રીજીના પસાયથી બનાવેલો આ શ્રી દેશનાચિંતામણિ નામને સાર્વજનિક સરલ ગ્રંથ પરમ કૃપાળુ આપશ્રીજીના કરકમલમાં સમપને હું મારા આત્માને ધન્ય કૃતાર્થ માનું છું, અને નિરંતર એજ ચાહું છું કે આપશ્રીજીના પસાયથી (૧) પ્રાકૃત સંસ્કૃત ગુજરાતી વિગેરે ભાષામાં આવા સાર્વજનિક સરલ ગ્રંથની રચના કરીને શ્રી સંઘાદિ પવિત્ર ક્ષેત્રોની ભક્તિ કરવાને શુભ અવસર (૨) આપશ્રીજી જેવા ગુરૂદેવ (૩) શ્રી જેને શાસનની સેવા (૪) નિર્મલ નિરભિલાષ સંયમ જીવન (૫) પરોપકાર વિગેરે સંપૂર્ણ આમરમણતાના સાંધન મને ભાભવ મળે. છે નિવેદક : આપશ્રીજીના ચરણકિકર નિર્ગુણ વિયાણ પદ્યની વંદના. છે For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજય પવરિત ગ્રંથાવલી ૧. શ્રાવક ધર્મ જાગરિકા સાથે. ને ૫૦ ૫૦ ૧ ૨. દેશવિરતિ જીવન. ને ૫૦ ૫૦ ૨ ૩. સિદ્ધચક પૂજા સ્પષ્ટાર્થ સહિત. ને પ૦ પુત્ર ૩ ૪. શ્રી મહાવીર પંચ કલ્યાણક પૂજનાદિ સંગ્રહ આમાં ૧. શ્રી મહાવીર પંચકલ્યાણક પૂજા ૨. સિદ્ધચક પૂજા ૩. જિન સ્તવન ચોવીશી ૪. સ્તંભપ્રદીપ ૫. શ્રી તીર્થાદિ સ્તવન સંગ્રહ ૬. શ્રી મહાવીર પંચકલ્યાણક ઢાલ સંગ્રહ ૭. વૈરાગ્ય પશ્ચીશી દાખલ કરેલ છે. ૫. શ્રી સમપ્રભ સૂરિકૃત શ્રી સિંદૂર પ્રકરને છંદબદ્ધ અનુવાદ અર્થ સહિત. ૬. પદ્માસ્તવનમાલા, ૭ નેમિપદ્માસ્તવનમાલા ને ૫૦ ૫૦ ૪, ૮ કલ્યાણકમાલા. ૯ શ્રી વિજયનંદનસૂરિ મહારાજ કૃત કદંબસ્તિત્રને સાર્થ છંદબદ્ધ અનુવાદને પ.પુ. ૫ ૧૦ પદ્ધતરંગિણી–આમાં (૧) ભાવના પડશક. (૨) વિવિધ ઉત્તમ ભાવના. (૩) ભાવના પંચાશિકા. (૪) ભાવના ષ ત્રિશિકા. (૫) સ્તુતિ પંચાશિકા. (૬) સંવેગ માલા દાખલ કરેલ છે. ૧૧ સંવેગ માલા સાથે (પ્રકાશક-શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ) ક. ૦-૨–૦ ૧૨ શ્રી ભાવના કલ્પલતા ભાગ ૧ લે. ( અનિત્યભાવના ) ને ૫૦ ૫૦ ૬ ૧૩ સ્તોત્ર ચિંતામણિ તથા પ્રાકૃત સ્તોત્ર પ્રકાશ. ને ૫૦ પુત્ર ૭-૮ ૧૪ દેશનાચિંતામણિ ભાગ ૧ લે. (શ્રી આદીશ્વર પ્રભુની દેશના ) ને ૫૦ પુત્ર ૯ છપાવવાના ગ્રંથ. ૧૫ શ્રી કદંબગિરિ બ્રહક૯૫ પ્રાકૃત–સાથે ૧૬ શ્રી યશોદ્ધાત્રિશિકા પ્રાકૃત ( ઉ. યશોવિજયગણિનું જીવન ) સાથે ૧૭ શ્રી ગૌતમસ્વામિ સ્તોત્ર. પ્રાકૃત સાથે For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ બ તપગચ્છાધિપતિ-શાસનસમ્રાટ-સરિચકચક્રવર્તિ જગરૂ-આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વર ચરણકિકર વિયાણ-વિજ્યપદ્રસૂરિ જન્મ—વિ. સં. ૧૫૫ વૈશાખ સુદ ૩ અમદાવાદ દીક્ષા–વિ. સં. ૧૯૭૧ માગશર વદ ૨ તલાજા (શોભાવડ) ગણિપદ-વિ. સં. ૧૯૮૨ ફાગણ વદ ૫ પાટણ પંન્યાસપદ–વિ. સં. ૧૯૮૨ ફાગણ વદ ૧૨ પાટણ ઉપાધ્યાયપદ–વિ. સં. ૧૯૮૮ મહા સુદ ૫ સેરીસા મહાતીર્થ આચાર્યપદ–વિ. સં. ૧૯૯૨ વૈશાખ સુદ ૪ અમદાવાદ ધી નવપ્રભાત પ્રી. પ્રેસ, ઘીકાંટા રેડ–અમદાવાદ, For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ GOOGYOYODYBODYCOOOOOO O/DO/DOOOOOOOOOOOOOOOOOOOOO / AC/ શેઠ જેશીંગભાઈ હેમચંદ જન્મઃ વિ. સં. ૧૯૩૮ શ્રાવણ સુદ ૯ @@@@@@@ @@@@@@@@ @@@ @ @@ @ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ જેમણે આ ગ્રંથ છપાવ્યો તે શેઠ. જેસીંગભાઈ હેમચંદ. અમદાવાદ ચંગપળ મેદીની ખડકીના રહીશ. શેઠ જેસીંગભાઈ હેમચંદ અવિછિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રી જૈનેન્દ્રશાસનના અનન્ય ઉપાસક છે. વિક્રમ સંવત ૧૯૩૮ ના શ્રાવણ સુદિ ૯ મે તેમનો જન્મ થયો હતો. તેમના માતુશ્રીનું નામ શિવકુંવર હતું. તેમને એક ચીમનલાલ નામે ભાઈ તથા ત્રણ બહેન હતાં, તેમાં ચીમનલાલભાઈને (૧) રતીલાલ (૨) રમણલાલ (૩) ચંદુલાલ. (૪) શાંતિલાલ (૫) નવીનચંદ્ર એમ પાંચ પુત્રો છે. તેમાંના વડીલ પુત્ર રતીલાલને શતિષચંદ્ર નામે પુત્ર છે, શેઠ જેસંગભાઈના પિતાશ્રી શેઠ હેમચંદભાઈ જ્યારે સ્વર્ગસ્થ થયા, ત્યારે શેઠ જેસીંગભાઈની ઉંમર પંદર વર્ષની હતી, જાત મહેનત, મલતાવડા સ્વભાવ, અને ઉંચી કોટીના ધાર્મિક સંસ્કારને લઈને પોતાના કુટુંબને શ્રી જિન ધર્મના ઘોરી રસ્તે પ્રગતિમાન કરી રહ્યા છે, અને તેને લઈને તેઓ નિરાંતે ધર્મસુખમય જીવન ગુજારે છે, કેળવણી પ્રત્યે તેમની ઉંચ ભાવના હોવાથી ભાઈ રતીલાલને આગળ અભ્યાસ કરવા માટે ઈંગ્લાંડ તથા યુરોપ તરફ મોકલ્યા હતા. શેઠ જેસીંગભાઈના નાનપણથી જ ધાર્મિક સંસ્કાર સારા હેવાથી હાલ પણ તેઓ પરમ ઉલ્લાસથી ધર્મારાધન કરે છે. તેમનાં સધર્માચારિણું મેંઘીબેન પણ ભદ્રિક અને ધર્મિષ્ટ હતાં. તેમણે વિસં. ૧૯૭૦ ની સાલમાં શ્રીયણ તીર્થને સંઘ કાઢયે હતો. અને ત્યાં ધાર્મિક ક્રિયાઓ ઘણાજ ઉત્સાહ અને આડંબર પૂર્વક ઉજવવામાં આવી હતી. વળી તેમણે શ્રીસમેતશિખર વિગેરે મહાતીર્થોની યાત્રાને પણ અપૂર્વ લાભ લીધો છે. તથા વિ. સં. ૧૯૮૦ માં બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું. શેઠ જેસીંગભાઈ શ્રીજૈન દશાપોરવાડ કલબમાં પેટ્રન મેમ્બર છે. હાલ તેમની બે પેઢીઓ ચાલે છે. તેમાં એક પાંચકુવા કાપડ બજારમાં શા. ચીમનલાલ જેસીંગભાઈના નામથી અગીયા તથા રેશમી સાડીઓની દુકાન અને બીજી દુકાન સ્ટેશન રોડ પર ધી ગુજરાત ટે મોબાઈલના નામ પર ચાલે છે શેઠ જેસીંગભાઈને શ્રીનવપદજીની ઓળી ઘણાં વર્ષોથી ચાલુ છે. તેમના ધર્મનેહી શા. ઈશ્વરદાસ મૂલચંદની પ્રેરણાથી નવપદમય શ્રી સિદ્ધચક તપના ઉદ્યાપન નિમિત્તે શેઠ જેસીંગભાઈએ આ શ્રીદેશનાચિંતામણિ ગ્રંથની બીજી આવૃત્તિ શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભાની મારફત છપાવી છે તે તેમના હાથે ખપી જીવને આપવામાં આવશે. શેઠ જેસીંગભાઈની માફક બીજા પણ શ્રીજિનશાસન રસિક શ્રાવકે આવા ધાર્મિક કાર્યોમાં સ્વલક્ષમીને સદુપયેગ કરે. શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભા. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ o | ૦ ૧ -૦-૦ | ૦ o શ્રી જિન ગ્રંથ પ્રકાશક સભા પ્રકાશિત ગ્રંથે. ૧ અષ્ટ સહસ્ત્રી તાત્પર્ય વિવરણ (આત મીમાંસા તદ્દભાષ્ય સંવલિત અષ્ટ સહસ્ત્રી સંજ્ઞકવૃત્તિ સમેત) ૧૦–૮-૦ ૨ અષ્ટક પ્રકરણું (સવૃત્તિકમ). ૧-૮-૦ ૩ અષ્ટક પ્રકરણ (મૂલ માત્ર) ૦-૪-૦ ૪ સ્યાદ્વાદ રહસ્ય પત્ર (સટીકમ) ૦–૧૨–૦ ૫ ન્યાય ખંડન–ખંડખાદ્ય પ્રકરણું (સવૃત્તિકમ્) ૮-૦-૦ ૬ ન્યાય લોક (તત્વપ્રભાવૃત્તિ સમેત) ૫–૦-૦ ૭ નવતત્વ વિસ્તારાર્થ (યંત્ર, પરિશિષ્ટાદિ સહિત) ૮ દંડક વિસ્તરાર્થ (વૃત્તિ, ચૂર્ણિ, સ્તવનાદિ સહિત) ૯ જેને ન્યાય મુક્તાવલિ (સીકમ) ૧ -૦-૦ ૧૦ જૈન ન્યાય મુક્તાવલિ સવૃત્તિ-સમુદ્દઘાત તત્વ ચ ૧-૪-૦ ૧૧ હૈમધાતુમાળા (વ્યાકરણપયોગી સર્વ સાહિત્ય સહિત) ૪–૦-૦ ૧૨ ધાતુ રત્નાકર ભા. ૧-૨-૩-૪ ૧૧-૦-૦ ૧૩ શ્રાવક ધર્મ જાગરિકા ૧-૪-૦ ૧૪ શ્રી સિદ્ધચક્ર પૂજા–સ્પષ્ટાર્થ સહિત ૦–૧૦–૦ ૧૫ હરિભદ્રસૂરિ ગ્રંથ સંગ્રહ ૨-૦-૦ ૧૬ ભાવના કલ્પલતા ૦-૧૦-૦ ૧૭ સ્તોત્રચિંતામણિ પ્રાકૃતસ્તોત્ર પ્રકાશ ૧–૦-૦ ૧૮ યોગદષ્ટિ સમુચ્ચય, યોગ બિન્દુ આદિ ૩-૦છપાતા ગ્રંથે. ૧ ધાતુ રત્નાકર ભા. પ-૬ ૬ દેશનાચિંતામણિ-ભાગ બીજે ૨ શ્રી સિદ્ધહેમ શબ્દાનુશાસનમ ૭ શ્રમણ ધર્મ જાગરિકા ૩ ધર્મ પરીક્ષા (શ્રીમદ્દ યશોવિજયગણ પ્રણીતા) ૮ સ્તોત્રચિંતામણિ-ભાગ બીજે જ સ્વાદ્યન્ત રત્નાકર ૯ પ્રાકૃત સ્તોત્ર પ્રકાશ-ભાગ બીજો ૫ ભાવના ક૯૫લતા-ભાગ-૨જો. પ્રાપ્તિસ્થાન : શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભા. પાંજરાપોળ : અમદાવાદ *. - - - - - * * , an For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ | માઁ નમઃ રમી વાવિવાર છે ॥ णमा पंचपत्थाणमयमहप्पहाविय सिरिसूरिमंताराहग-विहियवक्खापण्णत्तिप्पमुहविविहजोगसंदब्भ-तइअंगुत्तप्पवरपंचाइसयपरिमंडिय परमगुरु आयरिय सिरि विजयणेमिसूरीणं ॥ | પ્રસ્તાવના | ધરારમ્ | तित्थुद्धारप्पमोय विरइयविविहग्गंथसिठ्ठप्पहावं । दक्ख सहेसणाए वरदरणगुणं भव्वभहस्सहावं ॥ जोगक्खेमप्पवीणं गुणिसमणगणे णासियाणंगचावं । वंदे सद्धम्मवीरं गुणरयणणिहिं गेमिसूरीसरं हं ॥ १ ॥ ધર્મવીર પ્રિય બંધુઓ ! સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રની આરાધના કરવા રૂપ મોક્ષ માર્ગના સ્વરૂપને યથાર્થ સ્વરૂપે જણાવનારા દરેક ગ્રંથની કે શાસ્ત્રોની શરૂઆતમાં પ્રસ્તાવનાને યોગ્ય સ્થાન આપેલું જણાય છે, તે પ્રમાણે કરવામાં મુખ્ય મુદ્દો એ છે કે પ્રસ્તાવના એ શાસ્ત્રનું કે ગ્રંથનું અંગ છે, એટલે તેના અધ્યયન-અધ્યાપન વિગેરેમાં પ્રસ્તાવના ભવ્ય જીને પ્રવર્તાવનારી (પ્રવૃત્તિ કરાવનારી) છે. આજ વાતને લક્ષ્યમાં લઈને શ્રી અનુગદ્વાર સૂત્રના રચનારા પરમ ગીતાર્થ સ્થવિર ભગવંતે (૧) ઉપક્રમ (૨) નિક્ષેપ (૩) અનુગમ (૪) નય, આ અનુયાગના ચાર ભેદમાં શરૂઆતમાં ઉપકમને જ કહ્યો છે. એટલે જે શાસ્ત્રને ઉપક્રમ દર્શાવ્યો હોય, તે શાસ્ત્રમાં જ નિક્ષેપાદિનું સ્વરૂપ ઘટાવી શકાય. (૧) ઉપક્રમ (૨) ઉદ્દઘાત (૩) પ્રસ્તાવના આ ત્રણ શબ્દોમાં અર્થભેદ લગાર પણ નથી. એટલે એ ત્રણે નામ એકજ અર્થને જણાવનાર છે. ટીકાકારની પણ એજ ફરજ છે કે ગ્રંથની શરૂઆતમાં પ્રસ્તાવનાને નિર્દેશ જરૂર કરવો જોઈએ. આજ ઈરાદાથી પૂજ્ય શ્રી શીલાંકાચાર્ય, મલધારી શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ વિગેરે મહા પુરૂષોએ પણ શ્રી આચારાંગસૂત્ર, શ્રી અનુગદ્વાર સૂત્ર વિગેરે શાસ્ત્રોની શરૂઆતમાં સંક્ષેપથી પણ પ્રસ્તાવના જણાવી છે, એટલે પ્રસ્તાવના નિર્દેશ કરીને જ ટીકાની શરૂઆત કરી છે. ન્યાય શાસ્ત્ર પણ આ વાતને સંપૂર્ણ સ્વરૂપે ટેકો આપે છે, કારણ કે તે પણ આ પ્રમાણે જાહેર કરે છે કે કઈ પણ કાર્યમાં એકદમ પ્રવૃત્તિ થતી જ નથી. એટલે (૧) અધિકારી (૨) પ્રજન (૩) અભિધેય (૪) સંબંધ આ અનુબંધ ચતુષ્ટય કહેવાય છે. જિજ્ઞાસુ ને ગ્રંથના અધ્યયનાદિમાં જેડે તે અનુબંધ કહેવાય. આ ચાર અનુબંધનું જ્ઞાન થયા બાદ (૧) ઈષ્ટ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સાધનતા જ્ઞાન એટલે આ ગ્રંથ ભણવાથી મને અર્થનું જ્ઞાન વિગેરે લાભ થશે. અને (૨) કૃતિ સાધ્યતા જ્ઞાન એટલે આ ગ્રંથને હું ભણું શકીશ. એમ ઈષ્ટ સાધનતા જ્ઞાન અને કૃતિ સાધ્યતા જ્ઞાન થાય છે. ત્યાર બાદ અધિકારી ને શાસ્ત્રને ભણવું વિગેરે પ્રવૃત્તિ થાય છે. એમ “ પ્રવૃત્તિકનશાનનનવાજ્ઞાનવિપત્વિમનુવંધતુષ્ટોત્વમ” આ અનુબંધ ચતુષ્ટયના લક્ષણ ઉપરથી જાણી શકાય છે. આમ કહેવાનું સ્પષ્ટ અને સરલ રહસ્ય એ છે કે કઈ પણ ગ્રંથનું અધ્યયન વિગેરે કરતાં પહેલાં સમજણના ઘરમાં રહેલા જિશાસુને તે તે ગ્રંથની બાબતમાં હૃદયમાં આવા પ્રશ્નો ઉદ્ભવે છે (થાય છે) કે-(૧) આ ગ્રંથનું નામ શું ? (૨) આ ગ્રંથમાં નામ પ્રમાણે અર્થ ઘટે છે કે ગ્રંથકારે મરજી પ્રમાણે નામ પાડયું છે. (૩) આ ગ્રંથ કયા કયા પદાર્થોના સ્વરૂપને જણાવે છે. (૪) ગ્રંથકારે ક્યા શાસ્ત્રને અનુસારે કઈ પદ્ધતિએ કયા મુદ્દાથી અહીં પદાર્થોનું વર્ણન કર્યું છે, (૫) ગ્રંથ ભણવામાં લાભ શો ? (૬) શરૂઆતમાં ગ્રંથકારે મંગલ કયું છે તેનું શું કારણ? (૭) ઇષ્ટદેવ નમસ્કાર મંગલ–આશીર્વાદ મંગલ વિગેરે ત્રણ પ્રકારના મંગલમાંથી અહીં કયું મંગલ કર્યું છે. (૮) ગ્રંથકાર કેણ ? (૯) તેમણે કઈ સાલમાં ક્યા સ્થલે ગ્રંથની રચના કરી ? વિગેરે પ્રશ્નોના ખુલાસા કરવા રૂપે જરૂરી બીના જણાવવી, અને તે ઉપરાંત ગ્રંથનો ટુંક સાર પણ જણાવવો એ પ્રસ્તાવનાને મુખ્ય મુદ્દો છે, એટલે જેમાં ચાર અનુબંધની બીના વિગેરે વર્ણન હોય, તે પ્રસ્તાવના કહેવાય જે ગ્રંથની ઉપર પ્રસ્તાવના લખવાની હોય, તે આખાએ ગ્રંથની વસ્તુ અને ગ્રંથકારને પરિચય-પદાર્થ તત્વને મુદ્દો વિગેરે બાબતને શરૂઆતમાં દીર્ધદષ્ટિથી વિચાર કર્યા બાદ લેખક પ્રસ્તાવનાને લખવાને આરંભ કરે છે, એટલે પ્રસ્તાવના લખવાના અવસરે લેખકને ઉપર જણાવેલી બીના તરફ જરૂર લક્ષ્ય રાખવું પડે છે. બુદ્ધિશાલી મધ્યસ્થ વાચક વર્ગને આ વાત ધ્યાનમાં જ હોય છે. તેથી જ તેઓ ગ્રંથની વસ્તુ સંક્ષેપમાં સમજવાને માટે શરૂઆતમાં પ્રસ્તાવનાને વાંચે છે. આ પ્રસંગે યાદ રાખવું જોઈએ કે પ્રસ્તાવના વિનાને ગ્રંથ અધુરો જ ગણાય. આથી સહેજે સમજાશે કે દરેક ગ્રંથની શરૂઆતમાં પ્રસ્તાવના હોવી જ જોઈએ. આ નિયમ પ્રમાણે આ શ્રી દેશનાચિંતામણિ ગ્રંથની બાબતમાં પણ (૧) ગ્રંથનું નામ શું? (૨) તે નામ રાખવાનું શું કારણું. (૩) ગ્રંથમાં નામ પ્રમાણે અર્થ ઘટે છે કે નહિ? (૪) કેના આધારે આ ગ્રંથની રચના કરી છે ? (૫) તેમાં શી શી બીના કયા મુદ્દાથી કેવા રૂપમાં વર્ણવી છે ? (૬) અહીં ચાર અનુબંધનું સ્વરૂપ શું ? (૭) છંદ શાસ્ત્રના નિયમ પ્રમાણે ઘણાં છે છતાં હરિગીત છંદમાં રચના કરવાનું શું કારણ ? (૮) કયા સ્થલે કઈ સાલમાં કેની વિનંતિથી આ ગ્રંથ બનાવે ? વિગેરે પ્રશ્નોને ખુલાસાને જણાવવા માટે પ્રસ્તાવના ખાસ જરૂરી છે. જગતમાં (૧) અધમતમ. (૨) અધમ. (૩) વિમધ્યમ (૪) મધ્યમ (૫) ઉત્તમ અને (૬) ઉત્તમોત્તમ એમ પુરૂષ છ પ્રકારના હોય છે, તેમાં (૧) જે અધમતમ એટલે બહુ જ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ હલકી કોટીને પુરૂષ હોય, તેઓ બંને ભવને બગાડે છે, એટલે તેમને હોય સુખની ઈચ્છા-કારણ કે દુઃખને કઈ ચાહે જ નહિ, છતાં પણ અજ્ઞાનાદિ દોષને લઈને સુખ શાથી મળે? આ પ્રશ્નનો ખુલાસો મેળવી શકતા નથી. આવા જીવોમાં વિલક્ષણતા એ દેખાય છે કે-સંયમ તપશ્ચર્યા દાનશીલ પૂજા વિગેરે ગુણે છે કે સુખને આપે છે, છતાં આ અધમતમ પુરૂ બીન સમજણ વિગેરે કારણથી તે ગુણોને “દુઃખને આપનારા છે” એમ માનીને સેવતા નથી અને જરૂર દુઃખને આપનારા એવા વિષય કષાયાદિને “આ સુખના કારણ છે ” એમ માનીને સેવે છે. આથી વસ્તુસ્થિતિ એ બને છે કે તેઓ શાંતિમય જીવનને પામતા નથી અને અશાંતિમય જીવન ગુજારે છે. અને માનવ જીવનનું ધ્યેય તદ્દન ભૂલી જાય છે. વળી એ વાત તદન નજ ભૂલવી જોઈએ કે (૧) વાસ્તવિક સુખનું સ્વરૂપ શું છે ? (૨) પોતે જેને સુખદાયી માને છે, તે માન્યતા વ્યાજબી છે કે ગેરવ્યાજબી? (૩) ખરા સ્થિર અને દુ:ખની સાથે નહિ ભળનારા સુખના ખરા કારણે કયા કયા છે ? હિતેચ્છુ ભવ્ય જીવોએ આ ત્રણ પ્રશ્નોને સ્પષ્ટ અને નિર્દોષ જવાબ સ્વયં પ્રજ્ઞાથી પોતે મેળવવો જોઈએ, અથવા સ્વયંપ્રજ્ઞાવાળા મહા પુરૂષોની પાસેથી મેળવે જોઈએ. અને ત્યાર બાદ સાત્વિક પ્રવૃત્તિ કરનારા જીવ તલભાર પણ દુ:ખને પામતા નથી, અને પિતાના જીવનનું મુખ્ય ધ્યેય પણ જાળવી શકે છે. અને અધમતમ પુરૂષોની પ્રવૃત્તિ આથી વિપરીત હોય છે, એટલે તેઓ વિષય કષાયાદિના ફંદમાં ફસાય છે, તેથી તેઓ જેમ ચાલુ ભવ બગાડે છે, તેવી રીતે હવે પછી મરીને જે ભવમાં તેમને જવાનું હોય, તે પરભવમાં પણ “વાવે તેવું લણે, અને કરે તેવું પામે” આ કહેવત પ્રમાણે પાછલા ભવમાં બાંધેલા ચીકણું કર્મોને જ્યારે ઉદય થાય, ત્યારે રીબાઈ રીબાઈને અનિચ્છાએ (મરજી વિના) પણ લાંબા કાલ સુધી દુર્ગતિના દુઃખો ભેગવે છે. ભવભીરૂ જનેને આવી બીના ઉન્મા ગમનથી બચવા માટે સાધનભૂત નીવડે છે. (૨) “આ ભવ મીઠા પરભવ કેણે દીઠા” આવી વિચારણાવાળા અધમ પુરૂષ પ૨ - લોકને માનતા નથી. પરંતુ “પરલોક છે જ ” એમ સચોટ સમજવાને માટે તેઓએ આ પ્રમાણે જરૂર વિચારવું જ જોઈએ કે (૧) જો કે તરત જ નાને બાલક સ્તનપાન કરવા (ધાવવા ) મંડી જાય છે, તેનું શું કારણ ? ઉત્તર--પાછલા ભવના સંસ્કારને લઈને જ તે બાલક તેવી પ્રવૃત્તિ કરે છે. (૨) પ્રભુ શ્રી તીર્થકર દેવ જન્મ, ત્યારે તેમના પુણ્યરૂપી લેહચુંબકથી ખેંચાઈને મહદ્ધિક ઈદ્ર વિગેરે દેવો અહીં તથા મેરૂ પર્વતની ઉપર અપૂર્વ ઉલ્લાસથી ભક્તિ કરે છે. આવું પુણ્ય પ્રભુદેવે પાછલા ભવમાં બાંધ્યું હતું એમ માની શકાય. કારણ કે અહીં તો હજુ હમણાં જ જમ્યા છે. તેથી તે કઈ રીતે બાંધી શકે ? એટલે નજ બાંધી શકે, (૩) મૌન એકાદશીના વ્યાખ્યાનમાં જણાવેલા સુવતશેઠ શ્રીધર્મ ઘોષ ગુરૂ મહારાજની વૈરાગ્યમય દેશના સાંભળીને For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જાતિસ્મરણ જ્ઞાન પામ્યા. તેથી તેમણે જાણ્યું કે મેં પાછલા ભવમાં મૌન એકાદશીની આરાધના કરી હતી, તેના પ્રતાપે અગીઆરમાં દેવલોકમાં મહદ્ધિક દેવ થયો હતો, ત્યાં ઘણે કાલ દેવતાઈ સુખ જોગવીને અહીં હું અગીઆર કોડ સોનૈયાને સ્વામી થયે. અહીં પણ મન એકાદશીની અને સંયમની સાધના કરીને કેવલજ્ઞાન પામીને મુક્તિમાં ગયા. ૪) આદ્રકુમાર પણ જાતિસ્મરણ જ્ઞાનથી પાછલા ભવની બીના જાણે છે. (૫) દેવલેકમાં તરતના ઉપજેલા દેવો અવધિજ્ઞાનથી જાણે છે કે અમુક ધર્મ કિયા કરવાથી હું દેવ થયે. આ બધી બીનાને દીર્ઘ દૃષ્ટિથી વિચાર કરતાં જરૂર જણાશે કે વર્તમાન ભવની આગબને ભવ અને પાછળને ભવ છેજ. છતાં પરલોકને તરછોડીને વિષય કષાય વિગેરે પાપના સાધનેને સેવનારા જીવો અંતે તો જરૂર પસ્તાય છે. આ પ્રસંગે યાદ રાખવા જેવી જરૂરી બીના એ છે કે-એક મહાત્મા વ્રત નિયમ પરમાત્માનું ધ્યાન વિગેરે ધર્મારાધન કરવામાં સાવધાન રહેતા હતા. પરલોકને તરછોડનારા એક નાસ્તિક માણસે તે મહાત્માને પૂછયું કે તમે આ બધું શું કરે છે ? અને તે શા માટે કરો છો ? મહાત્મા--પરલેકને સુધારવાની ખાતર હું ધર્મની આરાધના કરું છું. નાસ્તિક--જ્યારે પરલેક જ નથી, તે પછી ધર્મને કરવાની જરૂરીયાત જ જણાતી નથી. મહાત્મા--પહેલાં કહ્યું તે પ્રમાણે બાલકની સ્તનપાન કરવાની તથા તરતના જન્મેલા પ્રભુ શ્રી તીર્થકર દેવની બીના અને તે પ્રસંગે સંસ્કારની ઘેરી વિગેરેને ખૂબ વિચાર કરતાં અને “પુણ: guથેન વાળા, પપ: gum વમળ” વિગેરે વચનનું રહસ્ય વિચારતાં જરૂર નિર્ણય થશે કે-પરલેક વસ્તુ છે જ. બીજા જીવને જેમ જુદી જુદી જાતની ટેવ હોય છે, તેમ મને પણ આ પ્રમાણે ધર્મક્રિયા કરવાની ટેવ પડી છે. એમ કદાચ કોઈ પણ માને તે પણ મને તે કંઈ પણ નુકશાન નથી, કારણ કે હું પાપ કર્મને સેવતો નથી. અને મને અડગ શ્રદ્ધા છે કે પાપના સેવનથી જ દુઃખ લેગવવું પડે છે. ( મહાત્મા નાસ્તિકને કહે છે કે ) તું તો પરલેક છે છતાં તેને માનતો નથી. ને સાચી માચીને વિષય કષાય વિગેરે દુર્ગતિના સાધનોને સેવે છે. પણ કદાચ પરલેક નીકળી પડ્યા, તે તારું શું થશે ? એટલે જરૂર તારે દુર્ગતિના દુઃખો રીબાઈ રીબાઈને ભેગવવાં જ પડશે. જો કે તારા જેવા ઘણાએ જીવો શ્રદ્ધા ગમ્ય વસ્તુને ખુલ્લી રીતે સ્વીકારવાની ના પાડે છે, પણ જ્યાં પિતાનો સ્વાર્થ બગડતો હોય, ત્યાં તો આનાકાની કર્યા વગર શ્રદ્ધા ગમ્ય વસ્તુને પણ સ્વીકારે જ છે કેમ ? તમને આ મારા કહેવામાં ગેરવ્યાજબી કંઈ લાગે છે? મહાત્માના આ વચનને સાંભળનાર નાસ્તિક માણસ સમજુ અને વિચારક હતો, તેથી તેને ખાત્રી થઈ કે-મારી માન્ય ભૂલ ભરેલી છે. અને પરલોકને સુધારવાને માટે જરૂર માટે પ્રયત્ન એટલે ધર્મારાધન કરવું જોઈએ. આ સંવાદમાંથી સમજવાનું એ મલે છે કે-પરલેકને માન જ જોઈએ, અને આ બાબતમાં જગતની વિચિત્રતા તરફ પણ જરૂર ખ્યાલ રાખવો જોઈએ. કારણ કે પરલોકને સાબીત કરવામાં અને આ વાત બીજા પૂછનારા ને મનમાં For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ઠસાવવા માટે અપૂર્વ મદદગાર નીવડે છે. વસ્તુસ્થિતિ આમ છે છતાં પણ અધમ પુરૂષ પરલેકને તરછોડીને ફક્ત આલોકના ફળની ચાહનાથી જ આરંભ કરે છે, અને પરિણામે દુઃખી થાય છે. ૩--વિમધ્યમ પુરૂષ બંને બાજુ લક્ષ્ય રાખે છે. એટલે ઉભય લોકમાં ફળ દેનારા એવા કાર્યને આરંભ કરે છે. કારણ કે તે પરલેકને પણ માને છે. - --મધ્યમ પુરૂષે પરલેકને સુધારવા માટે નિરંતર ક્રિયા કરે છે. એટલે અહીં ધર્મરાધનમાં કદાચ કષ્ટને પ્રસંગ વડે પડે, તો પણ તેઓ એમ વિચારે છે કે આથી મને ભવિષ્યમાં મહા લાભ છે. કારણ કે બીજાઓ એમ માને છે કે–ખાતે પતે રામજી મલે હ-ખાતે પતે રામજી મલે તે મેરે કું બી કીજીએ પણ શીર સાટે મલે તે ચુપ કરી રહીએ. ૧. પણ જૈન શાસન તેમ કહેતું જ નથી. તે તો એમ કહે છે કે ભૂખે મારૂં મેંય સૂવાડું, માથામાં પાડું તાલ; એમ કરતાં નવિ ચૂકે તો, પછી કરી દઉં ન્યાલ. ૧. આમ કહેવામાં મુદ્દો એ છે કે નિરંજન નિરાકાર સંપૂર્ણ અવ્યાબાધ સુખથી ભરેલા મુક્તિના સુખને પામવાની ઈચ્છાવાળા ધર્મરંગી ભવ્ય જીવોએ યથાશક્તિ તપ કર જ જોઈએ. અને મોટા ઉપવાસાદિ તપ કરવાના ટાઈમે આહાર લે જ નહિ. જે આહાર લેવાતું હોય, તે પછી ઉપવાસ કહી શકાય જ નહિ. માટે એક સમજુ મહા કવીશ્વરે કહ્યું પણ છે કે શીરે પૂરી લાપસી––ઓર કાકડી આદિ, કહેણું કી તે એકાદશી--દ્વાદશી કી દાદી. ૧ તથા પૂર્ણ વૈરાગ્યના રંગથી રંગાઈને ત્યાગી થયા પછી મોઝ શેખના સાધને સેવાય જ નહિ, એટલે છત્રી પલંગ ખાટલા વિગેરે પણ તેવા (મેઝશેખના સાધન) સમજીને સૂવા વિગેરે કારણે પલંગ વિગેરેને પિતાના કામમાં લઈ શકાય જ નહિ. અને તેમ કરે તેજ મુક્તિ પદને પામી શકાય. અને મરતક વિગેરેના વાળને લેચ કરે જઈએ. એ. પ્રમાણે યમ નિયમાદિનું એટલે મૂલ ગુણ ઉત્તર ગુણેની આરાધના કરવા રૂપ મેક્ષ માર્ગની સાધના કરે તે જ પરમપદ પામી શકાય. આવી દઢ માન્યતાવાળા સરલ અને સુલભ બધી મધ્યમ પુરૂષ પરમ ઉલ્લાસથી શ્રી જિનધર્મની સાધના કરીને પરભવમાં ચાલુ ઉત્તમ સ્થિતિ કરતાં પણ વધારે ચઢીયાતી ધર્મમય સ્થિતિને પામે છે. ૫. વિશિષ્ટ મતિને ધારણ કરનારા ઉત્તમ પુરૂષની અંતરંગ ભાવના એજ હોય છે કે હે જીવ! પ્રબલ પુણ્યના ઉદયે For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ આ મનુષ્યભવ, જિનધર્મ, ઉત્તમ શ્રાવકકુલ વિગેરે મુક્તિ પદને દેનારા સાધન તને મળ્યા છે. તેની સંપૂર્ણ નિર્મલ સાધના અહીં જ થઈ શકે છે. માટે પ્રમાદને દૂર કરીને બહુ જ આનંદથી તે ધર્મ સાધનની સેવા કર . એમ કરવાથી તને થોડા ટાઈમમાં મુક્તિપદને લાભ જરૂર થશે, એમાં લગાર પણ સંશય નથી. આ ભાવનાને અનુસાર શ્રી જિન ધર્મની આરાધના કરીને તે ઉત્તમ પુરૂષે મુક્તિપદને પામે છે. તેમની મનમાં કંઈ જૂઠું અને બેલવામાં કંઈ ને કરવામાં કંઈ આવી સ્થિતિ હતી જ નથી. કારણ કે તેઓ એમ માને છે કે-દુરાત્માએ વિચારે કંઈ, બેલે કંઈ, અને કરે કંઈ, આવા હોય છે. પણ મહાત્માઓ તે જે મનમાં હોય, તેજ કહે, અને તે પ્રમાણે વર્તે છે. કહ્યું છે કે मनस्येकं वचस्येकं-कर्मण्येकं महात्मनाम् ॥ मनस्यन्यद्वचस्यन्यत्-कर्मण्यन्यदुरात्मनाम् ॥ १॥ આ મહાત્મા પુરૂષોના માર્ગની આરાધના કરનારા ઉત્તમ પુરૂને મોક્ષ સુખ સિવાયનું બીજું સુખ તુચ્છ લાગે છે, તેથી તેઓ પરમપદને સાધવામાં તલ્લીન રહી આત્મોદ્ધાર કરે છે. એટલે સંસાર સમુદ્રને તરી જાય છે. ૬ ઉત્તમ પુરૂષ-જે પરમસંયમી પુરૂષ ક્ષેપક શ્રેણિમાં આરૂઢ થઈને ચારે અને ઘાતી કર્મોનો નાશ કરે. અને સર્વજ્ઞ થઈને લેક અલેકની સંપૂર્ણ સ્પષ્ટ બીના જાણે અને ભવ્ય જીને મોક્ષ માર્ગને રસિક બનાવવાને માટે આ પ્રમાણે દેશના આપે છે હે ભવ્ય જીવો ! ચારે બાજુથી સળગી ઉઠેલા ઘરની જેવી સ્થિતિ હોય. તેવી જ આ વિવિધ પ્રકારના સંસારની સ્થિતિ છે. એટલે અહીં જેમ ઘરમાં અને તેની આજુબાજુ અગ્નિ સળગે છે, તેવી રીતે સંસારમાં પણ આધિ વ્યાધિ અને ઉપાધિ રૂપી અગ્નિ સળગી રહેલ છે. જેના ઘરમાં લાહ્ય લાગી હોય, તે ઘરવાળા જીવોને જેમ લગાર પણ શાંતિ ન હોય, તેમ સંસારી જીને પણ શાંતિ હોતી નથી. કારણ કે સંસારમાં તેઓને માંદગી કુટુંબનું પિષણ કરી વિગેરેનાં ઘણું દુઃખ ભોગવવા પડે છે. તેથી સંસારને દુઃખનું ઘર કહીએ તો પણ ચાલે. એટલે તેમ કહેવામાં લગાર પણ અતિશયોક્તિ (ગેરવ્યાજબી પણું) છેજ નહિ. આ વાતને બરાબર ધ્યાનમાં રાખીને સમજુ ભવ્ય જીવોએ લગાર પણ પ્રમાદ સેવવો ન જોઈએ. એટલે પ્રમાદને દૂર કરીને અપૂર્વ આનંદથી શ્રી જિનધર્મની નિર્મલ આરાધના કરવી જોઈએ. તેમાં યાદ રાખવું જોઈએ કે (૧) શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ અને શ્રી કેવલિભગવંતે કહેલા ધર્મના શરણને અંગીકાર કરવું (૨) સુકૃત ( દાનાદિ) ની અનુમોદના કરવી અને (૩) દુષ્કતની ગë કરવી. એમ સાધનોની સેવન કરવાથી એટલે એ ત્રણે સાધનની નિરંતર વિચારણા કરવા પૂર્વક આરાધના કરવાથી તથાભવ્યપણું વિગેરે સાધને મળી શકે છે. અને તેથી પાપ કર્મ નાશ થાય છે, તેથી નિર્મલ ધર્મની આરાધના થાય છે. અને ત્યાર બાદ સંસારને જરૂર નાશ થાય છે. આ મનુષ્યપણું સહેજે For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૭ મલતું નથી, પણ પ્રબલ પુણ્યનો ઉદય થાય, ત્યારે મલે છે. અને પરલોકની એટલે નિર્મલ સંયમારાધન વિગેરે સ્વરૂપ મેક્ષ માર્ગની સાધના કરવાથી તે મનુષ્યપણું સફલ બને છે. હે ભવ્ય જી ! તમે વિષય રૂપી ચોરની ૫૯લીને લગાર પણ વિશ્વાસ કરશે નહિ. કારણ કે એના પંઝામાં સપડાયેલા છે જે ભયંકર દુર્ગતિના બહુ સાગરોપમ સુધી દુઃખ ભગવે છે, તેમાં વિષયે જ કારણ છે. હાલ જેને સંગ થયો છે, તેને વિયોગ જરૂર થવાને જ, વળી જીવનદેરી કયારે ગુટશે ? તેની તમને ખબર નથી, માટે સાવચેત બનીને ધર્મની સાધના કરજે. અને એમ કરવાથી સંસાર રૂપી દાવાનલ જરૂર બૂઝાશે. કારણ કે શ્રી જિન ધર્મ એટલે શ્રી જિનધર્મની સાધના મેઘ જેવી છે, તે ધર્મ મેઘ શ્રી જેનાગમને નિરંતર સાંભળતાં જે વાસના (એક જાતને દઢ સંસ્કાર) હૃદયમાં જામે; તે વાસના રૂપી પાણીની ધારાને ધારણ કરે છે. અને સંસાર રૂપી દાવાનલને ઠારે છે. માટે શ્રી જેનાગમ સ્વરૂપ સિદ્ધાંતની બહુમાન પૂર્વક ભક્તિ કરવી જોઈએ. અને તે સિદ્ધાંતના જાણકાર મહા પુરૂષોની ખરા દિલથી સેવના કરવી જોઈએ, કારણ કે તેમની સેવન કરવાથી આત્મ દ્રષ્ટિ વિકસ્વર બને છે, તેથી સંયમ ધર્મ તરફ લક્ષ્ય પણ ટકે છે. આ વાતને ધ્યાનમાં રાખીને હે ભવ્ય છે ! ખરાબ જીવના વર્તનનું આલંબન લેશે નહિ, અને શ્રી જિનેશ્વર પ્રભુની આજ્ઞા પ્રમાણે વર્તજે, અને આત્મ સ્વરૂપની ચિતવન કરજે, તથા ઉત્તમ સાધુ પુરૂષની સેવન કરો, તેમજ શ્રી જિન પ્રવચનની મલીનતા થતી હોય તો અટકાવજે. અને ધર્મ ક્રિયા વિધિ પૂર્વક કરજે, અને કોઈ પણ કાર્ય કરતાં પહેલાં ભાવી ફલને વિચાર કરીને સારા નિમિત્તોની સેવા કરજો, તથા મનને અસ્થિર બનાવનારા કારણોને ત્યાગ કરે, જેથી ચિત્તની સ્થિરતા ટકી રહે. આ પ્રમાણે વર્તનારા છો સોપકમ કર્મનું જોર હઠાવે છે, અને નિષ્પક્રમ કર્મને બંધ અટકાવે છે. એમ વિચારીને આ શ્રી જિન ધર્મની સાત્વિક આરાધના પરમ ઉલ્લાસથી કરજે. ” આ પ્રમાણે દેશના દઈને ભવ્ય જીવને સંસાર સમુદ્રથી તારે, તે ઉત્તમોત્તમ પુરૂષ કહેવાય. આવા પુરૂષો સંસાર સમુદ્રમાં મહા નિર્ધામક જેવા અને ભવરૂપ અટવીમાં મહા સાર્થવાહ જેવા ગણાય છે, એટલે પોતે તરે અને બીજા જીવને તારે છે. વળી અપૂર્વ વૈરાગ્ય રસના અને સમતા વિગેરે ગુણોના નિધાન હોય છે. માટે તે યથાર્થ ધર્મના ઉપદેશક કહેવાય છે, અને નિસ્પૃહ દશાને પામેલા હોવાથી શ્રોતાઓના હૃદયમાં તેઓ સારામાં સારી અસર કરી શકે છે, એટલે શ્રોતાઓને સન્માર્ગના સાધક બનાવી શકે છે. આજ મુદ્દાથી આ શ્રી દેશનાચિતામાણે ગ્રંથની રચના કરી છે, (૧) ધર્મરચી-જિજ્ઞાસુ ભવ્ય જીવો આ ગ્રંથના અધિકારી છે, (૨) અહીં સંસારની ચાર ગતિમાં રહેલા જીવોની દુઃખમય સ્થિતિ વિગેરેનું વર્ણન કરીને આ સંસારને નાશ કરવા માટે ભવ્ય જીવોએ મેક્ષ માર્ગની સાધના જરૂર કરવી જોઈએ, આ બીના વિસ્તારથી સમજાવી છે. અને હવે પછી બીજા ભાગ વિગેરેમાં ધર્મધ્યાન વિગેરેની બીના વિસ્તારથી જણાવવામાં આવશે, આ ગ્રંથનું અભિધેય છે, (૩) આ ગ્રંથના અભ્યાસાદિના બે સંસારની અસારતા જણાશે અને તેને નાશ કરનાર રત્નત્રયનું સ્વરૂઝ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સમજાશે, કે જેથી તેની નિર્દોષ આરાધના કરી શકાય, આ ગ્રંથનું ફલ સમજવું. (૪) આ ગ્રંથને તેના અર્થની સાથે વાચ વાચકભાવ સંબંધ છે, એટલે ગ્રંથ વાચક કહેવાય, અને અર્થ વા કહેવાય. તથા ગ્રંથ નિર્વિક્તપણે પૂરો થાય, આ મુદ્દાથી મંગલની જરૂરિયાત છે તેથી તે પણ કર્યું છે. હવે આ ગ્રંથના પરિચયને અંગે કંઈ જણાવવું જોઈએ. તે આ પ્રમાણે–આ શ્રી દેશનાચિંતામણિ ગ્રંથના પહેલા ભાગમાં વર્તમાન ચોવીશીના પહેલા તીર્થંકર પ્રભુ શ્રી ઋષભદેવની દેશના જણાવી છે. તેમાં શરૂઆતમાં કલિકાલમાં પણ લોકોત્તર કલ્પવૃક્ષના જેવા શ્રી સિદ્ધચક્ર વિગેરે ત્રણ ઈષ્ટ પદાર્થોને નમસ્કાર કરીને દેશના એટલે શું? આ પ્રશ્નના જવાબમાં (૧) તે શબ્દની અન્વર્થ વ્યાખ્યા જણાવવા પૂર્વક અનેક ભેદવાળી દેશનામાંથી કઈ દેશના આત્માને અવ્યાબાધી પદ દઈ શકે છે ? (૨) દેશના પ્રભાવ છે ? (૩) તેને નેળવેલના જેવી કહી, તેનું શું કારણ? (૪) દેશના આત્મિક જીવનની ઉપર જૂદી જૂદી રીતે શી શી અસર કરે છે? (૫) આત્માના ત્રણ ભેદ ક્યા? અને તે દરેક ભેદનું સ્વરૂપ શું ? (૬) સમિતિ અને ગુપ્તિમાં શો ફરક સમજ ? (૭) દરેક ધર્મ કિયા કરવાના પ્રસંગે ચિત્તને સ્વસ્થ જરૂર રાખવું જોઈએ, તે તે પ્રમાણે શી રીતે કરી શકાય? આ પ્રશ્નોના સ્પષ્ટ ખલાસા અહીં જણાવ્યા છે. તથા (૮) ભાવકરૂણાનિધાન પરમ મંગલ નામધેય પ્રભુ શ્રી મહાવીર દેવના લબ્લિનિધાન શ્રી ગૌતમાદિ ગણધર ભગવંતને અને શ્રી આનંદાદિ મહાશ્રાવકને પણ આદર્શ જીવન સધાવીને છેવટે મુક્તિમાં લઈ જનારી પણ શ્રી તીર્થકર પ્રભુની દેશના જ હતી, તે જણાવવાના પ્રસંગે શ્રી ગણુધરાદિની જીવન ચર્ચા પણ યંત્ર સહિત ટુંકામાં જણાવી છે. આ પ્રસંગે શ્રી ગૌતમ ગણધર ચાર જ્ઞાનને ધારણ કરે છે, છતાં પ્રભુને પ્રશ્નો પૂછે, એ વાત કઈ રીતે સંભવે ? વિગેરે જરૂરી પ્રશ્નોના સ્પષ્ટ ખુલાસા જણાવવા ઉપરાંત ૨૮ લબ્ધિ તથા શ્રાવકની ૧૧ પ્રતિમાદિની પણ પ્રાસંગિક બીના જણાવી છે. ત્યાર બાદ પ્રભુ શ્રી આદીશ્વર ભગવંતના યવન કલ્યાણક અને જન્મ કલ્યાણુકની બીના જણાવવાના પ્રસંગે અયોધ્યા નગરીને ઈતિહાસ જણાવ્યું છે. તેમાં વચમાં રાજનગર ( અમદાવાદ ) ની નજીકમાં આવેલા શ્રી સેરીસા તીર્થનું પણું વર્ણન આવે છે, ( ૯ ) આ બીજા ( જન્મ ) કલ્યાણકના અવસરે ઇંદ્ર મહારાજા પ્રભુની કેવી સ્તુતિ કરે છે? તથા (૧૦) કયા કયા ત્રણ કારણથી પ્રભુનું ઋષભદેવ નામ પાડ્યું? (૧૧) અનુક્રમે મોટા થયા બાદ વાર્ષિક દાન દઈને પ્રભુદેવ પરમ પવિત્ર દીક્ષાને અંગીકાર કરે, ત્યારે ઇંદ્ર મહારાજ પ્રભુની કેવી સ્તુતિ કરે છે? (૧૨) વર્ષીતપના પારણા નિમિત્ત પ્રવર્તેલી અક્ષય તૃતિયાને મહિમા છે? (૧૩) પ્રભુદેવને કંઈક અધિક વર્ષ સુધી આહાર ન મળે, તેનું શું કારણ? આ બીનામાંથી આપણે શો સાર લેવો જોઈએ? (૧૪) છદ્મસ્થપણું વીત્યા બાદ પ્રભુને કયે સ્થલે કયી રીતે કેવલજ્ઞાન થાય છે? (૧૫) આ પ્રસંગે ઇદ્ર મહારાજ પ્રભુની કેવી સ્તુતિ કરે છે? (૧૬) દેવ ળ ચેરસ સમ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ વસરણ કઈ રીતે બનાવે? બંનેમાં તફાવત છે? (૧૭) કઈ વિધિએ પ્રભુદેવ સમવસરણમાં વિરાજે છે? (૧૮) તીર્થ શબ્દના ત્રણ અર્થ કયા કયા? (૧૯) પ્રભુદેવ દેશના આપે તેનું શું કારણ? (૨૦) પ્રભુદેવને વચનતિશય કેવા પ્રકાર હોય છે? એટલે પ્રભુદેવ એક વચનથી ઘણાં જનના સંશોને કઈ રીતે દૂર કરે છે? આ બાબતમાં ગવાળનું અને ભિલ્લનું દષ્ટાંત દઈને સ્પષ્ટ ખુલાસો કર્યો છે. (૨૧), પ્રભુદેવના ચેત્રીસ અતિશયો અને વાણુના પાંત્રીશ ગુણો ક્યા કયા? (૨૨) શ્રી ગણધર ભગવંતે ક્યા ક્રમે કયી રીતે શા નિમિત્તે કેવા સૂત્રની રચના કરે છે? (૨૩) પ્રભુદેવના વચનથી અભવ્ય જીને પ્રતિબોધ થતું નથી, તેનું શું કારણ? આ વાત દાખલ દઈને સમજાવી છે. (૨૪) પ્રસંગે વિદ્યમાન શ્રી આચારાંગાદિમાં શી શી બીના વર્ણવી છે? તે પણ ટૂંકમાં જણાવી છે. (૨૫) કેટલા વર્ષના દીક્ષા પર્યાય વાળા શ્રમણને કર્યું સૂત્ર ભણાવી શકાય? (૨૬) સૂત્રને પ્રભાવ છે? (૨૭) પ્રભુનું અલૌકિક સ્વરૂપ કેવા પ્રકારનું હોય છે? (૨૮) પ્રભુની ભક્તિ કરવાથી શા શા લાભ થાય? (૨૯) સમવસરણમાં કયા ક્રમે કઈ વિધિએ બારે પર્ષદા બેસે છે? (૩૦) કર્મની ૧૫૮ પ્રકૃતિમાં જ્યારે તીર્થકર નામકર્મ લીધું, તે પછી ગણધર નામકર્મ ચકવતિ નામકર્મ વિગેરેને નહિ લેવાનું શું કારણ? (૩૧) શ્રી ગણધરાદિ નામકર્મને અંતર્ભાવ કઈ પ્રકૃતિમાં કયા કારણથી થઈ શકે? (૩૨) છદ્મસ્થ ગણધરની પાછળ શ્રી કેવલી ભગવંતે બેસે એનું શું કારણ? (૩૩) કેવલી સમવસરણમાં આવે, ત્યારે શ્રી તીર્થકરને ન વાંદે, તેનું શું કારણ? (૩૪) પ્રભુદેવ કઈ મુદ્રાએ કયા આસને સમવસરણમાં દેશના આપે? (૩૫) યોગમુદ્રા એટલે શું? (૩૬) પ્રભુ શ્રી તીર્થકર અને શ્રી કેવલી મહારાજ તીર્થ શબ્દથી કેને નમસ્કાર કરે છે? (૩૭) દેવ પ્રભુના નિમિત્ત સમવસરણ બનાવે, એ નિર્દોષ કઈ રીતે કહેવાય ? (૩૮) તેવા સમવસરણમાં પ્રભુદેવ બેસે, એમાં અનુચિતપણું ખરું કે નહિ? (૩૯) આ બાબતમાં સ્પષ્ટ નિર્ણય શો સમજવો ? (૪૦) પ્રભુદેવ દેશના દેવાના ટાઈમે સંસારને અગ્નિના જેવો કહે છે તે કઈ રીતે ઘટે? (૪૧) પ્રમાદના ભેદે કયા કયા? (૪૨) સર્ષથી પણ વધારે દુઃખ પ્રમાદી જીવોને ભોગવવું પડે, એ કઈ રીતે? (૪૩) પ્રસંગે સર્પદંશમાં સાધ્ય–અસાધ્ય વિચાર શો સમજ? આ બીના પણ જણાવી છે. (૪૪) વજ. રૂષભનારા સંઘયણનું સ્વરૂપ શું? (૪૫) ચાર ગતિરૂપ સંસાર કસાઈખાના જેવ, રાક્ષસના જેવો છે, એ કયી રીતે ઘટે? પ્રસંગે સુખમય સ્થિતિને પામવાને ઉપાય અને અવસરચિત શીખામણ આપી છે. (૪૬) શ્રી જિન ધર્મની સાધના તંબુરાના ત્રણ તારના દષ્ટાંતે એકાગ્રતાથી કરવી જોઈએ, તેમાં તંબુરાનું દષ્ટાંત કઈ રીતે ઘટે? (૪૭) કામદેવ લૂંટારે કયા છના ધર્મ (રૂપી) ધનને લૂંટતો નથી? (૪૮) આરાનસિદ્ધિક ભવ્ય જીવોની સાચી આત્મસ્થિતિ કેવી હોય છે? (૪૯) સંસારમાં ચારિત્ર રાજાનું અને મેહ રાજાનું કેવું યુદ્ધ ચાલે છે? (૫૦) ચારિત્ર રાજા ભવ્ય જીવોને કેવી હિતશિક્ષા આપે છે? (૫૧) તેમાં પ્રસંગે મેહરાજા કેવા કેવા જુલમ ગુજારે છે? તે પણ સમજાવ્યું છે. (૫૨) મેહના જેરથી કેવા કેવા ર વિક થાય છે? (૫૩) પ્રસંગે શેખચલ્લીના કેવા વિચારો હોય છે? (૫૪) સર્વ કર્મોમાં For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ મેહનીય કર્મ મુખ્ય છે, તેનું શું કારણ? (૫૫) મેહને જીતવાને ઉપાય છે ? (૫૫) સંસાર સ્મશાન જેવો છે એ દષ્ટાંત કઈ રીતે ઘટે? (૫૬) સંસાર મસાણીયા લાડવાની જેવો છે, એ કઈ રીતે સમજવું ? (૫૭) તથા તે (સંસાર) ખાટી છાશના ભેજન જે, ઝેરી ઝાડના છે, અને કેદખાનાના જે, ખરાબ ઘરના જે છે, એ કઈ રીતે ઘટે ? આ પ્રસંગે આઠ મદનું અને ૧૨ ચક્રવર્તિ રાજાઓનું વિસ્તારથી સ્વરૂપ યંત્ર દઈને સમજાવ્યું છે, તથા શ્રતમદના પ્રસંગે પાટલિપુત્ર નગરને ઇતિહાસ, પાંચ પ્રકારના કલ્પવૃક્ષાદિની જરૂરી બીન પણ ટુંકામાં સ્પષ્ટ રીતે જણાવી છે, (૫૮) કર્મ છે એમાં પ્રમાણ શું ! તેને લઈને સંસારમાં કેવી કેવી વિચિત્રતા થાય છે? (૫૯) સંસાર ઉન્હાળાના જેવો છે, તે કઈ રીતે ? (૬૦) સંસારમાં જીની સ્વાર્થમય દશા કેવી કેવી હોય છે? પ્રસંગે લોભી કંઝુશની સ્થિતિ કેવી હોય ? તે દષ્ટાન્ત દઈને સમજાવી છે, (૧૧) યક્ષે પૂછેલા ચાર સવાલના જવાબ ક્યા ક્યા ? (૬૨) આત્મદષ્ટિએ ખરૂં કુટુંબ કયું સમજવું, (૬૩) તત્ત્વ વિચારણાનું ખરું સ્વરૂપ શું ? (૬૪) સંસારી અને પ્રેમ (આસકિતભાવ, મેહ) ને લઈને કેવી કેવી વિડંબના ભોગવવી પડે છે ? (૬૫) સંસાર કુંભારના નીભાડાની જેવો કઈ રીતે કહેવાય. (૬૬) ભાવ બંધનનું સ્વરૂપ શું ? (૬૭) તેનાથી કઈ રીતે બચી શકાય? (૬૮) સંસારને લડાઈના મેદાનના જેવો પણ કહી શકાય, તે કઈ રીતે ? (૬૯) તત્વદષ્ટિ જાગતાં . ભવ્ય જીવોને સંસાર કેવો લાગે ? પ્રસંગે ખલપુરૂષોના સ્વભાવાદિનું પણ જરૂરી વર્ણન કર્યું છે, (૭૦) મનને સ્થિર બનાવવાની ઈચ્છાવાળા ભવ્ય છાએ કયા કયા સાધનેને સેવવા જોઈએ ? (૭૧) તત્ત્વદષ્ટિવાળા ભવ્ય જીવો પૂર્વે કરેલી ભૂલને કે પશ્ચાત્તાપ કરે છે ? (૭૨) મમતા વિગેરે દોષને જરૂર ત્યાગ કો જ જોઈએ, અને જે સર્વથા મમતા વિગેરેને સંગ એકદમ ન છોડાય, તો તે મમતા વિગેરે કયાં ક્યાં કરવા કે જેથી પરિણામે સર્વથા મમતા વિગેરે દોષો જરૂર નાશ પામે? અહીં પ્રસંગે પાંચે અનુષ્ઠાનની બીના દષ્ટાંત સાથે વિસ્તારથી સમજાવી છે, (૭૩) અજ્ઞાન એ શું ચીજ છે ? (૭૪) તેનો નાશ શાથી થાય ? અને જ્ઞાનગુણને પામેલા જીવો પ્રભુદેવની આગળ શું કહે છે? (૭૬) જ્ઞા નીના અને અજ્ઞાનીના વિચારો કેવો હોય ? (૭૬) સંસારને સમુદ્રના જેવો કઈ રીતે કહી શકાય ? (૭૭) તેમાં કઈ ચીજ પામવી દુર્લભ છે? (૭૮) ધર્મની બાબતમાં કષછેદ-તપનું સ્વરૂપ શું ? (૭૯) મનુષ્ય ભવની દુર્લભતામાં દશ દષ્ટાંતે કયા કયા? (૮૦) તે યથાર્થ બીને સમજાવવાના પ્રસંગે જ્ઞાનનય ક્રિયાનની બીના જણાવીને આ બાબતમાં જૈન દર્શન શું કહે છે ? તે પણ સ્પષ્ટ રીતે જણાવ્યું છે. (૮૧) હાલ પણ મહાવિદેહ ક્ષેત્રમાં જ્ઞાન ક્રિયાથી ભવ્ય જીવો મુક્તિપદને પામે છે, આ બીના જણાવતાં મહાવિદેહમાં વિચરતા શ્રી તીર્થકરેનું વર્ણન શું? વિગેરે જરૂરી વાત પણ યંત્ર આપીને સ્પષ્ટ અને વિસ્તારથી સમજાવી છે. (૮૨) દેવ–નારક-મરીને તરતજ દેવ નારકને ભવ કેમ ન પામે ? (૮૩) સર્વ ભવમાં મનુષ્ય ભવની અધિક્તા શાથી કહેવાય છે? ૮૪) કામવાસનાના તેફાને અટકાવવાને માટે શો ઉપાય કરવું જોઈએ ? ૮૫) ચિતની રક્ષા (રક્ષણ) કઈ રીતે For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૧ કરી શકાય ? (૮૬) જીવોના બે પ્રકાર કયા કયા? (૮૭) તે બંને પ્રકારના જ કઈ ભાવનાથી વિષયને ત્યાગ કરે છે ? (૮૮) સ્ત્રી જાતિની કપટકલા સમજવાને માટે કયા ક્યા દષ્ટાંતે યાદ રાખવાની જરૂર છે ? (૮૯) નવરા રહેવામાં જીવનની કેવી ખરાબી થાય છે? (૯૦) સ્ત્રી જાતિના અંગેનું અશુચિપણું કઈ રીતે વિચારવું? (૧) પંડિત પુરૂષને માર્ગ કેવો હોય ? (૨) વિષય સેવનથી માનવ જીવન કેવું બગડે છે ? (લ્ડ) ચારે ગતિમાં કેવી કેવી વિડંબના રહેલી છે ? અહીં પ્રસંગે અસંતોષી જીની ખરાબ સ્થિતિ કાલ્પનિક દષ્ટાંત દઈને સમજાવી છે. તથા અંડલિક મનુષ્યની પણ બીના ટુંકામાં જણાવી છે. (૯૪) સંસારથી વિપરીત મેક્ષ પદાર્થ છે, તે કઈ રીતે સમજવું ? (લ્પ) મોક્ષ એટલે શું ? (૬) ત્યાં રહેલા જીવોનું સ્વરૂપ શું (૭) તે શાથી મળે? (૯૮) સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યચારિત્રનું યથાર્થ સ્વરૂપ શું ? (૯) તે દરેકની સાધના કઈ રીતે કરવી ? અહીં પ્રસંગે સમ્યકત્વના ૬૭ બેલ પાંચ જ્ઞાનના ભેદ ક્રમ વિગેરેને વિચાર, પાંચ મહાવ્રતની ૨૫ ભાવના અને ટુંકામાં બાર વ્રત, શ્રાવકના ચાર ભેદ વિગેરે પદાર્થોનું સ્વરૂપ બહુ જ સ્પષ્ટ રીતે દષ્ટાંત દઈને સમજાવ્યું છે. (૧૦૦) શ્રી જિન ધર્મનું યથાર્થ રહસ્ય શું સમજવું ? (૧૧) ધર્મનાકારણુ–સ્વભાવ–અને કાર્યનું સ્વરૂપ શું ? (૧૦૨) ધર્મની પ્રધાનતા કઈ રીતે સમજવી ? (૧૦૩) પ્રભુ શ્રી આદીશ્વર દેવ–પિતાના અંતિમ સમયે સાધુઓને અને શ્રાવકેને ઉદ્દેશીને કેવી કેવી હિતશિક્ષા ફરમાવે છે? (૧૦૪) શ્રી જિન પ્રવચનને મહિમા કે સમજેવો ? (૧૦૫) (૧૦૬) શ્રી જિનાગમને સાંભળનારા પ્રાચીન અને હાલના શ્રાવકેના દ્રષ્ટાંતે કયા કયા ? (૧૦૭) પ્રભુને કેટલા લાખ પૂર્વ કેવલી પર્યાય સમજ ? (૧૦૮) અંતિમ સમયે પ્રભુદેવ કયે સ્થલે કઈ તિથિએ કયા ટાઈમે કેટલો તપ કરીને ક્યા આસને કઈ રીતે ગનિરોધ કરીને કેટલા પરિવારની સાથે નિર્વાણ પદને પામ્યા ? જેમ નેકારવાલીના ૧૦૮ મણકા હોય છે, તેવી રીતે આ ૧૦૮ પ્રશ્નોના સચેટ વિસ્તારથી ખુલાસા મેળવવા માટે આ ગ્રંથ જરૂર વાંચો જ જોઈએ. છેવટે પ્રભુદેવના પરિવારનું વર્ણન કરીને આ ગ્રંથના વાંચન અધ્યયનાદિમાં જોડાયેલા પૂજ્યશ્રી સંઘના ઘરમાં નિરંતર અદ્ધિ વૃદ્ધિ આનંદ મંગલ વત્તે એમ હાર્દિક ઉદ્દગારો જણાવ્યા છે. તથા સ્પટાર્થ સહિત આ ગ્રંથની રચનામાં ભૂલચૂકની માફી માગીને આ ગ્રંથ કયા સ્થલે કોની વિનંતિથી કઈ સાલમાં બનાવ્યો? વિગેરે બીના ટુંકામાં જણાવી છે. અને એમ જણાયું કે હરિગીત છંદ મેટાથી માંડીને ઠેઠ બાલક સુધીના બધાએ જીવોને પસંદ પડશે, કારણ કે એ પ્રસિદ્ધ છે. આજ ઇરાદાથી “બીજા દેશમાં પણ રચના થવી જોઈએ, ” આવી માગણ છતાં પણ શ્રી ગુરૂ મહારાજના પસાયથી હરિગીત છંદમાં જ આ ગ્રંથની રચના કરી છે. મૂલ પ્રાકૃતમાં અને ટીકા સંસકૃતમાં આ રીતે પણ આ ગ્રંથની મેં રચના કરી છે. તે નહિ ન્હાર પાડતાં આ ગ્રંથને બહાર પાડવાનું કારણ એ કે “બાલ જીવો પ્રચલિત (પ્રસિદ્ધ) ભાષામાં વધારે સમજી શકે ” આ પ્રસંગે મારે સ્પષ્ટ જણાવવું જોઈએ કે આર્થિક For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ સહાયકાદિની અનુકૂળતા જાળવવા ખાતર ઘણે ઠેકાણે મેં સંક્ષેપ કર્યો છે. ભાવના એ છે કે અવસરે તેને પણ વિસ્તારીને યથાર્થ સંપૂર્ણ સ્વરૂપમાં ગોઠવો. છેવટે નમ્ર નિવેદન એજ કરું છું કે ભવ્ય છે આ ગ્રંથના વાંચન પઠન પાઠન અને નિદિધ્યાસન (અર્થની ચિંતવના) દ્વારા દેશનાના તત્ત્વને યથાર્થ સમજીને સન્માર્ગમાં આવે; અને તેની પરમ ઉલ્લાસથી નિર્મલ આરાધના કરીને મોહ રાજાને હરાવીને નિજગુણ રમણતામય પરમપદને પામે. એમ હાર્દિક નિવેદન કરીને હવે હું આ ટુંક પ્રસ્તાવનાને સંક્ષેપી લઉં છું. છદ્મસ્થ જીવને જ્ઞાનાવરણીય કર્મના પ્રતાપે અનાગાદિ જન્ય ભૂલ થવાનો સંભવ છે. કહ્યું છે કે તે મનુષ્કુર્જુત્તમ છે. अवश्यं भाविनो दोषाः--छद्मस्थत्वानुभावतः ॥ समाधि तन्वते सन्त :--किंनराश्चात्र वक्रगा: ॥ १ ॥ તેથી આ અર્થ સહિત ગ્રંથની રચના મુદ્રણ સંશાધન વિગેરેમાં ગુણગ્રાહી મધ્યસ્થ બુદ્ધિશાલી વાચક વર્ગને જે કંઈ યેગ્ય ભૂલચૂક જણાય, તેને મહાશયે સુધારીને વાંચશે; કૃપા કરીને જણાવશે તે બીજી આવૃત્તિમાં યોગ્ય સુધારો પણ જરૂર થઈ શકશે. રાજગનર (અમદાવાદ) વિ. સં૧૯૯૬ માગશર સુદ ૧૧ મૌન એકાદશી નિવેદક:– પરમગુરૂ સુગૃહીતનામધેય પરોપકારી આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વર ચરણ કિંકર વિનેચાણ વિજયપધસૂરિ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ |શ ન સમીછવાવિવર | ॥ णमो विसयबंभचेरधारग-सुग्गहियणामधिज्ज-तित्थुद्धारग-छत्तीसगुणपरिकलिय-पंचपत्थाणमय सूरिमंतसमाराहग-परमगुरु-परमेावयारि-परमपुज्ज-पुज्जचरणारविंदायरिय. पुरंदर-सिरिविजयणेमिसूरीणं ॥ છે પ્રસ્તાવના ! આવૃત્તિ બીજી છે રાત્રુિત્તમ્ | ठियप्पणं पोयं भवजलहिमज्ञ समिवरं । सयायाराहारं सयइसयसंपुण्णनिलयं ॥ पमाएणं हीणं दिणयरनिहं तित्थगयणे। णमेमो णेमीसं भविहिययरं सूरिपवरं ॥ १ ॥ લોકોત્તર કલ્પવૃક્ષ સમાન શ્રી જૈનેન્દ્રશાસન રસિક ધર્મવીર બંધુઓ ! માનવજીવન રૂપી અમૃતફલ એ એવો ઉત્તમમાં ઉત્તમ પદાર્થ છે કે જેની મીઠાશની આગળ બીજા તમામ મિષ્ટ પદાર્થોની મીઠાશ ઉતરતી કેટીની જ ભાસે છે. પરંતુ તેને યથાર્થ અને પૂરેપૂરો સ્વાદ લેનારા પુણ્યશાલી જીવો જગતમાં વિરલા જ હોય છે. જે ભવ્ય જીવો કર્મબંધના કારણોને ધ્યાનમાં રાખીને નિરંતર પરમ ઉલ્લાસથી સંવર ભાવની સાધના કરે છે, તેઓ જ માનવજીવન રૂપી અમૃતફલને સંપૂર્ણ સ્વાદ લઈ શકે છે. આવા પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળા જેમાં સૌથી પહેલા નંબરના પ્રભુ શ્રી તીર્થકર દેવ ગણી શકાય. કારણ કે એ દેવાધિદેવ ભગવંત મુક્તિના જે ચાર પરમ અંગ ( કારણો છે તેની સંપૂર્ણ સાધના કરીને પોતાને ઉદ્ધાર કરે છે, અને નિ:સ્પૃહભાવે દેશના દઈને સંસાર રૂપી સમુદ્રમાં બુડતા બીજા ભવ્ય જીને પણ તારે છે. મુક્તિપદને દેનારા ચાર મોટા કારણોની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી– ૧ મનુષ્યપણું-ચાર ગતિમય સંસારની અંદર ઇંદ્રપણું, ચક્રવર્તિ પર્ણ વિગેરે ઘણી વાર પામી શકાય છે, પણ મનુષ્યપણું વારંવાર પામી શકાતું નથી. આપણે વ્યવહારમાં પણ નજરે નજર જોઈએ છીએ કે, રૂ કાપડ વિગેરે પદાર્થોને વ્યાપારની પીઠ (મેસમ) વારંવાર આવતી નથી, અને સારા વખતમાં જે દાન ધર્માદિની સાધના થઈ ગઈ હોય, For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ તેવો અવસર શું વારંવાર આવે ખરે કે? એટલે જેમ તેવી પીઠ અને તે અવસર આ બંને વારંવાર મળવા દુર્લભ છે, તેમ મનુષ્યપણું પણ વારંવાર મળવું (તેથી પણ) વધારે દુર્લભ છે. માટે જ સમ્યગ્દષ્ટિ મહર્તિક દે પણ આ મનુષ્યપણને ચાહે છે. આ દેવામાં કેટલાએક ભાવી તીર્થકરના પણ જેવો હોય છે. તેમને મનુષ્યપણું પામવાની તીવ્ર ઉત્કંઠા હોય છે. તેઓ એમ વિચારે છે કે કયારે અમે મનુષ્યપણું પામીશું? અને સર્વવિરતિ ચારિત્રની સાધના કરતાં કરતાં ક્ષેપક શ્રેણિમાં આરૂઢ થઈ ચારે ઘાતી કર્મો (જ્ઞાનાવરણયદર્શનાવરણીય-મેહનીય-અંતરાય) નો નાશ કરીને કેવલજ્ઞાન પામીને પિતાને ઉદ્ધાર કરવા સાથે બીજા પણ ભવ્ય જીવોને સંસાર સમુદ્રને પાર પમાડીશું ! આથી સહજ સમજાય છે કે મનુષ્યપણું દુર્લભ છે. એમાં પણ આર્ય દેશ અને ઉત્તમ કુળ મળવું દુર્લભ છે. કારણ કે અનાર્ય છે અને નીચ કુલમાં જન્મેલા જ અજ્ઞાન અને મેહને લઈને માનવ જન્મ પામ્યા છતાં પણ તેને હારી જાય છે. ૨ શ્રતિ–શ્રી જિનેશ્વર પ્રભુની દેશના સાંભળવાથી મનુષ્ય જન્મને સફળ કરવા માટે આપણે કઈ કઈ ફરજો બજાવવી જોઈએ, એ બધું સમજી શકાય છે. અને તે પ્રમાણે વતીને માનવભવ સફલ કરી શકાય છે. આ મુદ્દાથી એમ કહ્યું કે મનુષ્યપણામાં શ્રી તીર્થકર પ્રભુની દેશના સાંભળવી એ દુર્લભ છે. ૩ શ્રદ્ધા–પુણ્યના ઉદયે કેઈક જ મનુષ્યપણું પામીને શ્રી તીર્થકરની દેશના સાંભળે ખરા, પણ તે પ્રભુદેવના વચન ઉપર શ્રદ્ધા ન હોય તો તે સાંભળવું નકામું છે. એટલે જે ભવ્યજી શ્રદ્ધા પૂર્વક પ્રભુની દેશના સાંભળે, તેઓ યથાર્થ ધર્મારાધન કરીને માનવભવ સફલ કરી શકે છે. આ મુદ્દાથી એમ કહ્યું કે શ્રદ્ધા ગુણ દુર્લભ. પ્રભુ શ્રી તીર્થ કરદેવે કહેલી પદાર્થ તત્ત્વની બીના સાચી જ છે. તેમાં સંદેહ રખાય જ નહિ. કારણ કે પ્રભુદેવે અસત્યના બધાએ કારણે નાશ કર્યો છે. આવી જે ભાવના તે શ્રદ્ધા કહેવાય. ૪ સંયમ–પહેલાં ત્રણ વાનાની જે દુર્લભતા જણાવી, તે ઉપરથી એ સમજવું કે તે ત્રણે સાધને સંયમના મદદગાર છે. એટલે મનુષ્ય ભવમાં ગુરૂના સમાગમથી પવિત્ર વાણું સાંભળીને શ્રદ્ધા ગુણ પ્રકટ થાય, પણ સંયમની ખામી હોય તે મુક્તિપદ ન પામી શકાય. સંયમ ( ચારિત્ર ) ગુણ પણ હેજે પમાત નથી, પણ સમ્યગ્દર્શન ગુણને પામતી વખતે જે સાતે કર્મોની પોપમના અસંખ્યાતમા ભાગે કરી ન્યૂન એક કડાછેડી સાગરોપમની સ્થિતિ હતી, તેમાંથી જયારે બે થી નવ પલ્યોપમ પ્રમાણ સ્થિતિ ઓછી થાય, ત્યારે દેશવિરતિ ગુણ પ્રકટ થાય છે. અને તે ઉપરાંત જ્યારે સંખ્યાતા સાગરેપમ પ્રમાણ સ્થિતિ ઘટે ત્યારે સર્વવિરતિ ચારિત્ર ગુણ પ્રકટ થાય. આ કારણથી ૧. તેટલી સ્થિતિવાલા કર્મલિકે. २ सम्मतमि य लध्धे--पलियपुहुत्तेण सावओ हुज्जा ॥ . चरणोवसमखयाणं--सागरसंखंतरा हुति ॥ १॥ प्रथमपंचाशके ॥ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૩. સંયમ ગુણ પામ દુર્લભ કહ્યા છે. જેનાથી બાંધેલા કર્મો ખાલી કરી શકાય તે ચારિત્ર કહેવાય. શાસ્ત્રકાર ભગવંતે આ ચારિત્રના મુખ્ય બે ભેદ વર્ણવ્યા છે. ૧. સર્વવિરતિ ૨. દેશવિરતિ, આ બે ભેદમાં સર્વવિરતિને પ્રથમ કહેવાનું કારણ એ કે મુક્તિનું અનન્તર કારણ સર્વવિરતિ જ છે, દેશવિરતિ નથી. સર્વવિરતિને ગ્રહણ કરવાને અસમર્થ જીવો સર્વવિરતિના પ્રથમ પગથિયા (અભ્યાસ) રૂપ દેશવિરતિને અંગીકાર કરે છે. આજ કારણથી પ્રભુદેવ દેશનામાં પણ પહેલા સર્વવિરતિ સંયમને જ ઉપદેશ આપે, તે સાંભળીને જે ગૃહસ્થ સંસારી જી એમ જણાવે છે કે હું આપે જણાવેલ સર્વવિરતિ કે જેમાં આકરા પંચ મહાવ્રતો પાલવાના છેતેને ગ્રહણ કરવાને સમર્થ નથી, જેથી મારા ઉદ્ધારને માટે બીજે ઉપાય બતાવો. ત્યારે મુનિ મહાત્માઓ સંસારી જીવોને કહે કે હે ભવ્ય જ ! આ પંચ મહાવ્રતની આરાધના અપૂર્વ શાંતિને દેનારી અને આત્માના અપૂર્વ ગુણે પ્રકટાવી અલ્પ કાલમાં મુક્તિપદ પમાડનારી છે. તમારે ખરે શત્રુ મેહ છે. શાસ્ત્રકારે તેને મદિરાની વ્યાજબી ઉપમા આપી છે. તથા તે બલિષ્ઠ લૂટારે છે. કારણ કે સમ્યગ્દર્શનાદિ વાસ્તવિક આત્મિક ધનને ચોરનાર છે. અને તે મેહ ચારિત્ર (સર્વવિરતિ) મહારાજાને પરમ શત્રુ અને ઈર્ષાળુ છે, જ્યારે ચારિત્ર મહારાજા દુનિયાના જીવોને સમજાવે છે કેહે ભવ્ય જીવો ! જેમ માંખી બળખામાં ચૂંટે તેમ તમે શા માટે ભોગ (રૂપી બળખા) માં ચેટી (વળગી) રહો છે. યાદ રાખજે કે મારું કહેવું નહિ માને તો છેવટે પસ્તાઈને દુર્ગતિના દુઃખો અનેક સાગરોપમ જેવા ઘણું લાંબા કાલ સુધી ભોગવવા પડશે. તમારા ભલાને માટે હું કહું છું કે તમે જે આવી મેહગર્ભિત પ્રવૃત્તિ કરી રહ્યા છે, તેથી તમને દુઃખજ (નફે) મલશે, પરંતુ સુખ તે કદી મલશે જ નહિ. શું કુદરતી નિયમ પણ તમે ભૂલી ગયા ? તે એ છે કે જેવું કારણ હોય, તેવું કાર્ય થાય. જેમ લીંબડાનું બી વાવીએ તે શેલડીને સાંઠે ઊગે જ નહિ. પણ નબળી જ ઊગે તેમ. જે શબ્દાદિ ભેગે દુઃખના જ સાધને છે તેવા સાધનેને સેવવાથી સુખ મેલે જ નહિ. જરૂર સમજજો કે તમે ક્ષણિક અને અજ્ઞાનથી (સુખરૂપ) માની લીધેલા સુખને માટે ભેગોને સેવે છે, પણ તેમ કરવાથી તે જરૂરી તમારા શરીરમાં ક્ષય ભગંદર આદિ ભયંકર અસાધ્ય રોગો થશે. આ રોગોની પીડા રીબાઈ રીબાઈને ભોગવવી પડશે, અને અસમાધિ મરણ પામી તીવ્ર દુ:ખોથી ભરેલી દુર્ગતિમાં જવું પડશે. માટે હજુ પણ સમજીને એ રસ્તો છોડી દેવો જ વ્યાજબી છે. તમે અનંત શક્તિઓના માલીક છે, છતાં તમને ભેગ તૃષ્ણ જ કાયર બનાવે છે. ખરેખર આશાની ગુલામી જ્યાં સુધી હોય છે, ત્યાં સુધી જ સર્વેના ગુલામ થઈને રહેવું પડે છે. જેમણે આશાને ગુલામડી જેવી બનાવી દીધી છે, તેઓની આગળ આખા જગતના જીવો દાસ જેવા થઈને નમસ્કાર કરે છે, આ બાબતમાં “ચલના હૈ રેણુ નહિ હૈ ” આવું બોલનારી બેગમનું દષ્ટાંત સુપ્રસિદ્ધ છે. સંસાર એ વિવિધ દુઃખોથી જ ભરેલે છે, તેમાં જન્મ જરા અને મરણના તીવ્ર દુઃખ રહ્યા છે. નરકાદિ ચારે ગતિને જ્ઞાન દષ્ટિથી વિચાર કરશે તે માલુમ પડશે કે એકે ગતિમાં લાંબા કાલ સુધી ટકે એવું ખરું સુખ છે જ નહિ. છતાં ચેતીને ચાલનારા છ મનુષ્ય ગતિમાં જ મુક્તિના સાધન ભૂત પવિત્ર સંયમને For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ સાધે છે, એ અપેક્ષાએ જ મનુષ્ય ગતિ ઉત્તમ કહી શકાય છે. એથી એમ સમજાય છે કે તમે પવિત્ર મનુષ્ય જીંદગી સંયમ સાધવાને માટે જ પામ્યા છે, નહિ કે પાપ કરવા માટે પામ્યા છે, નરકાદિ ગતિઓમાં મિથ્યાવાદિના પ્રતાપે નિકાચિત અવસ્થા સુધીના બાંધેલા કર્મો અહીં (મનુષ્ય ગતિમાં) નહિ ખપાવે તે બીજી કઈગતિમાં ખપાવશે? દેવો વિષયાસક્ત છે, અને નારકીઓ દુખેથી ગભરાયેલા છે, તથા તિયે વિવેક વિનાના છે. માટે કર્મોને ખપાવવાના સાધને અહીં મનુષ્ય ગતિમાં જ છે. એમ સમજીને જેવી રીતે શ્રી જંબૂ સ્વામી વિગેરે પુણ્યશાલી જીએ વિષ્ટા અને મૂત્રાદિ અશુચિ પદાર્થોથી ભરેલી ચામડાની કથળી જેવી સ્ત્રી અને ધન વિગેરેને મોહ છોડીને સંયમ પાલી કેવલી થઈને શિવલક્ષ્મી આદિ સંપદાઓ મેળવી, અને ધન્યકુમાર તથા શાલિભદ્દે સંયમના જ પ્રતાપે અનુત્તર વિમાનના સુખો મેળવ્યા, તથા અવતી સુકુમાલે નલિની ગુલ્મ વિમાનની ત્રાદ્ધિ મેળવી. તેવી રીતે તમારે જે જન્મ જરા અને મરણના દુઃખ ટાળીને મુક્તિના અક્ષય સુખ પામવાની ઈચ્છા હોય તે પવિત્ર સંયમને સાધી લે. જો કે અત્યાર સુધી મેહના પંઝામાં તમે સપડાયા, તેથી તમારી ઘણું પાયમાલી થઈ છે. છતાં હજુ બાજી હાથમાં છે. અમારા કહ્યા પ્રમાણે હાલ પણ ચેતશે અને સંયમને સાધશે, તો જરૂર તમારું કલ્યાણ થશે. આવા પ્રકારની ચારિત્ર મહારાજાની દેશના સાંભળીને મહારાજાના પંઝામાં સપડાયેલા ઘણા જી ચારિત્ર (ધારીગુરૂ) મહારાજાની છાયામાં આવી નિર્મલ ધર્મારાધન કરવા લાગ્યા. હવે મેહરાજા વિચારે છે કે જે હું સાવધાન થઈને કંઈ પણ ઉપાય નહિ કરું, તે મારૂં તમામ સૈન્ય ચારિત્ર રાજાની પાસે જશે અને હું નિરાધાર બનીશ. હાલ પણ ધીમે ધીમે ચારિત્ર રાજાની પાસે મારૂં ઘણું સૈન્ય ચાલ્યું ગયું. એમ વિચારી ચારિત્ર રાજાના પક્ષમાં ગયેલા તમામ ને વશ કરવા માટે “શસ્ત્રપ્રયાગ કરતાં ઘણે ટાઈમ લાગે, અને ઘણું જીવો ભાગી પણ જાય.” તેથી તે મહારાજાએ મંત્રપ્રયાગ કરવાનો નિર્ણય કરી “મહું અને મન ” આ ચાર અક્ષરેને મંત્ર જાપ કર્યો, જેથી તેની અસર જે જીવન ઉપર થઈ, તે બધા જ મુંઝાયા અને પિતાનું ખરૂં સ્વરૂપ ભૂલી ગયા. હું અને મારૂં એવા વિચારોથી મોહને વશ થઈને તેઓ અનેક આરંભ સમારંભ કરવા માંડયા. મંત્રને સાર એ છે કે મોહિત આત્માએને કઈ પૂછે કે આ ગામને અથવા નગરને શેઠિયે કેણ છે? ત્યારે તે કહેશે કે હું આ ગામને અથવા નગરને શેઠિો છું. વળી કઈ માણસ મેહિત જીવોને પૂછે છે કે આ લક્ષ્મી સ્ત્રી-કુટુંબ-ઘર-દુકાન વિગેરે કેના છે? ત્યારે તે મૂઢ આત્માઓ કહેશે કે એ બધું મારું છે. એમ હું અને મારું એવા મોહગર્ભિત વિચારથી મેહ રાજાના ગુલામ બનેલા છે તે સ્ત્રી કુટુંબ વિગેરે કે જે જન્મતા સાથે લાવ્યા (આવ્યા) નથી, અને સાથે લઈ જવાના (આવનાર) નથી, મૂકીને પરભવમાં ગયા પછી યાદ પણ આવવાના નથી, કારણ કે પાછલા ભની અંદર ઘણાંએ ઘર-દુકાન-લક્ષમી પુત્ર-સ્ત્રી આદિ છોડયા હશે, પણ તેમાંનું કંઈ પણ યાદ આવતું નથી કે ગયા ભવના સ્ત્રી આદિનું શું થતું હશે. છતાં તે (ધન, સ્ત્રી વિગેરે) ને માટે એવા અનેક પાપકર્મો કરે છે, કે જે કર્મોના ૧. આ નામનું વિમાન સૌધર્મ દેવલોકમાં છે. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ૫ ફ્લા પાતાને જ લાગવવાના છે અને પરભવમાં સાથે આવનાર પરમ કલ્યાણકારી ધર્માંની આરાધના કરવામાં લગાર પણ પ્રયત્ન કરતા નથી. કારણ કે મેહરાજાએ તેમને આંધળા બનાવ્યા છે. આ વાતને બરાબર યાદ રાખીને પવિત્ર સયમ સાધી જન્મ જરા મરણાદિની ઉપાધિ દૂર કરી પરમપદના સુખા મેળવવા એમાંજ મનુષ્યભવની સફલતા છે. આવા પ્રેમ અને શાંતિ ભરેલા ચારિત્ર મહારાજાના વચને સાંભળતાં જ તે જીવો યથાર્થ સ્વરૂપ સમજે છે, અને ચારિત્ર (ધારી ગુરૂ) મહારાજાને દેખતા થવાના ઉપાય પૂછે છે કે અમારે અધાપા દૂર કરવા માટે એટલે મેહ રાજાને હરાવવા સામેા યે મંત્ર જપવો ? જેથી માહરાજા ભાગી જાય અને અમે દેખતા બનીને આત્મકલ્યાણ કરવામાં સાવધાન થઇએ. ત્યારે ચારિત્ર (ધાર ગુરૂ) મહારાજાએ કહ્યું કે પૂર્વે કહેલેા જે ચાર અક્ષરાને મેાના મંત્ર છે તેમાં અતૢ (હું) ની પુર્વે અને મમ (મારૂ) ના પૂર્વ નકાર જોડવા. એટલે નાદંન મમ એમ માહુને જીતનારા પાંચ અક્ષરના મંત્ર બનશે. તેનેા અર્થ એ છે કે હું નથી અને મારૂં નથી. એનુ પણુ તાત્પર્ય એ છે કે હે ભવ્ય જીવા! દુનિયાના દેખાતા આ તમામ ધન આદિ પદાર્થો મેાડા વ્હેલા અચાનક આયુષ્યના અંત આવતાં તમારે છેાડવાનાં જ છે. અથવા તમારા દેખતાં જ એ ચાલ્યા જશે માટે તે પદાર્થના હું માલિક છું. અથવા તે પદાર્થો મારા છે, એમ માનવું તદ્ન ગેરવ્યાજખી છે, જેથી એમ વિચારે કે નાદું એટલે હું તે પદાર્થના માલિક નથી અને મમ એટલે તે વ્હેલાં કહેલા સાંસારિક પદાર્થો પણ મારા નથી. હું એકલા જ છુ, આ દુનિયામાં મારૂ કાઇ નથી. અથવા કાઇ કાઇનુ ( સગું) નથી. સર્વે સ્વાના જ સગાં છે. સ્વાર્થ સર્યા પછી શત્રુના જેવું વન રાખે છે. સંસારી જીવા એકલા જ જન્મે છે અને એકલા જ મરે છે. કાઇ કાઇની સાથે જતું જ નથી. સાથે તે પુણ્ય પાપ જ જાય છે, મારા આત્મા શાશ્વત છે. તે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાદિ અપૂર્વ ગુણાના ભંડાર છે અને તેજ રૂડા દર્શનાદિ પદાર્થ મારી વસ્તુ છે. તે ગુણુાને ધારણ કરવાથી મારા આત્માનું જરૂર કલ્યાણ થશે. અત્યાર સુધીમાં મે સંચાગ (મારાપણાના સંબંધ) ને લઈને જ ઘણાં દુ:ખા ભાગન્યા છે. હવે તેવા સંયેાગના ત્યાગ કરૂ છું. અને હવે હું ચારિત્રની આરાધના કરવાને ઉજમાલ થઉં છું, આ મેહરાજાને જીતવાના પરમ મંત્રનું રહસ્ય જેમ જેમ વધારે વિચારીએ તેમ તેમ મેાહની ઉપર અરૂચિ અને ચારિત્ર ધર્મની ઉપર પ્રેમ વધતા જ જશે. તથા અધ્યાત્મ માર્ગના પવિત્ર આદર્શ જગતના જીવાની આગળ રજુ કરનારા અને પરમ ત્યાગ મૂર્ત્તિ તેજ પવિત્ર શ્રી તીર્થંકર દેવ ચારિત્રના મહિમા આ પ્રમાણે ભવ્ય જીવાને સમજાવે છે—આત્માની અનંત શક્તિએ વિચિત્ર માહનીયાદિ કર્મોના જુદી જુદી જાતના ઉદય રૂપી વાદલાએથી ઢંકાઇ છે. તેને પ્રકટ કરી અપૂર્વ શાંતિ ના અને સ્વાભાવિક રમણતાને અનુભવ કરાવવાને એક ચારિત્ર જ સમર્થ છે. હિંસાદિ પાંચે આશ્રવાના મૂલથી જે ત્યાગ કરવા, અને પાંચે ઇંદ્રિયાને વશ રાખવી, તથા ચારે ક્જાયાને જીતવા અને મનદડ વિગેરે ત્રણે દડના ત્યાગ કરવા તે સંયમ ચારિત્ર અથવા દીક્ષા કહેવાય. ટુંકામાં કહીએ તે એમ પણ કહી શકાય કે-મૈત્રી આદિ ચારે ભાવના ભાવવા પૂર્વક આઠે પ્રવચન માતાની અને ક્ષમાદિ દશ પ્રકારના સાધુ ધર્મની સેવના કરવી For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૬ તેનું નામ સંયમ ( પ્રવજ્યા-દીક્ષા–ચારિત્ર) કહેવાય. આવા ઉત્તમ ચારિત્રને સાધવાથી જ શ્રેષ્ઠ દર્શન અને જ્ઞાનનું સંપૂર્ણ ફલ મલી શકે છે. આ ચારિત્રનું શ્રી સિદ્ધચક પૂજામાં આ પ્રમાણે ટુંકુ સ્વરૂપ બતાવ્યું છે. જુઓ કર આગમ ને આગમે-ચરણ પદ પ્રણિધાન; જ્ઞાતા ઉપગી ધુરે–અનાગ પર જાણું. નામાદિક ચઉહા ક્રમે-કિરિયા વિણુ ઉપયોગ; દ્રવ્ય ચરણ કારણ મુણો–ભાવે સહ ઉપગ. અચ્છાદિત નિજ શકિતને–દેખે જાસ પ્રતાપ, વંદો નિત તે ચરણને-રિક્ત કરે ચિત્ત પાપ. ઈદ્રને અને ચક્રવર્તિને જે સુખ ન મલે તે સુખ ચારિત્રના પ્રતાપે મળી શકે છે. માટે જ કહ્યું છે કે नैवास्ति देवराजस्य-तत्सुखं नैव राजराजस्य ॥ तत्सुखमिहैव साधोलोकव्यापाररहितस्य ॥ १ ॥ तणसंथारनिसंण्णोऽवि-मुणिवरो भट्टरागमयमोहो ॥ ज' पावइ मुत्तिसुह-कत्तो तं चक्कवट्टीवि ॥ २ ॥ ડાહ્યા પુરૂષો જે સ્વાધીન સુખની નિરન્તર ચાહના કરે છે, તેવું અધ્યાત્મ સુખ પણ સંસારથી વિરક્ત મહર્ષિ મુનિવરેને જ મલે છે. જુઓ - पराधीनं शर्म क्षयि विषयकांक्षौघमलिनं । भवे भीतिस्थानं तदपि कुमतिस्तत्र रमते ॥ बुधास्तु स्वाधीनेऽक्षयिणि करणौत्सुक्यरहिते। निलीनास्तिष्ठन्ति विगलितभयाध्यात्मिकसुखे ॥ १ ॥ અનુભવી મહર્ષિ ભગવંતોએ આ પવિત્ર ચારિત્રને વજદંડની ઉપમા આપી છે તે વ્યાજબી છે. કારણ કે તેજ ( ચારિત્ર રૂપી ) વજદંડથી મહા મેહ વિગેરે ધૂતારા જેવા ચેરોના સમુદાયને હરાવી શકાય છે, અને તેમ કરતાં ભવ્ય જીવને ઉત્તમ અધ્યવસાય પ્રકટે છે તથા પૂર્વે બાંધેલા કર્મો નાશ પામે અને નવા કર્મો બંધાતા નથી. અને આત્મ ૧ કારણ કે જ્ઞાનનું ફલ વિરતિ છે. જુઓ પ્રશમરતિમાં-શાન પ વિતિઃ | જાણું તે તે તે ખરૂં મોહે નવિ લેપાય છે तज्ज्ञानमेव न भवति-यस्मिन्नुदिते विभाति रागगणः ॥ તમણ તોગતિ રજિ-નિવરિપાત્રત થાતુF I ? / ૨. આ બાબતમાં–કસી વીતી એમ પૂછનાર રાજાને-“ આધી તેરી જેસી અને આધી તેરેસે અછી ” એવો જવાબ દેનાર મહાત્માનું દષ્ટાંત સ્પષ્ટાર્થવાળી શ્રી સિદ્ધચક્ર પૂજામાંથી જોઈ લેવું. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ શકિત વધે છે. વળી આત્મા ચ થવા માંડે છે. તથા પ્રમાદ દૂર ખસે છે; ખોટા વિ. ચારે આવે જ નહિ. અને મન સ્થિર બને છે. અને ચિત્તની ડામાડોળ દશાથી થતી સંસારની રખડપટ્ટી પણ ધીમે ધીમે ઓછી થાય છે, તેમજ ખરા ગુણોને વિકાસ થાય છે, અને અનેક વિશાલ ત્રાદ્ધિઓ પ્રકટ થાય છે. એમ અનુક્રમે જેમ જેમ અપૂર્વ સહજાનન્દને પણ થોડા થોડા અંશે અનુભવ થતો જાય છે, તેમ તેમ ભેગ તૃષ્ણા શાંત થાય છે. અને ચિંતા ઘટતી જાય છે, તથા નિર્મલ ધ્યાન પ્રકટે છે. અને યોગ રત્ન ( ચિત્ત) દઢ થતાં મહાસામાયિકનો લાભ થવા પૂર્વક અપૂર્વ કરણ પ્રવર્તે છે, તેમજ ક્ષપક શ્રેણિને કરી કમસર કર્મ રૂપી જાલને તોડે છે. અને શુકલ ધ્યાનના પ્રકારે ઠાવી ગ તેજ ફેલાવે છે, તથા ઘાતી કર્મોને ખપાવી કેવલ જ્ઞાન મેળવી સર્વ દ્રવ્યાદિને જાણી જગતના જીને ઉદ્ધાર કરી છેવટે કેવલી સમુઘાત કરીને બાકીના કર્મોને આયુષ્યની સરખા કરે છે, પછી યોગ નિષેધ કરી શેલેશી અવસ્થામાં રહે છે, ને ત્યાં અઘાતી કર્મોને નાશ કરી દેહ વિનાની સિદ્ધ અવસ્થા મેળવે છે, એટલે સતતાનન્દ નિરાબાધ મુક્તિના સુખ પામે છે. આથી સહજ સમજી શકાશે કે- આ મુકિત પામવા સુધીના તમામ લાભે ચારિત્રથી જ પામી શકાય છે. આગળ વધીને શ્રી તીર્થકર ભગવંતે એમ પણ પૂર્વોક્ત વચનનું સ્પષ્ટ રહસ્ય જણાવ્યું છે કે–રાગાદિના ઉપદ્રવ (જુ) ને અને તે દ્વારા થતા અને નન્તા જન્માદિના દુઃખને અટકાવવાને ચારિત્ર જ સમર્થ છે, સર્વ આપત્તિઓને અને વિવિધ વિડંબનાઓને હઠાવનારૂં પણ ચારિત્ર જ છે ચારિત્રના પ્રભાવે કરીને બીજા જીની આગળ દીનતા ભરેલા વચને બેલવાને પ્રસંગ આવતું નથી; રેગ દારિદ્રય કલેશમય સંસારને નાશ થાય છે. પુણ્યના ઉદયથી જે છે આ ચારિત્રને સાધે છે તેઓ પાપ કર્મોને હઠાવી સર્વ કલેશેથી રહિત અનન આનન્દ સમૂહથી ભરેલી શ્રેષ્ઠ ગતિ (મોક્ષ) ને પામે છે, ત્યાં ગયા પછી તેમને પુનર્જન્મના કારણભૂત કર્મોના અભાવે અહીં આવવાનું હતું નથી; જેથી સર્વે સાંસારિક વિડંબનાઓ હોય જ નહિ. એમ પરલોકની સ્થિતિ જણાવી. પવિત્ર ચારિત્ર રૂપી નંદન વનમાં ફરનાર મુનિ મહાત્માએ આ લેકમાં પણ પ્રશમ રૂપી અમૃતનું પાન કરીને સંતુષ્ટ બને છે, અને એ જ કારણથી તેઓ વાસ્તવિક સુખોને ભેગવે છે. અને તેમને રેગાદિ ક્ષુદ્રોપદ્રવની પણ પીડા બીલકુલ હોતી નથી, તેમજ આ ચારિત્રની સેવના કરનાર સાધુઓ ભલેને સામાન્ય વંશમાં જન્મેલા હોય, છતાં અપૂર્વ ચારિત્ર ગુણથી આકર્ષાયેલા સુરેન્દ્રાદિ દેવે પણ તેમની (ચારિત્રવંતની) સેવા કરે છે. અને સામાન્ય કલમાં જન્મેલા છતાં ચારિત્રર્વત મુનિવરો ચારિત્રના પ્રતાપે ઉત્તમ કુલવાન કહેવાય છે, અપવિત્ર જીને પવિત્ર કરનાર ચારિત્ર જ છે, તેને અંગીકાર કરનાર જીવો ચારિત્રને પામ્યા પહેલાં દાસ જેવા હોય, તો પણ સ્વીકારેલા આ ચારિત્રના જ પ્રતાપે તમામ જગતના જીવોમાં અગ્રેસર ગણાય છે. ચારિત્રને પામ્યા પહેલાં વિશેષ જ્ઞાન ન હોય, છતાં ચારિત્રના જ પ્રતાપે ઘણએ સમર્થ મહા જ્ઞાનવંત થાય છે, જેમના મનમાં અહંકાર ભેગ તૃષ્ણના વિચારો લગાર પણ થતા નથી તથા જેઓ મન વચન કાયાના વિકારોથી રહિત છે. અને પિતાથી ભિન્ન એવા સાંસારિક પદાર્થોની For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ધ્વને પણ ઈચ્છા કરતા નથી. એવા ને ચારિત્રના જ પ્રતાપે અહીં પણ મેક્ષના સુખની વાનકી પ્રાપ્ત થાય છે, જુઓ પ્રશમ રતિને સાક્ષિ પાઠ – निर्जितमदमदनानां-वाकायमनोविकाररहितानाम || विनिवृत्तपराशानामिहैव मोक्षो न संदेहः ॥ १ ॥ તેમજ ચારિત્રની એક ચિત્તે આરાધના કરનારા ભવ્ય જીને સર્વ લબ્ધિઓ મળે છે. જુઓ અહીં દષ્ટાંત એ છે કે–શ્રી ગૌતમસ્વામિ ભગવંતને અનેક લબ્ધિઓ પ્રકટ થઈ હતી માટે જ કહ્યું છે કે__अंगुठे अमृत वसे, लब्धि तणा भंडार ॥ ते गुरु गौतम समरिए-मन वंछित फल दातार ॥ १ ॥ (પાપથી) નિવૃત્તિ ( શુભ ) પ્રવૃત્તિ મય ચારિત્રની નિર્મલ આરાધના કરનાર ભવ્ય જીને આ ભવમાં મહત્ત્વ (મોટાઈ) ત્રાદ્ધિ વિગેરે લાભ મળે છે અને પરભવમાં વિશાલ આનન્દથી ભરેલું મુકિતપદ મળે છે, પરમકૃપાલ શ્રી તીર્થકર ભગવંતે મેહનીયાદિ કમને સપની ઉપમા આપી છે, તેનું કારણ એ કે જેમ સર્પના ઝેરની અસર જેમને થયેલી છે, તે જીવ સ્વસ્થિતિનું ભાન ભૂલી જાય છે. તેવી રીતે મોહનીયાદિ કર્મોના ઉદયવાળા સંસારી જીવો પણ પોતાની ભૂલ શુદ્ધ સ્થિતિને ભૂલી જાય છે. તેવા કર્મો રૂપી સને વશ કરવાનું અપૂર્વ સાધન ચારિત્ર છે, સંવેગ રૂપી અમૃતરસથી ભરેલા કૂવા જેવું અને મક્ષ રૂપી રાજાની કચેરી જેવું પણ પવિત્ર ચારિત્ર છે. માટે જ કહ્યું છે કે कर्माहिकीलनीमन्त्रः-संवेगरसपिका ॥ નિગમમાથાની-તપસ્યા પરમેશ્વર છે કેઈક ભાગ્યશાલી છે જ અવિચ્છિને પ્રભાવશાલો ત્રિકાલાબાધિત શ્રી જિનેશ્વર પ્રભુએ કહેલા ઉત્તમ ધર્મ રૂપી કારીગરે બનાવેલા શ્રેષ્ઠ મનુષ્ય જન્મ રૂપી મહેલની ઉપર વિશિષ્ટ ગુણવાળે નિર્મલ દીક્ષારૂપી જ ચઢાવે છે. જો કે મોહાંધ જેવો પવિત્ર ચારિત્રની આરાધનામાં અજ્ઞાન દષ્ટિએ વિહારાદિ પ્રસંગે દુઃખ જુવે છે, પણ તત્ત્વષ્ટિએ જ્ઞાની પુરુષો તો સુખ જ માને છે. કારણ તેવા વિહારાદિ સાધને ભવિષ્યમાં અકાન્તિક અને આ તિક સુખને દેનારા છે. જ્યારે મેહનીય અને જ્ઞાનાવરણીય કર્મોનું જોર ઘટે તેજ આવો ઉત્તમ વિચાર પ્રકટે છે. પરમ પુનિત ચારિત્રની આરાધનામાં લીન બનેલા મુનિવરોને દુર્ગતિદાયક આરંભાદિ દેષ સેવવા પડતા નથી. આશાને ગુલામડી બનાવેલી હોવાથી અને સ્વકર્તવ્યો બજાવવામાં સર્વદા સાવધાન હોવાથી સરકાર વિરક્ત ત્યાગી પુરૂષોને (અવિનીતસ્ત્રી-પુત્ર-સ્વામિ વિગેરેના) તિરસ્કાર ભરેલા વચને સહન કરવા પડતા નથી. તેમજ ચારિત્રના જ પ્રતાપે તેમને તે રાજા મહારાજાઓ પણ નમે છે કે જેમને ચારિત્ર પામ્યા પહેલા - ૧ મોક્ષની ઇચ્છા. For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ પિતાને નમસ્કાર કરે પડતું હતું. અહીં ચારિત્રધારી મુનિવરે “સામે મને વાદે એમ ચાહે જ નહિ. પણ તેવા ગુણવંત સાધુઓને જેઈને નમસ્કાર કરનારા છે એમ વિચારે છે કે-અહો! આ પુણ્યશાલી મહાત્માઓને ધન્ય છે કે જેઓ કંચન અને કામિનીનો ત્યાગ કરી ઉભે પગે સંસારને છડી સાચા હદયના બાદશાહ બની પંખીની જેમ એક ગામથી બીજે ગામ અપ્રતિબદ્ધપણે વિચરી સંસારના ત્રિવિધ તાપથી તપેલા દુઃખી માનવોને સાચા સુખને પામવાનો સરિયામ રસ્તો બતાવી રહ્યા છે. બતાવે તે પણ નાટકીયાની માફક નહિ પણ તે બાદશાહી સરિયામ રસ્તામાં પોતે નિર્ભયપણે ચાલીને બતાવે છે. અને અમે તે જે સ્ત્રી કુટુંબ દેલત આદિ પદાર્થો જન્મતાં સાથે લાવ્યા નથી અને જેઓ મરતી વખતે સાથે આવનાર નથી, તેમજ બીજા ભવમાં ગયા પછી જે સ્ત્રી આદિ પદાર્થો યાદ પણ આવવાના નથી, જેઓના મેહમાં ફસીને ભવભવ સુખને દેનાર પવિત્ર ધર્મને પણ ભૂલી ગયા, તેવા પદાર્થોની ઉપાધિમાં રાચી માચી અનેક વિડંબના ભોગવી રહ્યા છીએ. પાપકર્મના તીવ્ર ઉદયથી વનને પણ ઉલ્લંઘી ગયા, એટલે ૬૦ થી પણ વધારે ઉંમર વીતી ગઈ છતાં અમને વૈરાગ્યને અંકુરે પણ પ્રકટ નહિ. હવે તે જરૂર ખાત્રી થઈ કે વાળ ધોળા થયા, પણ બુદ્ધિ ધળી થઈ નથી. માટે અમે આ મધથી લેપાયેલ તરવારની ધાર જેવા અથવા કિપાક ફલની જેવા વિષયને છેડી શકતા નથી. અને જેમણે ત્રિવિધે ત્રિવિધે આશ્રવેને છોડયા છે તેવા આ સંયમધારી મહાપુરૂષોને અમે વંદન સેવા કરી માનવ ભવને સફલ કરીએ આવી ઉત્તમ ભાવના ભાવીને તેવા મોટા મહદ્ધિક રાજા વિગેરે પુણ્યશાલી જીવ વંદના નમસ્કાર ઉપાસના કરે છે. આ પ્રણાલિકા મેવાડના રાજ્યમાં પણ રાણા પ્રતાપસિહના સમયથી માંડીને હાલ પણ પ્રત્યક્ષ દેખાય છે. અમે પણ નજરે જોયું છે કે સામાં આવતા ત્યાગી મહાત્માઓને દેખીને રાણા ફત્તેસિંહજી વાહન ઉભું રખાવી ઉભા થઈને બંને હાથે મસ્તકે લગાડી નમસ્કાર કરતા હતા. તેમ નવીન રાણા લેપાલસિંહજી પણ તેવાજ વિવેકી છે. એમ અનર્ગલ લક્ષમીવાળા રાજા વિગેરે ગુણી માને ચારિત્રના જ પ્રભાવે સાધુઓને નમે છે. ચારિત્રવંત પુરૂષોને આહાર-વસ્ત્ર-ધન સ્થાનાદિની બીલકુલ ચિંતા હતી જ નથી, જ્ઞાનાભ્યાસમાં પણ સંપૂર્ણ અનુકૂલતા હોય છે. અહીં પ્રશમ સુખનો અપૂર્વ આનન્દ મળે છે અને પરભવમાં મોક્ષને અથવા સ્વર્ગને લાભ મળે છે, પણ દુર્ગતિ મળેજ નહિ. આ બધો લાભ ચારિત્રને સમજીને ઉત્તમ વિવેકી પુરૂષોએ જરૂર ચારિત્રને અંગીકાર કરી નિર્મલ ભાવથી સાધીને મોક્ષ લક્ષ્મીના સુખ મેળવવા એજ માનવજીંદગીનું સાચું ફલ છે. જે કે દર્શન અને જ્ઞાન તો તરતમતાએ બીજી ત્રણ ગતિમાં પણ સંભવે છે, પરંતુ સર્વવિરતિ રૂપ ચારિત્ર એક મનુષ્યગતિમાં જ હોય છે. બાકીની દેવાદિ ત્રણ ગતિમાં હેતું નથી. માટે જ અનુત્તર વિમાનવાસી દે કે જેએ. નિશ્ચયે કરી નિર્મલ સમ્યગ્દષ્ટિ જ અને શ્રેષ્ઠ અવધિ જ્ઞાનવંત હોય છે અને થોડા ભામાં મેક્ષે જનારા છે. તથા સિદ્ધશીલાની નજીકમાં રહ્યા છે છતાં તેઓ ચારિત્રના જ અભાવે મુક્તિમાં જઈ શકતા નથી. એમ સર્વ વિરતિરૂ૫ ચારિત્રના જ અભાવે દેશવિરતિવાળા તિર્યંચે પણ મુક્તિપદ પામી શકતા For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ નથી. એથી સાબીત થાય છે કે માનવ ભવમાં જ આઠ પ્રવચન માતાની સેવના રૂપ ચારિત્ર સાધી શકાય અને મુક્તિપદ મેળવી શકાય. જેમ સોનીને સોનાના રજકણની કીંમત હોય છે, તેમ જેમને સમયની કીંમત હોય, અને જેઓ “સુમો રાદપિ પિ મનુ નાગુ આ વાકયને અનુસારે એમ ખાત્રી પૂર્વક સમજે છે કે કરોડો રત્ન દેતાં પણ ગયેલે સમય પાછો મેળવી શકાતો નથી. તેવાજ) અલ્પ સંસારી ભવ્ય છે પવિત્ર સત્તર પ્રકારના ચારિત્રને સિંહની માફક અંગીકાર કરી સિંહની પેઠે પાલે છે. આ બાબતમાં સમજવા જેવી ચઉભંગી આ પ્રમાણે જાણવી. (૧) સિંહની જેવા શૂરવીર થઈને ચારિત્ર ગ્રહણ કરે, અને સિંહની પેઠે પાલે. જેમ ધન્યકુમારે વૈભવ વિગેરે સાંસારિક સુખના સાધને છતાં પણ તે સાધને યથાર્થ સ્વરૂપે ક્ષણિક (અનિત્ય) જાણ્યા. આ બાબતમાં શાસ્ત્રકાર મહર્ષિ ભાગવંતે દ્રાક્ષના જેવી મીઠી શીખામણ આપતાં જણાવ્યું છે કેयत्प्रातस्तन्न मध्याहने, यन्मध्या ने न तनिशि निरीक्ष्यते भवेऽस्मिन्हि-पदार्थानामनित्यता ॥१॥ श्वःकार्यमद्य कुर्वीत-पूर्वान्हे चोपरान्हकम् ॥ न हि प्रतीक्षते मृत्युः-कृतमस्य न वा कृतं ॥२॥ चला लक्ष्मीश्चलाःप्राणाः-चलं चंचलयौवनम् ॥ चलाचलेऽस्मिन्संसारे-धर्म एका हि निश्चलः ॥ ३ ॥ તથા ધન્યકુમારે એમ પણ વિચાર્યું કે હું બીજા જીવોની માફક એકલો જ જન્મે છું અને મરતી વખતે પણ આ વિનશ્વર સંપત્તિ વિગેરે સાધન તજીને પરભવમાં એક જ જવાનો છું. દુનિયામાં કોઈ કોઈનું છેજ નહિ. સગાઈ સંબંધ પણ જ્યાં સુધી સામાને સ્વાર્થ હોય, ત્યાં સુધી જ દેખાય છે. સ્વાર્થ સર્યા પછી કેઈ સામું પણ જોતા નથી. મરણ પ્રસંગે રોકકળ કરનારા જીવ શાથી રૂદન વિગેરે કરે છે? આ પ્રશ્નો વિચારતાં કારણ એ જણાય છે કે મરનાર માનવ પિતે પિતાની હયાતિમાં રૂદન કરનારા માનવોને સુખના ઈષ્ટ સાધને મેળવી આપતો હતો અને અનિષ્ટ જવરાદિની વેદના ભેગવવા રૂપ માંદગીના પ્રસંગે નરેગ બનાવવાને યોગ્ય ઇલાજ પણ કરતો હતો, તે પોતાનો સ્વાર્થ સધાતો બંધ પડી ગયે, તેથી જ સગા વિગેરે કુટુંબિઓ રૂદન કરે છે. મારે આત્મા શાશ્વતો છે. તે નિર્મલ જ્ઞાનાદિ ગુણોથી ભરેલે છે. એને સંયમની આરાધના કરવા રૂપ મુક્તિના બાદશાહી રસ્તે ચલાવીએ જ પરમાનન્દમય મુક્તિપદ મેળવી શકાય જ્ઞાનાદિ ઉત્તમ આત્મિક ગુણો સિવાયના જે પદાર્થો છે, તે તો બાહા ભાવ છે. મોહથી જ આત્મા એ સંબંધ ધરાવે છે કે એ વસ્તુઓ મારી છે પણ તેમ તે છેજ નહિ. જે તેમ હોય તે પરભવમાં જતાં જીવને જેમ જ્ઞાનાદિ ગુણે સાથે જાય છે, તેમ બાહ્ય ભાવ પણ સાથે જવા જોઈએ. પણ જતા નથી જ. એથી સાબીત થાય છે કે મારી વસ્તુ તે જ્ઞાનાદિ ગુણો જ છે. બીજું નહીં જ. આવા ઉત્તમ વિચારો કરી શ્રીધન્યકુમારે સિંહની જેવા પરાક્રમી બનીને સંયમ સ્વીકારી તેને સાધવામાં સિંહ જેવા શૂરવીર બનીને આત્મવીર્ય એવું ફેરવ્યું કે જેથી અલ્પ સમયમાં જ્યાં રહેલા દેવ નિશ્ચયે એકાવતારી જ હોય છે, એવા સર્વાર્થસિદ્ધ વિમાનના For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ સુખે ભેગવી, અનુક્રમે ૩૩ સાગરોપમનું આયુષ્ય પૂરું થતાં મનુષ્યગતિમાં આવી ફરી તે ચારિત્રના જ પ્રભાવે મુક્તિપદ મેળવશે. એ પ્રમાણે બીજા પણ અનેક પુણ્યશાલી ભવ્ય જીએ વર્ષોલ્લાસ વધતાં એક વર્તમાનભવમાં પણ નિર્વાણ લક્ષ્મી મેળવી છે. ૨. સિંહની જેવા શૂરવીર બનીને સંયમ ગ્રહણ કરે, પણ તેવી જ રીતે સંયમને ઠેઠ સુધી અખલિત ભાવે સાધી શકે નહિ તે બીજો ભાગ છે. અહીં જેઓ ચારિત્રને લેતી વખતે સિંહ જેવા પરાક્રમી બને પણ પાછળથી ખરાબ નિમિત્તોના સંસર્ગથી પતિત પરિણામી થાય, શિયાળ જેવા બની જાય એવા જીવોનું દષ્ટાંત આપી શકાય. આ બીજા ભાંગામાં રહેલા જીવમાં પણ કેટલાએક જીવ પૃદયે સારા નિમિત્તે પામી શ્રીઆદ્રકુમારાદિની માફક ફરીથી પ્રથમ ભાંગાની સાધના કરી આત્મકલ્યાણ કરે છે. ૩ સંયમને ગ્રહણ કરતી વેળાએ કેટલાએક જી તથા પ્રકારના બોધના અભાવ વિગેરે કારણોને લઈ શિયાળના જેવા હોય, પણ સંયમને લીધા પછી શ્રીગુરૂ મહારાજની પરમ ઉલ્લાસથી ભક્તિ વિગેરે સંયમમાં ટકાવનારા તથા વધારનારા સાધનની નિરંતર સેવનાથી સિંહના જેવા શૂરવીર બનીને સંયમને સાધે તે ભવ્ય જીવ લેતાં શિયાળની જેવા, અને પાલવામાં સિંહની જેવા આ ત્રીજા ભાંગામાં લઈ શકાય. ૪ સંયમ ગ્રહણ કરતી વેલાએ જે છે શિયાળ જેવા હોય, તેને અને પાલવામાં પણ તેવા જણાતા હોય, તે જીવો “લેતાં શિયાળ જેવા, અને પાળતાં શિયાળની જેવા આ ચેથા ભાંગામાં લઈ શકાય. આ ચાર ભાંગામાંથી સમજવાનું એ કે મહાભાગ્યદયે સંયમને પામેલા જીવે સંયમની સાધના કરવામાં આત્મવીર્યને પરમ ઉલ્લાસથી ફેરવીને સંસા રની રખડપટ્ટીને સમૂળગો નાશ કરે. મહા પુણ્યશાલી જીવોજ એવી સ્થિતિને પામી શકે છે. આ પહેલા ભાંગામાં સૌથી ચઢીયાતા પ્રભુ શ્રી તીર્થકર દેવ જાણવા. કારણ કે એ પરમ તારક મહા પુરૂષ સ્વપર તારક છે. પિતે સ્વયં સંબુદ્ધ છે, અને બીજા ભવ્ય જીને ઉન્માર્ગથી પાછા ખસેડીને સન્માર્ગના રસ્તે દેરે છે અને પોતે કર્મના પંઝામાંથી છૂટીને બીજા જીવને છુટા કરાવે છે તથા પિતે રાગાદિ શત્રુઓને જીતે છે, અને ભવ્ય જીવોને ઉપદેશ દઈને રાગાદિ શત્રુઓને જીતવાને ઉપાય જણાવે છે. તે પરમ તારકની દેશનામાં અપૂર્વ મધુરતા હોવાને લઈને તે દેશના પરમ આદેય ( ગ્રહણ કરવા લાયક, સાંભળવા લાયક) ગણાય છે. તેમજ તે આદર્શ જીવનને પામવામાં પણ મદદ કરે છે. માટે જ તેને યથાર્થ રીતે સ્વપરહિતકારિણું કહીએ, તે પણ તે ઉચિત જ છે, આ વાતને લયમાં લઈને પહેલાંના અનેક મહા પુરૂષાએ વિવિધ ભાષામાં આ દેશનાની સંકલના કરી છે. પણ તેવી ભાષાના બીનપરિચયવાલા અને વિસ્તારથી સમજવાની ઈચ્છાવાલા ભવ્ય અને ચાલુ ભાષામાં સરલ પદ્ધતિએ તે દેશનાને ગોઠવવાથી મહા લાભ થશે, આવા આવા અનેક મુદ્દાને લક્ષ્યમાં રાખીને આ શ્રી દેશનાચિંતામણિ ગ્રંથની રચના કરી છે. વીસ તીર્થકરેની વીશ દેશનામાં આ પહેલા ભાગમાં શ્રી આદીશ્વર પ્રભુની દેશના જ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ણાવી છે, હવે પછીના બીજા ત્રીજા વિગેરે ભાગમાં અનુક્રમે શ્રી અજિત પ્રભુ વિગેરે શ્રી તીર્થકર ભગવંતેની દેશના જણાવીશ, આ પહેલા ભાગમાં કઈ બીના કઈ રીતે જણાવી છે ? આ બાબતને સ્પષ્ટ ખુલાસો વિગેરે બીના પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં જણાવી દીધી છે. દેવગુરૂ ધર્માનુરાગી શેઠ જેસંગભાઈ હેમચંદે પિતાના ઉદ્યાપન નિમિત્તે આ ગ્રંથની બીજી આવૃત્તિ છપાવી છે, વિગેરે બીના તેમના પરિચયના બે બેલમાં વિસ્તારથી જણાવી છે, ભવ્ય છે આ ગ્રંથને અધ્યયનાદિના ગે વિભાવ રમણતા દૂર કરીને નિજગુણ રમણતામય પરમ પદને પામે એજ હાર્દિક ભાવના. અમદાવાદ, | વિ. સં. ૧૯૯૬ મૌન એકાદશી. નિવેદક – | પરમપકારી પરમગુરૂ સુગ્રહીતનામધેય આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર ચરણ કિંકર વિનેયાણુ 'વિજયપદ્યસૂરિ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. ગાથાંક પૃષ્ટાંક વિ ય ગાથાં પૃષ્ઠક વિષય ૩૩ ૫૧. ૩૪-૩૬ ૫૧–૫૨ ૨-૪ ઋષભદેવ નામ રાખવાનું કારણ પ્રભુને જન્મ સમય તથા શરીર વગેરેનું વર્ણન. પ્રભુની દીક્ષાનું વર્ણન. ઇન્દ્ર મહારાજે પ્રભુની દીક્ષા પ્રસંગે કરેલી ૩૭–૩૮ ૩૯-૪૬ ૫૨-૫૩ ૫૩-૫૬ ૧૦-૧૧ સ્તુતિ. ૧૨-૨૧ ૭-૧૨ ૪૭ ૫૬ ૨૨ ૧૨-૪૩ ૪૮ ૫૬-૬૧ ૪૯-૫૧ ૬૧-૬૨ પર-૫૫ ૬૨-૬૩ મંગલાચરણ તથા અનુબંધ ચતુષ્ટય. દેશના અર્થ | દેશનાને મેળવેલ સમાન જણાવે છે. દેશનાનું સ્વરૂપ. દેશના પ્રભાવ જણાવે છે. દેશનાનું ઉપમાઓ સાથે સ્વરૂપ. દેશનાથી કેનું આત્મકલ્યાણ થયું તે વિષે ૧૧ ગણધરોની હકીક્ત. ગણધરયંત્ર તથા પ્રભુ મહાવીરનાં આનંદ વગેરે દશ શ્રાવકેનું વર્ણન. તથા દશ શ્રાવકાને યંત્ર. દેશનાના બીજા દષ્ટાંત દેશનાના બીજા લાભ જણાવે છે. પ્રથમ પ્રભુની દેશના કહેવાની શરૂઆત. પ્રભુનું ચ્યવન કલ્યાણક. પ્રભુનાં જન્મ કલ્યાશુકના વર્ણન પ્રસંગે અયોધ્યા નગરીનું તથા સેરીસા તીર્થનું વર્ણન. ઇન્દ્ર કરેલી પ્રભુની સ્તુતિ, ૫૬–૭૪ ૬૩–૭૧ ४४ ૭૫-૭૬ પ્રભુના પારણાની હકીકત. અક્ષય તૃતીયા પર્વની બીના. છદ્મસ્થ કાલ તથા કેવલજ્ઞાનની પ્રાપ્તિ વગેરે. કેવલજ્ઞાન પ્રસંગે ઈન્ટે કરેલી સ્તુતિ. દેવતાઓએ રચેલ સમવસરણનું વિસ્તાર વર્ણન. સમવસરણમાં પ્રભુ કઈ વિધિએ પ્રવેશ કરી બેસે તેની હકીકત. તથા સંધને અર્થ. તીર્થકર દેશના શા માટે આપે? એક વાક્યથી ઘણા પ્રશ્નના જવાબ આપવા વષે હણવાલ તથા ભિલ્લનું દષ્ટાન્ત. પ્રભુના ચોત્રીશ અતિશ તથા પાંત્રીસ ગુણોનું વર્ણન. ૪૫ ૭૭ ૭૧-૭૨ ૪૫-૪૯ ૭૮ ૭૨-૭૪ ૭૯-૮૦ ૭૪-૭૬ - ૨૮-૩૨ ૪૯-૫૦ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ગાથાંક પૃષ્ટાંક ૮૧-૮૩ ૭૬-૭૭ ૮૪–૯૦ ૭૭-૮૦ ૯૧ ૯૨-૯૩ ૮૦–૮૨ ૮૪ ૮૧ ૮૨-૮૩ વિષય | ૧૦૭–૧૦૮ ૯૫–૯૬ પ્રભુમાં રાગાદિન અભાવ જણાવે છે. દ્રવ્ય વૃક્ષ તથા ભાવ ૧૦૯ ૯૬-૯૭ પ્રભુને વંદનાદિ કરવાનું વૃક્ષનું દૃષ્ટાન્ત. કૃત્યકૃત્ય પ્રભુજી દેશના ૧૧૦–૧૧૯ ૯૭–૧૦૧ સમવસરણની બાર શા માટે આપે તેવા પર્ષદાનું વર્ણન વિગેરે. વાદીના પ્રશ્નનું. સમા ૧૨૦-૧૨૧ ૧૦૧-૧૦૩ સમવસરણમાં પ્રભુના ધાન સાથે વીંછીનું | આસનનું વર્ણન. દષ્ટાંત. ૧૨૨ ૧૦૩ તીર્થ શબ્દના અર્થ. પ્રભુ દેશનાની રવિ १२३ ૧૦૩-૧૦૪ તીર્થ શબ્દની નિર્દોષતા. કિરણ તથા મેઘ સાથે ૧૨૪ ૧૦૪ સરખામણી. વચનાતિશયનું વર્ણન. ૧૨૫ ૧૦૪ આદીશ્વર વ્યાધિ ઉપર વૈદ્યનું ભગવંતની દેશનાનું સ્વરૂપ. દૃષ્ટાંત તથા વૈદ્ય સાથે તીર્થપતિની સરખા ૧૦૪–૧૦૫ પ્રમાદને ત્યાગ કરવાને ૧૨૬ ઉપદેશ. મણી. ૧૨૭ ૧૦૫ પ્રમાદના ભેદ. પ્રભુને વરસાદની ૧૨૮ ૧૦૫–૧૦૭ પ્રમાદનું સર્ષથી પણ ઉપમા. ભયંકરપણું. ગણધરે કઈ રીતે સૂત્ર રચના કરે તેનું ૧૨૯ ૧૦૮ ખેદ પામનાર ત્રણ જણ. દૃષ્ટાંત. ૧૦૮ અધર્મ બુદ્ધિ છેડવા વિષે. ૧૩૧-૧૩૨ ૧૦૯-૧૧૧ પ્રમાદથી થતું નુકસાન. સૂત્રરચનાના છકારણે ૧૩૩-૧૩૬ ૧૧૧-૧૧૩ પ્રમાદી છની મૂર્ખતા. તથા બાર અંગનું ૧૩૭–૧૩૮ ૧૧૩-૧૧૪ વૈરાગ્ય ભાવના. વર્ણન. તથા કેટલા ૧૩૯ ૧૧–૧૧૫ પ્રમાદનો વિશ્વાસ નહિ દીક્ષા પર્યાયવાળા કયું કરવા વિષે. અંગ ભણી શકે તેનું ૧૪૦-૧૪૨ ૧૧૫-૧૧૬ સંસારની અગ્નિ સાથે સરખામણું. પ્રભુદેશના ઉપર ૧૪૩ ૧૧૬–૧૧૭ સંસારની કસાઈખાના કેરીનું દૃષ્ટાન્ત. સાથે સરખામણી. સૂત્રનો પ્રભાવ દષ્ટાન્ત ૧૪૪–૧૪૬ ૧૧૭–૧૧૮ સંસારને રાક્ષસની ઉપમા. સાથે. ૧૪૭ ૧૧૮-૧૧૯ અજ્ઞાની છની પ્રવૃત્તિ. સમવસરણમાં પ્રભુના ૧૪૮ ૧૧૯ જ્ઞાની છની પ્રવૃત્તિ. ચાર મુખ દેખાવાનું | ૧૪૯–૧૫૦ ૧૧૯-૧૨૦ પ્રભુજીની શિખામણ. કારણ. ૧૫૧-૧૫૨ ૧૨૦-૧૨૧- કામ રૂપી લુંટાર અને પ્રભુના દિવ્ય સ્વરૂપનું તેનાથી બચવા માટે વર્ણન. વળાવે. ૧૩૦ ૮૩-૯૦ ૯-૯૯ ૯૧-૯૨ ૧૦૦ ૧૦૧ ૧૦૨–૧૦૬ ૯૩-૯૫ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ૧૫૭ ગાથાક પૃષ્ઠક વિષય | ગાથાંક પૃષ્ઠક ૧૫૩ ૧૨૧-૧૨૨ ધર્મ સાધવાનો વિધિ. બેલને મહાયંત્ર તથા ૧૫૪ ૧૨૨–૧૨૩ તંબૂરાના ત્રણ તારનું પાટલિપુત્ર (પાટણ) દૃષ્ટાંત. નું વર્ણન વગેરે ૧૫૫ ૧૨૩ કામ લુંટારે કેને જણાવ્યું છે. લુંટતું નથી. ૧૬૩ કર્મથી થએલી વિચિત્રતા. ૧૫૬ ૧૨૩-૧૨૪ ભવ્ય જીવોની સાચી | ૧૮૭ ૧૬૩-૧૬૪ સંસારને ઉનાળાની આત્મ સ્થિતિ. ઉપમા. ૧૨૪ દુઃખદાયી સંગ છેડવા | ૧૮૮ ૧૬૪ ક્રોધને સૂર્યની ઉપમા. વિષે. ૧૮૯-૧૯૦ ૧૬૪–૧૭૬ લેભીયા ધનિકની સ્થિતિ ૧૫૮ ૧૨૪-૧૨૫ સંસારમાં અનાદિ કાલથી વિષે. તેમાં સંકલ શેઠનું ચાલતી લડાઈ. દૃષ્ટાન્ત, યક્ષે પંડિતને ૧૫૯ ૧૨૫ ચારિત્રરાજાની હિતશિક્ષા. પૂછેલા ચાર પ્રશ્નો. કંજૂસ ૧૬૦-૧૬૫ ૧૨૫-૧૨૮ મેહ રાજાના જુલમનું અને મડદાની સરખામણી વર્ણન. શિયાળનું દષ્ટાંત વગેરે. ૧૬૬ ૧૨૮ મેહથી થતા પાપનું | ૧૯૧ ૧૭૬-૧૭૯ ભવ્ય છાએ ચેતતા વર્ણન. રહેવા વિષે. સ્વાર્થ ૧૬૭–૧૭૧ ૧૨૮–૧૩૦ મોહથી થતા રૌદ્ર વિક ઉપર ડોશીની કથા. જેનું વર્ણન. ૧૯૨ ૧૭૯–૧૮૧ આત્માનું ખરું કુટુંબ. ૧૭૨–૧૭૩ ૧૩૦-૧૩૨ ચારિત્ર રાજાની મેહથી ૧૯૩ ૧૮૧-૧૮૩ પ્રેમની વિડંબના તથા બચવા માટે શિખામણ સંસારને નિભાડાની ૧૭૪ ૧૩૨ સર્વ કર્મોમાં મેહની ઉપમા. મુખ્યતા. ૧૯૪–૧૯૫ ૧૮૩–૧૮૪ સંસારને લડાઈના મેદા૧૩૩ મોહને જીતવાને ઉપાય. નની ઉપમા. ૧૭-૧૮૨ ૧૩૩-૧૩૬ સંસાર સ્મશાન જે, ૧૮૪ સંસારમાં અજ્ઞાની મસાણીયા લાડુ જે, જીવોના હાલ. ખાટી છાસ જે, ઝેરી ૧૯૭–૧૯૯ ૧૮૫-૧૮૮ તત્ત્વદૃષ્ટિને સંસારની ઝાડ જે, તથા કેદખાના ક્રિીડા કેવી લાગે તે જેવો છે એમ જણાવે છે. જણાવે છે. ૧૮૩ ૧૩૭ સંસારમાં જીવો મારૂં | ૨૦૦ ૧૮૮ મનને સ્થિર કરવાને મારું કર્યા કરે છે. ઉપાય. ૧૮૪–૧૮૫ ૧૩૭–૧૬૩ સંસાર ખરાબ ઘર | ૨૦૧-૨૦૧૨ ૧૮૯ તત્ત્વદષ્ટિ પામેલા જીવો જે છે તે જણાવી, પિતાનું સ્વરૂપ જણાવે આઠ મદનું સ્વરૂપ તે સાથે ચૌદ ચક્રવર્તી અને ૨૦૩-૨૧૪ ૧૮-૨૦૨ અશુભ મૂછ વગેરેને તેમને સંબંધી ચૌદ પ્રશસ્તાલંબનમાં જોડવા For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ ગાથાક પૃષ્ઠક વિષય [ ૨૭૨ ૨૩૧ બંને નયામાં સાચું કેણુ? વિષે. તથા કૂલવાલકનું તેની પૃચ્છા. દષ્ટાન્ત. નંદિશ મનિન | ૨૭૩-૨૭૬ ૨૭૧-૨૩૩ પ્રભુએ આપેલો જવાબ. દષ્ટાન્ત. ૨૭૭–૨૮૦ ૨૩૩–૨૩૫ જ્ઞાન અને ક્રિયા બંનેની તાપસના શિષ્યનું દૃષ્ટાન્ત. અર્જુન જરૂરીઆત જણાવે છે. ૨૮૧-૨૮૫ ૨૩૫-૨૪૦ જ્ઞાન અને ક્રિયા વિષે માલીનું દૃષ્ટાન્ત. વગેરે. ૨૧૫ ૨૦૨-૨૦૩ ૨ જ્ઞાન વાદીને પ્રશ્ન અને પ્રભુને રૂપી વાદળાં ખસવાથી થતા લાભ. ઉત્તર. તથા ૨૦ વિહરમાન જિનને ૧૬ બોલનું ૨૧૬-૨૧૮ ૨૦૩-૨૦૦૫ બોધ પામેલા ભવ્ય જીવો પ્રભુની આગળ શું કહે છે. કેષ્ટ્રક. ૨૧૯ ૨૦૫-૨૦૬ જ્ઞાની તથા અજ્ઞાનીની ૨૮૬ ૨૪૦-૨૪૧ જ્ઞાન ક્રિયામાં સમ્યકત્વ ભાવના. શાથી ન કહ્યું? २२. २०६ સંસારને સમુદ્રની ઉપમા ૨૮૭ ૨૪૧ ધૂંસરીનું દષ્ટાન્ત. ઘટાવે છે. ૨૮૮-૨૮૯ ૨૪૧-૨૪ર પરમાણુનું દૃષ્ટાન્ત. ૨૨૧-૨૨૨ ૨૦૬-૨૦૯ સંસારમાં મનુષ્યપણું ૨૯૦ ૨૪૨ વડના બીજનું દૃષ્ટાન્ત. પામવું દુર્લભ છે તેનાં | દેવ તથા નારકી ફરીથી દષ્ટાન્ત ગણાવે છે. દેવ નારકી કેમ ન થાય. ૨૨૩-૨૨૪ ૨૦૯ ચક્રીન ભજનનું તે જણાવે છે. ઉદાહરણ. ૨૯૨-૩૦૦ ૨૪૩-૨૪૮ સર્વ ભવમાં મનુષ્ય ૨૨૫-૨૨૬ ૨૧૦ પાસાનું ઉદાહરણ. ભવની અધિકતા જણાવે ૨૨૭–૨૨૮ ૨૧૦-૨૧૧ ધાન્યનું ઉદાહરણ. ૨૨૯-૨૩૧ ૨૧૧-૨૧૨ દૃાતનું ઉદાહરણ. ૩૦૧-૩ ૦૨ ૨૪૮ મનુષ્ય ભવ કેવી રીતે ૨૩૨-૨૩૪ ૨૧૨-૨૧૩ રત્નનું ઉદાહરણ. સફળ કરવો. ૨૩૫–૨૩૬ ૨૧૩–૨૧૪ સ્વપ્રનું દૃષ્ટાંત. ૩૦૩-૩ ૮૫ ૨૪૮-૨૫૦ વિષય સેવનનાં ભયંકર ૨૩૭-૨૪૧ ૨૧૪-૨૧૬ રાધા વેધનું દષ્ટાંત. દુઃખો દૃષ્ટાંત સાથે. ૨૪૨-૨૪૮ ૨૧૬-૨૧૮ કૂર્મ (કાચબા) અને ૩૦૬-૩૦૯ ૨૫૦-૨૫૧ વિષયનાં તોફાન અટકાસેવાલનું દષ્ટાંત. વવા માટે ચિત્તરક્ષા ૨૪૯ ૨૧૮-૨૧૯ જ્ઞાની મનુષ્ય કઈ રીતે કરવાનો ઉપાય. ૩૧૦ ૨૫૧-૨૫ર એ વિષયત્યાગ કરવા ૨૫૦ ૨૧૯. ચારિત્ર વિનાનું જ્ઞાન વિષે. નકામું છે. ૩૧૧-૭૧૨ ૨૫૨ આત્માનંદી જીવની ઉત્તમ ૨૫૧-૨૬૧ ૨૧૯-૨૨૬ જ્ઞાનનય પિતાની ભાવના. મુખ્યતા જણાવે છે. [ ૩૧૩-૩૧૭ ૨૫૩-૨૬૬ સ્ત્રીના સ્વાભાવિક દેષો ૨૬૨-૨૭૧ ૨૨૬-૨૩૧ ક્રિયા નય પોતાની તથા વૈષ્ણવ સ્ત્રીનું દષ્ટાત, મુખ્યતા જણાવે છે. વેશ્યાનું દષ્ટાંત, વીરક For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ગાથાંક | પૃષ્ઠક વિષય ગાથાંક પૃષ્ઠક વિષય મયૂરિકાનું દષ્ટાંત, શ્રીમ- ૪૪૪ ૩૩૧-૩૩૩ જિનશાસનની રાજમહેલ તીનું દૃષ્ટાંત. સાથે સરખામણી. ૩૧૮-૩૨૬ ૨૬૬-૨૭૦ સ્ત્રીને દરેક અવયવનું ૪૪૫-૪૪૯ ૩૩૩-૩૩૬ સમક્તિની મહત્તાનું વર્ણન અપવિત્રપણું. ૪૫૦-૪૫૧ ૩૩૬-૩૩૭ સમક્તિના ૬૭ બોલનું ૩૨૭ ૨૭૦ આત્માનંદી જેનું વર્ણન. સ્વરૂપ. ૪૫૨-૪૫૫ ૩૩૮-૩૩૯ જ્ઞાનની મહત્તાનું વર્ણન. ૩૨૮-૩૨૯ ૨૭૦-૨૭૧ પંડિત પુરૂષોના માર્ગનું | ૪૫૬ ૪૬૭ ૩૩૯-૩૪૬ જ્ઞાનના પાંચ ભેદોનું સ્વરૂપ. વર્ણન. ૩૩૦ ૨૭૧ ર૭ર પગલાનંદી જીવોએ ૪૬૮-૪૭૦ ૩૪૬–૩૪૭ સમ્યફ ચારિત્રનું સ્વરૂપ પણ વિષય છેડવા વગેરે. જોઈએ. ૪૭૧-૪૭૮ ૩૪૭–૩૫ર પાંચ મહાવ્રત અને દરેક ૩૩૧ ૨૭૨ વિષય સેવનાનાં બૂરાંફળ. વ્રતની પાંચ પાંચ ૩૩૨-૩૩૩ ૨૭૨-૨૭૩ આયુષ્યાદિની અનિત્યતા. ભાવનાઓ. ૩૩૪-૩૭૬ ૨૭૩-૨૯૯ મનુષ્યગતિનાં દુ:ખ ૪૭૯ ૩૫ર શ્રાવકનાં બાર વ્રતો. તથા વિડંબનાઓનું | ૪૮૦-૮૧-૩૫-૩૫૩ શ્રાવક શબ્દનો અર્થ વર્ણન તથા ગદ્ધામજુરી ૪૮૨-૮૩ ૩૫૩-૩૫૫ શ્રાવકના ચાર તથા ત્રણ વિષે કાલ્પનિક દૃષ્ટાંત. ભેદ. ૬૭૭–૩૮૩ ૨૯૯-૩ ૦૨ દેવગતિનાં દુઃખનું વર્ણન. ૪૮૪-૪૮૫ ૩૫૫-૩૫૬ હિંસાના ફળ વિષે. ૩૮૪ ૩૦૨-૩૦૩ તિર્યંચગતિનાં દુઃખો. ૪૮૬-૪૮૭ ૩૫૬-૩૫૭ શ્રાવકની સવા વિશ્વા દયા. ૩૮૫ ૩૦૩ નરકગતિ પામવાનું કારણ. ૪૮૮-૪૮૯ ૩૫૭-૩૫૮ શ્રાવકે જીવ દયા પાળવા ૩૮૬-૩૯૭ ૩૦૩-૩૦૮ નરકગતિમાં પડતાં દુ:ખોનું વિષે. વર્ણન. ૪૯૦-૪૯૧ ૩૫૮-૩૫૯ હિંસાના ફળ તથા અહિં ૩૯૮ ૩૦૮-૩૦૯ અજ્ઞાની જીથી થતી સાની આરાધના વિષે. ભૂલે. ૪૯૨-૪૯૭ ૩૫૯-૩૬૧ બીજ મૃષાવાદ વિમરણ ૩૯૯-૪૦૦ ૩૦૯-૩૧૦ કર્મની વિચિત્રતા. વ્રતનું સ્વરૂપ, અતિચાર ૪૦૧ ૩૧૦ પ્રભુની શિખામણ. વિગેરે. ૪૦૨-૪૦ ૩૧૦-૩૧૨ મેક્ષમાં શું શું ન હોય ૪૯૮-૫૦૨ ૩૬૨-૩૬૪ અદત્તાદાનના ગેરફાયદા તે વિષે. વગેરે જણાવે છે. ૪૦૫–૪૦૮ ૩૧૨–૩૧૪ સિદ્ધશીલાનું વર્ણન. ૫૦૩–૫૦૬ ૩૬૪-૪૬૬ ત્રીજા અણુવ્રતના પાલ૪૦૯-૪૨૦ ૩૧૪-૩૨૦ સિદ્ધ ભગવંતનું સ્વરૂપ. નથી થતા ફાયદા. તથા ૪૨૧-૪૩૬ ૩૨૦-૩૨૮ સમક્તિ કેવી રીતે પ્રાપ્ત નાગદતનું દ્રષ્ટાંત, થાય તથા તેના અનેક ૫૦૮-૫૧૧ ૩૬૬-૩ ૬૯ ચોથા અણુવ્રતને વિષે પ્રકારનું વર્ણન. શીલનું વર્ણન તથા અતિ૪૩૩-૪૪૩ ૩૨૮-૩૩૧ સમક્તિનાં પાંચ લક્ષણનું અતીચાર વગેરે જણાવે છે સ્વરૂપ. ૫૧૬ ૩૬૯ પાંચમાં અણુવ્રતનું વર્ણન For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ - ૩૮ ગજાંક પૃષક વિષય ગાથાંક પૃષ્યાંક વિષય ૫૧૭-૫૨૩ ૩૬૯-૩૭૦ પરિગ્રહના ગેરલાભ. [ ૫૪૬ ૩૮૧-૩૮૨ જિનધર્મનું સ્વરૂપ. ૫૨૪-૫૨૬ ૩૭-૩૭૩ પરિગ્રહ વિરમણ વ્રતના | ૫૪૭-૫૪૮ ૩૮૨-૩૮૩ ધર્મના કારણે સ્વભાવ ફાયદા તથા અતિચાર વગેરે. વગેરે. ૫૪૯ ૩૮૩ ધર્મની દુર્લભતા. પર૭-૫૨૮ ૩૭૪-૭૭૫ છઠા વ્રતનું સ્વરૂપ તથા ૫૫૦ ૩૮૪ અતીચાર વગેરે. ચેતીને ચાલવાની શિખામણ. ૫૨૯-૫૩૨ ૩૭૫-૩૭૬ સાતમા વ્રતનું વર્ણન. ૫૫૧-૫૫૩ ૦૮૪ સાધુઓને ૫૩૩-૫૩૫ ૩૭૬-૩૭૭ આઠમા વ્રતનું વર્ણન હિતશિક્ષા. તથા અતીચાર. ૫૫૪-૫૫૮ ૩૮૫-૩૮૯ પ્રભુ દેવની શ્રાવકેને ૫૩૬-૫૩૮ ૩૭૭-૩૭૮ નવમા વ્રતનું વર્ણન તથા છેલી દેશના. અતીચાર. ૫૫૯-૫૬ ૦ ૩૮૯-૩૯૦ પ્રભુના નિર્વાણની હકીકત ૫૩૯-૫૪ ૩૭૮-૩૭૯ દશમા વ્રતનું વર્ણન તથા ૫૬૧-૫૬૩ ૩૯૦-૯૧ પ્રભુના પરિવારની હકીકત અતીચાર. ૫૬૪ ૩૯૧ સમાપ્તિ મંગલ. ૫૪૧-૫૪૨ ૩૭૯-૩૮૦. અગિઆરમાં વ્રતનું વર્ણન | પ૬૫ ૩૯૧-૩૯૨ ગ્રંથકાર પિતાની લઘુતા તથા અતીચાર. જણાવે છે. ૫૪૩-૫૪૫ ૩૮૦-૩૮૧ બારમા વ્રતનું વર્ણન | ૫૬૬ ૩૯૨ ગ્રંથ રચનાની સાલ તથ તથા અતીચાર, સમાપ્તિ. For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ || ચરમ તીર્થંકર પ્રભુશ્રી મહાવીર દેવના માતા પિતા વિગેરે કુટુંબી જનના આયુષ્યને અંગે જાણવા જેવી જરૂરી બીના | આયુષ્ય વર્ષ વધુ બીના. (૧) પ્રભુશ્રી મહાવીરદેવને જન્મ વિક્રમ સંવતની પહેલા પ૪ર માં થશે. અને (૨) પ્રભુશ્રી મહાવીરદેવનું નિર્વાણ વિક્રમ | સંવતની પહેલાં ૪૭૦ માં થયું. (૩) સિદ્ધાર્થ રાજા અને ૯૮ વીશીલારાણી સ્વર્ગસ્થ થયા, ત્યારે પ્રભુદેવની ઉંમર ૨૮ વર્ષની હતી વીર જન્મ| ઈસ્વીસન સંવત બનેલી બીના નામ સિદ્ધાર્થ રાજા ત્રિશલા રાણી (ચેડા મહારાજાની બેન) નંદીવર્ધન (પ્રભુના મોટાભાઇ) યશોદા (સ્ત્રી) સુદર્શના બેન પ્રિયદર્શના પુત્રી ઋષભદત્ત (બ્રાહ્મણ) દેવાનંદા બ્રાહ્મણી સુપાર્શ્વ રાજા (સિદ્ધાર્થ રાજાના ભાઈ અને પ્રભુના કાકા થાય) પ્રભુશ્રી મહાવીર દેવ ૫૯૩ ૫૯૧ આમલક્રીડાને પ્રસંગ, દેવને ઉપદ્વવ, મહાવીર નામ આપ્યું. વર્ધમાનકુમારને નિશાળે બેસાડયા ઈન્દ્ર અને વર્ધમાનકુમારને પરસ્પર પ્રશ્નોત્તર થયા, જેનેન્દ્ર વ્યાકરણની રચના થઈ. વર્ધમાન કુમારનું યશોદા નામની રાજકુંવરી સાથે પાણિગ્રહણ તે લગ્ન પ૮ર થી T૧૬-૨૦ ૫૭૮ છે ભવ્ય જીએ રાતે સૂવાના ટાઈમે નીચે પ્રમાણે કરણી (વિચારણા) કરવી જોઈએ છે ૧. હું ત્રણ લેકના જીવને પૂજનિક અને સર્વ પદાર્થોની સંપૂર્ણ સ્પષ્ટ બીન જાણનારા તથા યથાર્થ પ્રરૂપણ કરનાર શ્રી વીતરાગ તીર્થકર દેવને નમસ્કાર કરૂં છું. ૨. જ્યાં મારા ધર્માચાર્ય (મને ધર્મના રસ્તે દેરનારા ધર્મગુરૂ) વિચરીને અનેક ભવ્ય જીને ધર્મોપદેશ દઈને સન્માર્ગમાં જોડી રહ્યા છે. તે દેશ-ગામ-નગરને ધન્ય છે. ૩. શ્રી અરિહંત પ્રભુના શરણને અંગીકાર કરું છું. તે પ્રભુ રાગાદિ ભાવ શત્રુને જીતનારા છે, વિશ્વમાં રહેલા છ વડે પૂજાયેલા છે. અને સત્ય બીનાને જણાવનાર તથા જગતના જીવોનું ભલું કરનારા છે. ૪. હું શ્રી સિદ્ધપ્રભુના શરણુને અંગીકાર કરું છું. તે પ્રભુ ધ્યાન રૂપી અગ્નિથી કર્મરૂપી લાકડાંને બાળનારા છે. સર્વજ્ઞ સર્વદશી છે. અને અનંત જ્ઞાનાદિ ગુણેને ધારણ કરનારા છે. ૫. હું શ્રી સાધુમહારાજના શરણને અંગીકાર કરું છું. તે સાધુમહારાજ મોક્ષ માર્ગની સાધના કરે છે અને સ્વપર તારક છે અને જગતના જીના બંધુ જેવા છે. For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૬. હું શ્રી તીર્થકર દેવે ફરમાવેલા અહિંસા સંજમ અને તપ મય ધર્મનું શરણું અંગીકાર કરું છું. તે ધર્મ ઈંદ્રાદિથી પૂજાએલ છે. મેહરૂપી અંધકાર દૂર કરવા માટે સૂર્યના જેવો છે. અને રાગદ્વેષનું ઝેર દૂર કરવા મંત્રના જેવો છે, તથા કર્મરૂપી વનને બાળવા માટે અગ્નિના જેવો છે. તેમજ આ ભવમાં અને પર ભવમાં કલ્યાણ કરનાર પણ તેજ છે. ૭. જે પ્રમાદને લઈને ધર્મની સાધના કરતા નથી. તેઓને છેવટે આ પ્રમાણે પસ્તા કરવો પડે છે. અરેરે અમે દાનાદિની સાધના કરવી ભૂલી ગયા અને ચાર શરણને અંગીકાર ન કર્યા તથા સંસારનો નાશ કરવા માટે પણ પ્રયત્ન કર્યો નહિ. આ વાત ધ્યાનમાં રાખીને હે જીવ! હંમેશાં ચેતીને ચાલજે, અને ધર્મ સાધના કરીને પર ભવને સુધારજે. ૮. મન વચન કાયાથી પ્રભુદેવની આજ્ઞા વિરૂદ્ધ જે કંઈ કર્યું હોય, કરાવ્યું હોય, કે કરતા એવા બીજાની અનુમોદના કરી હોય, હું તે પાપની નિંદા ગહ કરું છું. ૯. હું શ્રી પ્રભુદેવના વચનને અનુસરીને કરેલા કરાતા અને કરીશ એવા ત્રણે કાલના સુકૃતની અનુમોદના ત્રિવિધ ત્રિવિધ કરૂં છું. ૧૦. મેં કઈને અપરાધ કર્યો હોય, કે બીજાએ મારે ગુને કર્યો હોય, તે બાબતમાં અનુક્રમે હું માફી માગું છું, એમ બીજા છે પણ તે પ્રમાણે કરે. હું સર્વ જીની ઉપર મૈત્રી ભાવ ધારણ કરું છું. મારે કેઈન સાથે વેરભાવ નથી. ૧૧. હું સંથારા પિરિસીમાં જણાવેલા અઢારે પાપસ્થાનકને સિરાવું છું. (તેને ત્યાગ કરૂં છું.) ૧૨. જે આ રાતમાં કદાચ મારૂં અચાનક મરણ થાય, તો હું આહાર ધન ધાન્ય ઘર રાચ રચીલું કુટુંબ વિગેરેને ત્રિવિધ ત્રિવિધ સિરાવું છું. ૧૩. હું એકલેજ છું, સંસારમાં મારું કોઈ નથી, તેમ હું પણ કેઈને નથી. હે જીવ! આ વાત જરૂર યાદ રાખજે, ભૂલીશ નહિ. ૧૪ મારે આત્મા જ્ઞાનાદિ ગુણોને ધારણ કરનાર છે. બાકીના ધન વિગેરે પદાર્થો માત્ર સંગ રૂપજ છે. આવા સમયેગથી જ પહેલાં મેં બહુવર દુઃખો ભેગવ્યા છે. માટે તેને હું વોસિરાવું છું. ૧૫. મારા દેવ અરિહંત છે, ગુરૂ સુસાધુ છે, શ્રી જિનેશ્વરદેવે કહેલ નિર્મલ ધર્મ છે. આ ત્રણેની હું સહણું કરું છું. ૧૬. અત્યાર સુધીમાં મન વચન કાયાથી જે કંઈ પાપ કર્મ આચર્યું હોય, તે સંબંધી મિચ્છામિ દુક્કડ માગું છું. આ પ્રમાણે ભાવના કરવાથી સમાધિ મરણ પામીને ભવ્ય છે આરાધક બને છે, અને ભવાંતરમાં પણ તેઓ સુલભ બધિપણું જરૂર પામે છે. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ I નમ: સિદ્ધરાજ | ॥ भावरत्नत्रयीदायक मदीयात्माद्धारक परमोपकारिशिरोमणि परमगुरु आचार्य महाराज श्री विजयनेमिसूरीश्वर માવદ્રા નો નમઃ | સુચહીતનામધેય સદ્ગુરૂ તપગચ્છાધીશ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર ચરણકિકર વિયાણ આચાર્ય શ્રી વિજયપઘસરિ” વિરચિત શ્રી દેશના ચિંતામણિ ગ્રંથકાર મંગલાચરણ તથા ચાર અનુબંધ વિગેરે જણાવે છે - હરિગીત છંદ છે કલ્યાણ કેરા કંદ નવ પદ નેમિસૂરિ ગુરૂમંત્રને, અતુલ મહિમા જાસ પ્રણમી શ્રીજિનેશ્વર વચનને, મૃતબલે વિરચું મુદા શ્રી દેશના ચિંતામણિ, ભવ્ય જીવ સાંભળી નિર્મલ કરે આતમમણિ ૧ અર્થ –કલ્યાણ એટલે મોક્ષસુખ રૂપી ઝાડના કંદ એટલે મૂળ જેવા અથવા આત્મિક સુખની વૃદ્ધિ કરનાર એવા નવપદને પ્રણામ કરીને, તથા ગુરૂ મહારાજ શ્રીવિયનેમિસૂરીશ્વરના નામ રૂપી મહામંત્રને ( અથવા તેમણે આપેલ મહાન પ્રભાવક સૂરિમંત્રને ) પ્રણામ ( ૧ નવપદનાં નામ તથા ટુંકી બીના નીચે પ્રમાણે –૧ અરિહંતપદ-ધાતી કર્મ રૂપી શત્રને નાશ કરી કેવલજ્ઞાન પામી વિચરતા તીર્થકરો. ૨ સિદ્ધપદ-આઠે કર્મોને ક્ષય કરી મેક્ષે ગએલા છો. ૩ આચાર્યપદ ગ૭ના નાયક. ૪ ઉપાધ્યાય પદ-શિષ્યને સૂત્રની વાચના આપનાર. ૫ સાધુપદ-પાંચ મહાવ્રતધારી, ૬ સમ્યગદર્શનપદ-સમકિત અથવા જિનેશ્વરના વચન ઉપર શ્રદ્ધાં. ૭ સંમ્યજ્ઞાનપદ-વસ્તુ સ્વરૂપનું સત્ય જ્ઞાન. ૮ સમ્યગ ચારિત્રપદ-આત્માને હિતકારી આચરણ. ૯ તપપદ-બાર પ્રકારની તપશ્ચર્યા. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપધસૂરિકૃતકરીને, તેમજ અતુલ એટલે જેની તુલના થઈ શકે તેમ નથી તેવા મહિમાવાળા શ્રી જિનેશ્વર ભગવંતના વચન રૂપી આગમને અથવા શ્રતજ્ઞાનને પ્રણામ કરીને શ્રાબલે એટલે સિદ્ધાન્ત અથવા આગમના અનુસારે “શ્રી દેશના ચિંતામણિ” (જેમાં ચિન્તામણિ રત્ન સમાન શ્રીતીર્થકર મહારાજાની દેશનાને સાર વિસ્તારથી સરલ ભાષામાં આપવામાં આવેલ છે તે) ની મુદા એટલે હર્ષપૂર્વક રચના કરું છું, આ દેશનાને સાંભળીને ભવ્ય જીવો પોતાના આત્મા રૂપી મણિને નિર્મળ કરે. એટલે પવિત્ર કરે. ગ્રંથની શરૂઆતમાં મંગલાચરણ કરવું જોઈએ એ શિષ્ટ (ઉત્તમ) પુરૂને આચાર છે, કારણ કે શુભ કાર્યોની શરૂઆતથી તેની સમાપ્તિ સુધીમાં વિન આવવાને સંભવ રહેલો છે. તે વિપ્નને દૂર કરવા માટે મંગલ કરવામાં આવે છે. એ હેતુથી આ ગ્રંથની આદિમાં નવપદ, ગુરૂ મહારાજ તથા સિદ્ધાંતને નમસ્કાર કરવા રૂપ મંગલ કર્યું છે. તથા સમજી શ્રોતા (અભ્યાસી) અભિધેયાદિ ચારને જાણ્યા સિવાય તેમાં પ્રવૃત્તિ કરતા નથી, કારણ કે તે ચારને જાણવાથી આ ગ્રંથ લાભદાયી છે એમ તેમને ખાત્રી થાય છે. માટે તે અભિધેયાદિ ચાર આ પ્રમાણે જાણવા-૧ અભિધેય એટલે વિષય અથવા બાબત. આ ગ્રંથમાં શ્રી તીર્થંકર મહારાજની દેશના (તેઓએ આપેલે ધર્મોપદેશ) તે અભિધેય છે. ૨ અધિકારી. આત્મહિતને ચાહનારા તથા ધર્માનુરાગી ભવ્ય જીવો તે આ ગ્રંથના અધિકારી છે. ૩ પ્રજન એટલે ગ્રંથ બનાવવાનું હતુ. આ શ્રી તીર્થકર દેવે કહેલી દેશના સાંભળી (વાંચી) તે પ્રમાણે યથાશક્તિ વર્તન કરી ભવ્ય જીવ આત્મ કલ્યાણમાં તત્પર થાય અને મુક્તિ પદ પામે તે પ્રજન. તથા ૪ સંબંધ તે વા વાચક ભાવ રૂપ, સાધ્ય સાધન ભાવરૂપ, તથા ગુરૂપર્વક્રમ સંબંધ રૂપ, એમ ત્રણ પ્રકારે જાણો. અહીં ગ્રંથ વાચક એટલે અર્થને કહેનાર છે અને દેશના (ગ્રંથને અર્થ) વાચ એટલે કહેવા ગ્ય છે. અથવા આ ગ્રંથ સાધન અથવા કારણ અને દેશનાનું જાણવું તે સાધ્ય અથવા કાર્ય. તથા તીર્થકર અને ગણધર મહારાજ તથા તેમની પરંપરામાં થએલા આચાર્યોની પરંપરાએ કરીને મેળવેલી દેશનાના ગ્રંથની રચના છે તે ગુરૂ પર્વક્રમ સંબંધ જાણ. એમ ચાર વાના આ લેકમાં “શ્રુતબલે એ પદથી જણાવ્યા છે. ૧ દેશના અર્થ સમજાવે છે – નિરભિલાષ પરોપકારી સ્વપરની હિત બુદ્ધિએ, - ભાષે પદાર્થ સ્વરૂપને તે દેશના અવધારિએ; ધર્મ શિવપદ દેશના સંસાર સાગર તારિણી, સંવેગ શમ નિર્વેદ કરૂણા તત્વ રૂચિ ગુણ દાયિની. ૨ અર્થ–નિરભિલાષ એટલે જેમને કોઈ પ્રકારની અભિલાષા નથી તેવા, તથા પરેપકારી એટલે પારકાને ઉપકાર કરવામાં તત્પર એવા પરમ પૂજ્ય શ્રી તીર્થકર દે, સ્વપરની એટલે પિતાનું તથા બીજાનું ભલું કરવાની ભાવનાથી પદાર્થોની બીના (સ્વરૂપ)ને For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] એટલે જુદી જુદી જાતના દ્રવ્યાદિના સ્વરૂપને યથાર્થ પણે કહે, તેને “દેશના' અવધારીએ એટલે જાણીએ. એટલે તે દેશના કહેવાય. એમ દેશનાની વ્યાખ્યા જણાવી. ધર્મના તથા શિવપદ એટલે મોક્ષના સ્વરૂપને જણાવનારી દેશના જ ઉત્તમ ગણાય છે. કારણ કે સંસાર રૂપી સમુદ્રમાંથી જીવને તે તારનારી છે. તથા સંવેગ એટલે વૈરાગ્ય ભાવ, શમ એટલે ક્ષમા ગુણ અને નિર્વેદ એટલે સંસાર પ્રત્યે ઉદાસીપણું, (કંટાળે) કરૂણા એટલે દુ:ખી જીવે પ્રત્યે દયા ભાવ, તથા તત્ત્વરૂચિ ગુણ એટલે જીવ, અજીવ વગેરે તો તરફ શ્રદ્ધા ગુણ ઉત્પન્ન કરાવનારી છે એટલે સમ્યકત્વને ઓળખવાના પાંચ ચિહ્નો છે. તે આ પ્રમાણે (૧) ઉપશમ (૨) સંવેગ (૩) નિર્વેદ (૪) અનુકંપા (૫) આસ્તિક્ય. આ પાંચ ચિન્હોમાંના એક કે તેથી વધારે ચિહે જે જીવમાં દેખાય, તેમને જરૂર સમ્યકત્વ હોય છે. દરેક સમ્યદૃષ્ટિ જીવમાં એક સાથે ઉપશમાદિ પાંચ ચિન્હો હવાજ જોઈએ એ કંઈ નિયમ નથી. એમ કૃષ્ણ મહારાજા વિગેરેના દષ્ટાંતમાંથી જાણી શકાય છે. સમ્યકત્વ ગુણ કઈ રીતે પ્રગટ થાય તેનું સ્વરૂપ શું? વિગેરે બીના જાણવા માટે સ્પષ્ટાર્થ સહિત શ્રી સિદ્ધચક પૂજા વાંચવી જોઈએ. ૨ આ દેશના નોળવેલના જેવી છે, એમ જણાવે છે – સર્પ કરડે નળિઆને નેળવેલવનસ્પતિ, સુંધી ઉતારે ઝેર તે દૃષ્ટાંત ઘટને ઈમ થતી; ચાર ગતિના જીવડા એ નોળિયાની જેહવા, ઝેર જેવી ભવ ઉપાધિ સર્ષ નિજ જન જાણવા. ૩ અર્થ-જ્યારે નળીઓ અને સર્ષ લડે છે, અને તેને સર્પ કરડે ત્યારે નોળીઓ સર્પ દંશનું ઝેર નોળવેલ નામની વનસ્પતિ સુંઘીને ઉતારી નાંખે છે. એટલે મેળવેલ નામની વનસ્પતિમાં સર્પના ઝેરને ઉતારવાની શક્તિ છે. આ દષ્ટાન્તની ઘટના અહીં આ પ્રમાણે થાય છે. નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવતા એ ચાર ગતિના જીવો નેળીઆ જેવા જાણવા. તથા ભવ ઉપાધિ એટલે સંસારની સ્ત્રી પુત્રાદિની ઉપાધિ તે ઝેર જેવી જાણવી, તથા સર્પ તે પોતાના કુટુંબના સગાં વિગેરે મનુષ્ય જાણવા. ૩ દષ્ટાંતની ઘટના બે લેકમાં સમજાવે છે – નોળવેલ તણી સમી આ દેશના તસ શ્રવણને, સૂધવાની જેહવું તું ધારજે ઈમ પ્રવચને પુદ્ગલાનંદિ પણાને ટાળનારી દેશના, મુક્તિ નગરી દ્વાર દર્શન પ્રકટ કરતી દેશના. ૪ અર્થજિનેશ્વરની દેશના તે મેળવેલ વનસ્પતિ જેવી જાણવી. અને મેળવેલને For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપધસૂરિ કૃતસુંઘવા જેવું દેશનાનું જે સાંભળવું તે છે એમ જાણવું આ પ્રમાણે પ્રવચને એટલે સિદ્ધાતમાં કહેલું છે. વળી આ દેશના પુદગલાનંદીપણું (સાંસારિક પદાર્થો જે દુઃખદાયી છે તેને સુખની બુદ્ધિએ ગ્રહણ કરવા અને તેની પ્રાપ્તિમાં આનંદ પામ તે)ને દૂર કરનારી છે. તેમજ આ દેશના મુક્તિ નગરી એટલે મેક્ષ રૂપી નગરના દરવાજા જેવા સમક્તિ ગુણને પ્રગટ કરનારી છે. ૪ સંસારિને પુત્રાદિની આધિ ઉપાધિ તણા બલે, શાંતિ લગાર મળે નહિ ને રખડપટ્ટી પલપલે; શાંતિ સુખને આપતી રખડપટ્ટી ટાલતી, દેશના પ્રભુજી તણી કામાદિ શત્રુ ભગાડતી. ૫ “ અર્થ –સંસારી જીવને પુત્ર વગેરે કુટુંબી સંબંધી આધિ એટલે મનની પીડા તથા ઉપાધિ એટલે શરીર વિગેરેની પીડાઓના પરવશપણાથી લેશ માત્ર શાંતિ મળતી નથી ને ક્ષણે ક્ષણે રખડપટ્ટી એટલે રઝળવાનું હોય છે. તેવા જીવોને પ્રભુ શ્રી તીર્થકર મહારાજની દેશના (દેશનાને અનુસાર વર્તન) શાંતિ સુખને આપે છે, તથા રખડપટ્ટીને ટાળે છે એટલે દૂર કરે છે. વળી તે દેશના કામાદિ એટલે વિષયસુખની ઇચ્છા તથા રાગ છેષ વગેરે આત્માના આંતર શત્રુઓને ભગાડે છે અથવા નાશ કરે છે. ૫ દેશનાનું સ્વરૂપ ચાર શ્લોકમાં જુદી જુદી રીતે સમજાવે છે – ગ્રાહ્ય હેય શેયને પણ બંધ દેતી દેશના, મતિભેદ જાતિ સ્મરણ ગુણને આપનારી દેશના કધાદિ ચાર કષાય ભેદ પ્રભેદ શ્રી પ્રજ્ઞાપના, સૂત્રે કહ્યા તેથી બચાવે નિર્મલી પ્રભુ દેશના. ૬ અર્થ–ગ્રાહ્ય એટલે ગ્રહણ કરવા યોગ્ય અહિંસા, સંયમ, તપ વિગેરે છે. અને હેય એટલે ધન, વિષય વિગેરે ત્યાગ કરવા યોગ્ય છે. કારણ કે આત્માને નુકસાન કરનાર છે. તથા સેય એટલે નવ ત વિગેરે જાણવા લાયક છે. આવું દેશના સમજાવે છે. વળી મતિ જ્ઞાનના ભેદ રૂ૫ જાતિસ્મરણ (આ મતિ જ્ઞાનના ધારણા નામના ભેદને ભેદ છે જેનાથી સંજ્ઞી પંચેન્દ્રિય જીવ પોતાના સંખ્યાતા ભવોને જાણે છે) ગુણને આ દેશના આપે છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રની અંદર મૂળ ભેદ તથા પ્રભેદ એટલે ઉત્તર ભેદ વિસ્તારથી વર્ણવ્યા છે તેવા ક્રોધ, માન, માયા અને લેભ રૂપ ચાર કષાયેના ઉપદ્રવથી બચાવનારી પ્રભુની નિર્મળ દેશના છે એમ જાણવું. ૬ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] જેના પ્રતાપે ગાઢ કર્મી બાંધતાં નિત ભવિ જના, જીવન ધૂલ સમું કરે તે વિષય ટાલે દેશના; વિનય વૃક્ષ વધારવાને મેધ જેવી દેશના, દેહરા પમાડવા સંજીવની સમ દેશના. ७ અઃ—જેનાથી ભવ્ય જીવા પણુ ગાઢ એટલે ચીકણાં કર્મોના અંધ કરે છે તથા પેાતાના જીવતરને ધૂલ સમું એટલે હલકું અથવા નિષ્ફળ બનાવે છે તે વિષયને એટલે ઇન્દ્રિયાની આસક્તિને આ દેશના ટાલે એટલે દૂર કરે છે. કારણ કે આ દેશનામાં વિષયેાની ભયંકરતા તથા અસારતા જણાવેલી હેાય છે. વળી આ દેશના વિનયરૂપી વૃક્ષને વધારવાને મેઘ એટલે વરસાદ સમાન છે. કારણ કે જેમ વરસાદથી ઘૃક્ષ પ્રફુલ્લિત થાય છે તેમ આ દેશના સાંભળવાથી વિનય ગુણની વૃદ્ધિ થાય છે. તથા આ દેશના દેહશ એટલે શરીર સંબધી સુખ આપવાને માટે સંજીવની નામની ઔષધિ સમાન છે. કારણ કે જેમ સજીવિની ઔષધિથી શરીરના તમામ રોગો દૂર થાય છે અને શરીર નિરોગી બને છે. તથા શરીર સ્વસ્થ રહે છે તેમ આ દેશના પણ જીવના આધિ વ્યાધિ અને ઉપાધિ રૂપી ભાવ રાગાને દૂર કરે છે અને આત્માની નિર્મળતા કરે છે, છ ધ લેવા યાગ્યમાંથી બોધ દેતી દેશના, બાદશાહી જીવન કેરા હર્ષી દેતી દેશના; સતાષમય સાત્ત્વિક જીવનરસ આપનારી દેશના, મુક્તિ રમા વરસાલને વ્હેરાવનારી દેશના. અ:—આ જિનરાજની દેશના મેધ એટલે શિખામણુ લેવા ચેાગ્ય પદાર્થોમાંથી ખાધને દેનારી છે. અથવા આ દેશના પેાતાને શું હિતકારી છે તે સમજાવે છે. વળી આ દેશના ખાદશાહી જીવન એટલે વૈરાગ્યમય નિય જીવન પમાડે છે. જેથી ભવિષ્યમાં તેવા જીવનવાળા ભન્ય જીવા અપૂર્વ સાત્ત્વિક ને પામે છે. અથવા આ દેશનાથી જીવ ખરેખરા સુખી અને આનંદી થાય છે. તેમજ આ દેશના સાષકારક એટલે લેાલદશાથી રહિત એવા સાત્ત્વિક જીવનના આનંદને આપનારી છે. તેમજ પ્રભુ શ્રી તીર્થંકરની દેશના પ્રમાણે વનારને પરંપરાએ મેાક્ષ સુખ મળતું હેાવાથી આ દેશના મુક્તિરમા એટલે મુક્તિ રૂપી સ્ત્રીને વરવા માટે વરમાલા જેવી છે. ૮ દાન શીલ તપ ભાવના સમજાવનારી દેશના, આત્મ વીલ્લાસ સાગર ચંદ્ર જેવી દેશના; મરણુ કાલે હુ તેમ સમાધિ દેતી દેશના, કમ કાષ્ઠ જલાવવાને અનલ જેવી દેશના. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપદ્મસૂરિ કૃત અર્થ:—આ દેશનાથી દાન, શીલ, તપ અને ભાવના સ્વરૂપ ચાર પ્રકારના ધર્મ સમજાય છે. એટલે દાન વસ્તુ શી છે ? તેના કેટલા પ્રકાર છે ? તેથી શું ફળ મળે ? કાણે કેવા પ્રકારના દાન કરવાથી શું ફળ મેળવ્યું ? તે જણાય છે. તથા શીલ એટલે બ્રહ્મચર્ય વ્રત તે શા માટે પાળવું જોઇએ? તે પાળવાથી શું ફળ મળે ? શીલ પાલનાર મનુષ્યે વંદનીય શાથી છે ? તે સમજાય છે. તથા તપ એટલે ખાર પ્રકારની તપશ્ચર્યા શા માટે કરવી જોઇએ ? તેના કેટલા પ્રકાર છે? તેથી શું ફળ મળે? તે સમજાય છે, તથા ભાવના એટલે આત્માની શુદ્ધ વિચારણા કાને કહેવાય, તેના કેટલા પ્રકાર વગેરે જણાવે છે. વળી આ દેશના આત્માના વીચેંલ્લાસ એટલે આત્મશક્તિનું ફારવવું તે રૂપી સમુદ્રને ઉલ્લાસ પમાડવાને ચંદ્ર સમાન છે, એટલે જેમ ચંદ્રથી સમુદ્ર ઉલ્લાસ પામે ( વર્ષ ) છે, તેમ દેશનાથી જીવના વીર્ય ગુણ ઉલ્લાસ પામે છે એટલે આત્મા દેશના સાંભળવાથી પેાતાની શક્તિ ધર્મકાર્ય માં વાપરે છે. તેમ આ દેશના મરણુ વખતે હર્ષ અને સમાધિ આપે છે. કારણ કે સામાન્ય મનુષ્યા તા મરણુ આવે ત્યારે દીલગીર થાય છે. કારણ કે તેઓએ ધ મય જીવન નહિ ગાળેલું હાવાથી મરણુ વખતે પશ્ચાત્તાપ કરે છે, અથવા અહીંની પેાતાની સમૃદ્ધિથી તથા કુટુ ખાદિકથી વિયેાગ થવાના હાવાથી તેએ મરણુ વખતે દુ:ખી થાય છે, પરંતુ જિનદેશના સાંભળનારા ભન્ય જીવા દેશનાથી ધર્મનું સ્વરૂપ જાણી તે પ્રમાણે વર્તતા હેાવાથી તથા કર્મનું સ્વરૂપ જાણતા હેાવાથી પેાતાનું આયુષ્ય પૂર્ણ થાય ત્યારે દરેક જીવને મરવાનું છે તેમજ પાતે ધી હાવાથી આવતા ભવમાં પેાતાને અહીંના કરતાં પણ વધારે સુખની પ્રાપ્તિ થવાની છે તેવી શ્રદ્ધા હૈાવાથી સુખે સમાધિ પૂર્વક અથવા ચિત્તની સ્થિરતા પૃષ્ઠ મરણને ભેટે છે. તથા આ દેશના કકાણ એટલે ક રૂપી લાકડાંને ખાળવાને અગ્નિ જેવી છે. જેમ અગ્નિ લાકડાંને ખાળીને ભસ્મ કરી નાખે છે તેમ દેશના સાંભળનાર જીવ સવર ભાવને પામીને પેાતાના કર્મોની નિરાકરે છે. હું વિવિધ ષ્ટાંતા દઈને દેશનાના પ્રભાવ એ શ્લાકમાં જણાવે છે:— તિમિર પુંજ હઠાવવા વિકસાવવા અરવિંદને, સૂર્ય વિષ્ણુ કા અન્ય ? જેમ નચાવવાને મારને; મેધ વિષ્ણુ કે અન્ય ? જિમ વિકસાવવાને કુમુદને, ચંદ્ર વિણ કા અન્ય ? તિમ સંસાર નીરધિ પારને. ૧૦ દેવા સમથ જિનેશની શુભ દેશના વિષ્ણુ કે નહિ, તે પરમ પદ શમ` કેરી વાનકી આપે અહીં; જીવન તરૂમાં સિંચતી નિવૃત્તિ રસને દેશના, પાંચે પ્રમાદ ભગાડનારી નાથ કેરી દેશના. ૧૧ For Personal & Private Use Only: Page #54 -------------------------------------------------------------------------- ________________ દેશનચિંતામણિ ] અર્થ:-તિમિરપુંજ એટલે અજ્ઞાનના સમૂહને હઠાવવાને અથવા દૂર કરવાને, તથા અરવિંદ એટલે સૂર્ય વિકાસી કમલને વિકસ્વર–પ્રફુલ્લિત કરવાને સૂર્ય સિવાય બીજો કોણ સમર્થ છે? અથવા સૂર્ય સિવાય બીજા કેઈથી ઉપરનાં બંને કાર્ય થતાં નથી. તથા મેરને નચાવવાને એટલે હર્ષિત બનાવવાને મેઘ એટલે વાદળાં વિના બીજું કેણ શક્તિમાન છે? એટલે બીજા કેઈમાં એવી શક્તિ નથી. તેમજ કુમુદને ખીલવવાને ચંદ્ર વિના બીજે કેણ સમર્થ છે? અથવા તેના સિવાય બીજો કોઈ સમર્થ નથી. તેવી રીતે આ સંસારરૂપી સમુદ્રને પાર પમાડવાને અથવા મેક્ષ મેળવી આપવામાં જિનેશ્વરની શુભ દેશના વિના બીજું કઈ સમર્થ નથી. તે દેશના પરમ પદ એટલે મેક્ષ તેની વાનકીને આ ભવમાં આપે છે. અહીં મેક્ષની વાનકી તે દેશવિરતિ તથા સર્વવિરતિ રૂ૫ સામાયિક જાણવું. તથા આ દેશના જીવનતરૂ એટલે આ મનુષ્યાદિ ભવ રૂપ વૃક્ષમાં નિવૃત્તિ રસ એટલે શાંતિરૂપી પાણીને સિંચે છે, તેમજ પ્રભુની દેશના નિદ્રા, વિસ્થા વગેરે પાંચે પ્રમાદેને નાશ કરનારી છે. ૧૦-૧૧ હવે દેશના કેવી છે તે આ લેકથી શરૂ કરીને જણાવે છે – આતમ તણા ત્રણ ભેદને સમજાવનારી દેશના, બાર વ્રતના તત્વને દર્શાવનારી દેશને સર્વવિરતિને પમાડે પુરૂષ સિંહની દેશના, સમિતિ ગુમિ રંગમંડપમાં રમાડે દેશના. ૧૨ અર્થ–આ દેશના આત્માના ત્રણ ભેદનું સ્વરૂપ સમજાવે છે. વળી દેશવિરતિ શ્રાવકના બાર વ્રતના તત્વને એટલે યથાર્થ સ્વરૂપને જણાવે છે. તથા પુરૂષમાં સિંહ સમાન શ્રી જિનેશ્વરદેવની દેશના સર્વવિરતિ રૂપ ચારિત્રને પમાડે છે. તથા સમિતિ અને ગુપ્તિ રૂપી રંગમંડપમાં રમાડનારી અથવા આનંદ પમાડનારી આ દેશના જાણવી. ૧૨ ૧ આત્માના ૩ પ્રકાર આ પ્રમાણે –૧ બહિરાત્મા–સંસારી પદાર્થોમાં આસક્ત જીવ. ૨ અંતરાત્મા–આત્માનું સ્વરૂપ સમજી શરીર અને જીવ જુદા છે તેવું જાણી પુદ્દગલ ભાવ પ્રત્યે આસકત ન બને અને તેનાથી વિમુખ થઈ આત્માના ગુણોમાં રાચનાર ભવ્ય. ૩ પરમાત્મા–સર્વજ્ઞ પ્રભુ શ્રી તીર્થકર વિગેરે અને મોક્ષે ગએલ સિદ્ધ ભગવંતે. ૨ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત (દરેક વ્રતના વિસ્તાર સ્વરૂપ માટે “દેશવિરતિ જીવન” જુઓ ). ૩ સમિતિ–જયણ પૂર્વક શુભ ચેષ્ટા (પ્રવૃત્તિ) તે પાંચ છે. તથા ગુપ્તિ-શુભ યોગમાં આત્માને જોડે, અને અશુભ વેગથી પાછો હઠાવવો, એ ગુપ્તિ કહેવાય. એમ પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ ગુપ્તિ છે. અને સમિતિ એ શુભ પ્રવૃત્તિ રૂપ છે. માટે બંને સ્વરૂપ ભેદે કરીને એટલે દરેકનું અલગ અલગ સ્વરૂપ હોવાથી નિર્ણય થઈ શકે છે કે સમિતિ અને પ્તિ અલગ અલગ પદાર્થ છે. For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપધસૂતિસૂત્રના દશ ભેદને સમજાવનારી દેશના, નિજ રમણતા રંગે ચંગ તરંગ સરિતા દેશના સાધ્ય લક્ષ્ય વધારનારી પાવન જિન દેશના, ધર્મ શુક્લ યાન માર્ગે સ્થિર બનાવે દેશના. ૧૩ અર્થ–સૂત્રના દશ ભેદનું જ્ઞાન આ દેશનાથી થાય છે. વળી આ દેશના નિજ રમણતા એટલે આત્માના ગુણોમાં તલ્લીન થવું તે રૂપી ચંગ એટલે મને હર તરંગ એટલે લહેરાવાળી નદી જેવી છે. કારણ કે આ દેશનાનું યથાર્થ સ્વરૂપ સમજનારને આત્મ રમણુતા જરૂર થાય છે. વળી સાધ્યલક્ષ્ય એટલે સાધવા અથવા મેળવવા લાયક જે મોક્ષ તે તરફ લક્ય એટલે મનની સ્થિરતાને વધારનારી જિનરાજની પવિત્ર દેશના છે. વળી આ દેશના આત્માને ઉત્તમ કેટિના ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાનના માર્ગમાં સ્થિર કરે છે. અથવા આ દેશના સાંભળનાર ભવ્ય જીવોને ધર્મધ્યાન અને શુકલધ્યાન ધ્યાવવાને શુભ અવસર મળે છે. ૧૩ મોહ નૃપના જુલ્મને વિસાવનારી દેશના, ચરણ નૃપના રાજ્ય સુખને આપનારી દેશના; સંસાર કેરી રખડપટ્ટી ટાલનારી દેશના, જીવનના ઉદ્દેશને બતલાવનારી દેશના ૧૪ અર્થ–સંસારી જીવ ઉપર જુલમ ગુજારનાર મહરાજાને નાશ કરનારી આ દેશના છે એટલે આ દેશનાથી આત્માને દુઃખી કરનાર મેહ નાશ પામે છે. તથા ચરણનુપ એટલે ચારિત્ર રૂપી રાજાના રાજ્યમાં રહેવાથી થતા સુખને આ દેશના આપે છે. તેમજ આ દેશના સાંભળવાથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે. તથા આ દેશનાથી સંસારની રખડપટ્ટી અથવા રઝળવાનું દૂર થાય છે. તથા જીવનને મનુષ્ય ભવને ઉદ્દેશ એટલે હેતુ તેને આ દેશના સમજાવે છે.૧૪ દુઃખ પરવશ આત્મ વશ સુખ ઈમ કહેતી દેશના, સન્માર્ગને દેખાડવાને દીપિકા પ્રભુ દેશના દીર્ધ દૃષ્ટિ વધારતી સમતાલતા ઘન દેશના, યોગ શુદ્ધિ કરે બતાવે ભૂલ જિનપતિ દેશના. ૧૫ અર્થ–સ્ત્રી વિગેરે પૌગલિક પદાર્થોના વશ થવામાં જીવને દુઃખ મળે છે તથા આત્મવશ એટલે આત્માના ગુણેમાં રમણતા કરનાર ભવ્ય જીવોને સુખ મળે છે એવું કહેનારી આ દેશના છે. વળી સન્માર્ગ એટલે આત્માને હિતકારી જે માગે તે જણાવવાને દીવીના જેવી અને બીનસમજણને દૂર કરનારી એવી પ્રભુ શ્રી જિનરાજની દેશના છે. આ દેશના For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ]. દીર્ધદષ્ટિ એટલે કાર્ય કરવામાં લાંબી વિચારણા અથવા લાભાલાભની વિચારણા કરાવનારી છે. વળી તે દેશના સમતાલતા એટલે શાંતિ રૂપી વેલને વધારવામાં ઘન એટલે મેઘના જેવી શાસ્ત્રમાં કહી છે. તથા જિનપતિ શ્રી તીર્થકર દેવની દેશના ત્રણે યોગને ચેખા બનાવે છે. અથવા હિતકારી કાર્યમાં આત્માને જોડે છે. તેમજ તે પિતાની ક્યાં ભૂલ થાય છે? તે પણ સમજાવે છે. ૧૫ આત્મગારવને વધારે લોકહિતની દેશના, ભાવના શુભ દીલમાંહિ જગાડનારી દેશના; દુઃખના પ્રસંગે ધૈર્ય ભાવ રખાવનારી દેશના. કર્મ કારણ બોધ પરિણતિ હોય સુણતાં દેશના. ૧૬ અર્થ:–ત્રણે લેકના જીવનું ભલું કરનાર પ્રભુ શ્રી તીર્થકર દેવની દેશના આત્મગૌરવ એટલે આત્માની મોટાઈને વધારે છે. વળી આ દેશના દીલમાં શુભ ભાવનાને પ્રકટ કરે છે. તથા તે દુઃખના પ્રસંગમાં ઘેર્યભાવ એટલે ધીરજને ધારણ કરવાનું શીખવે છે. એટલે દુઃખને સમતા ભાવે સહન કરવાની શક્તિ આપનારી છે. તેમજ કર્મના મૂલ ભેદ આઠ છે. અને તેના ઉત્તર ભેદ ૧૫૮ છે. તે દરેક કર્મને બંધ કયા કયા કારણોથી થાય છે? તેની સંક્ષેપથી અને વિસ્તારથી સમજ દેશના સાંભળતાં ભવ્ય અને જરૂર પડે છે. યાદ રાખવું જોઈએ કે-આત્મ હિતના રસ્તે પ્રયાણ કરનારા દરેક ભવ્ય જીવો અશાતા વેદનીયાદિ કર્મોના કારણથી અલગ રહે, તેજ સુખમય જીવન ગુજારી શકે. જેને દુઃખની ઇચ્છા હોય, એ તો દુનિયામાં એક પણ જીવ નથી. ત્યારે સવાલ એ ઉભું થાય છે કેદુઃખ કેમ ભેગવવું પડે છે? આને જવાબ એ છે કે કારણ વિના કાર્ય થાય જ નહિ. જેવું કારણ હોય તેવું કાર્ય ઉત્પન્ન થાય છે. શું લીંબડાનું બી વાવ્યું હોય, તેમાંથી શેલડીને સાંઠે ઉપજશે કે ? નહિ જ. દુઃખની ઈચ્છા નથી પણ મેહને વશ પડેલા સંસારી જે બીનસમજણને લઈને દુઃખના કારણેને પણ સુખના કારણ માનીને સેવે છે. તેથી તેમને દુઃખ ભોગવવું પડે છે. ચિત્તની સ્વસ્થતા હય, તે દિનપ્રતિદિન સુખના કારણેને જ સેવવાની ભાવના જાગે છે. પ્રશ્ન-ચિત્તની સ્વસ્થતા શાથી થાય ? ઉત્તર–સારા નિમિત્તોની સેવન કરવાથી કષાય પાતાળા પડે, અને પરિણામે જરૂર મન સ્વસ્થ બને છે. માટે વ્રતપૂજા દાન શીલ તપ ભાવના સ્વાધ્યાય ગુરૂભક્તિ સામાયિક પિષધ ઉપધાન વહન વિગેરે સાસ નિમિત્તેની સેવા કરવા તરફ સમજુ ભવ્ય જીવોએ બહુ જ કાળજી રાખવી જોઈએ. ૧૬ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ 1e [ શ્રી વિજયપધસૂરિકતનય ભંગ માન રહસ્યને સમજાવનારી દેશના, સુખના પ્રસંગે સાવચેત બનાવનારી દેશના; પૂર્ણ સાત્વિક હર્ષને પણ આપનારી દેશના, રાજસી તિમ તામસી સ્થિતિ ટાલનારી દેશના. ૧૭ અથ–સાત નય, સપ્ત ભંગી તથા પ્રમાણના રહસ્યને અથવા સારને આ દેશના સમજાવે છે. વળી આ દેશના સુખના અવસરમાં પણ જીવને સાવચેત રાખે છે કે હે જીવ! આ સુખનાં સાધને તને મળ્યાં છે તે તારા પૂર્વે કરેલાં ધર્મ કાર્યોનું ફળ છે, પરંતુ તે ફળને ભેગવતાં તેમાં આસક્ત થઈને જે તું તારાં ધાર્મિક કર્તવ્યને ભૂલી જઈશ તે આ સુખના સાધને જે તારે પુણેદય પૂરો થતાં અવશ્ય નાશ પામશે, તે વખતે તારે દુઃખ ભેગવવાને વારે આવશે. તે વખતે તને પશ્ચાત્તાપ થશે, પણ તે તે “પંડયા પછીના ડહાપણ” જે કહેવાય. તથા આ શુભ દેશના આત્માની પ્રસન્નતાથી થતા સાત્વિક આનંદિને આપનાર છે. તથા જીવની રાજસી તથા તામસી અવસ્થાને આ દેશના દૂર કરે છે. જે અવસ્થામાં લોભ વધારે પ્રમાણમાં દેખાતો હોય, અને અર્થ કામની વાસના વધતી હોય, એટલે તેવા સાધને મેળવવા માટે મનમાં ઈચ્છાના તરંગે વધારે ઉછળતા હોય, તે આ પ્રમાણે-કામ વાસનાને પોષણ આપનાર અર્થ એટલે ધન છે. તેને મેળવવા માટે લેશિયા છો એક સ્થલના કરીયાણું ભરીને બીજે સ્થલે વેચવા જતાં વચમાં વિશાલ અટવી આવે, તેને ટપીને જવામાં વાઘ વિગેરેને ભય હોય, તે પણ સાહસ કરીને તેવા ભયંકર સ્થલે જાય, ભયંકર બીજા દેશમાં પૈસા કમાવવા માટે પ્રયાણ કરે, કંજૂસ માણસની આસના વાસના કરે, તથા હાથીઓના સમુદાય ઉભા હોવાથી જ્યાં જવાની પણ ઘણું મુશ્કેલી હોય તેવા સ્થલે લશ્કરી સિપાઈ બનીને લડવા જાય, તથા ધનને કમાવવા માટે દર રહેલા દેશમાં જવા માટે તેવા સમુદ્ર માર્ગની લાંબી લાંબી મુસાફરી કરે, કે જ્યાં સગાં સબંધી અને સારવાર કરનાર ન હોય, દેવ પૂજન, વ્યાખ્યાન શ્રવણના સાધને ન હાય, તેમજ મરણ સમયે નવકાર પણ સંભળાવનાર ન મલી શકે. તેમજ ઘણાં કષ્ટોથી ભરેલી ખેતી કરે. આવા પાપ કરાવનાર એક લેભ જ છે. જ્યારે તેમની ભાવના જાગે, ત્યારે તે સમજી જવું કે હાલ આપણી રાજસી અવસ્થા (સ્થિતિ, સ્વરૂપ) વર્તે છે. જેમાં પ્રમાદ અને મેહના ચાળા વધારે દેખાય, તે તામસી સ્થિતિ જાણવી. બંને સ્થિતિ આત્માને દુર્ગતિમાં લઈ જાય છે. અને સાત્વિક સ્થિતિ સદ્દગતિ પમાડે છે. આવી સમજણ દેશના સાંભળવાથી પડે છે. સાત્વિક સ્થિતિનું સ્વરૂપ આ છે-જેમાં આત્મા ધાર્મિક ભાવનામાં દિન પ્રતિદિન આગળ વધતું જાય, અર્થ કામ પ્રત્યે અરૂચિ ભાવ જાગે, આત્માને ઉંચ કેટીમાં દાખલ કરવા માટે સારા સાધનેને સેવવાની ઈચ્છા થાય તેવી સ્થિતિને સાત્વિક સ્થિતિ કહી છે, વિશેષ બીના શ્રાવક ધર્મ જાગરિકામાંથી જાણવી. ૧૭ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ દેશનચિંતામણિ ] ચિંતામણિની જેમ કામિત પૂરનારી દેશના, આત્મ મણિ નિર્મલ બનાવે અભયદયની દેશના; મુક્તિ હેતુ સમાધિ યોગ સમર્પનારી દેશના, ભાવ તિમિર ખસેડવાને સૂર્ય જેવી દેશના. ૧૮ અર્થ-જેમ ચિંતામણિ રત્ન ઈચ્છિત પદાર્થોને આપે છે તેમ આ દેશના પણ મનના ઈચ્છિત પદાર્થોને પૂર્ણ કરે છે. વળી દુનિયાને નિર્ભય બનાવનારા પ્રભુની દેશના આત્મા રૂપી મણિને નિર્મળ બનાવે છે, કારણ કે દેશનાના પ્રભાવથી આત્માને વળગેલ કર્મ રૂપી મેલને નાશ થાય છે. વળી આ દેશના મેક્ષના કારણ રૂપ જે સમાધિગ એટલે ચિત્તની સ્થિરતા તેને આપે છે. વળી ભાવ તિમિર એટલે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવાને દેશના સૂર્ય સમાન છે, કારણ કે દેશના પ્રતાપથી જ્ઞાન પ્રકાશ પ્રગટ થાય છે. ૧૮ અડ કર્મ દલ ધન દૂર કરવા પવન જેવી દેશના, આદર્શ ઔષધ વહાણ જેવી ચહ્રદયની દેશના કરૂણા ચરણ તપ ઉચિત કાર્યો જોડનારી દેશના દેવાદિ તત્વ જણાવનારી દેશના જૂઠ લેશ ના. ૧૯ અર્થજેમ પવન વાદળાને વિખેરે છે તેમ આ દેશના રૂપી પવનથી આઠ કર્મના સમૂહ રૂપી વાદળાં વિખરાઈ જાય છે. વળી જેમ આદર્શ એટલે દર્પણમાં પોતાનું યથાર્થ સ્વરૂપ જણાય છે તેમ દેશનાથી પિતાનું આંતર સ્વરૂપ યથાર્થ જણાય છે, માટે દર્પણ સમાન છે. જેમ દવા રોગનો નાશ કરે છે તેમ દેશનાથી કર્મ રૂપી ભાવ રોગને નાશ થતું હોવાથી તે દવા જેવી છે. જેમ વહાણથી સમુદ્ર તરી શકાય છે તેમ દેશનાના પ્રભાવથી સંસાર રૂ૫ સમુદ્ર તરી શકાતો હોવાથી તે વહાણ જેવી છે. શ્રુતજ્ઞાન રૂપી ચક્ષુના દેનાર પ્રભુની એવી ઉત્તમ દેશના છે, વળી તે દેશના દયા, ચારિત્ર, તપ વગેરેગ્ય કાર્યોમાં જોડે છે તથા તે દેશના દેવ, ગુરૂ, ધર્મના સ્વરૂપને જણાવનારી છે. તેમાં જરા પણ ખોટું નથી. ૧૯ અનુગ ત્રિપદી તત્વને દર્શાવનાર દેશના, દેવ નરક સ્થાન આયુને જણાવે દેશના સિદ્ધિ સિદ્ધ સ્થિતિ જણાવે શર્મ દુઃખના હેતુને, નવ તત્વ સત્તા દેશના સમજાવતી પદ્રવ્યને. ૨૦ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપદ્વસ્કૃિતઅર્થ–આ દેશના અનુયોગ તથા ત્રિપદીના રહસ્યને જણાવે છે. વળી દેશના દેવતા તથા નારકીના સ્થાન તથા તે દરેકનું આયુષ્ય કેટલું છે તે જણાવે છે. સિદ્ધિ તથા મેક્ષમાં સિદ્ધોની સ્થિતિ તથા શર્મ એટલે સુખના હેતુને તથા દુઃખના હેતુને જણાવે છે. તથા આ દેશના નવ તત્વની તથા કર્મના બંધ ઉદય સત્તા તથા છ દ્રવ્યના સ્વરૂપને સમજાવે છે. (૧) દ્રવ્યાનુયેગ. (૨) ગણિતાનુગ. (૩) ચરણાનુગ. (૪) ધર્મકથાનુગ. એમ ચાર પ્રકારનો અનુયાગ છે. અર્થનું વ્યાખ્યાન એ અનુગ કહેવાય. વિશેષ બીના નવ તત્ત્વ વિસ્તારાર્થની પ્રસ્તાવનાથી જાણવી. (૧) ઉત્પાદ (૨) વ્યય (૩) ધ્રૌવ્ય આ ત્રણ પદનું નામ ત્રિપદી કહેવાય છે. ૨૦ અપવર્નના ઉદ્વર્તનાદિક તેમ સ્થિતિઘાતાદિને, સંક્રમ નિકાદિક જણાવે દેશના બંધાદિને ચિત્ત હય વશ રાખતીજ લગામ જેવી દેશના, શર્કરાદિકને હરાવે મિષ્ટતામાં દેશના. ૨૧ અર્થ-દેશના અપવર્તનને, ઉદ્વર્તનાને તથા સ્થિતિઘાત, રસઘાત વગેરેને જણાવે છે, તેમજ પસંક્રમ, કનિષેક, તથા બંધાદિક એટલે બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાને જણાવે છે. વળી મન રૂપી ઘોડાને કબજે રાખતી હોવાથી દેશનાને લગામ જેવી કહેલી છે. વળી મીઠાશમાં સાકર વગેરે મિષ્ટ વસ્તુને આ દેશના હરાવે છે એટલે દેશના સાંભળવામાં એ રસ પડે છે કે જે રસની આગળ સાકર વગેરેની મીઠાશ કાંઈ હીસાબમાં નથી. ૨૧ છે આ દેશના સાંભળી કોણે કોણે આત્મકલ્યાણ કર્યું તે બે લેકમાં જણાવે છે – પ્રભુ વીરનાં અગીઆર ગણધર વીર પ્રભુની દેશના, લહી સંયમ થયા રચનાર બારે અંગના; નાણ કેવલને લહી સંસારવાધિ તરી ગયા, સિદ્ધિ લેશે શ્રાવકો દસ હાલ સૈધમેં રહ્યા. ૨૨ ૧-રે કર્મના સ્થિતિ અને રસને ઘટાડે તે અપવાના અને વધારે તે ઉદ્વર્તના. ૩-૪ કર્મની સ્થિતિનો નાશ કરે તે સ્થિતિઘાત અને રસને ઘાત કરે તે રસઘાત. ૫ અમુક કર્મરૂપે રહેલ પ્રકૃતિ સ્થિતિ વગેરેને પિતાની અભિન્ન એવી કમની પ્રકૃતિ સ્થિતિ વગેરે રૂપે પરિણમન કરવું તે. સંક્રમ ૬ નિષેકબંધ થયા પછીથી અબાધા કાલ સિવાયને ઉદય ચોગ્ય કાલ. ૭ આત્માની સાથે કર્મવર્ગણાને સંબંધ થવો તે બંધ બાંધેલા કર્મનું સ્વાભાવિકપણે ભોગવવું તે ઉદય, તેજ કર્મનું અબાધાકાલ વિના ઉદીરીને ભોગવવું તે ઉદીરણા, તથા તે બાંધેલા કર્મ આત્માથી જ્યાં સુધી છુટાં ન પડે એટલે આત્માની સાથે રહે તે સત્તા કહેવાય. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિતામણિ ] અર્થ-ઈન્દ્રભૂતિ વગેરે ૧૧ બ્રાહ્મણેએ ચરમ તીર્થપતિ શ્રી વીર જિનેશ્વરની દેશના સાંભળીને ચારિત્ર લીધું અને વીર પ્રભુના ગણધર થઈને બારે અંગની રચના કરી. તથા તેઓ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરી સંસાર વાર્ષિ એટલે સંસાર રૂપી સમુદ્રને પાર પામ્યા અથવા મેક્ષે ગયા. તથા વીર પ્રભુને ઉપદેશ સાંભળનાર તે શ્રી આણંદ શ્રાવક કામદેવ શ્રાવક વગેરે દશ શ્રાવકે જેઓ અહીંથી સૌધર્મ નામના પહેલા દેવેલેકમાં ગયા છે, ત્યાંથી અવીને મનુષ્ય ભવ પામી મોક્ષે જશે. અગીઆર ગણધરોની બીના ટુંકમાં આ પ્રમાણે જાણવી. ૧. લક્વિનિધાન શ્રી કૈાતમસ્વામી પૂર્વ ભવને સંબંધ ચરમ તીર્થંકર પ્રભુ શ્રી મહાવીરદેવ, પૂર્વે કરેલા નિયાણાના પ્રભાવે, ૧૯મા ભવમાં ત્રિપૃષ્ટ નામના વાસુદેવ થયા હતા. અને મથુરા નગરીમાં મુનિરાજની મશ્કરી કરવાથી બાંધેલ કર્મોને ઉદયે ઘણું ભવમાં ભટક્યા બાદ, તે વિશાખાનંદીકુમાર, સિંહપણે ઉત્પન્ન થયો હતો. અને મૈતમ મહારાજનો જીવ એ ત્રિપૃષ્ઠ વાસુદેવના સારથિપણે ઉત્પન્ન થયે હતે. તે સિંહ (વિશાખાનંદીને જીવ) અનેક માનવોને ઉપદ્રવ કરતો હતો, એટલે સારથિ (ગૌતમ સ્વામીના જીવ)ને સાથે લઈને ત્રિપૃષ્ણકુમાર (મહાવીરસ્વામીને જીવ) તે ઉપદ્રવનું નિવારણ કરવા માટે રથમાં બેસીને વનમાં ગયા. કુમારે સિંહને પડકાર કર્યો એટલે જલ્દી તે કુમારની સામે ધર્યો અને છેવટે ત્રિપૃષ્ઠ કુમારે તેને મારી નાંખે. મરતી વખતે સિંહે ખેદપૂર્વક વિચાર્યું કે “અહો! આ એક સામાન્ય મનુષ્ય મારી આ સ્થિતિ કરી?” આ પ્રસંગે તે સારથિએ તેને શાંત કરવા માટે કહ્યું કે- “હે સિંહ ! આ તને મારનાર એ ભવિષ્યમાં વાસુદેવ થવાના છે. તેને તું સામાન્ય માણસ ન સમજીશ! જેમ તું તિર્યંચરૂપે સિંહ છે, તેમ આ ત્રિપૃષ્ઠકુમાર પણ મનુષ્ય લેકમાં સિહ સમાન છે. તેથી તે સામાન્ય પુરુષના હાથે મરા નથી, પણ સિંહ જેવા નરેન્દ્રના હાથે મરા છું, માટે ખેદ ન કર !” આ પ્રમાણે સારથિનાં વચન સાંભળીને હર્ષિત થઈ સિંહ શાંતિ પૂર્વક મરણ પામ્યા. અહીં યાદ રાખવું જોઈએ કે આજ સિંહ વચમાં ઘણે કાલ ભમીને પ્રભુ મહાવીરના સમયમાં તે હાલિક નામના ખેડુત તરીકે ઉત્પન્ન થાય છે કે જેને પ્રભુના કહેવાથી શ્રી ગૌતમસ્વામી પ્રતિબંધ આપે છે. આ પ્રસંગ આગળ ઉપર આપેલ છે. જન્મ-માતા-પિતા-કુટુંબ ઘણે કાલ વીત્યા બાદ એ સારથિને જીવ મગધ દેશના ગોબર નામના ગામમાં વેદાદિપારંગત વસુભૂતિ બ્રાહ્મણના પુત્રપણે ઉત્પન્ન થયા. તેમનું નામ ઈદ્રભૂતિ અને બેત્ર ગૌતમ હતું. એમને જન્મ જયેષ્ઠા નક્ષત્રમાં અને વૃશ્ચિક રાશીમાં થયા હતા. એમને પૃથ્વી નામની For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૧૪ :[ શ્રી વિજયપત્રસૂરિકૃતમાતા હતી. વજીરૂષભ નારાચ સંઘયણ અને સમચતુરસ્ત્ર સંસ્થાનના ધારક આ શ્રી ઈભૂતિજીને અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામના બે નાના ભાઈ હતા. તેઓ વ્યાકરણ–ન્યાયકાવ્ય-અલંકાર-પુરાણ-ઉપનિષદુર્વેદ વગેરે સ્વધર્મશાસ્ત્રના પારંગત બન્યા. હંમેશાં ત્રણે ભાઈએ પાંચસો પાંચસો શિષ્યોને ભણાવતા હતા. આવા પંડિત હોવા છતાં સમ્યગદર્શ નના અભાવે તેઓ ખરા જ્ઞાની નહાતા ગણાતા, કારણ કે શુદ્ધ શ્રદ્ધાયુક્ત જ્ઞાન જ સાચું જ્ઞાન કહેવાય છે અને તે એમની પાસે ન હતું. ભગવાન મહાવીરને સમાગમ અને દીક્ષા એ પ્રમાણે શ્રી ઈદ્રભૂતિ ૫૦ વર્ષની ઉંમર સુધી મિથ્યાત્વી રૂપે રહ્યા. બીજી બાજુ શ્રી મહાવીરદેવને, કેવલજ્ઞાન થયા બાદ તીર્થની સ્થાપના કરવાના પ્રસંગે, શ્રી ઈદ્રભૂતિ વગેરે અગિયારે બ્રાહ્મણો ગણધરપદને લાયક જણાયા. તેથી પ્રભુ વિહાર કરી મધ્યમ પાપા (અપાપા) નગરીના મહસેન નામના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં સમવસરણમાં બેસી પ્રભુ દેશને આપી રહ્યા હતા, અને નગરીમાં સપરિવાર શ્રી ઇંદ્રભૂતિ આદિ બ્રાહ્મણે યજ્ઞક્રિયા કરી રહ્યા હતા, ત્યારે ઈદ્રભૂતિને આકાશ માર્ગે આવતા દેના નિમિત્ત, સર્વજ્ઞ પ્રભુ શ્રી મહાવીરને પરિચય થયું. તે પ્રભુની પાસે ગયા ત્યારે પ્રભુએ તેને પૂછ્યું, “હે ઈદ્રભૂતિ ! તમને “જીવ છે કે નહિ” આ બાબતને સંદેહ છે.” પ્રભુનું આ વચન સાંભળીને ઈભૂતિને આશ્ચર્ય થયું અને સાથે સાથે પ્રભુના સર્વજ્ઞપણાની ખાત્રી થઈ. વેદવાક્યને ઈભૂતિ જે અનુચિત અર્થ કરતા હતા તેને પ્રભુએ, ઉપગ ધર્મની અપેક્ષાએ, સત્ય અર્થ સમજાવ્યું એટલે સંદેહ દૂર થતાં, તેમણે પચ્ચાસ વર્ષ પૂરા થયા બાદ એકાવનમા વર્ષે વૈશાખ સુદી અગીયારસના દિવસે પૂર્વ ભાગમાં સંયમ ગ્રહણ કર્યું. (બાકીના દશ બ્રા એ પણ તે જ દિવસે પિતાને સંશય દૂર થતાં ઈન્દ્રભૂતિજીની માફક દીક્ષા ગ્રહણ કરી.) ગણધરપદ અને ચાર જ્ઞાનની પ્રાપ્તિઃ અહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ કે, પિતા પોતાને સંદેહ દૂર થતાં શ્રી ઈદ્રભૂતિ આદિની મિથ્યા પરિણતિ પણ દૂર થઈ અને સમ્યકત્વની પરિણતિ પ્રાપ્ત થઈ. પ્રભુએ લાયક જાણે તેમને ગણધર પદવી આપી અને વાસક્ષેપ કર્યો, એટલે એ જ વખતે તેઓ બધા સમ્યગદર્શન ઉપરાંત ચાર જ્ઞાન (મતિ, શ્રતિ, અવધિ અને મન:પર્યવ) ના ધારક બન્યા. ખરેખર, પ્રભુના વાસક્ષેપને પ્રભાવ અલૌકિક હોય છે. થોડા જ વખત પહેલાં જેઓને સમ્યગજ્ઞાનની ગંધ પણ ન હતી. જેઓ મિથ્યાજ્ઞાનરૂપી કાદવમાં ખૂતેલા હતા અને તેથી જેઓ પ્રભુને “ઈદ્રજાલિયે” વગેરે વગેરે શબ્દો કહેતા હતા, તેઓ થોડા જ વખતમાં આવા જ્ઞાની બન્યા અને ઉચ્ચ કેટીમાં મૂકાયા. ખરેખર, પુરુષોને સમાગમ અપૂર્વ લાભકારક હોય છે. અસ્તુ. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] તીર્થકરપદ અને ગણધર પદને ટૂંક વિચારઃ તીર્થકરપદ સિવાયના બીજા બધા પદોમાં ગણધર પ્રધાન છે. અનેક ગ્રંથો ઉપર સરલ ટીકા બનાવનાર અને સરસ્વતીના વરદાનવાળા આચાર્ય શ્રી મલયગિરિજી મહારાજે પંચસંગ્રહમાં કહ્યું છે કે—કષાયની મંદતાવાળા અને સમ્યગ્દર્શન સહિત એવા જે જીવે, આશ્ચર્ય છે કે મહાદેદીપ્યમાન, શ્રી તીર્થકરના ધર્મરૂપી દીવો હયાત છતાં મોહરૂપ તિમિરથી ઢંકાયેલા નેત્રવાળા આ બિચારા સંસારી જી અનેક કષાયાદિ સ્વરૂપ કાંટાઓથી ભરેલા સંસારમાં આથડે છે,” એવી ભાવ દયાથી પ્રેરાઈને સર્વ જીવોને ઉદ્ધારવાને પ્રયત્ન કરે છે, તેઓ તીર્થંકરનામકમ બાંધે છે. સ્વજનવર્ગને ઉદ્ધાર કરવાની ભાવના ભાવનાર જ ગણધરપદને પામે છે. મહાપુણ્યશાલી જી જ આ સ્થિતિને પામી શકે છે, તેથી તેમની રૂપસંપદા પણ બીજા જીવ કરતાં ચઢીયાતી હોય છે. એટલે આહારક શરીરના રૂપ સૌંદર્યથી પણ ગણધરદેવનું રૂપ અધિક હોય છે, અને તેથી ચઢીયાતું રૂપ શ્રી તીર્થંકર પ્રભુનું હોય છે. શક્તિ, ગુણે, તપ અને ગુરુભકિત: | સર્વ ગણધરમાં શ્રી શૈતમ ગણધર મહાપ્રભાવશાલી ગણાય છે, કારણ કે તેઓશ્રી અનેક સ્વાભાવિક લબ્ધિઓના નિધાન હતા. સાથે સાથે તેઓ નિરભિમાન પણ તેટલા જ હતા, તે આનંદ શ્રાવકના અવધિજ્ઞાનની બાબતમાં પિતાની ભૂલ જણાતા તેમણે તેને, “મિચ્છામિ દુક્કડં” દીધે તે ઉપરથી જાણી શકાય છે. આવી ઊંચી હદે પહોંચ્યા છતાં તેઓને ગુરુભક્તિમાં અપૂર્વ પ્રેમ હતો. ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવામાં તેઓ આનંદ અનુભવતા હતા અને ખરી મેટાઈ પણ તેમાંજ સમજતા હતા. વસ્તુતત્વને નિર્દક નિર્ણય મેલવવા સાથે, બીજાઓને બેધ પમાડવા માટે અને સ્વશિષ્યને શ્રદ્ધાગુણ વધારવા માટે પણુ શ્રી ગૌતમ મહારાજે વારંવાર ભગવાનને અનેક પ્રશ્નો પૂછયા છે અને તેથી જ શ્રી ભગવતીસૂત્રમાં ૩૬ હજાર વાર શ્રી ગૌતમ મહારાજનું નામ આવે છે. આવા પ્રકારની પ્રશ્નશૈલીને અપૂર્વ બોધદાયક જાણીને શ્રી શ્યામાચાર્ય ભગવંત શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં પણ શૈલી કાયમ રાખી છે. અણુહારપદની વાનકી અને નિકાચિત કર્મોને તોડવાનું અપૂર્વ સાધન ક્ષમાપ્રધાન તપશ્ચર્યા છે. એમ સમજીને, શ્રી ગૌતમસ્વામી છઠ્ઠને પારણે છઠ્ઠ કરતા હતા. છતાં તેઓનું શરીર મહાતેજસ્વી દેખાતું હતું. કેવળજ્ઞાનની પ્રાપ્તિની શંકા અને તેનું નિવારણ | પૃષચંપાનગરીના શાલ અને મહાશાલ નામના રાજપુત્રોએ, પ્રભુની દેશનાથી વૈરાગ્ય ૧ આ સૂરિજીના ચરિત્રને માટે જુઓ-માસ્તર મંગલદાસની છપાવેલી કમપ્રકૃતિની મેં લખેલી પ્રસ્તાવના For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપધસૂરિકૃત– - પામી પિતાના ભાણેજ ગાંગિલને રાજ્ય સેંપી, દીક્ષા ગ્રહણ કરી. તેઓ અગિયાર અંગે ભણ્યા અને ગીતાર્થ બન્યા. પછી ગાંગિલકુમારાદિને પ્રતિબોધ કરવા માટે, પ્રભુની આજ્ઞા લઈને શ્રી ગૌતમસ્વામીની સાથે તે બંને (શાલ-મહાશાલ) પૃષ્ઠચંપાનગરીમાં પધાર્યા. ત્યાં ગાંગિલરાજાએ ગણધર શ્રી ગૌતમ મહારાજની દેશના સાંભળી, વૈરાગ્ય પામી, સ્વપુત્રને રાજ્ય સેંપી, માતા પિતા સહિત, ગૌતમસ્વામીની પાસે દીક્ષા ગ્રહણ કરી. પછી સપરિવાર ગૌતમસ્વામી પ્રભુવીરની પાસે આવતા હતા. ત્યાં રસ્તામાં સાલ અને મહાસાલને પિતાના બેન, બનેવી આદિના ગુણોની અનુમોદના કરતા ક્ષપકશ્રેણિમાં કેવળજ્ઞાન થયું. આ બીના પ્રભુ શ્રી વીરની પાસે આવ્યા બાદ પ્રભુશ્રીના કહેવાથી જ્યારે શ્રી ગૌતમ મહારાજે જાણી, ત્યારે તેઓ વિચાર કરવા લાગ્યા કે શું મને કેવળજ્ઞાન નહિ થાય ? આ વાતનો ખુલાસો દેવાએ કર્યો કે આજે જ પ્રભુએ ફરમાવ્યું છે કે “જે ભવ્ય જીવ સ્વલબ્ધિવડે અષ્ટાપદ પર્વત ઉપર જઈ જિનેશ્વરેને વંદન કરે તે આત્મા તેજ ભવે સિદ્ધિપદને પામે.” એ સાંભળીને તેઓ પ્રભુની આજ્ઞા લઈ ચારણલબ્ધિથી વાયુ જેવા વેગે અષ્ટાપદ પર્વત ઉપર ચઢી, તીર્થ વંદના કરી, અશોક વૃક્ષની નીચે બેઠા ! ત્યાં શ્રમણ આદિ દેવોને સંસારની વિચિત્રતા ગર્ભિત દેશના સંભાળાવી. છેવટે વૈશ્રમણને શંકાશીલ જાણીને પુંડરીક અને કંડરીકનું દષ્ટાંત કહી તેને નિઃસંદેહ બનાવ્યું. પંદરસે તાપસેને દીક્ષા, ભજન અને કેવળજ્ઞાનઃ રાતત્યાં રહી તેઓ સવારે નીચે ઉતરવાની તૈયારી કરતા હતા ત્યારે નીચે, પૂર્વે આવેલા પંદરસે તાપસ ગતમસ્વામીની (પર્વત ચઢતા હતા તે વખતની) અપૂર્વ શક્તિ જોઈને આશ્ચર્ય પામીને ઉપરથી “તેઓ ઉતરશે ત્યારે તેમના શિષ્ય થઈશું', આવા ઈરાદાથી તેમની રાહ જોઈ રહ્યા હતા. એટલે જ્યારે ગૌતમસ્વામીને આવેલા જોયા ત્યારે તેઓએ દીક્ષાની માગણી કરી. ગૌતમસ્વામીએ બધા તાપને દીક્ષા આપી. પછી બધા પ્રભુની પાસે જવા ચાલ્યા. વચમાં એક ગામ આવ્યું ત્યાં શ્રી ગૌતમસ્વામીએ અક્ષણ મહાનસીલબ્ધિના પ્રભાવે થડી ખીર છતાં સર્વેને તૃપ્ત કરી, સર્વેને વિરમય પમાશે. - એ પંદરસો તાપમાંથી પાંચસેને જમતાં, અને પાંચસોને પ્રભુની પ્રાતિહાર્યાદિ અદ્ધિ જોતાં અને પાંચસો તાપસને પ્રભુનાં દૂરથી દર્શન થતાંની સાથે જ કેવલજ્ઞાન પ્રકટ થયું. આ વાતની શ્રી ગૌતમસ્વામીને ખબર ન હોવાથી તેમણે તાપસને કહ્યું કે, હે મુનિવર ! તમે પ્રભુને વંદન કરે? એટલે મહાવીરદેવે કહ્યું, “હે ગૌતમ, આ સર્વ કેવલી છે, તેથી વંદન કરવાનું ન કહેવાય!' એમ સાંભળી તરત જ શ્રી ગૌતમ મહારાજે કેવલી તાપસેને ખમાવ્યા. ધન્ય છે. શ્રી ગૌતમ દેવના નમ્રતા ગુણને. ફરીને કેવલજ્ઞાનની પ્રાપ્તિની શંકા અને તેનું સમાધાન: આ અવસરે ફરી શ્રી ગૌતમ મહારાજે વિચાર્યું કે “જરૂર હું આ ભવમાં મુક્તિમાં ૧. ઉપદેશપ્રાસાદમાં આ બીના છે. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ શનાચિ'તામણિ ] ૧૭ જઇશ નહિ. કારણ કે મેં જેમને દીક્ષા આપી તેઓ કેવલજ્ઞાન પામ્યા અને હું ન પામ્યા.” એટલે પ્રભુએ પૂછ્યું–“ હે ગૌતમ! તીર્થંકરાનું વચન સાચું કે દેવાનું વચન સાચું ? ” આ પ્રશ્નના શ્રી ગૌતમે વિનયથી જવાબ આપ્યા કે હે પ્રભુ ! “ નક્કી તીર્થંકરનું વચન સત્ય છે. ” પ્રભુએ ગૌતમને આશ્વાસન પમાડવા માટે વધુમાં કહ્યુ કે હે ગૌતમ આામ અષીરતા કરીશ નહિ. લાંમા કાળના પિરચયથી તને મારી ઉપર દઢ રાગ છે. તે દૂર થતાં જ તને કેવલજ્ઞાન થશે ! ” ગૌતમસ્વામીને પ્રભુના આ વચનથી શાંતિ થઈ. શ્રી ગૌતમ મહારાજા મહાવીર દેવની પાસે, બહુ દૂર નહિ અને બહુ પાસે નહિ તેમ ઉભડક પગે વિનયપૂર્વક બેસતા હતા, અને ધર્મધ્યાન શુકલધ્યાન રૂપી કાઠાને પ્રાપ્ત થયેલી પાંચ ઇંદ્રિયાને અને મનને સ્થિર રાખતા હતા. તેમજ સંયમ અને તપ વડે આત્માને નિલ ખનાવી રહ્યા હતા. ગાતમ ગાત્રમાં જન્મેલા, સાત હાથની કાયાવાળા, સમચતુરષ સંસ્થાનના ધારક અને વજઋષભનારાચ સંઘયણવાળા શ્રી ગૈાતમસ્વામી મહાતપસ્વી, ચાર બ્રહ્મચર્યના પાલક અને સ ંક્ષિપ્ત તેમજ વિપુલ તેજો લેશ્યાને ધારણ કરનારા હતા. વળી તેઓ ચાદ પૂર્વના જ્ઞાતા, ચાર જ્ઞાનના ધારક અને સર્વોક્ષર સંચાગેાના જાણુકાર હતા. છતાં તેમને જ્યારે જ્યારે જિજ્ઞાસારૂપ સંશય થાય, ત્યારે ત્યારે વિનયપૂર્વક કયા કારણેાથી કર્યું કર્મ બંધાય ? કર્મથી મુક્ત થવાના શા ઉપાય ? તેમજ “ ચમાળે અસિત ” વગેરેના મહાવીર પ્રભુને પ્રશ્નો પૂછી તેના ખુલાસો મેળવતા હતા. પ્રભુને પ્રશ્નો પૂછવાના હેતુ : આ પ્રસંગે એ શંકા થાય છે કે શ્રી ગીતમસ્વામી તેા દ્વાદશાંગીના રચનાર અને ચાર જ્ઞાનના ધારક હાવાથી સર્વાંગ જેવા હતા, તેા પછી પ્રભુને તેાશ્રી પ્રશ્નો પૂછે છે એમ કેમ બને? આના ઉત્તરમાં ટીકાકાર ભગવંત જણાવે છે કે (૧) ઉદયમાં વતા એવા જ્ઞાનાવરણીયાદિ કર્મોના પ્રતાપે છદ્મસ્થને અનુપયેાગ ભાવ હાય છે તેથી, (૨) જાણુતા છતાં પેાતાના જ્ઞાનના સંવાદ માટે, (૩) ખીજાએને બેધ પમાડવા માટે, (૪) સ્વશિષ્ઠને ગુરૂના વચન ઉપર ઢ શ્રદ્ધા થાય એવા ઇરાદાથી અથવા (૫) સૂત્રરચનાની વિધિ સાચવવા માટે; એમ પાંચમાંના કાઈ પણ કારણથી ગાતમ મહારાજા પ્રભુને વારંવાર પ્રશ્નો પૂછતા હતા. દેશી ગણધર સાથેના પ્રસંગઃ શ્રી ગાતમસ્વામીમાં અપૂર્વ વિનય ગુણુ વસ્યા હતા, તેની ખાતરીને માટે ફેશી ગણધર મહારાજાના પ્રસંગ સાક્ષી પૂરે છે. ત્રેવીશમા તીર્થંકર શ્રીપાર્શ્વનાથ ભગવાનની પરંપરામાં થયેલા, ત્રણ જ્ઞાનના ધારક, મહાધુરંધર, શ્રી કેશી ગણધર મહારાજા અને શ્રી ગૈતમ મહારાજા એક વખત શ્રાવસ્તી નગરીની નજીકમાં પધાર્યાં. ત્યાં શ્રીફેશી ગણધર તિન્દુક વનમાં ૩ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૧૮ [ શ્રી વિજયપધસૂરિકૃત પધાર્યા અને શ્રીતમ ગણધર કોષ્ટક નામના ઉદ્યાનમાં રહ્યા હતા. એટલે જયેષ્ઠ કુલનું માન સાચવીને વિનય નિધાન શ્રી ગૌતમ મહારાજ કેશી ગણધરને મલવા પધાર્યા. શ્રીકેશી મહારાજે તેમનું ગ્ય સન્માન સાચવ્યું. મહેમાંહે એક બીજાએ સુખશાતાના સમાચાર પૂછયા. અને બંને પૂજ્ય પુરુષે ઘણું જ ખુશી થયા. અવસર જેઈને શ્રીગૌતમ ગણધરે કેશી ગણધરના, મહાવ્રતોની સંખ્યા, સચેલક અચેલક ધર્મ ઈત્યાદિ બાબતોના તમામ પ્રશ્નોના શાંતિ પૂર્વક, મીઠી ભાષામાં ઉત્તર આપ્યા. જે સાંભળી શ્રીકેશી ગણધર ઘણું ખૂશી થયા. દેવાદિની સભાને પણ આ વાત સાંભળી ઘણો જ આનંદ થયો. પછી શ્રીકેશી ગણધરે આપ શ્રી મહાજ્ઞાની અને ગાંભીર્યાદિ ગુણરત્નના સમુદ્ર છે.” એમ સ્તવીને શ્રીગૌતમ મહારાજની પાસે પંચ મહાવ્રતધર્મ અંગીકાર કર્યો. આ પ્રસંગમાંથી બેધ એ મળે છે કે સરલતા અને કદાગ્રહ રહિત સ્વભાવ એ બે મુખ્ય ગુણોથી મોટાઈ મળે છે. મોટા પુરૂષના શુદ્ધ વર્તનની છાપ શિષ્યાદિ ઉપર અવશ્ય પડે છે. વડીલેના વર્તનમાં ભાવી જીવનું ચક્કસ હિત સમાયેલું છે. દ્વાદશાંગીની રચનાઃ પૂર્વે કહ્યા પ્રમાણે ચૌદ વિદ્યાના પારગામી, ક્ષાપશમિક સમ્યગદર્શનવાળા શ્રી ગૌતમ મહારાજ (આદિ ૧૧ ગણધરો) દ્વાદશાંગીના રચનાર હતા. તેઓ પ્રભુ શ્રીવીરને ખમાસમણું દઈને પૂછતા કે “ભયવં! તd કહે” હે ભગવન તત્વને કહ! એમ ત્રણ વાર પૂછવાથી અનુક્રમે પ્રભુએ ત્રિપદી જણાવી. જેને આધારે ગણધર મહારાજે બીજબુદ્ધિથી દ્વાદશાંગીની રચના કરી. જેમ એક પુરૂષ ઝાડ ઉપર ચડી ફૂલો ભેગાં કરી નીચે નાંખે, તે ફૂલેને માલી વસ્ત્રમાં ઝીલી તેની માલા બનાવે છે, તેમ સર્વજ્ઞ પ્રભુ શ્રી મહાવીરે કેવલજ્ઞાનરૂપી ઝાડ ઉપર ચડી, અનેકાર્થ રહસ્ય ગર્ભિત દેશના દ્વારા વચને રૂપી ફૂલે વેર્યા અને તે ફૂલને વણીને યથાર્થ સ્વરૂપે બીજબુદ્ધિ આદિ અનેક લબ્ધિના ધારક શ્રીગૌતમ (આદિ ૧૧ ગણધર) મહારાજે આચારાંગાદિ સૂત્રે રૂપી માલા ગુંથી. તેથી જ કહ્યું છે કે" अत्थं भासइ अरहा, सुत्तं गंथति गणहर। निउणं.” શ્રુતકેવલી આદિ સ્થવિર ભગવતેએ તે અંગેનું સ્પષ્ટીકરણ કરવા શ્રી ઉપાંગાદિની રચના કરી. [ આ પ્રસંગે સમજવું જોઈએ કે દૂધમાં જેમ ઘી રહેલું છે અને તેને વિચક્ષણ પુરૂષ જુદું કરી શકે છે, એમ અંગસૂત્રે દૂધ જેવાં છે અને નિર્યુક્તિ આદિ ધી સમાન છે. ચતુર્દશ પૂર્વધર શ્રીભદ્રબાહસ્વામી આદિ મહાપુરૂષએ તે તે અંગ સૂત્રા. દિની સાથે અભિન્ન સ્વરૂપે રહેલા શ્રી નિર્યુક્તિ આદિને જુદા ગોઠવ્યા, એમ શ્રી ભગવતીજીમાં કહેલ “પુથો વડું મો’ ઈત્યાદિ ગાથાના વચનથી જાણી શકાય છે.] પ્રાચીન કાલમાં આ આગમ રૂપ ગણાતાં સૂત્રોના દરેક પદનું ચારે અનુગ ગર્ભિત વ્યાખ્યાન કરવામાં આવતું હતું. પછી અવસર્પિણીના દુઃષમ કાલના પ્રભાવે જીવના બુદ્ધિ For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ દેશના ચ’તામિણ ૧૯ આદિ ગુણા ઘટતા હાવાથી તે તે અનુયાગામાં થતી ગુંચવણુ આદિ હેતુઓને ધ્યાનમાં લઇને, પૂજ્ય શ્રીઆર્યરક્ષિતસૂરિ મહારાજે તે ચારે અનુયાગાને પ્રત્યેક સૂત્રામાં જુદા જુદા વ્હેચ્યા. ત્યારથી તે તે સૂત્રાનું વ્યાખ્યાન તે તે અનુયાગને આશ્રયીને જ કરવામાં ગૌરવ મનાય છે. પૂજ્ય શ્રીગૌતમ મહારાજ ( આદિ ૧૧ ગણધરા) સર્વ લબ્ધિનિધાન હતા. ગુણુપ્રત્યયિક શક્તિને લબ્ધિ કહેવામાં આવે છે. તે લબ્ધિઓનાં સ્વરૂપ સાથે નામે ટૂંકામાં આ પ્રમાણે જાણવાં. અલિબ્ધિના ૧૮ ભેદો, ૧. કેવલજ્ઞાનલબ્ધિ—આનાથી લેાકાલેાકમાં રહેલા તમામ દ્રબ્યાદિ જણાય. ૨. મન:પર્ય વજ્ઞાનલબ્ધિ—આના પ્રતાપે મનના ભાવ (વિચાર ) જણાય. ૩. અવધિજ્ઞાનધિ—આથી આત્મા રૂપી દ્રવ્યેાનું જ્ઞાન મેળવી શકે. ૪. બીજબુદ્ધિલબ્ધિ—આનાથી પૂજ્ય શ્રી ગણુધરાદિ મહાત્માએ સૂત્રના એક અ સાંભળે, તાપણુ બુદ્ધિખલથી ભણ્યા વગર ઘણા અર્થ કરવાને સમ થાય, આખા ગ્રંથનુ રહસ્ય સમજી જાય, અને સૂત્રરચના કરી શકે. ૫. કાòબુદ્ધિલબ્ધિ—જેમ કાઠારની અંદર રહેલું ધાન્ય વિખરાય નહિ, તેમ આ લબ્ધિવાળા મહાત્માએ ભણેલ ભૂલે નહિ. ૬. ‘પદાનુસારિણીલબ્ધિ—આથી જેના અભ્યાસ કર્યાં નથી, તથા જે સાંભળવામાં પણ આવ્યું નથી એવા સૂત્રનુ એક પદ સાંભળીને તે સૂત્રના પહેલા પદથી માંડીને છેલ્લા પદ સુધીનું જ્ઞાન ધરાવે. ( આના ત્રણ ભેદ છે ૧. અનુશ્રોતપદાનુસારિણી. ૨. પ્રતિશ્રોતપદાનુસારિણી અને ૩. ઉભયપદાનુસારિણી. ) ૭. સભિન્નશ્રોતાધિ—આ લબ્ધિના પ્રભાવે સ્પર્શનાદિ પાંચે ઇંદ્રિયાના વિષયાને કોઈ પણ ઈંદ્રિયથી જાણી શકાય. જેમ આંખથી વસ્તુનું રૂપ જોવાય, તેમ આ લબ્ધિવાળા મહાત્માએ ગમે તે ઇંદ્રિયથી પદાર્થનુ રૂપ જોઇ શકે. એમ શબ્દાદિ ચારેમાં પણ સમજવું. ૮. દૂરાસ્વાદન સામર્થ્ય —જેથી દૂર રહેલી વસ્તુના સ્વાદ જણાય. ૯. દૂરસ્પન સામર્થ્ય —જેથી દૂર રહેલી વસ્તુના સ્પનું જ્ઞાન થાય. ૧૦. દૂરદર્શન સામર્થ્ય —જેથી દૂરની વસ્તુ પણ જોઈ શકાય. ૧૧. દૂરત્રાણુ સામર્થ્ય —જેથી દૂર રહેલી વસ્તુના ગંધનું જ્ઞાન થાય. ૧૨. દૂરશ્રવણુ સામર્થ્ય —જેથી છેટેના શબ્દ સભળાય. ૧૩. દશપૂર્વિં પણ્ —આથી દશ પૂર્વાનુ જ્ઞાન મેળવી શકાય. For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ | શ્રી વિપરિતઆ લબ્ધિવાળાને નિશ્ચયે સમ્યગ્દર્શન હોય છે. જુઓ સાક્ષિપાઠ. “રડા अभिन्ने नियमा सम्मत्तं सेसए भयणा " ૧૪. ચતુર્દશપૂર્વિપણું–આથી વિશાલ તત્વ મંત્રાદિ ગર્ભિત ૧૪ પૂર્વેનું જ્ઞાન મેળવી શકાય. ૧૫. અષ્ટાંગમહાનિમિત્તશલ્ય–આથી જુદા જુદા નિમિત્તે દ્વારા શુભાશુભને ચોક્કસ નિર્ણય કરી શકાય. ૧૬. પ્રજ્ઞાશ્રમણપણું–જેમ ચાદપૂવી અર્થની પ્રરૂપણ કરે તેમ આ લબ્ધિવાળા વિશિષ્ટ બુદ્ધિના પ્રભાવે જીવાદિ તેના અર્થની પ્રરૂપણ કરી શકે. ૧૭. પ્રત્યેક બુદ્ધપણું અને ૧૮. વાદિપણું. ક્રિયાવિષયક લબ્ધિના બે પ્રકાર. ૧. ચારણપણું અને ૨. આકાશગામિપણું. તેમાં ચારણુલબ્ધિના જંઘાચારણ અને વિદ્યાચારણ એવા બે ભેદ કહ્યા છે. જંઘાચારશુલબ્ધિ–આ લબ્ધિના પ્રભાવે સૂર્યનાં કિરણેની મદદથી એક જ ઉત્પાતે ( ગે) તેરમા રૂચકવરીપ સુધી તિચછ (વાંકી) ગતિ કરી શકાય. અને ઉર્ધમાં મેરૂપર્વત ઉપર જવા ચાહે ત્યારે એક જ ઉત્પાત પંડકવન પર જાય, અને પાછા ફરે ત્યારે તેવી જ રીતે એક જ ઉત્પાતે નન્દન વનમાં આવે અને બીજા ઉત્પાતે સ્વસ્થાને આવે. વિદ્યાચારણલબ્ધિ–-વિદ્યાચારણ મુનીશ્વર નંદીશ્વરદ્વીપ સુધી સૂર્યનાં કિરણ આદિના આલંબનથી જઈ શકે છે. તેઓ બે ઉત્પાતે રૂચકદીપે જાય અને પાછા ફરતા એકજ ઉત્પાતે સ્વસ્થાને આવવા સમર્થ થાય છે. અને ઉર્ધ્વગતિ કરે, ત્યારે એની ઉપર જતાં, પહેલા ઉત્પાતે નંદનવનમાં અને બીજા ઉત્પાતે પંડકવનમાં જાય. ત્યાં ચિત્યવંદનાદિ કરી પાછા ફરે, ત્યારે એક જ ઉત્પાતે સ્વસ્થાને આવી શકે. પ્રશ્ન--અંઘાચારણને પાછા ફરતાં વધારે વખત લાગે તેનું શું કારણ? ઉત્તર–જંઘાચરણ મુનિઓને પાછા ફરતાં લબ્ધિની ઓછાશ સંભવે છે, માટે વધારે વખત લાગે છે. અને જંઘાના બલથી તેઓ ગતિ કરે છે, માટે પાછાં ફરતાં જવાના પરિશ્રમને લઈને પણ તેમ સંભવે છે. અને વિદ્યાચરણ મુનિઓને તેમ નથી. તેઓ તે વિદ્યાના બલે ગતિ આગતિ કરે છે. આકાશગમનલશ્વિ–આથી પર્યકાસને બેઠા બેઠા અથવા કાર્યોત્સર્ગાદિ સ્વરૂપે, પગ ઉપાડયા વિના અદ્ધર આકાશમાં ચાલી શકાય. એના જલચારણુદિ બીજા પણ અનેક ભેદે સમજવા. For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ દેશનચિંતામણિ ] વૈકિચલબ્ધિના અનેક ભેદે છે. તે આ પ્રમાણે-અણિમા, લધિમા, ગરિમા, મહિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ વગેરે. તપલબ્ધિના ઉગ્રતપસ્યાલબ્ધિ વગેરે સાત ભેદો છે. બળલબ્ધિ--૧. મને બલીપણું, ૨. વચનબલીપણું અને ૩. કાયબલિપણું એમ બલલબ્ધિ ત્રણ પ્રકારે જાણવી. ઔષધિલબ્ધિના ૮ ભેદ–૧. આમષ ષધિલબ્ધિ, ૨. ખેલૈષધિલબ્ધિ, ૩. જલ્લૌષધિલબ્ધિ, ૪. મલૌષધિલબ્ધિ, ૫. વિપુડોષધિલબ્ધિ, ૬. સર્વોષધિલબ્ધિ, ૭. આસીવિષલબ્ધિ અને ૮ દષ્ટિવિષલબ્ધિ. રસલબ્ધિના ક્ષીરાવ, મક્વાવ, અમૃતાશ્રવ, ધૃતાવ વગેરે ૬ ભેદ સમજવા. ક્ષેત્રલબ્ધિના બે ભેદ–૧. અક્ષણમહાનસીલબ્ધિ અને ૨. અક્ષણમહાલયત્વલબ્ધિ. શ્રી ગૌતમ મહારાજાને અક્ષણમહાનલબ્ધિ પણ હતી. આ લબ્ધિના પ્રભાવે તેમણે ડી ખીરથી પણ ૧૫૦૦ તાપસને જમાડયા હતા. હાલિક ખેડુતનો પ્રસંગ, પૂર્વ સંસ્કારનું પ્રાબલ્ય : પ્રારંભમાં કહ્યા પ્રમાણે શ્રી ગૌતમ મહારાજે જે સિંહને મરતી વખતે નવકારમંત્ર સંભળાવી આશ્વાસન આપ્યું હતું, તે સિંહ મરીને અત્યારે ખેડુત થયું હતું. તેને જોઈને પ્રભુ શ્રીવીરે કેવલજ્ઞાનથી જાણ્યું કે–જે કે મેં ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં આને મારેલ હોવાથી મારી ઉપર તેને દ્વેષ છે, તે પણ તેને હું ઉદ્ધાર કરૂં. એટલે પ્રભુએ ગૌતમ ગણધરને કહ્યું કે “હે વત્સ! આ સામે ખેતરમાં ખેડ કરતા ખેડુતને પ્રતિબંધ કરવા જા !” એટલે ગૌતમસ્વામીએ ત્યાં જઈ તેને ઉપદેશ આપ્યો અને તેને દીક્ષા દીધી. પછી તેને સાથે લઈને શ્રી ગૌતમ ગણધર પ્રભુની પાસે આવ્યા. પ્રભુને જોતાંની સાથે જ દ્વેષ જાગવાથી વેષ મૂકીને તે ખેડુત ચાલે ગયે. અહીં સંસ્કારને સિદ્ધાંત સમજવા જેવો છે. જેવા સંસ્કાર આ ભવમાં પડ્યા હોય તેવા સંસ્કારને લઈને જીવ ભવાંતરમાં જાય છે. પાછલા ભવમાં સંયમાદિની આરાધનાના ઉચ્ચ સંસ્કારને પ્રતાપે જ શ્રી વજાસ્વામી આદિ મહાપુરુષોને નાની ઉંમરમાં પણ સંયમ સાધનાને ઉત્તમ અવસર મળ્યા હતા. સાથે સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે–પાછલા ભવમાં ખરાબ સંસ્કારે પડ્યા હોય તે તેવા જ સંસ્કારને ગોશાલા વિગેરેના દBતે ભવાંતરમાં અનુભવ થાય છે. હાલિકના પૂર્વ સંસ્કાએ જોર માર્યું અને તે પ્રભુ વીરને જોઈને સંયમ છોડીને નાસી ગયે. શ્રી વીરનિર્વાણ અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ શ્રી ગૌતમ મહારાજે પચાસ વર્ષની ઉંમર વીત્યા બાદ એકાવનમા વર્ષે દીક્ષા ગ્રહણ For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૨. [ શ્રી વિજ્યપદ્રસૂરિકૃતકરીને ત્રીશ વર્ષ સુધી એટલે ૮૦ વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી છદ્મસ્થભાવે પ્રભુ શ્રીવીરની સેવા કરી અને આત્માને નિર્મલ કર્યો. ૮૧ મા વર્ષના પ્રારંભમાં તેમને કેવલજ્ઞાન પ્રગટ થયું. તે પ્રસંગ આ પ્રમાણે છે. પિતાને નિર્વાણ સમય નજીક જાણીને પ્રભુ મહાવીરદેવે “ગૌતમને મારી ઉપર અત્યન્ત રાગ છે. માટે મારાથી દૂર હશે તો જ તેને કેવલજ્ઞાન થશે.” એમ જાણીને શ્રીગૌતમને નજીકના કેઈક ગામમાં રહેતા દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબોધ કરવા જવાની આજ્ઞા ફરમાવી. તે પ્રમાણે ત્યાં જઈ તેને પ્રતિબોધ પમાડી પાછા ફરતાં રસ્તામાં તેમણે પ્રભુના પંચમ નિર્વાણ કલ્યાણ માટે આવેલા દેવોના કહેવાથી, પ્રભુ શ્રી મહાવીરના નિર્વાણુના સમાચાર જાણ્યા. તેમને અસહ્ય ખેદ થયો. અને તે સ્તબ્ધ થઈ ગયા. તેઓ ખિન્ન હૃદયે “મહાવીર” “મહાવીર” શબ્દને માટે સ્વરે જાપ કરવા લાગ્યા. “વીર” “વીર” એમ બોલતાં બોલતાં કંઠ અને તાળું સુકાવા લાગ્યા. એટલે છેવટે એકલો “વી” શબ્દ જ બોલવા લાગ્યા. તે દ્વાદશાંગીના જાણકાર હોવાથી વી” શબ્દથી શરુ થતા, અનેક સ્તુતિસૂચક શબ્દ તેમને યાદ આવ્યા. છેવટે વીતરાગ શબ્દની વિચારણું કરતાં તેમણે જાણ્યું કે–પ્રશસ્ત સ્નેહ પણ મેક્ષ પામવામાં વિઘકર્તા છે. એમ જાણી શ્રીગૌતમ મહારાજા વિચારવા લાગ્યા કે ખરેખર હું ભૂલ કરું છું. પ્રભુ તે વીતરાગ છે એમને મારી ઉપર રાગ હાય જ શેને? ખરેખર, હું જ મોહમાં પડયો છું. મારા આ એકપક્ષી સ્નેહને ધિક્કાર છે. હું એકલું છું. મારું કઈ નથી, તેમ હું કેઈને નથી; એમ વૈરાગ્ય ભાવના ભાવવાપૂર્વક ક્ષાયિક સમ્યગદષ્ટિવાળા શ્રીગૌતમસ્વામી આસો વદ અમાસની પાછલી રાતે—ધ્યાનાન્તરીય સમયે કલેકપ્રકાશક કેવલજ્ઞાન પામ્યા. વ્યાજબી છે કે –મોક્ષ માર્ગમાં પ્રવર્તેલા ભવ્ય જીવોને વજની સાંકળ સમાન કોઈ પણ હોય તો તે એક ને જ છે. સવારે ઈંદ્રાદિક દેવે એ કેવલજ્ઞાનનો મહિમા કર્યો. અનશન અને નિર્વાણની પ્રાપ્તિ : પછી બાર વર્ષો સુધી જગતીતલની ઉપર વિચરી, ઘણું ભવ્ય જીને પ્રતિબોધીને ગૌતમદેવ અંતિમ સમયે શ્રીરાજગૃહી નગરની બહારના વૈભારગિરિ પર્વતની ઉપર આવ્યા અને ત્યાં પાદપિ ગમન અનશનમાં એક મહિનાના ઉપવાસ કરી, સુધર્માસ્વામીને ગણ સેંપીને, ૯૨ વર્ષનું આયુષ્ય પૂરું થતાં બાકીનાં ચારે અઘાતી કર્મોને ક્ષય કરી, અક્ષય અવ્યાબાધ સુખમય મુક્તિપદને પામ્યા. વર્તમાન ચોવીશીના વીશ તીર્થકરના બધા ગણધરેમાં શ્રીગૌતમ ગણધર મહાપ્રભાવશાલી ગણાય છે. તેમના ક્ષમા, નમ્રતા, સરલતા, લબ્ધિસંપન્નતા આદિ અનેક ગુણોથી આકર્ષાઈને શ્રી સંઘ દિવાળીના દિવસે, ચોપડામાં શારદા પૂજન કરતી વખતે “શ્રી ગૌતમસ્વામીની લબ્ધિ હે” એમ લખે છે, અને કાર્તિક સુદ એકમના દિવસે સવારમાં તેમનાં સ્તુત્ર રાસ વગેરે સાંભળે છે. એવા ગુરૂ ગૌતમ શ્રી સંઘનું કલ્યાણ કરે. ૨. અગ્નિભૂતિ ગણધર મગધ દેશના ગેબર ગામમાં ગૌતમ ગેત્રના વસુભૂતિ બ્રાહ્મણ અને પૃથ્વી માતાના પુત્ર શ્રી For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૨૩ અગ્નિભૂતિને જન્મ વૃષભ રાશિ અને કૃત્તિકા નક્ષત્રમાં થયે હતો. તે મહાબુદ્ધિશાલી હોવાથી મેટી ઉંમરે ચૌદ વિદ્યાના પારગામી બન્યા. “કર્મ છે કે નહિ, આ સંશય દૂર કરીને પ્રભુ શ્રી મહાવીરદેવે તેમને તેમના પાંચસો શિષ્યો સાથે, ૪૭માં વર્ષની શરુઆતમાં વૈશાખ સુદી અગિયારસે દીક્ષા આપી અને ગણધર પદે સ્થાપ્યા. ત્રિપદી સાંભળીને અગિયાર અંગેની રચના કરવામાં સમર્થ અને ચતુર્નાની એવા શ્રી અગ્નિભૂતિ મહારાજ છદ્મસ્થપણુમાં ૧૨ વર્ષ રહ્યા એટલે ૫૮ વર્ષ વીત્યા બાદ ૫૯મા વર્ષની શરૂઆતમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા. ૧૬ વર્ષ સુધી કેલિપર્યાય આરાધી, ૭૪ વર્ષનું સંપૂર્ણાયુ પુરૂં કરી, વૈભારગિરિ ઉપર પાદપપગમન અનશન કરવા પૂર્વક માસક્ષપણ કરી, તેઓ નિર્વાણ પામ્યા તેમના સંઘયણ, દેહ રૂપ વગેરેની બીના શ્રી ઈદ્રભૂતિજીના ચરિત્ર પ્રમાણે સમજવી. ૩ શ્રી વાયુભૂતિ ગણધર. ત્રીજા ગણધર મહારાજા તે પહેલા અને બીજા ગણધરના સગા ભાઈ થાય, તેથી માતા પિતાનાં નામ પૂર્વની માફક જાણવાં. તેમને જન્મ તુલા રાશિમાં સ્વાતિ નક્ષત્રમાં થયો હતો. તેઓ ચૌદ વિદ્યાના પારગામી બન્યા હતા. તેમને “આ શરીર છે તે જ આત્મા છે કે શરીરથી અલગ આત્મા છે,” આ સંશય હતો. પ્રભુશ્રી વીરના સમાગમથી તે સંદેહ દૂર થતાં ૫૦૦ શિષ્ય સહિત, પૂર્વે કહેલી તિથિએ, ૪૨ વર્ષને ગૃહસ્થ પર્યાય વીત્યા બાદ, તેમણે પ્રભુ પાસે દીક્ષા લીધી. ૧૦ વર્ષ છઘસ્થપણામાં રહી, પ૩મા વર્ષની શરૂઆતમાં તેઓ સર્વજ્ઞ થયા. ૧૮ વર્ષ કેવલિપણે વિચરી ૭૦ વર્ષનું સર્વાયુ પૂરું કરીને પ્રભુની હયાતિમાં તેઓ નિર્વાણ પામ્યા. બાકીની બીના પૂર્વની માફક જાણવી. ૪. શ્રી વ્યક્ત ગણધર. આ શ્રી વ્યક્ત ગણધર મહારાજા, કેલ્લાક ગામના રહીશ, અને ભારદ્વાજગોત્રના પિતા ધનમિત્ર અને માતા વારૂણીના પુત્ર હતા. તેમનો જન્મ મકરરાશિ અને શ્રવણ નક્ષત્રમાં થયેલ હતું. શ્રી ઈદ્રભૂતિજીની માફક ૫૧ માં વર્ષની શરુઆતમાં “પાંચ (પથ્વી આદિ) ભૂત છે કે નહિ.”? આ સંદેહ દૂર થતાં ૫૦૦ શિષ્યો સહિત તેમણે પ્રભુ શ્રી વીરની પાસે દીક્ષા ગ્રહણ કરી, શ્રીઅગ્નિભૂતિની માફક ૧૨ વર્ષ પ્રમાણુ છદ્મસ્થ પર્યાય પાલી ૬૨ વર્ષની ઉંમર વીત્યા બાદ ૬૩ મા વર્ષની શરૂઆતમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા. ત્રીજા ગણધરની માફક ૧૮ વર્ષ સુધી કેવલિપણે વિચરી પ્રભુ શ્રી વીરની હયાતિમાં સર્વાયુ ૮૦ વર્ષનું પૂર્ણ કરી મુક્તિપદ પામ્યા હતા. બાકીની બીના પૂર્વની જેમ જાણવી. ૫. શ્રી સુધમસ્વિામી ગણધર. આ પાંચમાં ગણધર સુધર્માસ્વામીજી કેલ્લાક ગામના રહીશ અને અગ્નિવેશ્યાયન બેત્રમાં જન્મેલા એવા પિતાશ્રી ધનમિત્ર વિપ્ર અને માતા ભક્વેિલાના પુત્ર હતા. કન્યારાશિ અને (પ્રભુ શ્રીવીરનું જે જન્મ નક્ષત્ર હતું તે) ઉત્તરાફાગુની નક્ષત્રમાં તેમને જન્મ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ | શ્રી વિજયપરિકૃતથયું હતું. કુશાગ્ર બુદ્ધિના પ્રભાવે તેઓ ચૌદ વિદ્યાના પારંગત થયા. તેમને એ સંશય હતો કે “જે પ્રાણી જેવો આ ભવમાં હોય, તેજ તે (પ્રાણી) પરભવમાં થાય છે કે બીજા સ્વરૂપે?” પ્રભુ શ્રી વીરે આ સંશય દૂર કર્યો, જેથી તેમણે પણ પહેલા અને ચોથા ગણધરની માફક એકાવનમાં વર્ષની શરૂઆતમાં પ્રભુની પાસે દીક્ષા લીધી. આ શ્રીસુધર્માસ્વામીની બાબતમાં શ્રી શત્રુંજય માહાત્યમાં કહ્યું છે કે–આદીશ્વર ભગવંતની આજ્ઞાથી શ્રી પુંડરીક ગણધરે સવા લાખ કલેક પ્રમાણ શ્રી શત્રુંજય માહાત્મ્ય બનાવ્યું હતું. તે ઘણું વિશાલ હોવાથી અહ૫ જીવિત બુદ્ધિવાળા જીના ઉપકારને માટે પ્રભુ શ્રી મહાવીરદેવની આજ્ઞાથી ગચ્છનાયક શ્રી સુધર્માસ્વામી ગણધરે તેને ટુંકું કરીને ૨૪ હજાર શ્લોક પ્રમાણ બનાવ્યું. ત્યારબાદ કાલાન્તરે શીલાદિત્ય રાજાની વિનંતિ ધ્યાનમાં લઈને આચાર્ય શ્રી ધનેશ્વરસૂરિજી મહારાજે તેથી પણ નાનું શત્રુંજય માહાસ્ય બનાવ્યું. સુધર્માસ્વામીજી મહારાજ પહેલા ઉદયના ૨૦ આચાર્યોમાં મુખ્ય યુગપ્રધાન થયા. યુગપ્રધાન મહાપુરૂષો (પ્રાય:) એકાવતારી હોય છે. તેમણે ૪૨ વર્ષ (બીજા દશે ગણધરો કરતાં અધિક સમય) સુધી છદ્મસ્થપણું ભેગવ્યું. તેમાં તેઓ ૩૦ વર્ષ સુધી પ્રભુ વીરની સેવામાં રહ્યા અને ૧૨ વર્ષ સુધી શ્રી ગૌતમ મહારાજની સેવામાં રહ્યા. ૯૨ વર્ષ વીત્યા બાદ ૯૩ વર્ષની ઉંમરે તેઓ કેવલજ્ઞાન પામ્યા. ૮ વર્ષ સુધી કેવલિપણે વિચરી શ્રી જંબૂસ્વામી આદિ ઘણા ભવ્ય જીને પ્રતિબધી ૧૦૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં વૈભારગિરિની ઉપર માસિક અનશન કરી પ્રભુ શ્રી વીરના નિર્વાણથી ૨૦ વર્ષ, મુક્તિપદ પામ્યા. બાકીની બીના પૂર્વની માફક જાણવી. ૬. શ્રી મંડિત ગણધર. છઠ્ઠા ગણધર શ્રી મંડિતરાજ, વાસિષ્ઠ ગોત્રના, મૌર્ય ગામના રહીશ વિ. શ્રી ધનદેવ અને માતા શ્રી વિજયદેવાના પુત્ર હતા. તેમને સિંહરાશિ અને મઘા નક્ષત્રમાં જન્મ થયે હિતે. બૃહસ્પતિને પણ જીતે એવા બુદ્ધિવંત હોવાથી તેઓ થોડા સમયમાં ચિદ વિદ્યાના પારગામી થયા. તે હમેશાં ૩૫૦ શિષ્યોને ભણાવતા હતા. તેમને બંધ મોક્ષની બાબતમાં સંદેહ હતું, તે પ્રભુ શ્રી મહાવીરે દૂર કર્યો, તેથી તેમણે ૫૪ માં વર્ષની શરૂઆતમાં પ્રભુની પાસે દીક્ષા લીધી. તેઓ ગણધર પદવી પામ્યા હતા અને દ્વાદશાંગીના રચનાર હતા. તેઓ છદ્મસ્થપણામાં ૧૪ વર્ષ સુધી રહ્યા. એટલે ૬૮ મા વર્ષની શરૂઆતમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા. કેવલિપણે ૧૬ વર્ષ સુધી વિચરી, ૮૩ વર્ષનું સર્વાયુ પૂર્ણ કરી પ્રભુની હયાતિમાં જ તેઓ મુક્તિ પદને પામ્યા. બાકીની બીના પહેલા ગણધરની માફક સમજી લેવી. ૭. શ્રી માર્યપુત્ર ગણધર. આ મર્યપુત્ર ગણધર મહારાજા કાશ્યપ ગોત્રના મૈર્યગામવાસી, મૈર્ય બ્રાહ્મણના પુત્ર ૧. પ્રભુ શ્રી મહાવીરે અગિયારે શિષ્યને ગણધર પદ દેતી વખતે બીજા સર્વ કરતાં દીર્ધાયુ હેવાથી સુધર્માસ્વામીને ગણની અનુજ્ઞા કરી હતી, For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] હતા. તેમની માતાનું નામ વિજ્યદેવા હતું. તેઓને જન્મ વૃષભ રાશિમાં મૃગશીર નક્ષત્રમાં થયો હતો. તેઓ ચૌદ વિદ્યાના પારગામી હતા અને ૩૫૦ શિષ્યના અધ્યાપક હતા. તેમને “દે છે કે નહિ” એ સંશય હતે. પ્રભુ શ્રી મહાવીરે તે દૂર કર્યો એટલે ૬૫ વર્ષની ઉંમરે તેઓ દીક્ષિત બની ગણધર બન્યા. સર્વ લબ્લિનિધાન એવા તેઓ ૧૪ વર્ષ છદ્મસ્થપણામાં રહ્યા. એટલે ૭૪ વર્ષ વીત્યા બાદ ૮૦ મા વર્ષની શરૂઆતમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા. ૧૬ વર્ષ સુધી કેવલિ પણે વિચરી સર્વાયુ (૬૫+૧૪+૧૬) ૯૫ વર્ષનું પૂર્ણ કરી પ્રભુની હયાતિમાં શૈલેશી અવસ્થા અનુભવીને તેઓ નિર્વાણપદને પામ્યા. બાકી બીના પૂર્વની માફક સમજવી. ૮. શ્રીઅકપિત ગણધર આ આઠમા ગણધર મહારાજ, ગૌતમ ગોત્રના, પિતા દેવ બ્રાહ્મણ અને માતા જયંતીના પુત્ર હતા. તેઓનો મકરરાશિ, ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મ થયો હતો. તીવ્ર બુદ્ધિના પ્રભાવે છએ દર્શનનાં શાસ્ત્રો ભણીને તેઓ મહાસમર્થ વિદ્વાન થયા. તેઓ ૩૦૦ શિષ્યને ભણાવતા હતા. તેમને “ નારકીઓ છે કે નહિ” આ સંશય પ્રભુશ્રી મહાવીરે દૂર કર્યો એટલે તેમણે પ્રભુની પાસે ૪૯ મા વર્ષની શરૂઆતમાં દીક્ષા લીધી, અને તેઓ ગણધર પદવી પામ્યા. ૯ વર્ષ છદ્મસ્થપણે રહી તેઓશ્રી ૫૮ મા વર્ષની શરૂઆતમાં કેવલજ્ઞાન પામ્યા. ૨૧ વર્ષ સુધી ધ્યાનાતીત ભાવે વિચરી, ઘણા ભવ્ય જીને મેક્ષ માર્ગના મુસાફર બનાવી, સર્વાયુ (૪૮++૨૧) ૭૮ વર્ષનું પૂર્ણ કરી પંચમ ગતિ (મોક્ષ) ને પામ્યા. બાકીની બીના શ્રીઈદ્રભૂતિજીની માફક જાણવી. - ૯ શ્રીઅચલભ્રાતા ગણધર આ શ્રી ૯ મા ગણધર મહારાજ કેશલા (અયોધ્યા) નગરીના રહીશ, ડારિતગોત્રના પિતા શ્રીવસુ બ્રાહ્મણ અને માતા નંદાના પુત્ર હતા. મિથુન રાશિ અને મૃગશીર નક્ષત્રમાં તેઓ જન્મ્યા હતા. સાંખ્ય. બૌદ્ધ દર્શનાદિ સર્વ શાસ્ત્રોના તેઓ પારગામી બન્યા. પ્રભુ શ્રી મહાવીરદેવના સમાગમથી, ૩૦૦ શિષ્યના અધ્યાપક એવા તેમને, “પુણ્ય પાપ છે કે નહિ” આ સંશય દૂર થતાં, તેઓ ૪૭ મા વર્ષની શરૂઆતમાં દીક્ષા લઈ ગણધર પદવી પામ્યા. ૧૨ વર્ષ છદ્મસ્થપણામાં રહી ૫૯ મા વર્ષની શરૂઆતમાં કેવલજ્ઞાન પામ્યા. ૧૪ વર્ષ સુધી કેલિપણે વિચરી સર્વાયુ ૭૨ વર્ષનું પૂર્ણ કરી સનાતન શાંતિમય સિદ્ધ પદને પામ્યા. બાકીની બીના પ્રથમ ગણધરની માફક જાણવી. ૧૦, શ્રીમેતાર્ય ગણધર. આ શ્રી દશમા ગણધર વચ્છેદેશાન્તર્ગત તંગિકનામના ગામમાં રહેનાર કૌડિન્ય ગોત્રના પિતાશ્રી દત્તબ્રાહ્મણ અને માતાશ્રી વરૂણદેવાના પુત્ર થાય. તેમની જન્મરાશિ મેષ હતી. અને તેમનું જન્મ નક્ષત્ર અશ્વિની હતું. તેઓ મહાસમર્થ પંડિત અને ૩૦૦ શિષ્યના ૪ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપધસૂરિકૃતઅધ્યાપક હતા. તેમને “પરલોક છે કે નહિ ” આ સંશય હતો. પ્રભુ શ્રીવીરે તે દૂર કર્યો, એટલે ક૭ વર્ષની ઉંમરે તેઓ દીક્ષા લઈ ગણધર પદવી પામ્યા. ૧૦ વર્ષ છવાસ્થપણામાં રહી, ૪૭ મા વર્ષની શરૂઆતમાં તેઓ કેવલી થયા. તેઓશ્રી ૧૬ વર્ષ કેવલિપણે વિચરી છેવટે (૩૬+૧૦+૧૬) ૬૨ વર્ષનું સર્વાયુ પૂર્ણ કરી જન્મ જરાદિ ઉપદ્રવ રહિત પરમ પદને પામ્યા. બાકીની બીના પ્રથમ ગણધરની માફક જાણવી. ૧૧. બાલસંયમી શ્રીપ્રભાસ ગણધર. રાજગૃહી નગરીમાં કૌડિન્ય ગોત્રમાં જન્મેલે શ્રીબલનામનો બ્રાહ્મણ રહેતું હતું. તેને અતિભદ્રા (અતિબેલા) નામની સ્ત્રી હતી. તેમને ત્યાં કર્ક રાશિ અને પુષ્ય નક્ષત્રમાં એક પુત્રને જન્મ થયે. તેનું નામ “પ્રભાસ' પાડયું. તે અનુક્રમે સર્વ શાસ્ત્રોમાં નિષ્ણાત બન્ય. આ શ્રીપ્રભાસ બ્રાહ્મણ ૩૦૦ શિષ્યના અધ્યાપક હતા. તેમને “મોક્ષ છે કે નહિ.” આ સંશય હતું. તે ભાવકરૂણાના ભંડાર, ભગવંત શ્રીમહાવીરે યથાર્થ બીના સમજાવી દૂર કર્યો, એટલે પ્રભુની પાસે ૧૬ વર્ષની (બીજા ગણધરે કરતાં નાની) ઉંમરે દીક્ષા લઈ ગણધરપદ પામ્યા. ૮ વર્ષ છદ્મસ્થપણામાં રહી, ૨૪ વર્ષની ઉંમર વીત્યા બાદ ૨૫ મા વર્ષની શરૂઆતમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા. ૧૬ વર્ષ સુધી કેવળી પણે વિચરી સર્જાયુ ૪૦ વર્ષનું પૂર્ણ કરી પ્રભુની હયાતિમાં જ તેઓ આત્મરમણુતારૂપ મેક્ષને પામ્યા. ઉપસંહાર આવશ્યકસૂત્ર, વિવિધ તીર્થ ક૫ વગેરે ગ્રંથને આધારે આ પ્રમાણે અગિયાર ગણધરાની જીવનરેખા ટુંકામાં જણાવી. દરેક ગણધરના સંશો અને તે દરેકનું પ્રભુએ કરેલ વિવેચન અને સમાધાન ગર્ભિત વિચારો અલગ ગ્રંથમાં આપવા ભાવના હોવાથી અહીં તે સંબંધી ટુંકમાં જ ઉલ્લેખ કર્યો છે. આ અગિયારે ગણધરના જીવનની બાબતમાં હજુ ઘણું જણાવવું બાકી રહ્યું છે, જે અવસરે જણાવવા ભાવના છે. For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only અક નામ ૧ ઈંદ્રભૂતિ જીવને ૨ અગ્નિભૂતિ કા ૩ વાયુભૂતિ મ વ્યકત ૧ સુધર્મા ૬ મડિત ૭ મૌ પુત્ર ૯ અક`પિત સાય ૧૦ મેતા શરીરથી જીવ જુઠ્ઠો નથી પંચભૂતના જે અહીં જેવા તે મરી તેવા થાય બંધ મેાક્ષના દેવના નારકીના અચલભ્રાતા પુણ્યપાપને પરલોકના શિષ્ય પરિવાર જન્મભૂમિ ૫૦૦ "" 35 57 "" ૩૫૦ સૌ ૩૦૦ - મગધ દેશમાં જ્યેષ્ઠા ગાબર ગામ "" "" કાલાક શ્રી ગણધર મહાયંત્ર જન્મ શિ પિતા માતા ગાત્ર વૃશ્ચિક વસુભૂતિ પૃથિવી ગૌતમ "" જન્મ નક્ષત્ર "" મિથલા કાશલા નગરી વચ્છ દેશમાં ગિક રાજગૃહ કૃત્તિકા સ્વાતિ વૃષભ તુલા મા મૃગશીર ઉત્તરાષાઢા મૃગશીર અશ્વિની પુષ્ય ઃઃ * "" શ્રવણ મકર ધનમિત્ર વારૂણી ભારદ્વાજ ઉત્તરા ફાલ્ગુની કન્યા ધમ્મિલ ભલિા અગ્નિ વેશ્યાયન સિહ ધનદેવ વિજયદેવા વાશિષ્ટ વૃષભ મૌય મકર દેવ મિથુન વસ મેષ ક દત્ત .. "" .. કાશ્યપ જયંતી ગૌતમ નંદા હારિત વષ્ણુદેવા કૌડિન્ય બલ અતિભદ્રા ગૃહસ્થ છદ્મસ્થ કેલિ પર્યાય પર્યાય પર્યાય ૫૦ ૩૦ ૧૨ "" x ૪ ૪૨ ૫૦ ,, “ દૂધ દ્ધ ૧૨ ૧૦ ૧૬ ૧૨ ૪૨ "" ” ' ૧૮ ૧૪ ૧૬ "" ૮ ' "" ૪૬ ૧૨ ૧૪ ૧૦ ૧૬ ૨૧ સર્વોચુ ૨ ૦૪ ७० ૧૧ પ્રભાસ "" નિર્વાણને નીચેની બાબતે અગિયારે ગણુધરાની એક સરખી સમજવીઃ— સંઘયણવઋષભનારાચ; સંસ્થાન—સમચતુરસ; દેહુવ—સુવર્ણ જેવા. રૂપસ’પદ્મા—તી "કર દેવથી ઓછી અને આહારક શરીરથી ચઢીયાતી. દીક્ષાસમય—વૈશાખ શુદ અગિયારસના દિવસને પૂર્વ ભાગ (પહેલાં એ પ્રહર)નેા. જ્ઞાન—ગૃહસ્થપણે ચૌદ વિદ્યાના પારગામી અને દીક્ષિતપણે દ્વાદશાંગી ગણિપિટકના ધારક અને છેવટે કેવળજ્ઞાની. નિર્વાણ—રાજગૃહ નગરમાં વૈભારગિર પર્યંત ઉપર, માસક્ષપણુ પૂર્વક પાદપે પગમન અનશનમાં. [ શ્રી ઇંદ્રભૂતિ અને શ્રી સુધર્માસ્વામી સિવાયના નવ ગણુધર મહારાજ ભગવાન મહાવીર સ્વામીની હયાતિમાં જ નિર્વાણુ પામ્યા હતા. ] નોંધ—ભગવાન મહાવીરસ્વામીના સમવસરણમાં આવતા દેવેને, આ અગિયારે બ્રાહ્મણાએ ‘ તે પેાતાના યજ્ઞમાં આવે છે, એમ માન્યું, પણ છેવટે તેમને સાચી વસ્તુ સમજાણી, એટલે તે પાંતપાતાની શંકાનું સમાધાન મેળવવા ભગવાન પાસે ગયા અને પોતાના મનને સંતેાષ થતાં દીક્ષિત થયા.. .. ૧૦૦ ” હૈં, ૪ ૪ × ૪૦ Page #75 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપદ્યસૂરિ કૃતભગવાન શ્રી મહાવીરસ્વામીના શાસનમાં થયેલા દશ શ્રાવકની સંક્ષિપ્ત જીવનકથા. અવિચ્છિના પ્રભાવશાલી, ત્રિકાલાબાધિત શ્રી જેનેન્દ્ર દર્શન, બીજાં બધાં દર્શનમાં અગ્રેસર ગણાય છે, તે સર્વીશે ઘટિત જ છે. મધ્યસ્થભાવે તમામ વાદીઓને ઉચિત ન્યાય તે જ આપી શકે છે, કારણ તે નિષ્પક્ષપાતી દર્શન છે, જ્યાં પક્ષપાત હોય ત્યાં ઉચિત ન્યાય દેવાને અધિકાર લગાર પણ ટકી શકતા નથી. વક્ષતો મર્ચસ્થ તપતિ ભવેત્ પ્ર. જૈનદર્શન સર્વીશે પદાર્થોની વિચારણા કરે છે માટે અનેકાંત દર્શન; અને આપેક્ષિકવાદને માન્ય રાખે છે તેથી “સ્યાદ્વાદ દશન” તરીકે વિવિધ ગ્રંથમાં પ્રસિદ્ધ છે. પીપરને જેમ વધારે ચૂંટવામાં આવે તેમ તે અધિક ફાયદો કરે છે, તેમ સ્યાદ્વાર દર્શનને ગુરૂગમથી માધ્યસ્થ દષ્ટિએ વધુને વધુ અભ્યાસ કરવાથી આત્મવિકાસ પ્રત્યે ભવ્ય જીવો નિર્ભયપણે પ્રયાણ કરી શકે છે. આમ કરીને પૂર્વે અનતા ભવ્ય જીવો સિદ્ધિ પદ પામ્યા. (હાલ પણ મહાવિદેહમાં પામે છે. અને ભવિષ્યમાં પામશે.) અને પ્રભુ મહાવીરના વર્તમાન શાસનમાં પણ એવા અનેક દષ્ટાંતે મળી શકે છે. જુઓ સાધુઓમાં-ગણધર શ્રીગૌતમસ્વામી, સિંહ અણગાર, રેહક મુનિવર, અતિમુક્ત, ધન્યકુમાર, શાલિભદ્ર, અવંતી સુકુમાલ વગેરે; સાધ્વીઓમાં-ચંદનબાલા, મૃગાવતી વગેરે, શ્રાવકમાં-૧ આનંદ, ૨ કામદેવ, ૩ ચુલની પિતા, ૪ સુરાદેવ, ૫ ચુલ્લશતક, ૬ કંડકોલિક, ૭ સદાલપુત્ર, ૮ મહાશતક, ૯ નંદિનીપિતા, ૧૦ તેલીપિતા-શંખ-શતક વગેરે; અને શ્રાવિકાઓમાં-રેવતી, સુલસા વગેરે. તેમાંથી આનંદ શ્રાવકાદિના આદર્શ જીવનમાંથી ભવ્ય શ્રાવકેને આત્મોન્નતિને માર્ગ લાધી શકે એ ઇરાદાથી, તેઓના જીવનની ટુંક બીને અહીં જણાવી છે. ૧ શ્રીઆનંદ શ્રાવક જિનાલયાદિ ધર્મસ્થાનેથી શોભાયમાન એવા વાણિજ્યગ્રામ નામના નગરમાં આનંદ નામે મહદ્ધિક વ્યાપારી (શ્રાવક ) રહેતા હતા. તે બાર કોડ સેનેયાના સ્વામી હતા. તેમાંથી તેમણે ત્રણ વિભાગ પાડયા હતા. એક ભાગના ચાર કોડ એનૈયા નિધાનમાં દાટેલા હતા, બીજા ચાર ક્રોડ સોનૈયા વ્યાજમાં તથા બાકીના ચાર ક્રોડ સોનૈયા વ્યાપારમાં રેકેલા હતા. તેમને ચાર ગોકુલ હતાં. તેમને નિર્મલ શીલ, વિનય, વગેરે ગુણોને ધરનારી શિવાનંદા ૧ દશ હજાર ગાનું એક ગોકુલ ગણવું. એવા ચાર ગેકુલ ( ૪૦ હજાર ગાયો ) ના સ્વામી હતા. For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] નામે ગૃહિણી હતી. વાણિજ્યગ્રામની બહાર ઈશાન ખૂણામાં કેલ્લાગ નામનું એક પરૂં હતું. અહીં આનંદ શ્રાવકનાં સગાં સંબંધિજનો અને મિત્રે વિગેરે રહેતાં હતાં. આ નગરની સામેના ભાગમાં કૂતપેલાશ નામનું ચિત્ય હતું. ત્યાં એક વખત પ્રભુ શ્રી મહાવીરદેવ પધાર્યા. આ અવસરે વિશાલ પર્ષદા મળી. આ વાતની ખબર આનંદ શ્રાવકને પડતાં પ્રભુના આગમનથી તે ઘણુ ખુશી થયા, અને સ્નાન કરી શુદ્ધ થઈને પોતાના પરિવારની સાથે પ્રભુની પાસે આવ્યા, અને વંદન કરી ઉચિત સ્થાને બેઠા. આ અવસરે પ્રભુએ ભવ્ય જીને ઉદ્ધાર કરવા માટે દેશના દેતાં જણાવ્યું કે– भवजलहिम्मि अपारे, दुल्लहं मणुअत्तणपि जंतूणं ॥ तत्थवि अणत्थहरणं, दुल्लहं सद्धम्मवररयणं ॥ १ ॥ અર્થ:–આ સંસાર સમુદ્રમાં ભટક્તા જીવને મનુષ્યપણું પામવું દુર્લભ છે. કારણ કે નિર્મલ દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધનાથી મુક્તિપદ મળી શકે છે. અને દર્શને નાદિ ત્રણેની એકઠી આરાધના મનુષ્ય ગતિમાં જ થઈ શકે છે. તેમાં પણ અનર્થનો નાશ કરનારું અવિચ્છિન્ન પ્રભાવશાલી, ત્રિકાલાબાધિત જૈન ધર્મરૂપી (ચિંતામણિ, રત્ન મળવું વિશેષ દુર્લભ છે. જેને ચિંતામણિ રત્ન મળ્યું હોય, એનાં દુઃખ દારિદ્રયાદિ કષ્ટ જરૂર નાશ પામે. એમ ધર્મ રૂપી ચિંતામણિ રત્નની આરાધના કરનારાં ભવ્ય જીનાં પણ, આ ભવમાં અને પર ભવમાં, તમામ દુઃખે નાશ પામે છે અને તેઓ જરૂર વાસ્તવિક સુખનાં સાધન સેવીને અખંડ અવ્યાબાધ પરમ સુખને અનુભવ કરે છે. દુર્ગતિમાં જતા જીવોને જે અટકાવે, અંતે સદ્ગતિ પમાડે તે ધર્મ કહેવાય. આના ૧ સર્વવિરતિધર્મ અને ૨ દેશવિરતિ ધર્મ, એ બે ભેદ છે. જેમ જેમ કર્મોનું જોર ઘટે, તેમ તેમ ભવ્ય છે દેશવિરતિ, સર્વવિરતિ વિગેરે ઉત્તમ ગુણોને સાધી શકે છે. નિર્મલ ત્યાગધર્મની આરાધના કર્યા સિવાય આત્મિક ગુણોને આવિર્ભાવ થઈ શકતો નથી. આથી જ પૂજ્ય શ્રીતીર્થકરાદિ અનંતા મહાપુરૂષોએ આ પંચ મહાવ્રતમય સર્વવિરતિની આરાધના કરી પરમ પદ મેળવ્યું છે. આ ઉત્તમ સર્વવિરતિ ધર્મ અંગીકાર કરવાને અસમર્થ ભવ્ય જીએ યથાશક્તિ દેશવિરતિ ધર્મની આરાધના કરવી જોઈએ. દેશવિરતિની નિર્મલ ગથી આરાધના કરનારા ભવ્ય જીવો મોડામાં મેડા આઠમે ભવે તે જરૂર મુક્તિપદ પામે છે. આવી નિર્મલ દેશના સાંભળીને આનંદ શ્રાવકને શ્રદ્ધા ગુણ પ્રગટ થયે. તેમને ખાત્રી થઈ કે પ્રભુદેવે જે બીને કહી છે, તે નિઃશંક અને સાચી છે. પિતાના મિથ્યાત્વ શત્રુને પરાજ્ય થવાથી ખૂશી થઈને તેમણે પ્રભુદેવને કહ્યું “ હે ૧. આથી સમજવાનું મળે છે કે પ્રભુદેશનાના અનેક લાભમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પણ થાય, દેશનાશ્રવણથી શ્રદ્ધા ગુણને પામેલા ભવ્ય જીવોની ગણત્રીમાં આનંદ શ્રાવકને જરૂર ગણવા જોઈએ. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ 38. [ શ્રી વિજયપરિકૃતપ્રો! આપે ફરમાવેલ ધર્મ મને રૂએ છે, હું ચોક્કસ માનું છું કે-સંસાર કેદખાનું છે અને ખરૂં સુખ સર્વ સંયમની આરાધના કરવાથી જ મલી શકે છે. પરંતુ મેહનીય કર્મની તથા પ્રકારની ઓછાશ નહિ થયેલી હોવાથી હાલ હું ચારિત્રધર્મને અંગીકાર કરવાને અસમર્થ છું. જેથી હું બારવ્રતરૂપ દેશવિરતિ ધર્મને અંગીકાર કરવા ઈચ્છું છું.” આ બાબતમાં પ્રભુદેવે કહ્યું કે મુદ્દે વાવિય! મા વિઘંધો જો હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, (આવા ઉત્તમ કાર્યમાં) વિલંબ કરશો નહિ!” પછી આનંદ શ્રાવકે પ્રભુની પાસે શ્રાવકનાં બારે વ્રત અંગીકાર કર્યો. ત્યાર બાદ યંગ્ય હિતશિક્ષા આપીને પ્રભુએ કહ્યું કે “હે મહાનુભાવ! મહાપુણ્યદયે પ્રાપ્ત કરેલા આ દેશવિરતિ ધર્મની બરાબર આરાધના કરજે !” પ્રભુની આ શિખામણ અંગીકાર કરીને પ્રભુને વંદન કરીને આનંદશ્રાવક પિતાના ઘરે ગયા. ઘરે જઈને પિતાની પત્ની શિવાનંદાને ખૂશી થતાં થતાં બધી બીના જણાવી એટલે તેણે પ્રભુની પાસે પણ દેશવિરતિ ધર્મને સ્વીકાર કર્યો. આનંદ શ્રાવકના વ્રતાધિકાર પ્રસંગે શ્રીઉપદેશપ્રાસાદ વગેરેમાં આ પ્રમાણે વિસ્તારથી કહ્યું છે :–શરૂઆતમાં તેમણે પ્રભુની પાસે ત્રિવિધિ ત્રિવિધ નામના ભાંગાએ કરીને સ્કૂલ જીવ હિંસાદિકના ત્યાગ સ્વરૂપ પાંચ અણુવ્રત અંગીકાર કર્યો, તેમાં તેમને ચોથા અણુવ્રતમાં સ્વ (પોતાની ) સ્ત્રી સિવાયની અન્ય સ્ત્રીઓના પરિવારને નિયમ હતો અને પાંચમા અણુવ્રતમાં (૧) રેકડ ધનમાં ચાર કરોડ સોનામહોરે નિધાનમાં, ચાર કરોડ વ્યાજે, ચાર કરોડ વ્યાપારમાં એમ બાર કરેડ રાખી શકું. તેથી વધારે રાખું નહિ. (૨) દશ હજાર ગાયનું એક ગોકુળ એવાં ચાર ગોકુળ રાખી શકું. (૩) એક હજાર ગાડાં અને ખેતીને માટે પાંચસે હળ અને બેસવાને માટે ચાર વાહન રાખી શકું. એવો નિયમ કર્યો. છઠ્ઠા દિશિ. પરિમાણ વ્રતમાં ચારે દિશામાં જવા આવવાને યથાશક્તિ નિયમ કર્યો. (આ બીના સાતમા અંગમાં વિસ્તારથી વર્ણવી છે). સાતમા ભેગપભોગ વ્રતમાં સ્કૂલ દષ્ટિએ બાવીસ અભય અને બત્રીશ અનંતકાય તથા પંદર કર્માદાનને ત્યાગ કર્યો. દાતણમાં તે જેઠીમધનું લાકડું મર્દન (તેલ ચાળવા ચેળાવવા) માં શતપાક અને સહસ્ત્રપાક તેલ; ઉદ્વર્તન (પીઠી) માં ઘઉં અને ઉપલેટને પિષ્ટ (આટે), નાનમાં ઉષ્ણુ જલના માટીના આઠ ઘડા પ્રમાણુ પાણી, પહેરવાનાં વસ્ત્રોમાં ઉપરનું અને નીચેનું એમ બે વસ્ત્રો; વિલેપનમાં, ચંદન, અગરૂ, કપૂર અને કુંકુમ; કૂલમાં પુંડરીક કમળ અને માલતીનાં ફૂલ, અલંકારમાં નામાંક્તિ મુદ્રિકા (વીંટી) તથા બે કુંડળ; ધૂપમાં અગરૂ અને તુરૂષ્ક; પેય (પીવા લાયક) આહારમાં મગ, ચણ વગેરે તળીને કરેલ અથવા ઘીમાં ચોખાને તળીને બનાવેલો ચોખાને પ્રવાહી પદાર્થ (રાબડી આદિ); પકવાનમાં ઘેબર અને ખાંડનાં ખાજાં; ભાતમાં કલમશાલીના ચેખા; કઠોળમાં મગ, અડદ અને ચણ, ઘીમાં શરદ ઋતુનું થયેલું ગાયનું જ ઘી, શાકમાં મીઠી ડેડી ને પલવલનું શાક; મધુર પદાર્થમાં પયંક, અનાજમાં વડાં- વગેરે; ફળમાં ક્ષીરામલક ૧. ઉપાસકદશાંગમાં આ બાબત વિસ્તારથી જણવી છે. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૩૧ (મીઠાં આંબળાં) તથા જળમાં આકાશથી પડેલું પાણી; અને મુખવાસમાં જાયફળ, લવિંગ એલાયચી, કકકોલ અને કપૂર આ પાંચ પદાર્થોથી મિશ્રિત તંબોલ; એમ ઉપર જણાવેલ ચી વાપરી શકાય, તે સિવાય બીજાને ત્યાગ કર્યો શ્રી ઉપાસક દશાંગ સૂત્રમાં આ બીના વિસ્તારથી જણાવી છે. આ પ્રમાણે દેશવિરતિ ધર્મની સાધના કરવામાં ઉજમાળ બનેલા બંને દંપતીએ ચૌદ વર્ષ સફલ કર્યા. એક વખત મધ્યરાતે આનંદ શ્રાવક જાગી ગયા અને આ પ્રમાણે ધર્મજાગરિકો (ધર્મનું ચિંતવન) કરવા લાગ્યા કે-અહ, રાગદ્વેષ પ્રમાદમાં મારૂ જીવન ઘણું વીતી ગયું. માટે હવે જલદી ચેતીને ધર્મારાધનામાં વિશેષ ઉદ્યમ કરવો જોઈએ. ગયેલે સમય પાછો મેળવી શકાતું નથી, માટે હું હવે પ્રમાદ દૂર કરીને શ્રાવકની અગિયાર પ્રતિમાની યથાશક્તિ આરાધના કરી માનવજન્મ સફલ કરું. આ પ્રમાણે વિચારીને સવારે પોતાના કુટુંબને તથા સગાં વહાલાને બોલાવ્યાં. તેમને ભેજન વસ્ત્રાદિક વડે આદરસત્કાર કરીને તેઓની સમક્ષ આનંદ શ્રાવકે મોટા પુત્રને ગૃહાદિને વહીવટ સંવે. ત્યાર બાદ પોતે નીચે જણાવ્યા મુજબ પ્રતિમાઓનું વહન કરવા તૈયાર થયા. પ્રતિમા એટલે એક જાતને વિશિષ્ટ અભિગ્રહ (પ્રતિજ્ઞા-નિયમ). તે અગિયાર પ્રતિમાઓનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું – ૧. સમ્યકત્વ પ્રતિમા–એક મહિના સુધી નિર્મલ સમ્યગ્દર્શન ગુણની સેવા કરવી છે. આ પ્રસંગે દેવાભિયોગ, રાજાભિયોગ, ગણુભિગ, બલાગિ , ગુરૂનિગ્રહ, વૃત્તિકાતાર, આ છ આગાર હેતા નથી. અને શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદર્શનીની પ્રશંસા અને અન્ય દર્શનીઓને પરિચય આ પાંચ અતિચારો (એક જાતના સામાન્ય દેષ) ન લાગે તેમ વર્તવાનું હોય છે. ૨. વ્રત પ્રતિમા–આ પ્રતિમા સાધતી વખતે પહેલી પ્રતિમાની ક્રિયાને પણ સાધવાની હોય છે. તે તરફ લક્ષ્ય રાખીને બે મહિના સુધી બારે વ્રતની નિર્મલ સાધના કરવી તે વ્રત પ્રતિમા કહેવાય. આમાં અતિચારથી સાવધાન રહેવું જોઈએ, અને અપવાદ પક્ષ હાય જ નહિ. ૩. સામાયિક પ્રતિમા–ત્રણ મહિના સુધી હંમેશાં સવાર સાંજ નિર્દોષ સામાયિકની સાધના કરવી તે. આમાં પહેલી બે પ્રતિમાનું અનુષ્ઠાન ચાલુ હોય છે. એમ આગળ પણ જરૂર યાદ રાખવું કે આગળ આગળની પ્રતિમા આરાધતી વખતે પાછળ પાછળની તમામ પ્રતિમાઓનું અનુષ્ઠાન ચાલુ હોય જ. ૪. પૌષધ પ્રતિમા–દર મહિનાની બે આઠમ અને બે ચૌદસ તથા એક પુનમ અને ૧ આનું વિસ્તારથી સ્વરૂપ શ્રી શ્રાવકધર્મજાગરિકા નામના ગ્રંથમાં જણાવ્યું છે. તે શેરદલાલ જેસિંગભાઈ કાલીદાસ અને શા. ઈશ્વરદાસ મૂલચંદ તરફથી છપાયેલ છે.. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપધસૂરિ કૃતએક અમાસ. એમ (દર મહિને) છ પર્વેને વિષે ચાર પ્રકારને નિર્મલ પૌષધ કરવો. એમ ચાર મહિના સુધી કરવું તે પૌષધ પ્રતિમા કહેવાય. - પ. કાયોત્સર્ગ પ્રતિમા–પાંચ મહિના સુધી પહેલાં કહ્યા મુજબ છ પર્વને વિષે પૌષધ કરવો જોઈએ. અને તેમાં રાતે ચારે પહેાર સુધી કાર્યોત્સર્ગમાં રહેવું, તે કાર્યોત્સર્ગ પ્રતિમા કહેવાય. આ બાબત અન્ય ગ્રંથમાં વિસ્તારથી આ પ્રમાણે કહ્યું છે કે–આ પ્રતિમા વહન કરતી વેળાએ સ્નાન (ન્હાવા)નો નિષેધ, દિવસે જ્યાં અજવાશ હોય ત્યાં ભોજન કરી શકાય. રાતે સર્વથા ભેજનને ત્યાગ, કચ્છ બાંધવાને નિષેધ, દિવસે બ્રહ્મચર્ય પાળવું, તથા રાતે અપર્વતિથિમાં ભેગનું પરિમાણ કરવું જોઈએ, વળી પર્વતિથએ પૌષધ ક્રિયામાં રહેવા પૂર્વક રાતે ચૌટા વગેરે સ્થલે કાર્યોત્સર્ગ કરવો જોઈએ. અહીં રાત્રિભેજન નહિ કરવાની સૂચના કરી તેથી એમ સમજવું કે-ઉત્તમ શ્રાવકોએ અનેક જાતના બાહ્ય અને અત્યંતર ગેરલાભ જાણુને રાત્રિભેજનને જરૂર ત્યાગ કરવો જોઈ, અને એમાસાના વખતમાં તે તે તરફ વધારે કાળજી રાખવી જ જોઈએ. જે કઈ શ્રાવક કાયમને માટે તે રાત્રિભેજનને નિયમ કરવાને સમર્થ ન હોય, તેઓએ પણ આ પાંચમી પ્રતિમાથી માંડીને તે નિયમ અવશ્ય અંગીકાર કરવો જોઈએ. ૬. બ્રહ્મચર્ય પ્રતિમા–આની અંદર છ (૬) મહિના સુધી દિવસે અને રાતે સર્વથા નિરતિચાર બ્રહ્મચર્ય ધારણ કરવાનું હોય છે. ૭. અચિત્ત પ્રતિમા–સાત મહિના સુધી સચિત્તને ત્યાગ કરે, અચિત્ત અશન પાન ખાદિમ, સ્વાદિમ વાપરે. ૮. આરંભત્યાગ પ્રતિમા–આમાં આઠ મહિના સુધી કઈ પણ જાતને આરંભ ન કરી શકે. - ૯. પ્રેગ્ય પ્રતિમા–આમાં પોતાના નેકર વગેરેની મારફત પણ આરંભના કાર્ય ન કરાવી શકાય. એવો નિયમ નવ મહિના સુધી પાળવાને હોય છે. ૧. ઉદિષ્ટવર્જન પ્રતિમા–આમાં પિતાના નિમિત્તે બીજાઓએ જે આહાર કર્યો હોય, તે દશ મહિના સુધી ન લઈ શકાય. મુરમુંડસ્થિતિ હોય, અને શિખા (ચોટલી) રખાય. ( ૧૧. શ્રમણભૂત પ્રતિમા–આમાં અસ્ત્રાથી મુંડન કરાવે , અથવા લેચ કરાવે, એટલે મસ્તકે કેશ ધારણ ન કરાય. (કેશરહિત મસ્તક હોવું જોઈએ.) અને રજોહરણ (એ) પાત્રો વગેરે મુનિરાજનાં ઉપકરણે રાખવા જોઈએ. તથા તેમની જેમ એષય, અશનાદિ લઈ શકાય. સ્વજનાદિ પ્રત્યે પિતે નિસ્નેહ નથી જેથી ગોચરીના અવસરે “પડિમાપડિવણરસ સાવગસ ભિખ દેહિ ” એમ બોલીને કુટુંબમાંથી ભિક્ષા ગ્રહણ કરે. એ પ્રમાણે અગિયાર મહિના સુધી ધર્મ પાલે તે શ્રમણભૂત પ્રતિમા કહેવાય. કહ્યું છે કે For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] खुहमुंडो लोषण वा, रयहरण उग्गहं च घेणं ॥ समणभूओ विहरइ, धम्मं कारण फासंतो ॥ १ ॥ આ એક માસિક કાલ ઉત્કૃષ્ટ કહ્યો. અને જઘન્ય કાળ દરેક પ્રતિમાનો અંતર્મુહૂર્ત અંતમુહૂર્ત પણ કહ્યો છે. અને તે મરણ સમયે અથવા દીક્ષા લેવામાં (તે પ્રસંગે) સંભવે છે. તે સિવાય નહિ. શ્રી પંચાશક અને પ્રવચનસારોદ્ધાર વગેરેમાં વધારે બીના વર્ણવી છે. આ પ્રમાણે અગિયારે પ્રતિમા વહન કરતાં પાંચ વર્ષ અને પાંચ (છ) મહિના થાય છે. એ અગિયારે પ્રતિમા ઉલ્લાસથી કરતાં આનંદ શ્રાવકનું શરીર કૃશ ( દુર્બલ) થયું. આ અવસરે તેમણે અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મનું શરણું અંગીકાર કરી અનશન ગ્રહણ કર્યું. અનુક્રમે નિર્મલ પરિણામ ધારા વધતાં વધતાં અવધિજ્ઞાનવરણીયને ક્ષયશમ થવાથી તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. એક દિવસ વાણિજ્યગ્રામની ખ્વાર પ્રભુ શ્રી મહાવીર દેવ ચૌદ હજાર મુનિવરોના પરિવાર સાથે પધાર્યા, ત્યારે પ્રભુને પૂછીને, શ્રીગૌતમ ગણધર મહારાજા ત્રીજી પરિસીમાં તે ગામમાં યથારૂચિ નિર્દોષ આહાર ગ્રહણ કરીને ગામની બહાર નીકળતાં કલ્લાક સંનિવેશની નજીકમાં આવ્યા, ત્યારે લોકેના મુખથી આનંદ શ્રાવકના અનશન તપનું વૃત્તાંત સાંભળીને પોતે તે પ્રત્યક્ષ જેવા કલાક સન્નિવેશમાં આવેલી પૌષધશાલામાં આવ્યા. તે વખતે આનંદ શ્રાવક ગણધર શ્રીગૌતમ મહારાજાને આવતા જોઈને ઘણું જ ખૂશી થયા. અને ભાવથી વંદના નમસ્કાર કરી બોલ્યા : “હે પ્રભો ! આકરી તપસ્યા કરવાથી હું ઘણે દુર્બલ થયો છું, તેથી આપની પાસે આવવા અસમર્થ છું. માટે આપ કૃપા કરીને અહીંયાં પધારો.” આથી ગૌતમ સ્વામી જ્યાં આનંદ શ્રાવક રહેલા હતા ત્યાં આવ્યા. આનંદ શ્રાવકે વિધિપૂર્વક વંદન કરી પ્રશ્ન કર્યો કે “હે ભગવન્ ! શ્રાવકને અવધિજ્ઞાન થાય ખરૂં ?” ગૌતમસ્વામી બોલ્યા “ઉત્તમ શ્રાવકને થાય.” ત્યારે આનંદ શ્રાવકે કહ્યું “મને અવધિજ્ઞાન થયું છે. હું એ જ્ઞાનથી ઉચે સૌધર્મ દેવલોક સુધી અને નીચે રત્નપ્રભા નરક પૃથ્વીના લેલુચ્ચય (લેલક) નામના નરકાવાસ સુધી તથા તિર્ણ લવણ સમુદ્રને વિષે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં પાંચસો પાંચસે ચાજન સુધી અને ઉત્તરમાં ભુલ હિમવંત પર્વત સુધી રૂપી પદાર્થોની બીના જાણું છું,' આ સાંભળીને ગૌતમસ્વામીએ કહ્યું કે હે ભદ્ર! ગૃહસ્થને અવધિજ્ઞાન થાય, પણ તમે કહ્યા પ્રમાણે એવું મોટું અવધિજ્ઞાન ન થાય માટે તમે મિથ્યા દુષ્કૃત આપે ” આનંદ શ્રાવકે કહ્યું કે “હે સ્વામિન્ ! અસત્ય બોલવાના પ્રસંગે તેમ કરવું ઉચિત ગણાય, માટે આપે મિથ્યા દુષ્કૃત દેવો જોઈએ. ” તે સાંભળી ગૌતમ મહારાજા શંકામાં પડયા, એટલે તેમણે પ્રભુ પાસે જઈને તેનું સ્વરૂપ પૂછયું. જવાબમાં પ્રભુદેવે આનંદ શ્રાવકના કહેવા મુજબ જ જણાવ્યું એટલે ગૌતમ મહારાજે આનંદ શ્રાવકની પાસે આવીને મિથ્યા દુષ્કત આપે. ધન્ય છે આવા મહાપુરૂષને કે જેઓ આવી ઉંચ કેટને પામ્યા છતાં સત્ય વસ્તુ સમજાતાં નમ્ર બની ભૂલ ખમાવે છે. એ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપત્રસૂરિકૃતપ્રમાણે આનંદ શ્રાવક ૨૦ વર્ષ સુધી બહુ પ્રકારના શીલવતાદિ ધર્મકૃત્યની આરાધના કરી, છેવટે એક માસની સંલેખનામાં કાલધર્મ પામી સૌધર્મ નામના પહેલા દેવલોકના અરૂણ નામના વિમાનમાં દેવ થયા. ત્યાં ચાર પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ શ્રાવક કુલમાં જન્મ પામી, અવસરે સંયમાદિની સાધના કરી સિદ્ધિપદ પામશે. વિશેષ બીને શ્રી ઉપાસકદશાંગ, વર્ધમાનદેશના, ઉપદેશપ્રાસાદાદિ ગ્રંથમાંથી જાણી લેવી. ૨. શ્રીકામદેવ શ્રાવક ચંપાનગરીમાં કામદેવ નામના એક સદગૃહસ્થ રહેતા હતા. તેમને ભદ્રા નામની સ્ત્રી હતી. અને તે અઢાર કરેડ સોનૈયાના સ્વામી હતા. તેમાં છ કરેડ સેનયા નિધાનમાં, છ કરોડ વ્યાજમાં અને છ કરોડ વ્યાપારમાં જોડાયેલા હતા. તે છ ગોકુલના અધિપતિ હતા. આ ચંપાનગરીની નજીકમાં પૂર્ણભદ્ર નામનું ચિત્ય હતું, ત્યાં દેવાધિદેવ પ્રભુ શ્રીમહાવીરદેવ પધાર્યા. આ ખબર સાંભળીને કામદેવ શ્રાવક ખૂશ થયા, પ્રભુને વંદના નમસ્કાર કરી તેમણે પ્રભુની દેશના સાંભળીને જિનધર્મની ઉપર અડગ શ્રદ્ધા રાખીને આનંદ શ્રાવકની પેઠે પ્રભુદેવની પાસે બારે વ્રત અંગીકાર કર્યા. તે પ્રમાણે તેની સ્ત્રીએ પણ કર્યું. અને બન્ને જણ અપૂર્વ ઉલ્લાસથી વ્રતની આરાધના કરી આત્માને નિર્મલ બનાવતા હતાં. એક વખત ધર્મજાગરિકા કરવાના પ્રસંગે કામદેવને આનંદ શ્રાવકની જે વિચાર થયે, જેથી તેમણે પોતાના મોટા પુત્રને કુટુંબની સંભાળ રાખવાની ભલામણ કરીને પષધશાળામાં આવીને દર્ભના સંથારા ઉપર બેસી પ્રભુદેવનું ધ્યાન કરતાં આનંદ શ્રાવકની જેમ તે કામદેવ શ્રાવક પ્રતિભાવહન કરવા લાગ્યા. એક વખત તે ધ્યાનમાં બેઠા હતા તે વખતે સૌધર્મેન્દ્ર ત્યાં સુધર્મા સભામાં કામદેવના ધર્મશ્રદ્ધાદિ ગુણેની પ્રશંસા કરી. તે પર શ્રદ્ધા નહિ રાખનાર કેઈ દેવ તેની પરીક્ષા કરવા આવ્યો. તે દેવ દેવતાઈ શક્તિથી (વૈક્રિય લબ્ધિથી) ઘણું ભયંકર રૂપે વિકવીને “હે કામદેવ! જે તું ધર્મને છેડી નહિ દે તો આ તરવારના ઘા કરીને તારૂ જીવિત અકાળે હરી લઈશ, જેથી તું કુધ્યાનથી ઘણી પીડા ભેગવીશ.” આ પ્રમાણે તેણે વારંવાર કહ્યું તો પણ કામદેવ લગારે ડર્યા નહિ. અને ધર્મશ્રદ્ધાથી ચલાયમાન પણ થયા નહિ. ત્યારે તેણે ક્રોધથી લાલચોળ બનીને કામદેવને તરવારના ઝટકા માર્યા. તે પણ તે ચલાયમાન થયા નહિ. ત્યાર બાદ તેણે એક હાથીનું રૂપ વિકવ્યું, અને કામદેવને કહ્યું કે- હે દાંભિક ! હું તને સૂંઢમાં ભરાવીને અદ્ધર આકાશમાં ઉછાળીશ, અને જ્યારે તું પાછો નીચે પડીશ ત્યારે પગ નીચે દબાવીને તેને કચરી નાંખીશ.” એમ કહીને ઘણીએ કદર્થના કરી તે પણ શ્રેષ્ઠી લગાર પણ ચલાયમાન થયા નહિ. ત્યાર બાદ તે દેવે ભયંકર સર્પનું રૂપ કરીને કામદેવને ધમકી આપી. ને કહ્યું કે એ વીર ધૂર્તના ધર્મને તું છોડી દે અને મને નમસ્કાર કર, નહિ તે હું તને ઘણુ તીવ્ર ડંખ મારીને હેરાન કરીશ, જેથી તું રીબાઈ રીબાઈને મરણું પામીશ.” તેઓ For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ દશના ચિંતામણિ શેઠ ચલાયમાન થયા નહિ. ત્યારે તે સેપે તેમના શરીરને ત્રણ ભરડા દઈને ગળે આકરા ડંખ માર્યા. આ વેદના પણ શેઠે આનંદ પૂર્વક સહન કરી અને લગાર પણ ડગ્યા નહિ, તેથી તે દેવ થાક્યો અને છેવટે નમસ્કાર કરીને બોલ્યા: “હે ધર્મવીર ! તમને ધન્ય છે. તમારી અડગ શ્રદ્ધાને મેં બરોબર તપાસી છે. આથી હું પણ પ્રભુ મહાવીરના ધર્મમાં અડગ શ્રદ્ધાળુ બન્યો છું. મારા ધર્મગુરૂ તમે જ છે. સુખડના ઝાડની જેમ પરીષહે સહન કરીને તમે મને સમ્યગ્દર્શન રૂપી અપૂર્વ સુગંધ આપી તેથી હું તમારે ઉપકાર માનું છું. મારા કરેલા ગુના માફ કરજો.” એમ કહીને ત્રણ પ્રદક્ષિણા દઈને તેના ઉપકારને યાદ કરતાં તે દેવ સ્વસ્થાને ગયે. ત્યાર બાદ કામદેવ કાઉસ્સગ પારીને પ્રભુ મહાવીરને વંદન કરવા ગયા, તે વખતે પ્રભુદેવે બારે પર્ષદાની સમક્ષ કામદેવને પૂછયું : “હે મહાનુભાવ! તેં આજ રાતે મહા ભયંકર ત્રણ પરીષહો ધૈર્ય રાખીને સહન કર્યા, અને ધર્મધ્યાનમાં સ્થિરતા રાખી મેરૂ પર્વતની જેમ અડગપણે વ્રત જાળવ્યાં, એ વાત સાચી છે?” કામદેવે કહ્યું. “ પ્રત્યે ! આપે કહ્યું તેમજ છે” પછી પ્રભુએ આ બીના શ્રીગૌતમાદિક મુનીશ્વરેને જણાવીને સંયમમાં સ્થીર કર્યો. ત્યાં રહેલા સર્વ લોકેએ પણ કામદેવની ઘણી પ્રશંસા કરી. પ્રભુની ભવ્ય દેશના સાંભળીને કામદેવ શ્રાવક પિતાને ઘેર ગયા. તેમણે આનંદ શ્રાવકની માફક અગિયાર પ્રતિમાઓ વહન કરીને, વીશ વર્ષ સુધી શ્રાવક ધર્મની આરાધના કરી. અને અંતે એક મહિનાની સંલેખના આદરીને સમાધિમરણ પામી સૌધર્મ દેવકના અરૂણુભ નામના વિમાનને વિષે તે દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં ચાર પાપમના આયુષ્યમાં દેવતાઈ સુખ ભેગવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ શ્રાવક કુલમાં જન્મ પામી ચારિત્રની આરાધના કરી સિદ્ધિપદ પામશે. ૩ શ્રીચુલ્હનીપિતા. વારાણસી નગરીમાં ચુલની પિતા નામે એક ગૃહસ્થ રહેતા હતા. તેમને શ્યામ (સમા) નામની સ્ત્રી હતી. તે ચોવીસ કરોડ દ્રવ્ય (સેના મહેર) ના સ્વામી હતા. તેમાંનું ૮ કરોડ નિધાનમાં, તેટલું જ વ્યાજમાં અને તેટલું જ દ્રવ્ય વ્યાપારમાં ફરતું હતું. તે આઠ ગોકુલના સ્વામી હતા. તેમણે પ્રભુ શ્રી મહાવીર દેવની આ ભવમાં અને પર ભવમાં પરમ કલ્યાણકારિણું દેશના સાંભળીને શ્રીઆનંદ અને કામદેવની માફક બારે વ્રત સ્વીકાર્યા હતાં. એક વખત પિતાના કુટુંબને ભાર મોટા દીકરાને મેંપીને તે પૌષધશાલામાં પૌષધ અંગીકાર કરી આત્મિક ભાવના ભાવી રહ્યા હતા. તેવામાં મધ્યરાતે એક દેવે હાથમાં તરવાર લઈ તેમને એમ ધમકી આપી કે-“હે શ્રાવક ! તું આ ધર્મને ત્યાગ કર. જે For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૩૬ [ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત તેમ નહિ કરે તેા તારા મેટા દીકરા વગેરેને તરવારથી મારી નાંખીશ. આવાં આકરાં વચને સાંભળવા છતાં પણ ચુલ્લનીપિતા લગાર પણ ચલાયમાન ન થયા. આથી તે દેવે બહુ ક્રોધમાં આવીને ચુલ્લનીપિતાના નાના, મધ્યમ અને મેટા એ ત્રણે પુત્રાને લાવીને તેની સમક્ષ મારવા માંડયા. પછી ત્રણે પુત્રાને ઉકળતા તેલના તાવડામાં નાંખ્યા, અને તેઓના માંસ અને લેાડી ચુલ્લનીપિતાના શરીર ઉપર છાંટયા. તાપણુ તે લગાર પણુ ચલાયમાન થયા નિહ. પછી તેણે તેને વારંવાર આ પ્રમાણે કહ્યું કે · હું શ્રાવક ! જો તું મારા કહેવા મુજબ ધર્મના ત્યાગ નહિ કરે તેા હમણાં જ તારી માતા ભદ્રા સાવાહીને અહીં લાવીને તારા દેખતાં માર મારીને તપાવેલા તાવડામાં નાંખીશ, અને તેણીના માંસ અને રૂધિર તારા શરીરની ઉપર છાંટીશ, જેથી તારે આ ભયંકર પીડા ભોગવતાં ભાગવતાં ઘણી મુશ્કેલીએ અકાલે મરવું પડશે.' આ પ્રમાણે બહુ વાર ધમકાવ્યા છતાં પણ તે ધર્મોરાધનમાં નિશ્ચલ રહ્યા. આ અવસરે ચુલ્લનીપિતાને વિચાર આવ્યો કે આ તા કોઇ હુલકે માણસ લાગે છે. આણે મારા ત્રણ પુત્રાને મારી નાંખ્યા અને હવે મારી માતુશ્રીને મારવા તે તૈયાર થયા છે, માટે કાઇ પણ ઉપયે આને પકડવા જોઇએ. આવા વિચાર કરી. જેવામાં તેને પકડવાને હાથ લાંખા કર્યાં, તેવામાં તે દેવ ઉડીને આકાશમાં ચાલ્યા ગયા, અને ચુદ્ધનીપિતાના હાથમાં એક થાંભલેા આવ્યો. પછી તેણે મેટા શબ્દેથી કાલાહલ કર્યા, તેવામાં પેાતાના પુત્રના શબ્દ સાંભળી તેની માતા ભદ્રા સાર્થવાહી ત્યાં આવી. તેણીએ કાલાહલ કરવાનું કારણ પૂછ્યું, એટલે ચુદ્ધની પિતાએ માતુશ્રીને તમામ બીના જણાવી. તે સાંભળી માતાએ કહ્યું કે હું વત્સ ! તેં તેમાંનું કાંઇ પણ બન્યું નથી. મને લાગે છે કે કેાઇ મિથ્યાત્વી દેવે તારી ધ`પરીક્ષા કરવા માટે લબ્ધિથી તારા પુત્રાની જેવાં અને મારા જેવા રૂપા બનાવીને તેમ કર્યું હશે. હું પુત્ર ! પ્રભુ શ્રીમહાવીરનું ફરમાન છે કે વ્રતમાં લાગેલા દોષાની આલાચનાદિ સાધના દ્વારા શુદ્ધિ કરવી જોઇએ. અહીં તને પૌષધ વ્રતમાં અતિચાર લાગ્યા છે, તેની આલેાચના કરી લે. ’ માતાના આ વચના સાંભળી પુત્ર ઉઠ્ઠાસથી તે પ્રમાણે કર્યું. આ પ્રસંગ એવા ખાધ આપે છે કે આય માતાએએ પેાતાના પુત્રના વ્રત નિયમાદિ તરફ જરૂર કાળજી રાખવી જોઇએ. આ પછી ચુહ્યનીપિતાની ઘણી ખરી જીવનચર્યા આનંદ શ્રાવકની જીવનચર્યાને મલતી હાવાથી તે પ્રમાણે જાણવી, તેમણે શ્રાવક ધર્મની અગિયારે પ્રતિમા વહી હતી, છેવટે તે સમાધિપૂર્વક કાલધર્મ પામી પહેલા સૌધર્મ દેવલેને વિષે અરૂણપ્રભ નામના વિમાનમાં ચાર પાપમના આઉખે દેવપણે ઉત્પન્ન થયા, ત્યાંથી ચવીને તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ જૈન ધાર્મિક કુલમાં જન્મ પામી, અવસરે મહા પ્રભાવશાલી ભાગવતી દીક્ષાની આરાધના કરી અખડાનન્દમય સિદ્ધિસ્થાન પામશે. ૪ મહાશ્રાવક સુરાદેવ વારાણસી નગરીમાં સુરાદેવ નામના એક ગૃહસ્થ રહેતા હતા. તેમને ધન્યા નામની For Personal & Private Use Only: Page #84 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ઉહ સ્ત્રી હતી. આ સુરદેવને કામદેવના જેટલી દ્રવ્ય સંપત્તિ અને ગોકુલે હતાં. એક દિવસ પ્રભુ શ્રી મહાવીરની દેશના સાંભળીને આનંદાદિ મહાશ્રાવકની માફક પ્રભુની પાસે તેમણે બાર વ્રત અંગીકાર કર્યા. આ વ્રતનું ઉલ્લાસથી આરાધન કરતાં, ઉપસર્ગના પ્રસંગે પણ તેમણે ધર્મને રંગ છોડે નહીં. એમને ત્રણ પુત્રો હતા. જેમ કામદેવ શ્રાવકના પ્રસંગે બન્યું હતું, તેમ અહીં પણ એક વખત એમ બન્યું કે-કોઈ મિથ્યાદષ્ટિ દેવે તેમના ત્રણ પુત્રોને મારી નાંખવાની ધમકી આપતાં કહ્યું કે “હે સુરાદેવ! તું આ ધર્મને છોડી દે.” છતાં પણ શ્રી સુરાદેવ લગાર પણ ચલાયમાન થયા નહિ. ત્યારે દેવે કહ્યું કે “હે સુરદેવ ! હજુ પણ તારે જીવવાની ઈચ્છા હોય તે જલદી આ ધર્મને છોડી દે, નહિ તો હું તારા શરીરમાં સોળ મહારોગ ઉત્પન્ન કરીશ, જેથી તારે ઘણી વેદના ભોગવવી પડશે, અને તેથી તારે બહુ રીબાઈ રીબાઈને મરવું પડશે.” દેવનાં આ વચનો સાંભળીને શ્રીસુરાદેવે કેલાહલ કર્યો જે સાંભળીને તેમની સ્ત્રી ધન્યા આવી પહોંચી. તેણીએ તમામ ખુલાસો કર્યો, જેથી સુરાદેવ સ્વસ્થ બન્યા. અહીંથી આગળની બીના શ્રીકામદેવની માફક જાણવી. શ્રીસુરાદેવે શ્રાવકની અગિયારે પ્રતિમા વહન કરીને અંતિમ સમયે શ્રીઆનંદાદિની માફક સંલેખનાદિ કરવા પૂર્વક સમાધિમરણે મરણ પામી સૌધર્મ દેવલોકના અરૂણકાંત નામના વિમાનમાં દેવતાઈ ઋદ્ધિ મેળવી. ત્યાંના દેવતાઈ સુખો ચાર પલ્યોપમ સુધી જોગવીને ત્યાંથી ચવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુલમાં જન્મ પામી, અવસરે સંયમાદિની સાધના કરી પરમાનન્દમય મોક્ષ સુખને પામશે. ૫ મહાશ્રાવક ચુલ્લશતક - શ્રીઆલંભિકા નગરીમાં યુદ્ધશતક નામના એક સગ્ગહસ્થ રહેતા હતા. તેમને બહુલા નામે સ્ત્રી હતી. શ્રાવક કામદેવની માફક તેમને ધનસંપત્તિ ગોકુલ વગેરે હતાં. પ્રભુશ્રી મહાવીર દેવની પાસે તેમણે વ્રતો અંગીકાર કર્યા હતાં અને શ્રાવકની અગિયારે પ્રતિમાઓ વહન કરી હતી ચુદ્ધની પિતાને જેમ ઉપસર્ગ થયે હતો તેમ અહીં પણ તેમ થયું હતું. તેમાં તફાવત એટલે કે આને ધર્મથી ચલિત કરવાને માટે પરીક્ષક દેવે તેના પુત્રને ઉપસર્ગ કર્યો હતો એટલે દેવે પુત્રને મારવાની ધમકી આપી હતી. પણ તે ચલાયમાન થયા નહિ. છેવટે દેવે કહ્યું: “હે શુદ્ધશતક, જે તું આ ધર્મને નહિ છોડે તે તારી અઢાર કોડ સેનૈયા પ્રમાણે તમામ લક્ષ્મીને આ નગરીના ચૌટા આદિ સ્થલે વિખેરી નાંખીશ. જે જોઈને તને ઘણું આર્ત રૌદ્રધ્યાન થશે, અને અસમાધિ મરણ થશે.” આ પ્રસંગે યુદ્ધશતકે કેલાહલ કર્યો, જે સાંભળી તેમની સ્ત્રી બહલાએ આવીને સત્ય બીને જણાવી જેથી તે શાંત થયા. બાકીની બીના શ્રીઆનંદાદિની માફક જાણવી. અંતિમ સમયે શ્રાવક ચુદ્ધશતક સમાધિ મરણ પામી સૌધર્મ દેવલોકના અરૂણસિદ્ધ વિમાનમાં દેવપણે ચાર પલ્યોપમના આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી આવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. ૬ મહાશ્રાવક ફડકેલિકો , કાંપિલ્યપુરની અંદર કુંડલિક નામના એક સગ્રહસ્થ રહેતા હતા. તેમને પુષ્પમિત્રા For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપધસૂરિકૃતિ મક = નામની સ્ત્રી હતી. કામદેવની માફક તેમને સમૃદ્ધિ અને ગોકુલે હતાં. પ્રભુ શ્રીમહાવીરદેવની પાસે આનંદાદિની જેમ તેમણે દ્વાદશ વ્રતમય શ્રાવકધર્મ અંગીકાર કર્યો હતો. તે એક વખત મધ્યરાતે પિતાની અશોકવાડીમાં પૃથ્વીશિલાપટ્ટક પર આવ્યા. ત્યાં આવીને પોતાની નામાંકિત મુદ્રા અને ઉત્તરાસંગ વસ્ત્રને રાખી ધર્મધ્યાનની ઉત્તમ ચિતવના કરવા લાગ્યા. આ અવસરે એક દેવ પ્રકટ થયે. તેણે તેના મુદ્રા અને વસ્ત્રાદિ ત્યાંથી ઉપાડી આકાશમાં અદ્ધર રહી આ પ્રમાણે કહ્યું કે–“ અરે કંડકોલિક ! શાલ મખલિપુત્રે કરેલી ધર્મપ્રરૂપણ સારી છે, કારણ કે તેમાં ઉદ્યમાદિક કાંઈ પણું નથી. તે એમ કહે છે કે-જીવા ઉદ્યમ કરે, છતાં પુરૂષાર્થની સિદ્ધિ થતી નથી, માટે સર્વ ભાવ નિયત છે. શ્રી વીર પ્રભુની પ્રરૂપણ સારી નથી, કારણ કે તે ઉદ્યમ વગેરેને સ્વીકારે છે.” આ પ્રમાણે દેવ કહી રહ્યો એટલે કંડકેલિકે યુક્તિ પૂર્વક પ્રશ્ન કર્યો “હે દેવ, જો એમ હોય તો તને આ જે દેવતાઈ ઋદ્ધિ મળી છે તે ઉદ્યમાદિક સાધનની સેવાથી મળી કે તે વિના મળી? એ કહે.” આના જવાબમાં દેવે જણાવ્યું કે, “હે કુંડલિક ! ઉદ્યમાદિક સાધનોની મદદ સિવાય હું દેવતાઈ ઋદ્ધિ પામે છું.” કુંડલિકે કહ્યું “જે ઉદ્યમાદિ સાધને સિવાય તને આ ઋદ્ધિ મલી હોય તો તેવા બીજા જીવને તેવી ત્રાદ્ધિ કેમ મલતી નથી? ઉદ્યમાદિ વિનાના જીવને તારા (શાલાના) મતે દેવપણું મલવું જોઈએ, પણ તેમ તે નથી. અને જો તું એમ કહીશ કે-મને ઉદ્યમાદિથી આ ઋદ્ધિ મલી, તો પછી “ગોશાલાનો મત સારે છે” એમ તારાથી કહી શકાય જ નહિ.” આથી દેવ નિરૂત્તર બન્યો. એટલે મુદ્રા અને ઉત્તરસંગ વસ્ત્ર જ્યાં હતું ત્યાં મૂકીને સ્વસ્થાને ગયે. કેટલાક સમય વીત્યા બાદ પ્રભુ મહાવીરદેવ સપરિવાર પધાર્યા. આ બીના જાણી મહાશ્રાવક કુંડલિક પગે ચાલીને પ્રભુ દેવની પાસે આવ્યા. બાકીની બીના કામદેવની માફક જાણવી. જ્યારે કુંડકૅલિક પ્રભુની પાસે આવ્યા ત્યારે સભામાં પ્રભુએ દેવને નિરૂત્તર કરવાની બીના જણાવવા પૂર્વક તેમની પ્રશંસા કરી. શ્રાવક કુંડલિકે એ રીતે દેશવિરતિ ધર્મની ચૌદ વર્ષો સુધી આરાધના કર્યા બાદ પ્રતિભાવહન કર્યું અને અંતે એક માસની સંલેખના કરીને સમાધિમરણ પામીને પહેલા દેવલોકમાં અરૂણ ધ્વજ વિમાનની અંદર ચાર પાપમના આઉખે દેવ થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. ૭ મહાશ્રાવક સદ્દલપુત્ર પિલાસપુર નગરમાં સદાલપુત્ર નામના એક કુંભકાર શ્રાવક રહેતા હતા. તે શાલાના મતને માનતા હતા. તેમને અગ્નિમિત્રા નામની સ્ત્રી હતી. તેમની ધનસંપત્તિ ત્રણ કરોડ સેનૈયાની હતી. તેમાંની એક કોડ નિધાનમાં, તેટલું વ્યાજમાં તથા તેટલું જ દ્રવ્ય વ્યાપારમાં રહેતું હતું. તેમને એક ગેકુળ હતું અને તેમને આધીન કુંભારની પાંચ દુકાને હતી. આ સદ્દાલપુત્ર એક વખત મધ્યરાતે અશક વાડીમાં ગોશાલાએ કહેલા ધર્મનું ધ્યાન For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] કરતા હતા. આ વખતે એક દેવે પ્રકટ થઈને કહ્યું “હે દેવાનુપ્રિય, અહીં મહામાહણ કેવલજ્ઞાન કેવલદર્શનના ધારક શ્રીઅરિહંત પ્રભુ પધારશે. તમારે તેમની વંદનાદિ વિધિ સાચવી ખરી લાગણીથી સેવન કરવી.” આ પ્રમાણે બે ત્રણવાર કહીને તે દેવ સ્વર્ગમાં ગયે. દેવનાં આ વેણ સાંભળીને સદ્દાલપુત્રે વિચાર્યું કે–તેણે કહ્યા પ્રમાણે ગુણેને ધારણ કરનાર મારે ધર્માચાર્ય ગોશાલે છે તે અહીં સવારે પધારશે, ત્યારે હું તેમને વંદન કરવા જઈશ. સવારમાં પ્રભુ પધાર્યાની ખબર પડતાં પરિવાર સાથે સદાલપુત્રે ત્યાં આવી વંદના કરી ગ્ય સ્થાને બેસી પ્રભુદેવની દેશના સાંભળી. ત્યારબાદ પ્રભુદેવે તેને રાતે બનેલી બીનાની બાબતમાં પૂછતાં સદાલપુત્રે તે સાચી હોવાનું કહ્યું. પછી પ્રભુદેવે કહ્યું. “હે સદ્દાલપુત્ર! તે દેવે જે કહ્યું હતું તે તારે ગોશાલાને આશ્રીને ન સમજવું.” પ્રભુએ કરેલા આ ખુલાસાથી તેને ખાત્રી થઈ કે દેવે કહેલા ગુણે મહાવીર પ્રભુમાં ઘટે છે. આથી હું તેમને વંદના કરીને પીઠ ફલકાદિ વાપરવા માટે નિમંત્રણ કરું, આમ વિચારી તેણે વંદન કરી પ્રભુને કહ્યું કે-હે ભગવન્! આ નગરની બહારના ભાગમાં કુંભકારની ૫૦૦ દુકાને છે, તેને વિષે તમે પીઠ વગેરે ગ્રહણ કરીને વિચરે. આ પ્રમાણે સદ્દાલપુત્રને વેણુ સાંભળીને પ્રભુએ તેમ કર્યું. એક વખત સદ્દાલપુત્ર શાલામાંથી માટીના વાસણેને તડકે મૂકતા હતા, ત્યારે અવસર જોઈને પ્રભુએ તેને પૂછયું “આ વાસણે ઉદ્યમથી બન્યા કે વિના મહેનતે બન્યા?” ત્યારે તેણે કહ્યું “વગર મહેનતે બન્યા, માટે હું ઉદ્યમને માનતા નથી. પ્રભુએ કહ્યું “આ વાસણો કેઈ માણસ ચેરી જાય તે તું તેને શું કરે? સાલપુત્રે કહ્યું “હું તેની તાડના તર્જન, હનનાદિ કદર્થના કરું એટલે પ્રભુએ કહ્યું હે સદ્દાલપુત્ર! તારાં જ વચનથી તું ઉદ્યમને કબૂલ કરે છે, તે પછી તારાથી તેને નિષેધ કરાય જ નહિ.” પ્રભુદેવે કહેલા યુક્તિગર્ભિત વચનેથી તે પ્રતિબંધ પાયે, અને તેણે વંદનાદિ કરી પ્રભુની પાસે બારે વ્રત અંગીકાર કર્યો. તેની સ્ત્રીએ પણ તેની માફક શ્રાવક ધર્મ સ્વીકાર્યો. આ બીના જાણીને ગોશાલો સદ્દાલપુત્રને પિતાના ધર્મમાં ખેંચવા માટે પિતાના પરિવાર સાથે ત્યાં આવ્યું. આજીવિકની સભામાં પોતાનાં ઉપકરણો મૂકીને કેટલાએક નિયતવાદીઓને સાથે લઈને સદ્દાલપુત્રની પાસે જવા નીકળ્યો. સદાલપુત્રે ગોશાલાને આવતો જો, પણ તેણે તેને તલભાર પણ આદરસત્કાર કર્યો નહિ. અને તે મૌનપણે બેસી રહ્યો. આ પરિસ્થિતિ ઉપરથી ગોશાલાને ખાત્રી થઈ કે આ સાલપુત્ર પ્રભુ મહાવીરના ધર્મનો દઢ રાગી છે. તેણે વિચાર્યું કે શ્રી મહાવીરના ગુત્કીર્તન કરવાથી મને પીઠ ફલકાદિ મલી શકશે. આ ઈરાદાથી ગોશાલાએ કહ્યું: “હે સદ્દાલપુત્ર, અહીં મહામાહણ, મહાગપ, મહાસાર્થવાહ, મહાધર્મકથક અને મહાનિર્યામક આવ્યા હતા ? ” સદ્દાલપુત્રે પૂછયું. “હે દેવાનુપ્રિય! એવા કોણ છે?” ત્યારે ગોશાલાએ કહ્યું કે “તેવા પ્રભુ શ્રીમહાવીર દેવ છે.” શ્રાવક સદ્દાલપુત્રે કહ્યું-“ક્યા કારણથી તે તેવી ઉપમાને લાયક છે?” ગોશાલાએ કહ્યું “(૧) પ્રભુ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિપદ્મસૂરિક્ત મહાવીર અનંત જ્ઞાનાદિને ધારણ કરનારા ચોસઠ ઈદ્રોને પણ પૂજ્ય છે અને અહિંસા ધર્મના પ્રખર ઉપદેશક છે, તેથી મહામાહણ કહેવાય છે. (૨) પ્રભુ મહાવીર જ્યાં કામાદિ ભયંકર શત્રુઓને ત્રાસ વતી રહ્યો છે, એવી આ સંસાર અટવીમાં ભટકતા ભવ્ય જીવોરૂપી પશુઓને ધર્મરૂપી દંડે કરી સીધા માર્ગો ચલાવે છે, અને નિર્વાણરૂપી વાડાને પમાડે છે, માટે મહાગોપ કહેવાય છે. (૩) જેમ સાર્થવાહ સાથેના માણસને જંગલના ઉન્માર્ગે જતાં અટકાવે અને ઈષ્ટ નગરે પહોંચાડે, તેમ પ્રભુ દેવ ભવ્ય અને વિષય કષાયાદિ સ્વરૂપ ઉન્માર્ગે જતાં અટકાવે છે, અને મુક્તિરૂપી ઈષ્ટ નગરે પહોંચાડે છે. માટે મહા સાર્થવાહ કહેવાય છે. (૪) પ્રભુદેવ સન્માર્ગથી ખસી જતા ભવ્ય જીવોને શાંતિ ભરેલાં વચન વડે સન્માર્ગમાં લાવે છે, અને સંસાર સમુદ્રનો પાર પમાડે છે, તેથી ધર્મકથક કહેવાય છે. (૫) ખલાસી જેમ નાવમાં બેસાડી નિર્વિઘપણે સમુદ્રના સામા કાંઠે રહેલા ઈષ્ટ નગરે પહોંચાડે, તેમ પ્રભુદેવ ભવ્ય જીને ધર્મરૂપી હોડીમાં બેસાડી સંસારને પાર પમાડે છે માટે મહાનિર્ધામક કહેવાય.” ગોશાલાનાં આ વચન સાંભળી સાલપુત્રે તેને પૂછયું કે “હે દેવાનુપ્રિય! મારા ધર્માચાર્ય સર્વજ્ઞ પ્રભુ મહાવીરની સાથે તમે વાદ કરવા સમર્થ છો ?” શૈશાલાએ સ્પષ્ટ ના કહી. પછી સાલપુત્રે કહ્યું કે “હે દેવાનુપ્રિય! તમે મારા ધર્માચાર્યના વખાણ કરે છે તેથી જ હું મારા પીઠ ફલકાદિ વાપરવાનું તમને નિમંત્રણ કરું છું, પરંતુ ધર્મ માનીને હું નિમંત્રણ કરતા નથી તમે મારી કુંભકારની દુકાને જાઓ અને પીઠાદિને ગ્રહણ કરે.” ત્યાર બાદ શૈશાલે તે પ્રમાણે કર્યું. પછી ગોશાલક “આ સદ્દાલપુત્ર મહાવીર દેવને પરમ દઢ શ્રાવક છે, માટે હવે અહીં રહેવું ઉતિ નથી” એમ વિચારી બીજે સ્થલે તે ચાલ્યા ગયે. એક વખત સદ્દાલપુત્ર દેશવિરતિ ધર્મની આરાધના કરતાં ચૌદ વર્ષો વીત્યા બાદ, આનંદ વગેરેની પેઠે પૌષલ શાલામાં રહ્યા હતા. આ અવસરે યુદ્ધની પિતાની જેમ તેમને દૈવિક ઉપસર્ગ થયે, તેમાં ફેર એટલો કે ચોથીવાર દેવે કહ્યું કે “જો તું આ ધર્મનો ત્યાગ નહિ કરે તો હું તારી આ અગ્નિમિત્રા સ્ત્રીને જરૂર હણુશ.” આ વચન સાંભળી સટ્ટાલપુત્ર કલાહલ કરી તે દેવને પકડવા ગયા, તેવામાં દેવ આકાશમાં ઉડી ગયો. કોલાહલ સાંભળીને અગ્નિમિત્રા આવી અને તેણીએ સત્ય બીના જણાવી સમાધાન કર્યું. અંતિમ સમયે મહાશ્રાવક સદાલપુત્ર એક માસની સંખના કરવા પૂર્વક સમાધિ મરણ પામી સૌધર્મ દેવલેકે અરૂણરૂચિ વિમાનમાં ચાર પોપમના આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી અવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે. ૮ મહાશ્રાવક મહાશતક રાજગૃહી નગરીમાં મહાશતક નામે એક ગાથાપતિ રહેતા હતા. તેને રેવતી પ્રમુખ તેર સ્ત્રીઓ હતી. તેની પાસે વીશ કરેડ સોનૈયા જેટલી ધનસંપત્તિ હતી. તેને નિધાન, વ્યાજ અને વ્યાપારમાં આઠ આઠ કરોડ એમ ત્રણ વિભાગે વ્યવસ્થિત કરી હતી. તેમની પાસે આઠ ગોકુલ હતાં. દરેક સ્ત્રીના પિતા તરફથી પણ તેમને ઘણી લક્ષ્મી અને ગોકુલ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] મળ્યાં હતાં. તેમણે પ્રભુની પાસે બાર વ્રત અંગીકાર કર્યા હતાં. તેમાં પિતાની નિશ્રાના વીશ કરેડ સેનૈયા અને આઠ ગોકુલ રાખી તેમણે બાકીના (રેવતી પ્રમુખ તેર સ્ત્રીઓના) દ્રવ્યને ત્યાગ કર્યો હતો. રેવતી પિતાની શો ઉપર પ્રબળ ઈર્ષાભાવ રાખતી હતી, એથી તેણે પોતાની બાર શો પૈકી છને શસ્ત્રથી અને છને ઝેર દઈને મારી નાંખી, તે તમામ સ્ત્રીઓનું દ્રવ્ય પિતે સ્વાધીન કર્યું. અને પોતે એકલી બેગ ભેગવવા લાગી. આ તરફ તીવ્ર આસક્તિના પરિણામે તે માંસ મદિર ને પણ ઉપયોગ કરવા લાગી. એક દિવસ નગરીમાં અમારી ઘેષણ થઈ, આથી રેવતીને માંસ મળી શકયું નહિ. ત્યારે તેણીએ ખાનગી રીતે પોતાના પિયરના નેકરની પાસે મંગાવીને ખાવા માંડ્યું. - મહાશતક દેશવિરતિ ધર્મની આરાધના કરતા કરતા ચૌદ વર્ષ વીત્યા બાદ પિતાના વડિલ પુત્રને કુટુંબાદિને ભાર સંપીને પૌષધશાલામાં આવ્યા. ત્યાં વિધિપૂર્વક ધર્મધ્યાન કરી રહ્યા હતા તેવામાં મદેન્મત્ત રેવતીએ ધર્મથી ચલાયમાન કરવાને માટે અને ભેગ ભેગવવા માટે આકરે અનુકૂલ ઉપસર્ગ કર્યો, તે પણ તે લગાર પણ ધર્મધ્યાનથી ચલિત ન થયા. ત્યારે રેવતી થાકીને સ્વસ્થાને ચાલી ગઈ. તેમણે શ્રાવકની અગિયારે પ્રતિમા અને વિવિધ તપની આરાધના કરીને આનંદ શ્રાવકની માફક શરીરને શુષ્ક બનાવી દીધું. અવસરે શુભ ધ્યાનાદિ સાધના પ્રતાપે તેમને અવધિજ્ઞાન પ્રકટ થયું. આ જ્ઞાનથી તે લવણ સમુદ્રમાં પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમમાં એક એક હજાર જન પ્રમાણ ક્ષેત્રની બીના જાણવા લાગ્યા. બાકીની બીના આનંદ શ્રાવકની માફક જાણવી. એમને એક વખત રેવતીએ ફરીવાર ઉપસગ કર્યો, ત્યારે ક્રોધમાં આવીને તે અવધિજ્ઞાનીએ કહ્યું “હે રેવતી, શા માટે આ પ્રમાણે ચીકણું કર્મ બાંધે છે ? આવા પાપને લઈને જ તું સાત દિવસમાં અહીંથી મરીને પહેલી નરકમાં ઉપજીશ. પિતાના પતિનાં આ વચન સાંભળીને રેવતી ભય પામીને દુઃખે દિવસો કાઢવા લાગી, અને સાતમે દિવસે મરીને પહેલી નરકે ગઈ આ અરસામાં શ્રી મહાવીર પ્રભુ ત્યાં પધાર્યા. તેમણે મહાશતકને ઘેર શ્રીૌતમસ્વા. મીને મોકલીને કહેવરાવ્યું કે “હે શ્રાવક ! તમારે ક્રોધાદિની આલોચના લેવી જોઈએ.” મહાશતકે પોતાની ભૂલ કબૂલ કરી શ્રી ગૌતમસ્વામીની પાસે આલોચના લીધી. છેવટે તે એક માસની સંખના કરી સમાધિમરણ પામી સૌધર્મ દેવલોકના અરૂણાવતંસક વિમાનમાં દેવ થયા, ત્યાં ચાર પલ્યોપમ સુધી સુખ ભેગવી ત્યાંથી અવીને મહાવિદેહમાં સિદ્ધિપદ પામશે. ૯. મહાશ્રાવક નંદિનીપિતા શ્રાવસ્તી નગરીમાં નંદીની પિતા નામે એક ગાથાપતિ રહેતા હતા. તેમને અશ્વિની નામે સ્ત્રી હતી. તેમના કુલ અને દ્રવ્ય સંપત્તિની બીના આનંદ શ્રાવકની માફક જાણવી. For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપઘસૂરિકૃતતેમણે પ્રભુની પાસે શ્રાવકધર્મ અંગીકાર કર્યો હતો. અનુક્રમે તેની આરાધના કરતા કરતા જ્યારે ચૌદ વર્ષ પુરા થયા, ત્યારે તેમણે પુત્રને કુટુંબને ભાર સોંપે, અને પૌષધશાલામાં આવી વિવિધ ધર્મક્રિયા કરવા પૂર્વક સર્વ પ્રતિમાઓની આરાધના કરી. છેવટે તે સમાધિ મરણે મરણ પામી અથેર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. અનુક્રમે મહાવિદેહે સિદ્ધિપદ પામશે. બાકીની બીના પૂર્વની માફક જાણવી. ૧૦ મહાશ્રાવક તેતલિપિતા. શ્રાવસ્તી નગરીમાં તેલીપિતા નામે એક ગાથાપતિ રહેતા હતા, તેમને ફાલ્ગની નામે સ્ત્રી હતી, તેમની સમૃદ્ધિ અને ત્રતાદિની બીના પૂર્વની માફક જાણવી, અવસરે તે પિતાના પુત્રને કુટુંબને ભાર શેંપી પૌષધશાલામાં આવીને પ્રતિભાવહન કરવા લાગ્યા. આ વગેરે બીના શ્રીઆનંદ શ્રાવકાદિની માફક જાણવી. છેવટે અંતિમ આરાધના કરીને મહાશ્રાવક તેતલીપિતા કીબ વિમાનમાં દેવ થયા. ત્યાં ચાર પલ્યોપમનું આયુષ્ય પૂરું કરીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. ઉપસંહાર. આ દશે શ્રાવકોએ દેશવિરતિ પર્યાયના પંદરમા વર્ષની શરૂઆતમાં કુટુંબની તમામ વિવિધ ઉપાધિને ત્યાગ કર્યો હતે. તેમને દેશવિરતિ પર્યાય વીસ વર્ષ પ્રમાણે હતું એટલે તેઓએ નિર્મલ શ્રાવક ધર્મની વીસ વર્ષ સુધી આરાધના કરી હતી. તેમજ તેઓ સૌધર્મ દેવલોકમાં સરખા આઉખે દેવપણે ઉપજ્યા હતા. અત્રે ઉપસર્ગ થવાની બાબતમાં જરૂર યાદ રાખવું કે પહેલા, છઠ્ઠી, નવમા અને દશમા એ ચાર શ્રાવકોને દૈવિકાદિ ઉપસર્ગો થયા નથી. બાકીના છે શ્રાવકોને ઉપસર્ગો થયા છે. પહેલા આનંદ શ્રાવકને સર્વ લબ્લિનિધાન શ્રીગૌતમસ્વામીની સાથે પ્રશ્નોત્તર થયા. અને છઠ્ઠા શ્રાવકને દેવની સાથે ધર્મચર્ચા થઈ હતી. દશે શ્રાવક વિધિપૂર્વક ઉભય ટંક પ્રતિક્રમણ, ત્રિકાલપૂજન, દાન, શીલ, તપ, ભાવ, ગુરૂભક્તિ, સ્વાધ્યાય, સંયમ, જિનાજ્ઞાપાલન, પર્વદિને પૌષધાદિ ધાર્મિક ક્રિયા, નમસ્કાર સ્મરણ, પરોપકાર, યતને, સાધર્મિક વાત્સલ્ય, વ્યવહારશુદ્ધિ, રથયાત્રા, તીર્થયાત્રા, ઉપશમ, વિવેક, સંવર, ભાષાદિસમિતિ, છએ જીવનિકાયની દયા, ધાર્મિક જનની સોબત, ઈદ્રિયદમન, ચારિત્રની તીવ્ર ઉત્કંઠા, સંઘની ઉપર બહુમાન, આગમાદિ લખાવવાં, તીર્થપ્રભાવના સદાચારી પુરૂષનાં ગુણગાન, નિંદાના પ્રસંગે મૌન રહેવું, આત્મસ્વરૂપની વિચારણા વગેરે વગેરે ઉત્તમ જ્ઞાનક્રિયાગર્ભિત સદ્દગુણોના પ્રતાપે જેવી રીતે ધર્મવીર બનીને આત્મન્નિતિ સાધી ગયા, તેવી રીતે ભવ્ય છ વર્તન કરીને નિજ ગુણ રમણતામય પરમપદને પામે. ૨૨. (ભવ્ય જીવોની અનુકૂળતા માટે દસ શ્રાવક યંત્ર આપ્યું છે.) For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ દશ શ્રાવક યંત્ર. [ ભગવાન મહાવીરના દશ શ્રાવકેની વિગત સમજાવતું કોષ્ટક] નામ જન્મભૂમિ | પત્નીનામ વ્યકેટી| ગોકુલઉપસર્ગ | વિમાન નીચેની બીના બધાની એક સરખી સમજવી ૧ આનંદ વાણિજ્યગ્રામ શિવાનંદ અરૂણ ૨ કામદેવ | ભદ્રા | દેવને | | અરૂણાભ ૩ ગુલણીપિતા સ્યામાં અરૂણપ્રભ ૪ સુરદેવ ધન્યા અરૂણકાંત For Personal & Private Use Only : : અરૂણસિદ્ધ ૫ ચુલશતક આલંભિક બહુલ ૬ કંડકાલિક | કાંપિલ્યપુર પુષ્પમિત્રા ૭ સદ્દાલપુત્ર પલાસપુર | અગ્નિમિત્રા ૧ બધાએ અગિયાર પ્રતિમા વહી હતી. ૨ બધાને દેશવિરતિ પર્યાય ૨૦ વર્ષના હતા. ૩ બધાએ એક માસનું અણુસન કર્યું હતું. જ બધા પહેલા સૌધર્મ દેવલોકમાં ગયા. ૫ બધાનું દેવભવનું આયુષ્ય ચાર પલ્યોપમનું છે. એક ગેકુળ દસ હજાર ગાય પ્રમાણ જાણવું અરૂણ ધ્વજ ૧ | દેવને અરૂણરૂચિ રેવતી ! ૮ | સ્ત્રીને - અરૂણાવંતસક ૮ મહાશતક | રાજગૃહી ૯ નંદિની પીતા શ્રાવસ્તિ અશ્વિની અથેર ૧૦ તેતલીપીતા ફાગુની કીબ શ્રી કલ્પસૂત્ર વગેરેના ઉલ્લેખ પ્રમાણે ભગવાન મહાવીરના ૧૫૯૦૦૦ શ્રાવકેમાં આ દસ શ્રાવકે મુખ્ય હતા. આ બધા નવ તના જ્ઞાતા અને ધર્મક્રિયામાં દટરંગી હતા. શ્રી સમવાયાંગ અને નંદીસૂત્રના ઉલેખ પ્રમાણે આ દશે શ્રાવકેને સવિસ્તર પરિચય સાતમા અંગ શ્રી ઉપાસકદશાંકસૂત્રમાં આવે છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજ્યપદ્ધતિજબૂસ્વામિ સૂરિશય્યભવ ચિલાતીપુત્ર એ, ગોવિંદ વાચક દેશનાને સાંભળી કલ્યાણને; સાધતા વરમંત્ર જેવી જાણિએ જિનદેશના, સમૃદ્ધિ પંડિતતા પ્રતિષ્ઠા પણ પમાડે દેશના. ૨૩ અર્થ–આ દેશનાને સાંભળીને શ્રી જંબુસ્વામી અને શયંભવસૂરિ તેમજ ચિલાતીપુત્ર તથા ગોવિંદ વાચક વિગેરે ભવ્ય જીએ પિતાના કલ્યાણને સાધ્યું એટલે ચારિત્ર ગ્રહણ કરીને સ્વર્ગના અથવા મોક્ષના સુખ મેળવ્યા. વળી શ્રી જિનરાજની દેશના ઉત્તમ મંત્ર જેવી જાણવી. તથા આ દેશની સમૃદ્ધિ એટલે એશ્વર્ય, પંડિતતા એટલે વિદ્વાનપણું તથા પ્રતિષ્ઠા એટલે માન આબરૂ પ્રાપ્ત કરાવે છે. ર૩ દેશનાથી થતા બીજા લાભ જણાવે છે – અમૃત રસાયણ દેશનાથી સાત ભય દૂરે ટલે, અંધતા મુંગાપણું મતિમંદતા પણ ના મલે, સુલભ સુરતરૂ કામઘટ ચિંતામણિ ભવ સાગરે, અત્યંત દુર્લભ દેશના ઈમ ભવ્ય જન ના વિસ્મરે. ૨૪ અર્થ -અમૃત તથા રસાયણ સરખી વીતરાગ પ્રભુની દેશના સાંભળવાથી સાત પ્રકારના ભય નાશ પામે છે. તથા આંધળાપણું, મુંગાપણું તથા મતિમંદતા એટલે બુદ્ધિનું જડપણું હોતું નથી. આ સંસાર રૂપી સમુદ્રમાં કલ્પવૃક્ષ, (માગીએ તે વસ્તુ આપનાર વૃક્ષ), કામઘટ (મનવાંછિત પૂરનાર ઘડે) તથા ચિંતામણિરત્ન તે સુલભ એટલે સહેલાઈથી મેળવાય તેવાં છે, (અથવા પ્રયત્ન કરવામાં આવે તે મેળવવા મુશ્કેલ જણાતા એવા કલ્પવૃક્ષાદિ પદાર્થો પણ મળી શકે છે, પરંતુ આ પ્રભુની દેશનાને સાંભળવાને શુભ અવસર ઘણે દુર્લભ છે એ વાત ભવ્ય જનેએ ભૂલવી નહિ. ૨૪ પ્રથમ જિનેશ્વરની દેશનાની શરૂઆત કરે છે– હે ભવ્ય જીવો! ઈમ વિચારી દેશનાને સાંભળો, આ હૃદયે ઉતારી તીર્થપતિને માર્ગ હોંશે આચરે; સુખ મુક્તિ ના જેથી મળે આદીશ પ્રભુની દેશના, હું વર્ણવું પહેલી કહીશ ઇમ સર્વ પ્રભુની દેશના. ૨૫ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ટેસનચિંતામણિ ] અર્થ – હે ભવ્ય જન ! આ પ્રમાણે દેશનાનું માહામ્ય વિચારીને દેશનાને લક્ષ્ય પૂર્વક સાંભળે, સાંભળીને હદયમાં ઉતારે એટલે તેના સારને ગ્રહણ કરે, તથા તીર્થ પતિ એટલે જિનેશ્વર દેવે કહેલ માર્ગ આનંદપૂર્વક આચરે. જેથી પરિણમે છેડા ટાઈમમાં મુક્તિના સુખ મળે. હું પ્રથમ તીર્થકર શ્રી આદીશ્વર પ્રભુની દેશનાનું વર્ણન કરીશ. અને ત્યાર પછી અનુક્રમે સર્વે પ્રભુની દેશનાને કહીશ. ૨૫ પ્રભુનું ચવન કલ્યાણક જણાવે છે સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેત્રીસ સાગર માનના, દિવ્ય સુખને ભેગવે ક્રમસર સમયમાં આવનના જેઠ વદ ચોથે ચવે ચિન્હો ન પ્રકટે અવનના, જિન નામ કેરા પુણ્ય જે આદિ દેવ જિનેશના. ૨૬ અર્થ–પાંચ પ્રકારના અનુત્તર વિમાનમાંના પાંચમા સર્વાર્થસિદ્ધ વિમાનને વિષે તેત્રીસ સાગરોપમ પ્રમાણ દેવતાઈ સુખને ભેળવીને અનુક્રમે અવનને ત્યાંથી નીકળવાને) સમય આવે કે જેઠ વદ ચોથને દિવસે પ્રભુ શ્રી આદિનાથનું યવન કલ્યાણક થયું. આ વખતે પ્રભુના તીર્થકર નામ કર્મના પુણ્યના સમૂહના પ્રતાપે પ્રભુ દેવ અવનના ચિહેને અનુભવ કરતા નથી. ૨૬ જન્મ લ્યાણકની બીના જણાવે છે – નયરી અયોધ્યા સ્વામિ નાભિ ભૂપ મરૂદેવા તણું, કુક્ષિ છીપે દીપતા મોતી સમાં પ્રભુદેવની; માતા ચતુર્દશ સ્વપ્ન જેવે ફાગણ વદ આઠમ, જન્મતાં સિંધર્મ હરિ ઉલ્લાસથી આવી નમે. ૨૭ અર્થ-દક્ષિણ ભરતાધના મધ્ય ખંડમાં આવેલી અયોધ્યા નગરીના નાભિ નામના રાજાની રાણી મરૂદેવાની કુક્ષિ રૂપી છીપમાં મેતી સમાન શોભતા પ્રભુની માતાએ (પ્રભુ ઉદરમાં આવ્યા ત્યારે) ચૌદ સ્વપ્ન જોયાં. ત્યાર પછી પૂર્ણ માસ થયે છતે ફાગણ વદ આઠમના દિવસે પ્રભુ જમ્યા તે વખતે સૌધર્મ ઈન્ડે આનંદથી આવી પ્રભુને નમસ્કાર કર્યો. પ્રભુ શ્રી આદીશ્વર ભગવંતના શરૂઆતના ત્રણ કલ્યાણકના ભવ્ય પ્રસંગથી પાવન થયેલી શ્રી અયોધ્યા નગરીની બીન જાણવાની કેને ઉત્કંઠા ન થાય ? તે ટુંકામાં આ પ્રમાણે જાણવી. અવિચ્છિન્ન પ્રભાવશાલી, ત્રિકાલાબાધિત શ્રી જૈનેન્દ્રદર્શન દુનિયાનાં તમામ દર્શનેમાં અગ્રેસર છે, કારણ કે આત્માને નિર્મલ બનાવવા માટે સર્વાગ પૂર્ણ સાધને જૈનદર્શન સિવાય બીજા દર્શનેમાં દેખાતાં જ નથી. આ દર્શનથી જ જીવ, કર્મ વગેરેના અપૂર્વ તત્વજ્ઞાનને પણ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપત્રસૂરિકૃત અનુભવ મલી શકે છે. કર્મોનાં ક્ષપશમ, ઉપશમ, ક્ષય આદિ જેમ દ્રવ્ય, કાલ, ભાવ અને ભવદ્વારા થાય છે તેમ ક્ષેત્રના પ્રભાવે પણ થાય છે. માટે જ પરમ પૂજ્ય શ્રી શત્રુંજયાદિ તીર્થોની માફક કલ્યાણક ભૂમિઓ પણ અજ્ઞાન દશાથી બાંધેલાં કર્મોનો ક્ષયપશાદિ કરાવી શકે છે. તેવાં પવિત્ર સ્થલની સ્પર્શના મનની ઉપર સારામાં સારી અસર કરી શકે છે. નિર્યુક્તિકાર પરમ પૂજ્ય શ્રુતકેવલી “શ્રીભદ્રબાહુસ્વામી મહારાજે ફરમાવ્યું છે કે “મેક્ષરૂપી મહેલને પાયા સમાન શ્રી સમ્યગ્દર્શનાદિ અપૂર્વ લાભ મેળવવાની ઇચ્છાવાળા ભવ્ય જીએ તેવા પવિત્ર ક્ષેત્રની સ્પર્શના જરૂર કરવી જોઈએ.” શ્રીઅયોધ્યાનગરી કલ્યાણક ભૂમિ તરીકે જૈન શાસ્ત્રોમાં ખૂબ પ્રસિદ્ધ છે. જુઓ પ્રાત:સમરણીય શ્રીકલ્પસૂત્ર, શ્રીજબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ આદિ સૂત્રમાં અને શ્રી ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર વગેરે ગ્રંથમાં અનેક પ્રસંગે અયોધ્યાને ઉલ્લેખ આવે છે. તેથી આ નગરીને ઈતિહાસ જાણવા માટે દરેક જિજ્ઞાસુને ઉત્કંઠા રહે એ સ્વાભાવિક છે. વાચકવર્ગ તેની બીના જાણીને વંદન પૂજાનાદિથી આત્માને નિર્મલ બનાવે એ આશયથી તીર્થકલ્પાદિ અનેક ગ્રંથોને આધારે શ્રીઅયાનગરીને ઈતિહાસ નીચે પ્રમાણે જણાવું છું. જેમાં વચમાં જૈનપુરી રાજનગર (અમદાવાદ) ની નજીક આવેલ શ્રી સેરીસા તીર્થની પણ ટૂંક બીના આવશે. વર્તમાન ચોવીશીના પ્રથમ તીર્થંકર શ્રી આદીશ્વર પ્રભુના રાજ્યાભિષેકના પ્રસંગે યુગ લિઆઓએ કમલિનીના પાંદડાંઓના દડીઆ બનાવી તેમાં પાણું ભરી લાવી પ્રભુના ચરણકમલની ઉપર સ્થાપન કર્યું (ધાર કરી). સૌધર્મેન્દ્ર-યુગલિકની આ વિનય પ્રવૃત્તિ જોઈને કહ્યું કે-“આ સારા વિનીત (વિનયવાળા) પુરૂષ છે. ત્યારથી અધ્યાનગરી “વિનીતા” આ નામથી પ્રસિદ્ધિ પામી. બીજા ગ્રંથોમાં આ નગરીને કેશલા, સાકેતપુર, ઈક્વાકભૂમિ, રામપુરી વગેરે નામથી ઓળખાવી છે. સુગૃહીત નામધેય શ્રી આદિનાથ, શ્રી અજિતનાથ, શ્રી અભિનંદન સ્વામી, શ્રીસુમતિનાથ અને શ્રી અનંતનાથ, એમ પાંચે તીર્થકરોની ૧ પરમ પૂજ્ય યુગ પ્રધાન મહાપુરૂષ શ્રીભદ્રબાહુ સ્વામી મહારાજ એ યુગપ્રધાન પ્રભુશ્રી યશોભકસૂરીશ્વરજી મહારાજના પહેલા પટ્ટધર અને મહાશીલ વ્રતધારક કોશા વેશ્યાને પ્રતિબોધ પમાડનાર શ્રી સ્થૂલિભદ્ર મહારાજાના કાકા ગુરૂ થાય. તેમણે શ્રી આવશ્યક વિગેરે દશ સૂત્રની ઉપર નિયુક્તિ બનાવી છે. તથા શ્રી ઉપસર્ગહર સ્તોત્ર, સામુદ્રિક શાસ્ત્ર, ભદ્રબાહુ સંહિતા, તીર્થયાત્રા પ્રબંધ વિગેરે ગ્રંથા પણ બનાવ્યા છે. અને તે ચૌદ પૂર્વના જાણકાર તથા છ ઋતકેવલી ભગવંતેમાંના એક હતા. તેમણે ૪૬ મા વર્ષની શરૂઆતમાં સંયમ અંગીકાર કર્યું. દીક્ષાના દિવસથી માંડીને ૧૭ વર્ષ વીત્યા બાદ યુગપ્રધાન થયા. તથા ૧૫ વર્ષ સુધી યુગપ્રધાનપણે વિચર્યા. ૭૬ વર્ષ પ્રમાણ આયુષ્ય પૂરું કરી સ્વર્ગે પધાર્યો. શ્રીયશોભદ્રસૂરિની બીના ટુંકામાં આ પ્રમાણે-ગૃહસ્થપણું ૨૨ વર્ષ, દીક્ષા પર્યાય ૧૪ વર્ષ, યુગપ્રધાન પયોગ ૫૦ વર્ષ, સર્જાયુઃ ૮૬ વર્ષ, શ્રી મહાવીર નિર્વાણથી ૧૪૮ વર્ષ વીત્યા બાદ સ્વર્ગગમન | શ્રી યૂલિભદ્ર મહારાજની બીન ટૂંકામાં આ પ્રમાણે -- ગૃહસ્થ પર્યાય ૩૦ વર્ષ, વૃત પર્યાય ૨૪ વર્ષ, યુગપ્રધાન પર્યાય ૪૫ વર્ષ, સર્વાયુઃ ૯૯ વર્ષ, ' શ્રી મહાવીર નિર્વાણથી ૨૧૫ વર્ષ વીત્યા બાદ દેવલેકના સુખ પામ્યા. For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] તથા શ્રી મહાવીરદેવના નવમા ગણધર શ્રીઅલભ્રાતાની જન્મભૂમિ પણ આ જ નગરી છે. આજ નગરીમાં પૂર્વે દશરથ, રામચંદ્ર, ભરત વગેરે અનેક રાજાઓ થઈ ગયા છે. જેઓની સંપૂર્ણ બીન કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીએ બનાવેલા તેસઠ શલાકા પુરૂષ ચરિત્રના ૭ મા પર્વમાંથી મળી શકે તેમ છે. વિમલવાહન વગેરે સાતે કુલકરો પણ આ જ નગરીમાં થઈ ગયા. અહીં જ બલદેવ શ્રીરામચંદ્રજી આદિને સતી શિરોમણિ સીતાએ પવિત્ર શીલને ચમત્કાર બતાવ્યું હતું. સીતા અગ્નિમાં પડવાની તૈયારી કરે છે, ત્યાં શીલના જ પ્રભાવે અગ્નિ જલરૂપ થઈ જાય છે. તે મહાસતીએ શીલના જ મહિમાથી જલના ઉપદ્રવથી પીડાતી આખી નગરીને પ્રજાને) બચાવી હતી.૧ ભરતક્ષેત્રના મધ્યમાં રહેલી આ નગરી જ્યારે ઈંદ્રની આજ્ઞાથી કુબેરદેવે વસાવી ત્યારે લંબાઈમાં ૧૨ જન પ્રમાણ અને પહોળાઈમાં ૯ યેાજન પ્રમાણ હતી. પૂર્વે આ સ્થલે રત્નમય ભવ્ય વિશાલ મંદિર હતું, જેમાં સંઘના સકલ વિદનેને હઠાવનાર ચક્રેશ્વરી માતાની અને ગોમુખયક્ષની મહાપ્રભાવશાલી મૂર્તિઓ હતી. અહીંને ઘર નામને વિશાલદ્રહ, જે સ્થલે સરયૂ નદીને મળે છે, તે સ્થલ સ્વર્ગદ્વાર એવા નામથી ઓળખાયેલ છે. આ શ્રીઅધ્યા નગરીની ઉત્તર દિશામાં બાર જન છેટે શ્રીઅષ્ટાપદ નામને ભવ્ય પર્વત આવેલ છે. અહીં દેવાધિદેવ શ્રી ત્રાષભદેવ, માહ વદી તેરસ ( ગુજરાતી પોષ વદી ૧૩) ને દિવસે, છ ઉપવાસ કરીને પદ્માસને ૧૦૦૦ પુરુષોની સાથે સિદ્ધિપદ પામ્યા હતા. એથી ષખંડનાયક ૫૦૦ ધનુષની કાયાવાલા, ૮૪ લાખ પૂર્વના આયુષ્યવાળા તથા અરિસા ભુવનમાં અનિત્યભાવના તથા અશુચિભાવના ભાવીને કેવલજ્ઞાન મેળવનાર શ્રી ભરત ચક્રવર્તિએ “સિહનિષઘાયતન” નામને ત્રણ ગાઉ ઉંચે ભવ્ય પ્રાસાદ બંધાવ્યો. અને એમાં વર્તમાન ચોવીશીના ચિવશે તીર્થનાં, દરેકના વર્ણ, ઉંચાઈ અને સંસ્થાનને અનુસારે ચોવીશ બિબો પધરાવ્યાં હતાં, તે નિબેન કમ આ પ્રમાણે ગોઠવવામાં આવ્યો હતો :-પૂર્વ દિશામાં, પૂર્વાનુપૂવકમ પ્રમાણે, પહેલાં બે તીર્થકરોનાં બિબે, અને દક્ષિણ દિશામાં શ્રી સંભવનાથ આદિ ચાર પ્રભુનાં બિંબો, પશ્ચિમ દિશામાં શ્રી સુપાર્શ્વનાથ આદિ ૮ પ્રભુનાં બિબ તથા ઉત્તર દિશામાં શ્રી ધર્મનાથ આદિ ૧૦ પ્રભુનાં બિંબ પધરાવ્યાં. તે ઉપરાંત પિતાના ભાઈ ના ૧૦૦ સ્તૂપ (દેયડીઓ) કરાવ્યા. પ્રભુ શ્રી આદિદેવ વગેરેના સમયમાં આ નગરીના લેકે આ પર્વતની નીચાણવાલી ભૂમિમાં આનન્દર કીડા કરતા હતા. અહીં હાલ પણ શ્રીષભદેવનું ભવ્ય મંદિર હયાત છે; તથા શ્રી પાર્શ્વનાથ વાટિકા (વાડી) અને સહસ્ત્રધાર સીતાકુંડ આ નગરીની શોભામાં ૨. આ બનાવ બન્યા બાદ સીત્યજી સંસારને વિચિત્ર સ્વભાવ વિચારી રામની પહેલાં જ સંયમ લે છે, છેવટે બારમા અચુત દેવલેકે સમ્યગ્દષ્ટિ ઈદ્ર થાય છે. For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૪૮’ [ શ્રી વિશ્વસૂરિકૃત વધારો કરી રહ્યાં છે. આ નગરીને કોટની ઉપર મન્મત્ત સિહ યક્ષ છે કે જેની આગળ થઈને હાથીઓ હાલ પણ ચાલી શકતા નથી અને ચાલે તે જરૂર મરણને જ શરણ થાય છે. અન્ય દર્શનીઓ પણ અહીં યાત્રાર્થે આવે છે, કારણ કે ગોપ્રકરાદિ લૌકિક તીર્થો અહીં છે. અહીં આવનારને સાત તીર્થની યાત્રાને લાભ થાય છે. અહીંની સરયૂ નદીને ધધ પ્રવાહ ઠેઠ ગઢની ભીંત સુધી આવે છે. મહાપ્રભાવક શ્રી સેરીસાતીર્થની બીના આ અયોધ્યાનગરીમાંથી નવ અંગેની ઉપર ટીકાઓ બનાવનારા શ્રીઅભયદેવસૂરીશ્વરજીની પરંપરામાં થયેલા શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ દિવ્ય શક્તિથી આકાશ માગે વિશાલ ચાર બિંબ મહાપ્રાચીન તીર્થભૂમિ શ્રીસેરીસા તીર્થમાં લાવ્યા તે બીના સંક્ષેપમાં આ પ્રમાણે છે રામાનુગ્રામ વિચરતા તે પૂજ્ય આચાર્ય દેવ શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ, કે જેમણે ધરણેન્દ્ર પદ્માવતીની આરાધના કરી છે, તે સૂરિજી મહારાજ આ શ્રીસેરીસાનગરમાં ઉત્કટિક (ઉકરડા) જેવા સ્થાને કાઉસ્સગ ધ્યાને રહ્યા. એમ અનેકવાર આચાર્ય મહારાજને ત્યાં કાઉસ્સગ્ન કરતાં જોઈને શ્રાવકેએ ગુરુજીને પૂછ્યું કે હે ભગવંત! આમ વારંવાર આ જગ્યાએ કાઉસ્સગ્ન કરવાનું શું કારણ? ગુરૂએ ખુલાસો કર્યો કે અહીં પાષાણુની વિશાલ શિલા છે તેમાંથી મહાપ્રભાવશાલી શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમા થઈ શકે તેમ છે. આ કાર્ય પદ્માવતી દેવીની સહાયથી બની શકે તેમ છે. ગુરુજીના આ વચન સાંભળી શ્રાવકેએ કહ્યું કે જો એમ હોય તો કૃપા કરી આપશ્રી અઠ્ઠમ તપથી દેવીની આરાધના કરી. ગુરુજીએ શ્રાવકના કહેવાથી અઠ્ઠમની તપસ્યા કરવા પૂર્વક દેવીની આરાધના કરી. દેવીએ પ્રત્યક્ષ થઈ કહ્યું કે સોપારક નામના ગામમાં એક આંધળો સલાટ રહે છે, તે જે અહીં આવીને અટ્ટમને તપ કરી સૂર્ય આથમ્યા બાદ પ્રભુ શ્રી પાર્શ્વનાથની પ્રતિમાને ઘડવા માંડે, તે સૂર્ય ઉગ્યા પહેલાં તે સંપૂર્ણ બનાવી શકશે. દેવીએ કહેલી બીના ગુરુમહારાજે શ્રાવકને જણાવી. જેથી તેમણે તે સલાટને માણસ મોકલીને ત્યાંથી બોલાવ્યો. સલાટે આવીને પ્રતિમા ઘડવા માંડી. મસ્તક ઉપર ધરણેન્દ્રની ફણુના દેખાવવાળી પ્રતિમા ઘડતાં ઘડતાં છાતીના ભાગમાં મશ (મસો) પ્રકટ થયે. સલાટે તો સામાન્ય ડાઘ જાણીને તે વાતને ધ્યાનમાં ન લીધી. પ્રતિમા સંપૂર્ણ ઘડી રહ્યા બાદ જ્યારે સમારકામ (ઘર્ષણ) કરતાં એને લાગ્યું કે આ તે મશ છે ત્યારે તેને દૂર કરવા માટે હથિયાર ઠેર્યું તે તે મશના ભાગમાંથી લોહીની ધાર છૂટી. આ વાતની શ્રીગુરુ મહારાજને ખબર પડતાં તેમણે સલાટને ઠપકો આપતાં જણાવ્યું કે હથિયાર ઠોકવાની કંઈ પણ જરૂર ન હતી. જે આ મશકે તેમ ને તેમ રહેવા દીધે હોત તે આ પ્રતિમા મહા ચમત્કારી બનત. પછી ત્યાં અંગુઠો દબાવવાથી લોહી નીકળતું બંધ પડયું. આ પ્રતિમા તૈયાર થયા બાદ બીજી પણ વીશ પ્રતિમાઓ અહીં સ્થાપન કરાવી. ત્યારબાદ દેવતાઈ શક્તિથી (દેવ મારફત) ગગનમાળે રાત્રિએ બીજા ત્રણ બિંબ અયોધ્યાથી અહીં લાવવામાં આવ્યા, અને ચોથું બિંબ અહીં લાવતાં વચમાં ધારાસેનક For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૪૯ ગામના ક્ષેત્રમાં પ્રભાત કાલ થવાથી તે ત્યાં સ્થિર થયું. અને અહીં સેરીસા તીમાં, પરમાહૈત શ્રીકુમારપાલે ચેાથું બિંબ ભરાવી સ્થાપન કર્યું. આ શ્રીસેરીસા પાર્શ્વનાથની મહાચમત્કારી પ્રતિમાને હાલ પણ શ્રી સંઘ પૂજા કરવા દ્વારા ભક્તિભાવથી આરાધી સકલ વિધ્નાને હડાવી ઋદ્ધિ સિદ્ધિ મેળવે છે. આ તીમાં આ પ્રતિમાના પ્રભાવે સ્વેચ્છા પણ ઉપદ્રવ કરી શકતા નથી, એ પ્રમાણે શ્રીઅયેાધ્યા નગરીની અને શ્રીસેરીસા તીની ટુંક ખીના સપ્રમાણ જાણીને ભવ્ય જીવેા તીર્થભક્તિમાં ઉજમાલ ખની સ્વકલ્યાણુ સાધે, એ જ હાર્દિક ભાવના ! અવસરે શ્રીસેરીસાતીની સંપૂર્ણ પ્રાચીન મીના પણ જણાવીશ. ૨૭ અહીં ઈંદ્રે કરેલી સ્તુતિ પાંચ Àાકમાં જણાવે છે:— બહુમાન ગતિ ભક્તિથી નાભેય પ્રભુને સથુણે, તીર્થ પતિ કરૂણાબ્ધિ નાભિનંદ પ્રણમુ આપને; નંદનાદિક ત્રણ વનાથી જેમ મેરૂ ગાભતા, જ્ઞાનત્રિકથી આપ તિમ હું... જોઇને ખૂશી થતા. ૨૮ અર્થ-ઈન્દ્ર મહારાજ આવીને પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવની બહુમાનપૂર્વક ભક્તિ રાગથી આ પ્રમાણે સ્તુતિ કરે છે, ( ચતુર્વિધ સંઘ રૂપી તીના સ્થાપનાર હેાવાથી ) હૈ તીર્થ પતિ ! હે દયાના સાગર ! હું નાભિનંદ એટલે નાભિ રાજાના પુત્ર ! હું તમને પ્રણામ કરૂ છુ. જેવી રીતે મેરૂ પર્વત ન ંદનવન પાંડુકવન અને ભદ્રશાલવન એ નામના ત્રણ વનથી શોભે છે તેમ આપ જ્ઞાનત્રિક એટલે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવિધજ્ઞાન એ ત્રણ જ્ઞાનથી શાલા છે. (કારણ કે તીર્થંકરા જે દેવ ગતિ અથવા નરક ગતિમાંથી આવે છે, તે ત્રણ જ્ઞાન સહિત અવતરે છે ) માટે આપને જોઇને હું ઘણા રાજી થાઉં છુ ૨૮ ત્રણ લેાકમાંહી મુકુટ જેવા આપ ભરત ક્ષેત્રને, શાભાવતા તિક્ષ્ણ તેહ દીપે અધિક જીતી સ્વર્ગને જન્મ કલ્યાણક મહાત્સવથી જિનેશ્વર! આપના, પાવન થયેલા શુભ દિવસ પણ વધ જિમ પદ આપના. ૨૯ અ—સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ એ ત્રણ પ્રકારના લેાકમાં મુગુટ સમાન આપ ભરતક્ષેત્રને શાભાવતા હેાવાથી તે ભરતક્ષેત્ર સ્વર્ગને જીતીને અધિક શાલે છે. હું જિનેશ્વર ! આપના જન્મ કલ્યાણુકના મહેાત્સવથી પવિત્ર થએલા આ શુભ દિવસ પણ આપના ચરણ કમલની જેમ વંદન કરવા ચૈાગ્ય થયા છે. ૨૯ For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપધસૂરિકૃત અજવાશ પામે જન્મ સમયે નારકી સુખ પામતા, પ્રભુ ચંદ્ર કેરા ઉદયથી સંતાપ કેના ના જતા; આપ તીર્થ સ્થાપીને નિધિસમ અનુત્તર ધર્મને, કરજો પ્રકાશિત સીસ નામી વંદના કરૂં આપને. ૩૦ અર્થ:-આપના જન્મ સમયે ત્રણે લોકમાં અજવાળું થાય છે અને નારકીના છ જેઓ અત્યંત દુઃખી છે તેઓ પણ તે વખતે સુખ પામે છે. જેમ ચંદ્રના ઉદયે શીતળતા થવાથી લોકોને તાપ દૂર થાય છે, તેમ આપ પ્રભુ રૂપી ચંદ્રને ઉદય થવાથી કેના સંતાપ નાશ ન પામે ? અથવા દરેકના સંતાપ નાશ પામે જ. આપ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપી તીર્થની એટલે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, નિધિ સમ એટલે ભંડાર સમાન અનુત્તર (શ્રેષ્ઠ) ધર્મને પ્રકાશિત કરજે. હે પ્રભુ! હું મારું મસ્તક નમાવી આપને પ્રણામ કરું છું. ૩૦ સંસાર સાગર પાર કણ ન પામશે? તુજ ચરણને, પામી તરડ પસાય લેતું પણ લહીને નાવને અબ્ધિ કેરે પાર પામે નામ કેરા જાપને, કરનાર ભવિજન પામતા નિત વિવિધ મંગલ માલને. ૩૧ અર્થ:–જેમ પાણીમાં ડૂબવાના સ્વભાવવાળું લેતું પણ વહાણને આશ્રય પામીને સમુદ્રના પારને પામે છે, તેમ તમારા ચરણ રૂપી વહાણને પામીને આ સંસાર સમુદ્રના પારને કેણુ પામશે નહિ? અથવા તમારા ચરણનું શરણ લેનારા ભવ્ય જન અવશ્ય આ સંસારને પારને પામે જ. વળી આપના નામ રૂપી મંત્રનો જાપ કરનાર ભવ્ય જને હંમેશાં જૂદા જૂદા પ્રકારની મંગલમાલ એટલે કલ્યાણની પરંપરાને પામે છે. ૩૧ ઉત્પન્ન હવે સુરતરૂ જિમ વૃક્ષહીન પ્રદેશમાં, પ્રકટે પ્રવાહ નદી તણે જિમ ભાગ્યથી મરૂભૂમિમાં લેક કેરા પુણ્યથી તિમાં જન્મ હવે આપને, . . મુજ જન્મ માનું ધન્ય આજે સમય મિલિયો સ્તુતિ તP. ૩૨ અર્થ-જે સ્થાન વૃક્ષ રહિત છે અથવા જે સ્થળે વૃક્ષ પણ ઉગી શકતું નથી તેવા સ્થાનમાં કલ્પવૃક્ષની ઉત્પત્તિ થવા સમાન, તથા મરૂભૂમિ એટલે મારવાડમાં ભાગ્યના ઉદયથી નદીને પ્રવાહ પ્રગટ થાય તેની જેમ આ ભૂમિના મનુષ્યના પ્રબળ પુણ્યને ઉદય થયે, For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ત્યારે આપ જેવાને જન્મ થયે છે. તથા મને આપની સ્તુતિ કરવાને સમય મળે માટે હું મારા જન્મને ધન્ય માનું છું. ૩૨ રાષભદેવ નામ રાખવાના કારણ જણાવે છે – માત મરૂદેવા વૃષભને પ્રથમ સ્વને દેખતા, ઉરૂમાં રહેલા વૃષભ ચિહે ષભ પ્રભુ અતિ શોભતા; વ્રત ધુરાને વહન કરવા વૃષભ જિમ ત્રણ કારણે, =ાષભ એવું નામ દેખે સપ્તતિશત સ્થાનને ૩૩ અર્થ –મરૂદેવા માતાએ પ્રથમ સ્વમમાં વૃષભ (બળદ) જે, વળી પ્રભુના ઉરૂમાં એટલે સાથળમાં રહેલા વૃષભના ચિન્હ (લંછન) થી પ્રભુશ્રી ઇષભદેવ ઘણા શોભે છે. જેમ બળદ ગાડીના ધુંસરાને વહે છે તેમ પ્રભુ પણ વ્રત રૂપી ધુરાને વહન કરવામાં વૃષભ સમાન છે. આ ત્રણ કારણથી પ્રભુનું બહષભદેવ એવું નામ પડયું. એમ શ્રી “સતિશત સ્થાન” પ્રકરણમાં કહ્યું છે. તેના કર્તા શ્રીમતિલક સૂરિમહારાજ છે. અને તેની ઉપર શ્રીદેવવિજયજી મહારાજે ટીકા પણ બનાવી છે. ૩૩ જન્મકલ્યાણકની બીના વિગેરે જણાવે છે– આરે જતાં ત્રીજે ઘણે તસ ભાગમાંહે અંતિમે, ઇક્વાકુભૂષણ દેવ જગ્યા વાસવાદિકને ગમે; અર્ધી રાત્રી જન્મ ક્ષણ ધનું રાશિ જન્મ પ્રમાણિએ, ઈગ સહસને આઠ લક્ષણ પ્રભુ તણા અવધારિએ. ૩૪ અર્થ --આ અવસર્પિણીના છ આરા છે, તેમાંના પહેલા બે આરા ગયા પછી ત્રીજા આરાને ઘણે કાળ ગયા પછી તેના છેલ્લા ભાગમાં (એટલે નેવ્યાસી પખવાડીઆ બાકી રહ્યા ત્યારે) ઈક્વાકુ વંશમાં ભૂષણ એટલે અલંકાર સમાન પ્રભુ ઋષભદેવને જન્મ થયો. જે ઈદ્ર વગેરે દેવને ઘણો આનંદકારી થયે. તે વખત અર્ધ રાત્રિને હિતે. તથા ધનુ નામની રાશિ તે વખતે ચાલતી હતી. તથા પ્રભુના એક હજાર ને આઠ લક્ષણે જાણવા. ૩૪ પ્રભુના શરીરને વર્ણ તથા શરીરનું પ્રમાણ જણાવે છે – દેહ કંચન વર્ણ ઉત્સધાંગુલે પણ સત્ય ઘણું, એકસે ને વીસ આત્માગુલ પ્રમાણુ જિનેશનું શ્રેષ્ઠ કાશ્યપ ગગનભાનું પૂર્વ વીસ લાખ કુંવરતા, દીપાવતા ત્રણ નાણુવંતા તે પછી રાજા થતા. ૩૫ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ છે. | શ્રી વિજયપદ્ધતિઅર્થ -પ્રભુના શરીરને વર્ણ સુવર્ણના રંગ જે પીળે હતે. તથા ઉત્સધાંગુ લના માપથી પ્રભુના શરીરનું પ્રમાણ પાંચસો ધનુષ્ય પ્રમાણ અથવા ૐ (પા) ગાઉનું છે. તથા આત્માગુલ એટલે પિતાના અંગુલના માપે કરીને એકસો ને વીસ અંગુલનું છે. તથા ઉત્તમ કાશ્યપ એટલે ઈક્વાકુ વંશ રૂપી આકાશને વિષે સૂર્ય સમાન પ્રભુએ વીસ લાખ પૂર્વ સુધી કુંવરપણું શોભાવ્યું ત્યાર પછી ત્રણ જ્ઞાનને ધારણ કરનાર તેઓ રાજા થયા. ૩૫ રાજ્ય કરવાને કાલ વિગેરે જણાવે છે – શિલ્પાદિને ઉપદેશતા લખ પૂર્વ તેસઠ રાજ્યને, ભેગવી ભરતાદિને દઈ રાજ્ય કેરા ભાગને દીક્ષા સમયને જાણતા લેકાંતિકામર આવતા, તીર્થ પ્રવર્તાવે જિનેશ્વર ! હાથ જોડી બોલતા. ૩૬ અર્થ:–રાજા થયા ત્યારે લોકોને શિલ્પકળા વગેરે ઘણા પ્રકારની કળાઓ શીખવી. અને ત્રેસઠ લાખ પૂરવ સુધી રાજ્યનું પાલન કર્યું. ત્યાર પછી પ્રભુને દીક્ષાનો અવસર થયે છે એવું જાણુને લોકાંતિક દેવતાઓ આવ્યા. અને પિતાના આચાર પ્રમાણે “હે પ્રભુ ! તીર્થ પ્રવર્તા” એ પ્રમાણે હાથ જોડીને પ્રભુને કહેવા લાગ્યા. ૩૬ પ્રભુની દીક્ષા બે લેકમાં જણાવે છે – દાન વાર્ષિક દેઈને ત્રણ અઠ્યાસી કોડને, લાખ એંશી નિષ્ક માને ચૈત્ર વદ આઠમ દિને ધનુરાશિ ઉત્તરાષાઢમાં ઉલ્લાસથી કરી ને, ચઉ સહસ પરિવાર શ્રેષ્ઠ સુદર્શનામાં બેસીને ૩૭ નયરી અયોધ્યા બહાર સિદ્ધાર્થે અશક તરૂલે, પશ્ચિમાહે ચાર મુષ્ટિ લેચ કરી સંયમ વરે, મન પર્યવ પામતા સુરદૂષ્ય ખંધે પ્રભુ તણા, હરિ ઠાવતા વિચરત પૃથ્વી તલ નિધિ ગુણ રયણના ૩૮ ૧ અંગુલ ત્રણ પ્રકારના છે:–૧ ઉત્સધાંગુલ, ૨ આત્માંગુલ, ૩ પ્રમાણગુલ. ૧ ઉત્સધાંગુલ આ પ્રમાણે -૮ વ્યવહારિક પરમાણુની ગણતરીથી સાત વખત આઠ ગુણ કરવાથી થાય છે. ૨ આત્માંગુલ– તે તે કાલના જિનેશ્વર વિગેરેના આંગુલ. ૩ પ્રમાણગુલ-ઉત્સધાંગુલથી ચારસો ગુણ લાંબે અને અઢી ગુણે પહેળે. ૨ ચોરાસી લાખ વર્ષે એક પૂર્વગ થાય, તેવા ચોરાસી લાખ પૂર્વાગે એક પૂર્વ થાય. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૫૬ અર્થ -પ્રભુએ એક વર્ષમાં ત્રણ અઠયાસી કોડ અને એંસી લાખ નિષ્ક એટલે સોના મહોરો પ્રમાણ વાર્ષિક દાન આપ્યું. અને ચિત્ર વદ આઠમને દિવસે ધનુ નામની રાશિમાં, ઉત્તરાષાઢા નક્ષત્રમાં છઠ્ઠને તપ કરીને આનંદ પૂર્વક સુદર્શન નામની પાલખીમાં બેસીને ચાર હજારના પરિવાર સાથે અયોધ્યા નગરીમાંથી બહાર નીકળીને સિદ્ધાર્થ નામના વનમાં, અશોક વૃક્ષની નીચે દિવસના પાછલા ભાગમાં ચાર મુષ્ઠિ લેચ કરીને પિતાની મેળે ચારિત્ર ગ્રહણ કર્યું. (બધા જિનેશ્વરે પંચ મુષ્ઠિ લોચ કરે છે, પણ ઈન્દ્રના કહે વાથી પ્રભુએ એક છેલ્લી મુષ્કિને લોન્ચ કર્યો નહોતો.) તીર્થકરે પિતે પિતાની મેળે જ ચારિત્ર અંગીકાર કરે છે, અને તેઓ કેઈના શિષ્ય પણ થતા નથી. પ્રભુએ ચારિત્ર લીધું તે વખતે જ તેમને ચેણું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. કારણ કે આ જ્ઞાન ઉત્પન્ન થવામાં અપ્રમત્ત ચારિત્રની સાથે મુનિશની જરૂર પડે છે. તેથી બધા તીર્થકરો જે વખતે ચારિત્ર ગ્રહણ કરે તે જ વખતે મન:પર્યવજ્ઞાન પામે છે, પ્રભુએ ચારિત્ર લીધું ત્યારે ઈન્દ્ર મહારાજે પ્રભુના ખભે દેવદૂષ્ય વસ્ત્ર સ્થાપન કર્યું. ત્યાર પછી ગુણે રૂપી રત્નના ભંડાર પ્રભુ પૃથ્વીને વિષે વિચરવા લાગ્યા. ૩૭–૩૮ ઇન્દ્ર દીક્ષા પ્રસંગે કરેલી સ્તુતિ આઠ શ્લોકમાં જણાવે છે – દીક્ષા પ્રસંગે ઇંદ્ર કરતા સ્તુતિ પ્રથમ જિનરાજની, હે નાથ ! તારા સર્વ ગુણને પૂર્ણ વર્ણવવા તણી; શક્તિ મુજ નહિ ભક્તિ ભાવે હું સ્તવું ધરી હર્ષને, આપના અનુભાવથી લહું બુદ્ધિના વિસ્તારને. ૩૯ અર્થ --પ્રભુએ જ્યારે દીક્ષા લીધી તે પ્રસંગે ઈદ્ર મહારાજ પ્રથમ તીર્થકર શ્રી ગષભદેવની સ્તુતિ કરતા કહે છે કે-હે નાથ ! આપના સર્વ ગુણનું સંપૂર્ણ વર્ણન કરવાને તે હું સમર્થ નથી, મારામાં શક્તિ નથી, તે પણ ભક્તિ ભાવથી આનંદ ધરીને હું શક્તિ મુજબ સ્તવના કરું છું. અને આપના અનુભાવથી એટલે પ્રભાવથી હું બુદ્ધિના વિસ્તારને મેળવું છું. ૩૯ આપ સંયમ ગુણ લહી અણગાર પદવીને વય, શુભ સમિતિ ત્રણ ગુપ્તિના ધરનાર ગુપ્તિદ્રિય થયા; ગુખ શીલ ધરનાર તિમ હરનાર ચાર કષાયને, ' ઉપશાંત પરિનિવૃત્ત અમમ લહતા અનાશ્રવ ભાવને. ૪૦ અર્થ --આપ હવે સંયમ ગુણ એટલે ચારિત્ર લઈને “અણગારપદવી એટલે સાધુની પદવીને વર્યા છો. વળી પાંચ સારી સમિતિ તથા ત્રણ ગુપ્તિના ધારણ કરનાર For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપત્રસૂરિકૃતહેવાથી “ગુપ્તેન્દ્રિય થયા છે. ઇન્દ્રિયને ગોપવનારા છો. બ્રહ્મચર્યની નવ વાડને ધારણું કરનાર તથા ચાર કષાયને હરનાર અથવા નાશ કરનાર થયા . તથા અનાશ્રવ (આવતા કર્મને રોકવા રૂ૫) જે સંવર ભાવને મેળવીને હારથી અને અંદરથી ઉપશાંત (શાંત સ્વભાવવાળા) છે. અને પરિનિવૃત એટલે સર્વ સંતાપથી રહિત છે. તથા હે પ્રભુ ! આપ અમમ (મમતા રહિત–પરિગ્રહ રહિત) છે. ૪૦ નિર્ચથતા સાચી ધરીને નિરૂપલેપ થયા તમે, કાંસ્ય ભાજનમાં રહેલા નીરની જેવા તમે, નિસ્નેહ પ્રભુજી છે નિરંજન શંખના દષ્ટાંતથી, અપ્રતિહત ગતિ જિનેશ્વર ! જીવના દૃષ્ટાંતથી. ૪૧ અર્થ:- હે પ્રભુજી ! તમે સાચી નિર્થથતા એટલે બાહ્ય અત્યંતર બંને પ્રકારની ગ્રંથી (પરિગ્રહ) થી રહિત છે. એટલે હિરણ્ય (સોનું) વિગેરેના સંબંધથી રહિત છો. તેમજ નિલેપ અથવા લેપ રહિત થયા છે. એટલે દ્રવ્ય મેલ અને ભાવ મેલ (કર્મથી થયેલી મલીનતા) ને દૂર કરનારા છે. તથા કાંસાના વાસણમાં રહેલા પાણીની જેવા (નિઃસ્નેહ (સ્નેહ વિનાના) છે. વળી સ્નેહ-રાગ રહિત હોવાથી શંખની પેઠે તમે રાગાદિ :રહિત છે. તથા જેમ જીવની અપ્રતિકત-ખલના વિનાની ગતિ થાય છે અથવા ગમે તેવા મજબૂત સ્થળે અટક્યા વિના ગમનાગમન કરી શકે છે તેમ તમારે વિહાર પણ તેવા પ્રકારને હોવાથી તમે અપ્રતિહત ગતિવાળા છે. ૪૧ છે આપ આલંબન વિનાના ગગનના દૃષ્ટાંતથી, પ્રતિબંધ હીન વાયુ પરે શારદ સલિલ દષ્ટાંતથી, શુદ્ધ મન વાળા તમે વળી એક જાત પ્રભુ તમે, વિપ્રમુક્ત વિહગપરે માની હદય રંગે રમે. કરો અર્થ:-- હે પ્રભુજી! આકાશ જેમ કોઈના આધાર વિના રહેલું છે, તેવી રીતે તમે પણ કેઈના આલંબન એટલે આશ્રય વિનાના છે. અથવા તમેએ આ ચારિત્ર પિતાના જ આધારે લીધું છે. તથા પવનને જેમ કેઈને પ્રતિબંધ નથી અથવા તેને કઈ રોકી શકતું નથી તેમ તમે પણ રાગ રહિત હોવાથી વાયુની જેમ સતત વિહારી છો. તથા જેમ શરદ ઋતુનું પાણી નિર્મળ અથવા સ્વચ્છ હોય છે તેમ તમારું મન પણ ઘણું શુદ્ધ છે. વળી હે પ્રભુ ! તમે એકજાત એટલે રાગાદિની મદદ નહિ લેનારા છે, કારણ કે રાગાદિના સાધનથી આ૫ અલગ રહો છો. તથા તમે વિપ્રમુક્ત વિહગ એટલે પંખીની જેમ પરિવાર વિનાના અને એકજ ઠેકાણે રહેનારા નહિ એવા આપે છે. એવું જાણીને મારૂં હૈયું આનંદથી રમે છે અથવા પ્રકુલ્લિત થાય છે. ૪૨ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ૫૫ દેશનાચિંતામણિ ] ભારડ પક્ષીની પરે અપ્રમાદ શિાહીર કરિપરે, બલવંત બળદ તણીપરે દુર્ઘર્ષ સિંહ તણી પરે; અપ્રકંપ મેરૂનિદર્શને ગંભીર રયણાયર પરે, સેમ્ય લેશ્ય શશીપરે તિમ તેજવંતા રવિપર. ૪૩ અર્થ--તમે ભાખંડ પક્ષીની પેઠે અપ્રમાદ એટલે પ્રમાદ રહિત છે. તથા હાથીની પેઠે કર્મરૂપ શત્રુના લશ્કરને હરાવવાને શૂરવીર છે. વળી બળદની પેઠે તમે મહાવ્રતને ભાર ઉપાડનારા છે, સિંહની પેઠે દુર્ષ છે એટલે પરીષહાદિ રૂપ હરિણથી ન છતાય એવા આપ છો. તથા મેરૂનિદર્શને એટલે મેરૂના દષ્ટાન્તથી આપ અપ્રકંપ એટલે કેઈથી પણ ચલાયમાન ન કરી શકાય તેવા છે. વળી રયણાયર એટલે સમુદ્રની પેઠે ગંભીર છો. ચંદ્રમાની પેઠે શાંત કાંતિવાળા આપે છે. તથા સૂર્યની પેઠે દિuતેજા એટલે અત્યંત તેજસ્વી છે. ભારંડ પક્ષિને એક પેટ હોય, ડોક જુદી જુદી હોય, ત્રણ પગ હોય, અને મનુષ્ય જેવી ભાષા બોલે, તેવી તે ભાષા બોલે છે. તે બે જીવને જે ટાઈમે જુદા જુદા ફલ ખાવાની ઈચ્છા થાય, તેજ ટાઈમે તે બે મરણ પામે છે. મરણના ભયથી તે પક્ષી સાવચેત રહે છે, પ્રમાદને ત્યાગ કરે છે. તેવા શ્રી ઋષભદેવ પ્રભુ છે. ૪૩ પૃથ્વી તણા દ્રષ્ટાંતથી છે સર્વ સ્પર્શવિસહ તમે, જાત્ય કંચનની પરે છે જાત રૂપ પ્રભુ તમે, સુહત અગ્નિ નિદર્શને જ્ઞાનાદિ તેજે દીપતા, દ્રવ્યાદિમાં નીરાગ પાપસ્થાન સઘલા દંડતા. ૪૪ અર્થ:--પૃથ્વીના દષ્ટાંતે તમે સ્પર્શવિરહ એટલે ઉના ઠંડા વિગેરે તમામ સારા નરસા સ્પર્શને સહન કરે છે. તથા જાતિવંત સેનાની પેઠે હે પ્રભુ ! તમે જાતરૂપ એટલે નિર્મલ સ્વભાવવાળા છે. સુત એટલે સારી રીતે આહુતિ અપાએલ અગ્નિની જેમ તમે જ્ઞાન વગેરેના તેજથી દીપે છે. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ એમ ચાર ભેદથી તમે નીરાગ એટલે રોગરહિત છે. વળી તમેએ અઢારે પાપસ્થાનકોને ત્યાગ કર્યો છે. ૪૪ દાનશાલા અભયદાન તણી જિનેશ્વર ! આપ છો, | સર્વથા હિંસા તણે પરિહારકારક આપે છે; હિતકારી સત્ય પ્રિય વચન અમૃતપાધિ આપ છો, તિમ અદત્તાદાનના પરિહારકારક આપ છો. ૪૫ અર્થ –હે જિનેશ્વર! આપ અભયદાનની દાનશાલા છે, કારણ કે આપે સર્વ છોને અભયદાન આપનાર “અહિંસા પરમે ધર્મ” આ અચલ સિદ્ધાંતની નિર્દોષ પ્રરૂપણ (દેશના) કરી છે. વળી તમે સંપૂર્ણપણે હિંસાના પરિહારકારક એટલે ત્યાગ કરનારા For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ પ૬ [ શ્રી વિજયપદ્રસૂરિ કૃત છે. તથા બીજા અને ફાયદો કરનાર સાચું અને બીજાને વ્હાલું લાગે તેવા વચનરૂપી અમૃતના આ૫ પધિ એટલે સમુદ્ર છે. અથવા તમે હંમેશાં અન્ય જીને હિતકર તથા પ્રિયકર એવું સત્ય વચન બેલનારા છે. તથા આપ અદત્તાદાનના એટલે ચેરીના પણ ત્યાગ કરનારા છો. ૪૫ કામ તિમિર હઠાવનારા બ્રહ્મ તેજે છાજતા, ભાનુ જેવા આપને પ્રણમું હૃદયમાં ખૂશ થતા; તૃણ જિમ ગણી મમતા નિબંધને છોડતા પ્રભુજી તમે, નિલેભ શેખર ! હાથ જોડી પાયમાં પડીએ અમે. ૪૬ અર્થ: હે પ્રભુ! કામ એટલે વિષયવાસના તે રૂપી અંધકારને દૂર કરનાર બ્રહ્મતેજ એટલે શિયલવ્રતના પાલનથી પ્રાપ્ત થએલ પ્રકાશ વડે શોભતા હોવાથી સૂર્ય સમાન આપને હું હદયમાં આનંદ પામતે પ્રણામ કરું છું. મમતા એટલે મારાપણું કરાવનાર તેના નિબંધન એટલે કારણરૂપ જે પરિગ્રહ તેને હે પ્રભુ! તમે તૃણ અથવા ઘાસ સમાન ગણીને તેને ત્યાગ કર્યો છે. માટે હે નિર્લોભશેખર! એટલે નિર્લોભી મનુષ્યમાં અગ્રેસર પ્રભુ! અમે હાથ જોડીને તમારા ચરણમાં પ્રણામ કરીએ છીએ. ૪૬ પ્રભુના પારણું વિગેરેની બીના જણાવે છે – લાભાન્તરાયિક કર્મ કેરા ઉદયથી ઈગ વર્ષના, અંતે લહે ભિક્ષા ગજપુરે જઈ ગૃહે શ્રેયાંસના ઈક્ષરસનું પારણું શ્રેયાંસકુંવર કરાવતા, અક્ષય તૃતીયા શુભ દિને સુખ મુક્તિના ઝટ પામતા. ૪૭ અર્થ:–લાભાન્તરાય નામના કર્મના ઉદયથી લગભગ એક વર્ષ સુધી પ્રભુને ભિક્ષા મળી નહિ. એટલે પ્રભુને લગભગ એક વર્ષના ઉપવાસ થયા ત્યારે તે કર્મને ઉદય પૂર્ણ થયે ગજપુર નામના નગરમાં પિતાના પુત્ર બાહુબલિના પુત્ર સમયશાના પુત્ર શ્રેયાંસકુમારના ઘેર પ્રભુદેવ પધાર્યા. ત્યાં તેણે ઈક્ષરસનું એટલે શેરડીના રસનું પારણું કરાવ્યું. આ પારણાને દિવસ અક્ષય તૃતીયાને (અખાત્રીજ) વૈશાખ સુદ ત્રીજને હતે. પ્રભુને આ પારણું કરાવવાથી શ્રેયાંસકુમારે પણ જલ્દીથી મોક્ષ સુખ મેળવ્યું. ૪૭ અખાત્રીજની બીના વિગેરે જણાવે છે – અક્ષયતૃતીયા પર્વદિન પામે પ્રસિદ્ધિ ત્યારથી, દાન સમયે પંચ દિવ્ય પ્રકટ થયા પ્રભુ પુણ્યથી; કોડી સાડી બાર સે નયા તણી વૃષ્ટિ કરે, સુર ભક્તિથી ઉભરાઈને ભવરૂપ સાયર ચુલુ કરે. ૪૮ For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] - ૫૭ અર્થ –તે વખતથી વૈશાખ સુદ ત્રીજને દિવસ અક્ષય તૃતીયા નામથી પ્રસિદ્ધિ પામ્યો. દાનના અવસરે પ્રભુને પુણ્યના માહાયથી પાંચ દિવ્ય પ્રગટ થયા. તે વખતે ભક્તિથી ઉભરાએલા હદયવાળા દેવતાઓએ સાડાબાર કોડ સોનૈયાની વૃષ્ટિ કરી. અને સંસારરૂપી સમુદ્રને ચૂલ એટલે ઘણે ના બનાવી દીધો. એટલે તેમણે સંસારમાં રખડવાનું ઘણું ઓછું કર્યું. અહીં અક્ષય તૃતીયા (અખાત્રીજ) ની બીના જાણવા જેવી છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી – અક્ષય તૃતીયા. અનાદિ કાલીન જૈનદર્શનમાં ગણાવેલા સર્વમાન્ય પર્વોમાં અક્ષય તૃતીયા (ઇક્ષુ તૃતીયા =અખાત્રીજ) પણ એક પર્વ ગણેલું છે. આ દિવસને પર્વ દિન તરીકે કયા હેતુથી માનવામાં આવે છે? આ પ્રશ્ન) ને ખુલાસે ટુંકમાં આ પ્રમાણે જાણ-યુગાદિ પ્રભુશ્રી ગષભદેવના પારણાને અંગે આ દિવસ પર્વ તરીકે મનાય છે, તેથી અષભદેવ ભગવંતની બીના જણાવવી, એ અસ્થાને ન જ ગણાય. | | उसहस्सय पारणए, इक्खुरसो आसि लोगनाहस्स।सेसाणं परमन्नं दिव्याई पंच हाज्ज तया ॥१॥ रिसहेससमं पत्त, निरवज्जमिक्खुरससमं दाणं। सिज्जससमा भावो, जह होज्जा वछिय णियमा ॥२॥ પ્રથમ તીર્થકરને જીવ તેર માંના પશ્ચાનુપૂર્વીક્રમે ત્રીજા ભવમાં જિનનામકર્મને, વીસે સ્થાનકેની આરાધના કરીને નિકાચિત બનાવી બારમા ભવે, સર્વાર્થસિદ્ધવિમાનજે અનુત્તર વિમાનનાં પાંચ વિમાનની મધ્યમાં રહેલ છે, અને જ્યાં સમ્યગ્દર્શન પૂર્વક ચારિત્ર સાધનાથી જ મનુષ્ય જઈ શકે, તથા જ્યાં રહેલા દેવો એકાવતારી હોય છે, અને તેત્રીશ સાગરેપમ પ્રમાણ અજઘન્યત્કૃષ્ટ આયુવાલા હાય છે–તેનાં વિનશ્વર દિવ્ય સુખ ૩૩ સાગરોપમ સુધી જોગવીને, અષાડ વદિ ચેાથે સાત કુલકરીમાંના વિનીતા નગરીના રાજા શ્રી નાભિ રાજાની મરૂદેવી માતાની કુક્ષિમાં પધાર્યા. નવ માસ અને ૪ દિવસ વીત્યા બાદ સાથળમાં વૃષભ લંછનવાળા શ્રી પ્રથમ તીર્થંકર ધન રાશિ ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચૈત્ર વદિ આઠમે અર્ધરાત્રીએ જન્મ પામ્યા. પાંચસે ધનુષ્યની સુવર્ણવણું કાયાના ધારક પ્રભુદેવ અનુક્રમે મોટા થયા. ૨૦ લાખ પૂર્વ કાળ સુધી કુમાર અવસ્થામાં રહ્યા. ઈ વિનીતા નગરી વસાવી રાજ્યાભિષેક કર્યો. ૬૩ લાખ પૂર્વો સુધી રાજાપણું ભગવ્યું, ૧. પહેલા અને છેલ્લા તીર્થકરે વીસે સ્થાનકેની આરાધના કરી છે. અને બાકીના બાવીશ તીર્થકરોએ એકાદિ સ્થાનકની સાધના કરી છે. આની સવિસ્તર બીના ત્રિષડીય ચરિત્ર, શ્રી વિંશતિ સ્થાનમૃત સંગ્રહ આદિથી જાણી લેવી. • ૨. સર્વે તીર્થકરેના મધ્ય રાતે જ જન્મ થાય. For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપધરિત પ્રભુને સુમંગલા અને સુનંદા નામની બે રાણી હતી. ભરતાદિ પુત્ર અને સૂર્યયશા આદિ પૌત્ર હતા. ચૈત્ર વદિ આઠમે ૪૦૦૦ પરિવારની સાથે છઠ્ઠ તપ કરી વડના ઝાડની નીચે પિતાની જન્મ નગરી (અયોધ્યા) માં સંયમપદ પામ્યા. તે વખતે પ્રભુને મન:પર્યવિજ્ઞાન ઉપર્યું. ઈન્દ્ર સ્થાપન કરેલ દેવદૃષ્યધારક, ચઉનાણી, ભગવાન રૂષભદેવે તપસ્વી રૂપે પૃથ્વી ઉપર વિહાર કર્યો. આ અવસરે હસ્તિનાપુર (ગજપુર) માં બાહુબલિના પુત્ર સેમયશા રાજાને શ્રેયાંસ નામને પુત્ર હતો. (જેનું વર્ણન આગળ જણાવીશું) પૂર્વ ભવમાં બાંધેલા લાભાન્તરાય કર્મના ઉદયથી પ્રભુને નિર્દોષ આહાર લગભગ બાર મહિના સુધી મલી ન શકે. આ સ્થિતિમાં પ્રભુ જ્યારે હસ્તિનાગપુર પધાર્યા, તે દિવસની રાત્રિએ શ્રેયાંસકુમાર અને સમયશા પિતા તથા સુબુદ્ધિ નામના (નગર) શેઠને આ પ્રમાણે સ્વપ્નમાં આવ્યાં : (૧) શ્યામ બનેલા મેરૂ પર્વતને ઘેઈને મેં ઉજજવલ બનાવ્યું. આ પ્રમાણે શ્રેયાંસને સ્વપ્ન આવ્યું. (૨) સૂર્ય બિબથી ખરી પડેલાં હજાર કિરણને શ્રેયાંસકુમારે સૂર્ય બિંબમાં જેડી દીધાં. એવું સુબુદ્ધિ શેઠને સ્વપ્ન આવ્યું. (૩) એક શુરવીર પુરૂષને ઘણું શત્રુઓએ ઘેરી લીધું હતું, તે પરાક્રમી પુરૂષ શ્રેયાંસકુમારની મદદથી વિજય પામ્યો. એ પ્રમાણે સમયશા રાજાને સ્વપ્ન આવ્યું. સવારે ત્રણે જણા રાજકચેરીમાં એકઠા થયા. સ્વપ્નની બીના જાણીને રાજા વગેરે બધાએ કહ્યું કે “આજે શ્રેયાંસકુમારને કેઈ અપૂર્વ લાભ થ જોઈએ.” ભાગ્યોદયે બન્યું પણ તેવું જ પ્રભુદેવ ફરતા ફરતા શ્રેયાંસકુમારના મહેલ તરફ આવી રહ્યા હતા. ઝરૂખામાં બેઠેલા શ્રેયાંસકુમાર પ્રભુદેવને જોઈને ઘણું જ ખૂશી થયા. આ વખતની પરિસ્થિતિ એવી હતી કે લોકેએ કઈ દિવસ સાધુને જોયેલા નહિ, વળી યુગલિકપણને વિચ્છેદ થયાને પણ અ૫ વખત જ થયો હતે. તેથી તેમને “કઈ રીતે સાધુને દાન દેવાય.” એ બાબતને અનુભવ પણ કયાંથી હોય ? આ જ કારણથી તેઓ પ્રભુને જોઈને મણિ, સોનું, હાથી, ઘોડા વગેરે દેવાને તૈયાર થતા, પરંતુ જ્યારે પ્રભુ કંઈ પણ ન લેતાં ત્યારે “અમારી ઉપર પ્રભુ નારાજ થયા છે.” એવું અનુમાન કરી ઘણે ઘંઘાટ મચાવતા હતા. આ રીતે લગભગ એક વર્ષ વીત્યા બાદ પ્રભુ અહીં (શ્રેયાંસકુમારના હેલ તરફ) પધાર્યા. શ્રેયાંસકુમારે પ્રભુને જોઈને વિચાર કર્યો કે –“અહો ! પૂર્વે મેં આવા સાધુવેષને ધારણ કરનાર મહાપુરૂષ જોયા છે,” વગેરે વિશેષ વિચાર કરતાં શ્રેયાંસકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. જાતિ સ્મરણ એ મતિજ્ઞાનને પ્રકાર છે. એનાથી વધારેમાં વધારે પાછલા સંખ્યાતા ભવોની બીન જાણુ શકાય, એમ આચારાંગસૂત્રના પ્રથમ અધ્યયને પહેલા ઉદ્દેશામાં કહ્યું છે.] આ જાતિ મરણના પ્રતાપે શ્રેયાંસકુમારે પિતાની સાથે પ્રભુને નવ ભવને પરિચય આ પ્રમાણે ૧ અન્યત્ર આઠ ભવોને પરિચય જાણે એમ કહ્યું છે. For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] જા. સમ્યકત્વ પામ્યા પછી ભવની ગણત્રી ગણવાની અપેક્ષાએ પ્રભુ (૧) પહેલા ભવમાં ધન સાર્થવાહ હતા. (૨) બીજા ભવમાં યુગલિયા હતા. (૩) ત્રીજા ભવમાં દેવતા હતા. (૪) ચેથા ભવમાં મહાબલરાજા હતા. (૫) પાંચમે ભવે લલિતાંગ નામે દેવ થયા. (અહીંથી શ્રેયાંસના સંબંધની બીના શરૂ થઈ. અહીં શ્રેયાંસને જીવ પહેલાં ધર્મિણી નામની સ્ત્રીના ભવમાં નિયાણું કરીને તે ( શ્રેયાંસને જીવ) લલિતાંગદેવની સ્વયંપ્રભા નામે દેવી થઈ હતી. (૬) છઠ્ઠા ભવમાં લલિતાગ (પ્રભુ) ને જીવ વસુંધર રાજા થયો. શ્રેયાંસને જીવ તેમની શ્રીમતી નામે રાણું છે. (૭) સાતમે ભવે બંને યુગલિયા થયા. (૮) આઠમે જે પહેલા સૌધર્મ દેવ કે બંને દેવતા થયા. (૯) નવમે ભવે પ્રભુને જીવ છવાનન્દ નામે વૈદ્ય થયે, ત્યારે શ્રેયાંસને જીવ તેમને પરમ મિત્ર કેશવ નામે શ્રેષ્ઠિ પુત્ર હતો. (૧૦) દશમાં ભવે બારમા અચુત દેવ લેકે બેઉ જણા મિત્ર દેવ થયા. (૧૧) અગિયારમા ભવે પ્રભુ ચક્રવતિ થયા ત્યારે શ્રેયાંસને જીવે તેમને સારથિ હતે. (૧૨) બારમા ભવે બંને સર્વાર્થસિદ્ધ વિમાને દેવ હતા, અને (૧૩) તેરમા ભવે પ્રભુ તીર્થકર થયા અને શ્રેયાંસને જીવ તેમને શ્રેયાંસ નામે પ્રપૌત્ર થયે. એમ નવે ભવને સંબંધ જાતિસ્મરણ જ્ઞાનથી શ્રેયાંસે જાયે. પોતે પહેલાં સાધુપણું અનુભવેલું હતું, તેથી શ્રેયાંસે વિચાર્યું કે આ (હાથી આદિનું દાન દેનાર ) લેકે બીનસમજણથી યેગ્ય દાન ધર્મને જાણતા નથી. જે પ્રભુએ ત્રણે ભુવનના રાજ્યને ત્યાગ કરી સંયમજીવનને આદર્યું છે, તે પ્રભુ રાગ દ્વેષ વગેરે અનેક અનથના કારણભૂત મણિ આદિ પરિગ્રહને શી રીતે ? જાતિસ્મરણથી હું દાનવિધિ જાણું છું, માટે તે પ્રમાણે કરી બતાવું.” એમ વિચારી શ્રેયાંસકુમારે ગેખમાંથી જ્યાં પ્રભુ ઉઠ્યા હતા ત્યાં આવીને ત્રણ પ્રદક્ષિણા દેઈ, બે હાથ જોડી, નમસ્કાર કરી, આગલ ઉભા રહી, ઉલ્લાસપૂર્વક આ પ્રમાણે વિનંતિ કરી કે-“હે કૃપાસમુદ્ર, અઢાર કેડાછેડી સાગરોપમ જેટલા કાલ સુધી વિચ્છેદ પામેલે “સાધુને નિર્દોષ આહાર લેવાને વિધિ” પ્રગટ કરે, અને મારે ઘેર શેલડીના રસના જે ૧૦૮ ઘડાઓ ભેટ આવેલા છે તે પ્રાસુક આહારને કૃપા કરી વહારી ( ગ્રહણ કરી) મારે ભવસમુદ્રથી નિસ્તાર કરે ! આપનાં દર્શનના પ્રભાવે જ મને પ્રગટ થયેલ જાતિસ્મરણ જ્ઞાનથી હું સમજી શકું છું કે –“શીલ, તપ અને ભાવનાથી ચૂકેલ ભવ્ય જીવો દાનરૂપી પાટિયા વિના ભવસમુદ્ર ન જ તરી શકે. પરમ પુણ્યોદયે ઉત્તમ ચિત્ત, વિત્ત અને પાત્રને મને સમાગમ થયો છે, માટે કૃપા કરી મારે હાથે દાન ગ્રહણ કરી મને ભવસમુદ્રને પાર પમાડે. ” આ વિનંતિનાં વચન સાંભળી ચતુર્ગાની પ્રભુએ ઈશ્નરસને નિર્દોષ જાણી બંને હાથ ભેગા કરી આગળ ધર્યો, ત્યારે શ્રેયાંસે આનંદનાં આંસુ લાવીને, મરાય વિકસ્વર થઈને “આજે હું ધન્ય છું કૃતાર્થ છું” એમ બહુમાન અને અનુમોદના ગર્ભિત વચને બોલવાપૂર્વક શેલડીને રસ હેરાવ્યું. શ્રેયાંસે દાનના પાંચે હષણે દૂર કરી પાંચ ભૂષણે સાચવ્યાં હતાં. તે આ પ્રમાણે-- अनादरो विलंबश्व, वैमुख्यं विप्रियं वचः । पश्चात्तापश्च पंचामी, सदानं दूषयंत्यमी ॥ १ ॥ भानन्दाणि रोमाञ्चः, बहुमानं प्रियं वचः । ।कचानुमोदना पात्र-दानभूषणपंचकम् ॥ २॥ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપધસૂરિકૃતત્રણે કાલના તીર્થકરોની માફક શ્રી ઋષભદેવ પણ કરપાત્રલબ્ધિવંત લેત્તર પુરૂષ હતા, તેથી પ્રભુએ ૧૦૮ ઘડા પ્રમાણ રસ હોર્યો છતાં લબ્ધિના પ્રભાવે એક બિંદુ પણ નીચે ન પડયું. દાન મહિમા પણ જુએ! લેનાર–પ્રભુના હાથ નીચે રહે, અને દેનાર: –ભવ્યના હાથ ઉપર આવે. દાન એ ગ્રાહક, દાયક અને અનુમોદક (એ ત્રણે) ને તારનાર હોવાથી ચાર પ્રકારના ધર્મમાં દાનને પ્રથમ કહેલ છે, રત્નાપાત્ર સમા પ્રભુને દાન દેતાં શ્રેયાંસકુમારના હર્ષને પાર ન રહ્યો. આ પ્રસંગે દેવે પણ ભક્તિને પ્રસંગ સાચવવા રૂપ વિવેકને ભૂલતા નથી. તેઓ પંચ દિવ્ય પ્રગટ કરે છે. તે આ પ્રમાણે–૧ અહદાન ! અહાદાન ! એવી ઉદ્દષણ કરે છે. ૨ દંદુભિ વગાડે છે. ૩ તીર્થંકર પ્રભુના પ્રથમ પારણે સાડાબાર કરોડ અને તે પછીના પારણુઓમાં સાડાબાર લાખ સોનૈયા રત્નની વૃષ્ટિ થાય છે, એ નિયમ પ્રમાણે તિર્યજભગ દેએ ૧૨ કરોડ સોનેયા રત્નની વૃષ્ટિ કરી. ૪ દેવોએ દેવતાઈ વાજિંત્રો વગાડયાં. ૫ દે એકઠા થયા અને વસ્ત્ર, સુગંધીજલ, પુષ્પાદિની વૃષ્ટિ કરી. શ્રેયાંસનું ઘર સુવર્ણાદિથી ભરાઈ ગયું, અને ત્રણે ભુવનમાં ધાન્યાદિની નિપત્તિ થઈ. પ્રભુને હાથ રસથી ભરાયા અને ત્રણે ભુવનમાં શ્રેયાંસને યશ ફેલા. શ્રેયાંસકુમાર નિરૂપમ મુક્તિના સુખના ભાજન બન્યા. કહ્યું પણ છે કે भवणं धणेण भुवणं, जसेण भयवं रसेण पडिहत्थो । अप्पा निरुवमसुक्ख, सुपत्तदाण महाग्धवियं ॥ १ ॥ સુવર્ણ પાત્ર સમાન મુનિવરેને દાન દેતાં અનેક રીતે દ્વિવિધ લાભ થાય છે, તે પછી રત્નપાત્ર સમાન તીર્થકરને દાન દેનારો ભવ્ય જીવ વિશેષ લાભ પામે, એમાં નવાઈ શી? દાયકના છ મહિનાના રોગ દૂર થાય, અને તે ભવમાં અથવા જરૂર ત્રીજે ભવે તે દાયકભવ્ય મુક્તિ પામે જ. શ્રેયાંસકુમારે આ પ્રકારનું મહાપ્રભાવશાલી સુપાત્ર દાન દીધું, જેથી તે અક્ષય સુખ પામ્યા. આ મુદ્દાથી એને સામાન્ય ત્રીજ ન કહેતાં અક્ષય ત્રીજ કહેવામાં આવે છે. પ્રભુએ આ દિવસે ઈક્ષુરસનું પારણું કર્યું તેથી તે ઈશ્રુતૃતીયા પણ કહેવાય છે. - પ્રશ્ન–કંઈક અધિક એક વર્ષ સુધી પ્રભુને નિર્દોષ આહાર ન મળે, તેનું શું કારણ? ઉત્તર–પાછલા ભવમાં ખલાવાઢમાં એકઠા કરેલા ધાન્યને બળદ ખાતા હતા, એટલે ખેડુતે મારતા હતા, ત્યારે પ્રભુના છ ખેડુતને કહ્યું કે–“ઢે છીંકુ બાંધવાથી તેઓ ૧ શાસ્ત્રમાં-રત્નપાત્ર સમાન તીર્થંકર અને સાભિલાષ હેવાથી મુનિવરોને સુવર્ણપાત્ર સમાન, તથા શ્રાવકને પાત્ર સમાન કહ્યા છે. For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ દેશનચિંતામણિ ] ધાન્ય નહિ ખાઈ શકે” ખેડુતોએ કહ્યું કે અમને છીંકુ બાંધતાં નથી આવડતું, ત્યારે પ્રભુએ બળદના મેઢે છીંકુ બાંધ્યું તેથી બળદેએ ૩૬૦. નિસાસા મૂક્યા. એમ બળદેને દુઃખ દેવાથી જે લાભાંતરાય કર્મ બાંધ્યું તેને અબાધા કાલ વીત્યા બાદ દીક્ષાના દિવસે ઉદય થયો, અને સાધિક વર્ષ સુધી તે ઉદય ચાલુ રહ્યો. કર્મ ક્ષીણ થયા બાદ પ્રભુને આહાર મળે. - આ આહાર દેવાના પ્રભાવે શ્રેયાંસકુમાર મુક્તિપદ પામ્યા. બાકીના તીર્થકરેએ પરમાન્ન (ખીર) થી પારણું કર્યું હતું. પ્રથમ પારણું કર્યા બાદ પ્રભુ ૧૦૦૦ વર્ષ સુધી છવસ્થપણુમાં વિચર્યા. ત્યાર બાદ અમના તપમાં રહેલા પ્રભુને ફાગણ વદિ અગિયારસે પુરિમતાલ નગરે ક્ષપકશ્રેણિમાં ચઢતાં ધ્યાનાન્તરીયકાલે કલેક પ્રકાશક કેવલજ્ઞાન પ્રકટ થયું. પ્રભુદેવે તીર્થની સ્થાપના કરી. તેમને શ્રી પુંડરીકાદિ ૮૪ ગણધરે, ૨૦૬૦૦ વૈક્રિયલબ્ધિવાલા મુનિઓ, ૧૨૬૫૦ વાદિ મુનિએ, ૨૦૦૦૦ કેવલી મુનિઓ, ૧૨૫૦ ચઉનાણી મુનિવરે, ૯૦૦૦ અવધિજ્ઞાની, ૪૭૫૦ ચૌદપૂવઓ, ૮૪૦૦૦ સાધુએ, બ્રાહ્મી આદિ ૩૦૦૦૦૦ સાધ્વીઓ, ૩૦૫૦૦૦ શ્રાવકે, ૨૫૪૦૦૦ શ્રાવિકાઓ–એ પ્રમાણે પરિવાર હતે. પદ્માસને છ ઉપવાસ કરી મહા વદિ તેરસે અષ્ટાપદ પર્વતની ઉપર પ્રભુ સિદ્ધિપદ પામ્યા. આસન્નસિદ્ધિક ભવ્ય જીવો આ બીનાને ધ્યાનમાં લઈને વષીતપ કરે છે. તેને સંક્ષિપ્ત વિધિ (તપાવલિમાં કહ્યા મુજબ) આ પ્રમાણે જાણુ-એકાંતરે ઉપવાસ કરવા, પારણું બેસણું, બે વખત પ્રતિક્રમણ તથા પૂજા વગેરે. “શ્રી ગાદ્રિનાથાય નમ: આ પદની વીસ નેકારવારી ગણવી. સાથિયા, પ્રદક્ષિણા, ખમાસણા બાર બાર, ૧૨ લેગસને કાઉસ્સગ્ગ. ફાગણ વદિ આઠમથી શરૂઆત કરાય છે. ત્રણ માસીના છદ્ર વગેરે અને વૈશાખ સુદિ ત્રીજે છ આદિ યથાશક્તિ તપ કરી પારણું કરે. ઠામ ચઉવિહાર કરે. આની સવિસ્તર બીને તપોરત્ન મહોદધિ આદિ ગ્રંથોથી જાણું લેવી. એ પ્રમાણે ભવ્ય જીવો અખાત્રીજનું રહસ્ય જાણવા ઉપરાંત વષીતપની, સુપાત્રદાનની, લાભાન્તરાયાદિ કર્મબંધની બીના જાણી કર્મના બંધથી બચી સુપાત્રદાનનો લાભ લેવા પૂર્વક શીલ, તપ, ભાવનાની નિર્મલ સાધના કરી અક્ષય સુખમય મુક્તિપદને પામે. ૪૮ પ્રભુને છદ્મસ્થ કાલ તથા કેવલજ્ઞાનની પ્રાપ્તિ જણાવે છે – છમસ્થ ભાવે વિહરતા પ્રભુ વર્ષ સહસ મહી તલે, નિરૂપસર્ગપણે વદી એકાદશી શુભ વાસરે; ફાગુને ધનુરાશિ ઉત્તરાષાઢ વડ તરૂની તલે, શકટ મુખ ઉઘાનના શ્રી પુરિમતાલ પ્રવર પુરે. ૪૯ કેવલજ્ઞાન પામવાને ટાઈમ વિગેરે જણાવે છે... . અમતપે પવહમાં ચઉ, ઘાતી કર્મોને હણી, ( ધ્યાનાક્તરીએ કેવલી હવે ભુવન ચિંતામણિ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપદ્ધતિનિર્દોષ અતિશય ધારતા પાંત્રીશ ગુણથી શોભતી, વાણી વદે પ્રભુદેવ ભૂખ તરસ તણા દુઃખ વારતી. પ૦ અર્થ–પ્રભુ એક હજાર વર્ષ સુધી પૃથ્વીને વિષે ઇવસ્થ ભાવમાં ઉપસર્ગ રહિતપણે વિચર્યા એટલે એક હજાર વર્ષ સુધી પ્રભુને કેવલજ્ઞાન થયું નહિ. ત્યાર પછી ફાગણ માસના વદ એકાદશીના શુભ દિવસે, ધનુ રાશિ અને ઉત્તરાષાઢા નક્ષત્ર વર્તતું હતું ત્યારે પુરિ મતાલ નગરની બહાર રહેલા શકટમુખ નામના ઉદ્યાનમાં વડના ઝાડની નીચે પ્રભુ પધાર્યા, ત્યારે પહેલા પહેરમાં અઠ્ઠમ તપ કરવા પૂર્વક ધ્યાનાક્તરીય સમયમાં ચાર ઘાતી કર્મોને નાશ કર્યો. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર આત્માના ગુણેને વાત કરતાં હોવાથી ઘાતી કર્મ કહેવાય છે. તે વખતે ભુવનચિંતામણિ એટલે ત્રણ ભુવનના લેઓના મારથ પૂર્ણ કરવાને ચિન્તામણિ રત્નસમાન પ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે પ્રભુ ચેત્રીસ અતિશને ધારણ કરતા હતા. તથા જે દેશનાથી ભૂખ અને તરસના દુઃખ દૂર થાય છે એવી પાંત્રીસ ગુણથી શોભાયમાન વાણીને પ્રભુ બોલતા હતા. જ્યારે શુકલધ્યાનના ચાર ભેદમાંના બે ભેદનું ધ્યાન પૂરું કરે, અને છેલ્લા બે ભેદનું ધ્યાન બાકી રહે, તે ટાઈમનું નામ “ધ્યાનાક્તરીય સમય’ કહેવાય છે. ૪૯-૫૦ ચેથા કલ્યાણકમાં ઈદ્રાદિની ફરજ વિગેરે જણાવે છે – આ ક્ષણે કંપે સિંહાસન ઈદ્રનું કેવલતણા, કલ્યાણકે અહીં આવતા સાથે લઈને સુર ઘણ; વાસવ પ્રભુને દેખતા આનંદ અતિશય પામતા, હશે દુરિતની નિર્જરા કરનાર સ્તુતિ ઉચ્ચારતા. પ૧ અર્થ–પ્રભુને કેવલજ્ઞાન થયું તે વખતે સૌધર્મેન્દ્રનું સિંહાસન કંપાયમાન થયું. અવધિ જ્ઞાનથી પ્રભુને કેવલજ્ઞાન થયું જાણીને ઘણું દેવતાઓને સાથે લઈને કેવલજ્ઞાન કલ્યાણક ઉજવવાને માટે ઈન્દ્ર ભરતક્ષેત્રમાં આવ્યા. પ્રભુને દેખીને વાસવ એટલે ઈન્દ્ર મહારાજ ઘણે આનંદ પામ્યા. અને આનંદથી દુરિત એટલે પાપને નાશ કરનારી પ્રભુની સ્તુતિ આ પ્રમાણે કરવા લાગ્યા. પ૧ આ પ્રસંગે ઈદ્ર કરેલી સ્તુતિ ચાર લેકમાં જણાવે છે – જેમ રત્નાકર રણથી અનંત જ્ઞાનાદિક ગુણે, તેમ આપ શેભ કોડ દેવ જઘન્યથી તુજ ચરણને; પૂજતા ઈહ નષ્ટ પ્રાય બનેલ ધર્મ વૃક્ષને, નિપજાવવાને બીજ જેવા નાથ ! પ્રણમું આપને. પર અર્થ – હે પ્રભુ! જેવી રીતે રત્નાકર એટલે સમુદ્ર થી શોભે છે તેમ આપ For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] કેવલજ્ઞાન વગેરે અનંત ગુણોથી શોભે છે. ઓછામાં ઓછા ક્રોડ દેવો તમારા ચરણની સેવા કરે છે. હે નાથ! આ ક્ષેત્રમાં લગભગ નાશ પામેલ ધર્મરૂપી વૃક્ષને ઉપજાવવાને બીજની જેવા આપને હું પ્રણામ કરું છું. પર માહાસ્ય અનહદ આપનું નિજ નિજ થેલે જે સંવસે, તે અનુત્તર દેવના સંદેહને કેવલ વશે; જાણી કરંતા દૂર તેઓ સ્વર્ગમાં વાસ કરે, જે તે તમારી સાત્ત્વિકી ભક્તિ કરી તેના બેલે. ૫૩ ' અર્થ–હે પ્રભુ! આપનું માહાસ્ય પાર વિનાનું છે, જેથી કરીને પોતપોતાને સ્થાનકે રહેલા જે અનુત્તરવાસી દેવતાઓ પિતાના સંદેહ આપને પૂછે છે, તે કેવલજ્ઞાનથી જાણીને આપ તેને જવાબ આપીને સંદેહ દૂર કરે છે. આ અનુત્તરવાસી દેવો સ્વર્ગમાં વસનારા થયા, તે પણ તેઓએ આપની જે સાત્વિકી ભક્તિ કરી હતી તેનું જ ફલ છે. ૫૩ શાસ્ત્રનો અભ્યાસ આપે ક્લેશ કેવલ મૂખને, 1 તિમ શ્રમ નિબંધન તીવ્ર તપ પણ ભક્તિહીન મનુષ્યને, આપની સમદષ્ટિ સ્તુતિ નિંદા કરંતા નર વિષે, તે છતાં એને શુભાશુભ ફલ મલે આશ્ચર્ય એ. ૫૪ અર્થ –જે મૂર્ખ મનુષ્ય હેય તેને શાસ્ત્રને અભ્યાસ ઘણે કલેશ આપનાર થાય છે. અથવા મૂખને શાસ્ત્રને અભ્યાસ કાંઈ ફાયદો કરતું નથી. તેવી જ રીતે આપની ભક્તિ રહિત મનુષ્યને તીવ્ર એટલે આકરું તપ તે ખરેખર શ્રમનું નિબંધન એટલે કારણે થાય છે. અથવા ભક્તિ રહિત તપ નિર્જરાનું કારણ થતું નથી. તથા જે મનુષ્ય આપની સ્તુતિ એટલે વખાણ કરે છે તથા જે મનુષ્ય આપની નિંદા કરે છે તે બંનેના ઉપર આપની તે સમ એટલે એકસરખી અથવા રાગદ્વેષ રહિત દષ્ટિ છે, તે પણ તે સ્તુતિ કરનારને શુભ ફલ, અને નિંદા કરનારને અશુભ ફલ મલે છે. એ મને આશ્ચર્ય લાગે છે. ૫૪ સ્વર્ગની લક્ષ્મી થકી પણ ના લહું સંતોષને, આપમાંહિ ભક્તિ પ્રકટે ભૂરિ વિનવું આપને જય જિનેશ્વર! કલ્પ વિટપી સર્વ કામિત પૂરણે, ધન્ય રસના માહરી જેથી સ્તવ્યા મેં આપને. પપ અર્થ – હું મારી સ્વર્ગની લક્ષ્મીથી પણ સંતેષને પામતું નથી. હું તો આપની ઉપર નિરંતર ભભવ મારો ભક્તિભાવ વિશેષ પ્રગટ થાય તેવી આપની આગળ વિનતિ કરું છું. હે જિનેશ્વર ! તમે જય પામો. વળી હે પ્રભુ તમ સર્વ કામિત એટલે કામનાઓ અથવા ઈચ્છાઓ પૂરણ કરવામાં કલ્પવિટપી એટલે કલ્પવૃક્ષ સમાન છે. મારી રસના એટલે જીભને પણ ધન્ય છે કે જેના વડે મેં આજે આપની સ્તુતિ કરી. પપ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપધસૂરિકૃતહવે દેવતાઓએ કરેલ સમવસરણનું વર્ણન પ૬ થી ૭૪ ગાથા સુધીમાં કરે છે. સમવસરણ તણી કરે રચના મનોહર દેવતા, - ચાર ગાઉ પ્રમાણ ભૂમિ અનિલદે શોધતા; મેઘ કમર સુરે સુરભિ જલ ભક્તિથી વરસાવતા, ઋતુ અધિષ્ઠાયક સુરો બહુ જાતિ કુલ વિસ્તારતા. ૧૬ અર્થ-જ્યારે રાષભદેવ પ્રભુને કેવલજ્ઞાન થયું ત્યારે દેવતાઓએ સુંદર સમવસરણની રચના કરી. તે વખતે પ્રથમ વાયુકુમાર દેવોએ વાયુ વડે ચાર ગાઉ પ્રમાણ જમીન શુદ્ધ કરીને કચરો વગેરે અશુચિ દૂર કરી. ત્યાર પછી મેઘકુમાર દેએ ભક્તિપૂર્વક સુગંધીદાર પાણીને વરસાદ વરસાવ્યું. તથા તુના અધિષ્ઠાયક દેવોએ ઘણા પ્રકારના સુગંધીદાર ને વિસ્તાર કર્યો. અહીં કહેલા વાયુકુમાર તથા મેઘકુમાર દેવો ભવનપતિ જાતિના દેવ જાણવા. પ૬ વ્યંતરદેવ પીઠની રચના કરે વિગેરે જણાવે છે – પીઠ મણિરત્ન જડિત કંચન તણું વ્યંતર કરે, ગઉ સવા ઉચું જમીનથી જેહ જોતાં મન કરે; ભુવનપતિ ત્યાં દસ સહસ સંપાન ઉચે હારનો, - સેના તણે કપિશીર્ષવાળે ગઢ પ્રવર રૂપાંતણે. પ૭ અર્થ –તે વખતે ચન્તર જાતિના દેવે મણિ વિગેરે રત્નોથી જતું એવું સેનાનું પીઠ (પીઠિકા) બનાવે છે. તે જમીનથી સવા ગાઉ ઉંચું હોય છે. જેને જોઈને મન ઘણું રાજી થાય છે. વળી ભુવનપતિ દેવતાઓ બહારને ગઢ રચે છે. તે ઉત્તમ જાતિના રૂપાને બનાવે છે. અને તેના ઉપર સેનાના કપિશીર્ષ એટલે કાંગરા હોય છે. આ ગઢમાં જવાને દશ હજાર પાન એટલે પગથી ચઢવા પડે છે. એટલે આટલી ઉંચાઈએ પહેલે ગઢ આવેલ છે. ૫૭ પગથીયાની ઉંચાઈ વિગેરે જણાવે છે– રંગે બનાવે પૃથુલતા ઉંચાઈ ઈગ ઈગ હાથની, પ્રત્યેક સોપાને સવા ગઉ માપણી એ સર્વની, ગઢ ભિત્તિ ઉંચી પાંચસો ધનુ તેમ તેત્રીસ ધન અને, તે અંગુલ કુતીસ જાડાઈમાં કહ્યું જોઈ લેક પ્રકાશને. ૫૮ અથ–સત્તાવનમા શ્લોકમાં જણાવ્યા મુજબ આનંદથી ભુવનપતિ દે રૂપાને ગઢ બનાવે છે. અહીં આ દશ હજાર પગથીઆમાંનું દરેક પગથીઉં એક હાથ ઉંચું તથા એક હાથ પહેલું હોય છે. તેથી દશ હજાર પગથીઆનું માપ સવા ગાઉ થાય છે. કારણ કે દશ હજાર પગથીઆના દશ હજાર હાથ થયા. અને એક ગાઉના આઠ હજાર હાથ થાય છે, માટે For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૬૫ દશ હજાર હાથનેા સરવાલે સવા ગાઉ થાય છે. વળી ગઢની ભીંતની ઉંચાઇ પાંચસેા ધનુષ્યની અથવા ૢ (પા) ગાઉની હાય છે; તથા ભીંતની જાડાઇ તેત્રીસ ધનુષ્ય (ચાર હાથના એક ધનુષ્ય જાણવા) અને બત્રીસ આંગલની હાય છે. આ પ્રમાણેની હકીકત લેાકપ્રકાશ ગ્રંથને જોઇને મે' કહી છે. ૫૮ સમવસરણુમાં દરવાજા દ્વારપાલ વિગેરેની મીના એ લેાકમાં જણાવે છે:— અષ્ટ મંગલિકાદિ શેાભિત ચાર દરવાજા કરે, પ્રત્યેક ખૂણે વાવ રચતા દ્વારપાલપણું કરે; દ્વાર કેરી પૂ` માંહે તુંબરૂ તિમ દક્ષિણે, ખાંગી પશ્ચિમમાં કપાલી દ્વારપાલ અમર અને. પ અ:દેવા આ ગઢને આઠ મંગલ વગેરેથી શેાભિત ચાર દરવાજા રચે છે. આ ગઢના દરેક ખુણામાં એક એક વાવની રચના કરે છે. આ ચાર દરવાજાને વિષે ચાર દેવા દ્વારપાલપણું એટલે રખવાળુ કરે છે. તે આ પ્રમાણે:-પૂર્વ દિશામાં આવેલા ખારણે તુંબરૂ નામે દેવ, દિક્ષણમાં ખાંગી નામના દેવ અને પશ્ચિમમાં કલાપી નામે દેવ દ્વારપાલ હાય છે. ૫૯ ઉત્તરે જડમઉડધારી તેમ અંદર ગઢ તણી, વ્હાળાઇ ધનુ પચ્ચાસ સીધી સપાટ ભૂમિ એહુની દેવ નર નિજ વાહનાને તેડુ સ્થલમાં સ્થાપતા, તે પછી વર રત્નના પિશીથી મહુ દીપતા. ૬૦ સેાનાના ગઢની ખીના વિગેરે જણાવે છે કનક ગઢને ભક્તિથી જ્યાતિષ્ક દેવ મનાવતા, તેમાં જવા માટે પગથિયા પંચ સહસ બનાવતા; ૧ લોકપ્રકાશ ગ્રંથ એ (૧) દ્રવ્યાનુયાગ (૨) ચરણકરણાનુયાગ (૩) ગણિતાનુયાગ (૪) ધર્મ‘કથાનુયાગ એમ ચાર અનુયેાગની અને દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવની સરલ ખીના જાણવાને માટે અપૂ સાધન છે. તેના કર્તા આચાય. મહારાજશ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજની પરપરામાં થયેલા મહેાપાધ્યાય શ્રીવિનયવિજયજી ગણિવર છે. તેમના જીવનને માટે પાટણ નિવાસી શેઠ નગીનદાસ કરમચંદની આર્થિક સહાયથી મારા વિદ્યાગુરૂ શ્રુતાદિ પાક પરમેાપકારી મેાટા ગુરૂભાઇ આચાર્ય મહારાજ શ્રી વિજયાદયસૂરીશ્વરજી મહારાજે અથાગ પરિશ્રમથી લખેલ વિસ્તરાદિ સહિત શ્રીલેાકપ્રકાશની મે’લખેલી પ્રસ્તાવના વાંચવાની ભલામણ કરૂં છું. ત્યાં આ બીના જણાવી છે. તેમણે (૧) હૈમપ્રક્રિયા (૨) શ્રીપાલરાસ (૩) શાંત સુધારસ (૪) નયકણિકા વિગેરે ગ્રંથૈા બનાવ્યા છે. આથી સહુજ સમજાય છે કે તેએશ્રી એક મહા પ્રતિભાશાલી સમ` પંડિત હતા. તેમની માતાનું નામ રાજશ્રી અને પિતાનું નામ તેજપાલ હતું. એમ લેાકપ્રકાશમાં દરેક સની છેવટે આપેલા શ્લોક ઉપરથી જાણી શકાય છે. તેમણે વિ. સ. ૧૬૯૬ નાજે સુદિ બીજ ગુરૂવારે કલ્પસૂત્રની સુમેાધિકા ટીકાની રચના પૂરી કરી. તેએ રાંદેરમાં વિ. સ. ૧૭૩૮ માં સ્વવાસ પામ્યા. દ For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ | [ શ્રી વિજયપદ્યસૂરિકદ્વારાદિની બીના પ્રથમ ગઢની પરે જાણે અહીં, દેવી જયાદિક ચાર દ્વારે શોભતી ઊભી રહી. ૬૧ અર્થ:–ઉત્તર દિશામાં જટામુકુટધારી નામે દેવ રખવાલ છે. ગઢની અંદર પાંચ ધનુષ્ય એટલે પ ગાઉની પહોળાઈવાળી સીધી અને સપાટ ભૂમિ છે. અહીંઆ દેવતા તથા મનુષ્ય પોતાના વાહનો રથ વગેરેને રાખે છે. ત્યારપછી જતિષ્ક દેવો ઉત્તમ રત્નના કાંગરાથી ઘણું શોભાયમાન એવા બીજા સેનાના ગઢની રચના કરે છે. આ બીજા ગઢમાં દાખલ થવા માટે પાંચ હજાર પગથી દેવ બનાવે છે. અહીં આ ગઢને વિષે પણ પ્રથમ ગઢની પેઠે બારણું વગેરેની હકીક્ત જાણવી. પરંતુ અહીં દ્વારપાલ તરીકે દેવને બદલે જયા, વિજયા, અજિતા અને અપરાજિતા નામની ચાર દેવીએ શેભે છે એમ જાણવું. ૬૦-૬૧. તિને બેસવાનું સ્થાન વિગેરે જણાવે છે – પહોળાઈ બીજા ગઢ તણી અંદર પચાસ ધનુષ્યની, સિંહાદિ જીવે બેસતા વાણું નિસુણવા પ્રભુતણું; અહીં રહેલા દેવજીંદાની ઉપર વ્યાખ્યાની, સંપત્તિ હતાં બેસતા આદીશ પ્રભુ ત્રિભુવન ધણી. ૬૨ અર્થ–બીજા સોનાના ગઢની અંદર પચાસ ધનુષ્યની પહોળાઈ હોય છે. અહીં સિંહ, હાથી વગેરે તિચે પરસ્પરને વૈર ભાવ તજીને પ્રભુની વાણું સાંભળવા માટે શાંતિપૂર્વક બેસે છે. વળી અહીં ઈશાન ખૂણામાં દેએ બનાવેલો દેવછંદ હોય છે. જેને વિષે ત્રણ ભુવનના અધિપતિ શ્રી આદીશ્વર ભગવાન દેશના પૂર્ણ થયા બાદ બેસે છે. ૬૨ રત્નના ગઢની રચના વિગેરે જણાવે છે – તે પછી સપાન પાંચ હજાર ચઢતા રત્નનો, ગઢ આવતે જેને નિરખતાં હર્ષ પ્રકટે મન ઘણો તેને રચે વૈમાનિકે કપિશીર્ષ મણિના શેતા, ચાર દ્વારે દ્વારપાલે સેમ આદિક રાજતા. ૬૩ અર્થ -આ ગઢની પહોળાઈ ઓળંગીને આગળ જઈએ ત્યારે પાંચ હજાર પગથી ચઢીએ ત્યારે ત્રીજો રત્નને ગઢ આવે છે, જે જોઈને મનમાં ઘણો ઉલાસ (આનંદ) પ્રગટ થાય છે. આ ત્રીજા રત્નના ગઢની રચના વૈમાનિક જાતિના દેવો કરે છે. વળી આ ગઢની ઉપર મણિના કાંગરા શોભી રહ્યા છે. વળી આ ગઢના પૂર્વાદિ ચાર દરવાજાને વિષે સમ, યમ, વરૂણ, કુબેર એ નામના ચાર દ્વારપાલ શોભી રહ્યા છે. અહીં સમજવા જેવી બીના એ છે કે–(૧) પૂર્વ દિશાના દરવાજે સેમ નામને દેવ દ્વારપાલ હોય છે, તેને વર્ણ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ]. પીળો હોય છે. અને તે હાથમાં ધનુષ્ય રાખે છે. ચાર પ્રકારના દેવમાં આ દેવને વૈમાનિક દેવ તરીકે ગણવે. (૨) દક્ષિણ દિશાના દરવાજે વ્યંતરનિકાયને યમ નામે દેવ દ્વારપાલ હોય છે. રંગે તે સફેદ હોય છે. અને તે હાથમાં દંડ રાખે છે. આ યમદેવ દક્ષિણ દિશાનો દિપાલ દેવ પણ કહેવાય છે. તે સ્વભાવે ક્રૂર હોય છે અને આશાતના કરનારા જેને ઉપદ્રવ કરે છે. આ ઈરાદાથી સૂતી વેલાએ દક્ષિણ દિશા તરફ પગ લાંબા કરીને ન સૂવું જોઈએ. તે તરફ માથું રખાય. શરીરમાંથી જીવ નીકળ્યા બાદ મૃતક (મડદા)ને પગ તે બાજુ રાખવા એવો વ્યવહાર પણ છે. આ બીનાને સમજનારા ભવ્ય છે અનેક વિશિષ્ટ ધાર્મિક કાર્ય પ્રસંગે દક્ષિણ દિશાનું પણ વર્જન (ત્યાગ) કરે છે. (૩) પશ્ચિમ દિશામાં વરૂણ નામે દ્વારપાલ હોય છે. તે રંગે રાતે છે અને હાથમાં પાશને રાખે છે. તથા તે તિષ્ક દેવમને એક દેવ છે. (૪) ઉત્તર દિશામાં ધનદ નામે ભુવનપતિ દેવ દ્વારપાલ હોય છે. તે રંગે કાળ હોય છે. અને હાથમાં ગદા રાખે છે. ૬૩ ત્રીજા ગઢના પીઠનું માપ વિગેરે જણાવે છે – મધ્યમાં સમભૂમિ તલપીઠ એક ગઉ છસ્સો ધણુ, એમ બે ગઢ બેઉ બાજુ માન ગણિએ મધ્યનું ભીંતની પહોળાઈ આદિ તણા ધનુષ્ય મિલાવીએ, સમવસરણ પ્રમાણનું ઈમ એક યોજન લાવીએ. ૬૪ અર્થ –આ ત્રીજા ગઢની અંદર એક ગાઉ અને છસે ધનુષ્ય પ્રમાણુવાળી સરખી ભૂમિરૂપ પીઠ આવેલ છે અથવા ત્રીજા ગઢની અંદરની પહોળાઈ આટલી જાણવી. એવી રીતે બંને ગઢની બે તરફની બે બાજુનું પ્રમાણ અને સૌથી અંદરના ગઢનું વચલું પ્રમાણ, તેમાં ભીંતની પહોળાઈ તથા પગથીઆનું પ્રમાણ વિગેરે એ બધું એકઠું કરીએ ત્યારે સમવસરણનું પ્રમાણ પૂરેપૂરું એક યોજન થાય. ૬૪ સમવસરણના જનની ગણત્રી લાવવાને ઉપાય ત્રણ લોકમાં જણાવે છે – છ ભીંત વર ત્રણ ગઢ તણી તિણ ભીંતની પહોળાઈને, છ ગુણ કરતાં દસય ધણુ ઈહ દસ સહસ સંપાનને ગણવા નહિ તે બહાર છે ધુરગઢ તણા સમદેશના, પચ્ચાસ ધનુ તિમ બારસો પચ્ચાસ ધનુ પાનના. ૬૫ સોપાન સંખ્યા પણ સહસની જાણવી પચાસને, નાંખ સાડી બારસોમાં તેરસો ધનુ જાણીને રૂયાદિ ગઢના મધ્ય કેરૂં આંતરૂં ઈગ બાજુનું, બીજી તરફ પણ તેટલું છવ્વીસસો ધનુબેઉનું. ૬૬ For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૬૮ [ શ્રી વિજ્યપદ્યસૂરિકૃતઅર્થ-ત્રણ ગઢની છ ભીંત થઈ અને એક ભીંતની પહોળાઈ તેત્રીસ ધનુષ્ય અને બત્રીસ આંગુલ છે, માટે તેને છ ગુણા કરતાં બસ ધનુષ્ય થાય. કારણ કે તેત્રીસને છ ગુણ કરતાં એક અઠાણું થાય. અને ઉપરના બત્રીસ આંગુલને છ ગુણુ કરતાં એક બાણું આંગુલ થાય. છનુ આંગુલને એક ધનુષ્ય થાય માટે તેમાંથી બે ધનુષ્ય આવ્યા, તે એકસો અઠાણુમાં મેળવતાં બસ ધનુષ્ય થયા. અહીં સૌથી બાહેરને જે રૂપાને ગઢ છે તેની ઉપર ચઢવાને શરૂઆતમાં દશ હજાર પગથી કહ્યાં છે તેની પહોળાઈ અહીં ગણવી નહિ. કારણ કે તે ગઢની બહાર આવેલાં છે. પ્રથમ ગઢની અંદરની સરખી ભૂમિના પચાસ ધનુષ્ય તથા પગથીઆના બારસો પચાસ ધનુષ્ય થાય. કારણ કે પાંચ હજાર પગથી છે તે દરેકની પહોળાઈ એક એક હાથની છે માટે પાંચ હજાર હાથ પગથીઆની પહોળાઈના થાય. ચાર હાથને એક ધનુષ્ય થાય માટે તેને ચારે ભાગતાં બારસો પચાસ થયા. તેમાં ઉપર ગણવેલા પચાસ ધનુષ્ય ઉમેર્યા એટલે તેરસે ધનુષ્ય થયા. આટલું એક એક ગઢની મધ્યનું એક તરફનું આંતરું થયું. અને બીજી તરફ પણ તેટલું આંતરૂં થાય. એટલે છવીસસો ધનુષ્ય પહોળાઈ બંને બાજુની થાય. ૬૫-૬૬ એમ બીજા બે ગઢનું મધ્ય અંતર જાણીએ, ત્રણ ગાઉ બાણ અઢારસો ત્રણ મધ્યમાન વિચારીએ; છ ભીંતની પહોળાઈના બસ્સો ધનુષ્ય વધારતા, એક જન સમવસરણતણું તમામ મિલાવતા. ૬૭ અર્થ –ઉપર કહ્યા પ્રમાણે બીજા બે ગઢના મધ્ય ભાગનું પણ આંતરું જાણવું. એવી રીતે ત્રણે ગઢના મધ્યનુ આંતરૂં છવીસસો ધનુષ્યને ત્રણ ગુણ કરતાં ઈ હોતેરસો ધનુષ્ય એટલે ત્રણ ગાઉ અને અઢારસો ધનુષ્ય જાણવું. તેમાં પ્રથમ ગણાવેલ છે તેની પહોળાઈને બસો ધનુષ્ય ઉમેરીએ, ત્યારે બધું મળીને આઠ હજાર ધનુષ્ય એટલે એક જન સમવસરણનું પ્રમાણ થાય છે. બે હજાર ધનુષ્યને એક ગાઉ તે આઠ હજાર ધનુષ્યના ૪ ગાઉ થાય. અને ૪ ગાઉને એક જન થાય. ૬૭ ગોળ સમવસરણની બીના પૂરી કરીને ચેરસ સમવસરણની બીના ટૂંકામાં બે ગાથા વડે જણાવે છે – પ્રભુ બેસતા ત્યાંથી જ છેલ્લા પગથિયાનું તલ કહે, આગમ સવા ત્રણ ગાઉ દૂરે જમીનથી અદ્ધર રહે; સમવસરણ કહીજ બીના ગોળ સમવસરણ તણી, ચતુરસ સમવસરણ વિષે બે ગઢ તણી બે બાજુની. ૬૮ ચાર ભીંતે જાણવી ગણો નહી ગઢ બહાર, પ્રત્યેક પહોળી સે ધનુષ ઈમ મેળ ચઉસય ધનુષને For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ પ્રથમ બીજા ગઢ તણું વચમાં ઉભય બાજુ તણું, દેઢ ગાઉનું આંતરૂં બીજા ત્રીજાનું ગાઉનું. ૬૯ અર્થ–સમવસરણની મધ્યમાં જ્યાં પ્રભુ બેસે છે ત્યાંથી માંડીને છેલ્લા પગથીયાનું તળીઉં સવા ત્રણ ગાઉ છેટે (ઘર) રહેલું હોય છે. એ પ્રમાણે શ્રી પ્રભુદેવના પવિત્ર આગ. મમાં કહ્યું છે. કારણ કે એક જનના સમવસરણમાં વચ્ચે પ્રભુ બિરાજતા હોવાથી બે ગાઉ થયા. અને પ્રથમ રૂપાના ગઢના બારણું બહાર શરૂઆતના દશ હજાર પગથીઆ એક એક હાથ પ્રમાણ પહોળાઈના હોવાથી તેના દશ હજાર હાથ એટલે તેના અઢી હજાર ધનુષ્ય થયા. તેના સવા ગાઉ થાય. તે બે ગાઉમાં મેળવતા સવા ત્રણ ગાઉ થયા. વળી પ્રભુની બેઠક જમીનથી અદ્ધર રહે છે. આ પ્રમાણે ગેળ સમવસરણની હકીક્ત જાણવી. હવે સમચતુરસ્ત્ર એટલે ચારે બાજુ સરખી હોય તેવા ચેરસ સમવસરણની હકીકત જણાવે છે. આ ચોરસ સમવસરણને વિષે બે ગઢની બે બાજુની થઈને ચાર ભીંતે જાણવી. બહારને ગઢ અહીં ગણતરીમાં લે નહિ. આ એક એક ભીંત સો ધનુષ્ય પ્રમાણુ પહોળી હોવાથી ચાર ભીંતેના ચારસો ધનુષ્ય થયા. પહેલા અને બીજા ગઢની વચમાં બંને બાજુનું થઈને દઢ ગાઉન આંતરું છે. તથા બીજા અને ત્રીજા ગઢની વચ્ચે બંને બાજુનું થઈને એક ગાઉન ઉતરે છે. એવી રીતે દેઢ ગાઉ, અને એક ગાઉ તથા ચારસો ધનુષ્ય, અને અંદરના ગઢની અંદરની છવીસસો ધનુષ્યની પહેળાઈ એ બધું એકઠું કરતાં ચાર ગાઉ અથવા એક જોજન થાય છે. આ સંબંધી વિશેષ બીના શ્રીલોક પ્રકાશમાંથી જાણવી. ૬૮-૬૯ પીઠનું સ્વરૂપ જણાવે છે – મણિ રત્ન કેરા પીઠના પ્રભુ દેહ માને ઉચ્ચતા, ત્રણ પગથિયા ચાર કરે તેને શોભાવતા; પીઠની લંબાઈ બસ્સો ધનુષની તિમ પૃથુલતા, ભૂમિથી અઢી ગાઉ ઉંચું પીઠ વાચક બેલતા. ૩૦ અથ–સસરણની અંદર આવેલા મણિ રત્નના પીઠની ઉંચાઈ પ્રભુના શરીરના પ્રમાણુના અનુસાર જાણવી, આ પીઠને ત્રણ પગથીઆવાળા ચાર બારણું ભાવે છે. પીઠની લંબાઈ બસે ધનુષ્યની છે તેમ પહોળાઈ પણ બસો ધનુષ્ય પ્રમાણ છે. અને આ પીઠ જમીનથી અઢી ગાઉ ઉંચું છે એ પ્રમાણે વાચક એટલે ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજ શ્રીલેકપ્રકાશમાં જણાવે છે. ૭૦ અશેકવૃક્ષ તથા ચૈત્યવૃક્ષાદિની બીના જણાવે છેપીઠ કેરા મધ્યમાં જિનદેહથી દ્વાદશ ગણું, તરૂઅશોક પ્રમાણ જન માન ઘેરાવા તણું; For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપદ્ધકૃિતજે ઝાડ નીચે નાણુ પ્રકટે ચૈત્યતરૂ તે જાણિએ, તરૂ અશોક તણી ઉપર તે હોય ઈમ ના ભૂલિએ. ૭૧ અર્થ–પીઠના મધ્ય ભાગમાં જિનેશ્વરના શરીરના પ્રમાણુથી બાર ગુણું મોટું અશોકવૃક્ષ આવેલું છે. આ અશોકવૃક્ષના ઘેરાવાનું પ્રમાણ એક જન જેટલું હોય છે. પ્રભુને જે ઝાડ નીચે કેવળજ્ઞાન થાય છે, તે ચિત્યતરૂ અથવા ચૈત્યવૃક્ષ કહેવાય એમ જાણવું. આ ચૈત્યતર અશોકવૃક્ષની ઉપર હોય છે, એ વાત ભૂલવી નહિ. ૭૧ દેવછંદનું સ્વરૂપ જણાવે છે – મૂલ ભાગે તાસ દેવચ્છેદ દીપે તેહની, ચારે દિશાએ ચાર સિંહાસન વિરાજે તેની આગળ વળી બાજોઠ જ્યાં પદ પંક્તિ શોભે પ્રભુ તણી, પ્રત્યેક સિંહાસન ઉપર ત્રણ છત્રની શોભા ઘણ. ૭ર અર્થ –તે અશોકવૃક્ષના મૂલ ભાગની આગળ દેવછંદ શોભે છે. અને તેની ચાર દિશામાં ચાર સિંહાસન આવેલાં હોય છે અને તે દરેક સિંહાસનની આગળ એક એક બાજોઠ હોય છે. જેના ઉપર પ્રભુના બે પગ શેભે છે. તથા તે દરેક સિંહાસનની ઉપર ત્રણ છત્ર આવેલાં હોય છે, તે છત્રની ઘણું શભા હોય છે. અને એથી એમ જણાવાય છે કે પ્રભુદેવ ત્રણે લોકના સ્વામી છે. ૭૨ ધર્મચક્ર વિગેરેની બીના જણાવે છે – બે બાજુ ચામરધારી દેવ તિમ દરેક દિશા વિષે આસન તણી સામે રહે વરધર્મ ચક્ર કમલ વિષે ચાર મોટા ધવજ તણું શોભા જનોના મન હરે, પ્રભુ તણું આત્માગુલે ધન આદિ ઈમ વ્યુત ઉચ્ચરે. ૭૩ અર્થ–પ્રભુની બંને બાજુએ ચામર ધારણ કરનારા દે ઉભા રહે છે, તથા દરેક દિશામાં આસનની સામી બાજુએ કમલને વિષે ઉત્તમ ધર્મચક રહે છે. વળી ચાર મોટા મહેન્દ્ર ધવજ (ધજાએ)ની શોભા માણસોના મનને હરણ કરે છે અહીંઆ કહેલા દરેક પદાર્થોનાં ધનુષ્ય વગેરે માપ વર્તમાન (ચાલુ) પ્રભુના આત્માંગુ જાણવાં એ પ્રમાણે સિદ્ધાંતમાં કહેલું છે. ૭૩ સમવસરણ વગેરેની રચના કણ કરે? તે વિગેરે જણાવે છે – પીઠિકાદિ બનાવતા સવિ વ્યંતરે ભેગા મળી; સમવસરણ બધા સુર કરતા ધરી ભક્તિ ખરી, For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ નાચિંતામણિ ] એકલે પણ સુર મહદ્ધિક વેણ ઈમ પરશાસ્ત્રમાં, વૈમાનિકો વાજાં વગાડે નાચતા રહી સંગમાં. ૭૪ અર્થ–સધળા વ્યંતર દેવો એકઠા મળીને પીઠિકા વગેરે બનાવે છે. તથા સમવસરણની રચના બધા દેવતાઓ ભેગા મળીને ખરા ભક્તિ ભાવથી કરે છે. બીજા શાસ્ત્રમાં એમ પણ કહ્યું છે કે એક મહદ્ધિક દેવ પણ તેની રચના કરી શકે છે. અને વૈમાનિક દેવ આનંદમાં નાચ કરતાં કરતાં વાજાં વગાડે છે. ૭૪ . કઈ વિધિએ પ્રભુદેવ સમવસરણમાં સિંહાસનની ઉપર બેસે? વિગેરે જણાવે છે – કનક કમલે પગ ઠવી દિનકર તણા ઉદય ક્ષણે, પૂર્વના દ્વારે કરીને પેસતા ધુર જિન અને ચૈત્યવૃક્ષ પ્રદક્ષિણા દઈ પગ ઉપર બાજોઠની, ઠાવી નમીને તીર્થને બેસે ઉપર આસન તણ. ૭૫ અર્થ –દેવતાઓએ કરેલ આઠ કમલ ઉપર અનુક્રમે પગ મૂકતા મૂકતા, જ્યારે સૂર્ય ઉદય થાય ત્યારે પૂર્વ દિશાના દરવાજેથી પ્રથમ જિનેશ્વર સમવસરણમાં પ્રવેશ કરે છે. પછી ચૈત્ય વૃક્ષને પ્રદક્ષિણ દઈને બાજોઠની ઉપર પગ મૂકીને, “નમો હિન્દુસ્સ” એ પ્રમાણે બોલવા પૂર્વક તીર્થને નમીને પછી ઉપર બેસે છે. ૭૫ તીર્થને શા માટે નમસ્કાર કરશે તે કહે છે – સુયાણ સંઘ પ્રથમ ગણી ઈમ અર્થ ત્રણ છે તીર્થના, અરિહંતપદનો લાભ શુભ અભ્યાસથી સુયનાણના; અરિહંત પૂજે તીર્થને તેથી અધિક આદર ધરી; તીર્થની ભક્તિ કરીને સાધીએ જિનપદ સિરી. ૭૬ અર્થ તીર્થ શબ્દના ત્રણ અર્થ થાય છે તે આ પ્રમાણે-(૧) શ્રતજ્ઞાન (૨) સંધ અને (૩) પ્રથમ ગણધર. તેમાં શ્રુત જ્ઞાનના સારા અભ્યાસથી અરિહંત પદને લાભ મળે છે. એટલે તીર્થકર નામ કર્મ બંધાય છે. વળી અરિહંત પણ તીર્થને પૂજે છે. કારણ કે તેઓ સમવસરણમાં પ્રવેશ કરી સિંહાસનની ઉપર બેસે, તેની પહેલાં “ તિથ’ એ પ્રમાણે કહી તીર્થને નમે છે. માટે હે ભવ્ય જીવો! અત્યંત આદર (બહુમાન) ભાવ ધારણ કરીને તીર્થની ભક્તિ કરીને જિનપદસિરિ એટલે અનુક્રમે જિનનામ કર્મથી ઉદયમાં આવતા તીર્થકર પદની અદ્ધિ મેળવજો. ૭૬ તીર્થકર દેશના શા માટે આપે છે ? તે જણાવે છે – કતકૃત્ય જગગુરૂ તે છતાં જિન નામ કર્મ ખપાવવા, અગ્લાનિ દેતા દેશના દુખિયા તણાં દુઃખ ટાલવા; For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપરિકૃતવચનાતિશયથી શબ્દ શક્તિ વિચિત્રતાથી જિનવરા, એક સાથે એક વચને સર્વ સંશય આકર. ૭૭ અર્થ – કે જગગુરૂ એટલે જગતના ગુરૂ એવા શ્રી તીર્થકર ભગવાન કૃતકૃત્ય (કૃતાર્થ) એટલે જેમનું મેક્ષને સાધવારૂપ કાર્ય લગભગ ઘણે ભાગે સિદ્ધ થયાં જેવું છે. તે પણ, ઉદયમાં વર્તતા જિનનામ કર્મને ખપાવવાને માટે, અગ્લાનિ એટલે ખેદ રહિત પણે દુઃખી એટલે સંસારથી પીડાતા જીનાં દુઃખ દૂર કરવા માટે દેશના આપે છે. વળી પ્રભુને જે વચનાતિશય છે તેથી કરીને ઘણું કરીને કેઈને સંશય ઉપજતો નથી એવાં નિ:સંશય વચન છે, છતાં કેઈને શંકાનું સ્થાન રહે તો ચાલુ ઉપદેશમાંજ શંકા નિવૃત થઈ જાય છે. અને તેવા પ્રશ્નના પ્રસંગમાં પણ શબ્દશક્તિની વિચિત્રતાથી જિનેશ્વર ભગવંતે એકજ વચનથી ઘણુ જણના એક સાથે સઘળા આકરા (મુશ્કેલી ભરેલા) સંશયોને પણ દૂર કરે છે. ૭૭ એક વાક્યથી ઘણુ જણના પ્રશ્નના ઉત્તર આપવા વિષે દષ્ટાન્ત– દૂર કરતા સુણ બૂઢણ ગોવાલના દષ્ટાંતને, પાલી નથી” આવા વચનથી તેહ પંદર નારને; ઉત્તર દીએ ભિલે “સરે નથિ” કહી ત્રણ રમણીને, એક સાથે જવાબ દીધા પ્રવર ગણ પ્રભુ વચનને. ૭૮ અર્થ–પ્રભુ એક સાથે એકજ વચનથી ઘણાના સંશય શી રીતે દૂર કરે એવી શંકા કરવી નહિ. કારણ કે તે વિષે તું બૂઢણ નામના ગોવાળનું દષ્ટાન્ત સાંભળ. તેણે “પાલી નથી” એવા એકજ વચનથી પિતાની પંદર સ્ત્રીઓને તેમના પ્રશ્નનો જવાબ આપે. વળી એક ભિલે “સરે નWિ એ પ્રમાણે ઉત્તર આપીને પોતાની ત્રણ સ્ત્રીઓની માગણને એક સાથે જવાબ આપે. આ પ્રમાણે ગોવાળ તથા ભિલ્લ જેવા સામાન્ય મનુષ્ય પણ એકજ વાકયથી ઘણાને જવાબ આપ્યા તે વચનાતિશયના ઘણું ત્રણ જગત્પતિ શ્રીજિનરાજ એકજ વચનથી ઘણુ જણનાં સંશય દૂર કરે તેમાં કાંઈ અયુક્ત કે આશ્ચર્યકારી નથી. બૂઢણ શેવાળનું દૃષ્ટાન્ત આ પ્રમાણે – સંગધર નામનું એક ગામ હતું, ત્યાં બૂઢણ નામે એક સુખી રબારી રહેતું હતું. તેને પુષ્પવતી વિગેરે ૧૫ સ્ત્રીઓ હતી. એક વખત આ બૂઢણ ગોવાળ વનમાં ગાય વિગેરેને ચારવા લઈ ગયો હતો. ત્યાં તે શેવાળ બપોરે ખાવાની તૈયારી કરતો હતો, તેવામાં તેની પંદરે સ્ત્રીઓ તેની પાસે વનમાં આવી અને તે દરેક સ્ત્રીએ અનુક્રમે તેને આ પ્રમાણે પૂછયું કે-(૧) હે સ્વામિનાથ ! આજે ખીચડી વધારે કેમ રાંધી છે? (૨) આજે છાશમાં મીઠાશ ઓછી કેમ લાગે છે? (૩) જેણીને દાઢી મૂછ ઊગી છે, તે સ્ત્રી શું ઘેર છે? (૪) આપના શરીરે આજે ઠીક છે ને? (૫) આજે આખા કંકોડાનું શાક કેમ કર્યું છે? (૬) આ કતરી કેમ ભસે છે? (૭) તે ભેંસ શું ગભવંતી થઈ નથી? (૮) આ આગળ દેખાતી For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિ ́તામણિ ] . મુસાફરી કરનારી સ્ત્રી રસ્તામાં ચાલતાં ચાલતાં થાકી છે કે નહિ ? (૯) આજે દાનશાલામાં ભાજન કેમ અપાતું નથી ? (૧૦) આ નદીમાં આ માજીના પ્રવાહે પાણી કેમ વધારે આવે છે ? (૧૧) કેમ તમારા ચાટલા ગુએ છે ? (૧૨) તમે કાનમાં કુંડલ કેમ વ્હેર્યો નથી? (૧૩) શું આ શુક્ામાં કંઇ ભય જેવું નથી ? (૧૪) ઝાડ ઉપરથી આ લટકતા લેા કેમ ન ગ્રહણ કર્યો ? (લીધા). (૧૫) આ મકરીએની ગણત્રી કેમ નથી કરી ? આ પદરે પ્રશ્નોના જવાબ એક મુખ્ય સ્ત્રીએ ‘પાલી નર્થિ’ આવા એક શબ્દથી આપ્યું. તે આ પ્રમાણે (૧) ધાન્યને માપવાની ‘પાલી' (એક જાતનું માપું) નથી, માટે આજે ખીચડી વધારે પ્રમાણમાં રંધાઇ છે. એ પ્રમાણે પહેલા પ્રશ્નના જવાખ આપ્યા. એમ આગળ પણ અનુક્રમે જવામ પ્રશ્ન પ્રમાણે સમજી લેવા. તેમાં (૨) ખીજા પ્રશ્નના જવાય આ પ્રમાણે જાણવા. મકરી વિગેરેને ખાવાના કામમાં આવે એવી ખેરડી ખાવળ વિગેરેની ચાર (પાંદડાં વિગેરે) ને પાલી કહેવામાં આવે છે. તે આજે નથી, માટે અકરી વિગેરેને ખવારાઇ નથી, તેથી તેના દૂધની છાશમાં મીઠાશ ઓછી લાગે છે. (૩) પાલી શબ્દના ત્રીજો અર્થ ‘વારા' એમ થાય છે. તે દાઢી સુંવાળી સ્ત્રી આજે ઘેર છે. હજામના ઘેર ગઇ નથી. કારણ કે આજે હજામત કરાવવાના વાર નથી. (૪) અહીં પણુ · પાલી ' શબ્દના ચાથા અ‘વારા ’ કરવા. આજે તાવ આવવાના વારા નથી. તેથી મને શરીરે સારૂ છે. શાંતિ છે. (૫) પાલીના પાંચમા અ ‘ છરી ’ આવા પણ થાય છે. તેથી છરી નથી, માટે કંકોડા આખા રાંધીને તેનું શાક અનાવ્યું છે, (૬) પાળી શબ્દના છઠ્ઠો અર્થ · પાળેલી ' એમ થાય છે. આ કુતરી પાળેલી નથી, માટે ભસે છે. (૭) ગાય વિગેરેને ગર્ભવતી થવાના ટાઇમ એ લેાકમાં ‘પાલી ' એમ કહેવાય છે. આ ભે'સને તેવા અવસર નથી, માટે ગર્ભવતી જણાતી નથી. (૮) પગે ચાલીને જતી સ્ત્રીનું નામ ‘પાલી ' કહેવાય છે. તેથી આ સી વાહનમાં બેસીને ચાલે છે, માટે થાકી નથી. (૯) જેના નામથી અનાજ ભરીને અપાય, તે પાલી કહેવાય. તે નથી માટે દાનશાલામાં ભાજન દેવાતું નથી. (૧૦) પાલિ શબ્દના ‘પાણીની પાળ આવે અર્થ પણ થાય છે. અહીં પાળ બાંધી નથી, માટે આ બાજુ પાણી વધારે આવે છે. (૧૧) પાલી શબ્દના ‘ જૂ ’ આવા પશુ અર્થ થાય છે, મારા માથામાં જૂ નથી, માટે ખાંધેલે જ ચેાટલા રાખ્યા છે. આજે ગુથ્યા નથી. (૧૨) પાલી શબ્દના કાનની બૂટ ' એમ પણ અર્થ થાય છે. તે નથી માટે મે કુંડલ વ્હેર્યો નથી. (૧૩) · પાલિ ’શબ્દના ‘પટ્ટી’ ( ભિલ્લુ વિગેરેને રહેવાનું સ્થાન) એમ પણ અર્થ થાય છે. આ વનમાં તેવી પલ્લી નથી, માટે કંઇ ભય જેવું છેજ નહિ. (૧૪) જે પથરા મારીને ઝાડ ઉપરના ફ્ળા નીચે પાડી શકાય, તે પત્થરનું નામ પણ પાલી કહેવાય છે. તે નથી માટે ઝાડની ઉપરના લેા લીધા નથી. (૧૫) પાલી શબ્દના અર્થ ‘ પાર; છેડા ’ એમ પણ થાય છે. બકરીઓના પાર નથી. કારણ કે તે બહુ જ છે, માટે ગણી નથી, એમ વ્હેલાં જણાવેલા પ્રશ્નો તરફ લક્ષ્ય રાખીને પદરે પ્રશ્નોના જવાબ જણાવ્યા. આ જવાબ સાંભળીને સર્વે સ્ત્રીએ પેાત પેાતાના પ્રશ્નના ઉત્તર સમજી ગઈ. આ બનાવ જોઇને ગાવાળ પણ ઘણા રાજી થયા. આમાંથી સમજવાનું ' 6 ૧૦ For Personal & Private Use Only ૭૩ Page #121 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપઘસરિકૃત એ કે–એક સાધારણ માણસના વચનથી જ્યારે ઘણું જીવોના સંશ દૂર થાય છે, તે પછી પ્રભુદેવના એક વચનથી તમામ જીવન ઘણું સંશયે પણ નાશ પામે એમાં નવાઈ શી ? એ પ્રમાણે સાબીત થયું કે પ્રભુદેવના એક વચનમાં પણ એવી તાકાત રહેલી હોય છે કે જેને લઈને ઘણાં જીવોના સંશય નાશ પામે છે. - ભિલનું દષ્ટાન્ત આ પ્રમાણે એક ભિલ્લુ પિતાની ત્રણ સ્ત્રીઓ સાથે જંગલમાં ચાલ્યા જાય છે. તે વખતે એક સ્ત્રીએ કહ્યું કે નાથ! આ સ્થળમાં તમે ગાયન કરે તે ઘણું સારૂં. મને અત્યારે ગાયન સાંભળવાનું મન થયું છે. તે વખતે બીજી સ્ત્રી બેલી કે મને તરસ લાગી છે માટે પાણી લાવી આપે. ત્યારે ત્રીજી સ્ત્રીએ કહ્યું કે તમે હરણને શિકાર કરે. આ પ્રમાણે ત્રણ સ્ત્રીઓની માગણી થતાં તે ચતુર ભિલ્લે “જી નથિ?” એ પ્રમાણે એકજ વચનથી તે ત્રણેને જવાબ આપે. તેમાં પહેલી સમજી કે જે એટલે સ્વર નથી તે ગાયન કેવી રીતે ગાઉં ? બીજી સમજી કે રસ્તે એટલે સરેવર નથી તે પાણી ક્યાંથી લાવે ? અને ત્રીજી સમજી કે સો એટલે શર અથવા બાણ નથી તે શિકાર શી રીતે થાય ? અહીં સંસ્કૃત સ્વર, તરવું અને રાજ એ ત્રણે શબ્દને માટે પાકૃતમાં સો શબ્દ વપરાય છે. તેથી એકજ વાક્યથી ત્રણ પ્રશ્નના જવાબ અપાયા છે. ૭૮ પ્રભુના ત્રીસ અતિશય વગેરે જણાવી ગણધર પદવી કેને શાથી મળે છે તે બે લેકમાં જણાવે છે – ચેત્રીશ અતિશય નાથના પાંત્રીસ ગુણ પણ વચનના, મૂલ સમવાયાંગમાં ભાખ્યા વચન ગણધર તણા; પ્રભુ વચન સુણતાં બંધ પામી સાધના સંયમ તણી, કરતા ઘણએ ભવ્ય જીવો તેહમાં ગણિપદ તણી. ૭૯ ગ્યતા ધરનારને ગણધર પદે પ્રભુ થાપતા, ત્રિપદી રહસ્ય જણાવતા તે ગણધરે મન ધારતા; અલ્પ સમયે દ્વાદશાંગી સૂત્રરૂપે વિરચતા, તેહમાં છ કારણો નિજ નાણથી અવધારતા. ૮૦ અર્થ –શ્રી તીર્થકર દેવના ચોત્રીસ અતિશય હોય છે. તેમાં ચાર અતિશય મૂલથી ? ચેત્રીસ અતિશય ટુંકમાં આ પ્રમાણે–૧ પ્રભુનું શરીર શ્રેષ્ઠ તથા રોગ, મલ અને પરસેવા રહિત હોય. ૨ સુગંધીદાર શ્વાસોશ્વાસ. ૩ માંસ અને લેહી દૂધ જેવું ધોળું હોય ૪ ભગવંતને આહાર ચર્મચક્ષથી જોવાય નહિ. આ ચાર અતિશય જન્મથી હોય. ૫ સમવસરણ એક જન પ્રમાણુ હોય તે પણ તેમાં કરોડ દેવ, મનુષ્ય તથા તિયને સુખપૂર્વક સમાવેશ થાય. ૬ પ્રભુની વાણી પાંત્રીસ ગણ યુકત હોય તેથી તે પોત પોતાની ભાષામાં સમજે. ૭ પ્રભુના મસ્તકની પાછળ તેજસ્વી ભામ For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] (જન્મથી) હોય છે, ઓગણીસ અતિશય દેવથી કરાએલા હોય છે. અને ઘાતી કર્મના ક્ષયથી અગિઆર અતિશય ઉપજે છે. એ પ્રમાણે ચેત્રીસ અતિશય જાણવા. વળી તેમની વાણીના પાંત્રીસ ગુણ હોય છે, એ પ્રમાણે મૂલ સમવાયાંગ સૂત્રમાં ગણધર મહારાજનાં વચન કહેલાં છે. પ્રભુની દેશનાનાં વચન સાંભળીને ઘણું ભવ્ય જીવો બોધ પામી એટલે બૂઝીને સંયમની સાધના કરે છે. તે બેધ પામેલ ભવ્ય જીવમાં જેઓ ગણિપદ એટલે ગણધર પદની ગ્યતાવાળા અતિનિપુણ બુદ્ધિવાળા જ હોય છે તેમને પ્રભુ ગણધર પદે સ્થાપન કરે છે અથવા તેઓને ગણધરની પદવી આપે છે. તે વખતે જિનેશ્વર ભગવાન તેમને ડળ હૈય, ૮ પ્રભુ જ્યાં વિચરે ત્યાંથી ચારે દિશામાં ૨૫-૨૫ જન સુધી તથા ઉપર નીચે સાડીબાર જન સુધી નવા રોગ થાય નહિ. પૂર્વના રોગે નાશ પામે. ૯ ઉપર કહેલ ૧૨૫ પેજન પ્રમાણ ભૂમિમાં પૂર્વ ભવનાં બાંધેલા તથા જાતિ વેર નાશ પામે. ૧૦ તેટલી ભૂમિમાં સાત ઈતિને ઉપદ્રવ ન હાય. ૧૧ તેટલી ભૂમિમાં મરકી તથા દેવને ઉત્પાત અગર અકાલ મૃત્યુ ન થાય. ૧૨ અતિવૃષ્ટિ એટલે ઘણો વરસાદ ન થાય. ૧૩ અનાવૃષ્ટિ એટલે વષને અભાવ ન હેય. ૧૪ તેટલી ભૂમિમાં દુકાળ ન પડે. ૧૫ તેટલી ભૂમિમાં સ્વચક્ર અને પરચક્ર ભય ન હોય. આ ૫ થી ૧૫ સુધીના ૧૧ અતિશયો ઘાતી કર્મના ક્ષયથી અથવા કેવલજ્ઞાન થાય ત્યારે ઉપજે છે. હવે બાકીનાં ૧૯ અતિશયો દેવકૃત હોય છે. તે આ પ્રમાણે-૧૬ પ્રભુ જયાં વિચરે ત્યાં ધર્મચક્ર આગળ ચાલે. ૧૭ આકાશમાં પ્રભુની બંને બાજુ શ્વેત ચામર ચાલે. ૧૮ સિંહાસન ચાલે. ૧૯ પ્રભુના મસ્તક ઉપર ત્રણ છત્ર રહે. ૨૦ ઈન્દ્રધ્વજ પ્રભની આગળ ચાલે. ૨૧ દેવતાઓ સુવર્ણના નવ કમળો રચે. ૨૨ દેવ ત્રણ ગઢની રચના કરે. ૨૩ સમવસરણમાં પ્રભુ પૂર્વ દિશા સમુખ બેસે છતાં ચારે દિશામાં તેમનું મુખ જણાય માટે પ્રભુના જેવી ત્રણ મૂતિઓ રચે. ૨૪ અશોક વૃક્ષ બનાવે. ૨૫ કાંટાઓ અધમુખ થાય. ૨૬ પ્રભુના રસ્તામાં આવનારાં વૃક્ષો નીચા નમે. ૨૭ આકાશમાં દેશ દુંદુમિ વાગે. ૨૮ સંવર્તક નામે વાયુ એક થોજન ભૂમિ શુદ્ધ કરે. ૨૯ મોર અને પોપટ વગેરે પક્ષી પ્રભુને પ્રદક્ષિણા દે. ૩૦ ગંદક (સુગંધીદાર પાણી ) ની વૃષ્ટિ. ૩૧ સમવસરણમાં ઢીંચણું પ્રમાણ ફૂલની વૃષ્ટિ થાય, તે ઉપર ચાલવા છતાં ફલેને બાધા ન થાય. ૩૨ પ્રભુને કેશ અને નખ વધે નહિ. ૩૩ પ્રભુની સાથે ઓછામાં ઓછા એક કોડ દે સાથે રહે. ૩૪ સર્વે ઋતુનાં ફળ તથા ફૂલે પ્રગટ થાય. ૧ પાંત્રીસ ગુણનાં નામ આ પ્રમાણે –૧ સંસ્કાર, ૨ દાય, ૩ ઉપચાર પરીતતા, ૪ મેઘ ગંભીર ઘષત્વ, ૫ પ્રતિનાદ વિધાયિતા, ૬ દક્ષિણત્વ, ૭ ઉપનીરોગત્વ, ૮ મતાર્થતા, ૯ અવ્યાહતત્વ, ૧૦ શિષ્ટત્વ, ૧૧ સંશયાભાવ, ૧૨ નિરાકૃતાન્યોત્તરત્વ, ૧૩ હૃદયંગમતા, ૧૪ મિથાસાકાંક્ષતા, ૧૫ પ્રસ્તાવૌચિત્ય, ૧૬ તત્વનિષ્ઠતા, ૧૭ અપ્રકીર્ણપ્રસૂતત્વ, ૧૮ અસ્વસ્લાઘા નિંદતા, ૧૯ આભિજાત્ય, ૨૦ અતિસ્નિગ્ધ મધુરત્વ, ૨૧ પ્રશસ્યતા, ૨૨ અમર્મવેધિતા, ૨૩ ઔદાર્ય, ૨૪ ધર્માપ્રતિબદ્ધતા, ૨૫ કારકાઘાવિપર્યાસ ૨૬ વિશ્વમાદિવિયુકતતા, ૨૭ ચિત્રકૃત્વ, ૨૮ અભૂતત્વ, ૨૯ અનતિવિલંબિતા, ૩૦ અનેક જાતિ વૈચિત્ર્ય, ૩૧ આરેપિતવિશેષતા, ૩૨ સત્યપ્રધાનતા, ૩૩ વર્ણપદવાકય વિવિતતા, ૩૪ અશ્રુચિછત્તિ, ૩૫ અખેદિત્વ. આનો સ્પષ્ટાથે આગળ આવશે. અતિશય અને વાણીના ગુણોનું મૂલ સ્થાન શ્રીસમવાયાંગ નામે એથું અંગ છે. તે ઉપરાંત શ્રીઉપદેશ પ્રાસાદ વિગેરેમાં પણ આ બીના આવે છે. For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપારિકૃતત્રિપદી એટલે ૪ળે જ વાર દા જુવેદ કા એટલે ઉસાદ વ્યય અને ધ્રૌવ્ય જે ત્રણ પ્રકાર સર્વ દ્રવ્યને લાગુ પડે છે તેનું રહસ્ય જણાવે છે. તે વખતે તે અર્થને ગણધરે મનમાં બબર ધારી રાખે છે એટલે મનમાં સ્થિર કરે છે. આ ત્રિપદી સાંભળીને બીજ બુદ્ધિના ધણી એવા તે ગણધરો થોડા જ સમયમાં સૂત્ર રૂપે (બાર સૂત્રો હેવાથી) દ્વાદશાંગીની રચના કરે છે. અને તે રચના કરવામાં આગળ કહેવાશે એવાં છ કારણે છે એમ પિતાના જ્ઞાનથી નિશ્ચયે જાણે છે. ૭૯-૮૦ વૃક્ષના બે ભેદ કહે છે – વૃક્ષ કેરા ભેદ બે ઈમ દ્રવ્યથી ને ભાવથી, સુરતરૂ સહકાર આદિક જાણવા તરૂ દ્રવ્યથી; તપ નિયમ જ્ઞાનાદિ ગુણને માનવા તરૂ ભાવથી, ભાવ તરૂમાં અર્થ ઘટના દ્રવ્ય તરૂ દષ્ટાંતથી. ૮૧ અર્થ –વૃક્ષના બે ભેદ છે. એક દ્રવ્ય વૃક્ષ અને બીજું ભાવ વૃક્ષ. તેમાં સુરતરૂ એટલે કલ્પવૃક્ષ તથા સહકાર એટલે આંબે વગેરે તે દ્રવ્યવૃક્ષ જાણવા. અને તપ, નિયમ તથા સ્વાધ્યાય વગેરે ગુણને ભાવવૃક્ષ તરીકે માનવા એટલે જાણવા. ત્યાં દ્રવ્ય વૃક્ષના દષ્ટાન્ત વડે ભાવવૃક્ષમાં અર્થની ઘટના કરવી. એટલે દ્રવ્ય વૃક્ષના દાંતની બીના ભાવવૃક્ષમાં જોડવી. ૮૧ દ્રવ્ય વૃક્ષનું દષ્ટાંત જણાવે છે – કઈ ચઢીને દ્રવ્યતરૂ પર બહુ સુગંધિ ફલને, કરે એકઠા કરૂણા કરી નીચે રહેલ મનુષ્યને, આપતે તે સમયે તે ચોખ્ખાં રહે આ ભાવથી, વિમલ પહેલા લૂગડામાં ઝીલતા થીર ચિત્તથી. ૮૨ અર્થ–તે ઘટના આ પ્રમાણે કેઈક વૃક્ષ ઉપર ચઢવાને સમર્થ એવો માણસ દ્રવ્ય વૃક્ષ ઉપર (એટલે કલ્પવૃક્ષાદિની ઉપર ચઢીને તેના ઉપર રહેલા ઘણું સુગંધિદાર કલોને એકઠા કરે. ત્યાર પછી નીચે રહેલા મનુષ્ય ઉપર દયા લાવીને વૃક્ષ ઉપર રહીને જ તે ફૂલે વરસાવી તેમને આપે. તે વખતે નીચે રહેલા વિવેકી મનુષ્ય ફૂલે નીચે પડીને બગડે નહિ, પરંતુ ચેકમાં રહે એવા ઈરાદાથી તે પડતાં ફૂલેને અદ્ધરથી જ સ્વચ્છ અને પહોળા લુગડામાં સ્થિર ચિત્તથી ઝીલી લે. ૮૨ ભાવ વૃક્ષમાં દષ્ટાંતની ઘટના જણાવે છે –. કાર્ય પ્રસંગે વાપરીને ભૂરિ સુખને પામતા, નિયમાદિ ભાવ તરૂ વિષે પ્રભુ કેવલી આરેહતા For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] શબ્દના વરસાદ વરસાવતા સવિ ભવ્યને, પ્રતિબોધવા અહે? ધન્ય પ્રભુના તીવ્ર કરૂણા ભાવને. ૮૩ અર્થ-કાર્યના પ્રસંગે એટલે જ્યાં તે ફૂલને વાપરવાની જરૂર જણાય ત્યાં તે ફૂલેને વાપરીને તે ઘણું સુખને પામે છે. આ દષ્ટાન્તની ઘટના ભાવવૃક્ષમાં આ પ્રમાણે જોડવી. નિયમાદિ ભાવવૃક્ષ ઉપર ચઢેલા અને કેવલજ્ઞાનને ધારણ કરનાર શ્રીજિનેશ્વર ભગવંતે શબ્દ રૂપી કૂલના વરસાદને સર્વ ભવ્ય જીવોને પ્રતિબંધ પમાડવા માટે વરસાવે છે, અને વર્ષતાં ફૂલેને અદ્ધર પહોળા લૂગડામાં ઝીલી લે છે એટલે વિવેકી ભવ્ય જીવો મોક્ષના આશયવાળા હોવાથી એક કાને સાંભળી બીજે કાને (પ્રભુના શબ્દો) અનાદરથી કાઢી નાખી નકામા જવા દેતા નથી પરંતુ એક એક શબ્દને શ્રવણ કરી પોતાના ઉદાર ગુણવાળા હદયમાં ઉતારે છે, અને એ વચનોને કાર્ય પ્રસંગે એટલે ઉત્સર્ગ અપવાદાદિ જે સ્થાને જોડવા ગ્ય હોય તે સ્થાને જોડે છે. ભાવાર્થ એ છે કે તેઓ ભવ્ય જીને પ્રતિબંધ કરવા માટે ઉપદેશ આપે છે. માટે પ્રભુના અત્યંત દયાભાવના પરિણામને ધન્ય છે. ૮૩ - વાદીએ કરેલા પ્રશ્નો બે લેકમાં જણાવે છે – વાદી કરે ઇમ પ્રશ્ન કેમ કરે? પ્રભુ પ્રતિબંધને, કૃત કૃત્ય પ્રભુજી છે તમારા ઈમ કરે શા કારણે ? કતત્યતાને નાશ હોશે દેશના જ આપતા, જે કેવલી વીતરાગ છે તે એકને પ્રતિબોધતા. ૮૪ ના અભવ્યને આ ઉચિત શું? વીતરાગ કેવલી દેવને, શાસ્ત્રકાર જવાબ આપે પ્રશ્નના ધરી શાંતિને; ખુલ્લા બધાએ માર્ગ પ્રશ્ન કરંતને નહિ અન્યને, માધ્યસ્થ કરૂણા ચિત્તતા ઉત્તર તણું દાતારને. ૮૫ અથ–વાદી પ્રશ્ન કરે છે કે તમારા કહેલા રાગદ્વેષ રહિત વીતરાગદેવ જે કૃતકૃત્ય એટલે કતાર્થ અથવા ધારેલા કાર્યને સાધનારા છે તે પ્રતિબંધ કરવાનું શું કારણ? જે કૃતકૃત્ય પ્રભુ પણ દેશના એટલે ઉપદેશ આપે છે એમ કહેતા હો તે ઉપદેશ આપવાથી તેમના કૃત્યકૃત્યપણુને નાશ થશે. વળી બીજો પ્રશ્ન એ છે કે-જે કેવલી વીતરાગ છે તે એકને એટલે ભવ્યને પ્રતિબંધ કરે છે અને અભવ્યને પ્રતિબધ કરતા નથી. તે તમારા કેવલી પ્રભુ જે વીતરાગ છે તેમને આ શું ઉચિત એટલે છે? એવી રીતે પ્રશ્ન કરનારને શાંતિ ધારણ કરીને શાસ્ત્રકાર મહારાજ જવાબ આપે છે. પ્રશ્ન કરનારને સુતર્ક કુતર્ક શાન્તિ અશાન્તિ આદિ બધા માર્ગ ખુલ્લા છે, પરંતુ બીજાને માટે એટલે ઉત્તર For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપદ્યસૂરિકૃત આપનારને માટે એવા માર્ગ ખુલ્લા નથી. કારણ કે ઉત્તર આપનારને તે મધ્યસ્થ એટલે સમભાવપણું તથા કરૂણ ચિત્તતા એટલે દયાના પરિણામ રાખવા પડે છે. આથી તે ઉત્તર આપનારા શાસ્ત્રકાર પ્રશ્ન કરનાર પ્રત્યે નાસ્તિકાદિ કહીને આક્ષેપ કરવાનું કે તપી જવાનું પસંદ કરતા નથી. કારણ કે એમ કરતાં તે લાભને બદલે નુકશાન ન પહોંચે છે. કદાચ પ્રશ્ન કરનાર કદાગ્રહી હોય અને એથી પોતાની બુદ્ધિ જ્યાં ચાલતી હોય, ત્યાં યુક્તિને લઈ જાય, આવા સ્વભાવને લઈને કદાચ શાસ્ત્રકારે કહેલા યોગ્ય સમાધાનને કબૂલ ન કરે, તે પણ અનુગ્રહ બુદ્ધિથી કહેનાર એટલે શાંતિ અને પ્રેમ ભરેલા વચનોથી જવાબ દેનારા શાસ્ત્રકારને બીલકુલ નુકશાન છેજ નહિ. કારણ કે તેમની તેવી હિતબુદ્ધિ છે, કે કોઈ પણ જીવ કઈ પણ ઉપાયે પ્રભુદેવના માર્ગની એલખાણુ કરીને, તેની સાધના કરીને આત્મકલ્યાણ કરે. આ બાબતમાં દશ પૂર્વધર વાચકવર્ય શ્રીઉમાસ્વાતિ મહારાજે કહ્યું છે કે-“વિધિ પૂર્વક કહેનારને તે એકાંતે લાભ જ છે” જુઓ તે પાઠ આ પ્રમાણે છે-હૂંતોનું દેવુંથા-વસુલાત્તતો ગ્રામઃ તત્વાર્થકારિકાને આ ભાગ છે) ૮૪-૮૫ પ્રશ્ન પૂછનાર દુર્જન હોય તે પણ વીંછીના દષ્ટાન્તથી તેને સમજાવવો, એમ કહે છેહોય દર્શન પ્રશ્નકારક તેય જે ઉત્તર તણા, દાતાર તે સંભારતા દષ્ટાંતને વીંછી તણા; વીંછી નદી માંહે તણુતે આવતે જે મરણની, છેલ્લી ઘડી માંહે રહેલે નજરે ચઢત એકની. ૮૬ અર્થ–-પ્રશ્ન પૂછનાર દુર્જન એટલે દુષ્ટ માણસ હોય તે પણ જે મહાશય સૂત્રકાર ભગવતે ઉત્તરના આપનાર હોય છે, તેઓ તો આવા પ્રસંગમાં વીંછીના દષ્ટાન્તને સંભારે છે, તે દષ્ટાન્ત આ પ્રમાણે --એક માણસ નદી ઉતરે છે. તેણે જેની મરણની છેલ્લી ઘડી આવી રહેલી છે એટલે મરવાની તૈયારીમાં છે એવા એક વીંછીને નદીના પ્રવાહમાં તણાત જે છે ૮૬ છે વીંછીનું દષ્ટાંત બે લેકમાં જણાવે છે – પારણામાં જેહના નિજ જનનીએ કરૂણા તણા, ગાયા હતા વરગીત શિશુ તે જોઈ દુઃખ વીંછી તણું આદ્ર હદયે પૂરમાંથી કાઢતો તે વીંછીને, હાથમાં ત્યાં ડંખ મારે ખ્યાન આવું જોઇને. ૮૭ કોઈ બેલે કિમ કરે છેમ તેહને ઉત્તર દીએ, બધ આમાંથી મલે ઈમ મરણ કરે વીંછીએ; For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] નિજ સ્વભાવ તો નહિ તે માહરે મુજ વૃત્તિને, કેમ તજવી અન્યનું હિત થાવ ન ગણું ડંખને. ૮૮ અર્થ –પાણીમાં દુઃખી થતા આ વીંછીને જોઈને જેના બાળપણમાં તેની માતાએ દુખી જીવ ઉપર દયા રાખવાની અર્થવાળા ઉત્તમ ગીત (હાલરડાં) ગાયાં હતાં તેના સંસ્કારને લઈને દયાથી ભીંજાએલા હૃદયે તે મરવાની અણી પર આવેલા તણાતા વીંછીને તેણે પૂરમાંથી બહાર કાઢ, તે વખતે તે વીંછીએ તે કાઢનાર માણસના હાથે ડંખ માર્યો. આવા પ્રકારની હકીકત જોઈને કેઈક તેને કહે છે કે તમે આવું શા માટે કર્યું ? ઉપકારને બદલે અપકાર કરનાર છે એમ જાણવા છતાં આ દુષ્ટ વીંછીને તમે કેમ બહાર કાઢો ? ત્યારે તે માણસ તેને જવાબ આપે છે કે આ વીંછીના ડંખ ઉપરથી એ બોધ મળે છે કે વીંછીએ મરણાંત કષ્ટ આવ્યું તે પણ પિતાને અસલ સ્વભાવ ( ડંખ મારવાને ) છેડયે નહિ તે મારે પણ મારી વૃત્તિ (દયાના પરિણામને) શા માટે તજવી જોઈએ. માટે વીંછીના ડંખને હું ગણકારતો નથી, પણ તેનું હિત થાય એવી મારી ભાવના છે. ૮૭-૮૮ પ્રથમ પ્રશ્નનું સમાધાન કરે છે – જિનનામ કર્મ તણે રસદય તીર્થપતિને વર્તતા, કૃતકૃત્ય પૂરા તિણ નહી તસ રસ તણે અનુભવ થ; તેમ તિમ અગ્લાનિભાવે દેશના જિમ જિમ દિએ, દેશ કૃતાર્થ સગિ પ્રભુ ધુર પક્ષ ખંડન જાણિએ. ૮૯ અર્થ-તીર્થપતિ એટલે તીર્થકર ભગવંતને આ વખતે તેરમાં સગી કેવલી ગુણસ્થાનકે કેવલિપણામાં જિનનામ કર્મને રસદર્ય (સાક્ષાત્ ઉદય) ચાલતો હોય છે. તેથી તેઓ સંપૂર્ણ કૃતાર્થ નથી તેથી જેમ જેમ અગ્લાનિભાવે (ખેદ વિના) દેશના આપે છે. તેમ તેમ તે કેવલી તીર્થકર મહારાજા જિનનામ કર્મના રસને ભેગવે છે. આ પ્રમાણે સગી ગુણઠાણે રહેલા પ્રભુ દેશ કૃતાર્થ એટલે અમુક અંશેથી કૃતાર્થ છે એટલે પૂરેપૂરા કૃતકૃત્ય નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે–જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય રૂપ ચાર ઘાતી કર્મોને નાશ કર્યો, એ અપેક્ષાએ કૃતાર્થ કહેવાય અને વેદનીય, આયુષ્ય, નામ, ગોત્રકર્મ રૂપ ચાર અઘાતી કર્મોને હજુ ક્ષય કર્યો નથી. એને ક્ષય તે ચૌદમા ગુણઠાણાના છેલ્લા સમય સુધીમાં થશે આ અપેક્ષાએ અકૃતાર્થ છે. માટે તેમને દેશથી કૃતાર્થ કહ્યા છે. ૮૯ બીજા પ્રશ્નનું સમાધાન કરે છે – - પરપક્ષ ખંડન ઈમ કરે ગુરૂ, ભૂમિ જેવા ભવિજના, ભિન્ન ભિન્ન સ્વભાવવાળા એ નિમિત્તે તેમના For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયપઘસરિતપ્રતિબંધ હોવે એકને નહિ એકને કર સૂર્યના, લાભ થે કમલાદિને ના ઘુવડને જિમ ભૂલ ના. ૯૦ અર્થ-હવે શાસ્ત્રકાર મહારાજા બીજા પક્ષનું ખંડન આ પ્રમાણે કરે છે – સંસારી જી ભૂમિ જેવા છે એટલે જેમ ભૂમિ એક પ્રકારની નથી હોતી તેમ આ સંસારી જી પણ જુદા જુદા સ્વભાવવાળા છે. તેથી જુદા જુદા સ્વભાવરૂપ નિમિત્તને લઈને તેમાંના એક ( ભવ્ય છે ) ને પ્રભુને પ્રતિબંધ થાય છે ત્યારે બીજા (અભવ્ય છ)ને પ્રતિબંધ લાગતું નથી. જેવી રીતે સૂર્યના કિરણે કમલ વગેરેને વિકસ્વર કરવા રૂ૫ લાભ આપે છે, ત્યારે તેઓ ઘુવડને લાભ કરી શકતા નથી તેમાં તે સૂર્ય કિરણેને દેષ નથી. પણ ઘુવડના સ્વભાવને દેષ છે. ૯૦ પ્રભુની દેશનાને રવિકિરણ તથા વરસાદ સાથે સરખાવે છે – સિદ્ધસેન દિવાકરે બત્તીસા બત્તીસી વિષે, પણ તિમ કહ્યું એહી જ આવશ્યક તણી વૃત્તિ વિષે; રવિકિરણ વરસાદ જેવી જાણવી પ્રભુ દેશના, દુષ્ટોતને ના ભૂલજે વલી પૂર્ણ અનુભવી વૈધના. ૯૧ અર્થ–સિદ્ધસેન દિવાકરે પોતાની રચેલી બત્તીસા બત્તીસી (જેમાં બત્રીસ ગાથાઓની એક બત્રીસી એવી બત્રીસ બત્રીસીઓ ) માં પણ આજ હકીકત કહી છે. તેમજ આવશ્યક સૂત્રની ટીકામાં પણ એજ પ્રમાણે કહ્યું છે, માટે પ્રભુની દેશના રવિકિરણ એટલે સૂર્યના કિરણ તથા વરસાદના જેવી જાણવી. આ બાબતમાં અનુભવી વૈદના દાન્તને તું ભૂલીશ નહિ. ૯૧ સાધ્ય અને અસાધ્ય વ્યાધિ ઉપર વૈદ્યનું દષ્ટાન્ત – સાધ્ય તેમ અસાધ્ય ગદની જિમ પરીક્ષા તે કરે, હોય જેહ અસાધ્ય વ્યાધિ સાથે તે ઉચ્ચરે, ન કરે દવા પણ તાસ તોયે કુણ કહે બીન અનુભવી, દ્વેષરાગી પણ નહીં દૃષ્ટાંત ઘટના જાણવી. ૨ અર્થ:--જેમ અનુભવી વિદ્યા સાધ્ય (મટી શકે તેવા) અને અસાધ્ય (ન મટે તેવા) એમ બંને પ્રકારના ગદની એટલે રેગની પરીક્ષા કરે છે. તેમાં જે અસાધ્ય વ્યાધિ હોય તેને અસાધ્ય અથવા પિતાથી ન મટાડી શકાય તે અને મટાડી શકાય તે હેય તે સાધ્ય કહે છે. પછી તે વૈદ્ય અસાધ્ય રોગની દવા કરતો નથી. તેથી તે વૈદ્યને બીનઅનુભવી એટલે અનુભવ વિનાને કણ કહે ? અથવા અસાધ્ય રોગની દવા ન કરે તેથી તેને કઈ અનુભવ વિનાને કહેતો નથી. તેમ તેને સાધ્ય અથવા અસાધ્ય ઉપર રાગ અથવા દૈષ પણ નથી. આ દષ્ટાન્તની ઘટના આ પ્રમાણે જાણવી. ૯૨ For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ]. વૈદ્ય સાથે તીર્થપતિની સરખામણી વૈદ્ય જેવા તીર્થપતિને જાણવા વ્યાધિ સમા, નિજ કર્મ રોગ વિચારવા બે જીવ રેગિની સમા અગદ જેવી દેશના છે સાથે વ્યાધિ ભવ્ય, નહિ અન્યને નિજ કર્મ દોષે જાય ન ગદ અભવ્યને. ૯૩ અર્થ –દષ્ટાન્તની ઘટના આ પ્રમાણે -તીર્થ પતિ જે તીર્થકર ભગવાન તેમને વિદ્ય સરખા જાણવા. અને જીવના કર્મ રૂપી જે રેગ તેને વ્યાધિ સમાન જાણવા. રોગીના સરખા અહીં બે જાતના જીવ લેવા. (૧) ભવ્ય જીવ બીજા (૨) અભવ્ય છે. પ્રભુની દેશના તે અગદ એટલે દવાના જેવી જાણવી. ભવ્ય જીવોને કર્મના ઉદય રૂપ ભાવ રોગ સાધ્ય છે. એટલે ભવ્ય જીવોના ઉપર આ દેશનાની અસર થાય છે. પરંતુ બીજા જે અભવ્ય છે જે અસાધ્ય રેગવાળા જેની જેવા છે તેને આ દેશનાથી કોઈ અસર થતી નથી. તે અભવ્ય જીવો પોતાના ભારેપણાના દોષથી સુધરતા નથી. માટે તેમને અસાધ્ય રેગીની જેવા અને ઘુવડની જેવા કહ્યા, એ વ્યાજબી જ છે. આ બાબતમાં પ્રભુ સ્તુતિના ગ્રંથમાં કહ્યું છે કે-હે પ્રભે સૂર્યના કિરણે કઈ ચીજને પ્રકાશિત કરતા નથી ? એટલે તે સર્વ પદાર્થોની ઉપર પિતાના લાઈટની અસર કરે છે. એ પ્રમાણે આ વચનથી કેઈને બોધ ન થાય એ તે મને આશ્ચર્ય લાગે છે. પણ પરિણામે વિચાર કરતાં ખાત્રી થઈ કે આમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું છે જ નહિ. કારણ કે એ તે નજરો નજર દેખાય છે કે કિલષ્ટ મનવાળા ધુવડને ઉજવળ એવા પણ સૂર્યના કિરણે અંધારાની જેવા જ લાગે છે. એટલે તેને જેમ પોતાના કર્મના દોષને લઈને સૂર્યના કિરણથી કંઈ પણ લાભ થતો નથી, તેમ તેની જેવા અભવ્ય જીને પ્રભુદેવની અમૃતવાણુને સાંભળતાં છતાં પણ બંધ ન થાય, એમાં આશ્ચર્ય પામવા જેવું છે જ નહિ. માટે જ બીજા ગ્રંથમાં તેઓને નહિ ખેડાયેલી ભૂમિના જેવા અથવા ખારી જમીન જેવા કહ્યા છે. તે વ્યાજબી જ છે. આ બધાના મૂળ પાઠ આ પ્રમાણે સમજવા. તે મનુટુટ્ટરમ્ II त्वद्वाक्यतोऽपि केषांचि-दबोध इति मेऽद्भुतम् ॥ भानोर्मरीचयः कस्य-नाम नालोकहेतवः ॥ १ ॥ न चाद्भुतमुलूकस्य-प्रकृत्या क्लिष्टचेतस : ॥ स्वच्छा अपि तमस्त्वेन-भासन्ते भास्वत : कराः ॥ २ ॥ | વસંતતિપ્રમ્ सद्धर्मबीजवपनानघौशलस्य । 1 યહોવાંધા ! તવાણિમૂિવન I. For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ર . [ શ્રી વિજયપધરિત तन्नाद्भुतं खगकुलेषु हि तामसेषु । सूर्यां शवो मधुकरीचरणावदाता: ॥ ३ ॥ આને અર્થ ઉપર જણાવ્યા છે. ૯૩. ચાલુ પ્રસંગે પ્રભુને વરસાદની ઉપમા આપે છેવરસાદ વરસે સવિ થલે પણ છીપમાં મેતી બને, જલબિંદુ અહિ મુખ ઝેર અંગે ભેદ પાત્રાપાત્રને; વૃષ્ટિ જલસમ દેશના જીવ ભવ્ય છીપની જેહવા, ન મુક્તિ કદી ન લહે અભવ્ય સર્પ મુખની જેહવા. ૯૪ અર્થ --વરસાદ સઘળાં સ્થળમાં વરસે છે તે છતાં છીપને વિષે સ્વાતિ નક્ષત્રમાં પડેલું તે જ વરસાદનું ટીપું મેતી બને છે. અને જે વરસાદનું બિન્દુ સર્પના મુખમાં જાય છે તે ઝેર રૂપે બની જાય છે, અહીં પણ તે તેનું તેજ છે, પરંતુ પાત્રાપાત્ર એટલે પાત્ર અને અગ્ય પાત્રના ભેદને લીધે ફેરફાર જણાય છે. આને ઉપનય (ઘટના) આ પ્રમાણે–વરસાદના પાણી સમાન જિનેશ્વરની દેશના જાણવી. અને ભવ્ય જ છીપના સરખા જાણવા. એટલે ભવ્ય જીવોની ઉપર તે દેશનાની અસર વૈરાગ્યભાવ વગેરે થાય છે. અને સર્પના જેવા અભવ્ય જી જાણવા એટલે તેના ઉપર દેશનાની અસર થતી નથી. ભાવાર્થ એ કે અસર નહિ થવામાં દેશનાની ખામી નથી, પરંતુ તે સાંભળનાર ભવ્ય અને અભવ્ય જીવ રૂપી પાત્ર અપાત્રને તફાવત તેજ અહીં દેશનાની અસર થવામાં અને નહિ થવામાં કારણ તરીકે સમજ. એટલે પાત્રને બંધ થાય, અને કુપાત્રને બંધ ન થાય. ૯૪ ગણધરે શબ્દવૃષ્ટિને ઝીલીને કઈ રીતે સૂત્ર બનાવે તે દાખલ દઈને સમજાવે છે – બીજાદિ બુદ્ધિ સ્વરૂપ પટમાં શબ્દ વૃષ્ટિ ઝીલીને, સૂત્રરૂપે ગૂંથતા ગણી જેમ મોળી માલને, તીર્થપતિના શ્રેષ્ઠ વચને ફૂલ જેવા માનીએ, સૂત્રરચના હેતુ પ્રવચન ભદ્ર ઈમ આવશ્યક. ૫ અર્થ–બીજબુદ્ધિ (એટલે જે બુદ્ધિ વડે પહેલાં નહિ સાંભળેલી એવી વસ્તુ સંબંધી એક અંશ રૂપ બીજને પામીને તે સંપૂર્ણ જાણી શકે છે. આવી બુદ્ધિ ગણધરને હોય છે કે જેઓ પ્રભુ પાસેથી ત્રિપદીને મેળવીને આગમની રચના કરે છે.) વગેરે બુદ્ધિ રૂપી વસ્ત્રમાં, શબ્દ એટલે જિનેશ્વરે કહેલ અર્થ રૂપી ફૂલની વૃષ્ટિને ઝીલીને ગણી એટલે ગણધર મહારાજ તેને સૂત્ર રૂપે ગુંથે છે. જેવી રીતે માળી ઝાડ ઉપરથી ફૂલને ગ્રહણ કરીને તેની માળા બનાવે છે તેવી રીતે પૂજ્ય શ્રી ગણધર ભગવંતે અર્થ રૂ૫ ફૂલની For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ દેશાચિંતામણિ 1 ૮૩ સૂત્ર રચના રૂપ માલા બનાવે છે. માલા રૂપે ગેાઠવવાથી જેમ મેાતીનું સંરક્ષણ થાય, તેમ સૂત્ર રચનાથી અંનું સંરક્ષણ થાય છે. અહીં તીથ પતિ એટલે જિનેશ્વર દેવના કહેલા ઉત્તમ વચને તે ફૂલેાની જેવા જાણવા. અને પ્રવચનના કલ્યાણને માટે ગણધરદેવા સૂત્રરૂપે રચના કરે છે. એ પ્રમાણે આવશ્યક સૂત્રમાં કહેલું છે. તે મૂલપાઠ આ પ્રમાણે જાણવાઃ— ॥ ગદ્યત્તમ્ ॥ तवनियमनाणरुख-आरूढो केवली अमियनाणी ॥ તો મુક્ નાળવુદુિં-વિચનવિયોળટ્ટાપ ॥ ૮૨ || तं बुद्धिमरण 'पडे - ण' गणहरा गिहिउं निरवसेसं ॥ तित्थयर भासियाइ - गंधति तओ पवयणट्ठा ॥ २ ॥ આના સ્પષ્ટા ઉપરના શ્લેાકેામાં જણાવી દીધા છે. ૯૫ સૂત્રરચનાના ૬ કારણેા જણાવે છે— ગ્રહણુ ગણના ધારણા પરિપુચ્છના દાનાદિમાં, અનુકૂલતાના કારણે નિજ જીત માની ટૂંકમાં; ષટ્ કારણે ગણધર કરતા સૂત્ર રચના તેહના, બે અર્થ સૂચિનિદર્શને અહુ લાભ ભાખ્યા સૂત્રના. ૯૬ અર્થ :—ગણધર મહારાજ મુખ્ય છ કારણેાએ કરીને સૂત્રની રચના કરે છે. તે ૬ કારણેા આ પ્રમાણે જાણવા—૧ ગ્રહણ એટલે સુખેથી ભણી શકાય માટે, ર્ ગણુના એટલે ભણેલું અને ભણવાનું ગણી અથવા સંભારી શકાય માટે, ૐ ધારણા એટલે અને હૃદયમાં ધારી શકાય તે માટે, ૪ પરિપૃચ્છના એટલે સુખેથી પૂછી શકાય તે માટે, પ દાના દ્વિમાં એટલે બીજાને આપવા (ભણાવવા) વગેરેમાં અનુકૂળતા ( સરળતા ) પડે તે માટે, તથા ૬ વ્હેલા જણાવ્યા સુજબ સૂત્રની રચના કરવી એ અમારી ફરજ છે. એમ માનીને પણ સૂત્ર રચના કરે છે. સૂત્રના બે અર્થ સૂચિનિર્દેને એટલે સાયના દષ્ટાન્તે જાણવા. એ પ્રમાણે સૂત્રના ઘણા પ્રકારના લાભ કહેલા છે. આ ખાખત શ્રી આવશ્યક સૂત્રની નિયુક્તિમાં કહ્યું છે કે— // ગાવૃિતમ્ ॥ वित्तुं च सुहं सुहगणण-धारणा दाउ' पुच्छिउ चेव ॥ एएहि कारणेहिं जीयंति कथं गणहरेहिं ॥ ९१ ॥ સ્પષ્ટા - —આ ગાથામાં નિયુક્તિકાર ભગવાન શ્રી ભદ્રખાહુ સ્વામિજી મહારાજ ક્યા અને કેટલા કારણેાથી શ્રીગણધર ભગવંતા સૂત્રની રચના કરે છે ? આ ખાખતને! ખુલાસા કરે છે. તે આ પ્રમાણે (૧) પદ્મ વાકય પ્રકરણ અધ્યાય પ્રાભૂત શતક શ્રુતસ્ક ંધાદિ રૂપે શ્રીજિનેશ્વરદેવના વચનેાની ગેાડ઼વણી કરવામાં આવે, તેા શિષ્ય પ્રશિષ્યાદિ લગ્ન ભણવામાં (૨) હેલાં શું ભણ્યા ? હવે કર્યું કર્યું અધ્યયન વિગેરે ભણવાનુ ખાકી છે ? For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ | શ્રી વિજ્યપઘસુકિત આ યાદ કરવામાં (૩) હૃદયમાં દરેક સૂત્રના ખરા અર્થને ધારી રાખવામાં (૪) શિષ્યાદિને ભણાવવામાં (૫) અને તે શિષ્યાદિને પૂછવામાં સગવડ કરી આપવા માટે ગણધરે સૂત્રરચના કરે છે. (૬) તથા શ્રીગણધરે એમ સમજે છે કે જ્યારે ગણધર નામકર્મનો ઉદય થાય, ત્યારે અમારે પ્રવચનના હિતને માટે સૂત્ર રચના કરવી જ જોઈએ. એમ કરવામાં લાભ એ કે શિષ્યાદિ વર્ગમાં વાચન વિગેરે ચાલુ રહે, અને એ પ્રમાણે કરવામાં સૂત્રને ટકાવવાને પણ લાભ મળે છે. આ પ્રસંગે પ્રવચનના અર્થો જાણવા જેવા છે. તે આ પ્રમાણે –(૧) પ્રશંસા કરવા લાયક એવું જે વચન તે પ્રવચન કહેવાય. પ્રભુદેવના વચનમાં દુનિયાના તમામ જીવોનું હિત સમાયેલું છે અને નિષ્પક્ષપાતપણે પદાર્થોનું નિષ્ટક સ્વરૂપ જણાવે છે, માટે તે પ્રશંસાને ગ્ય થાય એમાં નવાઈ શી? (૨) શ્રેષ્ઠ એવા જે વચને તે પ્રવચન કહેવાય. આ પ્રવચન શબ્દથી દ્વાદશાંગી ગણિપિટક લેવાય છે. તીર્થની શરૂઆતમાં જ તેની રચના કરાય છે, માટે આદિ (શરૂઆતના) વચનને પ્રવચન કહી શકાય. દ્વાદશાંગી ગણિપિટકમાં ૧૨ અંગરૂપ મુખ્ય સૂત્રો લેવાના છે. તેનાં નામ આ પ્રમાણે (૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) ભગવતી સૂત્ર (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ) (૬) જ્ઞાતાસૂત્ર (૭) ઉપાસક દશાંગ (૮) અંતગડ દશાંગ (૯) અનુત્તરહવાઈ (૧૦) પ્રશ્નવ્યાકરણ (૧૧) વિપાક સૂત્ર અને (૧૨) દષ્ટિવાદ. એ બાર અંગમાં આવેલા બીના સંક્ષેપમાં આ પ્રમાણે જાણવી– ૧ શ્રીઆચારાંગમાં–પરમ પૂજ્ય શ્રમણ નિગ્રંથોના આચારનું વર્ણન છે. ૨ શ્રીસૂયગડાંગમાં–જીવાજીવાદિ સ્વસિદ્ધાન્ત, પરસિદ્ધાન્ત ક્રિયાવાદી આદિ ચાર (૩૬૩ પાંખડીનુ) વર્ણન છે એટલે ચરણકરણ પ્રરૂપણું છે તથા સંયમ લેનારને અનુકૂલાદિ ઉપસર્ગોનું અને આદ્રકુમારાદિનું પણ વર્ણન છે. (૩) શ્રીસ્થાનાંગમાં–૧ થી ૧૦ સુધીની સંખ્યાવાળા જીવાજીવાદિ પદાર્થોનું અને સ્વસમાદિનું તથા નદી વિગેરેનું ત્રિવિધ વર્ણન કમસર એકથી દશ અધ્યયનમાં કરેલું છે. અહિંને ઘણે ભાગ જો કે સાધુ જીવનને ઉપયોગી છે તે પણ આદર્શ શ્રાવકાદિકની અને માતા પિતા સમાન શ્રાવકાદિની ચઉભંગીનું વર્ણન ચેથા સ્થાનમાં (અધ્યયન) માં છે, પાંચમા અધ્યયનમાં પાંચ અણુવ્રત પાંચ સમિતિ વિગેરેનું વર્ણન છે, નવમા અધ્યયનમાં શ્રીવરપ્રભુના શાસનમાં ભાવી તીર્થકરના ૯ જીવો થયા તે પ્રસંગે જણાવેલ શ્રેણિક, શંખ, શતક, સુલસા, રેવતી શ્રાવિકા આદિનું વર્ણન વિગેરે ઘણું બીના શ્રાવક જીવનને ઉજવલ બનાવવા સંપૂર્ણ જરૂરી છે. (૪) શ્રીસમવાયાંગમાં-એકથી માંડીને સે ઉપરાંત જીવાજીવાદિ પદાર્થોનું કરેલું વર્ણન For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] સાધુ અને શ્રાવકના જીવનને નિર્મલ બનાવવા માટે બહુ જરૂરી છે. દ્વાદશાંગી ગણિપિટકના પવાક્ય એટલે ટુંકા સારથી ભરેલું આ ચોથું અંગ છે. (૫) શ્રીભગવતીજીમાં–જીવાજીવ લેકાલેક સ્વસમયાદિનું વિવિધ પ્રકારે વર્ણન છે. બીજા અંગમાં તો એકેક અનુયેગનું વર્ણન છે, પણ અહિં તે ચાર અનુયેગનું સ્વરૂપ જણાવ્યું છે, તેમાં પૂજ્ય શ્રીગૌતમાદિ ગણધર, બાલ મુનિરાજ શ્રીઅતિમુક્ત મહારાજ વિગેરેનું પવિત્ર વર્ણન સાધુજીવનને ઉજ્વલ બનાવવા માટે અપૂર્વ સાધન છે, તેવી જ રીતે તુંગીયા નગરીના શ્રાવક જયંતિ શ્રાવિકાદિનું વર્ણન શ્રાવકજીવનને ઉજ્વલ બનાવવા માટે અપૂર્વ સાધન છે. (૬) શ્રી જ્ઞાતાધર્મ કથાગ નામના છઠ્ઠા અંગમાં શૈલક રાજર્ષિ, દ્રૌપદી શ્રાવિકા વિગેરેનું વર્ણન તથા પ્રસંગેપાત બીજી પણ ઔપદેશિક બીના આવે છે. . (૭) શ્રીઉપાસકદશાંગ સૂત્રમાં (૧) સાત્વિક જીવન ગુજારનારા મહાધર્મિષ્ઠ શ્રાવક શ્રી આનંદ કામદેવ વિગેરે ભવ્ય અને ત્રિશલાનંદન કાશ્યત્રીય પ્રભુ શ્રી મહાવીર પરમાત્માને સમાગમ કઈ રીતે થયો ? (૨) તથા પ્રભુ દેવે સમ્યગ્દર્શન સહિત બારે વ્રતનું સ્વરૂપ સમજાવીને કઈ રીતે દેશવિરતિ ધર્મને અંગીકાર કરાવ્યો? (૩) દશે શ્રાવકે પિતાનું કેવું નિર્મલ શ્રાવક જીવન ગુજારે છે? (૪) કઈ રીતે તેઓએ શ્રાવક ધર્મની અગીઆર પ્રતિમાઓ વહન કરી ? (૫) દેએ કરેલા ઉપસર્ગના પ્રસંગમાં પણ કઈ રીતે ધર્મની શ્રદ્ધા ટકાવે છે? (૬) એમની ધર્મારાધનમાં દઢતા જોઈને પ્રભુ દેવે શ્રીગૌતમ મહારાજાદિ મુનિવરેને કેવી શિખામણ આપી? (૭) શ્રીઆનંદ શ્રાવકને કેવી સ્થિતિનું અવધિજ્ઞાન થાય છે? (૮) અંતિમ સમયે તેઓ કેવા પ્રકારની સંલેખના કરીને સમાધિ મરણે મરણ પામીને ક્યા દેવ લેકમાં ઉપજ્યા ? ત્યાંથી આવીને કયા ક્ષેત્રમાં અવ્યાબાધ સુખમય મુક્તિપદને પામશે ? વિગેરે પ્રશ્નોના સ્પષ્ટ ખુલાસા આ સૂત્રમાંથી મળી શકે છે. આ બીનાને સાંભળનારા ભવ્ય જીને આમાંથી સમજવાનું મલી શકે છે. શ્રીઆનંદાદિ શ્રાવકની માફક નિવૃત્તિમય જીવન ગુજારવામાં જ ખરૂં આત્મહિત સમાએલું છે. વિનશ્વર દારિક દેહ અનેક વાર મળ્યો છે, અને મળે છે. પણ પ્રભુએ કહેલે ત્રિપુટી શુદ્ધ ધર્મ મળ મહા મુશ્કેલ છે. આજ ઈરાદાથી વિકટ ઉપસર્ગના પ્રસંગે પણ તેઓએ પિતાના શરીરની ઉપર પણ મમત્વ ભાવ રાખ્યો નથી. આ સૂત્રમાં ફક્ત દશ શ્રાવકેની જ બીના હાવાથી “શ્રી ઉપાસક દશાંગ” આવું નામ પાડ્યું છે. (૯) શ્રીઅંતકૃદશાંગ સૂત્રમાં – વર્ગ છે અને તેમાં શરૂઆતમાં દ્વારિકા, રૈવતક પર્વત અને સુરપ્રિય યક્ષાયતન, તથા કૃષ્ણ મહારાજનું વર્ણન આવે છે. તથા શ્રીગૌતમકુમાર, વહ્નિકુમાર વિગેરે પ્રભુ શ્રી નેમિનાથની દેશના સાંભળીને સંયમધર્મની સાધના કરે છે, અગીઆર અને અભ્યાસ કરે છે, અને તેઓ છેવટે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની ઉપર For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૬ [ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત સિદ્ધિપદને પામે છે. એ પ્રમાણે અક્ષેાલાદિ અધ્યયનામાં પણ સિદ્ધિપદને પામનારા પુણ્યશાલી જીવાનું વર્ણન આવે છે. દેવકીના છ પુત્રાનું વર્ણન તથા ગજસુકુમાલની જન્મથી માંડીને કેવલજ્ઞાન તથા મુક્તિપદને પામવા સુધીની ખીના અને ભયથી આયુષ્ય ઘટે એમાં દૃષ્ટાંત તરીકે જણાવેલા સેામિલ બ્રાહ્મણની તથા જાલિ વિગેરે કુમારેાની ખીના પણુ અહીં જણાવી છે. તથા દ્વારિકાના નાશ થવાનુ કારણું, કૃષ્ણે મહારાજા જરાકુમારના માણુથી મરણુ પામે છે. પ્રભુએ કહ્યુ કે ત્રીજી નરકમાં તમે જવાના છે, પણુ આવતી ચાવીસીમાં તમે બારમા અમમ નામે તીર્થંકર થશેા, આ સાંભળીને વાસુદેવ રાજી થાય છે, અને નરકમાં જવાનું સાંભળવાથી થયેલા ખેદને દૂર કરે છે, વાસુદેવ દ્વારિકા નગરીમાં ઢોલ વગડાવીને સ્પષ્ટ જાહેર કરે છે કે-“ જેએ પ્રભુ શ્રીનેમિનાથની પાસે દીક્ષા લેશે, તેમના કુટુ ંબની ખુમર હું રાખીશ. ’’ આ સાંભળીને બીજા જીવા જેમ દીક્ષા ગ્રહણ કરે છે, તેમ પદ્માવતી ગૌરી વિગેરે, અને શામ્બકુમારની રાણી મૂલશ્રી અને મૂલદત્તા પણ પ્રભુ શ્રીનેમિનાથની પાસે દીક્ષા ગ્રહણ કરીને અને તેની યથાર્થ આરાધના કરીને આત્મકલ્યાણ કરે છે. અર્જુનમાલી તથા સુદર્શન, અને અતિમુક્ત મુનિની ખીના, કાણિક રાજાની ચુલ્રમાતા કાલી નામની રાણી શ્રીચંદનખાલાની પાસે સાધ્વીપણામાં રત્નાવલી તપની સાધના કરે છે, એ પ્રમાણે શ્રેણિક રાજાની સુકાલી નામની રાણી કનકાવલી તપ કરે છે, તથા મહાકાલી ક્ષુલસિંહ નિષ્ક્રીડિત તપ કરે છે, અને કૃષ્ણા નામની રાણી મહાસિંહ નિષ્ક્રીડિત નામે તપ કરે છે, તથા સુકૃષ્ણા સાધ્વી સસસસમિકા વિગેરે પ્રતિમાઓનું વહન કરે છે. તથા મહાકૃષ્ણા સાધ્વી ક્ષુબ્રૂક સર્વાભદ્ર પ્રતિમાને, વીરકૃષ્ણા મહાસર્વાભદ્ર પ્રતિમાને, એમ રામકૃષ્ણુા, પિતૃસેન કૃષ્ણા, મહાસેન કૃષ્ણા સાધ્વી અનુક્રમે ભદ્રોત્તર પ્રતિમા, મુક્તાવલી તપ, આચામ્ય વર્ધમાન તપની નિર્મલ સાધના કરીને નિર્વાણુ પદ પામે છે. વિગેરે ખીના આ સૂત્રમાં વર્ણવી છે. એટલે શ્રીસિદ્ધાચલાદિ સ્થલે મુક્તિમાં જનારા જીવાનુ જીવન જણાવ્યું છે. (૯) અનુત્તરાપપાતિક દશાંગ સૂત્રગાં—જાલી વિગેરેના પવિત્ર સંયમારાધનની, ગુણુરત્નતપની, ૧૧ અંગના અભ્યાસની, વિપુલગિરિની ઉપર કરેલા અનશનની છેવટે મેળવેલા વિજયાદિ વિમાનામાં દેવપણાની ખીના આવે છે. એ પ્રમાણે સેનાદિની પશુખીના અહીં જણાવી છે. તથા ધન્યકુમાર પ્રભુની દેશના સાંભળીને વૈરાગ્યભાવથી પ્રભુ શ્રીમહાવીર દેવની પાસે દીક્ષા લેવાની ચાહના કરે છે. આ વાત માતા પિતાને જણાવે છે, તે અવસરે માતાપિતા પુત્રને શું શું કહે છે ? પુત્ર તેના કેવા ઉત્તરા આપે છે ? છેવટે તેમને સમજાવીને ધન્યકુમાર પ્રભુની પાસે દીક્ષા લઇને કેવી રીતે આકરી તપશ્ચર્યા કરે છે ? તે વખતે તેમના શરીરની સ્થિતિ કેવી થાય છે ? રાજા શ્રેણિકે પ્રભુ શ્રીમહાવીર દેવને પૂછ્યું કે આ સાધુએની પદામાં દુષ્કરકારક મુનિરાજ કાણુ છે ? આના જવાખમાં પ્રભુદેવે ૮ ધન્ય નામના મુનિરાજ’ એમ સાંભળીને શ્રેણિક તેમને ભાવથી વંદન કરે છે. મુનિરાજશ્રી ધન્ય મહારાજ છેવટે વિપુલગિરિની ઉપર અનશનમાં સમાધિ મરણે મરણ પામીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ધ્રુવ થાય છે. આ પ્રમાણે સુનક્ષત્રદ્વારક વિગેરેની ખીના પણ વર્ષો વી For Personal & Private Use Only: www.jainellbrary.org Page #134 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] છે. એટલે આ સૂત્રમાં નિર્મલ સંયમની સાધના કરીને જેઓ અનુત્તર વિમાનના દેવતાઈ સુખ પામ્યા, તેઓની જીવનચર્યા જણાવી છે. (૧૦) શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં––પ્રાચીન કાળમાં વિદ્યામંત્રાતિશય ગર્ભિત પ્રશ્ન શતાદિનું વર્ણન હતું, પણ તે ભાગ વિછેદ પામે, તેથી હાલ પાંચ આશ્રવ અને સંવરનું વર્ણન હયાત છે. આશ્રવની બીના જણાવતાં દરેક આશ્રવનું સ્વરૂપ ફલ વિગેરે બતાવીને છેવટે તેને છોડવાની શીખામણ આપીને પાંચ સંવરને સેવવાની સૂચના કરી છે. તેમાં દરેક સંવરની સેવના કઈ રીતે કરવી જોઈએ? દરેક સંવરનું સ્વરૂપ અને ફલ શું ? વિગેરે બીને જરૂરી દાખલા દઈને સમજાવી છે. યોગ્ય પ્રસંગે સીતા દ્રૌપદી વિગેરેની પણ બીના જણાવી છે. ૧૧ વિપાકસૂત્રમાં--દુઃખનાં સાધને સેવીને કયા ક્યા જી ચાલુ ભવમાં પણ નરકાદિ જેવાં કેવાં કેવાં દુઃખ પામ્યા એ બીના પહેલા શ્રુતસ્કંધમાં છે. બીજા શ્રુતસ્કંધમાં શ્રાવક ધર્મને લાયક સુબાહુ કુમારાદિ ભવ્ય જીવોના દાનાદિકનું સંયમ સાધનાદિનું અને પરભવનું વર્ણન છે. આમાંથી શ્રમણ નિથાને અને શ્રમણે પાસને “કર્મબંધનથી બચીને પિતાને ધર્મ સાધવામાં તત્પર રહેવું. ” વિગેરે અપૂર્વ બેધ (લેવા જેવો ) મળી શકે છે. ૧૨ મું દૃષ્ટિવાદ સૂત્ર હાલ વિચ્છેદ પામ્યું છે. એ અંગેનું ઋતકેવલી વિગેરે પ્રાતઃસ્મરણીય સ્થવિર ભગવંતે એ સ્પષ્ટીકરણ કરવા ઔપપાતિક વિગેરે ઉપાંગેની રચના કરી. આ પ્રસંગે ખાસ જાણવા જેવી અગત્યની બીના એ છે કે-જેમ દૂધમાં ઘી રહેલું છે તેને વિચક્ષણ પુરૂષે જૂદું કરી શકે છે. તેમ ચાલુ પ્રસંગે અંગસૂત્રે દૂધ જેવાં છે અને નિર્યુક્તિ આદિ અર્થો ઘી જેવા જાણવા. ચૌદ પૂર્વધર ભગવંતે તે તે સૂત્રોની સાથે અભિન્ન સ્વરૂપે રહેલા નિર્યુક્તિ વિગેરે અલગ ગોઠવ્યા એમ શ્રીભગવતીજીમાં કહેલી કુત્તા હજુ ક્રમે ઈત્યાદિ વચનવાળી ગાથાથી જાણી શકાય છે. પ્રાચીન સમયે આ આગમરૂપ ગણાતા સૂત્રોના દરેક પદનું ચારે અનુગ ગર્ભિત વ્યાખ્યાન કરવામાં આવતું હતું, ત્યાર પછી કંઈક સમય વીત્યા બાદ કાળદેષથી જેની બુદ્ધિ ઘટવા માંડી, તેથી અનુગની અર્થ સંકલનામાં ગુંચવણ પડવા લાગી, વિગેરે અનેક કારણોને અંગે જગદ્ગુરૂ શ્રીઆર્યરક્ષિતસૂરિએ ચારે અનુગને જૂદા જૂદા સૂત્રમાં વહેંચ્યા. ત્યારથી તે તે સૂત્રોનું વ્યાખ્યાન તે તે અનુવેગને આશ્રયીને જ કરવા યોગ્ય થયું. તેમજ હાલની ઘણી સુપ્રસિદ્ધ શોધખોળે પણ તેજ વિદ્યા મંત્ર વિગેરેના ભંડાર જેવા ઉત્તમ પ્રવચન ગ્રંથમાંથી જ નિકળી છે. કારણ કે તે પૂજ્ય શ્રી જેના પ્રવચનમાં જ કર્મવાદ પરમાણુવાદ આત્મવાદ વિગેરેની સર્વાગ સંપૂર્ણ ફિલ ફી ( તત્વજ્ઞાન ) ભરેલી છે. શ્રી જેનેન્દ્ર પ્રવચનના ગઢ તત્વ જાણનાર ભવ્ય છેને એ વાત તે સારી પેઠે જાણમાં જ હશે કે જેટલા કાકાશના પ્રદેશ છે તેટલા For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપધસૂરિ કૃતજ દરેક જીવના સર્વ પ્રદેશ છે. વસ્ત્રની માફક તે પ્રદેશને સકેચ વિકાસ જરૂર થઈ શકે, માટે જ કીડી અને હાથીને આત્મા એક સરખે છતાં નાના શરીરમાં સંકેચાઈને અને મોટા શરીરમાં ફેલાઈને રહી શકે છે. તત્ત્વાર્થ ટીકામાં કહ્યું છે કે, संकोचविकाशधर्मत्वादात्मप्रदेशानामिति. દરેક આત્મપ્રદેશની ઉપર રહેલા અનેક કર્મ સ્કંધેમાંના દરેક પરમાણુ જૂદા જૂદા સ્વરૂપે પરિવર્તન પામે છે, માટે વાસ્તવિક રીતે રાગદ્વેષનું ખરું કારણ બીજું કંઈ છે જ નહિ. કેવલ બીનસમજણને લઈને જ જૂદી જૂદી પ્રતીતિ થાય છે, એમ જેનાગમ પહેલેથી જ ફરમાવે છે. તથા નિયાયિકે કહે છે કે “શબ્દ એ આકાશનો ગુણ છે” તેઓ પણ ફેનેગ્રાફ વિગેરેની શબ્દની કેચ કરવાની ( પકડવાની) શક્તિને જોઈને જેમ જેનદર્શન “શબ્દ એ પૌગલિક પદાર્થ છે” એમ માને છે તેવી રીતે કબૂલ કરેજ છે. કારણ કે એકલો ગુણ તો પકડાય જ નહિ. પુગલ પકડી શકાય એ વાત તે આબાલ ગેપાલ જગજાહેર છે. વળી વાયરલેસ ટેલીગ્રાફની શેધળને જેન પ્રવચન નવીન શોધખોળ તરીકે માનતું જ નથી. કારણ કે તે ડિડિમ વગાડીને સ્પષ્ટ જણાવે છે કે–તારના દેરડાના અનુસંધાન વિના પણ સુઘાષા નામની ઘંટાના શબ્દો અસંખ્યાતા ભેજને દૂર રહેલા બીજા વિમાનની ઘંટાઓમાં ઉતરે છે, અને તે શબ્દોને સાંભળીને ઈદ્રાદિ દેવ કલ્યાણકને મહાત્સવ કરવા તૈયાર થાય છે. એમ બનવામાં શબ્દ શક્તિ સિવાય બીજું કંઈ છે જ નહિ. હંમેશાં આરંભ પરિગ્રહથી સર્વથા અલગ રહેનારા અમારા પૂજ્ય શ્રી તીર્થકર દેવો આરંભ પરિગ્રહથી બનતા એસ્પેરીમેંટ (પ્રાગ) અજમાવ્યા સિવાય માત્ર કેવલજ્ઞાનથી પૂરેપૂરી રીતે દ્રવ્યાદિને જાણ્યા બાદ દેશના દ્વારા કહે છે કે Hydrogen (હાઈડ્રોજન) અને Oxygen (ઓકિસજન) એ નામના બે વાયુના યેગે પાણી નીપજે છે. આ વાત જુઓ સૂત્રકૃતાંગ સૂત્રમાં “વતયોનિ” પાણી કહ્યું છે. તથા જીવતા માનવ દેહમાં અને વનસ્પતિમાં ઘણે અંશે ઘટતી પરાવૃત્તિ (ફેરફારી) પણ જણાવીને જીવપણું સાબીત કર્યું છે. એમ શ્રીઆચારાંગ અને લેકપ્રકાશના સ્પષ્ટ વચન ઉપરથી જાણું શકાય છે. તે છતાં હાલના શોધખોળ કરનારાઓ જે ઉપર જણાવેલી બીનાને નવીન શેવાળ તરીકે જાહેર કરે છે, તેઓ જૈન સિદ્ધાંતને પૂરેપૂર અનુભવ નહિ હોવાને લઈને જ તેમ જણાવે છે. અને દરેક જીવના પ્રદેશની ઉપર રહેલી અનંતી જ્ઞાનાદિ પર્યા, દરેક આત્મપ્રદેશે પૃષ્ટાદિ ચારમાંના કેઈ પણ એક સ્વરૂપે ચેટેલ અનંત પરમાણમય અનંતી કર્મ વર્ગણુઓને દરેક પરમાણુ કયે ટાઈમે કેવા સ્વભાવે પરિણમે છે, તેમજ બંધ, ઉદય, ઉદીરણું, સત્તા, અબાધાકાલ, સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ગુણસંક્રમ, નિષેકરચના, ચરણ-કરણસિત્તરી, મિથ્યાદિ સેળ ભાવના, કષ, છેદ, તાપ વગેરેનું ભવ્ય સંપૂર્ણ સ્વરૂપ (અલૌકિક તત્વજ્ઞાન) કહે તો ખરા કે જેનેન્દ્રાગમ સિવાય For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] બીજા શાસ્ત્રોમાં કયાં છે ? આવાજ આશયને લઈને મંત્રી વસ્તુપાલાદિ ભવ્ય જીવોએ શાસ્ત્રાભ્યાસ વગેરે સાત વાનાં મને ભવભવ મલજો એમ કહેલ છે. અઢાર હજાર શીલાંગ રથની સંખ્યા વગેરે તરફ લક્ષ્ય રાખીને શ્રીગણધર ભગવંતેએ જેઓના ૧૮ હજાર આદિ બમણું બમણું પદ રચ્યા છે, તે પવિત્ર પ્રવચન રૂ૫ આગમે કાલદોષ આદિ કારણોને લઈને જે કે પહેલાંની વિશાલ સ્થિતિને જાળવી શક્યા નથી, એમ વર્તમાનકાલે દેખાતા પ્રમાણુ ઉપરથી પણ સાબીત થાય છે. તે પણ જૈન સાહિત્ય હાલ જેટલા વિશાલ પ્રમાણમાં અને સુસંગત સ્વરૂપે મોજુદ (હયાત) છે, તેટલું પણ અન્ય દાર્શનિક સાહિત્ય ભાગ્યે જ હશે. અર્થાત્ છેજ નહિ. સાથે સાથે એ પણ નિવેદન અનુચિત ન જ ગણાય કે યથાર્થ તત્વજ્ઞાનને મેળવવાની તીવ્ર ઉત્કંઠાવંત બુદ્ધિશાલી ભવ્ય જીને પણ આપણું જૈન સાહિત્ય જ સંતેષ પમાડશે. એમ કહેવામાં બે મત હોય જ નહિ તેમજ કુદરતને નિયમ એવો છે કે જે મહેલ (બંગલા) ના ૧ પાયે ૨ ભીંત ૩ પાટડા મજબુત હોય, તે ટકાઉ ગણાય, એ રીતે જૈન પ્રવચન (રૂપી હેલ) ના પણ ત્રણે વાના મજબુત હોવાથી તે હજી સુધી પણ અનેક આક્રમણોમાંથી પસાર થઈને વિજયવંત વર્તે છે અને વર્તશે. પૂર્વે જણાવેલા ત્રણ વાના આ પ્રમાણે ઘટાડવા–૧ પાયાની જેવા અહીં નિર્દોષ શાંતિ સધારસસિંધુ શ્રી વીતરાગદેવ જાણવા. ૨ ભીંતની જેવા કંચન કામિનીના ત્યાગી નિરભિલાષ નિર્દોષ સંયમી શ્રી ગુરૂ મહારાજ સમજવા. તથા ૩ પાટડાની જે અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત ત્રિપુટી શુદ્ધ દયામય ધર્મ કહેવાય. આના સંબંધમાં યોગશાસ્ત્રમાં કહ્યું છે કેजिनधर्मविनिर्मुक्तो, मा भूवं चक्रवर्त्यपि । स्यां चेटोऽपि दरिद्रोऽपि, जिनधर्माधिवा. તિઃ | ૨ . આજ હેતુથી શ્રી દ્વાદશાંગી રૂપ પ્રવચન વિગેરે જેન સાહિત્યના આંશિક બંધને ધારણ કરનારા ગુણગ્રાહી મધ્યસ્થ પંડિતો પણ આપણા જૈન સાહિત્યની મુક્ત કંઠે પ્રશંસા કરે છે. એમ વિવિધ ગ્રંથોના તલસ્પર્શી અનુભવથી જણાય છે– પૂર્વે જણાવેલા જેના પ્રવચનમાં બતાવેલા એક પણ પદાર્થને પૂરેપૂરો સંગીન બંધ (સમજણ) વિવક્ષિત પદાર્થથી અલગ એવા બીજા તમામ પદાર્થોનું સ્વરૂપ ધ્યાનમાં લીધા સિવાય ન જ થઈ શકે. માટે જ શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે “જે જ નાર રે સર્વ રાપર 1 કે કાળ૬, ર૩ ઇ નાખrg” વિગેરે તથા “જો માવ: સર્વથા શેર રજા ર માં : સર્વથા તેને સા: ” આજ મુદ્દાથી દરેક સૂત્રનું યથાર્થ ૨હસ્ય સમજવાને માટે શ્રીગીતાથ મહાપુરૂષોની મદદ લેવી જ જોઈએ. કારણ કે ક્યા સૂત્રને કયા આશયથી અર્થ થાય છે, તે બીના તેઓજ જાણી શકે છે. માટે જ કહ્યું છે કે – " सब्वे सुत्तस्था गुरुमइहोणा" ( सर्वे सूत्रार्था : गुरुमत्यधीना :) સ્વતંત્ર અભ્યાસ કરવાથી તે જરૂર વિપરીત બંધ થાય છે. અને તેમ થાય તે ભવ૧૨ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ | શ્રી વિજયપધ્ધસૂરિકૃતભ્રમણ વધારે કરવું પડે. માટે જ શ્રી વ્યવહારસૂત્રમાં જીત વ્યવહારને અનુસરીને સાધુઓને સૂત્રોનું અધ્યયન કરાવવા માટે ઉપયોગી દીક્ષા પર્યાયને નિયત કાલ દર્શાવ્યા છે. તે આ પ્રમાણે જાણો–એક વર્ષ બે વર્ષ વિગેરે દીક્ષા પર્યાયના ક્રમે કરીને જે સાધુ જે સૂવનું અધ્યયન કરવાને લાયક થયો હોય, તેને તે ટાઈમે ધીર એવા આચાર્યાદિ મહાપુરૂષે તે તે સૂત્રની વાંચના આપે. તે ટાઈમની બીના ટુંકામાં આ પ્રમાણે જાણવી. કેટલા વર્ષના દીક્ષા - | ર્યાયવાળાને કયું સૂત્ર ભણાવી શકાય. આચાર પ્રકલ્પ એટલે નિશીથ સૂત્ર સૂત્રકૃતાંગ દશાશ્રુત સ્કંધ, કપ-વ્યવહાર સ્થાનાંગ, સમવાયાંગ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સૂત્ર (શ્રીભગવતી સૂત્ર ) શ્રી ભુલ્લિકા વિમાનાદિ પાંચ અધ્યયને અરૂણપપાતાદિ પાંચ અધ્યયને શ્રી ઉત્થાન મૃતાદિ ૪ અધ્યયને આશીવિષ ભાવના દષ્ટિવિષ ભાવના ચારણ ભાવના મહાસ્વપ્ન ભાવના તેજે નિસર્ગ બારમું અંગ દષ્ટિવાદ બાકીના તમામ સૂત્ર આનું વિશેષ વર્ણન શ્રી વ્યવહાર સૂત્રમાં કર્યું છે. ૯૬ For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ચાલુ પ્રસંગે કેરીઓનું દ્રષ્ટાંત પણ જણાવે છે – આંબા ઉપર ચઢી કોઈ પર ઉપકાર કરવા ચાહતે, કેરીઓ નીચે રહેલા માનવને આપતે વસ્ત્રમાં તે લેઈને ભક્ષણ કરે પોતે અને, ખાવા દીએ વલી અન્યને નિજ પર તણું ઉપકારને. ૯૭ અર્થ –કેઈક માણસ આંબાના વૃક્ષ ઉપર ચઢીને પારકાને ઉપકાર કરવાની ઈચ્છા કરે છે તે વૃક્ષ ઉપરથી કેરીઓ તોડીને નીચે ઉભેલા માણસને આપે, ત્યારે તે મનુષ્ય તે કેરીઓને પોતાની પાસેના વસ્ત્રમાં લઈને પોતે પણ તેનું ભક્ષણ કરે છે. અને બીજાને પણ ખાવા માટે આપે છે. આવી રીતે તે મનુષ્ય પોતાના અને પારકાના ઉપકારને જેમ સાધે છે. તેમ અહીં સુત્ર રચનાની બાબતમાં પણ સમજવું. આ વાત ૯૮ મા લેકમાં જણાવે છે. ૯૭ ' ચાલુ પ્રસંગે દષ્ટાંતને બે લેકમાં ઘટાવે છે – - જિમ સાધતા તિમ જાસ પર ઉપકાર કરવા નિર્મલી, તીવ્ર ઈચ્છા ચિત્તમાંહે અમિતનાણી કેવલી; તે તીર્થપતિ વરના સુરતરૂ ઉપર ચઢી આગમ તણું, * અર્થરૂપ વૃષ્ટિ કરે કંઈ અંશને ગણી તેહના. ૯૮ બુદ્ધિ વચ્ચે ઝીલતા વરસૂત્ર રૂપે તેહને, વિરચતા ઈમ સાધતા તે સ્વપરના ઉપકારને સેય દોરામાં પરોવેલી પડે કચરા વિષે, તેય ઉપર જરૂર લાવી શકાય રહી સૂતર વિષે. ૯૯ અથ ઉપર કહેલા મનુષ્યના દષ્ટાંતની જેમ તે અમિત એટલે અનંત જ્ઞાનવાળા એવા કેવલી ભગવાન તીર્થકર, જેમના હૃદયમાં પારકાના ઉપર ઉપકાર કરવાની અત્યન્ત નિર્મલ ભાવના છે, તેઓ ઉત્તમ જ્ઞાન એટલે કેવલજ્ઞાન રૂપી કલ્પવૃક્ષની ઉપર ચઢીને આગમના અર્થને કહેવા રૂપ અર્થની વૃષ્ટિ કરે છે. તે અર્થના કેટલાક અંશને ગણધર ભગવાન પોતાની તીવ્ર બુદ્ધિ રૂપી વસ્ત્રની અંદર ઝીલી લે છે, અને તે અર્થની ઉત્તમ સૂત્ર રૂપે ગુંથણું કરે છે. આવી રીતે તે ગણધર ભગવંતે પિતાના અને પરના ઉપકારને સાધે છે. જેમ દેરામાં પરોવેલી સોય-કચરામાં પડી જાય, તે પણ સૂતરતા દેરામાં રહેલી હોવાથી તેને જરૂર ઉપર લાવી શકાય છે. તે પ્રમાણે આ શ્રી દ્વાદશાંગી રૂપી દોરાથી For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ કે યાદ – [ શ્રી વિજયપધરિતસંસાર રૂપી કચરામાં પડેલા ભવ્ય છ રૂપી સાયને ઉપર લાવી શકાય છે એ વાત ૧૦૦ મા લેકમાં જણાવે છે. ૯૮-૯૯ સૂત્રને પ્રભાવ દષ્ટાંત દઈને સમજાવે છે – એમ આલંબન બેલે જિન સૂત્રના ભવવરે, પડતા પડેલા ભવ્ય જી વ્હાર નીકલી દુઃખ હરે; પૂર્વ રચના પ્રથમ એથી નામ રાખ્યું પૂર્વ એ, અંગસંકલના ક્રમે આચાર આદિક ધારીએ. ૧૦૦ અર્થ –એવી રીતે જેમ ધારેલું આલંબન મળવાથી સેય બહાર લાવી શકાય છે તેમ જિનેશ્વરના કહેલા અર્થની ગુંથણી રૂપ સૂત્રના આલંબનથી અથવા આધારથી આ સંસાર રૂપી કાદવમાં પડેલા તથા પડતા એવા ભવ્ય જીવો પણ બહાર નીકળી શકે છે અને પિતાનાં દુઃખેને દૂર કરે છે. સૌથી પૂર્વે એટલે પહેલ વહેલી રચના કરતા હેવાથી તે ૧૪ પૂની રચનાનું (આગમનું) પૂર્વ એવું નામ રાખ્યું છે. અને ત્યાર પછી અનુક્રમે આચારાંગ સૂત્ર વગેરે અંગેની રચના જાણવી. અને સૂત્રને ક્રમ ગોઠવતી વેલાએ શ્રીગણધર ભગવંતોએ શ્રીઆચારાંગ સૂયગડાંગ વિગેરે ક્રમ રાખે. એમાં મુદ્દો એ છે કે મોક્ષની પ્રાપ્તિ નિર્મલ ચારિત્રની આરાધના કરવાથી થાય. તે તરફ લક્ષ્ય રાખીને ચરણ કરણનગની બીના આચારાંગમાં આવે છે. માટે આચારાંગને પ્રથમ બેઠવ્યું છે, આ કમે શ્રીસૂત્રકૃતાંગાદિમાં પણ જુદી જુદી ભાવના રહી છે. એથી બીજા ત્રીજા ચેથા વિગેરે ક્રમે બીજા સૂત્રને ગોઠવવામાં આવ્યા છે. ૧૦૦ સમવસરણમાં પ્રભુનાં ચાર મુખ દેખાવાનું કારણ જણાવે છે – પૂર્વ દિશિમાં મૂલરૂપ તિમ શેષ ત્રણ દિશિ પ્રભુ તણું, મહિમા થકી દે કરે પ્રતિબિંબ ત્રણ સેહામણા; પણ પ્રેક્ષકો “પ્રત્યક્ષ આ પ્રભુ” એમ મનમાં માનતા. દેખાય પ્રભુના જેહવા ઈમ શાસ્ત્રમાં ગુરૂ ભાષતા. ૧૦૧ અર્થ –પૂર્વ દિશાને વિષે પ્રભુનું મૂલ રૂપ હોય છે અને બાકીની દક્ષિણ પશ્ચિમ ને ઉત્તર એમ ત્રણ દિશાઓમાં પ્રભુના મહિમાથી વ્યન્તર દેવતાઓ પ્રભુના સરખા આકા. રવાળાં શોભાયમાન ત્રણ પ્રતિબિબે કરે છે, પરંતુ પ્રભુને જોનારાઓ તો “આ પ્રત્યક્ષ પ્રભુ બેઠા છે એ પ્રમાણે પોતાના મનમાં માને છે, કારણ કે તે જે કે પ્રતિબિંબ કૃત્રિમ રૂપે જ છે તે પણ પ્રભુના જેવાં જ જણાય છે. એવાં સરખાં ત્રણ પ્રતિબિંબ બનવા For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] તે શ્રી જિનેશ્વર દેવને અતિશય જ છે. નહિતર દેવોથી એવાં, સ્વરૂપ બની શકે નહિં, એ પ્રમાણે પૂર્વાચાર્ય ભગવંતોએ શાસ્ત્રમાં ફરમાવ્યું છે. ૧૦૧ પ્રભુના દિવ્ય સ્વરૂપનું વર્ણન બે કલેકમાં કરે છે – ઈંદ્રાદિ દેવ એકઠા થઈ સર્વ શક્તિ વાપરી, જિનરાજના અંગુષ્ઠ જેવું દિવ્ય રૂપ નવું કરી; સરખાવતા તે પ્રભુતણા અંગુષ્ઠના રૂપની કને, દેવકૃત અંગુષ્ઠ રૂપ અંગારના સાશ્યને. ૧૦૨ અથા—ઈન્દ્ર વગેરે દેવે એકઠા થઈને પિતાની સઘળી શક્તિને વાપરીને જિનેધર દેવના અંગુઠા જેટલું નવું દિવ્ય રૂપ વિકુ. પછી તેને પ્રભુના અંગુઠાના રૂપની આગળ સરખાવે, તો તે રૂપ પ્રભુના અસલ અંગુઠાના રૂપની આગળ દેએ પોતે બનાવેલ અંગુઠાનું રૂપ બુઝાએલા કાળા અંગારાના સદશ્યને એટલે સરખાપણુને ધારણ કરે છે. એટલે ઝાંખું લાગે છે. અથવા તે પ્રભુના રૂપની આગળ દેએ કરેલા અંગુઠાનું રૂપ અંગારા સરખું ઝાંખુ ફીકકું દેખાય છે. એવું દેથી પણ અનંતગણું રૂપ શ્રી તીર્થકર ભગવતેનું હોય છે. ૧૦૨ ધારતું આ કારણે પ્રભુદેવને ઘુણતાં ભણે, માનતુંગાચાર્ય વામાનંદ પાર્શ્વ તણી કને, ત્રણ લેક માંહે તિલક જેવા હે પ્રભે! તનુ આપની, જે શાંત રાગની કાંતિવાળા અણુતા સમુદાયની. ૧૦૩ આ કમે તીર્થકરનું રૂપ સાથી ચઢીયાતું છે એમ ત્રણ લોકમાં કહે છે – શ્રેણિ થકી નિર્મિત થઈ તેવા અણુઓ ભુવનમાં, છે તેટલા નિશ્ચય થકી તુજ રૂપ સામ્ય ન કોઈમાં રૂપમાં રાજાદિ છ સ્થાને પહેલા જાણવા, માંડલિક બલ વાસુદેવાનંત ગુણ રૂપે માનવા. ૧૦૪ અર્થ –આજ કારણથી પ્રભુદેવ જે વામ માતાના પુત્ર શ્રી પાર્શ્વનાથ પ્રભુ તેમની આગળ નવા ભક્તામર કાવ્ય વડે સ્તુતિ કરતાં (એ ભક્તામર સ્તોત્રના કર્તા) શ્રીમાનતુંગાચાર્ય કહે છે કે ત્રણ લોકની અંદર તિલક સમાન શ્રેષ્ઠ એવા હે પ્રભુ! આપનું શરીર જેવા શાંત રાગની શોભાવાળા પરમાણુઓના જસ્થાની પંક્તિથી-સમૂહથી બનેલું છે તેવા પરમાણુઓ તે ત્રણ ભુવનમાં તેટલા જ છે અથવા નિશ્ચયથી વિચારીએ તે તમારા રૂપના જેવું રૂપ બીજા કોઈ ઈન્દ્રાદિકમાં પણ નથી. અહિં રૂપની અધિકતાના સંબંધમાં સામાન્ય For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપધસૂરિકૃતરાજા વગેરે છ સ્થાન પતિત જાણવા. અને ત્યાર બાદ માંડલિક રાજા અનંત ગુણ રૂપવાળા જાણવા, તે કરતાં બલદેવનું રૂપ અનંતગુણ જાણવું, તેનાથી વાસુદેવનું રૂપ અનંતગુણ અધિક જાણવું. એ રીતે અનન્તગુણ અધિક અધિક રૂપ માંડલિક રાજાથી માંડીને જાણવું. ૧૦૩-૧૦૪ ક્રમસર અનંતગુણ અધિકરૂપ ચકવત્તિ મહીપતિ, વ્યંતર ભુવનપતિ જ્યોતિષી વૈમાનિકામરની તતિ, શ્રેષ્ઠ કપનમાં અચુત સુરેનું રૂપ ઘણું, તેથી નવ રૈવેયકાનુત્તર વિમાનામરતણું. ૧૫ અર્થ–કમસર એટલે અનુક્રમે હવેના સ્થાનમાં અનંતગુણ અધિક અધિક રૂપવાળા જાણવા. એટલે વાસુદેવ કરતાં ચક્રવતીનું રૂપ અનંતગણ અધિક હોય છે. તેનાથી વ્યંતર દેવેનું રૂપ અનતગુણ અધિક જાણવું. તેનાથી ભુવનપતિ દેવનું અનંતગુણ અધિક રૂપ હાય છે. તેનાથી જ્યોતિષી દેવેનું રૂપ અનંતગુણ અધિક, તેનાથી વૈમાનિક દેવેની શ્રેણિમાં અનંતગુણ એટલે અનંતગુણ અધિક રૂપ જાણવું. વૈમાનિકેમાં મુખ્ય બે ભેદ છે. (૧) કપપન્ન દેવ અને (૨) કલ્પાતીત દેવો. તેમાં જેઓમાં સ્વામી સેવક ભાવને વ્યવહાર હોય છે તેઓ કાપપન્ન કહેવાય છે. તે કપ૫ન્નમાં સૌધર્મ નામના પહેલા દેવલોકથી માંડીને બાર દેવલોક સુધીના દેવો જાણવા તથા બીજા કપાતીત દેવો છે. તેમાં નવ રૈવેયકના દે તથા પાંચ અનુત્તર વિમાનવાસી દેવો એમ બે ભેદ છે. આ દેવામાં સ્વામી સેવક ભાવ નહિ હોવાથી તેઓ અહમિન્દ્ર કહેવાય છે. અહીં કાઁપન્ન દેવામાં પણ સૌધર્મ સ્વર્ગના દેવેને રૂપથી અનુક્રમે બારમા અચુત દેવકના દેવેનું રૂપ અનંતગુણ અનંતગુણ અધિક હોય છે. તેનાથી નવ રૈવેયકના દેવતાનું અનંતગુણ અધિક રૂપ હોય છે, અને તે થકી અનુત્તર વિમાનવાસી દેવેનું રૂપ અનંતગુણ અધિક જાણવું. આ અનુત્તર વિમાનવાસી દેવામાં સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવેનું રૂપ બધા દેવેથી અધિક હોય છે. ૧૦૫ લબ્ધિવંતા ચાદપૂર્વી દેહ આહારક કરે, તેહનું રૂપ અનુત્તરામરથી અનંત ગુણું ખરે; ૧ છ સ્થાન પતિત આ પ્રમાણે ૧ સામાન્ય રાજાઓમાં અને પ્રજા વિગેરેમાં પરસ્પર કેટલાક અનંત ભાગહીન, રે કઈ અસંખ્ય ભાગહીન, ૩ કઈ સંખ્યાત ભાગહીન, ૪ કઈ સંખ્યાત ગુણહીન, ૫ કઈ અસંખ્યાત ગુણહીન, ૬ કેઈ અનંત ગુણહીન રૂપવાળા હોય છે. (અને માંડલિકરાજા વિગેરે ઉત્તમ રાજાઓ વિગેરે અનુક્રમે અનન્તગુણ અધિક અધિક રૂપવાળા હોય છે. જેથી એમાં છ સ્થાન પતિતપણ ન હોઈ શકે.) For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ]. તેહથી રૂપ ગણધરનું અનંત ગુણ અવધારીએ, તેથી અનંત ગુણ તીર્થપતિનું એમ નિત સંભારીએ. ૧૦૬, અર્થ –તે અનુત્તરવાસી દેના રૂપ કરતાં જેમને આહારક લબ્ધિ હોય તે ચૌદપૂવી મુનિઓ ખાસ કારણે જ્યારે આહારક શરીર બનાવે, ત્યારે તે આહારક શરીરનું રૂપ અનંતગુણ હોય છે. તે આહારક શરીરના રૂપ કરતાં તીર્થકરના જે ગણુધરે હોય છે, તેમનું રૂપ અનંતગુણ અધિક જાણવું, અને તે ગણધરોના રૂપ કરતાં તીર્થકરનું રૂપ અનંતગુણ અધિક જાણવું. એટલે તીર્થકરોનું રૂપ સૌથી અનંતગુણ અધિક જાણવું, કારણ કે તેમનાથી ચઢીયાતું ઉત્તમ રૂ૫ દુનિયામાં કોઈનું પણ હેાય જ નહિ, આ વાત હંમેશાં ધ્યાનમાં રાખવી. ૧૦૬ પ્રભુને રાગાદિને અભાવ છે, એમાં હેતુ બે શ્લેકમાં કહે છે – પશ્ચાનુપૂર્વીના કમે આવશ્યક નિર્યુક્તિમાં, અનુક્રમેજ અનંત ગુણહીન તેમ લોકપ્રકાશમાં રોગનું અનુમાન સ્ત્રીના સંગથી શસ્ત્રાદિથી, વૈષનું અનુમાન હવે તિમ અગ્યાચારથી. ૧૦૭ મેહનું અનુમાન હવે તીર્થપતિને એ નહી, નેત્ર પ્રભુના પ્રશમ રસને ઝીલતા શોભે સહી; દેખનારા ભવ્યને વર રૂપ તીર્થકર તણું, વૈરાગ્ય રંગ વધારતું ને બલ ઘટાડે મોહનું. ૧૦૮ અર્થ–પશ્ચાનુપૂર્વીના ક્રમથી એટલે પાછળ પાછળનું કહેવા રૂપ કમથી (એટલે ઉલટા ક્રમથી આવશ્યક સૂત્રની નિર્યુક્તિમાં અનંત ગુણ હીન હીન રૂપ ગણાવ્યું છે. તથા એજ ક્રમે એટલે અનંતગુણ હીનના ક્રમથી લેક પ્રકાશ ગ્રંથમાં પણ ગણાવ્યું છે. વળી પ્રભુનું રૂપ એટલે સાક્ષાત રૂ૫ વા પ્રતિમાદિનું રૂ૫ સ્ત્રી વિગેરેને સંસર્ગથી રહિત છે. એ જણાવે છે–સ્ત્રીની સબત જેને હોય તેનામાં રાગ રહેલ છે એવું અનુમાન થાય છે. તથા શસ્ત્રાદિથી એટલે તલવાર વગેરે હથિઆર રાખનારમાં ઠેષનું અનુમાન થાય છે. એટલે એનામાં દ્વેષ રહેલો છે એમ જણાય છે. તેમજ જેમનું આચરણ અગ્ય હોય તેનામાં મેહ રહે છે. એવું અનુમાન થાય છે. પરંતુ તીર્થ પતિ જે જિનેશ્વર ભગવાન તેમનામાં સ્ત્રીની સબત, શસ્ત્ર અથવા ગેરવ્યાજબી ચાલચલગત નહિ હોવાથી તેમનામાં રાગ, દ્વેષ અથવા મોહ નથી એમ સાબિત થાય છે. વળી નિશ્ચયે કરીને અત્યંત શાંત રસને ઝીલતા પ્રભુના ને શેભી રહ્યાં છે તથા પ્રભુને જેનારા ભવ્ય જીને તીર્થંકર પ્રભુનું ઉત્તમ રૂપ વૈરાગ્ય ભાવનાને વધારનારું છે અને મોહનીય કર્મનું જોર ઘટાડે છે. આ બાબ For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપધસૂરિકૃતતમાં આચાર્ય મહારાજ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજે બનાવેલા શ્રીઅષ્ટક પ્રકરણની ઉપર શ્રીજિનેશ્વરસૂરિએ કરેલી પ્રથમ અષ્ટકની ટીકામાં કહ્યું છે કે रागोऽङ्गनासङ्गमनानुमेयो, । द्वेषो द्विषद्दारणहेतिगम्य : ॥ मोह : कुवृत्तागमदोससाध्यः । नो यस्य देव : स स चैवमर्हन् ॥ १ ॥ સ્પષ્ટાર્થ –કઈ સ્ત્રીને સંગ કરે, તે તે જોઈને સામે જેનાર માણસ એમ અનુમાન કરે છે કે-આ પુરૂષમાં રાગ રહ્યો છે. કારણ કે તે સ્ત્રીને સંગ કરે છે, તે રાગ વિના સંભવે જ નહિ. એ પ્રમાણે કેઈ શસ્ત્રથી શત્રુને હણત હોય તો તે જોઈને હામે જેનાર માણસ એમ અનુમાન કરે છે કે આ પુરૂષમાં દેષ રહે છે, કારણ કે દ્વેષ વિના શત્રુને શસ્ત્રથી હણવાનું સંભવે નહિં, તેમજ કે પુરૂષ દુરાચારના આચરણ રૂપ દોષવાળ હોય તો તેવા દોષથી એટલે દુરાચારની સેવના રૂપ દોષ જઈને હામો માણસ એમ અનુ. માન કરે કે આ પુરૂષમાં મેહ રહ્યો છે, કારણ કે મેહ વિના દુરાચારની સેવા થાય નહિં, જેથી એવા અનુમાનામાં કારણભૂત એવો રાગ દ્વેષ અને મોહ એ ત્રણે દૂષણ જે દેવમાં સર્વાશે ન હોય તે જ મહા ઉત્તમ દેવ કહેવાય અથવા તેજ અન કહેવાય અથવા તેજ અરિહંત ભગવંત કહેવાય અથવા તેજ પરમાત્મા કહેવાય અથવા તેજ સર્વજ્ઞ કહેવાય, અને એજ ઉત્તમ પુરૂષ સર્વ જીને વંદના નમસ્કાર અને પૂજન કરવા યોગ્ય છે, એજ ઉત્તમ પુરૂષ સંસારી જીવને તારણહાર છે. આ બાબતમાં પરમાર્વત તથા શ્રીધનપાલ કવિએ પણ પ્રભુજીની સ્તુતિ કરવાના અવસરે કહ્યું છે કે प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं । वदनकमलमङ्कः कामिनीसंगशून्यः ॥ करयुगमपि यत्ते शस्त्रसंबंधवन्ध्यम् । तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥ १ ॥ સ્પષ્ટાથે-જે દેવની બે આંખે ઉપશમ રસમાં લીન (શાંતિમય) છે અને મુખકમળ અતિ પ્રસન્નતાવાળું છે, તથા બળે સ્ત્રીના સંગ રહિત છે એટલે જેના ખોળામાં સ્ત્રો બેકી નથી, તેમજ બે હાથ પણ શસ્ત્રના સંબંધ રહિત છે (શસ્ત્ર રહિત છે) એવા જે દેવ તેજ જગતમાં દેવ કહેવાય છે, અને એવા દેવ તો હે વીતરાગ ! તમેજ છે, અન્ય કેઈનથી ૧૦૭-૧૦૮ પ્રભુને વંદનાદિ કરવાનું ફલ જણાવે છે – દુરિત ગણન ધ્વંસ હવે તીર્થપતિના દર્શને, મનના મનોરથ સવિ ફલે બહુમાન રંગે વદને બે ભેદ લમી સંપજે એકાગ્રતાથી પૂજને, ધ્યાવું સદા આ સમવસરણે ભતા અરિહંતને. ૧૦૯ For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ = = દેશનાચિંતામણિ ] અર્થ --એવા તીર્થપતિ એટલે તીર્થકર ભગવાનના દર્શન કરવાથી દુરિત ગણ એટલે પાપના સમૂહને નાશ થાય છે, તથા બહુ ભક્તિભાવ ને હર્ષ પૂર્વક વંદન કરવાથી મનની સઘળી ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે. વળી એક ધ્યાનથી પ્રભુની પૂજા કરવાથી દ્રવ્યલમી અને ભાવલક્ષ્મી એમ બે ભેદવાળી લક્ષ્મી મળે છે. અહીં ધન ધાન્ય દાસ દાસી સુવર્ણ આદિ તે દ્રવ્ય લક્ષ્મી અને જ્ઞાનાદિક આત્મિક ગુણે તે ભાવલક્ષમી જાણવી. એ પ્રમાણે સમવસરણમાં બિરાજમાન આવા શ્રીઅરિહંત ભગવંતનું હું હંમેશાં ધ્યાન કરું છું. ૧૦૯ અગ્નિ ખૂણામાં બેસનારી ત્રણ પર્ષદાનું સાત લોકમાં વર્ણન કરે છે – અહીં ઉચિત સ્થાને સમવસરણે બેસતી સાવિ પર્ષદા, અગ્નિખૂણમાં શોભતી ત્રણ ગણધરાદિક પર્ષદા; સ્વજનાદિનો ઉદ્ધાર ચાહી તે પ્રમાણે સાધતા, શ્રેષ્ઠ ગણધર લબ્ધિદાયક નામ કર્મ ઉપાર્જતા ૧૧૦ અર્થ:-હવે ઉપર બતાવેલા સ્વરૂપવાળા સમવસરણમાં સઘળી પર્ષદા (સભાના લેકે) પિત પિતાને યોગ્ય સ્થાનમાં બેસે છે. તેમાં અગ્નિ ખૂણામાં ગણધર વગેરે સાધુ ભગવંતે સૌથી આગળ બેસે છે, અને તેમની પાછળ વમાનિક દેવોની દેવીઓ બેસે છે, તથા તેમની પાછળ સાધ્વીઓ બેસે છે. એમ ત્રણ પર્ષદા શોભે છે. જેઓની ભાવમાં સ્વજન વગેરેને ઉદ્ધાર કરવાની હોય છે, પરંતુ સર્વ જીવના ઉદ્ધાર કરવા સુધીની હતી નથી, એમ પિતાની ભાવનાને અનુસાર જેઓ પોતાના કુટુંબ વગેરેને ઉદ્ધાર કરે છે પણ ખરે, તેઓ ઉત્તમ ગણધર પદની લબ્ધિ આપનાર ગણધર નામ કર્મને બંધ કરે છે. ૧૧૦ ગણધર નામકર્મ અલગ કેમ ન કહ્યું? તેનું સમાધાન કરે છે – જિનનામ હેતુ વીસથાનક તે ગણિ નામાદિના, હેતુ કહ્યા લેકપ્રકાશે વચન વાચક વિનયના તિણ સંભવે જિનનામ ગ્રહણે ગણધરાદિક નામને, - નિર્દેશ પણ અવકાશ જ ના કેઈપણ સંશય તણ. ૧૧૧ અર્થ - જિનનામકર્મને બાંધવાનો હેતુ જે વાસસ્થાનક તપનું આરાધન છે તેજ વિસસ્થાનક તપનું આરાધન કરવા રૂપ હેતુ ગણધરાદિક નામ કર્મને બંધ થવામાં પણ હોય છે. એમ શ્રી પ્રકાશ ગ્રંથમાં શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય મહારાજના વચને છે. માટે એ લોક પ્રકાશમાં કહેલા હેતુની સમાનતા વિચારતાં જિનનામ કમનું ગ્રહણ કરવાથી ગણધરાદિ નામ કર્મને નિર્દેશ પણ (જિનનામ કર્મમાં અન્તર્ગત) આવી ગયે ૧૩ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ 1; [ શ્રી વિજ્યપદ્રસૂરિતએમજ સંભવે છે. એમાં કોઈ પણ સંશયને (તર્ક વિતર્ક) અવકાશ લગાર પણ રહેતું નથી. ૧૧૧ સૌથી આગળ ગણધર કઈ રીતે બેસે ? આ વાત સમજાવે છે – તેના ઉદયે કરીને તેહ પદને પામતા, ગણધરે આગળ બધાની તીર્થ પતિને વંદતા; બેસતા પાછલ ગણિની કેવલી જિનરાજને, દેનેજ પ્રદક્ષિણા બેસે નમીને તીર્થને. ૧૧૨ અર્થ - જ્યારે ગણધર નામ કર્મને ઉદય થાય છે ત્યારે ગણધર પદની પ્રાપ્તિ થાય છે. સમવસરણમાં સૌથી પ્રથમ ગણધરે તીર્થકર ભગવાનને વંદન કરીને આગળ બેસે છે. ત્યાર પછી સામાન્ય કેવલીઓ જિનેશ્વર દેવને પ્રદક્ષિણા દઈને તથા તીર્થને નમીને એટલે “નમો તિર્થસ્સ” એ પ્રમાણે બે હાથ જોડીને બેસીને ગણધરની પાછળ બેસે છે. ૧૧૨ કેવલી છતાં તે છઘસ્થ ગણધરની પાછળ કેમ બેસે ? આનું કારણ કહે છે – 1 કેવલી ચાર હઠાવે ઘાતિક ના ગણી, પાછળ ગણીની કેમ બેસે? ચાહના ઉત્તર તણી ઈમ પૂછનારા શિષ્યને ગુરૂ સ્પષ્ટ ઉત્તર આપતા, સાચવે ઈમ કેવલી પણ ગણિનું ગારવ મુખ્યતા. ૧૧૩ કેવલી તીર્થકરને કેમ ન વાંદે? આ વાત સમજાવે છે – તીર્થ સંતતિ મૂલ નાયકતા બેલે ઈમ વંદના, તેઓ કરે ના નાથને વ્યવહારથી નિજ કલ્પના કૃતકૃત્ય પોતે એહથી પણ વંદતા ન જિનેશને, પણ નમે નિશ્ચય થકી જિનપતિ નમત તીર્થને. ૧૧૪ અર્થ—અહીં શિષ્ય એવો પ્રશ્ન કરે છે કે કેવલી ભગવંતે જ્ઞાનાવરણીય, દર્શનવરણીય, મેહનીય, અને અંતરાય એ ચાર ઘાતી કર્મોને ક્ષય કર્યો છે, પરંતુ ગણી એટલે ગણધર મહારાજે ઘાતી કર્મોને ક્ષય કર્યો નથી (એટલે ગણધર મહારાજને જ્યાં સુધી કેવલજ્ઞાન થયું ન હોય ત્યાં સુધીની અવસ્થાને ધ્યાનમાં લઈને આ પ્રશ્ન કર્યો છે. એમ જાણવું.) તો તે સામાન્ય કેવલીઓ ગણધરની પાછળ કેમ બેસે છે ? આ પ્રમાણે પૂછનાર શિષ્યને ગુરૂ મહારાજ સ્પષ્ટ રીતે જવાબ આપે છે કે કેવલી ભગવંતે પણ ગણ For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ધર પદવીની મહત્તા મુખ્ય છે તેથીજ ગણધર પદની મહત્તા સાચવવા માટે ગણધરની પાછળ બેસે છે, તથા બીજા સામાન્ય મનુષ્ય પણ તે પદની મહત્તા મુખ્ય છે એમ સમજે અને તેની મહત્તા જાળવે એ હેતુને લઈને, પણ તેઓ ગણધરની પાછળ બેસે છે. વળી અહિં ગણધરની પાછળ બેસવામાં ગણધરની મહત્તા સાચવવાનું કહ્યું તે મહત્તા કઈ બાબતની સમજવી ? આવો પણ સવાલ સહેજે થાય તેમ છે, આને જવાબ એ છે કે તેવી મહત્તા હોવાનું અથવા કહેવાનું કારણ એ છે કે શ્રી તીર્થંકર પ્રભુનું સમગ્ર શાસન અથવા શરૂઆતથી માંડીને ઠેઠ સુધીની શાસન પરંપરા તે શ્રતજ્ઞાન અને શ્રીગણુધરાદિની પરંપરાને આધારે (ટકવાનું) ટકવાની છે, અને તે બન્નેમાં આદિ કારણ ગણધર ભગવંત છે, કારણ કે દ્વાદશાંગી રૂપ શ્રતજ્ઞાનની શરૂઆત કરનાર ગણધર ભગવંત છે, ને શિષ્ય પ્રશિષ્યની પરંપરામાં પણ ગણધર ભગવંત જ શરૂઆતના (પહેલા) શિષ્ય તરીકે ગણાય છે, જેથી શાસન સંતતિના આદિ રૂપ હોવાથી ગણધર પ્રભુ શાસન સંતતિના મૂળ નાયક છે, એજ મુખ્ય મહત્તા (મોટાઈ) અહીં સમજવાની છે. અને એ મહત્તા સાચવવાને માટે ગણુધરની પર્ષદ પહેલી બેસે અને કેવલીઓની પર્ષદા તેની પાછળ બેસે એ મર્યાદા બહુ જ વ્યવસ્થિત અને સુંદર છે, એ પ્રમાણે ગણધરની પાછળ કેવલીઓને બેસવાના પ્રશ્નનું સમાધાન કરીને હવે કેવલી ભગવંતે તીર્થકર પ્રભુને વંદના કેમ ન કરે? તેનું સમાધાન કહેવાય છે તે બીના ટુંકામાં આ પ્રમાણે જાણવી-કેવલી શ્રીતીર્થકરને પોતાના કલ્પનો તેવો વ્યવહાર હોવાથી વંદન કરતા નથી. કારણ કે તે બંનેમાં એક જ જિનનામ કર્મની પ્રકૃતિના ઉદયને જ તફાવત છે એટલે સામાન્ય કેવલીને જિનનામ કર્મનો ઉદય નથી અને તીર્થકરને તેનો (જિનનામન) ઉદય છે. બાકી કેવલ જ્ઞાન તે બંનેને સરખું જ છે, દર્શન પણ બંનેને કેવલ દર્શન છે. બંનેએ ચાર ઘાતી કર્મોને ક્ષય કરેલ છે, પોતે ( સામાન્ય કેવલી) કૃતકૃત્ય એટલે કૃતાર્થ એટલે જેમના કાર્ય લગભગ સિદ્ધ (પૂરા) થયા છે તેવા હેવાથી જિનેશ એટલે તીર્થકર ભગવંતને વંદના કરતા નથી. પરંતુ તીર્થકર જેમને નમે છે એવા તે તીર્થને તે અવશ્ય નમસ્કાર કરે છે. ૧૧૩–૧૧૪ ચાલુ પ્રસંગે પુરાવા આપે છે – ધનપાલ કવિ પણ એમ બોલે ભક્તિથી પ્રભુ સ્તોત્રમાં, હે નાથ ! તુજ પદ સેવનાથી મોહ થોડા સમયમાં ભાગશે આવું વિચારી ખૂશ થઉં પણ આપને, કેવલી હું ના નમીશ આથી ધરૂં બહુ ખેદને. ૧૧૫ અર્થ –ધનપાલ નામના કવિ પણ પ્રભુ શ્રીજિનેશ્વરની સ્તુતિ કરતાં ભક્તિથી કહે છે કે હે નાથ ! તમારા ચરણ કમલની સેવા કરવાથી મારામાં રહેલ મેહ (મેહનીય For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ [ શ્રી વિજયયવસારિકૃતકર્મ). થોડા વખતમાં નાશ પામશે આવા વિચારથી હું રાજી થાઉં છું. પરંતુ જ્યારે મારામાંથી મોહ જતો રહેશે અને તેથી હું કેવલી થઈશ ત્યારે આપને નમસ્કાર કરી શકીશ નહિ આવા વિચારથી હું દિલગીર પણ થાઉં છું. આથી સાબીત થયું કે કેવલીઓ જિનેશ્વરને વંદના કરતા નથી. ૧૧૫ કેવલીની પાછળ બેસનારા જીવો કેણ? તે જણાવે છે – તેમની પાછળ મહામુનિ લબ્ધિમંત જિનાદિને, પ્રણમી વિનયથી બેસતા વૈમાનિકી દેવી અનેક સાહણી પણ એ ક્રમે સુણવા જિનેશ્વર વચનને, પૂર્વ ધારે પસીને ત્યાં બેસતી ધરી શાંતિને. ૧૧૬ અર્થ –તે સામાન્ય કેવલજ્ઞાનીઓની પાછળ વૈકિયાદિ અનેક પ્રકારની લબ્ધિવાળા મોટા મુનીશ્વરો જિનેશ્વરને પ્રણામ કરીને વિનય પૂર્વક બેસે છે. આ ગણધરે, કેવલીઓ તથા લબ્ધિવંત મુનિએની એક પર્ષદા જાણવી. તે સાધુઓની પાછળ વૈમાનિકની દેવીઓ અને તેની પાછળ સાધ્વીઓ પણ જિનેશ્વરના વચનને સાંભળવા માટે પૂર્વ દ્વારથી પ્રવેશ કરીને શાંતિ પૂર્વક બેસે છે. એ પ્રમાણે અગ્નિ ખૂણામાં બેસનારી ત્રણ પર્ષદાઓની બીના જણાવી દીધી. ૧૧૬ નૈઋત્યમાં અને વાયવ્યમાં બેસનારી પર્ષદાને જણાવે છે – ભુવનપતિ જ્યોતિષ્કની તિમ વ્યંતરામરની સરી, - યામ્ય દ્વાર થકી પ્રવેશી નાથને વંદન કરી; બેસતી નૈઋત્યમાં સુર એહ પશ્ચિમ દ્વારથી, પેસી વિધાને બેસતા વાયવ્ય ખૂણમાં હર્ષથી. ૧૧૭ અર્થ-હવે નૈત્રત્ય ખૂણામાં પહેલાં આગળ ભુવનપતિ દેવોની દેવીઓ બેસે છે, અને તેની પાછળ જોતિષી દેવેની દેવીઓ અને તેની પાછળ વ્યન્તર દેવોની સુરી એટલે દેવાંગનાઓ થાઓ એટલે દક્ષિણ દિશા તરફના દરવાજાથી સમવસરણમાં દાખલ થઈને પ્રભુને વંદના કરીને (નૈઋત્ય ખુણામાં) બેસે છે, અને એ દેવીઓના દેવો એટલે ભુવન. પતિ દેવ, તિષી દેવો અને વ્યન્તર દેવ પશ્ચિમ દિશાના દરવાજાથી દાખલ થઈને સમવસરણમાં આવીને હર્ષથી પ્રભુના ચરણમાં પ્રણામ કરીને આનંદ પૂર્વક વાયવ્ય ખૂણામાં એજ અનુક્રમ પ્રમાણે પાછળ પાછળ બેસે છે. ૧૧૭ ઈશાન ખૂણુની ત્રણ પર્ષદા વિગેરે બીના જણાવે છે – વૈમાનિકામર પુરૂષ નારી ઉત્તરદ્વારે કરી, પેસી નમીને નાથને ઈશાનમાં બેસે ઠરી; For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ કે કર્મ અને કઈ દેશના ચિંતામણિ ]. સાહુણ દેવી બધી ઉભા રહી પ્રભુ દેશના, મુનિ પુરૂષ નારી સુરે બેસી સુર્ણતા દેશના. ૧૧૮ અર્થ-ઈશાન ખૂણામાં પહેલાં સૌની આગળ વૈમાનિક દેવો બેસે છે, અને તેની પાછળ પુરૂષ અને તેની પાછળ મનુષ્યની સ્ત્રીઓ. એમ ત્રણ પર્ષદા ઉત્તર દિશાના દરવાજાથી સમવસરણમાં દાખલ થઈને પ્રભુને નમસ્કાર કરીને ઈશાન ખૂણામાં સ્થિરતાથી બેસે છે. પરંતુ જ્યારે જિનેશ્વર ભગવાન ધર્મોપદેશ આપતા હોય છે તે વખતે બધી સાધ્વીજીઓ તથા બધા પ્રકારની દેવીઓ ઉભી રહે છે. અને સાધુ મહારાજે તથા પુરૂષ તેમજ મનુષ્યની સ્ત્રીઓ અને બધા દેવો બેઠાં બેઠાં પ્રભુને ઉપદેશ સાંભળે છે. ૧૧૮ ઉપરની બીનાને અંગે બીજે વિચાર વિગેરે જણાવે છે:આવશ્યક નિર્યુક્તિમાં મુનિ સર્વ ઉત્કટિકાસને, બેસી ઉભા વૈિમાનિકી દેવાંગના સમણી અને; સાંભળે પ્રભુ દેશના સપાન ચઢતાં શ્રમ નહીં, બાલ રોગી ગ્લાનને તિમ વૈરની શાંતિ અહીં. ૧૧૯ અર્થ –આ બાબતમાં આવશ્યક સૂત્રની નિર્યુક્તિમાં બીજો વિચાર એમ પણ કહ્યો છે કે સર્વે મુનિઓ ઉત્કટિકાસન નામના આસને બેસે છે, તથા વૈમાનિકની દેવાંગના એટલે દેવીઓ તથા સાધ્વીઓ ઉભા ઉમા પ્રભુની દેશના સાંભળે છે એ પ્રમાણે બે વિચાર જાણવા. વળી આ સમવસરણમાં દાખલ થતાં કુલ વીસ હજાર પગથી ચઢવાં પડે છે, પરંતુ શ્રીતીર્થકર પ્રભુના પ્રભાવથી બાળકને, રોગીને તથા ગ્લાન એટલે થાક અથવા ખેદ પામેલાને પણ આટલાં પગથી ચઢતાં શ્રમ અગર થાક લગાર પણ લાગતો નથી. તથા અહીં પરસ્પરનાં વેરની પણ શાંતિ થાય છે. ૧૧૯ સમવસરણમાં પ્રભુનું આસન બે કલેકમાં જણાવે છે – નાથ કેવા આસને શુભ સમવસરણે બેસીને, દેશના ઘે? સુણ કહે આચાર્ય એમ જવાબને દેખાય આસન જેહ જિનવર મંદિરે તે આસને, દેશના ઘે એમ કેઈક સૂરિ બેલ વચનને. ૧૨૦ અર્થ શિષ્ય આ સુંદર સમવસરણમાં બેસીને પ્રભુ શ્રીતીર્થકર ભગવાન કેવા આસને દેશના આપે છે ? તે તું સાંભળ. જિનેશ્વરના મંદિરમાં પ્રભુનું જે આસન ૧ ઉત્કટિકાસન એટલે ચૈત્યવંદન વિગેરે કરવાના અવસરે જે રીતે બેસીએ છીએ. તે ઉત્કટિકાસન કહેવાય. For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ [ શ્રી વિજ્યપધસૂરિકૃતજણાવે છે તેવા આસને બેસીને પ્રભુ ધર્મોપદેશ આપે છે, એમ કેટલાક આચાર્ય કહે છે. આની આગળની બીનાને સંબંધ ૧૨૧ માં લેકના અર્થમાં જણાવ્યું છે. ૧૨૦ વ્યવહારથી છે એમ પણ પરમાર્થથી પ્રભુ ચરણને, પાદ પીઠ વિષે ઠવી બેસી પ્રવર સિંહાસને; વેગ મુદ્રા કર ધરી ઘે દેશના આથી કરે, વ્યાખ્યાન સૂરિવરા તફાવત હાથ મુહપત્તિ ધરે. ૧૨૧ અર્થ–પરંતુ એ લેકવ્યવહાર જાણ અને પરમાર્થથી અથવા વાસ્તવિકપણે વિચાર કરીએ તે પ્રભુજી પોતાના બે ચરણેને પાદપીઠ એટલે બાજોઠ ઉપર સ્થાપન કરે છે. પછી ઉત્તમ સિંહાસન ઉપર બેસીને હાથને વિષે ગમુદ્રા ધારણ કરીને ધર્મને ઉપદેશ આપે છે. આ પદ્ધતિને ધ્યાનમાં રાખીને સૂરિવરા એટલે તે પછીના ઉત્તમ આચાર્ય મહારાજાઓ પણ એ પ્રમાણે દેશના આપે છે. પરંતુ બંનેમાં ફેર એ છે કે આ આચાર્યો મુહપત્તિને હાથમાં રાખે છે. અને શ્રી તીર્થકર ભગવંતોને તેમ હોય નહિ. આ બાબતમાં ચૈત્યવંદન બહદુર્ભાગ્યને સાક્ષિપાઠ આ પ્રમાણે જાણ – जं पुण भणंति केई, ओसरणे जिणसरूवमेयं तु ॥ जणववहारो एसो, परमत्थो एरिसो एत्थ ॥ १॥ सिंहासणे निसण्णो, पाए ठविऊण पायपीढम्मि ॥ करधरियजोगमुद्दो, जिणनाहो देसणं कुणइ ॥ २ ॥ तेणं चिय सरिवरा, कुणंति वरकाणमेयमुद्दाम ॥ जं ते जिणपडिरूवा, धरंति महपोत्तियं नवरं ॥ ३ ॥ અથ–વળી શ્રી તીર્થકર પ્રભુ દેશના આપે છે તે વખતે કયા આસને બેસે ? તે સંબંધમાં કેટલાક આચાર્યો એમ કહે છે કે ચૈત્યગૃહાદિમાં પ્રભુ જે રીતે બેસે છે તેવા પ્રકારનું આ જિનસ્વરૂપ છે એટલે ચિત્યમાં સ્થાપન કરેલી પ્રતિમાનું જે આસન હોય છે તેજ આસને સમવસરણમાં બેસીને પ્રભુ દેશના આપે છે. એમ નિર્ણય કરે છે, પરન્તુ ચૈત્યમાં જે આકારે પ્રતિમાજી સ્થાપન કરવામાં આવે છે તે આકાર અથવા આસન તે લેકવ્યવહારથી છે, એટલે પ્રતિમાજીને પદ્માસને વા પર્યકાસને સ્થાપિત કરવી એ લોકવ્યવહાર છે, પરંતુ તે ઉપરથી સમવસરણમાં પણ પ્રભુજી એજ સ્વરૂપે અથવા એજ આકારે અથવા એજ આસને એટલે પદ્માસને અથવા પર્યકાસને બેસતા હશે એવો સર્વથા ૧ ગમુદ્રા --મુદ્રા એટલે આકાર. બંને હાથની આંગળીઓને પરસ્પર ભરાવીને, કમલના ડેડાના આકારે બે હાથ રાખી, પેટ ઉપર કેણી સ્થાપન કરવી તેને યોગમુદ્રા કહે છે. કહ્યું છે કે अण्णुण्णंतरि अंगुलि-कोसागारेहिं दोहिं हत्थेहिं ॥ ... पिट्टोवरि कुप्परि सं-ठिपहिं तह जोगमुद्दति ॥ १ ॥ For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૧૦૩ નિશ્ચય થઈ શકે નહિ. માટે આ બાબતમાં સ્પષ્ટ બીના એ છે કે શ્રી તીર્થંકર પ્રભુ દેશના આપતી વખતે પાઠપીઠ ઉપર બે પગ સ્થાપીને એટલે સિંહાસનની નીચે રહેલ પગથીઆ વાળા પાદપીઠ ઉપર બે પગ રાખીને સિંહાસન ઉપર બેઠેલા ભગવાન બે હાથથી ગમુદ્રા કરીને ( એવા આકારવાળા થઈને ) ભવ્ય જીને સમવસરણમાં ધર્મોપદેશ આવે છે. તે કારણથી જ તે પછીના સમયમાં થયેલા બીજા આચાર્યો પણ પ્રાય: એજ ગમુદ્રાએ વ્યાખ્યાન આપે છે, કારણ કે તે આચાર્યો શ્રી જિનેશ્વર પ્રભુના પ્રતિરૂપક છે એટલે શ્રીજિનેશ્વર પ્રભુનું જ અનુકરણ કરનારા છે, પરંતુ આચાર્યોની બાબતમાં એટલું વિશેષ જાણવાનું છે કે આચાર્યો પિતાના હાથમાં મુહપત્તિ રાખે છે, અને શ્રીજિનેશ્વર મુહપત્તિ રાખતા નથી [ ચિત્યવંદન મહાભાષ્યની પ૩-૫૪-પ૫ મી ગાથા.] ૧૨૧ પ્રભુ અને કેવલી તીર્થ શબ્દથી કોને નમે છે? આ વાત જણાવે છે – ચિત્યવંદન ભાષ્યમાં અમ દેશનાની આદિમાં, પ્રભુજી નમે શ્રી સંઘરૂપી તીર્થને ઈમ ભાષ્યમાં તેમ તીર્થગાર નામ પ્રકીર્ણકે વલિ કેવલી, પ્રથમ ગણધર તીર્થ પ્રણમે પદ તણું ગેરવ કલી. ૧૨૨ અર્થ ૧૨૧ મા લેકમાં કહેલી બીના ચિત્યવંદન ભાષ્યમાં જણાવી છે. તથા દેશનાની શરૂઆતમાં પ્રભુ શ્રી તીર્થકર ભગવાન ચતુર્વિધ સંઘરૂપી તીર્થને નમસ્કાર કરે છે એમ શ્રી આવશ્યક સૂત્રની નિયુક્તિમાં અને મેટી ટીકામાં તથા “તીર્થોદગાલિક” નામના પ્રકીર્ણક (પન્ના) માં કહ્યું છે તથા કેવલી અહીં પ્રથમ ગણધર રૂ૫ તીર્થને પ્રણામ કરે છે, કારણ કે ગણધર પદનું ગૌરવ વધારે છે એવું જાણીને તેઓ એ પ્રમાણે કરે છે. ૧૨૨ સમવસરણની નિર્દોષતા જણાવે છે – ઇમ બૃહત્કમલયગિરિ સૂરિવચને જાણીએ, : Jા પ્રભુ નમિત્ત કરેલ આધાર્મિ ઈમ ના માનીએ; - જિનનામ દલિક ખપાવવાને સમવસરણે તેહવા, બેસતા પ્રભુ તીથપતિ ત્રણ ભુવનને ઉદ્ધારવા. ૧૨૩ અર્થ --એ પ્રમાણે બહલ્પની અંદર શ્રી મલયગિરિ આચાર્ય મહારાજના વચનથી એ બીના જાણી શકાય છે. અહિં શંકા થાય કે પ્રભુના નિમિત્તે કરેલ સમવસરણને પ્રભુ પિતે ઉપયોગ કરે તે આધાક દેષ લાગે કે નહિ ?. તેનું સમાધાનઃ–પ્રભુના નિમિત્તે For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ [ શ્રી વિજયપધરિતકરાએલ સમવસરણમાં પ્રભુ બેસે છે માટે તેમને (પિતાના નિમિત્તે ભોજનાદિ કરાવેલું છે એવું જાણ્યા છતાં તે વસ્તુને લેવી તે) આધાકમી નામને દેષ લાગે છે, એવું માનવું નહિ. કારણ કે શ્રીતીર્થકરદેવ જિનનામ કર્મનાં દલિયાંને ખપાવવાને તથા ત્રણ ભુવનના જીને ઉદ્ધાર કરવા માટે તેવા સમવસરણમાં બેસે છે. બીજું એ પણ સમજવાનું કે જે પુરૂષ જે હદને હેય, તેને અનુસરીને જ તેવું ઉરિત આસન જોઈએ. એને તેમ થાય, તેજ પરોપકારાદિ કાર્યની સંપૂર્ણ સિદ્ધિ થઈ શકે છે. ૧૨૩ વચનાતિશયનું વર્ણન કરે છે – એ પ્રમાણે સમવસરણે આદિ દેવ વિરાજતા, પર્ષદા આગળ મનહર દેશનાને આપતા; ભાષા વિષે પિતા તણું સવિ જીવ સુણતા સમજતા, રાગ માલવકાશ યોજનામાંહિ શબ્દો પ્રસરતા. ૧૨૪ અર્થ –એવી રીતે પ્રભુ શ્રી આદીશ્વર ભગવાન સમવસરણમાં બિરાજમાન થાય છે, અને પર્ષદાની આગળ મનહર તથા હિતકારી દેશને આપે છે. વળી એ દેશના પ્રભુજી માલકોશ રાગમાં અર્ધમાગધી ભાષામાં આપે છે, અને તે દેશનાના શબ્દો એક જેજન સુધી સ્પષ્ટ સંભળાય છે. અને જે શબ્દો સમવસરણમાં બેઠેલા તિર્યંચ સુધીના તમામ જીવો પિતા પોતાની ભાષામાં સમજે છે તે પ્રભુના વચનાતિશય મહિમા સમજ. ૧૨૪ આદીશ્વર ભગવંતે આ પ્રમાણે દેશના આપી એમ સમજાવે છે – દેખાય જેવા લાલ ધગધગતા જ અંગારા અહીં, સેંકડો જ્વાલા ગણે વીંટાયેલા જેઓ સહી; હે ભવ્ય જીવે તાસ સમ સંસારીને અવધારીએ, ત્યાં આધિ વ્યાધિ જરા મરણ જ્વાલા ઘણું જ વિચારીએ. ૧૨૫ અર્થ–પ્રભુ દેશનાની શરૂઆત કરતાં જણાવે છે કે હે ભવ્ય છે ! જેવી રીતે સેંકડો અગ્નિની જવાલાના સમૂહથી વીંટાએલા લાલ ધગધગતા અંગારા અહીં જણાય છે, તેની જે આ સંસાર છે. અને મહા દુ:ખદાયી છે. એમ તમે ની જાણજે. જેમ અંગારામાં જવાલા હોય છે, તેમ આ સંસારમાં મનની પીડા, અને શરીરની પીડા તથા જરા એટલે ઘડપણ અને મરણ રૂપી ઘણા પ્રકારની જ્વાલાઓ છે એમ વિચારવું. ૧૨૫ પ્રમાદને ત્યાગ કરવાનું કહે છે – સમજુ જન સમજી જઈ ન પ્રમાદને રજ સેવતા, જ્યાં રાતમાંહિ જવાય તે મરૂભૂમિ માંહી ચાલતા; For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૧૦૫ બાલપણ શું બને પ્રમાદી જરૂર જોખમ ઈમે થતાં, મઘાદિ પંચ પ્રમાદ ભવિને દુર્ગતિમાં લઈ જતા. ૧૨૬ અર્થ –સંસાર આ દુઃખદાયી છે એવું વિચારીને ડાહ્યા મનુષ્ય સમજીને પ્રમાદને જરા માત્ર પણ સેવતા નથી. તે મરૂભૂમિ એટલે મારવાડ જ્યાં એટલે સખત તાપ પડે છે કે તેમાં દિવસે તે ચાલી શકાતું નથી, તેવા સ્થળમાં રાતની અંદર ચાલી શકાય છે. તે વખતે ચાલતાં શું બાલક એટલે અજ્ઞાની હોય તે પણ પ્રમાદી બને ખરો કે? એટલે રાત્રે ચાલવામાં તેવા અજ્ઞાની છે પણ આળસુ બનતા નથી. કારણ કે જે આળસુ બનીને તે ચાલવાના પ્રસંગે ચાલે નહિ તે તેને જોખમ અથવા સંકટમાં જરૂર સપડાવું પડે છે માટે હે ભવ્ય છે ! આ સંસારમાં દુર્ગતિ એટલે નરકાદિ ખરાબ ગતિમાં લઈ જનાર મદ્યાદિ એટલે મદ્ય વગેરે પાંચ પ્રકારના પ્રમાદને જરૂર તજવા જોઈએ એમ તમે જરૂર સમજજો. ૧૨૬. પ્રમાદના ભેદે જણાવે છે માદિ શબ્દ પાંચ લેવા મઘ વિષય કષાયને, વિકથા અને નિદ્રા તો વિષ શત્રુ ધારી પ્રમાદને, મુક્તિપુર માર્ગે જતાં વાટે રહેલે ચાર એ, નરક હેતુ પ્રમાદને હે ભવ્ય જીવો! ઈડીએ. ૧ર૭ અર્થ:–મદ્યાદિ એ શબ્દથી મદ્ય વગેરે પાંચ પ્રમાદ ગ્રહણ કરવા. તે આ પ્રમાણે – ૧ મધ, ૨ વિષય, ૩ કષાય, ૪ વિકથા અને ૫ મી નિદ્રા. આ પાંચે પ્રમાદેને ઝેર સરખા શત્રુ માનીને અથવા ઝેર સરખા અને શત્રુ સરખા માનીને તેમને ત્યાગ કરજે. આ પાંચે પ્રમાદ મેક્ષ રૂપી નગરમાં જતાં રસ્તામાં રહેલા ચેરની જેવા જાણવા, માટે હે ભવ્ય જી ! નરકમાં લઈ જવાના હેતુ રૂપ એ પાંચે પ્રમાદને અવશ્ય ત્યાગ કરજો. ૧૨૭ ભયંકર સર્ષથી પણ પ્રમાદ વધારે દુઃખ આપે છે, એમ જણાવે છે – છે તફાવત બહુ મહાતનુ સર્પ તેમ પ્રમાદમાં, મૃત્યુની ભજના પ્રથમથી અન્યથી સંસારમાં, હાય મૃત્યુ ભવે ભવે બહ રત્નવંતી પૃથ્વીમાં, ત્રણ જણા બહુ ખેદ પામે એમ સૂક્ત પ્રબંધમાં. ૧૨૮ અર્થ–મોટા શરીરવાળા સર્પ અને પ્રમાદ એ બેની વચ્ચે ઘણો મોટો તફાવત રહે છે. કારણ કે પ્રથમથી એટલે સર્પથી મૃત્યુની ભજના છે એટલે મરણ થાય ૧૪ For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ [ શ્રી વિજ્યપધરિ કૃત અથવા ન પણ થાય. કારણ કે તાત્કાલિક એગ્ય ઉપાય કરવાથી, અથવા મંત્ર પ્રયોગથી ઝેર ઉતારનાર હોંશિયાર ગારૂડી મળી આવે તો સર્પનું ચઢેલું ઝેર ઉતરી જાય છે અને તેથી તે માણસ બચી પણ જાય છે. પરંતુ અન્યથી એટલે બીજા પ્રમાદ રૂપી સર્ષથી તે જીવનું ભે ભવ મૃત્યુ થાય છે. કારણ કે પ્રમાદને વશ થએલો જીવ ધર્મ કાર્ય નહિ કરી શકવાથી ઘણું ભવ સુધી સંસારમાં જન્મ મરણની પરંપરા કરે છે. જેમ ગારૂડીકેના વિદ્યા મન્નાદિ વડે અને વૈદ્યોના ઔષધિ પ્રયોગ વડે સર્પનું ઝેર ઉતરે છે, માટે સર્પના ઝંખના ઝેરથી મરણ જ થાય એ નિયમ નથી તેમ જ્યોતિશાસ્ત્રમાં અમુક તિથિ નક્ષત્ર વાર વિગેરેમાં કરડેલા સપનું વિષ પણ સાધ્ય અસાધ્ય એટલે ઉતરી શકે કે ન ઉતરી શકે ? આને ખુલાસો આ પ્રમાણે કર્યો છે – तिथयः पंचमी षष्ठयष्टमी नवमिका तथा । चतुर्दश्यप्यमावास्याऽहिना दृष्टस्य मृत्युदा ॥ १ ॥ અર્થ:-પાંચમ છઠ આઠમ નવમી (નેમ) ચૌદસ અને અમાવાસ્યા એ તિથિએમાં સર્પ કરડ્યો હોય તો મૃત્યુ આપનારી છે. તે સિવાયની તિથિઓ મૃત્યુ આપનારી નથી કે ૧ કે આ બાબતમાં વાર વિગેરેની બીના પણ જરૂર ધ્યાનમાં લેવી જોઈએ એ જણાવે છે – दष्टस्य मृतये वारा भानुभौमशनैश्चराः ।। प्रातःसंध्याऽस्तसंध्या च संक्रान्तिसमयस्तथा ॥२॥ અર્થ:–રવિવાર મંગળવાર અને શનિવાર એ ત્રણ વારમાં કરડેલે સર્પ મૃત્યુ આપનારે થાય છે. તેમજ પ્રભાતકાળે સંધ્યાકાળે (સાંજરે) અને સંક્રાન્તિના સમયે (એટલે બાર માસની બાર સૂર્યસંક્રાતિ સમયે) પણ કરડેલ સર્પ મૃત્યુ આપનાર થાય છે, અને શેષ વારમાં કરડેલા સર્પનું વિષ સાધ્ય હોય છે. એટલે તે વિષ ઉતરી શકે તેવું હોય છે. જે ૨ ! આમાં નક્ષત્રને વિચાર ઉમે એમ જણાવે છે– भरणी कृत्तिकाऽश्लेषा विशाखा मूलमश्विनी । रोहिण्याा मघा पूर्वा त्रयं दृष्टस्य मृत्यवे ॥ ३ ॥ અર્થ:–ભરણી નક્ષત્ર, કૃતિકા નક્ષત્ર, અલેષા નક્ષત્ર, વિશાખા નક્ષત્ર, મૂળ નક્ષત્ર, અશ્વિની નક્ષત્ર, રેહિણી નક્ષત્ર, આર્કા નક્ષત્ર, મઘા નક્ષત્ર ત્રણ પૂર્વા નક્ષત્ર (એટલે પૂર્વાફાગુની પૂર્વાષાઢા ને પૂર્વા ભાદ્રપદા એ ત્રણ નક્ષત્ર) એ બાર નક્ષત્રમાં કરડે સર્ષ મનુષ્યને મૃત્યુ આપનારો થાય છે, અને શેષ નક્ષત્રમાં કરડેલા સપનું વિષ સાધ્ય-ઉતરી શકે તેવું હોય છે. છે ૩ છે For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૧છે. वारि श्रवन्तश्चत्वारो दंशाश्च यदि शोणिताः । वीक्ष्यन्ते यस्य दष्टस्य स प्रयाति भवान्तरम् ॥ ४ ॥ અથ–સર્વે કરડેલા માણસના જખમના ચાર ભાગમાંથી જે પાણી ઝરતું હોય તેમજ રૂધિર ઝરતું દેખાતું હોય તે એવા પ્રકારના દંશથી સર્ષ જેને કરડ્યો હોય તેમનુષ્ય અયસ્થ ભવાન્તરમાં જાય છે એટલે મરણ પામે છે. અને જે એવી રીતનો દંશ-જખમ ન હોય તે સર્પનું વિષ સાધ્ય હોય છે, એટલે ઉતરી શકે તેવું હોય છે. છે __ रक्तवान् दंश एको वा, छीद्री काकपदाकृतिः ॥ शुष्कः श्यामस्त्रिरेखो वा, दष्टे स्पष्टयति व्ययम् ॥ ५ ॥ અર્થ-જ્યાં સર્પ કરડયો હોય તે જ એક દંશ (જખમ) રૂધિરવાળે હોય અથવા છીદ્ર (બાકા) વાળો હોય અથવા કાગડાના પગલાની આકૃતિવાળો હોય, કે શુષ્ક હોય, કે દેખાવમાં રંગે કાળો હોય, અથવા ત્રણ રેખાવાળો હોય તો એ રીતે સર્પ કરડવાથી તે (કરડવું) મનુષ્યને નાશ જ સ્પષ્ટ કરે છે, એટલે તે માણસ અવશ્ય મરણ પામે છે. પાપા संवतः सर्वतः शोफो, वृत्तः संकुचितानतः। સંશા સંત ઇચ, વિનછામદ કાવતમ્ | ૬ || અર્થ –જે દંશ (કરડેલો ભાગ) સંવર્ત હોય એટલે સર્વ બાજુથી આવર્તવાળે એટલે ભમરીવાળો અથવા આંટાવાળા હોય અને સોજાવાળ હોય, કે ગોળ આકારવાળો હોય, કે સાંકડા મુખવાળો હોય, તે એવો જખમ કરડાયેલા માણસનું જીવતર હવે અહિં નાશ પામ્યું એમ સૂચવનાર છે. અર્થાત્ એવા જખમથી માણસનું અવશ્ય મૃત્યુ થાય છે. केशान्ते मस्तके भाले, भूमध्ये नयने श्रुतौ नासाग्रे ओष्टे चिबुके कंठे स्कंधे हृदि स्तने ॥ ७ ॥ कक्षायां नाभिपद्मे च लिंगे सन्धौ गुदे तथा । पाणिपादतले दष्टः, स्पृष्टोऽसौ यमजिहवया ॥ ८ ॥ અર્થ -કેશ (વાળ) ને અન્ત (કેશની જડમાં), મસ્તકમાં, કપાળ, ભૂમળે (ભવાંમાં), નેત્રમાં, કાનમાં, નાસિકાના અગ્ર ભાગે, હેઠમાં, ચિબુકમાં (હડપચીમાં), કંઠમાં (ગળામાં), ખભામાં, હદયમાં, છાતીમાં), સ્તનમાં, કાખમાં, નાભિકમળમાં એટલે નાભિના સ્થાને, લિગમાં એટલે પુરૂષચિન્હમાં, સંધિમાં (હાડના સાંધા ઉપર), ગુદાસ્થાને, તથા હાથ પગનાં તલીયાંમાં એટલે હથેલીમાં અને પગના તળીયે જે માણસને સર્પ કરડયે હોય તે માણસ યમરાજની જીહા વડે સ્પર્શીયલે જ જાણ, એટલે એ માણસનું મરણ અવશ્ય થશે એમ જાણવું ૭-૮ વદુરજ્ઞા વસુંધરા એ ઉક્તિ પ્રમાણે ઘણું રત્નવાળી આ પૃથ્વીને વિષે ત્રણ જણા ઘણે ખેદ પામે છે. એટલે ત્રણ પ્રકારના જીવોને ઘણે શેક કરવો પડે છે એ પ્રમાણે સૂક્ત મુક્તાવલીમાં” કહેલું છે. તે ત્રણ જ આગળ કહેવાય છે. ૧૨૮ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ [[ શ્રી વિજયપદ્વરિતત્રણ જણ ખેદ પામે છે તે ત્રણના નામ કહે છે – આળસુ અનુપાય વેદી ભાગ્યહીનું ત્રણ વિષે, આળસુ જનને ગ્રી ડાહ્યા હશે તે ચેતશે. દુખસૂલ નિદ્રા ભવ પ્રમાદ વધારતી તિમ લક્ષ્મીને, સંહારતી આવું વિચારી છોડો ઝટ એહને. ૧ર૯ અર્થ –(૧) આળસુ એટલે પ્રમાદી, (૨) કાર્યને પાર પાડવાને ઉપાય નહિ જાણુનાર અને (૩) ભાગ્ય હીન, આ ત્રણ જણ ખેદ પામે છે. તેમાં પ્રમાદને પણ ખેદ પામનાર તરીકે ગણાવ્યા છે, માટે જે સમજુ હશે તે ચેતીને ધર્મ કાર્ય કરશે; પરંતુ પ્રમાદ કરશે નહિ, દુ:ખના મૂલ સરખી નિદ્રા સંસારને અને પ્રમાદને વધારે છે, કારણ કે માણસ ઉંઘતો હોય ત્યારે તેનાથી ધર્મ કાર્ય બની શકતું નથી. તેથી સંસાર અને આળસને વધારે છે માટે પ્રમાદને વધારે છે. વળી નિદ્રા લક્ષ્મીને નાશ કરે છે, તે બાબતમાં કહેવત છે કે “ઉંઘતાને પાડે અને જાગતાની ભેંસ.” એ કથા ભાવના કલ્પલતામાં ૧૯૦ મા પાને કહી છે, ત્યાંથી જાણવી. માટે આવી રીતે નિદ્રા નુકસાનકારી છે એમ જાણીને તેને જલ્દી ત્યાગ કર. ૧૨૯ અધર્મ બુદ્ધિને છોડવાનું કહે છે – છે અધર્મ અનિષ્ટ તેમાં જોડીએ નહિ બુદ્ધિને, એમ કરતાં જીવ પામે નરક કેરા દુઃખને; ઈષ્ટ ધર્મ બુદ્ધિને જે જોડીએ તો મુક્તિના, કે સ્વર્ગના સુખ પામીએ સાધક થજે જિનધર્મના. ૧૩૦ અર્થ-અધમ અથવા અગ્ય આચરણ નુકસાન કરનાર છે માટે તેમાં બુદ્ધિનો ઉપયોગ કરવો નહિ. કારણ કે અધર્મમાં બુદ્ધિને જોડવાથી જીવને નરકનાં ભયંકર દુઃખ ભોગવવા પડે છે. પરંતુ ઈષ્ટ ધર્મ એટલે આત્માને હિતકારી ધર્મમાં જે બુદ્ધિને જોડીએ તે મુક્તિના કે સ્વર્ગનાં સુખની પ્રાપ્તિ થાય છે, એવું જાણુને હે ભવ્ય જીવો ! આત્માને હિતકારી જેન ધર્મની સાધના તમે જરૂર કરજે. ૧૩૦ આ બધા કાર્યોમાં પ્રમાદ કારણ છે, એમ જણાવે છે – જગતમાં પ્રત્યક્ષ દેખે બહુ જ નહિ સંપદા, પામે તજીને ધર્મ નવિ વિણસાવતા સવિ આપદા; આધિ વ્યાધિ હીણ બને ના પ્રવર ગુણથી શોભતા, સ્વર્ગ થીર સુખ મુક્તિપદને પણ કદાપિ ન પામતા. ૧૩૧ For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૧૦૮ અર્થ –આ પ્રમાદથી થતા નુકશાનની બાબતમાં તમે આ સંસારમાં પ્રત્યક્ષ એટલે નજરો નજર જુઓ કે ધર્મને તજનારા અને પ્રમાદને સેવનારા ઘણા છ સંપદા એટલે સુખના સાધન રૂપ સંપત્તિને પામતા નથી અથવા તેઓ દુઃખી જણાય છે. વળી ધર્મને તજનાર પ્રમાદી જી કદાચ સંપત્તિવાળા જણાતા હોય તો તે તેમણે પ્રથમ પૂર્વભવમાં કરેલ ધર્મનું ફળ જાણવું. વળી તેઓ પોતાની સર્વ આપદા એટલે સંકટોને નાશ કરી શકતા નથી. કારણ કે આપત્તિઓને નાશ કરવામાં પ્રમાદને છોડીને સાધેલ જિન ધર્મ જ સહાયકારી થાય છે. વળી તે પ્રમાદી જીવો આધિ એટલે મનની પીડા તથા વ્યાધિ એટલે શરીરની પીડા તેનાથી રહિત બનતા નથી. તથા ઉત્તમ ગુણોથી શોભાયમાન છતાં તે પ્રમાદી જીવો સ્વર્ગના અથવા દેવલોકના સુખને પામતા નથી. તેમજ સ્થિર સુખ એટલે જે સુખની પ્રાપ્તિ ભવિષ્યમાં અનંતકાળ સુધી કાયમ રહેવાની છે તેવા મેક્ષનાં સુખને કઈ પણ વખત પામતા નથી. અને એ મેક્ષ સુખ સિવાયનાં બીજા બધા પ્રકારનાં સુખ કાયમ રહેતાં નથી, કારણ કે સંસારિક સુખમાં સૌથી ઉત્તમ ગણાતાં જે દેવક સંબંધી સુખે તે પણ વધારેમાં વધારે તેત્રીસ સાગરેપમ સુધી રહે છે ત્યાર પછી તે સુખો પણ જતાં રહે છે. કારણ કે એ સુખો કર્માધીન છે, જેથી મોક્ષનું સુખ જ એક એવું શાશ્વત સુખ છે કે જે કઈ દિવસ નાશ પામવાનું નથી જ. કારણ કે સિદ્ધ ભગવંતને તે સુખને નાશ કરનારાં કઈ પણ કર્માદિ હેતુઓ રહ્યાં જ નથી. આવા મુક્તિના સુખને પણ ઘણા સંસારી છે પામતા નથી. તેમાં મુખ્ય કારણ પ્રમાદ જ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સંપત્તિ મેળવવાની અને આપત્તિઓને ટાળવાની તથા આધિ વ્યાધિને દૂર કરવાની અને આત્મિક ગુણ રૂપી કમલને શ્રીજિનધર્મની નિયાણ રહિત આરાધના કરવા રૂ૫ સૂર્યના કિરણોથી વિકસાવવાની ઈચ્છાવાળા ભવ્ય જીઓ તેમજ સ્વર્ગના અને મોક્ષના સુખની ચાહના કરવાવાલા ભવ્ય જીવોએ જરૂર પ્રમાદનો ત્યાગ કરવો જ જોઈએ. અને તેમ જે ન કરે તે સ્વગદિન સુખને લાભ વિગેરે કાર્યસિદ્ધિ થઈ શકે જ નહિ. આ બાબતમાં પુરાવાને લેક આ પ્રમાણે જાણો– છે થરાદૃરમ્ | यत्संपत्त्या न युक्ता जगति तनुभृतो यच्च नापद्विमुक्ता । यन्नाधिव्याधिहीनाः सकलगुणगणालङ्कृताङ्गश्च यन्नो ॥ यन्न स्वर्ग लभन्ते निखिलसुखखनि मोक्षसौख्यं च यन्ने । दुष्ट : कल्याणमालादलनपटुरयं तत्र हेतुः प्रमादः ॥१॥ આ લોકને સ્પષ્ટાથે ઉપર જણાવી દીધું છે. ૧૩૧ પ્રમાદથી થતા નુકસાન વિગેરે જણાવે છે – એહમાં હેતુ પ્રમાદ વિચારીએ કલ્યાણની, માલા બગાડે છે પ્રમાદ તજે જ સંગતિ એહની; For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ [[ શ્રી વિજયપત્રસૂરિકૃતજેનું અભેધ કવચ હતું ને હાડકાં મજબૂત હતાં, તે જનો પણ સ્થિર રહ્યા ના પરભવે ચાલ્યા જતા. ૧૩૨ અથ–એ પ્રમાણે દુઃખની સામગ્રી મેળવવામાં અને સુખનાં સાધનેને દૂર કરવામાં (નહિ મળવામાં) પ્રમાદ હેતુ છે એમ જરૂર વિચારવું. વળી પ્રમાદ કલ્યાણની માલા એટલે પરંપરાને બગાડે છે, એટલે નાશ કરે છે, માટે હે ભવ્ય જીવો! તમે તે પ્રમાદની સેબતને ત્યાગ કરે. વળી જેમનું કવચ એટલે બખતર અભેદ્ય એટલે કોઈથી ભેદી શકાય તેવું નહોતું અને જેમનાં હાડકાં ઘણુ મજબૂત હતાં તેવા પ્રથમ વાષભ નારા સંઘયણવાળા પરાક્રમી પુરૂષ પણ પ્રમાદના પ્રભાવે સ્થિર રહી શક્યા નહિ એટલે જીવી શક્યા નહિ અને પોતે બાંધેલા આયુષ્યને અનુસારે પરભવમાં ચાલ્યા ગયા. અહીં વારૂષભનારાચ સંઘયણની બીના જાણવા જેવી છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી. વજ’ એ ખીલીનું નામ છે, “રૂષભ” એ પાટાનું નામ છે, અને “નારાચ” એ મર્કટબંધનું નામ છે. સંઘયણ એ શબ્દનો અર્થ સંયમનિ=સંઘયણ એટલે હાડકાંને સમૂહ એ પ્રમાણે સામાન્યથી છે, પરંતુ વિશેષપણે વિચારીએ તે હાડકાંની મજબૂતાઈને અને હાડકાંના સાંધાઓની મજબૂતાઈને અવલંબીને જ સંઘયણને વિશેષ ભેદ અને એક સંઘયણમાં પણ અનેક તરતમતાઓ રહેલી હોય છે. ત્યાં જ રૂષભનારાંચનું વિશેષ સ્વરૂપ આ પ્રમાણે– સંધિઓને સ્થાને જ્યાં બે હાડકાંના બે છેડા સામસામે ભેગા મળે છે, ત્યાં એવી રીતે મળે છે કે બને છેડાઓ એક બીજા ઉપર પરસ્પર આંટી દઈને વળગેલા હોય છે, અને એ આંટીને જ મર્કટબંધ એટલે વાનરબંધ કહેવામાં આવે છે, કારણ કે વાનરી જ્યારે એક વૃક્ષ ઉપરથી બીજા વૃક્ષ ઉપર ફલંગ મારે છે ત્યારે વાનરીનું બચ્ચું વાનરીના પેટને જેવી રીતે પોતાના બે હાથ મજબૂત રીતે આંટવીને (વાંદરીને ભેટીને) વળગી રહે છે તેવી રીતે એ વાનરબંધની માફક હાડકાંના આ બે છેડા પણ એક બીજા ઉપર આંટવાઈને એવા મજબૂત વળગેલા હોય છે કે એ સાંધાઓને વછોડવા જતાં વછૂટી શકે નહિં. એ રીતે એક તે એ મર્કટબંધ જ અતિ મજબૂત છે અને તે ઉપરાન્ત એ મર્કટબંધવાળા બે છેડાની ઉપર નીચે એક હાડપાટે પાટાની માફક વીંટાઈ રહેલા હોય છે તેનું નામ “વૃષભ છે અને તે હાડપાટાની ઉપરથી એક વેઝ એટલે હાડખીલી એવી રીતે આવેલી હોય છે કે જે હાડપાટાને ઉપલે ભાગ અને ત્યાર બાદ નીચેના બે હાડના છેડા તથા તેની નીચે હાડપાટાને ભાગ એમ ચાર હાડકાંની આરપાર ગયેલી ખીલી (ખીલીના જેવું હાડકું) હોય છે, એ રીતે હાડકાંના સાંધા વજી, રાષભ ને નારાચ એમ ત્રણ રીતે અત્યન્ત મજબૂત થવાથી આવું સંઘયણ અથવા હાડસંધી વજ્ઞજમનારા કહેવાય છે અને એ હાડસંધિ એટલી બધી મજબૂત બનેલી હોય છે કે એ સંધિઓને ૬-૬ મહિના સુધી મોટી For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] ૧૧૧ ઘંટીઓમાં પીલવામાં આવે તે પણ ત્રુટી છૂટીને જૂદી પડતી નથી, એવું મજબૂત આ વર્ષભનારા નામનું પહેલું સંઘયણ છે. એ સિવાયનાં ઋષભ નારા આદિ બાકીનાં પાંચ સંઘયણ ઓછાં ઓછાં મજબૂત છે તેનું સવિસ્તર સ્વરૂપ શ્રીલેકપ્રકાશાદિ ગ્રંથાથી જાણી લેવું. ૧૩૨ પ્રમાદી જીની મૂર્ખતા ચાર લોકમાં જણાવે છે – જે ભૂરિ પુણ્ય પામીએ તે નરપણાને પામીને, જિન ધર્મને જેઓ ન સાધે સેવી પંચ પ્રમાદને; તેઓ પ્રબલ દુઃખ વેઠીને પામેલ રત્નો જલધિમાં, પાડી ગુમાવે કઈ તેના જેહવા આ વિશ્વમાં. ૧૩૩ અર્થ -ચુલ્લગ આદિ દશ દષ્ટાન્તને અનુસારે અત્યન્ત દુર્લભ એવો જે મનુષ્ય ભવ ઘણું પુણ્ય પામી શકાય છે, અને અનુત્તરાદિ દેવ પણ જેને પામવાની ઈચ્છા કરે છે તે મનુષ્યપણુને પામીને પણ જેઓ પંચ પ્રમાદને સેવી જૈન ધર્મની સાધના કરતા નથી તેઓ ઘણાં દુઃખ વેઠીને મેળવેલ રત્નને સમુદ્રમાં બેદરકારીથી પાડી નાંખીને ગુમાવી દે છે. એટલે રત્નને ગુમાવનારા જીવોની જેવા મૂર્ખ તરીકે ગણાય છે. આ સંસારમાં તેના જેવા બીજા કેણ હોય છે ? તે આગળના લોકમાં ગ્રંથકાર જણાવે છે. ૧૩૩ તિમ કનકના થાલમાં ધલી ઠવંતા નરસમા, અમૃતજલે નિજ ચરણને ધનાર મૂખની સમા; લાકડાં હાથી કને મંગાવનારાની સમા, ફેંકી મણિને કાકને ઉડાડનારાની સમા. ૧૩૪ અર્થ:--જેઓ દુર્લભ મનુષ્ય જન્મ પામ્યા છતાં પ્રમાદમાં રહીને તેને ધર્મકાર્ય કર્યા વિના ફેગટ ગુમાવી દે છે, તે મનુષ્ય સેનાના થાળમાં ધૂળ નાખનાર મનુષ્યની જેવા જાણવા. કારણ કે સોનાના થાળમાં તો ઉત્તમ કિંમતી વસ્તુઓ અથવા સારાં સારાં ભેજન મૂકવાં જોઇએ તેને બદલે તેમાં ધૂળ ભરે તે તે મનુષ્ય મૂર્ખ જ ગણાય છે. (૨) બીજું દષ્ટાંતા–વળી મરણ પામવાની અણી ઉપર હોય તેવા મનુષ્યની જિંદગીને બચાવનાર અમૃતજળ છે. છતાં તેવાં અમૃતનાં પાણીનો ઉપયોગ પિતાના પગ દેવામાં કરે તે મૂર્ખ કહેવાય, તેના જેવા જ મૂર્ખ પ્રમાદી અને જાણવા કે જેઓ પામેલા મનુષ્ય ભવને હારી જાય છે. (૩) ત્રીજું દષ્ટાન્ત:–કેઈ માણસ હાથીનો ઉપગ લાકડાં મંગાવવામાં કરે તે તે મૂર્ખ ગણાય, તેના જેવા જ પ્રમાદીઓને મૂર્ખ જાણવા. કારણ કે હાથીને ખરે ઉપયોગ તે રાજા મહારાજા વગેરે ઉત્તમ માણસના બેસવાના કામમાં, અને તેના ઉપર અંબાડી મૂકી તેને શણગારવામાં કરવો જોઈએ તેના બદલે ગધેડા, ઉંટ અથવા બળદની For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર [ શ્રી વિજ્યપદ્ધસૂરિતપાસે કરાવવા યોગ્ય કાર્ય જેવું લાકડાને ભાર ઉપડાવવાનું કાર્ય હાથી પાસે કરાવે તે મૂર્ખ કહેવાય, એમ પ્રમાદી છે પણ તેવા જાણવા (૪) શું દષ્ટાતઃ–અથવા કેઈકને કાગડે ઉડાડો હોય તો કાંકરે નાખીને ઉડાડવાને બદલે પિતાની પાસે રહેલ સુંદર મણિ કાગડા સામે ફેંકીને કાગડાને ઉડાડે, તો તે મૂર્ખ કહેવાય, તેના જે મૂખ પ્રમાદી માણસ જાણવો. જેવી રીતે આ ચાર કાર્ય કરનાર મૂર્ણ છે તેમ જેઓ મહા પુણ્ય મેળવેલે મનુષ્ય ભવ પ્રમાદમાં રહીને ફેગટ ગુમાવી બેસે છે તે પ્રમાદીઓ પણ મૂખે જ છે એમ જાણવું. ૧૩૪ જે ભેગની ઈચછા કરી પામેલ જિનના ધર્મને, છોડી પ્રમાદે વિષય કાજે કરત દોડાદોડને તે ઘર વિષે પિતા તણું વાવેલ સુરતરૂને લણી, રોપણી કરનારની જેવા ઈહાં વિષ તરૂતણી- ૧૩૫ અર્થ:-શ્રી જિનેશ્વર ભગવંતે કહેલું અને સંસારના વિષયો જેવા તુચ્છ પદાથેની ઈચ્છા કરીને તે વિષય મેળવવા માટે પદયે પામેલે જે જેન ધર્મ, તેને છોડી દઈ જે પ્રમાદી મૂર્ખ અને તે વિષયભેગને મેળવવાની પાછળ જ દેડા દેડી કરી રહ્યા છે એટલે ફેગટ બેટી ધમાલમાં પડ્યા છે, અથવા પિતાની બધી શક્તિઓ વિષયે મેળવવાની પાછળ ગુમાવી બેઠા છે તે મનુષ્ય પોતાના ઘરના આંગણુને વિષે વાવેલા સુરતરૂ એટલે કલ્પવૃક્ષને ઉખેડી નાખી ઝેરનાં ઝાડ જે ધંતુરા વિગેરેના ઝાડ, તેને વાવનારા મૂર્ણની જેવા મૂખ જાણવા. કારણ કે જે કલ્પવૃક્ષ ઈચ્છિત પદાર્થોને આપે છે, તેને ઉખેડી નાખી પિતાને નુકસાનકારી ઝેરનાં ઝાડને વાવવામાં કેવલ મૂર્ખતા જ ગણાય છે. તેવી રીતે કલ્પવૃક્ષની જે તે જૈન ધર્મ જાણો કે જેના સેવનથી પિતાના તમામ મનોરથ ફલે છે. અને સુખે રહી શકાય છે અને વિષય ભેગો તે ઝેરના ઝાડની જેવા જાણવા. કારણ કે ઝેર ખાવાથી જેમ મૃત્યુ થાય છે તેમ આ વિષયેનું સેવન ભભવ ઘણું અને આપનાર છે, તેથી જેમ આંગણે ઉગેલા કલ્પવૃક્ષને ઉખેડી ધતૂરા વિગેરેનાં વિષમય વૃક્ષ વાવવાં તે મૂર્ખતા છે, તેમ વિષયોની ઈચ્છા કરીને જૈનધર્મ છોડી દેવો તે પણ મૂર્ખતા છે. ૧૩૫ ચિંતામણિ તજી કાચને લેનારની જેવા કહ્યા, વેચી પ્રવર ગજરાજ પર લેનારની જેવા કહ્યા; કલ્પતરૂ ચિંતામણી કરી જેહ જિનધર્મ આ, વિષવૃક્ષ કાચ ખરાદિ સરખા ભાગ પાંચે જાણવા. ૧૩૬ For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] ૧૧૩. અર્થ –વળી જેઓ જૈનધર્મ સરખા ઉત્તમ ધર્મને છેડી વિષય ભેગેને મેળવવાની ઈચ્છા રાખે છે, તે મનુષ્યો ચિંતામણિ રત્ન કે જે ઈડેલી વસ્તુને આપનાર છે, તેવી કિંમતી વસ્તુના બદલે કાચ કે જેની કાંઈ કીંમત નથી, તેને લેનાર મૂખની જેવા જાણવા. તેમજ પ્રવર એટલે શ્રેષ્ઠ ગજરાજ જે અરાવત હાથી તેને વેચીને ગધેડે ખરીદ કરનારા મૂખની જેવા (જૈન ધર્મને બદલે વિષય સુખની ઈચ્છા કરનારાઓને) જાણવા. અહીં જૈનધર્મ કલ્પવૃક્ષની જેવો ચિંતામણિ રત્નની જેવો, તથા રાવત હાથીની જેવો જાણવો અને ઇન્દ્રિયના વિષયો વિષવૃક્ષની, ધંતુરાની અને કાચની જેવા, તથા ગધેડાની જેવા જાણવા. ૧૩૬ ચાલુ પ્રસંગે વૈરાગ્ય ભાવના બે લેકમાં જણાવે છે સૂર્યની ગતિ આગતિથી હાય ક્ષય નિત જીવનને, વિકટ વ્યાપાર કરીને મેળ ન રહે કાળને; અન્યના જન્માદિ દેખી નર પ્રમાદી ના ડરે, મોહ મદિરા પાન કરીને જગત ગાંડું થઈ ફરે. ૧૩૭ અર્થ–સૂર્યની ગતિ આગતિથી એટલે સૂર્યના ઉદય વડે અને આથમવા વડે હંમેશાં મનુષ્ય જીવનને નિરન્તર ક્ષય થઈ રહેલો છે. એટલે જેમ જેમ દિવસ અને રાત જાય છે તેમ તેમ આયુષ્ય દરરોજ ઓછું થતું જાય છે, તે છતાં પ્રમાદી એટલે ધર્મ કાર્ય કરવામાં આળસુ મનુષ્યને હિંસાદિ દોષમય વ્યાપારમાં એટલે મુશ્કેલી ભરેલાં સાંસારિક કાર્યોમાં કાળને મેળ રહેતો નથી એટલે કેટલો કાળ ચાલ્યા ગયે કે પિતાનું કેટલું આયુષ્ય વીતી ગયું. તેનું તેને લગાર પણ ભાન રહેતું નથી. વળી તે જગતમાં બીજાનાં જન્માદિ એટલે જન્મ મરણ વગેરે જે દુઃખ થાય છે તે જુવે છે, છતાં પણ ચેતતો નથી. વળી મારે પણ મરવું પડશે અને આ મનુષ્ય ભવ મૂકી ક્યાં ભવમાં જઈશ, આ બાબતનો લગાર પણ વિચાર તે કરતું નથી. કારણ કે અપ્રમાદી જી સિવાય મેહ મદિરા એટલે મેહ રૂપી દારૂ પીને આ લગભગ આખું જગત ગાંડું થઈને જ ફર્યા કરે છે, એટલે મોહનીય કર્મને લઈને કુટુંબાદિકમાં આસક્ત થએલા આ જગતના લેક ગાંડાની જેમ દુ:ખી થાય છે. ૧૩૭ આર્યદેશાદિક લહીને જેહ જડ ના ધર્મને, કરતે જે તે સાગરે આધાર ઉત્તમ વહાણને; આદિ પદથી બુદ્ધિ બલકુલ રૂપ જીવન જાણીએ, નરપણુમાં ધર્મસાધન એહ કદી ન ભૂલીએ. ૧૩૮ ૧૫ For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ( શ્રી વિજ્યપધસૂરિકૃતઅર્થ-જે અણસમજુ મનુષ્ય ધર્મની સાધના કરવામાં મદદગાર એવા આર્યદેશ વિગેરે સાધન સામગ્રી પોતે મેળવી છે છતાં પણ આત્માને નુકસાન કરનાર એવા ધન વિગેરે પૌરાલિક વસ્તુઓમાં મેહ રાખીને ધર્મને સાધતા નથી, તેઓ ભર સમુદ્રમાં આધાર ભૂત એવા ઉત્તમ વહાણને ત્યાગ કરનારા મૂખની જેવા બુદ્ધિહીન જાણવા. કારણ કે પોતાની પાસે ઉત્તમ વહાણ હોય તે છતાં સમુદ્રમાં મુસાફરી કરનાર જે તેનો ત્યાગ કરે તે તે જેમ સમુદ્રમાં ડૂબી જાય છે તેમ આ ભયંકર સંસાર રૂપી સમુદ્રમાં ઉત્તમ આર્ય દેશ વગેરે ધર્મ સામગ્રી રૂપી વહાણ મેળવ્યા છતાં ધનાદિકમાં આસક્ત થઈને જેઓ ધર્મને સાધતા નથી, તેઓ વહાણ તજીને સમુદ્રમાં ડૂબનારની માફક આ સંસાર રૂપી સમુદ્રમાં ડૂબે છે એટલે ચાર ગતિઓમાં રખડ્યા કરે છે. અને દુઃખી થાય છે. અહીં “આર્ય દેશાદિક” એ પદમાં આવેલા આદિ શબ્દથી બુદ્ધિ, બેલ, કુલ, રૂપ અને જીવન એટલે નિર્દોષ આયુષ્ય અને નિરોગી શરીર વગેરે એ સર્વ ધર્મનાં સાધન જાણવાં. કારણ કે મનુષ્યપણાની અંદર આ બધી વસ્તુઓ ધર્મસાધન એટલે ધર્મની સાધના કરવામાં અપૂર્વ મદદગાર છે. ૧૩૮ પ્રભુદેવ પ્રમાદને વિશ્વાસ નહિ કરવાનું જણાવે છે – આ પ્રમાદ તણ વશે રખડે નિગોદે બહુ જના, અપ્રમાદી ધર્મ સાધી સાધતા સુખ મુક્તિના ઈમ વિચારી ભવ્ય જીવો ધર્મ અવસર સાધો. મહ પુત્ર પ્રમાદને વિશ્વાસ કદી ન રાખજે. ૧૩૯ અર્થ –આ પ્રમાદને વશ થએલા ઘણા મનુષ્ય નિગેહની અંદર ઘણે વખત ૧ નિગોદ એટલે સાધારણ વનસ્પતિના અનંત જીવોનું એક શરીર, અને તે એક જ શરીરમાં રહેલા અનંત છો તે નિગદ કહેવાય. તેમાં નિગોદના બે ભેદ છે સૂમનિગોદ અને બાદર નિગોદ. તેમાં સૂમ નિગોદ ચૌદ રાજકમાં ભરેલી છે. ચૌદ રાજલકની કોઈ પણ જગ્યા સૂક્ષ્મનિગોદ વિનાની નથી. અને તે બાદર નિગોદ કે જેનું શરીર ચર્મ ચક્ષુથી જોઈ શકાય છે તે કંદમૂળ વગેરે જાણવી. પૂર્વે કહ્યા મુજબ અનંતા સાધારણ વનસ્પતિકાય છના એક શરીરને એક નિગોદ કહેવાય છે તેવી અસંખ્યાતી નિગેનો એક ગેળે કહેવાય છે અને તેવા અસંખ્યાતા ગોળા ચૌદ રાજલેકમાં ભરેલા છે. આ નિગદનું આયુષ્ય ઘણું ઓછું હોય તે ૨૫૬ આવેલી પ્રમાણ ક્ષુલ્લક ભવનું. હોય છે. અને વધારેમાં વધારે આયુષ્ય અન્તર્મ દત પ્રમાણનું જાણવું. આ નિગદમાં નારકી કરતાં પણ ઘણું વધારે દુ:ખ છે અને તે દુ:ખ વારંવાર જન્મ મરણનું જાણવું, ક્ષુલ્લક ભવના હિસાબે એક શ્વાસોશ્વાસમાં ૧૭ ભવથી વધારે ભવ થાય છે. અને એક મુહૂર્તમાં ( ૪૮ મીનીટમાં ) ૬૫૫૩૬ ભવ થાય છે. એ વાત અત્યંત એાછા આયુષ્યવાળા લબ્ધિ અપર્યાપ્ત નિગદના જીવોની અપેક્ષાએ જણાવી છે, અને અન્તર્મુહૂર્ત આયુષ્યવાળા લબ્ધિપર્યામ નિગદ ના આયુષ્યના હિસાબે એક શ્વાસોચ્છવાસનાં ૧૩ ભવ નહિં, પરંતુ એાછા ભવ થાય For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિતામણિ ] ૧૧૫ રખડ્યા કરે છે. પરંતુ જે ભવ્ય જી અપ્રમાદી છે, એટલે પ્રમાદ રહિત થઈ ધર્મને સાધનારા જીવે છે, તેઓ ધર્મની સાધના કરતાં કરતાં પરંપરાએ મોક્ષના સુખને પણ મેળવે છે. આ પ્રમાણે વિચારીને હે ભવ્ય છે ! તમે ધર્મના અવસરને સારી રીતે સાધજે, એટલે ધર્મ કરવાને પ્રસંગ મળે, ત્યારે ધર્મની સાધના કરવામાં લગાર પણ પ્રમાદ કરશે નહિ. અને આ પ્રમાદ જે મેહરાજાને પુત્ર છે તેને કદી પણ વિશ્વાસ કરશો નહિ. કારણ કે તેને શેડો પણ વિશ્વાસ કરશે, તે ધીમે ધીમે તમે બહુ જ હલકી કેટીમાં દાખલ થઈ જશે. અને સંસારમાં રખડશે. ૧૩૯ સંસાર અગ્નિના જેવો છે, એમ ત્રણ લેકમાં જણાવે છે – રતિસ્વરૂપ સંતાપથી જે ચપળતાને ધારતી, કામિની રૂપ ઝાળ મેટી જેહમાંથી નીકળતી કમળદલ કાળા કટાક્ષ સ્વરૂપ ધૂમ તણી તતિ, પ્રકટતી, જેના વિષય અંગારથી તન દાઝતી. ૧૪૦ તેહ સંસાર સ્વરૂપ અગ્નિ વિષે સુખ ક્યાં મળે?, અંગાર જ્વાલા ધૂમ ત્રણ જિમ અગ્નિમાંથી નીકળે; સંસારમાં પણ તેહ ત્રણ તિમ અગ્નિ સમ સંસારને, જાણજે વૈરાગ્ય જલથી ઠાર ઝટ એહને. ૧૪૧ અર્થ –આ સંસાર અગ્નિના જેવો છે. કારણ કે અગ્નિમાંથી જેમ ઝાળ એટલે વાલાઓ નીકળે છે, તેમ આ સંસાર રૂપી અગ્નિમાંથી કામિની એટલે સ્ત્રી રૂપી જવાલા નીકળે છે, અને તે રતિસ્વરૂપ સંતાપને એટલે કામાગ્નિ વડે ચપળતાને ધારણ કરે છે. જે સંસારરૂપ અગ્નિમાં કાળા કમલના પાંદડા જેવા આંખના કાળા કટાક્ષ (વક્રદષ્ટિ) રૂપી ધૂમાડાની તતિ એટલે શ્રેણિ અથવા પરંપરા પ્રગટે છે અને જે સંસારરૂપ અગ્નિના વિષયાભિલાષ રૂપી અંગારા શરીરને બાળે છે. આવા સંસાર રૂ૫ અગ્નિને વિષે સુખ કયાંથી મળે ? એટલે સુખ ન મળે. જેમ અગ્નિમાંથી અંગારા, વાલા એટલે ઝાળ અને ધૂમ એટલે ધૂમાડે એ ત્રણ વસ્તુ નીકળે છે તેમ સંસાર રૂપી અગ્નિમાંથી પણ તે ત્રણ વસ્તુઓ નીકળતી હોવાથી સંસારને પણ અગ્નિની જેવો કહ્યો છે. અને એ સંસાર રૂપી અગ્નિને વૈરાગ્ય રૂપી પાણી છાંટીને હે ભવ્ય જીવો તમે જલ્દી શાંત કરજે. કારણ કે જ્યારે વૈરાગ્ય ભાવના જાગે અને ભવ્ય જે સંયમની સાધના કરે, ત્યારે જ તે શાંત થઈ શકે છે. ૧૪૦-૧૪૧. તાપ લાગે વાલમાંહી ભેગ તાપ ઈહાં સહી, કામાગ્નિનું પરિણામ મા વિષય સેવન છે અહીં, For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ [ શ્રી વિજ્યપરિસ્કૃતકાળાશ ધૂમાડા વિષે તેવું કટાક્ષે જાણીએ, ધમથી મુંઝાય જન મિસ્ત્રી કટાક્ષે માનીએ. ૧૪ર અર્થ –એજ અગ્નિ જવાલાની અને ધૂમાડાની ઉપમાનો વિશેષ સ્પષ્ટ અર્થ એ છે કે જેમ ઝાળ લાગવાથી તાપ લાગે છે તેમ આ સંસાર રૂપી અગ્નિને લેગ (ભોગાભિ“લાષ) રૂપી તાપ જાણ. એટલે સ્ત્રીઓ અહીં જવાલાની જેવી જાણવી. કારણ કે સ્ત્રી રૂપી જવાલા તે કામાગ્નિને ઉત્પન્ન કરે છે કે જેના તાપમાં મનુષ્ય બન્યા કરે છે. તથા તે કામાગ્નિનું પરિણામ વિષય સેવન છે. એટલે વિષય સેવન અંગારાની જેવું જાણવું. જેમ અંગારાને તાપ જલ્દી શાંત પડતું નથી તેમ વિષય સેવનથી પણ વિષયની ઈચ્છા શાંત નહિ પડતાં વધારે વધતી જાય છે. તથા અગ્નિનો ધૂમાડો કાળો હોય છે અને તેનાથી માણસ મુંઝાય છે તેમ સ્ત્રીના કાળો નેત્રોમાંથી નીકળતા કટાક્ષે પણ કાળા ધૂમાડાની જેવા જાણવા અને તે કટાક્ષે વડે કરીને વિષયી માણસ મુંઝાયા કરે છે એટલે વિષય ભોગવવાની ઈચ્છા કર્યા કરે છે. એ પ્રમાણે અહીં અગ્નિના જેવો સંસાર કહ્યો. અને અગ્નિની જ્વાલા જેવી સ્ત્રીઓ કહી, તથા જ્વાલાના તાપની જે ભગાભિલાષ કહ્યું, તેમજ કાળા ધૂમાડાની જેવા સ્ત્રીઓનાં કટાક્ષ કહ્યા, અને વિષયભોગને અંગારાની જેવા કહ્યા. એ રીતે અગ્નિથી ઉપજતી ચાર વસ્તુઓની ઉપમા સંસાર રૂ૫ અગ્નિની સાથે સરખાવી શકાય છે. ૧૪૨. સંસારને કસાઈખાનાની જે કહે છેવિષયરૂપ કસાઈ નારી સ્નેહ રતિ રૂપ પાશને, નાંખી ગળામાં ભવિ પશુને મારતા દઈ દુઃખને સંસાર રૂપ કસાઈખાનું આપતું અતિ ત્રાસને, હે ભવ્ય છે! એમ જાણી છેડજે સંસારને. ૧૪૩ અર્થ:–હે ભવ્ય છે ! આ સંસારને જરૂર તમારે ઘણે ત્રાસ આપનાર કસાઈખાનાની જે જાણ. કારણ કે આ સંસાર રૂપી કસાઈ ખાનામાં જૂદી જૂદી જાતના વિષ રૂપી કસાઈઓ રહેલા છે. કારણ કે જેમ કસાઈઓ પાડા વિગેરે પશુઓની કતલ કરે છે. તેમ આ શબ્દાદિ વિષ રૂપી ઘણાં કસાઈઓ સંસારી જીવો રૂપી પશુઓની તલ કરે છે એટલે તેમનું જ્ઞાનાદિ જીવન નાશ કરે છે. જેમ કસાઈ પશુના ગળામાં ફસ દઈ પિતાને છરે પશુના ગળામાં મારે છે તેમ આ વિષય રૂપી કસાઈ સ્ત્રીના સનેહમાં રમણ કરવા ( આસક્ત થવા ) રૂપ પાશ એટલે ફાસે મેહી સંસારી જી રૂપી પશુના ગળામાં નાખીને તેમની ઉપર વિષય ભોગ રૂપ છરો મારીને જીવને મારે છે. આ પ્રમાણે For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ નાશ્ચિમ ] ૧૨૭ ભવ્ય છે ! આ સંસાર કસાઈ ખાનાની જે છે, અને તે જીવોને અત્યંત વ્યાસ આપે છે એમ જાણીને તમે તેને ત્યાગ કરજે. ૧૪૩ સંસાર રાક્ષસની જેવો છે, એમ ત્રણ લેકમાં સમજાવે છે – રાતે ફરે રાક્ષસ ધરે માથે ભયંકર સર્પને, નાંખે ગળામાં હાડકાં તિમ નિજ વદનને ફાડીને દાંત દેખાડી હસે રાક્ષસ સમા સંસારને, હે ભવ્ય છે ! જાણજે જ ઘટાવજે દષ્ટાંતને. ૧૪૪ અર્થ-જેમ રાક્ષસ એટલે દૈત્ય રાત્રીએ બહાર ફરે છે, અને માથાની ઉપર ભયંકર કાળા સર્પને ધારણ કરે છે, તથા પિતાના ગળામાં હાડકાંની માળા નાખે છે અને પોતાનું હે પહોળું કરીને દાંત દેખાડીને હસે છે એટલે ભયંકર અટ્ટહાસ્ય કરે છે એટલે ખડખડ હસે છે. તેવા રાક્ષસની જેવા જ આ સંસારને હે ભવ્યો! તમે માનજો. આ રાક્ષસના દષ્ટાન્તને સંસારમાં આ પ્રમાણે ઘટાવજે. ૧૪૪ અજ્ઞાન રૂપી રાતમાં સંસાર રાક્ષસ વિચરતે, ચારે કષાય સ્વરૂપ પે મસ્તકે તે ધારત. પાંચ વિષયરૂપ હાડકાંને વલિ ગલામાં નાંખતે, ને હસે બહુ દેષ રૂપી દંતગણ બતલાવતે. ૧૪૫ અર્થ –પાછળના લેકમાં સંસારને રાક્ષસની જે કહ્યો, તે બીના આ પ્રમાણે ઘસવવી–જેમ રાક્ષસ રાત્રીએ ફરે છે તેમ આ સંસારરૂપી રાક્ષસ અજ્ઞાનરૂપી રાત્રીમાં ફરે છે. જેમ રાક્ષસ સર્પને ધારણ કરે છે તેમ આ સંસારરૂપી રાક્ષસ ચાર કષાયરૂપી ભયંકર સર્પોને મસ્તક ઉપર ધારણ કરે છે. વળી આ રાક્ષસ પાંચ ઇન્દ્રિયના વિષયરૂપી હાડકાઓની માળાને ગળામાં નાખે છે (ધારણ કરે છે), તથા પિતાના ઘણું દોષ એટલે દૂષણ રૂપી દાંતના સમૂહને દેખાડતો દેખાડતો અટ્ટહાસ્ય કરે છે. (ખડખડ હસે છે.) ૧૪૫ - તિમિર રૂપ અજ્ઞાન તિણ ઉપમા કહી તસ રાતની, ઝેરી કષાયે એહથી ઉપમા જણાવી સર્ષની મલિન તેમ કઠોર વિષય તિણ સમા તે અસ્થિની, પ્રકટ ભવન સ્વભાવ દોષ તિણ સમા તે દાંતની. ૧૪૬ અર્થ:–અહીં અજ્ઞાનને રાતની ઉપમા આપી છે. કારણ કે જેમ રાતમાં અંધારું હોય છે તેથી રાત કાળી દેખાય છે અને તેમાં બરાબર દેખી શકાતું નથી તેવી રીતે અજ્ઞાનથી For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ [ શ્રી વિજ્યપદ્ધસૂરિકૃતપણ વસ્તુસ્વરૂપ સત્ય સ્વરૂપે જણાતું નથી માટે જ તિમિર એટલે અંધકારની જેવું અજ્ઞાન કહેવાય છે. તથા કષાયને સર્પની ઉપમા આપવાનું કારણ એ છે કે જેમ સર્પ ઝેરી હોય છે અને તે બીજાને કરડીને મૃત્યુ પમાડે છે, તેવી રીતે ચાર કષાયે પણ ઝેરની જેવા છે, કારણ કે ઝેર ચઢવાથી માણસના શરીરમાં વિકાર થાય છે તેથી તેનું શરીર લીલુંછમ થઈ જાય છે અને ભાન રહેતું નથી, તેવી રીતે કષાયરૂપી સર્પનું પણ આ જીવને ઝેર ચઢે છે જેથી તેને પોતાના સ્વરૂપનું ભાન રહેતું નથી અને પિતાને જે મૂળ સ્વભાવ છે તેમાં તે ઝેર વિકાર ઉત્પન્ન કરે છે. માટે કષાયોને ઝેરી સાપની ઉપમા આપી છે. વળી સર્પ એકજ વાર મારે છે ત્યારે આ કષાયેને તીવ્ર ઉદય જીવને ઘણા ભામાં રખડાવે છે એટલે ભવોભવ મારે છે. વળી વિષયને હાડકાંની માળાની ઉપમા આપી છે, તેનું કારણ એ છે કે હાડકાં જેમ મલિન એટલે મેલાં ગંદાં હોય છે તેથી તિરસ્કાર લાયક ગણાય છે, અને કઠોર એટલે કઠણ હોય છે તેમ વિષયે પણ અત્યંત મલીન હોવાથી તિરસ્કાર કરવા લાયક છે અને કઠેર એટલે અતિ દુ:ખ આપનાર છે. તથા દેશોને દાંતની ઉપમા આપી છે તેનું કારણ એ છે કે જેમ દાંત પ્રગટ રીતે દેખાય છે તેમ દેને પણ પ્રકટ થવાનો સ્વભાવ છે એટલે દેષો છાના રહી શકતા નથી. પરંતુ બહુ પરિશ્રમે પિતાના દે છુપાવવા જતાં પણ તે લેકમાં પ્રગટ થઈ જાય છે માટે દેષોને દાંત સરખો કહ્યા છે. ૧૪૬ અજ્ઞાની છની પ્રવૃત્તિ જણાવે છે – અજ્ઞાનથી દુઃખદાયી ધન વિષયાદિમાં સુખ માનતા, સુખદાયી સંયમ તપ પ્રમુખમાં ભવિજનો દુઃખ ધારતા જ્યાં સુધી તેઓ કરે ઈમે ત્યાં સુધી દુઃખ પામતા, પણ પુણ્ય ભેગે ગુરૂ વચનથી જ્ઞાન ગુણ વિકસાવતા. ૧૪૭ અર્થ-અણસમજુ સંસારી જીવો બીન સમજણને લઈને દુઃખદાયી એટલે દુઃખ આપનાર એવા તે ધન અને વિષય તથા કષાય વગેરેમાં સુખ માને છે. કે જે ધન અતિ દુઃખદાયી છે કારણ કે તેને કમાવા માટે દુઃખ સહન કરવું પડે છે, બીજાની સેવા-ચાકરી કરવી પડે છે. વળી પિતાની પાસે પૈસે હોય તે રખે તેને કઈ ચેરી જશે અથવા કોઈ લુંટી જશે એવો ભય રહ્યા કરે છે, અને કદાચ કઈ ચેરી કે લુંટી જાય, ત્યારે પણ મમતાને લીધે દુઃખ થાય છે. તેમજ વિષયો પણ દુ:ખદાયી છે કારણ કે સ્પર્શાદિ એકેક ઈન્દ્રિયના વિષયમાં ફસાએલા એવા હાથી, માછલાં, ભમરે, પતંગીયા તથા હરણીયાં દુઃખ પામીને મરણને પામે છે, એમ નજરોનજર દેખાય છે માટે ધન અને વિષયે પણ દુઃખદાયી છે, તે છતાં આ જીવ તે ધન અને વિષયેના સાધનેને મેળવવાને તથા તેને ઉપભેગ કરવાને અને તેને સાચવવાને સતત ઉદ્યમ કર્યા કરે છે. એવી રીતે ધન તથા વિષય અને કષાય દુઃખદાયો હોવા છતાં અજ્ઞાન એટલે અણસમજથી અજ્ઞાની છે તેમાં સુખ For Personal & Private Use Only wwwjainelibrary.org Page #166 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૧૧૯ માને છે, એટલું જ નહિ પરંતુ પિતાને સુખ આપનાર હોવા છતાં સંયમ એટલે ચારિત્ર તથા બાર પ્રકારના તપ અને દાન શીલ વિગેરેને તેઓ દુ:ખ આપનાર માને છે. પરંતુ અજ્ઞાનને લીધે તેઓ એમ સમજતા નથી કે સંયમ તથા તપ વડે પિતાના કર્મોની નિજેરા થાય છે તથા તે વખતે આવોને પણ નિરોધ થતું હોવાથી સંવરભાવ પણ જાગે છે, તેથી અશુભ કર્મને બંધ શકાય છે અને પુણ્યને બંધ થાય છે, માટે તે ખરી રીતે આત્માને સુખ આપનાર છે, એમ તેઓ જાણતા નથી. માટે જ્યાં સુધી જીવે આ પ્રમાણે ઉલટી રીતે વર્તે છે, ત્યાં સુધી તેઓ દુઃખ પામે છે. પરંતુ જે પુણ્યને ઉદય જાગે તે શ્રીગુરૂમહારાજના ઉપદેશથી તેઓ પોતાનું અજ્ઞાન જરૂર દૂર કરી શકે છે અને તેથી તેમને જ્ઞાન ગુણ વિકાસ પામે છે, કે જેથી તેઓ દુઃખ આપનારા પદાર્થોને તથા સુખ આપનારા પદાર્થોને યથાર્થ સ્વરૂપે (સાચી રીતે) સમજે છે. કહેવાનું રહસ્ય એ છે કે વિષયાદિને અને સંયમાદિને ખરા સ્વરૂપે સમજે છે, એટલે ગુરૂનો ઉપદેશ પામેલા જ ધન અને વિષયાદિ પદાર્થોને દુ:ખના સાધન તરીકે જ માને છે, અને સંયમાદિ પદાર્થોને સુખના સાધન તરીકે માને છે. ૧૪૭ - જ્ઞાની જીવોની પ્રવૃત્તિ જણાવે છે – - પૂર્વ વૃત્તિ નિંદતા તિમ સત્ય બીના જાણતા, વિષયાદિમાં દુઃખ તેહથી નિવૃત્તિમાં સુખ માનતા ઇચ્છા સકલ વિસાવતા આકુલપણાને ટાલતા, સહજ સુખને અનુભવંતા શાશ્વતાનંદી થતા. ૧૪૮ અર્થ એવી રીતે પુણ્યના ઉદયથી જ્યારે સદ્ગુરૂના ઉપદેશ વડે તે ભવ્ય જીવો સત્ય હકીકત જાણે છે ત્યારે તેઓ પૂર્વવૃત્તિ એટલે પિતાના પહેલાંના આચરણની નિંદા કરે છે. અને વિષયાદિક એટલે વિષય ઉપભોગ તથા પરિગ્રહ વિગેરેમાં દુઃખ છે એવું જાણીને નિવૃત્તિ એટલે તે વિષયાદિકના ત્યાગમાં તથા ચિત્તની સમાધિમાં સુખ માને છે અનુક્રમે પોતાની સઘળી ઈચ્છાઓ એટલે પૌગલિક અભિલાષાઓને વિસાવે છે એટલે દૂર કરે છે, અને આકુલપણાને ટાળે છે એટલે વિષયોના ઉપભોગની વ્યાકુળતા-ટળવળાટ અને તેથી થતા આ ધ્યાન અને રૌદ્ર સ્થાનને દૂર કરે છે. એવી રીતે જ્યારે બહારની બેટી ધમાલ દૂર થાય છે ત્યારે સહજ સુખ એટલે આત્માના પિતાના જ્ઞાનાદિ સ્વાભાવિક ગુણેમાં રમણ કરવા રૂપ સ્વાભાવિક સુખનો અનુભવ થાય છે. અને તેથી ભવિષ્યમાં શાશ્વતાનંદી એટલે અનંતકાળ સુધી નિરંતર ટકી રહેનાર એવા મોક્ષના આનંદને ભોગવનારા ભવ્ય જીવો જરૂર થાય છે. ૧૪૮ ચાલુ પ્રસંગે બે લેકમાં પ્રભુજી શિખામણ આપે છે : નિઃસ્પૃહત્વે પાત્રતા એથી મલે ઝટ સંપદા, વિપરીતતા સસ્પૃહ દશામાં જેહ આપે આપદા; For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપારિત હે ભવ્ય જીવો! એહથી સંસારના સવિ અર્થમાં, કરશે નહિ વિશ્વાસ તે તમને કદી પણ સ્વપ્નમાં, ૧૪૯ ચિત્ત તનું દુઃખ ગંધ પણ હશે નહિ સંસારને, અટવી સમે પણ જાણુને ના રાખીએ ત મેહને, સંસાર રૂપ અટવી વિષે આ કામ લટારે સદા, જ્ઞાનાદિ ધનને પણ તમારા લૂંટતો દઈ આપદા. ૧૫૦ અર્થ –નિસ્પૃહપણમાં એટલે કેઈ પણ પ્રકારની સ્પૃહા અથવા ઈચ્છા નહિ રાખવામાં એટલે સંતેષ વૃત્તિ રાખવામાં જ પાત્રતા એટલે સુપાત્ર પણું રહેલું છે. અને સંતેષવાળા ભવ્ય જીને જલ્દીથી સંપત્તિ મળે છે. આથી ઉલટું સસ્પૃહદશામાં એટલે અસંતેષમાં અથવા લેભીપણામાં ( લેભ દશામાં ) વિપરીતતા એટલે ઉલટાપણું છે એટલે અપાત્રતા છે. જેથી કરીને એવી અપાત્રતાના કારણે આપત્તિઓ એકઠી થાય છે. અથવા તેવા લોભી ને સાચા સુખની પ્રાપ્તિ ન થતાં ઉલટાં દુખ ભોગવવા પડે છે. એમ જાણીને હે ભવ્ય જી ! તમે સંસારના સર્વ પદાર્થોમાં આત્મહિતને વિશ્વાસ રાખશે નહિ. આ પ્રમાણે જે વર્તશે તે તમને સ્વપ્નામાં પણ શરીર અને મન સંબંધી દુખની ગંધ પણ આવશે નહિ એટલે તમને લેશમાત્ર દુઃખ થશે નહિ. વળી આ સંસારને અટવી અથવા જંગલની જે જાણુને તેનો મોહ રાખવો નહિ. કારણ કે આ સંસાર રૂપી અરણ્યમાં કામ લુટાર એટલે વિષય સુખ ભોગવવાની ઈચ્છા કરાવનાર જે અનંગ ( કામદેવ ) રૂપી લુંટારે તે હંમેશાં તમને દુઃખ આપીને તમારા જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી ધનને લુંટી રહ્યો છે. ૧૪૯-૧૫૦ કામરૂપી લૂંટારાની ઓળખાણ કરાવીને વળાવાની જરૂરિયાત જણાવે છે – સ્ત્રી તણ અંગે વિષે, આ કામ લટારે રહે, કંઈ ધર્મ ભિક્ષા મેળવી જાતા ભવિક જનને રહે નાની મુસાફરીમાં વળાવા વિણ તમે ના ચાલતા, તે દીર્ધ ભવની સફરમાં ભય જરૂર તે વિણ વિચરતા. ૧૫૧ અર્થ-આ કામ રૂપી લુંટાર સ્ત્રીઓના મુખ વિગેરે અંગને વિષે રહે છે, કારણ કે જેમ જેમ સ્ત્રીનાં મુખ વિગેરે અંગે પાંગ નિરખી નિરખીને જોવામાં આવે તેમ તેમ કામની લાલસા વધતી જાય છે. ધર્મની ભિક્ષા મેળવીને ઘેર જતા એટલે કંઈ ધર્મધન પામીને આત્મસ્વરૂપમાં આવતા ભવ્ય જિનેને આ કામલુંટાર પકડે છે, કારણ કે ગુરૂ For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૧૨ પાસેથી ધર્મને ઉપદેશ સાંભળીને જતા ભવ્ય જને જ્યારે આ કામ રૂપી લુંટારા આગળ આવે છે ત્યારે તે સાંભળેલા ધર્મના ઉપદેશને ભૂલાવી દે છે. માટે હે ભવ્યી જ્યારે તમારે નાની મુસાફરી કરવાની હોય છે એટલે એક ગામથી નીકળીને નજીકના ગામમાં જવાનું હોય છે ત્યારે તે તમે વળાવા (માર્ગને ભોમીયે અથવા રક્ષક) વિના જતા નથી, તે પછી લાંબી એવી આ સંસારની મુસાફરીમાં તમે તે વળાવા વિના એકલા નિર્ભયની માફક કેમ ફરો છો ? એકલા ફરવામાં રસ્તામાં તમને જરૂર ભય રહેલો છે, માટે તમારે ભેમીઓ અવશ્ય રાખ જોઈએ. આ સંસારની મુસાફરીમાં તમારે તમારી સાથે કેવા પ્રકારને વળાવ રાખવો જોઈએ તે આગળ દેખાડીએ છીએ. ૧૫૧ વળાવાનું સ્વરૂપ જણાવે છે – જિનધર્મ રક્ષક તે સહાયક પણ વળા જાણીએ,. તેહની સાથે રહી જ્ઞાનાદિ ધન સંભારીએ; - યોગની સ્થિરતા ધરીને ધર્મસાધન સાધજે, અમાટે કામ લટારા તણે ભય હાલજે. ૧૫ર અર્થ –આ સંસારની મુસાફરીમાં શ્રીજિનેશ્વર દેવે કહેલ ત્રિપુટી શુદ્ધ ધર્મજ રક્ષક એટલે રક્ષણ કરનાર છે, તથા સહાયક એટલે મદદ કરનાર પણ એજ ધર્મ હોવાથી શ્રી જૈનધર્મ એજ સાચે વળાવે જાણ. તેને સાથે રાખીને હે ભવ્ય છે ! જ્ઞાનાદિ ધન એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે આત્મિક ધનનું રક્ષણ કરે. વળી યોગની સ્થિરતા એટલે મનેયેગ વચનયોગ અને કાયમ એ ત્રણ યોગની એકાગ્રતા કરી એટલે એ ત્રણેને ધર્મની અંદર જોડીને ધર્મની સાધના કરજે. કારણ કે યોગની સ્થિરતા વિના ધર્મકાર્ય સાધી શકાતું નથી, અને એ પ્રમાણે યોગને સ્થિર કરીને અપ્રમાદે એટલે નિદ્રા વિકથા વિગેરે પહેલાં કહેલા પ્રમાદથી દૂર રહીને કામ રૂપી લુંટારાના ભયને દૂર કરજે. ૧૫ર ધર્મને સાધવાને વિધિ દાખલ દઈને સમજાવે છે – ગિની એકાગ્રતામાં ભેદ સઘલી સિદ્ધિના, એક સરખા વાગનારા તાર તંબૂરા તણા;ી ' સુણનારને રાજી કરે વિપરીતતા એ વાગતા, ઘે નહિ આનંદ રજ પણ કાનને કટ લાગતા. ૧૫૩ ' '' અથચગની એકાગ્રતા થાય, એટલે મનની જેવી વિચારણા હોય, તે પ્રમાણે વચનથી બોલતા હોઈએ અને તેને અનુસારે કાયાની પ્રવૃત્તિ થતી હોય એ પ્રમાણે જ્યારે For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ [ બી વિજ્યપધસૂરિકૃત ત્રણે વેગ એકજ ધર્મધ્યાનમાં એક્તાર થાય, ત્યારે જ સઘળા પ્રકારની સિદ્ધિઓના ભેદ એટલે આઠ પ્રકારની કહેવાતી ઋદ્ધિ સિદ્ધિઓના સર્વ ભેદ સિદ્ધ થાય છે. આ બાબતમાં તંબુરાના તારનું દષ્ટાંત જાણવા જેવું છે. તે ટુંકમાં આ પ્રમાણે– જેવી રીતે તંબૂરાના તાર જે એક સરખા વાગતા હોય તે તેમાંથી નીકળતો સૂર સાંભળનારને રાજી કરે છે અથવા તે સાંભળવા ગમે છે, પરંતુ જે એક તાર પણ વિપરીત રીતે એટલે ઉલટી રીતે વાગતો હોય તો તે બેસૂરૂં લાગે છે તે પછી બધા તારે વિપરીત વાગે તો તે જરા પણ આનંદ કયાંથી આપે ? અર્થાત એ બેસૂરા રાગ જરા પણ આનંદ આપતા નથી પરંતુ કાનને પણ તે કટુ એટલે અપ્રિય લાગે છે. માટે જેમ તંબૂરામાં ત્રણે તારને સરખી રીતે વાગવાની જરૂર છે, તેમ ધર્મની સાધનામાં પણ ગની એકાગ્રતાની એટલે સરખાપણુની જરૂર છે. અને એ પ્રમાણે કરવાથી અપૂર્વ સાત્વિક આનંદ પ્રકટે છે. તથા પાછલા ભવમાં અજ્ઞાનાદિ હેતુઓથી બાંધેલા ચીકણું કર્મોની પણ વધારે પ્રમાણમાં જરૂર નિર્જરા થાય છે, તેમજ પરિણામે મેસના સુખને પણ જલ્દી મેળવી શકાય છે. આ પ્રસંગે શ્રીવીતરાગ ભાષિત કષ છેદ અને તાપથી શુદ્ધ એવા ધર્મની આરાધના કરવાથી સાત પ્રકારની વૃદ્ધિ થાય છે. તે આ પ્રમાણે-(૧) શુભ ગતિનું લાંબુ આયુષ્ય, જેમ દરેક અવસર્પિણીમાં પહેલા તીર્થકરનું પૂર્વ કેડનું તથા અનુત્તર વિમાનવાસી દેવેનું ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીસ સાગરોપમનું હોય છે. તે પાછલા ભવમાં સાધેલા નિર્મલ ધર્મનું ફલ કહેવાય. (૨) યશની વૃદ્ધિ એટલે ચારે દિશામાં યશ ફેલાય. (૩) બુદ્ધિની વૃદ્ધિ (૪) સુખની વૃદ્ધિ એટલે વધારે પ્રમાણમાં બીજ બુદ્ધિ વિગેરે તથા સુખના સાધને મળે. (૫) લક્ષ્મી વધારે મલે. (૬) પુણ્યાનુબંધી પુણ્ય વિશેષ બંધાય. (૭) પુત્રાદિ પરિવાર વધારે મળે કહ્યું છે કે –ગાયુઠ્ઠરિદ્ધિઃ વૃદ્ધિ પ્રજ્ઞાપુafથાકૂ ધર્મવંતાનવૃદ્ધિ-ધમસત્તાક વૃદ્ધયઃ | ૨ | આને અર્થ ઉપર જણાવી દીધો છે. ૧૫૩ તંબૂરાના ત્રણ તારનું દષ્ટાંત ધર્મની સાધનામાં ઘટાવે છે – તાર સમ મન વચન કાયા પેગ બહુવિધ જાણીએ, ધર્મ સાધન સેવતા એકાગ્રતા બહ રાખીએ; ફલભેદ સાધક સાધનામાં સાથે મૂલ સ્વરૂપમાં, નિત રહે એકાગ્રતા બહુ રાખજે જિનધર્મમાં. ૧૫૪ અર્થઃ—જેમ તંબુરાને અનેક તાર હોય છે તેમ અહીં મન, વચન, અને કાયાના ઘણા પ્રકારના વ્યાપાર રૂપ યોગ તે તારની જેવા જાણવા માટે જ્યારે જ્યારે ધર્મ સાધન કરતા હોઈએ ત્યારે ત્યારે આ ત્રણે યેગની અત્યન્ત એકાગ્રતા રાખવી, પરંતુ હાથમાં For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ દેશનચિંતામણિ ]. માળાના મણકા હોય અને મન કઈ ભટકતું હોય અને મેઢેથી જાપને બદલે બીજી જ વાત થતી હોય તે એવી ભિન્ન કિયાવાળા ભેગથી પૂરેપૂરું ફળ મળતું નથી. આ આશયથી કહ્યું છે કે ધર્મની સાધનામાં યોગની એકાગ્રતાની ખાસ જરૂર છે, કારણ કે ગની એકાગ્રતાથી જ સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. સાધકની સાધનામાં ફલન જે તફાવત છે, તે યોગની વિષમતાથી જ સમજે. બાકી સાધ્ય હંમેશાં મૂલ સ્વરૂપમાં જ એક સરખું જ છે. માટે હે ભવ્ય છે ! તમે જિનધર્મની સાધનામાં વેગની અત્યંત એકાગ્રતા રાખજો. ૧૫૪ ક્યા જીને તે લૂંટાર લૂંટતે નથી? આ પ્રશ્નનો જવાબ આપે છે – પૂર્ણભાવે ધર્મને પામેલ લુંટાએ નહી, તેવા જનો તને મૂલ ચિંતા કામની ન કરે સહી; સંકલ્પના યેગે જ હવે કામ પ્રકટ વિચારતા, નિજ સાધ્ય બિંદુ સાચવીને સાધ્ય સિદ્ધિ સાધતા. ૧૫૫ અર્થ:–જેઓ સંપૂર્ણપણે શ્રીજિન ધર્મને પામેલા છે અથવા જેઓએ ધર્મ યથાર્થપણે જાણે છે તેવા ધમી જનેજ કામદેવ રૂપી લૂંટારાથી લૂંટાતા નથી. કારણ કે તેઓએ તે કામરૂપ લુંટારાની ઉત્પત્તિનું મૂળ જે ચિતા એટલે સંકલ્પ વિકલપો તેને નાશ કર્યો છે. તેથી તેવા ધમ મનુષ્યો કામની ચિંતા (વિચારણા) સરખી પણ કરતા નથી, પણ કામ ઉત્પન્ન થવામાં તેનું મૂળ કારણ શું છે? તેની વિચારણા કરી તે મૂળને જ દૂર કરવા પ્રયત્ન કરે છે, તેઓ પ્રગટ પણે વિચારે છે કે સંકલ્પના ચેગથી કામ ઉત્પન્ન થાય છે. અથવા કામની ઉત્પત્તિનું સ્થાન મન છે. તેથી કામને મનસિજ અથવા મને જ અથવા સંકલ્પનિ કહેવામાં આવે છે. તેથી એવા કામને જિતવા માટે મનને કબજે ( તાબામાં ) રાખવાની જરૂર છે. આ પ્રમાણે વિચારીને પોતાનું સાધ્ય બિન્દુ એટલે જે ધર્મને સાધવાનું લક્ષ્ય છે તેજ તરફ ધ્યાન રાખીને સાધ્યની સિદ્ધિ મેળવે છે, એટલે જ્ઞાન દર્શનાદિ ક્ષમાર્ગ એ જ સાધ્યને સિદ્ધ કરે છે. એમ સમજીને તે ત્રણેની નિર્મલ આરાધના ઉલ્લાસથી કરે છે. ૧૫૫ પ્રભુજી ભવ્ય જીવોની સાચી આત્મસ્થિતિ જણાવે છે – સંસારમાં સવિ એકલા આવ્યા અને તેવા જશે, કાઈના ન તમે તમારું કઈ ભવમાં ના થશે, એક આતમ છે તમારે યુક્ત જ્ઞાનાદિક ગુણે, નિત્ય જાણે બાધ તેથી સર્વ શેષ પદાર્થને. ૧૫૬ For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ [ શ્રી વિજ્યપદ્રસૂરિકૃતઅર્થ –આ સંસારમાં સઘળા જીવ એકલા આવ્યા છે. એટલે તેમને જન્મ થયો ત્યારે ધન, દેલત કે વસ્ત્ર વગેરે સાથે લઈને આવ્યા નથી. અને મરતી વખતે પણ સાથે કંઈ આવવાનું નથી એટલે અનેક પ્રકારે છળ પ્રપંચ કરીને ગમે તેટલું ધન, મોટર, બંગલા વિગેરે બંધાવ્યા હશે તે પણ તેમાંનું કાંઈ પણ લીધા સિવાય જેવા આવ્યા હતા તેવા જ જવાના છે. તેમજ તમે કેઈના નથી એટલે આ સંસારમાં સ્ત્રી, પુત્ર, પિતા, માતા, ભાઈ બહેન વગેરે સગાઈન જે જે સંબંધે છે તે તમામ ખોટા છે, કારણ કે તેમાંના કેઈના તમે ખરા સગા નથી, તેમજ તમારૂ પણ કઈ ખરૂં સગું આ સંસારમાં થવાનું નથી. કારણ કે જે દુઃખ ઉદયમાં આવે છે તે તમારે એકલાને જ જોગવવાનું છે. તેમાંથી લગાર પણ દુ:ખ કે તમારા વતીનું ભેગવવાનું નથી. પરંતુ જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણથી યુક્ત એ જે આત્મા છે તેજ તમારે છે અથવા તમે આત્મ સ્વરૂપ જ છો. અને બાકીના આ શરીર વિગેરે સર્વ પદાર્થો છે તે સર્વ તમારાથી જૂદા જ છે. માટે તે આત્માને તથા તેના જ્ઞાનાદિ ગુણને જ નિત્ય તરીકે જાણવા યોગ્ય છે. બાકીના તમામ પદાર્થો આત્માથી બાહ્ય છે એટલે જૂદા છે એમ જાણવું. ૧૫૬ દુઃખને આપનારા સંગને છોડવાનું કહે છે -- સંગ લક્ષણ તે પદાથે દુઃખ સહ્યા સાગથી, ભવમાં અનંતી વાર ભવ્ય જનો તમે કટ મોહથી; સંયોગ સંબંધ ન રાચો વિબુધ છેડી રત્નને, શું કાચ લઈને રાચશે? ઝટ છોડ અજ્ઞાનને. ૧૫૭ અર્થ:–દુઃખનું મૂલ સંયોગ છે, અને તે સાંસારિક પદાર્થોના સંયોગથી આ સંસારમાં તમે અનંતી વાર દુઃખને સહન કર્યા છે કહ્યું છે. કે સંઘોમૂત્રા વેબ પત્તાસુપરંપરા (શરીર આદિ સંગ એજ જેનું મૂળ કારણ છે એવી દુઃખની પરંપરાને આ છે ઘણુ વાર પામ્યા છે. ) માટે હે ભવ્ય જન ! તમે તે કૂડ કપટવાળા મેહના સંયોગથી સંબંધથી રાજી થાઓ નહિ. કારણ કે તેનાથી તમે ભૂતકાળમાં ઘણું દુ:ખ સહન કર્યું છે અને હજુ પણ એથી તમારે ભવિષ્યમાં ઘણું સહન કરવું પડશે માટે એવા સગવાળા સંબંધમાં રાચશે નહિં. શું વિબુધ એટલે પંડિત પુરૂ રત્નને મૂકીને અને કાચને મેળવીને રાજી થાય ? અર્થાત્ પંડિત પુરૂષ કાચ મેળવીને રાજી ન જ થાય. માટે હે ભવ્ય જીવો ! તે મહથી વધેલા અજ્ઞાનને તમે ત્યાગ કરો. ૧૫૭ અનાદિ કાલથી સંસારમાં લડાઈ કોની થયા કરે છે? તે જણાવે છે -- સંસાર રણભૂમી વિષે ચાલે અનાદિ કાલથી, ચારિત્ર નૃપનું મોહ નૃપનું યુદ્ધ પૂરા જેસથી; For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ]. ૧૨૫ - પ્રથમ નૃપ ચારિત્રના આનંદને સમજાવત, છે. પ્રત્યક્ષ ભાવે મેહ નૃપના જુલ્મને દર્શાવતે. ૧૫૮ : , અર્થ: આ સંસાર રૂપી રણભૂમિ એટલે યુદ્ધ ક્ષેત્રમાં અનાદિ કાલથી (કારણ કે આ સંસાર કેઈન કરેલો નથી માટે તેની આદિ એટલે શરૂઆત નથી.) ચારિત્ર રાજાનું અને મેહ રાજાનું યુદ્ધ પૂર જોશમાં ચાલી રહેલું છે. તેમાં ચારિત્ર રાજા પ્રથમ ચારિત્રના આનંદને સમજાવે છે અને સાથે સાથે મેહ રાજાના વશમાં પડેલા જીવો ઉપર અનેક પ્રકારના જુલ્મો થાય છે એટલે તે જેને ઘણી ઘણું રીતે દુઃખ આપે છે તે વાત પ્રત્યક્ષપણે દેખાડી આપે છે. ૧૫૮ ચારિત્ર રાજા સંસારી જીને કેવી હિતશિક્ષા આપે છે તે જણાવે છે -- આત્મહિતની શુદ્ધ શિક્ષા ભૂરિજનને આપો, - મેહ કેરા પાશમાંથી કેકને છોડાવતે; હે ભવ્ય જીવો! મોહનો વિશ્વાસ રજ કરશે નહિ, એણે કર્યા હેરાન તમને એમ હાલ કરે સહી. ૧૫૯ ... અર્થ વળી ચારિત્ર રાજા મેહ રાજાને વશ પડેલા ઘણા માણસોને એટલે આત્માઓને હિતકારી સાચી શિખામણ આપે છે. અને તેમને બોધ પમાડી કેટલાય છોને તે મોહ રાજાની દુષ્ટ જાળમાંથી છોડાવે છે. તે ચારિત્ર રાજા કહે છે કે હે ભવ્ય છે ! આ મેહને તમે લગાર પણ વિશ્વાસ કરશે નહિ. કારણ કે એણે જ તમને ફસાવીને અત્યાર સુધી હેરાન હેરાન કર્યા છે અને હાલ પણ તેજ તમને હેરાન કરી રહ્યો છે. ૧૫૯ મોહરાજાના જુમે છ કલેકમાં જણાવે છે -- આત્મહિતને ભૂલીને બેભાન થઈને આથડે, સંસારી જન ક્ષણમાં હસે નાચે અને ક્ષણમાં રડે, દેવ ગુરૂ ને ધર્મની શ્રદ્ધા તજે વ્રતસાધના, . લીઘેલ વ્રત મેલાં કરે એ જુલ્મ જાણે મેહના. ૧૬૦ અર્થ –આ મહિને લીધે સંસારી જીવો પિતાનું ખરું આત્મહિત-આત્મ સ્વરૂપ ભૂલીને એટલે પિતાને શું હિતકારી છે અને શું અહિતકારી છે તે ભૂલી જઈને અને જે અહિતકરી. એટલે નુકસાનકારી છે તેને હિતકારક ગણુને અને હિતકારીને અહિત રૂ૫ ગણુને એ રીતે ભાન ભૂલીને સંસારમાં અથડાયા કરે છે. વળી આ મોહની જાળમાં For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ | શ્રી વિશ્વારિકૃત ફસાએલ છે ક્ષણમાં હસે છે ક્ષણમાં નાચે છે અને ક્ષણમાં રડવા માંડે છે, વળી. આત્મહિતનું ભાન ભૂલવાથી સત્ય દેવ, ગુરૂ અને ધર્મની શ્રદ્ધાને તથા વ્રતની સાધનાને ત્યાગ કરે છે. અને જે વ્રત લીધેલાં હોય તેને મલીન કરે છે એટલે દૂષણે લગાડી બરોબર પાળતા નથી. હે ભવ્ય જ ! તમે આ બધા મેહ રાજાના જુલમો જ છે એમ જાણજે. ૧૬૦ રતિ અતિ ભય શેક ધારે ને દુગછા પણ કરે, | વેદને પરવશ બનીને મિથુને રતિ પણ ધરે, આશા ગુલામી આદરી ઉન્મત્તની પેરે ફરે, મદિરા સમા એ મેહ કેરા જાણવા ચાળા ખરે. ૧૬૧ અર્થ–વળી આ મહિને વશ પડેલા સંસારી જીવો ઘડીકમાં રતિ એટલે પ્રીતિ કરે છે અને ઘડીકમાં અરતિ એટલે અપ્રીતિ કરે છે. વળી ભય એટલે બીકને અને શેક એટલે દીલગિરીને ધારણ કરે છે તથા દુર્ગ છા એટલે જુગુપ્સા (અશુરિ પદાર્થ જોઈને મેં મરડવું અથવા નાક ચઢાવવું તે) કરે છે. તથા વેદ એટલે વિષયભેગના અભિલાષને પરાધીન થઈને મિથુનમાં એટલે કામક્રીડામાં પણ રતિ એટલે પ્રીતિ કરે છે. વળી આશા એટલે વિવિધ પ્રકારની અભિલાષાને વશ થઈને તેની ગુલામી કરે છે, અને એ રીતે આશાને દાસ બનીને ઉન્મત્તની એટલે ગાંડાની પેઠે ફર્યા કરે છે. આ બધા મદિરા એટલે દારૂ સરખા મેહનીય કર્મને ચાળા (ચેષ્ટાઓ) જાણવી. જેમ મદિરા પીનારને પોતાના હિતાહિતનું ભાન રહેતું નથી, જેમ તેમ બકવાદ કર્યા કરે છે અને લથડીયાં ખાયા કરે છે તેમ મેહનીય કર્મના ઉદયથી પણ જીવનની આવી અવસ્થા થાય છે માટે “મ ા મોદી” એ વચનથી કર્મને શાસ્ત્રમાં મદિરા સરખું કહ્યું છે. ૧૬૧ અજ્ઞાની જનને મહરાજા વિવિધલાલચ આપતે, તિમ બનાવી દાસ જેવાં નીચ કામ કરાવતે મેહ સંસારી તણું અજ્ઞાન ભૂરિ વધાર, તેઓ કરે તિણ અતિશયે વ્યાપાર જે અણછાજતો. દુર અર્થ– આ મોહ રાજા અજ્ઞાની મનુષ્યોને જુદા જુદા પ્રકારની અનેક લાલ આપે છે અને તેમને પોતાના નેકર જેવો બનાવીને તેમની પાસે નીચ એટલે અધમ અથવા નહિ કરવા યોગ્ય કામે કરાવે છે. વળી આ મેહનીય કર્મરૂપી રાજા સંસારી જીમાં ઘણું અજ્ઞાન વધારે છે તેથી તેને સાચા ખોટાની સમજણ જ પડતી નથી. તેથી તેને વશ થયેલા તે છ અણછાજતે એટલે પિતાને કરે ન ઘટે તે અને ઘણા અશુભ કર્મબંધને કરાવે તે વ્યાપાર બંધ કરે છે. ૧દર For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ દેશનાચિંતામણિ ] વિષયાદિમાં આસક્તિ ધરતા તિમ પરિગ્રહને વળી, જાલ જેવા ખેતી આદિક અન્ય પણ તેવા વળી; વ્યાપાર કરતે તે ક્ષણે સહકારી કારણ ગણુ બેલે, રાગાદિ રોગવિકાર દર્શાવે જ જરૂર પળે પળે. ૧૬૩ અર્થ–વળી મહિને વશ થએલા આ છે ઈન્દ્રિયોના વિષયમાં આસક્તિ એટલે તન્મયપણાને ધારણ કરે છે. તથા જાળ સરખા (તેમાં સપડાવાથી નીકળવું મુશ્કેલ પડતું હોવાથી જાળ સરખા) પરિગ્રહમાં સપડાય છે. એટલે ઘણા પ્રકારની વસ્તુઓ ધન ધાન્યાદિક ભેગાં કરવાની ઈચ્છા (મરથી કરે છે અને તેને માટે ખેતી વગેરે ઘણા જીવના ઘાત થાય તેવા આરંભ સમારંભના પાપ વ્યાપાર કરે છે. તે વખતે સહકારી કારણ ગણ એટલે રાગાદિકમાં સહચારી નિમિત્તોના સમૂહરૂપ જે વ્યાપારાદિના બેલથી રાગદ્વેષ વગેરે રોગે તે પિતે જ. પિતાના વિકારો પળેપળે એટલે વારંવાર જેમાં દેખાડે છે. અર્થાત્ સાવધ વ્યાપારાદિ સહકારી કારણથી છમાં રાગદ્વેષરૂપી રેગના વિકારો છે એમ સ્પષ્ટ સમજાય છે. ૧૬૩ આ સ્થિતિમાં ધર્મકરણી કરતા પણ આદર વિના, દુખના સમયમાં તે ન રક્ષક હોય ઉદયે કર્મના તેથી પ્રસંગે ધન તણો વ્યય હોય ત્યારે શૂલથી, પીડાય જિમ તિમ દુઃખ પામે તેમ ઈષ્ય દાહથી. ૧૬૪ અર્થ –આવી અવસ્થામાં તે રાગાદિ રેગવાળે જીવ ધર્મકરણી કરવા જાય છે. પરંતુ તેમાં આદર રહેતું નથી, કારણ કે ધર્મકરણ રાગાદિકના અભાવરૂપ આરગ્યતા હોય તો જ બરાબર બની શકે છે. જેથી અનાદરપણે કરેલી તે ધર્મકરણી જીવને દુઃખના સમયે રક્ષણ કરનાર થતી નથી અને રોગને ઉદય ચાલતો હોવાથી પ્રસંગ આવે દવા વિગેરેમાં પૈસાને ખરચ કરે પડે છે. તે વખતે ઘણી મહેનતથી ભેગે કરેલો પૈસો પણ ન છુટકે ખરચવો પડતે હાવાથી પેટમાં શૂળ ઉપડયું હોય તેમ પીડાય છે. તે સાથે કર્યા એટલે અદેખાઈ રૂપ દાહથી એટલે તાપથી પણ દુઃખ પામે છે. ૧૬૪ બહુ બળે.નિજ હૃદયમાં મુંઝાય મુંડી સવિ જતાં, કામવર સંતાપથી પીડાય ઉઘરાણી થતાં; રબાય ધન કેરા અભાવે એમ કેઈક અવસરે. - લોક પણ અપજશ તણાં વચનો વદનથી ઉચ્ચરે. ૧૬૫ અર્થ --રોગ સટ્ટા વિગેરેમાં સપડાવાથી દવા વગેરેમાં પિતાની સઘળી મુંડી ત્યારે For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ [[ બી વિજ્યપધસૂરિકૃતખલાસ થઈ જાય છે ત્યારે પિતાના હૃદયમાં તે ઘણે મુંઝાયા કરે છે. અને કામ એટલે વિષયભેગરૂપી તાવના સંતાપથી પીડાયા કરે છે. એટલે આ વિષયભેગેની સામગ્રી મળવા છતાં હું તે જોગવી શકતા નથી એમ મનમાં બન્યા કરે છે. વળી રોગાદિ નિમિત્તે થયેલ ખર્ચનું જ્યારે દેવું વધી જાય છે ત્યારે લેણદારની ઉઘરાણી થતાં ધન નહિ હોવાથી રીબાયા કરે છે. વળી કોઈક પ્રસંગે લકે પણ પિતાના મુખથી અપયશનાં વચને બેલે છે અથવા સંભળાવે છે. ૧૬૫ મેહ કેવા પાપ કરાવે છે? તે જણાવે છે-- ઇષ્ટ પુત્રાદિક વિયોગે તિમ અનિષ્ટ જ્વરાદિની. પીડા પ્રસંગે ખેદ પામે આ નિશાની મેહની; મિથ્યાત્વના ઉન્માદને સંતાપ જાગે મહિને, ધર્મ સાધનમાં ધરે તે તીવ્ર અરૂચિ ભાવને. ૧૬૬ અર્થ–મેહને વશ પડેલા સંસારી જીવ પિતાના વ્હાલા દીકરા, દીકરી, સ્ત્રી વગેરે વિગ થાય તેવા પ્રસંગે, તેમજ પિતાને વ્હાલા ન લાગે એવા નવરાદિક એટલે તાવ વગેરેની પીડાના પ્રસંગે ખેદ પામે એટલે શેક કરે તે મેહનીય કર્મની નિશાની જાણવી. કારણ કે મેહનીયના ઉછાળાને લીધે જ એક પ્રિય અને બીજું અપ્રિય લાગે છે. એટલે એક વસ્તુ ઉપર રાગ અને એક વસ્તુ ઉપર દ્વેષ થાય છે. મેહી જીવોને એટલે મેહનીય કર્મના ઉદયવાળા જીવને મિથ્યાત્વના એટલે સુદેવ, સુગુરૂ અને સુધર્મ ઉપર અશ્રદ્ધા કરાવનાર મિથ્યાત્વ મેહનીય કર્મના ઉદયથી ઉન્માદને એટલે એકમાં રાગ અને એકમાં દ્વેષ રૂપી ઘેલછાનો સંતાપ જાગે છે એટલે ઉત્પન્ન થાય છે જેથી કરીને ધર્મની સાધના કરવામાં પણ તેને અત્યન્ત અરૂચિ એટલે અપ્રીતિ ઉત્પન્ન થાય છે. ૧૬૬ મહારાજાના જુલ્મ જણાવીને તેથી થતા રૌદ્ર વિકલ્પ પાંચ લોકમાં જણાવે છે – ઉંચ કોટીને છતાં સેવે અપચ્ચે સ્નેહથી, મેહ કેરા એહ જુલ્મ ના ઠગાશે એહથી; / આ મહ ભવિજનના હૃદયમાં વૈદ્ર ભૂરિ વિકલ્પને, પ્રકટાવતે ઈમ જેહથી તેઓ કહે ના શાંતિને ૧૬૭ અર્થ –ઉંચકેટિના એટલે ઉત્તમ કુલના હોવા છતાં પણ સ્નેહથી અપચ્ચ એટલે પિતાને અહિતકર પદાર્થોનું સેવન કરે છે. આ બધા મેહનીય કર્મના જુલ્મ છે, એમ જાણીને હે ભવ્ય છે ! તમે એ મેહનીય કર્મથી ઠગાશે નહિ. વળી આ મેહનીય કર્મ ભવ્ય જીવોના હૃદયમાં પણ ઘણા પ્રકારના ભયંકર સંક૯૫ વિક ઉત્પન્ન કરે છે. જેથી કરીને તે જીને આ સંસારમાં ક્ષણ માત્ર પણ શાંતિ મળતી નથી. ૧૬૭ For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ પરણીશ હું બહુ રમણીને રૂપે ભુવનને જીતશે, તેઓ કલા ચાતુર્ય દર્શાવી બૃહસ્પતિ જીતશે; ખુશ કરશે વિબુધ જનના ચિત્તને વિજ્ઞાનથી, તે સ્ત્રીઓનો હૃદય વલ્લભ હું થઈશ અતિ રંગથી. ૧૬૮ અર્થ–રૂપમાં ત્રણ ભુવનને જીતનારી એટલે ત્રણ ભુવનમાં અતિ સુંદર સ્વરૂપવાળી ઘણી સ્ત્રીઓને હું પરણીશ. કે જે સ્ત્રીઓ કલાની ચતુરાઈ દેખાડીને બહસ્પતિ (દેવના ગુરૂ) ને પણ જીતશે. તથા પોતાના વિજ્ઞાનથી એટલે વિશેષ પ્રકારના જ્ઞાનથી પંડિત પુરૂ ના ચિત્તને પણ ખૂશ કરશે. એવી સુંદર રૂપવાળી, કલા ચતુરાઈવાળી અને વિજ્ઞાનવાળી સ્ત્રીઓને હું ઘણું આનંદથી હૃદયવલ્લભ થઈશ એટલે પતિ થઈશ. તે મેહિત આવા સંક૯પ મેહના ઉછાળાને લઈને કરે છે. ૧૬૮ સહશે ન પરનર ગંધ પણ તરછોડશે ના આણને, | મારી રમાઓ આપશે નિત ચિત્તના આનંદને, હરણ કરશે ચિત્તનું નાના વિલાસ બતાવીને, પામીશ હું શુચિ દક્ષ સેવા કુશલ ગણી પરિવારને. ૧૬૯, અર્થ–વલી આ મારી રમા એટલે સ્ત્રીઓ પર પુરૂષની ગંધને પણ સહન કરશે નહિ એટલે મારી સ્ત્રીઓ મારા સિવાય બીજા કેઈ પર પુરૂષ તરફ જોશે પણ નહિ. અને તેઓ મારી આજ્ઞાને પણ તરછોડશે નહિ એટલે તેઓને હું જે પ્રમાણે કહીશ તે પ્રમાણે વર્તશે. વળી તે મારી સ્ત્રીઓ હંમેશાં મારા મનને આનંદ આપશે. તેમજ તેઓ જુદા જુદા પ્રકારના વિલાસ એટલે કામક્રીડાના પ્રકાર જણાવીને મારા ચિત્તનું હરણ કરશે. વળી હું શુચિ એટલે પવિત્ર, દક્ષ એટલે ચતુર અને સેવા કુશળ એટલે મારી બરદાસ કરવામાં અતિ નિપુણ અને ગુણવાન એવા પરિવારને મેળવીશ. એમ પણ વિચારે છે. ૧૬૯ વર મહેલ મહાર ચમકશે ત્યાં રાશિ સુંદર રત્નને, * કનકાદિ અગણિત શોભશે મુજ મહેલમાં આભૂષણે 1 ઉપજાવશે આનંદ ચીનાંશુ પ્રમુખ તિમ ઉપવન, સમુદાય રથ અધાદિને મારે સમૂહ પદાતિને ૧૭૦ અથ–મારા ઉત્તમ મહેલ એટલે બંગલાઓ ચળકશે, જેથી દેખનારા બીજા લેક તે જોઇને અંજાઈ જશે. તે મહેલમાં સારા સારા હીરા માણેક વગેરે રત્નના સમૂહ ૧૭ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ [ શ્રી વિજયપરિકૃત ચળકાટ કરશે. વળી પાર વિનાનાં સેના વગેરેનાં ઘરેણું પણ મારા ચમકતા મહેલમાં ઘણા શોભી ઉઠશે. વળી ચીનાંશુ એટલે ઉત્તમ પ્રકારના રેશમી વસ્ત્રો, તેમજ ઉપવને એટલે બગીચાઓ, રથ, ઘેડા, તથા મેટર વિગેરે ઉત્તમ વાહનેને સમુદાય, તથા પદાતિ એટલે પગે ચાલનાર સેવકોને સમૂહ મને ઘણો જ આનંદ પમાડશે ૧૭૦ મુજ ચરણમાં ભૂપ નમશે રાજ્યની મેટાઈથી, હું થઈશ ભૂપાલ મેટે તિમ રસાયણ યોગથી રંગે જરાદિકથી રહિત કાયા બનાવી કરણના, ! સુખ ભોગવીશ લહીશ ગણને વિનયી સુંદર તનયના. ૧૭૧ અર્થ –મારું રાજ્ય ઘણું મોટું હોવાથી રાજ્યની વિશાળતા જોઈને બીજા રાજાઓ મારા ચરણમાં નમશે. એટલે બીજા રાજાઓ પણ મારી સેવા કરશે. વળી રાજ્યની મોટાઈથી હું મોટે ભૂપાલ એટલે સવે રાજાઓમાં મોટે રાજા થઈશ. વળી રસાયણયુગથી એટલે નવા નવા પ્રકારની પુષ્ટિદાયક દવાઓના સેવનથી મારું શરીર જરાદિક એટલે ઘડપણ વગેરેથી રહિત લષ્ટ પુષ્ટ બનાવીશ. અને એવા મજબૂત બાંધાવાળા શરીર વડે હું કરણના એટલે પાંચે ઈન્દ્રિયના વિષય સુખો ભેગવીશ. તથા હું વિનયવાન અને સુંદર પુત્રોના સમૂહને પામીશ. એટલે હું ઘણા પુત્ર પુત્રીઓ આદિ મોટા પરિવારવાળો થઈશ. ૧૭૧ વિષેની બીના પૂરી કરીને ચારિત્ર રાજા સંસારી જીવોને હિતશિક્ષા આપે છે – શેખચલ્લીના મનોરથ મોહ ભૂપ કરાવતે, આત્મહિત શું એહથી ઈમ ચરણ ભૂપ જણાવતે; ચરણ કેરી સાધનાથી શાશ્વતાં સુખ પામીએ, મોહના પડખે રહીને આત્મહિત ન બગાડીએ. ૧૭૨ અથ–આવા આવા ઘણા પ્રકારના શેખચલ્લીન જેવા મનેરો મેહ રાજ કરાવે છે. આવા આવા વિચારેથી હે ભવ્ય જી! તમારું આત્મહિત (ભલું) થવાનું છે? એમ ચારિત્ર રાજા મેહમાં ફસાયેલા જીને સમજાવે છે. વળી કહે છે કે–જે તમે ચારિત્રની આરાધના કરશે તે તેથી મોક્ષનાં શાશ્વત સુખ પામશે. પરંતુ તમે દુષ્ટ મોહના પડખે રહીને એટલે મેહને વશ થઈને તમારા પિતાના આત્માનું હિત બગાડશે નહિ. અહીં શેખચલ્લીનું દષ્ટાંત ટૂંકામાં આ પ્રમાણે જાણવું– કેઈ બ્રાહ્મણ બહુ ગરીબ હતું. તેથી તે પિતે ભિક્ષા વૃત્તિથી લોટ વિગેરે માગી લાવીને પિતાની આજીવિકા ચલાવતું હતું. એક દિવસ કેઈ સારા નગરમાં ભિક્ષા માગવા For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] ૧૩૧ જતાં લેટ જોઈએ, તે કરતાં વધારે મળ્યો, તે લોટ ભીક્ષા પાત્રમાં ભરી રાખી રાત્રે કઈ મંદિરના ઓટલા પર સૂતો છે તે વખતે સૂતાં સૂતાં શેખચલ્લીની માફક વિચાર કરવા લાગ્યું કે આજે આ વધારાને લોટ મળે છે, તેને આવતી કાલે ગામમાં વેચી જે પૈસા આવશે તે સંઘરી રાખીશ. અને કેટલાક દિવસ સુધી આજની માફક વધારે લોટ મળતાં તે વેચી વેચીને હું ઘણું ધન ભેગું કરી, તે વડે એક દુકાન માંડીશ, તે દુકાનમાં સારે ધંધે ચાલતાં હું ધનવાન થઈશ, ત્યારે એક સ્ત્રી પરણીશ, તે મારી સ્ત્રીને એક છોકરો થતાં તે માટે થશે ત્યારે દુકાને આવી કહેશે કે “બાપા જમવા ચાલો” તથા સ્ત્રી અને પુત્ર મારૂં કહ્યું નહિ માને, અને મારી સામું બેલશે, તે હું આમ એક લાત મારીશ, આ વિચારમાં ને વિચારમાં તેણે ખરેખર એક લાત લગાવતાં લોટના વાસણ ( તાંબડી વટલોઈ) ને લાગી તેથી સઘળો લોટ એટલા ઉપરથી નીચે પડી વેરાઈ જતાં ધુળ ભેગે થઈ ગયો તે સાથે આ બ્રાહ્મણના બધા મને રથો ધૂળ ભેગા થઈ ગયા. અહીં દષ્ટાંત પૂરું થાય છે. આમાંથી સાર એ લેવો કે–આવા વિચારવાળા અને તે શેખચલ્લીઓ જાણવા. એ રીતે સંસારમાં પણ હું આમ કરીશ હું તેમ કરીશ વિગેરે ભાગ્ય અને ગજા વિનાના મોટા મેટા હવાઈ વિચાર કરનારા સંસારી જીવો પણ ઉપર કહેલા શેખચલ્લી બ્રાહ્મણની જેવા જ જાણવા, કારણ કે જીવનું ધાર્યું કંઈ બનતું નથી, ધારે કંઈ ને થાય કંઈ, માટે એવા શેખચલ્લી સરખા બેટા મનોરથ ભાવવા એ એક મૂર્ખાઈ જાણવી. આ બાબતમાં બીજું પણ દષ્ટાન્ત છે તે આ પ્રમાણે એક વાઘરી વનમાં જઈ મધપૂડે પાડી મધને ગાડે ભરી શહેરમાં વેચવા જાય છે. રસ્તામાં ચાલતાં ચાલતાં વિચાર કરે છે કે આ મધને ગાડે વેચતાં જે પૈસા આવશે તેનાં હું ઇંડાં લઈશ, તેમાંથી મરઘીનાં બચ્ચાં થશે. તે વેચી એક બકરી લઈશ, તે બકરી વિઆશે, ત્યારે તેનાં બચ્ચાં થશે, તે વેચી એક ગાય લઈશ, જમીનમાંથી થતા વરસો વરસના અનાજ વિગેરેને વેચી જે ધન ભેગું થશે તેની એક બાયડી લાવીશ. તે બાયડીને છોકરાં થશે અને મને જમવા બોલાવવા આવશે ત્યારે કહેશે કે–બાપા ખાવા ચાલો ત્યારે હું આમ ડોકું ધુણાવીશ (ના કહીશ) આ વિચારમાં તેણે ખરી રીતે ડોકું ધુણુંવતાં મધને ગાડો જમીન પર પડી ગયે, ને મધ ઢોળાઈ જઈ ધૂળ ભેગુ થયું અને એ શેખચલ્લી વાઘરીના પણ સર્વ મનેર-વિચારો ધૂળ ભેગા થઈ ગયા. એ પ્રમાણે સંસારી જીના “હું આમ કરીશ ને હું તેમ કરીશ” વિગેરે વિચાર પણ એ શેખચલ્લી વાઘરીના જેવા જાણવા. ૧૭૨ એજ હિતશિક્ષાને જ પ્રસંગ ચાલે છે – - નરકાદિ દુર્ગતિમાં ઘણા સંસારને આ નાખતા, દુઃખ નિગોદ તણાં અનન્તાં બહુ સમય તે આપ For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર ( શ્રી વિજય પવરિતહિત શિખામણ સાંભળીને ભવ્ય જન બળીયા થતા, મેહ નૃપને ચરણ કેરા શરણથી જ હરાવતા. ૧૭૩ અર્થ–આ મેહ રાજા નરકાદિ ગતિઓમાં એટલે નરક, તિર્યંચ વગેરે દુઃખદાયી ગતિઓમાં ઘણું એને નાખે છે. એટલે મેહને વશ થએલા જ નરક વગેરે અશુભ ગતિઓમાં જાય છે અને ત્યાં અનેક દુઃખને ભગવે છે. વળી તે મહરાજા નિગોદમાં અનન્ત દુઃખને ઘણુ સમય સુધી આપે છે. એટલે મોહને વશ થનારા જીવો નિગદનાં જન્મ મરણ રૂપ મહા ભયંકર દુઃખ ભોગવે છે. આવા પ્રકારની આત્માને હિત કરનારી શિખામણ સાંભળીને જે ભવ્ય જેને કે જેમને ઉદ્ધાર નજીકમાં જ થવાનું છે તેવા જ જીવો ધર્મમાં બળવાન થાય છે એટલે પિતાને પ્રમાદ છોડીને મહિને ઓછો કરીને હર્ષથી નિર્મલ ધર્મની સાધના કરે છે. અને ચારિત્ર રાજાનું શરણ લઈને મેહ રાજાને હરાવે છે. એટલે મેહ રાજાને ઠંડાગાર કરી દે છે. ૧૭૩ સર્વ કર્મોમાં મેહની મુખ્યતા જણાવે છે – અશુભ હેતુ સેવનારા જીવને એ કનડતે, શેષ કમેને વળી ઉત્સાહથી ઉશ્કેરતે આઠ કમે માંહિ મેટો મોહ ત્યાં મિથ્યાત્વની, મુખ્યતા વળી જાણવી તેની કહી છે સ્થિતિ ઘણી. ૧૭૪ અર્થ –આ મેહ રાજા જે અશુભ હેતુને એટલે આત્માને અહિતકારી આચરણને સેવનારા હોય છે તેવા જીવોને જ કનડે છે એટલે દુઃખ આપે છે. એટલું જ નહિ પરંતુ જ્ઞાનાવરણીય વિગેરે બીજા કર્મોને પણ ઉત્સાહથી એટલે સહાય આપીને એ મેહરાજા ઉશ્કેરે છે એટલે મેહને અનુસારે બીજા કર્મોને પણ ઓછો વત્તો ઉદય થાય છે. આઠ કર્મોનાં નામ આ પ્રમાણે-(૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મેહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) ગોત્ર અને (૮) અંતરાય, આ આઠ કર્મોમાં મેહનીય કર્મ સૌથી મોટું છે, કારણ કે જ્યાં સુધી મેહનીયને ઉદય બંધ પડતો નથી ત્યાં સુધી બીજા કર્મોના ઉદય પણ બંધ પડતા નથી. તે મેહનીય કર્મના અઠ્ઠાવીસ ભેદ છે તેમાં મિથ્યાત્વ મેહનીય કર્મ મુખ્ય છે. કારણ કે તે મેહ રાજાને સૌથી સેટે સુભટ છે, અને તેની સ્થિતિ સૌથી વધારે એટલે સીત્તેર કડાકડી સાગરોપમ પ્રમાણ છે. તેના જેટલી બીજા કોઈ કર્મની સ્થિતિ નથી. કારણ કે બીજા કર્મોમાં નામ ગોત્રની ૨૦ કેડા કેડી સાગરોપમની સ્થિતિ છે તથા જ્ઞાના દર્શનાર વેદનીય અને અંતરાયની ૩૦ કોડા કેડી સાગરેપમની સ્થિતિ કહી છે. અને આયુષ્યની તેત્રીસ સાગરોપમની સ્થિતિ જણાવી છે. ૧૭૪ For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ગોચિતામણિ 1 ૧૩૩ સંસારને ટવીના જેવો કહ્યો, એ ખીના પૂરી કરીને મેહને જીતવાનો ઉપાય જણાવે છે.— એવું વિચારી સેવજો હું વિજના શુભ હેતુને, આધીન ના બનશે। કદી દુ:ખદાયી આવા મેહને; સંસારને અટવી કહ્યા તેવા પ્રસંગે મેાહની, ચારિત્રની મીના કહી “ નાં ન મે ” આ મન્નની. ૧૯૫ સંસારને શ્મશાનની જેવો કહીને તે હૃષ્ટાંત એ શ્લોકમાં જણાવે છેઃ— કરી સાધનાને મમ અહુ આ માતુ કેરા મંત્રને, જીતજો તમે સમશાન જેવા સાંભળી સંસારને; ક્રોધરૂપી ગીધ પક્ષી અરતિરૂપ શિયાલણી, કામદેવ ધુવડ ફરે ચારે દિશામાં મૃતકની. ૧૯૬ અર્થ:—આ પ્રમાણે વિચારીને હું ભવ્ય જના ! તમે શુભ હેતુને એટલે આત્માને હિતકારી ધર્મ સાધનાદિ હેતુઓને સેવજો. જેથી તમારા ઉદ્ધાર થશે. અને ઘણી ઘણી રીતે જીવાને દુ:ખી કરનાર આ મે!હનીય કર્મના પડખે કદાપિ રહેશે નહિ. એ પ્રમાણે આ સંસારને અઢવીની ઉપમા આપી તે પ્રસંગે માહનીય કર્મ અને ચારિત્રની હકીકત જંશુાવી દીધી. ‘નાહ... ન મે’હું કાઈનેા નથી અને મારૂ કાઇ નથી આ મન્ત્રની સાધના કરી એટલે હું કાણુ છું ? મારૂં કાણુ છે એની આત્મિક દૃષ્ટિએ વિચારણા કરીને આ માહનીય કર્મ ને જીતજો. જે મંત્ર મમતા કરાવે છે, આ મારૂં છે, એવી ભાવના કરાવે છે તે ભૂલી જજો. વળી હે ભવ્ય જીવે ! આ સંસારને સ્મશાનના જેવા જાણજો, કાણુ કે તેમાં ક્રોધ રૂપી ગીધ પક્ષિઓ રહે છે. અને વિવિધ પ્રકારની અરતિ રૂપી શિયાલણીએ રહે છે, કામદેવ રૂપી ઘુવડ રહે છે, જેએ આ સંસાર મેાહિત જીવ રૂપી મૃતકની એટલે મડદાંની આસપાસ ફરી રહ્યા છે. ૧૭૫–૧૭૬ શાક અગ્નિ સળગતા અપકીર્તિ રૂપી ભસ્મને, આસપાસ ધરે કહ્યા સમશાન સમ સંસારને; સમશાનમાં જે પાંચ વાનાં તેહ છે સંસારમાં, ઈમ વિચારી ચિત્તમાંહે ઢીલ ન કરે. ધર્મમાં, ૧૭૭ અર્થ:—વળી આ સંસાર રૂપી મસાણમાં શાક રૂપી અગ્નિ સળગી રહ્યો છે. કાણુ કે જેમ અગ્નિ વસ્તુઓને ખાળે છે તેમ આ શાક રૂપી અગ્નિ જીવને દુ:ખી બનાવવા વડે For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શ્રી વિજ્યપદ્ધતિજેનાં મન બાળી રહ્યો છે. વળી તે ચારે બાજુ અપકીર્તિ એટલે અપજશ રૂપી રાખ ધારણ કરે છે. આ પ્રમાણે મશાનમાં જેમ ગીધ પક્ષિય, શિયાળ, ઘુવડ, અગ્નિ અને રાખ હોય છે તેમ આ સંસારમાં પણ, ક્રોધ રૂપી ગીધે, અરતિ રૂપી શિયાલ, કામદેવ રૂપી ઘુવડ, શેક રૂપી અગ્નિ અને અપકીર્તિ રૂપી રાખ છે. માટે આ સંસાર ફમશાન ભૂમિના જેવો છે એવું વિચારીને હે ભવ્ય જીવ ! તમે ધર્મની સાધના કરવામાં લગાર પણ ઢીલ (વિલંબ) કરશે નહિ એટલે ધર્મ કાર્યમાં પ્રમાદી બનશે નહિ. ૧૭૭ - સંસાર મસાણયા લાડવા જે તથા ખાટી છાશના ભજન જેવો છે એમ દષ્ટાંત દઈને સમજાવે છે – શમશાન કેરા લાડવાની જેહ સંસાર આ, શો સ્વાદ? તેમાં બહુ વિચારે છેડનાર તરી ગયા; તેમ ખાટી છાશ જેવો ભવ દીએ તે ખેદને, આ સાંભળો દ્વાદશ તિલક કરનારના દૃષ્ટાંતને. ૧૭૮ | અર્થ –વળી આ સંસાર સ્મશાનના લાડવા સરખે છે, જેમ સ્મશાનના લાડવામાં સ્વાદ નથી તેમ આ સંસારમાં પણ સ્વાદ એટલે સુખ નથી, માટે સંસારને મસાણીયા લાડુની ઉપમા આપી છે. માટે તમે આ બાબતને ઘણે ઉડે વિચાર કરજે. જેઓએ આ સંસારનો ત્યાગ કર્યો છે, એટલે ચારિત્ર લઈને બરોબર રીતે તેનું પાલન કર્યું છે તેઓ આ સંસારને તરી ગયા છે. વળી આ સંસાર ખાટી થ્રેસના જે છે કારણ કે તે ખાવાથી જેમ ખેદ થાય છે તેમ આ સંસાર પણ ખેદ આપે છે. તેના ઉપર બાર તિલક કરનારનું દષ્ટાન્ત આ પ્રમાણે જાણવું –એક વખત એક ગામમાં એક સન્યાસી આવ્યો હતો. તેને તપસ્યાના પારણે ઘણું માણસો આદર સત્કાર કરીને જમવાનું આમંત્રણ આપતા હતા. તે સર્વને ત્યાં કપાળમાં તિલક વગેરે શાભા કરી જમવા જતો, ને લાડુ આદિ મિષ્ટાન ઉડાવતો હતો. તે સન્યાસી પાસે એક કુંભાર પણ વારંવાર આવતો હતે. તે કુંભાર સન્યાસીને મેટો ભક્ત બન્યું હતું. તેણે પણ એક વખત સન્યાસીને પિતાને ઘેર જમવા આવવા માટે આમંત્રણ આપ્યું. સંન્યાસીએ પણ કુંભાર પિતાને પરમ ભક્ત છે અને સારું જમવાનું મળશે એવી આશાએ આમંત્રણ કબૂલ રાખ્યું. જમવા જતી વખતે તેણે પોતાના કપાળમાં હંમેશ કરતા વધારે બાર તિલક ક્ય, કુંભારને ત્યાં જઈને તે જમવા બેઠે. ત્યારે કુંભારે ખાટી છાસની ઘેંસ પીરસી, તે ઘેંસ ઘણું ખાટી હતી એટલે જેવી ખાધી કે તરત સંન્યાસીને પસ્તાવો થયા. પછી જેમ જેમ ખાતે ગયે તેમ તેમ એક એક તિલક ભૂંસતે ગયો. આ જોઈને કુંભારે પૂછયું કે મહારાજ આમ કેમ કરે છો ? ત્યારે સંન્યાસીએ કહ્યું કે ભાઈ “ઈસ જોજન પર બાર તિલક” હું તે મોટા મિષ્ટાન્નની આશાએ અહીં આવ્યું, અને તેને બદલે મને ખાટી છાસની ઘૂસ મળી. અહીં For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ દેશનાચિતામણિ ] દષ્ટાંત પૂરું થયું તેમાંથી સાર એ લે કે જેમ સંન્યાસીને ખાટી છાસની ઘેંસ ખાતાં ખેદ થયે, તેમ આ સંસાર પણ ખાટી છાસ જેવો જાણ. જે મોટી મોટી આશાઓ બાંધી સંસારમાં આસક્તિ રાખે છે તેમને આખરે સન્યાસીની જેમ ખેદ કરવો પડે છે. ૧૭૮ : સંસાર ઝેરી ઝાડના જેવો છે, એમ બે શ્લોકમાં જણાવે છે કે આ સંસાર ઝેરી ઝાડ જે જેમ છાયાદિક ત્રણે, હાય વૃક્ષે તેમ સંસારે જણાયે તે ત્રણે; ", દ્રવ્ય આશા છાંયડી જે વિષમ મૂચ્છને કરે, સ્ત્રી વિલાસો પુપરસ ફળ દુઃખ દુર્ગતિનાં ખરે. ૧૭૯ ' અર્થ–આ સંસાર ઝેરી ઝાડના જે કહ્યો છે. જેમ ઝાડને છાયાદિક એટલે છાંયડો વગેરે ત્રણ વાનાં હોય છે તેમ તે ત્રણે વાનાં સંસારમાં પણ હોય છે. તે આવી રીતે –જેમ ઝાડને છાંયડે છે તેમ આ સંસાર રૂપી ઝાડને આશા એટલે નવીન નવીન અભિલાષા રૂપી છાંયડે છે. જે આશાને લઈને વિષમ એટલે દુઃખદાયી મૂછ અથવા મમત્વ થાય છે. વળી જેમ વૃક્ષને પુછ્યું હોય છે તેમ આ સંસાર રૂપી વૃક્ષના સ્ત્રીના વિલાસો એટલે હાવભાવ વગેરે રૂપી પુષ્પ રસ જાણુ. તથા ઝાડને ફળ હોય છે તેમ આ સંસારરૂપી વૃક્ષનાં દુર્ગતિ એટલે નરક વગેરે દુર્ગતિઓનાં જે દુખો તે રૂપી ખરાબ ફળ જાણવાં. ૧૭૯ સદ્દબુદ્ધિને ધરનાર જીવ છાયા વિષે પણ તેહના, શું રહે? દષ્ટાન લેશો ના કદી પણ મૂર્ખના હાય હાનિ વિષતરૂના સેવને સંસારના, સેવને પણ તેમ થિર સુખ ત્યાગમાં સંસારના. ૧૮૦ • અર્થ –આવા ભયંકર સંસારરૂપી વૃક્ષના છાંયડામાં પણ સદબુદ્ધિ એટલે સારી બુદ્ધિના ધરનાર ભવ્ય છે શું કદાપિ પણ રહે? અર્થાત્ ન જ રહે. હે ભવ્ય છે ! તમારે મોહિત મૂર્ણ જીવના દષ્ટાંત લેવાં નહિ. એટલે મૂર્ખ મનુષ્યની પેઠે આચરણ કરવું નહિ. કારણ કે જેમ વિષવૃક્ષનું સેવન એટલે આશ્રય કરવાથી નુકસાન થાય છે તેમ સંસાર રૂપી વૃક્ષનું સેવન કરવાથી પણ આત્માને નુકસાન થાય છે, માટે સંસારને ત્યાગ કરવામાં જ થિર સુખ એટલે કાયમ રહેનારૂં મેક્ષરૂપી સુખ રહેલું છે એમ સમજવું. ૧૮૦ સંસારની બાબતમાં તેને કેદખાના જેવો જણાવે છે | સ્નેહનારીને નિગડના જેહ સંસારમાં, સ્વજન સુભ સમા દ્રવિણ બંધન સમું સંસારમાં For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ [ શ્રી વિજ્યવસતિવ્યસન બિલથી વિષમ આ સંસાર કારાગારને, જોઈ ક્યારે પણ ન હવે પ્રેમ સમજી મનુષ્યને. ૧૮૧ અર્થ –સંસારની અંદર સ્ત્રીને પ્રેમ નિગડ એટલે બેડીના જે છે, કારણ કે બેડીમાં સપડાએલા મનુષ્યથી જેમ નીકળી શકાતું નથી તેમ આ સ્ત્રીના પ્રેમરૂપી અદશ્ય (ન દેખાય એવી) બેડીમાં સપડાએલા જીવોથી પણ ધર્મકાર્ય બની શકતું નથી. વળી સ્વજને એટલે કુટુંબીઓ સુભટ એટલે લડવૈયા સમાન છે. કારણ કે જેમ લડવૈયાઓ જેલનું રક્ષણ કરે છે અને કેદમાં પુરાએલા જીવને નાશી જવા દેતા નથી તેમ કુટુંબીજને પણ સંસારરૂપી કેદખાનામાંથી નીકળવા ઈચ્છતા જીવને નાશી જવા દેતા નથી. દ્રવિણ એટલે પિસો બંધન સરખો છે, કારણ કે જેમ બંધનમાંથી છૂટવું મુશ્કેલ છે તેમ મહી ને પૈસાનો ત્યાગ કરે ઘણું મુશ્કેલ છે તેથી જ પૈસાને અગિઆરમાં પ્રાણના જેવો કો છે. તથા વ્યસન એટલે આધિ, વ્યાધિ અને ઉપાધિ રૂપી સંકટથી ભયંકર એવા આ સંસારરૂપી કેદખાનાને જોઈને સમજદાર મનુષ્યને તો તેને વિષે કદાપિ પણ પ્રેમ હોતે જ નથી. ૧૮૧ સંસારને કેદખાનાની સાથે સરખાવે છે – ચાર વાનાં મુખ્ય કારાગારમાં જિમ તિમ ઈહાં, બેડી સુભટ બિલ બંધનો એથી જરાએ સુખ કિહાં; કચરા સમા સંસારમાં શું સાર ડુંગરી લસણમાં, હોય શું કપૂર કેરી ગંધ સમજે શાનમાં. ૧૮૨. અર્થ–સંસારને કારાગાર એટલે કેદખાનાની ઉપમા શા માટે આપી તે જણાવે છે–જેમ કેદખાનામાં સ્થલ દષ્ટિએ ચાર વસ્તુઓ મુખ્ય હેાય છે. ૧ બેડી, ૨ સુભટ, એટલે કેદખાનાના રખવાળ, ૩ બિલ એટલે ખાડા ખળીયા, ૪ બંધન, આ ચાર વસ્તુ, એને લઈને જેમ કેદખાનામાં જરા પણ સુખ હોતું નથી તેમ કેદખાનાના જેવા સંસારમાં પણ સુખ કયાંથી હોય ? અથવા નથી જ. અથવા કચરા સમાન આ સંસારમાં સારી શું હોય ? ન જ હેય. કારણ કે કચરો જેમ નકામે છે, અથવા ફેંકી દેવા જેવો સાર વિનાનો છે તેમ આ સંસાર પણ જાણ. શું ડુંગરી અને લસણમાં કદાપિ પણ કબ્રની. ગંધ હોય ? નજ હોય, કારણ કે તે દુર્ગધથી ભરેલી છે, તેમ સંસારમાં પણ ખેની દુધ ભરેલી છે. સુખની સુગંધ લગાર પણ છેજ નહિ. માટે હે ભવ્ય ! તમે શાનમાં એટલે ડું કહેવા વડે સમજી જાઓ. કારણ કે આ બાબત ઘણું કહ્યું અને હજુ પણ જરૂરી જણાવીશું. ૧૮૨ For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ દેશનચિંતામણિ ] ૧૩૬ સંસારમાં જીવે બેકડાની જેમ મે મે એટલે મારું મારૂં' એમ બોલ્યા કરે છે, એમ જણાવે છે – ધન ગેહ મારા પુત્ર નારી એમ મનમાં માનતા, અજ્ઞાનથી સંસારી જન બહુ આપદાને પામતા; ઝાંઝવાના નીર જેવા ભવ તણા સુખમાં ધરે, આનંદ માયા જાલ ભવમાં બુધતણું મન કિમ ઠરે. ૧૮૩ અર્થ:--આ ધન મારૂં છે, આ ઘર મારું છે, આ પુત્ર મારે છે, આ સ્ત્રી મારી છે એમ સંસારી જીવો પોતાના મનમાં માન્યા કરે છે અને બીજાની આગળ કહે છે. અને આ મારાપણાની ખોટી માન્યતાને લીધે ઘણી આપદા એટલે દુખ ભોગવે છે. ધનને તથા ઘરને સાચવવાની પીડામાં, તથા પુત્ર અને સ્ત્રી માટે ધન કમાવવામાં વગેરેમાં ઘણાં પ્રકારનાં દુઃખો ભોગવે છે. તેઓ ઝાંઝવાના નીરના જેવા આ સંસારના સુખમાં આનંદ માને છે, કારણ કે ખરૂં સુખ કયું છે? તેની સમજણ નહિ હોવાથી દુઃખને પણ સુખ માને છે. જેમ રણની અંદર ચારે તરફ સૂરજના આકરા તડકાને લઈને સખત તાપ લાગે છે તેથી ઘણું તરસ લાગે છે ત્યારે વનનાં હરણિયાને ચારે તરફ પાણી નહિ છતાં પાણી જેવો આભાસ દેખાય છે અને ત્યાં પાણી છે એમ જાણો તેની પાછળ પાછળ દોડયાં કરે છે પરંતુ પાણી તો છેટેનું છેટે રહે છે, કારણ કે ત્યાં ખરૂં પાણી હતું જ નથી. આને ઝાંઝવાનાં જળ અથવા મૃગતૃષ્ણિકા કહે છે. પરંતુ પાણી નહિ મળવાથી જેમ તે હરણાં નિરાશ થાય છે તેમ આ સંસાર કે જ્યાં ખરું સુખ છે જ નહિ તેની અંદર સુખને માટે ફાંફાં મારવાં નકામાં છે, એમ જાણવું. વળી કપટ જાળ સમાન આ સંસારમાં પંડિત મનુષ્યનું મન કયાંથી શાંતિ પામે ? અથવા શાંતિને પામતું નથી. ૧૮૩ ખરાબ ઘરના જે સંસાર છે, એમ કહે છે – સંસાર ઘરમાં કામ રિપુ ગુણ ભૂમિને નિત ખેદ, પરિણતિ અશુભ પાડેશને કજીઓ નિરંતર ચાલતે મદ સર્પ કેરા રાફડા વસનારને ભયભીત કરે, સંસાર એહ ખરાબ ઘરના જેહવે જાણે ખરે. ૧૮૪ અર્થ–આ સંસાર રૂપી ઘરમાં કામરિપુ એટલે વિષયભોગ રૂપી શત્રુ આત્માના ગુણ રૂપી પૃથ્વીને હંમેશાં બધાં કરે છે. એટલે જે વિષયાસક્ત થએલા હોય છે તેમના ગુણે નાશ પામતા જાય છે. અશુભ પરિણતિ એટલે પરિણામ રૂપી પાડશો હંમેશાં કજીઓ અથવા ઝગડે ચાલ્યા કરે છે. વળી આઠ પ્રકારના મદ રૂપી સર્પના રાફડો ત્યાં For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃતરહેનારને ભયથી આકુળ વ્યાકુળ કરે છે. માટે આ સંસારને હે ભવ્ય જનો ! તમે ખરાખ ઘરના જેવા નક્કી જાણજો. અહિં દષ્ટાંત સાથે આઠ મદની ખીના ટુંકામાં આ પ્રમાણે જાણવી:— जातिलाभकुलैश्वर्य-बलरूपतपः श्रुतैः । પુર્વમમ્ પુનસ્તાનિ, દીનાનિ રુમતે લન ઃ ॥ ૧ ॥ સ્પષ્ટાઃ—(૧) જાતિમદ, (૨) લાભમદ, (૪) કુળમદ, (૪) અશ્વયંમદ (ધનમદ), (પ) ખળમદ, (૬) રૂપમદ, (૭) તપમદ અને (૮) શ્રુતમદ એ આઠ પ્રકારના મદ કરનારા થવા પરભવમાં ફરી એજ આઠ વસ્તુએ હીન (હલકી) પામે છે, હવે એ આઠ મનુ સ્વરૂપ આ પ્રમાણે— ૧ જ્ઞાતિમત્—જાતિ એટલે માતાના પક્ષ. ચાંડાલ આદિ ઉચ્ચ નીચ મનુષ્યના જાતિભેદ. તેની ઉત્તમતાને અંગે અભિમાન થાય કે અહે!! મારી જાતિ કેવી ઉત્તમ છે ? બીજા જના મારાથી નીચી જાતિના છે, મારા માતૃપક્ષ અને વર્ણ જાતિ ખહુ વિશુદ્ધ છે એ પ્રમાણે ગર્વ કરવા તે જાતિમઢ કહેવાય. આવે જાતિમઢ શ્રી હરિકેશી મુનિએ પૂર્વભવમાં કર્યાં હતા તે કારણથી તેમને આ ભવમાં ચંડાળ જાતિમાં ઉત્પન્ન થવું પડયું. તે ખીના હુંકામાં આ પ્રમાણે જાણવી— મથુરા નગરીમાં શંખ નામના રાજપુત્રે ધર્મ સાંભળી પ્રતિમાષ પામી દીક્ષા લઈ ભીક્ષા માટે ક્રૂરતાં કરતાં દેવ પ્રભાવથી અગ્નિ સરખી ઉષ્ણુ અનેલી શેરીના રસ્તે આવતાં તે શેરી લેાકની આવ જા વિનાની શૂન્ય દેખી ગેાખ પર બેઠેલા પુરાહિતના પુત્રને પૂછ્યું, ત્યારે પુરાહિતના પુત્રે આ મુનિ ભલે દાઝીને મરણ પામે એ અભિપ્રાયથી શેરી લેાક સંચારવાળી છે એમ જણાવતાં મુનિ તે માર્ગ ઉપર ચાલવા છતાં પણ દાઝયા નહિ તે માર્ગ ઠંડા થઇ ગયા, આ બનાવ જોઇને પુરાહિતના પુત્રને પેાતાના દુષ્ટ આશયના પસ્તાવા થતાં ઉદ્યાનમાં જઇ મુનિ પાસે પ્રાયશ્ચિત્તની માગણી કરી, ત્યારે મુનિએ દીક્ષા સ્વીકારવા હ્યુ, તેથી દીક્ષા લીધી; પણ બ્રાહ્મણ જાતિ હાવાથી પેાતાની ઉત્તમ જાતિ છે. એવા અભિમાનમાં વર્તે છે, અન્તે આયુષ્ય પૂર્ણ થતાં ગંગા નદીના કીનારે સ્મશાનના માલિક અલકાટ નામના ચંડાલના કસ્તૂપા અને દુર્ભાગી અલ નામનો પુત્ર થયા. ચાંડાલેએ કોઇ પ્રસંગે પેાતાની ભેગી થયેલી મંડલીમાં બાળકો સાથે કુચેષ્ટાઓ કરતા જોઇ તે ખલને મંડલીથી મહાર કાઢયા. તે દૂર બેઠા છે તેવામાં ત્યાં એક ઝેરી સર્પ નીકળ્યેા. તેને તે ચંડાળોએ મારી નાખ્યા ને ફરી એક દીપક જાતિના સર્પ નીકળ્યા; તેને ઝેર વિનાના જાણી જવા દીધા. તે જોઈ આ દૂર બેઠેલા બળ નામના ચંડાલના પુત્રને પોતાના દુષ્કૃત્યને પસ્તાવા થતાં અતિ સ્મરણ જ્ઞાન થયું તેથી પૂર્વભવના સ્વર્ગવાસ અને જાતિમઠ્ઠના વિચાર કરતા કાઇ વિજ્ઞ સાધુ પાસે ગયા. તેમની પાસે દીક્ષા લઈ વિહાર કરતાં તે અલમુનિ એકવાર કાઇ For Personal & Private Use Only www.jainellbrary.org Page #186 -------------------------------------------------------------------------- ________________ દશના ચિંતામણિ ] Rટ બાગમાં યક્ષના મન્દિરમાં કાઉસ્સગ્ય ધ્યાને ઉભા છે ત્યાં રમવા માટે આવેલી રાપુરી અને તેની સખીઓ યક્ષને નમીને વરને આલિંગન કરવાની રમતના હાને સર્વે મંદિરના સ્તંભે વળગી. તે વખતે રાજપુત્રી કાઉસ્સગ્નમાં ઉભેલા મુનિને વળગી અને આ થરને હું વરી એમ કહીને થોડીવારમાં બરાબર જોયું તો કદરૂપા ને કાળા મુનિને દેખ્યા તેથી શું શું કરીને તિરસ્કાર કરવા લાગી, જેથી યક્ષે મુનિના અપમાનની શિક્ષા તરીકે તે કુંવરીનું મેટું વાંકુ કરી કદ્રપુ બનાવી તંભિત કરી દીધી. રાજાને જાણ થતાં અને યક્ષને વિનંતિ કરતાં કુંવરી મુનિને પતિ તરીકે સ્વીકારે તે જ છડું એમ કહેવાથી રાજા વિગેરે સંબંધિઓએ કબૂલ કરતાં કુંવરી તે રાત્રે તેજ ચૈત્યમાં રહી. ત્યાં મુનિને તે કુંવરીએ અનુકુળ ઉપસગ કર્યા છતાં મુનિ ચલાયમાન ન થયા ને યક્ષે ક્ષણમાં યક્ષરૂપ ને ક્ષણમાં મુનિરૂપ દેખાડી બહુ વિટંબના કરી, પર્યતે આ મુનિ તને ઈચછતા નથી એમ યક્ષે સ્પષ્ટ કહેવાથી ઘેર આવીને રાજાએ બ્રાહ્મણની સંમતિથી પુરોહિતને પરણાવી. એકવાર એ પુરોહિતે મોટો યજ્ઞ આરંભ્યા તે વખતે તે બળ મુનિ અથવા હરિકેશી નામના ચંડાલ કુળમાં ઉત્પન્ન થવાથી તે હરિકેશી મુનિ યજ્ઞ વાડીમાં આવતાં બ્રાહ્મણે તેને બહુ તિરસ્કાર કરી મારવા જાય છે. તે વખતે પુરોહિતની પત્ની રાજકુંવરીએ સર્વને એ મુનિના ઉત્તમ ગુણેની પ્રશંસા કરીને મારતાં અટકાવ્યા. આ વખતે મુનિની સાથે રહેતા યક્ષે માથા આવનારા બ્રાહ્મણોને પોતે આકાશમાં ઘણાં રૂપો વિકુવી લેહી વમતા કર્યા. તે વખતેં પુહિતની પત્નીના વચનથી યજ્ઞાચાર્ય મુનિ પાસે પોતાના અપરાધની ઘણી વાર કરગરીને માફી માગતાં સર્વને સ્વસ્થ કર્યો ને તેઓએ મુનિને યજ્ઞમાં કરેલ અશન પાન વિગેરે વહેરાવ્યા. ને મુનિએ માસક્ષપણનું પારણું કર્યું. તે વખતે દેવે પંચ દિવ્ય પ્રગટ કર્યો, અને મુનિના ઉપદેશથી એ સર્વ બ્રાહ્મણે પ્રતિબોધ પામી જનધમી થયા. શ્રીહરિકેશ મુનિ પણ અનુક્રમે કર્મક્ષય કરી મોક્ષપદ પામ્યા. આ દષ્ટાન્તમાંથી સમજવાનું એ કે પૂર્વ ભવમાં પુરોહિતના પુત્ર દીક્ષા લેવા છતાં જાતિને અભિમાન કર્યો માટે હરિકેશી નામના ચંડાળ કુળમાં ઉત્પન્ન થયા. એ જાતિમદ અભિમાનનું ફળ જાણવું. ૨ સ્ત્રમ–અહો ! મને આટલી ઋદ્ધિ સિદ્ધિ મળી છે, બીજાઓ ઋદ્ધિ મેળવવા માટે ઘણુંએ ફાંફાં મારે છે પણ તેમને મળતી નથી, માટે હું બધામાં ચઢીયાતો છું. વળી બીજી પણ અધિક ઋદ્ધિ મેળવવી મારે માટે સહેલ છે, હું જે ઈચ્છું તે મેળવી શકું એવું મારું બળ સામર્થ્ય છે. આવા પ્રકારનું અભિમાન કરવું તે લાભ મદ કહેવાય. આ લાભ મદ સુભમ નામના આઠમા ચકવતીએ કર્યો હતે. તે બીના ટુંકામાં આ પ્રમાણે જાણવી વાણારસી નગરીમાં છ ખંડના અધિપતિ સુભૂમ નામના આઠમા ચક્રવર્તી રાજા રાજ્ય For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ [ શ્રા વિજયપદ્મસૂરિષ્કૃત કરતા હતા, તે ૧૪ રત્ન ૯ નિધિ વિગેરે ચક્રવર્તિ પણાની વિવિધ ઋદ્ધિને ભાગવતા હતા. વળી પૂના વૈરને અંગે આ ચક્રવર્તિએ ૨૧ વાર બ્રાહ્મણુ રહિત પૃથ્વી કરી. પોતે છ ખંડના માલિક હાવા છતાં એથી પણ વધારે ઋદ્ધિ મેળવવાના લાલે તેણે ધાતકી ખંડના ભરતક્ષેત્રને જીતવાના વિચાર કર્યો. તે વખતે દેવ અને વિદ્યાધર વિગેરે ઘણા લેાકેાએ સમજાવ્યે કે અનન્ત ચક્રવતીએ વ્હેલાના કાલમાં થઈ ગયા તે બધા ૬ ખંડના જ માલિક થયા છે અને ભવિષ્યમાં જે અનન્ત ચક્રવર્તીએ થશે, તે પણુ બધા છ ખંડના જ માલિક થશે. કાઇ ભરતક્ષેત્રને છેાડી ધાતકો ખંડના ભરતક્ષેત્રને જીતવા ગયા નથી જતા નથી અને જવાના પણ નથી, માટે તમારે આ વિચાર અનાદિ કાલની જગતની સ્થિતિને અનુસરતા નથી. વિગેરે વિગેરે ઘણું સમજાવવા છતાં પોતાના વિચાર ન બદલતાં સ સૈન્ય સહિત લવણુ સમુદ્રના કિનારે આવી પેાતાના કર સ્પર્શથી ચરત્નને વિસ્તારી સર્વ સૈન્યને તેમાં બેસાડી લવણુ સમુદ્રની સામી પાર જવા લાગ્યા. તેટલામાં રત્નને ઉપાડનાર અધા દેવાએ એકી વખતે પાત પેાતાના મનમાં આવે! વિચાર કર્યો કે આ રાજાના ઘણા સેવક છે તેા હુ' એકલેા ખસી જઇશ તે! શું થવાનુ છે ? એવા બધા દેવેાના સમકાળે એક સરખા વિચાર થતાં ચર્મરત્ન બધા દેવાએ છેડી દીધુ, તેથી ચક્રવતી અને બધુ સૈન્ય લવણુ સમુદ્રમાં ડૂબી ગયું. ને આ સુભૂમ ચક્રી પણ આ લાભના અભિમાનમાં મરીને સાતમી નરકે ગયા. આ દષ્ટાંતમાંથી સમજવાનું એ કે તૃષ્ણા એ આકાશના જેવી વિશાળ છે. અને તેનો છેડા આવતા જ નથી. કારણ કે જેમ જેમ લાભ વધે, તેમ તેમ લેાભ વધતા જ જાય છે. પાંચ રૂપિયાના લાભ થાય, ત્યારે દશની ઈચ્છા જાગે છે. એમ આગળ આગળ તૃષ્ણા વધતી જ જાય છે. હાય-હોમ આ બેમાં ફરક એ છે કે લેાભ શબ્દમાં એક માત્રા વધારે છે. આથી સાખીત થાય છે કે લાભ વધતાં લેાભ જરૂર વધે છે. લેાભ શબ્દને અવળા કરીએ તે “ ભલેા” આવા શબ્દ થાય છે. એમાંથી સમજવાનું મળે છે કે લાભના ત્યાગ કરે તે ભલેા કહેવાય. અને મદ ન કરતાં ધાર્મિક કાર્યોમાં લક્ષ્મી વાપરવી. આ પ્રસંગે બાકીના ૧૧ ચક્રવત્તિની બીના ટૂંકામાં ૧૪ દ્વારામાં જાણવા જેવી છે તે આ પ્રમાણે-(૧) નામ (૨) જન્મસ્થાન (૩) પિતા (૪) માતા (૫) આયુષ્ય (૬) દેહપ્રમાણુ (૭) કુમારાવસ્થા (૮) રાજ્યાવસ્થા (૯) દિગ્વિજયની મુદ્દત (૧૦) ચક્રવૃત્તિપણાનાં વર્ષ (૧૧) સ્રીરત્નનું નામ (૧૨) વૈરાગ્ય આદિ ને તેનુ નિમિત્ત (૧૩) મેક્ષમાં દેવમાં કે નરક ગતિમાં (૧૪) કયા તીર્થંકરના વારામાં થયા ? એ ૧૪ મામતા દરેક ચક્રવતિની બાબતમાં યાદ રાખવી. ૧ ભરત ચક્રવતી—૧ ભરત ચક્રવતી, ૨ વિનિતા નગરીમાં જન્મ, ૩ ઋષભદેવ પિતા, ૪ સુમંગલા માતા, ૫ ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય, ૬ પાંચસેા ધનુષ્યની કાયા, છ સિત્ચાત્તર લાખ પૂર્વ સુધી કુમાર અવસ્થા, ૮ એક હજાર વર્ષ સુધી મંડલિક રાજાપણું, ૯ સાઠ હજાર વર્ષ સુધી દેશની સાધના કરી, ૧૦ એક હજાર વર્ષ ન્યૂન ૧૨ લાખ પૂર્વ For Personal & Private Use Only: Page #188 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] , ૧૪૧ ચકવતીપણું ભેગવ્યું, ૧૧ સુભદ્રા સ્ત્રીરત્ન, ૧૨ આરિસા ભુવનમાં કેવલજ્ઞાન પામી ૧ લાખ પૂર્વ સુધી દીક્ષા પાલી, ૧૩ મોક્ષે ગયા, ૧૪ શ્રીષભદેવ ભગવંતના શાસનમાં થયા. ૨ સગર ચક્રવર્તી–-૧ નામ સગર ચક્રવતી, ૨ અયોધ્યા નગરીમાં જન્મ, ૩ પિતા સુમિત્ર રાજા, ૪ માતા યશોમતી, પ આયુ ૭૨ લાખ પૂર્વ, ૬ સાડી ચારસો ધનુષ્યની કાયા, ૭ પચાસ હજાર પૂર્વ સુધી કુમારાવસ્થા, ૮ પચાસ હજાર વર્ષ સુધી મંડલિક રાજાપણું, ૯ દેશ સાધના ૩૦ હજાર વર્ષ, ૧૦ સિત્તેર લાખ પૂર્વ સુધી ચક્રવતી પણું, ૧૧ ભદ્રા નામે સ્ત્રીરત્ન, ૧૨ દીક્ષા ૧ લાખ પૂર્વ, ૧૩ મેક્ષમાં ગયા, ૧૪ અજિતનાથ પ્રભુના શાસનમાં થયા. ૩ મઘવા ચક્રવત્તી–૧ મઘવા ચક્રવતી, ૨ શ્રાવસ્તિ નગરીમાં જન્મ, ૩ પિતા સમુદ્રવિજય રાજા, ૪ માતા ભદ્રા, ૫ આયુષ્ય પાંચ લાખ વર્ષ, ૬ શરીરની ઉંચાઈ ૪રા ધનુષ્ય, ૭ ૨૫ હજાર વર્ષ કુંવરપણામાં, ૮ ૨૫ હજાર વર્ષ સુધી મંડલિક રાજાપણું ભેગવ્યું, ૯ વીસ હજાર વર્ષ દેશની સાધના કરી (છ ખંડ જીત્યા) ૧૦ ત્રણ લાખ એંશી હજાર વર્ષ સુધી ચક્રવર્તિપણું ભગવ્યું, ૧૧ સ્ત્રીરત્ન સુનંદા, ૧૨ દીક્ષા પર્યાય ૫૦ હજાર વર્ષ, ૧૩ ત્રીજા સનકુમાર દેવેલેકમાં મહદ્ધિક દેવ થયા, ૧૪ શ્રીધર્મનાથ પ્રભુના વારમાં થયા. ૪ સનકુમાર ચક્રવત્તી–આ બીના આગળ રૂપ મદનું સ્વરૂપ જણાવવાના પ્રસંગે જણાવીશું. ૫ શ્રી શાંતિનાથ ચક્રવર્તી–૧ નામ શ્રી શાંતિનાથ, ૨ જન્મ હસ્તિનાપુર નગરમાં, ૩ પિતા અશ્વસેન રાજા, ૪ માતા અચિરારાણ, ૫ આયુષ્ય ૧ લાખ વર્ષનુ, દેહની ઉંચાઈ ૪૦ ધનુષ્ય, ૭ ૨૫ હજાર વર્ષ કુંવરપણું, ૮ પચીસ હજાર વર્ષ મંડલિક રાજાપણું, ૯ દેશસાધનામાં ૮૦૦ વર્ષ ગયાં, ૧૦ ચકિપણું ૨૪૨૦૦ વર્ષ સુધી, ૧૧ સ્ત્રીરત્ન વિજયા, ૧૨ દીક્ષા પર્યાય ૨૫ હજાર વર્ષ, ૧૩ મુક્તિમાં ગયા, ૧૪ પિોતે તીર્થકર દેવ હતા. ૬ શ્રી કુંથુનાથ-૧ નામ શ્રી કુંથુનાથ, ૨ જન્મભૂમિ હસ્તિનાપુર નગર, ૩ પિતા સૂરસેન રાજા, ૪ માતા શ્રીદેવી, ૫ આયુષ્ય ૯૫ હજાર વર્ષ, ૬ શરીરની ઉંચાઈ ૩૫ ધનુગ, ૭ ૨૩૭૫૦ વર્ષ સુધી કુંવરપણું, ૮ ર૩૭૫૦ વર્ષ સુધી મંડલિક રાજાપણું, ૯ દેશ સાધનામાં ૬૦૦ વર્ષ, ૧૦ ૨૩૧૫૦ વર્ષ સુધી ચક્રવર્તિપણું, ૧૧ સ્ત્રીરત્ન કૃષ્ણશ્રી, (૧૨) દીક્ષા પર્યાય ૨૩૭૫૦ વર્ષ, ૧૩ મુક્તિમાં ગયા, ૧૪ પોતે શ્રીતીર્થકર પ્રભુજી હતા. ૭ શ્રીઅરનાથ-૧ નામ શ્રીઅરનાથ પ્રભુ, ૨ જન્મભૂમિ હસ્તિનાપુર, ૩ પિતા સુદર્શન રાજા, ૪ માતા દેવીરાણી, ૫ આયુષ્ય વર્ષ ૮૪ હજાર, ૬ દેહમાન ૩૦ ધનુષ્ય, ૭ કુંવરપણું ૨૧૦૦૦ વર્ષ, ૮ મંડલિક રાજાપણું ૨૧ હજાર વર્ષ સુધી, ૯ છ ખંડ સાધવાને For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ અક ૧ ૨ 3 ८ ૯ નામ (i) ભરતી ७ શ્રી અરચક્રી ૧૧ સગરચક્રી ૧૨ મવા સુમ ૧૦ હરિષેણુ મહાપદ્મ ૪ સનત્કુમાર | હસ્તિનાપુર અશ્વસેન ૫ શ્રી શાંતિચક્રી ૬ શ્રી કુંથુચક્રી જય યાદત્ત જન્મભૂમિ પિતાનુ અયેાધ્યા 66 શ્રાવસ્તિ .. : ,, નામ (૩) રાજગૃહી ઋષભદેવ કપિલપુર સુમિત્ર વિશ્વસેન માતાનું નામ (૪) સમુદ્રવિજયભદ્રા સુમ’ગલા બ્રહ્મરાજા યોામતી સહદેવી અચિરા સપૂર્ણાંયુષ્ય (૫) ચલણી ૧ લાખ ૮૪ લાખ પૂર્વ ૭૨ લાખ પૂર્વ પાંચ લાખ વર્ષે સાડી ખેતાલીસ ૨૫ હજાર ધનુ ૩ લાખ વર્ષ ૪૧૫ ધતુ સુરસેન શ્રીદેવી ૯૫ હજાર વર્ષ ૩૫ ધનુ સુદન દેવીરાણી ૮૪ હજાર વર્ષ ૩ ધતુ વાણારસી કાર્ત્તિવીય તારારાથી ૬૦ હજાર વર્ષાં ૨૮ ધનુ હસ્તિનાપુર પદ્મરથ જ્વાલા ૩૦ હજાર વર્ષ ૨૦ ધનુ કપિલપુર મહારિ મેરાદેવી દશ હજાર વર્ષ ૧૫ ધનુષ્ય સમુદ્રવિજય વિપ્રા ૩ હજાર વર્ષ ૧૨ ધનુષ્ય 23 [ શ્રી વિજ્યાસુકૃિત ॥ શ્રી ચક્રવત્તિ ७०० वर्ष For Personal & Private Use Only શરીરની ચાઈ વણાના (૬) વર્ષ (૭) પુ નુ ૪૫૦ , ૪૦ ધનુ ૭૭ લાખ પૂર્વી ૭ ધનુષ્ય ૫૦ હજાર પૂ ૫૦ હમ્બર ૨૫ હજાર ૨૩૭૫૦ વર્ષ ૨૧૦૦૦ વ ૫૦૦૦ વર્ષ ૫૦૦૦ વર્ષ ૩૨૫ વર્ષ ૩૦૦ ૨૮ વ Page #190 -------------------------------------------------------------------------- ________________ જેમ ચિંતામણિ ] મહાયંત્ર છે મંડલિક ! દિગ્વિજય પણાના વજન કરવામાં ચક્રવર્તિપણાના સ્ત્રીરત્નનું દીક્ષા પર્યાય ગતિ * (૮) ગયેલાં વર્ષ (૭) વર્ષ (૧૦) | નામ (૧૧) (૧૨) (૧૩) ક્યા તીર્થકરના વારામાં થયા (૧૪) ૧૦૦૦ વર્ષ હજાર વર્ષ છ લાખ પૂર્વમાં સુભદ્રા * | "હજાર વર્ષ ઓછા ૧ હજાર વર્ષ ઓછા ૫૦૦૦૦ પૂર્વ ૩૦ હજાર વર્ષ ૭૦ લાખ પૂર્વ ભદ્રા આરીસાભુવનમાં કેવલ ૧ મેક્ષ શ્રી ઋષભદેવના વારામાં લાખ પૂર્વ લાખ પૂર્વ | ૧ લાખ પૂર્વ મેક્ષ શ્રી અજિતનાથના વારામાં થયા ૨૫ હજાર | ૨૦ હજાર ૩૮૦૦૦૦ વર્ષ | સુનંદા ૫૦ હજાર સનત્ક- શ્રીધર્મનાથના તીર્થમાં થયા { વર્ષ મારમાં ૧ લાખ વર્ષ , , , ૫૦ હજાર ૧ હજાર ૯૯૦૦૦ ,, | જયા ૨૫ હજાર ૮૦૦ વર્ષ ૨૪ર૦૦ ,, | વિજયા ૨૫ હજાર મુક્તિ પોતે તીર્થંકર થયા વર્ષ ૨૩૭૫૦ વર્ષ ૨૩૧૫૦ વર્ષ | કૃષ્ણશ્રી ૨૩૭૫૦ વર્ષ , ૨૧૦૦૦ , ૨૦૫૦૦ વર્ષ સુશ્રી ર૧૦૦૦ વર્ષ ,, ૫૦૦૦ વર્ષ ૦૦ , | દશમશ્રી | દીક્ષા નથી સાતમી શ્રીઅરનાથના તીર્થમાં થયા લીધી | નરકે | ૧૦૦૦વર્ષ મેક્ષ શ્રી મુનિસુવ્રતસ્વામિના તીર્થમાં ૩૨૫ વર્ષ ૧૧ ,, | ૧૮૭૦ વર્ષ | દેવીરાણી | ૭૩૩૦ વર્ષ શ્રીનમિનાથના તીર્થમાં ૩૦૦ વર્ષ ૧૮૦૦ વર્ષ ૫૬ વર્ષ | ૧૬ વર્ષ ૬૦૦ વર્ષ | કુર્મતી દીક્ષા ન લીધી સાતમી નરકે For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ [ શ્રી વિજયપધસૂરિકૃતગયેલે ટાઈમ ૫૦૦ વર્ષ, ૧૦ ચક્રવર્તિપણાને સમય-૨૧૫૦૦ વર્ષ, ૧૧ સ્ત્રીરત્નનું, નામ સુરશ્રી, ૧૨ દીક્ષા પર્યાય-૨૧ હજાર વર્ષ, ૧૩ મુક્તિમાં ગયા, ૧૪ પોતે દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવંત હતા. ૮ સુભૂમ ચકવર–જે કે આ ચક્રવત્તિની બીના પહેલાં ટુંકામાં જણાવી છે, તો પણ ત્યાં ૧૪ દ્વારે કમસર જણાવ્યા નથી. તે આ પ્રમાણે –(૧) નામ સુભૂમ, રે જન્મભૂમિ વાણારસી નગરી, ૩ પિતા કીર્તિવીર્ય રાજા, ૪ માતા તારારાણી, ૫ આયુષ્ય ૬૦ હજાર વર્ષ, ૬ દેહમાન ધનુષ્ય ૨૮, ૭ કુંવરપણાના વર્ષ ૫૦૦૦, ૮મંડલિક રાજાપણાના વર્ષ ૫૦૦૦, ૯ દેશ સાધનાના વર્ષ ૪૦૦ ૧૦ ચક્રવર્તાિપણાનો સમય ૪૯૬૦૦ વર્ષ, ૧૧ સ્ત્રીરત્નનું નામ દશમશ્રી, ૧૨ દીક્ષા લીધી નથી, ૧૩ સાતમી નરકે ગયા, ૧૪ અરનાથના તીર્થમાં થયા. - ૯ મહાપા ચક્રવત્તી–૧ નામ મહાપદ્ધ, ૨ જન્મભૂમિ હસ્તિનાપુર, ૩ પિતા પરથ, ૪ માતા જ્વાલા રાણી, ૫ આયુષ્ય પ્રમાણ ૩૦ હજાર વર્ષ, ૬ દેહપ્રમાણ વીસ ધનુષ્ય, ૭ કુંવરપણું ૫ હજાર વર્ષ, ૮ મંડલિક રાજાપણું ૫૦૦૦ વર્ષ, ૯ છ ખંડ જીતવામાં ૩૦૦ વર્ષ લાગ્યાં, ૧૦ અઢાર હજાર સાતસો વર્ષ સુધી ચકવર્તિ રાજાપણું ભેગ વ્યું, ૧૧ સ્ત્રીરત્નનું નામ વસુંધરા, ૧૨ દીક્ષા પર્યાય એક હજાર વર્ષ, ૧૩ મુક્તિમાં ગયા, ૧૪ પ્રભુ શ્રી મુનિસુવ્રત સ્વામિના વારામાં થયા. ૧૦ શ્રીહરિણુ ચક્રવર્તી–૧ નામ હરિણ, ૨ જન્મભૂમિ કપિલપુર નગર, ૩ પિતા મહાહરિ રાજા, ૪ મેરાદેવી માતા, ૫ આયુષ્ય ૧૦ હજાર વર્ષ, ૬ દેહપ્રમાણ ૧૫ ધનુષ્ય, ૭ સવા ત્રણ વર્ષ કુમાર અવસ્થા, ૮ સવા ત્રણસો વર્ષ મંડલિક રાજા, ૯ દિગ્વિજયમાં ૧૫૦ વર્ષ, ૧૦ ચક્રવર્તિ રાજ્યકાલ ૧૮૭૦ વર્ષ, ૧૧ દેવીરાણી સ્ત્રીરત્ન, ૧૨ દીક્ષાપર્યાય ૭૩૩૦ વર્ષ, ૧૩ મોક્ષગતિ, ૧૪ શ્રી નમિનાથ પ્રભુના તીર્થમાં થયા. ૧૧ જય ચક્રવર્તી–૧ નામ જય ચકી, ૨ જન્મભૂમિ રાજગૃહી નગરી, ૩ સમુદ્રવિજય રાજા પિતા, ૪ વિપ્રા માતા, ૫ ત્રણ હજાર વર્ષ આયુ, ૬ બાર ધનુષ્યની કાયા, ૭ ત્રણ વર્ષ કુમાર અવસ્થા, ૮ ત્રણસો વર્ષ મંડલિક રાજાપણું, ૯ સો વર્ષ દેશસાધનામાં થયા, ૧૦ ચક્રવર્તિ રાજ્ય ૧૯૦૦ વર્ષ સુધી, ૧૧ લક્ષ્મણે સ્ત્રીરત્ન, ૧૨ ચાર વર્ષ દીક્ષા પાલી, ૧૩ મેક્ષગતિ, ૧૪ શ્રીનમિનાથ પ્રભુના તીર્થમાં થયા. ૧૨ બ્રહ્મદત્ત ચક્રવતી-૧ નામ બ્રહ્મદત્ત, ૨ જન્મનગર કપિલપુર, ૩પિતા બ્રહ્મરાજા, ૪ માતા ચૂલણી, ૫ આયુષ્ય ૭૦૦ વર્ષ, ૬ સાત ધનુષ્યની કાયા, ૭ અઠ્ઠાવીસ વર્ષ કુમાર અવસ્થા, ૮ છપ્પન વર્ષ મંડલિક રાજાપણું, ૯ સેલ વર્ષ દેશસાધનામાં થયા, ૧૦ ચકિપણાનું રાજ્ય ૬૦૦ વર્ષ, ૧૧ લક્ષમણ સ્ત્રીરત્ન, ૧૨ દીક્ષા લીધી નથી, ૧૩ સાતમી નરકે ગયા, ૧૪ બાવીસમા ને ત્રેવીસમા તીર્થકર શ્રીનેમિનાથ અને પાર્શ્વનાથ ભગવાનના આંતરામાં થયા. બાલ જીને ઉપરની બીના સમજવામાં સુગમતા પડે, આ ઈરાદાથી “શ્રી ચક્રવતિ મહાયંત્ર” ૧૪૨–૧૪૩ પાને આપવામાં આવ્યું છે. For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૧૪૫ ૩ કુલમદ–પિતાને વંશ તે કુલ તેનું અભિમાન કરવું તે કુલમદ. આ મદ ઉપર મરીચિનું દષ્ટાન ભાવના કલ્પલતામાંથી જાણી લેવું ૪ એશ્વર્યમદ–દશાર્ણ નામના દેશમાં દશાર્ણપુર નગરમાં દશાર્ણભદ્ર નામે રાજા પાંચસો સ્ત્રીઓને પતિ હતો. એક વાર નગર બહાર ઉદ્યાનમાં શ્રીવીરપ્રભુ પધાર્યા. તે સંબંધિ વધામણી મળતાં વિચાર થયે કે પૂર્વ કાળમાં કેઈએ પણ જેવી અદ્ધિથી વંદના ન કરી હોય તેવી ઋદ્ધિથી એટલે ઘણું જ અપૂર્વ આડંબરથી મારે શ્રી વીર પ્રભુને વંદના કરવા જવું, આવા ગર્વિષ્ટ વિચારથી બીજે દિવસે હવારે સોનાની રૂપાની ને હાથીદાંતની પાલખીમાં બેઠેલી પાંચસો રાણીઓ વિગેરે પરિવાર તથા સિન્યાદિની સાથે જવાની શરૂઆત કરી. આ પ્રસંગે ૧૮૦૦૦ હાથી, ૨૪૦૦૦ ઘેડા, ૨૧૦૦૦ રથ, એકાણુ ક્રોડ પાયલ, એક હજાર સુખપાલ, અને ૧૬૦૦૦ ધ્વજા એવી મોટી સમૃદ્ધિથી પ્રભુના સમવસરણ પાસે હર્ષ સહિત આવી હાથી પરથી ઉતરી પ્રભુને વંદના કરી. આ વખતે ઈન્દ્ર અવધિજ્ઞાનથી રાજા દશાર્ણભદ્રને ગર્વ જાણ તે ગર્વ ઉતારવાને ઈન્દ્ર પોતે પ્રભુને વંદના કરવા આવ્યો તે વખતે તેણે વૈક્રિયલબ્ધિથી દરેક હાથી ૫૧૨ મુખવાળો એવા ૬૪૦૦૦ હાથી વિકુવ્ય (ર) તે દરેક મુખને ૮-૮ દંતૂશળ, એકેક દંતૂશળની ઉપર ૮-૮ વાવડીઓ, દરેક વાવમાં ૮-૮ કમળ, દરેક કમળને ૮-૮ પત્ર, ને દરેક પત્રની ઉપર બત્રીસ બત્રીસ નાટકે ચાલે છે, ને દરેક કમળના મધ્યભાગની કર્ણિકા ઉપર પિતાનો એકેક હેલ ર, કે જે મહેલના મધ્યભાગે પિતાની ૮-૯ ઈન્દ્રાણીઓ સહિત ઈન્દ્ર પોતે બેઠેલ છે, આ પ્રકારની દૈવી ઋદ્ધિ વિમુવી ઈન્દ્ર વંદના કરવા આવ્યો. તે વખતે દશાર્ણભદ્રને સર્વ અભિમાન નાશ પામે ને તે રાજા વિચાર કરવા લાગ્યો કે ઈન્દ્ર પોતાની દ્ધિથી મને બહુ જ ઝંખવાણે પાડયો માટે હવે જે દ્રવ્ય ત્રાદ્ધિને બદલે દીક્ષા સ્વીકારવા રૂપ ભાવદ્ધિવડે વંદના કરું તે ઈન્દ્રનું શું ચાલશે? એમ વિચારી પ્રતિબધ પામેલા દશાર્ણભદ્ર રાજાએ પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી. તે વખતે આશ્ચર્ય પામેલા ઈન્દ્ર દશાર્ણ મુનિને નમસ્કાર કરીને કહ્યું કે હે સત્ત્વવંત મુનિ ! ખરેખર તમે આ ચારિત્ર લઈને મને જીત્યો છે, હવે હું આપનાથી સવાયો થવા અસમર્થ છું, હું હાર્યો અને તમે જીત્યા. વિગેરે સ્તુતિ કરી પ્રભુને વંદન કરી ઈન્દ્ર સ્વસ્થાને ગયે ને દશાર્ણભદ્ર મુનિ પણ નિર્મલ સંયમની સાધના કરવાના પ્રતાપે કર્મને નાશ કરી દેશે ગયા. આમાંથી સમજવાનું એ કે એશ્વર્યનો મદ ભવાંતરમાં વિકટ દુઃખોની પરંપરા આપે છે. એમ સમજીને તેનો ત્યાગ કરી ધર્મારાધનમાં જરૂર ઉજમાલ થવું. પ. બલમદ–અભિમાનને વશ થઈને એમ વિચારે કે મારા જેવો બલવાન કોઈ બીજો દુનિયામાં છેજ નહિ. આનું નામ બલમ કહેવાય. આવા વિચારો નજ કરવા જોઈએ. કારણ કે શેરને માથે સવાશેર હોય જ, આ મદની ભાવનાથી રાજા શ્રેણિકને અને વસુભૂતિને વિવિધ પ્રકારની વિપત્તિઓ ભોગવવી પડે છે. એમ વિચારીને બલમદના વિચારે દૂર કરવા અને શ્રીજેનેન્દ્ર ધર્મની નિર્મલ આરાધના કરવામાં બલને સદુપયોગ કરી આત્મહિત સાધવું. એમ કરવામાં જ ખરૂં ડહાપણ અને વિવેકીપણું રહેલું છે. For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ [ શ્રી વિજયપારિકૃત ૬. રૂપમદ–રૂપ એટલે શરીરને દેખાવ. પિતાનું શરીર સુંદર દેખાય એ પાછલા ભવની પુણ્યાઈ સમજવી. પણ તે જોઈને અહંકારમાં આવીને એમ વિચારે કે મારા જેવું રૂપ દુનિયામાં કેઈનું છેજ નહિ. આનું નામ રૂપ મદ કહેવાય. સમજુ ભવ્ય જીએ આવા વિચાર નજ કરવા જોઈએ. કારણ કે રૂપની શોભા કાયમ એક સરખી રહેતી જ નથી. આ બીના યથાર્થ સમજવાને માટે શ્રીસનકુમાર ચક્રવત્તિની બીના જાણવા જેવી છે. તે ટુંકામાં આ પ્રમાણે જાણવી: કાંચનપુર નગરમાં વિક્રમશ નામે રાજા હતો. તે અહીંના શેઠ નાગદત્તની સ્ત્રી વિશ્રી ઉપર મેહિત થયે. મહી રાજાએ તેને અંત:પુરમાં દાખલ કરી. આ બનાવ જોઈને બીજી રાણીઓએ ક્રોધે ભરાઈને કામણ કરીને તે (વિષ્ણુશ્રી) ને મારી નાંખી. મેહના ઉછાળાને લઈને રાજા આ મરી ગઈ એમ જાણતું નથી. છેવટે જંગલમાં પડેલા વિષ્ણુ શ્રીના દુર્ગધમય મડદાને જોઈને રાજાએ વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી. તેને સાધીને તે સનકુમાર દેવલોકમાં દેવ થયે. અહીંના દેવતાઈ સુખોને ભેળવીને આયુષ્ય પૂર્ણ થતાં ચવીને તે (વિક્રમયશનો જીવ) દેવ રત્નપુરમાં જિનધર્મ નામે વણિક થયે. નાગદત્ત મરીને સિંહપુરમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણ થયે. પાછલા ભવના દ્વેષને લઈને અગ્નિશર્માએ જિનધર્મ નામના વાણિયાને ઘણું દુઃખ દીધું, છેવટે અહીંથી મરણ પામીને તે વાણિયે સૌધર્મ દેવેલેકમાં ઈદ્ર થયે અને બ્રાહ્મણ મરીને તેનું વાહન ઐરાવણ હાથી થયે. હસ્તિનાપુરમાં અશ્વસેન રાજાને સહદેવી નામે રાણી હતી, તેની કુક્ષિમાં સૌધર્મે ન્દ્રને જીવ દેવાયુ પૂરું કરી પુત્રપણે ઉપયે. માતાએ ચૌદ સ્વપન જોયાએથી ખાત્રી થઈ કે આ પુત્ર ચક્રવર્તી થશે. જન્મ થયા બાદ અવસરે તેનું સનકુમાર નામ પાડયું. તે મેટી ઉંમરે ઘણું રાજકન્યાઓ પરણ્યા. તેમને જયા નામે સ્ત્રી રત્ન હતું. વોગના પિતાની સાથે યુદ્ધ કરતાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. અવસરે સનકુમારને રાજ્ય સેંપી અશ્વસેન રાજાએ પ્રભુશ્રી ધર્મનાથજી મહારાજની પાસે દીક્ષા લીધી. રાજા સનસ્કુમારને છ ખંડ સાધતાં દશ હજાર વર્ષ જેટલે ટાઈમ લાગે. (બીજા ગ્રંથમાં એક હજાર વર્ષ કહ્યા છે.) તેમની કાયાની ઉંચાઈ સાડીઓગણચાલીસ (૩૯) ધનુષ પ્રમાણ હતી. આ બાબતમાં સિદ્ધાંત રહસ્ય નામના ગ્રંથમાં ૪૧ ધનુષ્ય કહ્યા છે. સનકુમાર ચક્રવતી ૫૦ હજાર વર્ષ સુધી કુંવરપણે, અને તેટલા જ વર્ષો સુધી મંડલિક રાજાપણે રહ્યા. આ ચક્રવતી મહારૂપવાન હતા. સૌધર્મેન્દ્ર તેની પ્રશંસા કરી. આની ખાત્રી કરવા બે દેવે બ્રાહ્મણનું રૂપ કરી અહીં આવ્યા. તેઓ શરૂઆતમાં રૂપ જોઈને રાજી થયા. અને ચકીની આગળ તેના વખાણ કર્યા. મદમાં આવીને સનતકુમારે કહ્યું કે હું તૈયાર થઈને કચે. રીમાં બેસું, ત્યારે તમે મારૂં રૂપ જેજે. આ વખતે તે બ્રાહ્મણએ રૂપ જોઈને કહ્યું કે, હે રાજન ! પહેલામાં અને અત્યારે લાખ ગુણે રૂપમાં ફરક જણાય છે. અત્યારે તમારા For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિતામણિ ] શરીરમાં સેળ રેગ ઉત્પન્ન થયા છે. તેની ખાત્રી કરીને સનકુમાર આ પ્રમાણે વિચારવા લાગ્યા કે આ શરીર રોગોનું ઘર છે. સમજુ જને તેના શરીરમાં શા માટે મેહ કરે? | ઉત્તમ તપશ્ચર્યા કરવાથી શરીર સફલ બને છે. આમ વિચારીને રાજ ગાદી પામ્યાને ૯૯ હજાર વર્ષ થયા બાદ ચક્રવર્તી સનકુમારે શ્રી વિનયંધરસૂરિની પાસે દીક્ષા લીધી, સંયમની સાધનામાં છઠ્ઠ અઠ્ઠમ વિગેરે આકરા તપ કરવા લાગ્યા. પારણામાં કુરીયા વિગેરેને આહાર કરવાથી સનસ્કુમાર મુનિને શરીરમાં સાત વ્યાધિ થયા. વ્યાધિની તીવ્ર વેદના છતાં પણ તેમણે સંયમ સાધવામાં લગાર પણ કચાસ રાખી નહિ. આ જોઈને સૌધર્મેન્દ્ર પણ મુનિની પ્રશંસા કરી. તેમને નરેગ કરવા બે દેવે વૈદ્ય બનીને તેમની પાસે આવી કહેવા લાગ્યા કે આપ કહો તે અમે આપના રોગની દવા કરીએ. જવાબમાં મુનિરાજે જણાવ્યું કે દ્રવ્ય રોગની દવા તે હું પણ કરી શકું છું. એમ કહીને એક આંગળી ઉપર શુંક ચોપડયું. આથી તે સોના જેવી થઈ ગઈ. મારે કર્મની પીડારૂપ ભાવ રોગ મટાડવાની ઈચ્છા છે તેની દવા કરે. આ સાંભળીને દેએ કહ્યું કે અમે ભાવ રેગ મટાડવા અસમર્થ છીએ. મુનિના વખાણ કરીને અને પોતાનું સ્વરૂપ જણાવીને દેવે સ્વર્ગમાં ગયા. એક લાખ વર્ષ સુધી નિર્મલ સંયમની સાધના કરીને સનકુમાર મુનિ સમાધિ મરણે કાલધર્મ પામી ત્રીજા દેવ લેકમાં મહદ્ધિક દેવ થયા. આમાંથી સમજવાનું એ કે સનકુમાર મુનિને નિર્મલ તપ કરવાથી અનેક લબ્ધિઓ પ્રકટ થઈ હતી. આના પ્રતાપે તેઓ બાહ્ય રોગ મટાડવાને સમર્થ થયા. ૭ તપમદ–દુનિયામાં મારા જેવી આકરી તપશ્ચર્યા કરનાર બીજે કઈ છે જ નહિ, એમ અભિમાનના તરંગમાં વિચારવું, તે તપમદ કહેવાય. કેટલાએક ખરાબ વિચારે કે જેઓ હૃદયમાં લાંબે વખત રહેવાથી આત્માને દુર્ગતિને અધિકારી બનાવે છે, તેવા વિચારેમાં આ તપમદના વિચારો પણ ગણ્યા છે. આ મદ કરવાથી ગેરલાભ એ થાય છે કે ભવાંતરમાં એક નાની પણ તપશ્ચર્યા થઈ શકતી નથી. આ બાબતમાં મહાસંયમી ક્ષમાગુણી શ્રીકૃરગડુ મુનિરાજની યાદ રાખવા જેવી છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી. તેઓ સંસારી અવસ્થામાં નાગદત્ત નામના રાજકુંવર હતા. તેમના પિતાજીનું નામ કુંભરાજા હતું. અનુક્રમે જુવાનીના ટાઈમે નાગદત્ત રાજકુંવર એક વખત હેલના ઝરૂખામાં બેઠા હતા, ત્યારે અચાનક પવિત્ર મુનિરાજનાં દર્શન થતાં જાતિસ્મરણ જ્ઞાન પામ્યા. આમાંથી એક વાત જાણવાની મલે છે કે જાતિસ્મરણ પામવાના અનેક કારણોમાં મુનિના દર્શનને પણ ગણેલું છે. જાતિ સ્મરણ જ્ઞાન એ મતિજ્ઞાનના ભેદમાં જણાવેલી ધારણુને પ્રકાર છે. પ્રશસ્ત આલંબનની વિચારણામાં જ્યારે તીવ્ર ઉપગ સ્થિરપણે પ્રવર્તે છે, ત્યારે મતિજ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ થયા બાદ આવું જ્ઞાન થાય છે. પાછલા સંખ્યાતા ભવની બીના આ જાતિસ્મરણથી જાણી શકાય છે. એટલે એછામાં ઓછા એક બે ભવની બીના જાણી શકાય છે. નાગદત કુમાર જાતિસ્મરણથી એમ જાણે છે કે મેં પાછલા ભવમાં તપમદ કર્યો હતો અને For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ [ શ્રી વિજ્યપદ્રસૂરિકૃતક્રોધના પરિણામે હું તિર્યંચને ભવ પામ્યો હતો. વિગેરે વિચાર કરતાં સુલભબોધી નાગદત્ત કુમારને સંસાર કડવા ઝેરની જેવો લાગે, વૈરાગ્ય ભાવે માતા પિતાદિને સમજાવી શ્રીગુરૂમહારાજની પાસે દીક્ષા ગ્રહણ કરીને પરમ ઉલ્લાસથી તે નાગદત્ત મુનિવર મહાપ્રભાવશાલી પવિત્ર સંયમની આરાધના કરવા લાગ્યા. તેમને પાછલ ભવ તિર્યચપણને હતો, એટલે તે પાછલા ભવમાં તિર્યંચ હતા, તેથી અહીં તેમને સુધાવેદનીય કર્મ ઉદયમાં આવે છે. આ કારણને લઈને એક પારસી જેવું નાનકડું પચ્ચખાણ તે કરી શકતા નથી. આ અવસરે તેમને શ્રીગુરૂ મહારાજાએ કહ્યું કે હે શિષ્ય ! તમારે બરાબર ક્ષમાગુણ ધારણ કરે. એમ કરવાથી તે સર્વ તપનું ફલ પામી શકીશ. નાગદત્ત મુનિ એ પ્રમાણે વર્તવા લાગ્યા. હંમેશાં તે સવારે જ્યારે એક ગડુક પ્રમાણ ચેખા વાપરે, ત્યારે તેમને સુધાની શાંતિ થાય. આ મુદ્દાથી લોકમાં તે “કૂરગડુક આ નામથી પ્રસિદ્ધ થયા. આ ગચ્છમાં એકેકથી ચઢીયાતા ચાર મહા તપસ્વી મુનિઓ હતા. તેઓ આ કૂરગડુક મુનિની નિંદા કરતા હતા. ક્ષમાનિધાન આ મુનિ તો એમ જ વિચારે છે કે ધન્ય છે આ તપસ્વિ મુનિવરેને ! હું તેમના પગની રજ છું. હું નિત્ય ખાઉં છું તેથી તેઓ જે કહે છે, તે વ્યાજબી જ છે. અર્થાત્ તેઓ મારી નિંદા કરે છે, એમ મારે ન જ માનવું જોઈએ આ અવસરે શાસનની અધિષ્ઠાયિકા દેવીએ વંદના કરીને કૂરગડુક મુનિવરની પ્રશંસા કરી, અને કહ્યું કે “આ ગચ્છમાં આજથી સાતમે દિવસે એક મુનિને કેવલજ્ઞાન થશે.” તપસ્વિમુનિઓ–હે દેવિ ! અમને એક બાજુ રાખીને તે આ કુરગડુ સાધુને કેમ વાંવા? દેવી–“હું ભાવ તપસ્વીને વાંદું છું. ભાવ તપસ્વિપણાના ગુણ સંપૂર્ણ જે હોય તો આ કૂરગડુક મુનિરાજમાં જે જણાય છે. બીજાની નિંદા કરનાર તપસ્વિઓએ સમજવું જોઈએ કે નિંદા કરવાથી તપમાં મલિનતા દોષ લાગે છે ” એમ કહીને દેવી દેવલેકમાં ગઈ. કૂરગડુક મુનિરાજ સાતમે દિવસે શુદ્ધ આહાર લાવીને શ્રીગુરૂમહારાજને તથા તે તપસ્વિને બતાવતા હતા, ત્યારે તે તપસ્વિઓએ તે આહારમાં બળખા નાખ્યા. આ બનાવ જોઈને કૂરગડુક મુનિજી આ પ્રમાણે પિતાના આત્માની નિદા કરવા લાગ્યા કે હું હંમેશા લગાર પણ તપ અને આ તપસ્વી મુનિવરનું વૈયાવચ્ચ પણ કરી શકતો નથી, માટે મને પ્રમાદિને ધિક્કાર થાઓ, વિગેરે નિર્મલ ભાવથી તે બળખાવાળે આહાર વાપરતાં મુનિરાજ ક્ષપકશ્રેણિમાં આરૂઢ થઈને શુકલ ધ્યાનના પ્રતાપે કેવલજ્ઞાન પામ્યા. આ વખતે પેલા ચાર તપસ્વિઓને ખાત્રી થઈ કે આજ મુનિ કૂરગડુક ખરા ભાવતપસ્વી છે, અમે તેવા નથી, એટલે દ્રવ્ય તપસ્વી છીએ. ત્યાર બાદ તે ચારે મુનિવરે પણ પરમ For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] ૧૪૯ ઉલ્લાસથી કેવલી કુરગડુક મુનિરાજને ખમાવતાં કેવલજ્ઞાન પામ્યા. અનુક્રમે પાંચ મુનિવરો મુક્તિપદ પામ્યા. એ સારાંશ છે મુનિરાજ કુરગડુકને પાછલા ભવમાં તિર્યંચગતિના દુ:ખ ભોગવવા પડ્યા. એમાં મુખ્ય કારણ એક જ હતું અને તે એ કે તપમદ. એમ વિચારીને પિતાનું ભલું ચાહનારા ભવ્ય જીવોએ આ તપને મદ ન કરે અને તેવા પ્રસંગે પિતાથી અધિક તપ કરનારા જીવોની અનુમોદના કરીને પિતાની લઘુતા ભાવવી. ૮ શ્રતમદ-બીજા જીવો કરતાં પિતાને જ્ઞાન ગુણ અધિક જોઈને એમ વિચારે કે દુનિયામાં મારા જેવો કઈ જ્ઞાની છે જ નહિ. આનું નામ વ્યુતમ કહેવાય. જેઓ ચુતમદ કરે, તેઓ ચાલુ ભવમાં નવું જ્ઞાન પામી શક્તા નથી. એટલે તેવો મદ કરનારા જીવને જોઈને ભણાવનાર ગુરૂ એમ નિર્ણય કરે છે કે આ જીવ ભણાવવાને લાયક નથી. આ બાબતમાં શ્રીસ્થૂલિભદ્ર મહારાજાની બીના જાણવા જેવી છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી– પાટલિપુત્ર નામના નગરમાં રહેનાર શ્રીશ્રમણસંઘે દુકાલના પ્રસંગે એમ વિચાર્યું કે હાલમાં બુદ્ધિમંત સાધુઓ પણ ન અભ્યાસ કરી શકતા નથી, અને ભણેલાની આવૃત્તિ (યાદી) પણ કરી શકતા નથી, તેથી ભણેલું જ્ઞાન ભૂલતા જાય છે. આ કારણથી હવે સિદ્ધાંતને ઉદ્ધાર કરે ઉચિત છે. એમ વિચારીને શ્રીસંઘે અગીયાર અંગના અધ્યયન વિગેરે જે હતા, તે બધા મેળવ્યા. છેવટે વિચાર કર્યો કે હવે દષ્ટિવાદને કઈ રીતે મેળવે? આમાં સંઘે છેવટને નિર્ણય એ કર્યો કે-શ્રુતકેવલી શ્રીભદ્રબાહસ્વામી મહારાજ હાલ નેપાલ દેશમાં છે તેઓ દષ્ટિવાદને જાણે છે, માટે તેમને અહીં બોલાવવા. આ ઈરાદાથી તેમણે ત્યાં બે મુનિવરેને મેકલ્યા. તે બંને મુનિઓએ પૂજ્યપાદ શ્રીભદ્રબાહુસ્વામિજી મહારાજને કહ્યું કે હે પ્રભુ! આપ પાટલિપુત્ર નગરમાં પધારો, એમ શ્રીસંઘ ફરમાવે છે. બંને મુનિના આ વચનેને સાંભળીને શ્રીસૂરિજી મહારાજે કહ્યું કે હાલ મેં મહાપ્રાણાયામ ધ્યાનની શરૂઆત કરી છે, તે બાર વર્ષ પૂરું થશે, તેથી હું હાલ આવી શકું તેમ નથી. આ મહાપ્રાણાયામ ધ્યાનને પ્રભાવ એવો છે કે તે સિદ્ધ (પૂરું) થયા બાદ જરૂરી કાર્ય પ્રસંગે ચૌદ પૂર્વે સૂત્ર અને અર્થ સહિત એક મુહૂર્ત જેટલા (ડા) કાલમાં પણ ગણું શકાય. સૂરિજી મહારાજના આ વચનો બને સાધુઓએ શ્રીસંઘને કહ્યાં. ત્યાર બાદ શ્રીસંઘે બીજા મુનિવરોને બોલાવીને કહ્યું કે તમારે નેપાલ દેશમાં જઈને શ્રીભદ્રબાહુસ્વામી મહારાજને કહેવું કે જે શ્રીસંઘની આજ્ઞા ન માને તેને શે દંડ કરવો જોઈએ, તે આપ ફરમાવો. જ્યારે જવાબમાં સૂરિજી મહારાજ કહે કે એવાને સંઘ બહાર કરવો જોઈએ. ત્યારે તમારે કહેવું કે હે ગુરૂજી! આપ પોતે તેવા દંડને લાયક થયા છે. આ પ્રમાણે શ્રીસંઘના કહ્યા મુજબ For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮. [ શ્રી વિજયમધરાતિમુનિઓએ તે તે પ્રમાણે સૂરિજી મહારાજને કહ્યું, ત્યારે સૂરિજીએ કહ્યું કે પૂજ્ય શ્રીસંઘે તેમ ન કરવું. પણ મહેરબાની કરીને જે બુદ્ધિમંત સાધુઓ દષ્ટિવાદ ભણવાને લાયક હોય, તેમને અહીં મેકલવા. તેઓને હું હંમેશાં સાત વાચના આપીશ. તે આ પ્રમાણે–૧ એક વાંચના, આહાર લઈને આવ્યા પછી આપીશ. ૪ ત્રણ વાંચના ત્રણ કાળ વેળાએ આપીશ. ૭ અને ત્રણ વાંચન સાંઝનું પ્રતિક્રમણ કર્યા બાદ આપીશ. એમ કરવાથી શ્રી સંઘનું કાર્ય સિદ્ધ થશે. અને મારું ધ્યાન પણ ચાલુ રહેશે. સૂરિજી મહારાજના આ વચને બંને મુનિવરેએ શ્રીસંઘની આગળ કહી સંભળાવ્યાં, તેથી તે બહુ રાજી થયા અને શ્રી સ્થૂલિભદ્ર મહારાજ વિગેરે ૫૦૦ સાધુઓને ત્યાં ભણવા માટે મેકલ્યા. અહીં ગુરૂમહારાજ તે બધા સાધુઓને ભણાવવા લાગ્યા. તેમાંના કેટલાક સાધુઓના મનમાં એ વિચાર આવ્યા કે–આમ થોડી થોડી વાંચના આપે છે, તો આ દષ્ટિવાદ પૂરું કયારે થશે ? આવો વિચાર કરીને એક સ્થૂલિભદ્ર મહારાજ સિવાયના તમામ સાધુઓ ભણતા અટકી ગયા અને પાછા સ્વસ્થાને ગયા. શ્રીસ્થૂલિભદ્રજી મહારાજે પૂજ્ય શ્રીભદ્રબાહુસ્વામિજીની પાસે આઠ વર્ષમાં આઠ પૂર્વ સુધીને અભ્યાસ કર્યો. એક વખત સ્થૂલિભદ્રજીને ઉદાસ થયેલા જોઈને શ્રીભદ્રબાહુસ્વામિજીએ કહ્યું કે-હે વત્સ ! હવે મારું ધ્યાન છેડા વખતમાં પૂરું થવાનું છે. ત્યારબાદ તને તારી મરજી મુજબ ઘણી વાંચના આપીશ. સ્થૂલિભદ્રજી–હે ભગવંત! હવે મારે નવું ભણવાનું કેટલું બાકી રહ્યું છે? સૂરિજી–હે વત્સ! અત્યાર સુધીમાં તે બિંદુ (ટપુ) જેટલું ભર્યું, અને તારે હજુ સમુદ્ર જેટલું ભણવાનું બાકી છે. મહાપ્રાણાયામ ધ્યાન પૂરું થયા બાદ પૂજ્ય શ્રીભદ્રબાહુ સ્વામિજીની પાસે સ્થૂલિભદ્રજી મહારાજ બે વસ્તુ જેમાં ઓછી છે, એવા દશ પૂર્વ સુધી ભણ્યા. આ અવસરે શ્રી સ્થૂલિભદ્રજી મહારાજની બેન ‘યક્ષા વિગેરે સાધ્વીઓ તેમને વંદન કરવા માટે આવી. સૂરિજીને વંદન કરીને પૂછયું કે-હે પ્રભુ! સ્થૂલિભદ્રજી ક્યાં છે ? સૂરિજી–નાના દેવકુલમાં છે. એમ સાંભળીને સાધ્વીએ તે તરફ ચાલી. તેમને આવતી જોઈને ચૂલિભદ્રજીએ મદમાં આવીને આશ્ચર્ય દેખાડવાને માટે પોતાનું રૂપ ફેરવીને સિહનું રૂપ ધારણ કર્યું. તે સાધ્વીઓ સિંહને જોઈને ભય પામી. (બહીની) અને આ વાત સૂરિજી મહારાજને કહી, ત્યારે ગુરૂજી જ્ઞાનના ઉપયોગથી જાણી ગય' કે “ખાસ કારણ વિના શ્રતને મદ કરીને સ્થૂલિભદ્ર સિંહનું રૂપ કર્યું છે.” ૧ પૂર્વના અમુક વિભાગને વસ્તુ નામથી ઓળખાવી છે. ૨ સંસારિપણામાં યક્ષા વિગેરે બેન થાય, પણ સાધ્વી અવસ્થામાં છે. For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ રાનાચિતામણિ ] ગુરૂએ સાધ્વીઓને કહ્યું કે—તમે ત્યાં જઈને તમારા મેટા ભાઈને વાંદે. હવે ત્યાં સિંહને ભય નથી. સાધ્વીઓએ ત્યાં ફરી જઈને જોયું તે તેઓએ પોતાના ભાઈને મૂલ રવરૂપે (સાધુ અવસ્થામાં) જેયા, વંદના કરીને નાનાભાઈ શ્રીયકની બીના જણાવીને સંશય દૂર કરીને તે સાધ્વીઓ સ્વસ્થાને ગઈ. ત્યાર બાદ સ્થૂલિભદ્રજી હંમેશના નિયમ મુજબ પરમ પૂજય યુગપ્રધાન શ્રીભદ્રબાહુ સ્વામી મહારાજની પાસે ગયા. ત્યારે તેમણે શ્રીરઘુલિભદ્રજીને કહ્યું કે તું વાંચના લેવાને અયોગ્ય છું. (લાયક નથી) માટે તને ભણાવવામાં નહિ આવે. અચાનક શ્રીગુરૂ મહારાજનું આ વચન સાંભળીને યૂલિભદ્રજી વિચાર કરવા લાગ્યા કે–એવો તે મેં શો ગુને કર્યો કે જેથી ગુરૂજી મને વાચના લેવા માટે અગ્ય જણાવે છે, એટલે વાંચના દેવાની ના પાડે છે. વિશેષ વિચાર કરતાં યાદ આવ્યું કે મેં સિંહનું રૂપ કર્યું, તેથી વાંચના દેવાની ના પાડે છે. તેમણે આ ગુનાની માફી માગીને કહ્યું કે-હે ગુરૂજી ! આવું કામ ફરીથી નહિ કરું, ને કૃપા કરીને વાંચના આપે. ત્યારે ગુરૂએ કહ્યું કે તું યેગ્ય નથી.” આ બાબતમાં શ્રીસ્થૂલિભદ્રજીએ ગુરૂજીને મનાવવા માટે શ્રીસંઘને પ્રાર્થના કરી, ત્યારે તેમને ભણાવવા માટે શ્રીસંઘે ભદ્રબાહુ સ્વામી મહારાજને વિનંતિ કરી, ત્યારે ગુરૂજીએ સંઘને કહ્યું કે-શ્રતને મદ કરીને આણે (સ્થૂલિભદ્ર) આમ કર્યું, તેમ બીજા પણ કરશે, કારણ કે હવે પછી જ કાલના પ્રભાવે મંદ સત્વવાળા થશે. માટે તમે આ બાબતને આગ્રહ ન કરે. છતાં શ્રીસંઘે જ્યારે સ્થૂલિભદ્રજીને ભણાવવાને બહુ જ આગ્રહ કર્યો, ત્યારે ગુરૂજીએ શ્રુત જ્ઞાનના ઉપયોગથી જાણ્યું કે “મારાથી બાકીના પૂર્વ વિચ્છેદ થવાનું નથી. માટે યૂલિભદ્રને બાકીના પૂર્વે ભણાવું” એમ વિચારીને ગુરૂએ સ્થૂલિભદ્રજીને પ્રતિજ્ઞા કરાવી કે-“બાકીના પૂર્વે કોઈને ભણવીશ નહિ.” ત્યાર બાદ ગુરૂએ શેષ પૂર્વેની વાંચના આપી. અને ભણીને સ્થૂલિભદ્રજી ચૌદપૂવ થયા, બીજા ગ્રંથોમાં એમ કહ્યું છે કે છેલ્લા ચાર પૂર્વ સૂત્રથી ભણ્યા. આ સ્થૂલિભદ્રજી મહારાજ-પૂજય શ્રીસંભૂતિવિજય મહારાજના શિષ્ય થાય. યશોભદ્રસૂરિજી મહારાજના બે પટ્ટધર શિષ્યો હતા. તેમાં શ્રીભદ્રબાહુ સ્વામી અને સંભૂતિવિજયજીનાં નામ પટ્ટાવલીમાં ગણાવ્યા છે. આથી સહજ સમજાય છે, શ્રીસ્થૂલિભદ્રજીના ભદ્રબાહુ સ્વામી મહારાજ કાકા ગુરૂ થાય. શ્રીસંભૂતિવિજયજી મહારાજના ગૃહપર્યાય વિગેરેની બીના આ પ્રમાણે જાણવી-- ગૃહસ્થપર્યાય-વર્ષ ૪૨ શ્રમણ (યુગપ્રધાનપણાની પહેલાને) પર્યાય-વર્ષ–૪૦ વિ. નિ. સં -૧૪૮ માં યુગપ્રધાન થયા. ૮ વર્ષ યુગ પ્રધાન ભાવે વિચરીને ઘણું જીને પ્રતિબંધીને ૯૦ વર્ષનું For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર [ શ્રી વિજ્યપધસૂરિકૃતસર્વાયુ પૂરું થતાં વી. નિ. સં. ૧૫૬ માં દેવતાઈ ઋદ્ધિ પામ્યા. યશોભદ્રસૂરિજીને સ્વર્ગ વાસ. વી. નિ. સં. ૧૪૯ માં થયો છે. શ્રીધૂલિભદ્રજી મહારાજના જન્મ વિગેરેની બીના નીચે પ્રમાણે જાણવી. વી. નિસં૦ ૧૧૬ માં જન્મ, અને ૧૪૬ માં દીક્ષા, તથા ૧૭૦ માં યુગ પ્રધાન પદ (આજ સાલમાં શ્રી ભદ્રબાહુ સ્વામી સ્વર્ગવાસ પામ્યા) અને ૨૧૫ માં દેવતાઈ ઋદ્ધિ પામ્યા. આ ઉપરથી ગૃહસ્થ પર્યાય વિગેરેની બીન આ પ્રમાણે તારવી શકાય છે. ગ્રહવાસ વર્ષ–૩૦, વ્રતપર્યાય-૨૪ વર્ષ, યુગપ્રધાન પર્યાય-૪૫ વર્ષ, સર્વાયુ-૯૯ વર્ષ અહીં અનેક ઐતિહાસિક બનાવોના આધાર ભૂત શ્રીપાટલીપુત્ર નગરની બીના જરૂર યાદ રાખવા જેવી છે. તે ટુંકામાં આ પ્રમાણે જાણવી: અયોધ્યા, પાવાપુરી, ચંપાપુરી વગેરે અનેક પ્રાચીન નગરીઓના ઈતિહાસની માફક પાટલીપુત્ર નગરનો ઈતિહાસ પણ પ્રાચીન અહેવાલથી ભરેલો છે, માટે તેની બીના અનેક શાસ્ત્રોના આધારે આ પ્રમાણે જણાવવામાં આવે છે ? પ્રાચીન કાળમાં શ્રેણિક મહારાજાનું મરણ થયા બાદ તેમના પુત્ર કેણિક મહારાજાએ પિતાના મરણથી થયેલા શાકને દૂર કરવા માટે ચંપાનગરી વસાવી. ત્યારથી એ કેણિકના રાજ્યની રાજધાની તરીકે પ્રસિદ્ધિ પામી. કેટલાક કાળ વીત્યા બાદ રાજા કેણિકના પુત્ર ઉદાયી ચમ્પાનગરીના રાજા થયા. જેમ કેણિક મહારાજા પિતાના પિતા શ્રેણિકના મરણ બાદ તેમનાં સભાસ્થાને, કીડાસ્થાન વગેરે જોઈને દિલગીર થતા હતા, તેવી રીતે રાજા ઉદાયી પણ પોતાના પિતા રાજા કેણિકના સભાસ્થાન વગેરે જેઈને ઘણું દિલગીર થતા હતા. હૃદયના શોકાદિ અનિષ્ટ પ્રસંગ દૂર કરવાને માટે શાસ્ત્રકારે જણાવેલા ઉપગી અનેક સાધનોમાં સ્થાન પરાવૃત્તિને પણ વિશિષ્ટ સાધન તરીકે જણાવી છે. આ વાત સુજ્ઞ પુરૂષને ધ્યાન બહાર હોઈ શકે જ નહિ. આથી ઉદાયી રાજાએ વિચાર કરીને અને પ્રધાનોની અનુમતિ લઈને પિતાએ કરેલી પ્રવૃત્તિની માફક, નવું નગર વસાવવાને માટે સ્થાનને શોધવા શ્રેષ્ઠ નૈમિત્તિકેને હુકમ કર્યો. તેઓ પણ બીજ બીજા સ્થળે તપાસ કરતાં કરતાં અનુક્રમે ગંગાનદીને કાંઠે આવ્યા. તે જ સ્થળે તેઓ ( નૈમિત્તિકે ) પ્રફુલ્લિત પાટલી ( પાટલા ) નું ઝાડ જોઈને અને તેની સુન્દરતા જોઈને આશ્ચર્ય પામ્યા. તે ઉપરાંત બીજે આશ્ચર્યકારક બનાવ એ જે કે તે ઝાડની શાખા ઉપર એક ચાષપક્ષી મેટું ખુલ્લું રાખીને બેઠું હતું, તેને મેઢામાં સ્વભાવે ઘણું કીડાઓ દાખલ થતા હતા. આ બીના જોઈને તે નેમિત્તિકે એ વિચાર કર્યો કે જેમ આ ચાષપક્ષીના મોઢામાં પિતાની મેળે આવીને કીડાઓ પડે છે તેમ આજ સ્થળે જે નવું નગર વસાવવામાં આવે, તે ૧. નિમિત્તશાસ્ત્ર જાણનાર. તેઓ પ્રાચીનકાળમાં ભૂમિ વિગેરે પદાર્થોની પરીક્ષા કરવામાં હાંશિયાર ગણાતા. For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૧૫૩ આપણું ઉદાયી રાજાને પણ સ્વભાવે ( અનાયાસે ) ઘણી લક્ષમી મળે, આ વિચાર કરી તેઓએ રાજા પાસે આવી તમામ બીના જણાવી. એ સાંભળીને રાજા ઘણે ખૂશી થયો. આ પ્રસંગે સભામાં બેઠેલા એક અનુભવી ઘરડા નિમિત્તિઓએ કહ્યું હે રાજન ! આ પાટલીનું ઝાડ ઘણું ઉત્તમ જાણવું. બીજા ઝાડોની માફક આ સામાન્ય ઝાડ નથી. કારણ કે આના મહિમાને જાણનારા પ્રાચીન મહર્ષિ ભગવંતોએ આને મહિમા આ પ્રમાણે જણાવ્યા છે – पाटलाद्रः पवित्रोऽयं महामुनिकरोटिभूः ॥ एकावतारोऽस्य मूल-जीवश्चेति विशेषतः ॥ १॥ અર્થ–મહાજ્ઞાની એવા મહાત્માની પરીમાંથી આ ઝાડ ઉત્પન્ન થયેલું છે અને તે મહાપવિત્ર છે. અને વધારામાં જાણવા લાયક બીના એ છે કે વિશેષ કરીને આ ઝાડને મૂલને જીવ એકાવતારી છે. આ સાંભળીને રાજાએ કહ્યું કે તે મહાશય કેણ થયા. ત્યારે વૃદ્ધ નિમિતિએ કહ્યું કે હે રાજન ! આ મહાત્માનું આશ્ચર્યકારી ચરિત્ર હું કહું છું તે સાવધાન થઈને આપ સાંભળે – ઉત્તર મથુરામાં રહેનાર દેવદત્ત નામને વાણીયાને દીકરો મુસાફરી કરવા નીકળ્યો હતે. તે અનુક્રમે ફરતો ફરતે એક વખત દક્ષિણ મથુરામાં આવ્યું. ત્યાં તેને જયસિંહ, નામના વ્યાપારીના પુત્રની સાથે મિત્રાચારી (ભાઈબંધી) થઈ. એક વખત મિત્રના આગ્રહથી તેના ઘરે ભેજન કરવા માટે દેવદત્ત ગમે ત્યાં તેના મિત્ર (જયસિંહ) ની અર્ણિકા નામની બહેન જમવાના થાળમાં ભોજન પીરસી ને વીંજણાથી દેવદત્તને પવન નાખવા લાગી. આ વખતે દેવદત્ત તેનું સુન્દર રૂપ જોઈને તેની ઉપર અનુરક્ત (આસક્ત) થયો. ત્યાંથી ઘેર જઈ પિતાના ખાનગી નેકરે દ્વારા જયસિંહની પાસે અર્ણિકાની માગણી કરી. તેઓની પાસેથી આ બીના સાંભળીને (અર્ણિકાના ભાઈ) જયસિંહે દેવદત્તના કરોને કહ્યું કે હું મારા ઘરને છોડીને જે દૂર ન રહેતા હોય. તેને મારી બહેન અર્ણિકા આપવા (પરણાવવા) ચાહું છું. તેમાં તાત્પર્ય એ છે કે હંમેશાં હું બહેન અને બનેવીના દર્શન કરી શકું. જ્યાં સુધી મારી બહેન પુત્રવાળી ન થાય ત્યાં સુધી મારે ત્યાં દેવદતે રહેવું જોઈએ, એ પ્રમાણે જે દેવદત્ત કબુલાત આપે તે હું આપવા (પરણાવવા) ને તૈયાર ૧. આ ઝાડનાં મૂલને છવ ત્યાંથી નીકળી મનુષ્યભવ પામી તે ભવમાં મોક્ષમાં જશે. આ બાબતને સ્પષ્ટ સમજવા માટે મરૂદેવા માતાનું દષ્ટાંત યાદ રાખવું, કારણ કે તે વર્તમાન ભવની પહેલા કેળ નામની વનસ્પતિમાં હતા. For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ જ [ શ્રી વિજયપધરત = છું. નેકરેએ આ બીના દેવદત્તને જણાવી. તેણે તે કબૂલ કર્યું. ત્યાર બાદ જયસિંહે ઉત્તમ દિવસે દેવદત્તને પોતાની બહેન પરણાવી. ત્યાર બાદ તે સ્થાને રહેતા એવા તે (દેવદત્ત)ની ઉપર એક વખત માતાપિતાને કાગળ આવ્યા. તે વાંચતાં તેની આંખોમાં આંસુ આવ્યાં. આ બનાવ જોઈને અર્ણિકાએ રડવાનું કારણ પૂછયું. જ્યારે આગ્રહ પૂર્વક પૂછતાં પણ કારણ ન જણાવ્યું ત્યારે પિતે કાગળ લઈ વાં. આ કાગળમાં માતાપિતાએ લખ્યું હતું કે હે પુત્ર! અમે બંને અંતિમ અવસ્થાને પામ્યા છીએ. જે તારે અમારાં છેલ્લાં દર્શન કરવાની ઈચ્છા હોય તે જલ્દી આવવું. આવી બીના વાંચીને અર્ણિકાએ પતિને આશ્વાસન આપ્યું અને પિતાના ભાઇને આગ્રહપૂર્વક સમજાવ્યું. જેથી તેણે બંનેને જવાની આજ્ઞા આપી. આ વખતે અર્ણિકા સગર્ભા હતી. પતિની સાથે અનુક્રમે ઉત્તર મથુરા તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં અર્ણિકાએ એક પુત્રરત્નને જન્મ આપે આ બાળકનું નામ પાડવાની બાબતમાં “મારા વૃદ્ધ માતા પિતા નામ પાડશે” એમ દેવદત્ત પરિવારને જણાવ્યું, જેથી દાસ દાસી વગેરે એ બાળકને અણિકપુત્ર એમ કહીને બોલાવતા હતા. અનુક્રમે દેવદત્ત વગેરે પિતાના નગરમાં પહોંચ્યા અને વૃદ્ધ માતાપિતાને નમસ્કાર કરી તેમના ખોળામાં બાળક સ્થાપન કર્યો, દેવદત્તની વિનંતિથી એ બાળકનું નામ તેઓએ સંધીરણ પાડયું. તે પણ આ બાળક અર્ણિકાપુત્ર તરીકે પ્રસિદ્ધિ પામે. અનુક્રમે ઉંમર વધતા અભ્યાસાદિના ક્રમે કરીને આ બાળક યૌવન અવસ્થાને પામ્યા. ઉત્તમ પુરૂષે કિપાક ફળના જેવા શબ્દાદિ' વિષયમાં લગાર પણ આસક્તિ રાખતા નથી, એમ અર્ણિકાપુત્ર પણ એ જ કેટિના હતા, જેથી તેમણે સાંસારિક વિલાને ઘાસની જેમ તુચ્છ ગણુને અને તેઓને ત્યાગ કરીને જયસિંહ નામના આચાર્ય મહારાજની પાસે પવિત્ર દીક્ષા ગ્રહણ કરી. કાલક્રમે તે ગીતાર્થ થયા અને આચાર્યપદ પામ્યા. અનુક્રમે વિચરતા વિચરતા ઘણો સમય વીત્યા બાદ વૃદ્ધાવસ્થામાં પોતાના પરિવાર સહિત તે અણિકાપુત્ર આચાર્ય મહારાજ ગંગા નદીને કાંઠે રહેલા પુષ્પભદ્ર નામના નગરમાં પધાર્યા. આ વખતે ત્યાં પુષ્પકેતુ નામને રાજા રાજ્ય કરતું હતું. તેને પુષ્પવતી નામની રાણી હતી. રાણું પુષ્પવતીને પુષ્પચૂલ નામે પુત્ર અને પુષ્પચૂલા નામની પુત્રી હતી. આ બંનેને યુગલ (જેડલા) રૂપે જ જન્મ થયે હતો. આ બંને ભાઈ બહેનને માંહમાંહે ઘણે પ્રીતિભાવ હતો. આ પ્રસંગ જોઈને રાજાએ વિચાર કર્યો કે આ બંને જે વિખુટાં પડશે તે જરૂર જીવી શકશે નહી અને હું પણ આ બંનેનો વિયેગ સહન કરી શકું તેમ નથી. માટે આ બંનેનો પતિ પત્ની રૂપે વિવાહ થાય તે ઠીક, એમ વિચારીને રાજાએ છલથી મંત્રી, મિત્ર અને નગરના લોકે વિગેરેને પૂછયું કે સભાજનો! અન્તઃપુરની અન્દર જે રત્ન ઉત્પન્ન થાય તેના માલિક કોણ? આ પ્રશ્નને સભાજને જવાબ આપ્યો હે રાજન! ૧ પચે ઈન્દ્રિયોના પાંચ વિષયે-(૧) રૂપ, (૨) રસ, ( ૩ ) ગબ્ધ, (૪) સ્પર્શ, અને (૫) શબ્દ For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ 1 પર્વ દેશની અન્દર જે રત્ન ઉત્પન્ન થાય તેની રાજા ઈચ્છાનુસાર ઉપયોગ કરી શકે તે પછી અન્તઃપુરમાં ઉત્પન્ન થયેલા રત્નના આપ માલિક ગણાઓ તેમાં તો નવાઈ જ શી ? આ બાબતમાં ગેરવ્યાજબીપણું છે જ નહિ. સભાજનોના આ શબ્દ સાંભળીને રાજાએ પોતાના વિચાર પ્રમાણે લગ્ન મહોત્સવની તૈયારી કરી, તે વખતે રાણી પુષ્પવતીએ આમ કરવાની ના પાડી છતાં રાજાએ પોતાનું ધાર્યું કર્યું. રાણું પુષ્પવતીને આ અગ્ય બનાવ જોઇને અને પિતાનું અપમાન થયેલું જાણીને સંસાર ઉપર વૈરાગ્ય ભાવ જાગે. જેના પરિ ણામે તેણીએ સંયમ ગ્રહણ કરી તેની નિર્મળ સાધના કરી, દેવલોકની ઋદ્ધિ મેળવી. કાળાન્તરે પુષ્પકેતુ રાજા મરણ પામ્યા બાદ કુંવર પુષ્પચૂલ રાજા થયે. હવે તે દેવે (પુષવતીના જીવે) અવધિજ્ઞાનથી આ બંનેનું અકૃત્ય જાણીને સ્વપ્નામાં પુષ્પચૂલાને ઘણું દુઃખથી રીબાતા એવા નારકીઓને દેખાડયા. આ જોઈ પુષ્પચૂલા જાગી ગઈ અને હૃદયમાં ભય પામી. તેણીએ પતિની આગળ એ બધી બીના જણાવી દીધી. રાણુના ભયને દૂર કરવા માટે પુષ્પચૂલ રાજાએ ઘણુએ શાન્તિકર્મ કરાવ્યાં, છતાં પણ તે દેવે હંમેશના નિયમ પ્રમાણે પુષ્પચૂલા રાણીને નરકના સ્વરૂપને દેખાડવાનો નિયમ છોડે નહી, એટલે તેણે સ્વપ્નમાં આ બીના જણાવવી ચાલુ રાખી. ત્યારે રાજાએ જૈન સિવાય અન્ય ધર્મવાળાએને બોલાવીને પૂછયું કે નરકસ્થાન કેવું હોય ? આના જવાબમાં કેટલાએક લોકેએ ગર્ભવાસને, કેટલાએક લેકેએ કેદખાનાને તેમજ કેટલાએક લેકેએ દરિદ્રતાને નિરાશાન ' તરીકે જણાવ્યું અને કેટલાએક લેકેએ પરાધીનપણું એ નરકસ્થાન છે એમ જણાવ્યું. આ બધી બીના સાંભળીને રાણી પુષ્પચૂલાને લગાર પણ સંતોષ થયે નહીં. કારણ કે સ્વપ્નમાં જોયેલા નરકાવાસની બીનાની સાથે આનો લગાર પણ મેળ મળતું ન હતું. છેવટે રાજા પુષ્પચૂલે જૈનાચાર્ય શ્રી અર્ણિકાપુત્ર મહારાજને બોલાવીને આ બીને પૂછી. તેમણે રાણુંએ સ્વપ્નમાં જેવું નરકનું સ્વરૂપ જોયું હતું તે જ પ્રમાણે નરકનું સ્વરૂપ જણાવ્યું. આ સાંભળી રાણીએ કહ્યું, કે હે ભગવન્! આપે પણ મારા જેવું સ્વપ્ન જોયું હોય તેમ લાગે છે, કારણ કે મારા સ્વપ્ન દર્શનમાં અને આપના કહેવામાં લગાર પણ તફાવત જણાતો નથી. આ બાબતમાં આચાર્ય મહારાજે કહ્યું, કે હે રાણી ! મેં કંઈ સ્વપ્ન જોયું નથી, પરંતુ પવિત્ર જેનાગમથી જાણીને આ બીના કહી છે. અવસરે પુષ્પચલાએ પૂછયું કે કેવાં કેવાં પાપકર્મો કરીને જીવે નરકમાં જાય છે ? ત્યારે ગુરૂ મહારાજે કહ્યું, કે હે રાણું ! પાંચ કારણને સેવનારા છો નરકમાં જાય છે. તે આ પ્રમાણે ૧ મહારંભ કરનારા, ૨ ધનવિષયમાં તીવ્ર આસક્તિ રાખનારા, ૩ ગુરૂની સાથે શત્રભાવ રાખનારા, ૪ પંચેન્દ્રિયને વધ કરનારા અને ૫ માંસ મદિરાનું ભક્ષણ કરનારા જીવો નરકાયુષ્ય બાંધીને નરકમાં ચાલ્યા જાય છે. ૪ રત્નપ્રભાદિ સાત નરકે છે. તેમાં રહેલા નારકીના છોને ત્રણ પ્રકારની વેદના ( ક્ષેત્રકૃત, પરમાધામિકકૃત. પરસ્પરકૃત વેદના ) ભોગવવાની છે. ઇત્યાદિ નરકેનું સ્વરૂપ પ્રતિપાદન કર્યું. આ બાબતનો વિસ્તાર શ્રી ભગવતીજી અને પ્રવચનસારહાર વગેરે ગ્રન્થોથી જાણ. For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ [ શ્રી વિજયપઘસરિત કાળાન્તરે તે દેવે રાણી પુષ્પચૂલાને સ્વપ્નમાં સ્વર્ગદર્શન કરાવ્યું. રાજાએ પૂર્વની માફક આ બાબતમાં પાખંડીઓને પૂછી તેઓએ કહેલી બીના રાણેએ સ્વપ્નમાં જોયેલી બીના સાથે સરખાવતા મળતી ન આવવાથી રાજાએ છેવટે અર્ણિકાપુત્ર આચાર્યને બોલાવી સ્વર્ગનું સ્વરૂપ પૂછયું. જવાબમાં આચાર્ય મહારાજે જ્યારે સ્વર્ગનું સંપૂર્ણ સ્વરૂપ જણાવ્યું ત્યારે રાણીએ પૂછયું કે કયા કયા કારણથી સ્વર્ગ મળી શકે ? ત્યારે આ પ્રશ્નના જવાબમાં આચાર્ય ભગવંતે જણાવ્યું કે સમ્યકત્વ તથા સમ્યકત્વ સહિત દેશવિરતિ અને સર્વવિરતિ ધર્મની આરાધના વગેરે કારણેની સેવન કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ બીના સાંભળી રાણી લઘુકમી હોવાથી પ્રતિબધ પામી અને તેણે દીક્ષાગ્રહણ કરવા માટે રાજાની પાસે આજ્ઞા માગી, ત્યારે રાજાએ કહ્યું કે મારે ઘરે જ હંમેશાં ભિક્ષા ગ્રહણ કરવાની તું કબુલાત આપતી હોય તે ખૂશીથી દીક્ષા ગ્રહણ કર. રાણુએ તેમ કરવા કબૂલ કર્યું. ત્યાર બાદ મહોત્સવ પૂર્વક રાણેએ આચાર્યની પાસે દીક્ષા લીધી અને અનુક્રમે ભણી ગણું ગીતાર્થ થઈ. એક વખત આચાર્ય મહારાજે શ્રુતજ્ઞાનના ઉપગથી જાણ્યું કે ભવિષ્યમાં અમુક વખતે દુકાળ પડશે, આ કારણથી તમામ સાધુસમુદાયને સુકાળવાળા દેશ તરફ વિહાર કરાવ્યો, અને પિતે તે જંઘાની વ્યાધિને લઈને ત્યાં જ રહ્યા. આ વખતે પુષ્પચૂલા સાધ્વી અન્તપુરમાંથી ભાત પાણી લાવી આપતાં હતાં. સાધ્વી પુષ્પચૂલા આવા પ્રકારની ગુરૂભક્તિ ઉત્તમ ભાવનાથી કરતા હતા જેના પરિણામે એક વખત ક્ષપક શ્રેણિમાં ચઢીને મેહનીયાદિ ચારે ઘાતકર્મ હણી કેવળજ્ઞાન પામ્યા. આવી ઉચ્ચ કેટિને પામ્યા છતાં પણ તે સાધ્વી ( પુષ્પચૂલા ) ગુરૂ મહારાજનું વૈયાવચ્ચ (ગોચરી વગેરે ) પૂર્વની માફક કાયમ કરતા હતા. જ્યાં સુધી ગુરૂ મહારાજને “ આ કેવળી છે.' એમ જાણવામાં ન આવ્યું ત્યાં સુધી વૈયાવચાદિ શુશ્રષા ચાલુ રાખી. આ પ્રસંગે વ્યવહારની બીના એ સમજવાની છે કે “ કેવળી છતાં પણ વિનયને ચૂક્તા નથી. ” કેવલજ્ઞાનને પામેલાં સાધ્વી પુષ્પચૂલા ગોચરીના પ્રસંગમાં ગુરૂ મહારાજને જે જે પસંદ હોય તે તે લાવી આપે છે. એક વખત ચાલુ વરસાદમાં આ સાધ્વી ગેચરી લાવ્યાં, ત્યારે ગુરૂમહારાજે કહ્યું કે હે મહાનુભાવ, તમે કુતજ્ઞાનને જાણે છે છતાં પણ ચાલુ વરસાદમાં ગોચરી કેમ લાવ્યા? આ બાબત કેવળજ્ઞાની સાધ્વીજીએ હાથ જોડીને જવાબ આપે કે હે ભગવન, જે રસ્તે અચિત્ત અપકાય વરસતે હતો તે જ માર્ગે થઈ હું ગેચરી લાવી છું, જેથી આ બાબતમાં લગાર પણ દોષાપત્તિ નથી. ત્યારે ગુરૂમહારાજે કહ્યું કે આવી બીના છટ્વસ્થ કેવી રીતે જાણી શકે? ત્યારે સાધ્વીજીએ કહ્યું કે મને કેવળજ્ઞાન થયું છે. કેવલજ્ઞાન થયેલ જાણીને આચાર્ય મહારાજે વિચાર્યું કે મેં કેવલીની આશાતના કરી તેથી “મિચ્છામિ દુક્કડં? દેવો જોઈએ, એમ વિચારીને મિચ્છામિ દુક્કડં દીધો. ત્યારબાદ આચાર્ય ૧ જ્ઞાનાવરણીય. દર્શનાવરણીય. મેહનીય અને અન્તરાય; આ ચાર કર્મો આત્માના નાનાદિ ગુણને વાત (નાશ) કરતા હોવાથી ઘાતકર્મ કહેવાય છે. For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૧૫૭ = મહારાજે પૂછયું કે હું મુક્તિ પામીશ કે નહીં. આના જવાબમાં કેવલજ્ઞાની સાધ્વીએ કહ્યું કે તમારે ઉતાવળ કરવી નહીં. જ્યારે આપ ગંગા નદી ઉતરશે ત્યારે તમને કેવળજ્ઞાન જરૂર થશે. એક વખત ગંગા નદીને ઉતરવા માટે આચાર્ય મહારાજ લોકોની સાથે નાવમાં ચઢ્યા. ત્યાં બીના એવી બની કે જે જે બાજુ આચાર્ય મહારાજ બેસે તે તે તરફ વહાણ ડૂબવા માંડયું. તેથી આચાર્ય મહારાજ વચમાં બેઠા, ત્યારે આખુયે વહાણ ડૂબવા લાગ્યું. આથી કંટાળીને લોકેએ આચાર્ય મહારાજને નદીમાં ફેંકી દીધા (આ વખતે આચાર્ય મહારાજની પાછલા ભવની પત્ની કે જે અણુમાનિતી હોવાને લઈને આચાર્ય મહારાજની ઉપર દ્વેષ ધારણ કરતી હતી તે મરીને વ્યક્તરી થઈ હતી) આ વખતે આ વ્યન્તરીએ પાણીમાં પડતા આચાર્યને શૂળીમાં પડ્યા, આવી તીવ્ર વેદના ભેગવવાના પ્રસંગે પણ આચાર્ય મહારાજ અપકાયના જીવોની ઉપર દયાના પરિણામ રાખતા હતા. પરન્ત પોતાને થતી વેદના ઉપર લગાર પણ લક્ષ રાખતા ન હતા. અનકમે નિર્મલ ભાવના જાગતાં કે શ્રેણીમાં આરૂઢ થયા અને અન્તકૃત કેવલી થઈને સિદ્ધિપદ પામ્યા. આવા ઉત્તમ પ્રસંગે નજીકમાં રહેલા દેવતાઓએ આચાર્ય મહારાજને નિર્વાણ મહત્સવ કર્યો. આવી રીતે આ સ્થળે પ્રકૃષ્ટ (સર્વોત્કૃષ્ટ) યાગ (પૂજા) પ્રવત્યો માટે આ સ્થળ પ્રયાગ એ નામથી પ્રસિદ્ધિ પામ્યું. અને અન્ય દર્શનીઓ શલીમાં પરોવાના પ્રસંગને જોઈને ગાડરીયા પ્રવાહની માફક પિતાના ઉપર કરવત મૂકાવવા લાગ્યા. તે સ્થળે રહેલાં વડ વૃક્ષોને સ્વેચ્છાએ ઘણી વાર કાપી નાખ્યા છતાં પણ તે વૃક્ષો વારંવાર ઉગે છે. નદીના પાણીમાં રહેલી આચાર્ય મહારાજની ખોપરી માછલાઓના પ્રહારને સહન કરતી તેમજ પાણીને મજાઓમાં તણાતી તણાતી નદીને કાંઠે આવી, છીપની માફક આમતેમ પછડાતી પછડાતી કેઈ એક ગુપ્ત પ્રદેશમાં ભરાઈ ગઈ. એ ખોપરીના અન્દરના ભાગમાં એક વખત પાટલા (વૃક્ષ)નું બીજ પડયું. અનુક્રમે એ બીજ પરીના કપરને ભેદીને જમણુ હડપચીમાંથી પાટલાનું ઝાડ ઉગ્યું. એ ઝાડ મોટા સ્વરૂપે થયું. હે રાજન ! આ પ્રમાણે આ મુનિનું વૃત્તાન્ત સાંભળીને તેમજ તે પ્રસંગે પહેલાંની પાટલા વૃક્ષની ઉપરના ચાષપક્ષીની બીના ધ્યાનમાં લઈને તમારે આ સ્થાનમાં નગર વસાવવું જોઈએ અને શિયાળણુને શબ્દ સંભળાય તેટલી હદ સુધી સૂત્ર (દેરી) દેવું જોઈએ. એટલે કે જમીનની હદ સમજવાને માટે લાઈનદેરી દેવી જોઈએ. આ વૃદ્ધ નિમિત્તિયાનું વચન સાંભળી રાજાએ તેમ કરવા માટે નિમિત્તિયાને હુકમ કર્યો. ત્યારબાદ તેઓએ પાટલાવૃક્ષને પૂર્વ તરફ ગણુને (રાખીને) પશ્ચિમ તરફ, પછી ઉત્તર તરફ, પછી પૂર્વ તરફ, પછી દક્ષિણ તરફ એ રીતે શીયાળણીના શબ્દ સુધી જઈને લાઈનદારી નક્કી કરી. એ પ્રમાણે નગરની રચના સમચોરસ રાખી. ત્યારપછી નિમિત્તિઓએ નક્કી કરેલી લાઈનરી પ્રમાણે તે સ્થળે રાજાએ નગર વસા-: For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ [ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત વ્યું અને તે નગર પાટલાના ઝાડને લઈને પાટલીપુત્ર એ નામથી પ્રસિદ્ધિ પામ્યું.ર કાળાન્તરે વિકસ્વર ઘણાં કુસુમા ( પુષ્પાના સમુદાય ) વડે શાભાયમાન હાવાથી તે જ પાટલીપુત્ર નગર કુસુમપુર નામે પ્રસિદ્ધિ પામ્યું. ઉદાયીરાજાએ આ નવા નગરમાં શ્રી નેમિનાથ ભગવાનનું ચૈત્ય બંધાવ્યું અને ત્યાં હાથીશાળા, અશ્વશાળા, રથશાળા, માટા નાના મહેલ, દરવાજા, બજાર, દાનશાળા, પૌષધશાળા વગેરે તૈયાર કરાવ્યાં. આ નગરમાં ઉદાયીરાજાએ જેમ લાંખા કાળ સુધી રાજ્ય પાલન કર્યું તેવી રીતે જૈનધર્મની પણુ અપૂર્વ પ્રભાવના કરી. એક વખત ઉદાયીરાજા પૌષધવ્રતમાં રહ્યા હતા તે વખતે વિનયરત્નના પ્ર૫ચથી ઉદાયીરાજા કાળધર્મ પામી દેવલાકની ઋદ્ધિ પામ્યા. ત્યારખાદ એટલે પ્રભુ શ્રીમહાવીરના નિર્વાણુથી આઠ વર્ષ વીત્યા બાદ હજામ અને ગણિકાના પુત્ર નંદ નામે રાજા થયા. અનુક્રમે નવમા નન્દરાજાના વખતમાં પરમાત (મહાશ્રાવક) કલ્પકના વંશમાં થયેલા શકડાળ નામે મંત્રી થયા. તેમને સ્થૂલિભદ્ર અને શ્રીયક નામના બે પુત્રા અને યક્ષા ૧, યક્ષદત્તા ૨, ભૂતા ૩, ભૂતવ્રુત્તા ૪, એણા (સેણા) ૫, વેણા ૬, અને રેણા ૭ એ નામની સાત પુત્રીએ હતી. યક્ષાદિ સાતે પુત્રીઓની યાદશક્તિની ખાખતમાં એમ કહ્યું છે કે પ્રથમ પુત્રીને એક વાર કહેવામાં જે આવે યાદ રહી જાય. એમ બીજીને બે વાર કહેવાથી યાદ રહી જાય. ત્રીજીને ત્રણ વાર, ચોથીને ચાર વાર, પાંચમીને પાંચ વાર, છઠ્ઠીને છ વાર અને સાતમીને સાત વાર કહેલી મીના યાદ રહી જાય. કેાશા વેશ્યા અને તેની વ્હેન ઉપકૈાશા એ અનેની જન્મભૂમિ તરીકે આ નગર પ્રસિદ્ધ છે. આ જ પાટલીપુત્ર નગરમાં મન્ત્રીશ્વર ચાણુયે નદરાજાનું રાજ્ય મૂળથી ઉખેડીને મૌર્યવંશના શ્રી. ચંદ્રગુપ્તને રાજ્યગાદી ઉપર સ્થાપન કર્યો. તે ચંદ્રગુપ્ત રાજાના વંશમાં અનુક્રમે બિન્દુસાર, અશાક, કુણાલ અને સંપ્રતિ એ નામના રાજાએ થયા. આ કુણાલના પુત્ર સંપ્રતિ મહારાજા ત્રણ ખંડ પ્રમાણ ભરતક્ષેત્રના અધિપતિ હતા. એ મહાશ્રાવક હતા અને તેમણે અનાર્ય દેશોને પણ મુનિવિહારને લાયક બનાવ્યા હતા. સર્વ કળાના સમુદાયને ભણનાર રાજા મૂળદેવ અને મહાધુનિક અચલ નામના १ यत उक्तम्- गउडेसु पाडलिपुरे संपइराया तिखंडभरहवई । अज्जसुहत्थिगणहरं, ખુદ્દ પળો પરમસğr | ગૌડ દેશમાં પાટલીપુત્ર નગરમાં પરમ શ્રાવક ભરતના ત્રણે ખંડના અધિપતિ સંપ્રતિ મહારાજા વિનય પૂર્વીક શ્રી.આÖસુહસ્તિ ગણધર ભગવંતને ( દિવાળીકલ્પની ઉત્પત્તિ વિષયક ) પ્રશ્ન પૂછે છે. ( દિવાળીકલ્પ ) ૨ ખીજા પ્રથામાં ઉદાયી રાજાની માતાનું નામ પાટલીરાણી હાવાથી નગરનું નામ પાટલીપુત્ર એવું રાખ્યું એમ પણ આવે છે. આથી “પાટલીપુત્ર” શબ્દના અર્થ ઉદાયીરાજા પશુ કરી શકાય. For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ દેશનાગિતામણિ ] સાવા તથા વેશ્યામાં અગ્રેસર દેવદત્તા નામની ગણિકા એ ત્રણે પૂર્વે આ નગરમાં રહેતા હતા. પૂજ્ય શ્રી ઉમાસ્વાતિ વાચક` મહારાજે ભાષ્ય સહિત શ્રી તત્ત્વાર્થ સૂત્રની આ નગરમાં રચના કરી હતી. આ ઉમાસ્વાતિ મહારાજા કૌભીષણ ગાત્રના હતા અને સંસ્કૃત પાંચસેા પ્રકરણેાના રચનાર તરીકે પ્રસિદ્ધ હતા. અહીંયાં વિદ્વાનાને સંતાષ પમાડે તેવી ચારાસી વાદશાળાએ હતી. આ નગરની નજીકમાં વિશાળ અને ઉંચા તર ંગા જ્યાં ઉછળી રહ્યા છે, એવી ગંગા નદી વહે છે. આ પાટલીપુત્રની નજીકમાં ઉત્તર દિશાએ વિશાલ વાલુકા ( રેતીના ઢગલાઓનું ) સ્થળ છે. ભવિષ્યમાં પાણીના ઉપદ્રવના પ્રસંગે કલ્કી રાજા અને આચાર્ય શ્રી પ્રાતિપદ મહારાજ વગેરે શ્રી સંઘ આ વાલુકા સ્થલ ઉપર ચઢીને પાણીના ઉપદ્રવથી મુક્ત થશે. તેમજ કલ્કીરાજા અને તેના વંશના ધર્મદત્ત, જિતશત્રુ, અને મેઘઘાષ વગેરે રાજાઓ પણ અહીંયાં થશે. આ પાટલીપુત્ર નગરમાં, જ્યાં નંદરાજાનું નવાણુ કાટિ દ્રવ્ય સ્થાપન કરેલુ છે એવા પાંચ સ્તૂપા છે. અહીંયાં લક્ષણાવતી નગરીના સુલતાને ( પાદશાહે ) પુષ્કલ દ્રવ્યની ઇચ્છાથી આ સ્તૂપાની ઉપર ઘણાએ હુમલા કર્યો એટલે ઉખેડી નાખવાના પ્રયત્ના કર્યો, પણ તે બધા પ્રયત્ના સૈન્યમાં ઉપદ્રવ ફેલાવનારા થયા, એટલે સુલતાન દ્રવ્ય લેવામાં ફાવી શક્યા નહીં. આ જ નગરમાં યુગપ્રધાન મહાપુરૂષ શ્રી ભદ્રમાડ્રુસ્વામી, આ મહાગિરિજી, માસુહસ્તિસૂરિજી, વાસ્વામી વગેરે પૂજ્ય પુરૂષા વિચર્યો હતા અને ભવિષ્યમાં આચાર્ય શ્રી પ્રાતિશ્વસૂરિ મહારાજ વિગેરે પૂજ્ય પુરૂષા વિચરશે. વળી મહાધનવંત ધનનામના શેઠની પુત્રી તે રૂકિમણી, કે જે વાસ્વામીને પતિ તરીકે સ્વીકારવાની ચાહના રાખતી હતી તેને વજીસ્વામીએ પ્રતિધ પમાડીને અહીંયાં દીક્ષા આપી હતી. આ જ નગરમાં અભયા રાણી કે જે મરીને વ્યન્તરીપણે ઉત્પન્ન થઈ હતી તેણીએ સુદર્શન શેઠને શીલથી ચલાવવા માટે વારંવાર ઉપસર્ગ કર્યા છતાં પણ ચલાયમાન ન થયા અને શીલ ધર્મની કસેાટીમાં સંપૂર્ણ વિજયશાળી નીવડયા હતા. મહાશીલવીર શ્રી. સ્થૂલિભદ્ર મહારાજા કાશ્યા વેશ્યાની ચિત્રશાલામાં અહીંયાં જ ચાતુર્માસ રહ્યા હતા. તેઓશ્રી ૧ ‘વાચક’ શબ્દ ઉપરથી સમજવું જોઇએ કે આ મહાપુરૂષ પૂર્વધર હતા. પ્રાચીન કાળમાં પૂર્વાંના જ્ઞાન સંવાય ‘વાચક' પછી મળી શકે જ નહીં એવા વ્યવહાર હતા. કહ્યુ` છે કે— वाइ अ खमासमणे दिवायरे वायगत्ति एकट्टे । पुव्वगयमि य सुत्ते एप सद्दा पट्टेति ॥ १॥ અર્થ :—વાદીપદવી, ક્ષમાશ્રમણપદવી, દિવાકરપદવી કે વાચકવી એ ચારમાંથી કાઇપણ પવી પૂર્વસબધી જ્ઞાન હોય તે। જ મળી શકે. For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપદ્વરિત છએ રસવાલો આહાર વાપરતા હતા અને કેશ્યા વેશ્યાને તીવ્ર અનુરાગ હતો છતાં પણ તેમણે પરમ શીલભાવને ટકાવી કામશત્રુની ઉપર વિજય મેળવ્યું હતું. તેમની સ્પર્ધાથી સિંહ ગુફાવાસી મુનિ પણ અહીં (કેશ્યા વેશ્યાને ત્યાં) ચાતુર્માસ માટે આવ્યા હતા અને તે વેશ્યાનું રૂપ જોઈને ચલાયમાન થયા. આ પ્રસંગે આ વેશ્યાએ નેપાળ જેવા દૂર દેશમાંથી મુનિની પાસે રત્નકંબલ મંગાવીને અને તેને વાપરીને ખાલમાં નાખી દેવાના દષ્ટાન્ત વડે મુનિને પ્રતિબંધ પમાડ હતું, જેના પરિણામે તે મુનિરાજ ગુરૂમહારાજની પાસે જઈને આલોચના લેવા પૂર્વક નિર્મળ સંજમની આરાધનામાં ઉજમાલ બન્યા. આ ઘટના પણ અહીં જ બની હતી. અહીં બાર વરસના દુકાલના પ્રસંગે આચાર્ય શ્રીસુસ્થિતમહારાજે તમામ ગચ્છને સુકાળવાળા દેશ તરફ વિહાર કરાવ્યો ત્યારે તે પ્રસંગે તે આચાર્ય મહારાજના નાના બે શિષ્યએ આંખમાં અદશ્ય બનાવનારું અંજન આંજીને રાજા ચંદ્રગુપ્તની સાથે કેટલાક દિવસ ભેજન કર્યુંતે વાર પછી ગુરૂ મહારાજે ઠપકો આપવાથી વિષ્ણુગુપતે એ બંનેને નિર્વાહ કર્યો. યુગપ્રધાન મહાપુરૂષ શ્રીવાસ્વામીજીની બીજી આશ્ચર્યકારી બીના આ નગરમાં આ, પ્રમાણે બની હતી. એક વખત પૂજ્ય શ્રી વજાસ્વામીજી મહારાજ પિતાના સુવિહિત મુનિઓ સહિત વિહાર કરતા કરતા આ નગરમાં પધાર્યા. તે વખતે પહેલા પ્રવેશ કરવાના દિવસે નગરની સ્ત્રીઓને ચિત્તક્ષોભ ન થાય એ ઇરાદાથી વૈક્રિયલબ્ધિ દ્વારા સામાન્ય રૂ૫ કર્યું હતું અને અપૂર્વ દેશના આપી હતી. આ દેશના સાંભળી ઘણું જ ખૂશી થએલા રાજા, મસ્ત્રી વગેરે શ્રોતાઓ માંહમાંહે વાતચીત કરવા લાગ્યા કે આચાર્ય મહારાજના ગુણ ઘણું ઉત્તમ છે પરંતુ જોઈએ તેવું ગુણ પ્રમાણે રૂપ નથી તેનું શું કારણ? અનુક્રમે આ વાત સર્વત્ર ફેલાતાં પરમ્પરાએ અનેક લબ્ધિવાન શ્રી વજાસ્વામિજીએ સાંભળી ત્યારે બીજે દિવસે સ્વાભાવિક નિરૂપમ રૂ૫ વિમુવીને હજાર પાંખડીવાળા સોનાના કમળ ઉપર બેસી દેશના આપવા લાગ્યા. તે સાંભળીને અને તેમનું અપૂર્વ રૂપ દેખીને શ્રોતાઓ ઘણા જ ખૂશી થયા. આ જ નગરના મધ્ય ભાગમાં મહાપ્રતિભાશાળી માતૃદેવતાઓની પ્રતિમાઓ હતી, જેના પ્રભાવે સમર્થ શત્રુઓ પણ પાટલીપુત્રને જીતવામાં અસમર્થ નીવડયા હતા. આ પ્રસંગે ૮ પરિશિષ્ટ પર્વમાં વિષ્ણુગુપ્તના સ્થાને ચાણક્યનું નામ આપ્યું છે તે આ પ્રમાણે चाणक्योऽपि तमाचार्य, मिथ्यादुष्कतपूर्वकम् ।। वन्दित्वाऽभिदधे साधु, शिक्षितोऽस्मि प्रमद्वरः ॥ १ ॥ अद्यप्रभृति यद् भक्तपानोपकरणादिकम् । સાધૂનામુપો, તોય મણિ I ૨ . . For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૧૬૧ (નૈમિત્તિક વેષ ધારી) ચાણક્યના કહેવા પ્રમાણે જ્યારે નગરના લેકેએ તે માતૃમંડળ ઉખાડી નાખ્યું ત્યારે ચન્દ્રગુપ્ત અને પર્વતક આ બંને જણાએ પાટલીપુત્ર સ્વાધીન કર્યું. ( ત્યારપછી આ નગરમાં ચન્દ્રગુપ્ત રાજા થયે.) આ પ્રકારે અનેક ચિરસ્મરણીય વિશિષ્ટ ઘટનાઓથી ભરેલા આ નગરની અંદર અનેક ઉત્તમ વિદ્યાઓના જાણકાર પુરૂષે વસતા હતા. તેમજ સ્મૃતિ, પુરાણ, ભરત, વાસ્યાયન, ચાણક્યશાસ્ત્ર (નીતિશાસ) વગેરે શિષ્ટ શાસ્ત્રોમાં કુશળ પુરૂષની પણ ખામી ન હતી, તેમજ બહોતેર કલાઓના જાણકાર પુરૂષ તથા મંત્રવિદ્યા તંત્રવિદ્યા રસવાદ ધાતુવાદ નિધિવાદ અંજનપ્રયોગ ગુટિકા પ્રયોગ પાદપપ્રાગ રત્નપરીક્ષા વાસ્તુવિદ્યા કાવ્યશાસ્ત્ર ઇંદ્રજાલ વિગેરેના જ્ઞાનને ધારણ કરનારા તથા સ્ત્રી પુરૂષ હાથી તથા ઘોડાના લક્ષણે પારખીને ઉત્તમ મધ્યમ વિગેરે જાતિની ખાત્રી કરનારા પુરૂષે પણ અહીં વધારે પ્રમાણમાં રહેતા હતા. અહીં શ્રીઆર્યરક્ષિતજી ચૌદ વિદ્યાના પરગામી થયા હતા. ત્યાર બાદ તેઓ પિતાના દશપુર નગરમાં ગયા હતા. અને અવસરે શ્રી સલીપુત્ર આચાર્યની પાસે અને શ્રીવાસ્વામિજીની પાસે પૂર્વે ભણ્યા હતા. તથા હાથી હજાર યોજન ચાલે, તેમાં જેટલાં પગલાં પડે, તે દરેક પગલામાં હજાર હજાર નૈયા ભરી શકે, એવા મહા વૈભવશાલી ધનિક પુરૂષે પણ પૂર્વના સમયમાં અહીં રહેતા હતા. વળી એક આઢક પ્રમાણ તલ વાવવામાં આવે, અને જ્યારે તે તૈયાર થાય, ત્યારે તે તલની શીંગે માંથી જેટલા તલ નીકળે, તેટલી હજાર સેના હેર પ્રમાણ દ્રવ્યના અધિપતિઓ પણ અહીં પ્રાચીન કાલમાં રહેતા હતા, તથા ચોમાસામાં વહેતી પર્વતની નદીના પાણીના ધેધ પ્રવાહના વેગને જેમના તાબાની ગાયના દૂધના એક દિવસના માખણ વડે પાલ બાંધીને અટકાવી શકાય, એવા મહા ગોકુલના સ્વામી ધનિક પુરૂષે પણ પહેલાંના સમયમાં અહીં રહેતા હતા. તેમજ પ્રાચીન કાળમાં બીજા કેટલાક એવા પણ મહાધનિકે અહીં રહેતા હતા કે જેઓને અશ્વસેના વધારે પ્રમાણમાં રાખવાને શેખ હતું. તેમને ત્યાં એક દિવસના ઉત્પન્ન થયેલા ઉત્તમ જાતિવંત ઘોડાઓના બચ્ચાંઓના ખભા ઉપર ઉગેલા કેશ વડે આખા પાટલીપુત્ર નગરને વીંટી શકાય. આ પ્રમાણે દિન પ્રતિદિન તેઓ અશ્વસેનાને વધારતા અને પૂર્વે અહીં કેટલાએક મહાધનિકે બે પ્રકારના શાલિરત્ન ( ઉત્તમ ડાંગર) ને સંઘરતા હતા. તેમાં પહેલા નંબરનું શાલિરત્ન જૂદી જૂદી જાતના શાલિબીજને ઉપજાવી શકે, ૧ જન્મ. વિનિ. સં. ૫૨૨ માં, અને દીક્ષા ૫૪૪ માં ૨૨ વર્ષની ઉંમરે, શ્રીભદ્રગુપ્તસૂરિ છને નિઝામણું કરાવી ઘણું કરીને વી. સં૦ ૫૪૮ થી ૫૭૦ ના વચગાળામાં, ચાર અનુયોગ જુદા કરવાનો ટાઈમ ઘણું કરીને વીસંવ. ૫૮૪ માં અને ઈસ્વીસન ૧૮ માં, સ્વર્ગવાસ વિ. સં. ૧૯૭ માં, વિ. સં. ૧૨૭ માં ઈ. સ. ૭૧ માં. ૨૧ For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજયપદ્ધતિઅને બીજા નંબરનું શાલિરત્ન એવું હતું કે જેને વાવ્યા બાદ વારંવાર લણુએ, તે પણ ફરી ફરી ઊગે. એ પ્રમાણે અનેક શાસ્ત્રોમાંથી સાર લઈને શ્રીસ્થૂલિભદ્રજી મહારાજની જન્મભૂમિ શ્રીપાટલિપુત્ર નગરની બીના ટુંકામાં જણાવી દીધી. અહીં શ્રતમદને અંગે શરૂ કરેલી શ્રીસ્થૂલિભદ્રજીની બીના પૂરી થાય છે. છે સારાંશ છે ઉપરની બીનામાંથી સાર એ લે કે ભણેલા જ્ઞાનને મદ કરવાથી વધારે જ્ઞાન ન મેળવી શકાય, ગુરૂ મહારાજનું મન નાખૂશ થાય, કારણ કે જે ગુરૂ મહારાજા પ્રસન્ન હોય તેજ વધારે જ્ઞાન આપી શકે, શ્રતજ્ઞાનની આશાતના થાય વિગેરે નુકશાન જાણીને શ્રતમદને ત્યાગ કરે અને જેમ જેમ જ્ઞાન ગુણ વધે, તેમ તેમ નમ્રતા વિનય વિગેરે ગુણો વધારવા. જેમના જ્ઞાન ગુણમાં વિનય ગુણ વધતું જ જતો હોય, તેવા પુરૂષે દુનિયામાં કલ્પવૃક્ષ જેવા ગણાય છે. તેમની સેવા કરવાથી મનના મારથ જરૂર ફલે છે. આવા કલ્પવૃક્ષ એક નહિ પણ પાંચ કહ્યા છે. તે આ પ્રમાણે–૧. જ્ઞાની છતાં જે વિનીત હાય (૨) આકૃતિ સુંદર છતાં પણ જે સદાચારી હેય. (૩) અધિકારી છતાં ન્યાય માર્ગે જ ચાલે. (૪) ધનિક છતાં દાનેશ્વરી (૫) સમર્થ છતાં ક્ષમા ગુણ (સહન કરનાર.) આ બાબતમાં સાક્ષી તરીકે શાસ્ત્રીય ક આ પ્રમાણે જાણ | ઉપનાતિત્તમ . . ज्ञानी विनीत ः सुभग : सुशील : । प्रभुत्ववान वायपथि प्रवृत्त: ॥ વાની ધનાઢય: રામી સમર્થ : ' પં થમાં વંધુwવૃક્ષા : ? | આ લોકને સ્પષ્ટાય ઉપર જણાવી દીધું છે. એ પ્રમાણે પ્રસંગે જરૂરી જાણીને આ કહેલી દષ્ટાંત સહિત આઠે મદની બીના યાદ રાખીને હે ભવ્ય જીવો જાતિમદ વિગેરે આઠે મદને ત્યાગ કરજે. અને પરમ ઉલ્લાસથી મહા પુણ્ય પામેલા આ શ્રીજિનધર્મની સાત્વિકી આરાધના કરીને માનવ ભવ સફલ કરજે. ૧૮૪ સંસારમાં એ (ખરાબ ઘરની) ઉપમાને ઘટાડે છે – ખેદ જ્યાં શત્રુ ભૂતલ કલહ પાડોશી કરે, સર્પ કેરા રાફડા ત્યાં વાસથી શું મન ઠરે સની જિમ મદ ભયંકર તેય પામર જીવને, સંસાર સારે લાગતે પણ ના કદી વિદ્વાનને. ૧૮૫ અર્થ –શત્રુઓ પૃથ્વીના તળીયાને બદતા હોય છે, અને પાડોશીઓ કજીએ કરી રહ્યા છે. વળી જ્યાં સર્પના ભયંકર રાફડાએ હોય ત્યાં રહેવાથી મનમાં શું શાંતિ For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિતામણિ ] રહે ? અથવા ન રહે. વળી સર્ષની સરખા ભયંકર આઠ મદ જાણવા. આવી સંસારની ભયંકરતા છતાં પણ પામર જીને એટલે હલકી કેટીને જીવેને સંસાર સારે લાગે છે એટલે તેમને સંસાર પ્રત્યે આસક્તિ રહે છે. પરંતુ જે સમજુ ડાહ્યા અને વિદ્વાન પુરૂષ હોય છે તેઓને સંસાર કદાપિ સારો લાગતો નથી. ૧૮૫ કર્મને લઈને જ અહીં વિચિત્રપણું જણાય છે એ વિગેરે જણાવે છે – કઈ મોટું રાજ્ય પામે કઈ ના ધન લેશને, કેઈ ઉંચા નીચ હવે કઈ સુરૂપ કુરૂપને; કર્મના વેગે બનેલી વિષમતા મન બુધતણું, અરૂચિ ભાવ વધારતી રૂચિ ભાવ તિમ અજ્ઞાનીના. ૧૮૬ અર્થ—આ સંસારની કર્મથી બનેલી વિચિત્રતા જુઓ–કેઈક જીવને તે મોટું રાજ્ય મળે છે ત્યારે કેઈકને ધનને અંશ (ભાગ) પણ મળતો નથી. એટલે થોડું પણ ધન મળતું નથી. કેટલાક છે ઉંચ કુળમાં ઉત્પન્ન થાય છે જેથી તેઓ ઉંચ ગણાય છે. તથા કેઈક નીચ કુળમાં ઉત્પન્ન થાય છે જેથી તે નીચ ગણાય છે. કેટલાક જ સુંદર રૂપવાળા થાય છે, ત્યારે કેટલાક કપા થાય છે. આવા પ્રકારની કર્મના અનુસારે થએલી વિષમતા એટલે ઉલટા સુલ્હાપણું પંડિત પુરૂષોના માનમાં સંસાર પ્રત્યે અરૂચિ ભાવ વધારે છે. પરંતુ અજ્ઞાની અને ઉલટી તે વિષમતા સંસાર પ્રત્યે અરૂચિ થવાને બદલે રૂચિભાવ અથવા પ્રીતિને વધારો કરે છે. ૧૮૬ ઉન્ડાળાના જેવો સંસાર છે, એમ જણાવીને તે ઉપમા ઘટાવે છે – શમ સરેવરને સુકાવે ક્રોધ ભાનુ તેહથી, વિષયના તરસ્યા જો પીડાય બહુ બહુ કાળથી; ગ્લાનિ લહે ગુણ રૂપ ચરબી દુષ્ટ કામ સ્વેદથી, ગ્રીષ્મ ઋતુના જેહવા ભવમાં શરણ સાચું નથી. ૧૮૭ અર્થ –આ સંસારમાં ક્રોધ રૂપી સૂર્ય શમ એટલે શમતા રૂપી સરોવરને સુકવી નાખે છે એટલે ક્રોધ હોય ત્યાં શમતા અથવા શાંતિ રહેતી નથી. વળી વિષય એટલે ઈન્દ્રિયોના ગેમાં આસક્ત છે ઘણું કાળથી પીડાયા કરે છે. એટલે દુઃખી થયા કરે છે. વળી દુષ્ટ કામદ એટલે વિષયવાસના રૂપ પરસેવાથી ગુણ રૂપી ચરબી ગ્લાનિ પામે (સુકાય) છે એટલે ઘટતી જાય છે. આ પ્રમાણે ગ્રીષ્મ ઋતુ એટલે ઉનાળાના જેવા આ કષાય રૂ૫ ગરમીથી ભરેલા સંસારમાં શ્રીજિન ધર્મ સિવાય બીજું ખરું શરણું કેઈનું પણ છે જ નહિ. ૧૮૭ For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ | શ્રી વિજ્યપદ્યસૂરિકતક્રોધને સૂરજના જે કહ્યો તે શાથી? એ સમજાવે છે – તાપ ઉપજે કોધથી તિણ સૂર્ય ઉપમા તેહની, જ્યાં ક્રોધ ત્યાં શમતા નહિં આ વાત છે અનુભવ તણી; કામથી ગુણ નાશ પામે ગ્રીષ્મ ઋતુ ભવમાં કયું, તાપને હરનાર શરણ? ન કાંઇ ધર્મ શરણ કહ્યું. ૧૮૮ અર્થ - ક્રોધને સૂર્યની ઉપમા આપી તે વ્યાજબી છે. કારણ કે જેમ સૂર્યથી (સૂર્યના કિરણથી) તાપ ઉત્પન્ન થાય છે અને તેથી મનુષ્યના શરીરને વિષે પરસેવો થાય છે અને માઠું લાલચેળ થઈ જાય છે તેવી રીતે ક્રોધના પ્રસંગે પણ પરસે થાય છે. તથા મોઢે લાલચળ થાય છે. જ્યાં ક્રોધ હોય ત્યાં ઉપશમ ભાવ (શાંતિ) રહેતું નથી. કારણ કે એ બંને વિરોધી છે. તેથી જેમ તાપ હોય ત્યાં ટાઢ ન હોય તેવી રીતે ક્રોધ રૂપી તાપ હોય ત્યાં શાંતિ રૂપી ઠંડી રહી શકતી જ નથી. આ વાત સૌના અનુભવની છે. કામથી એટલે વિષય વાસનાથી ગુણ નાશ પામે છે, કારણ કે કામાંધ યોગ્ય અયોગ્ય કાંઈ સમજતો નથી. તેથી તેનામાં ગુણ રહી શક્તા નથી. વળી ગ્રીષ્મ ઋતુ એટલે ઉનાળાના તાપના જેવા આ સંસારમાં તાપ ( દુઃખ) ને હરણ કરનારૂં ધર્મ સિવાય કોઈ શરણ એટલે આશ્રય સ્થાન નથી. કારણ કે ધર્મને નહિ સાધનારા અને સંસારના તાપથી પીડાએલા છો ગમે તે ગતિમાં જાય, તે પણ તેને દુઃખ રૂપી તાપ સહન કરે પડે છે, પરંતુ જ્યારે તે શુદ્ધ ધર્મને પામે છે ત્યારે જ તેને શાંતિ મળે છે. ૧૮૮ સંસારની સ્વાર્થમય દશા તથા લોભિયા ધનિકની સ્થિતિ જણાવે છે - સંસારમાં સૈ પોતપોતાના રહે નિત સ્વાર્થમાં, સ્વાર્થ સરતાં દૂર ખસે દેખાય ઈમ પ્રત્યક્ષમાં ધનવંતને પણ હોય સુખ ક્યાં તે ગુણોની કદરને, કરતા નથી કરતા કદી તે રાખતા બહુ લાભને. ૧૮૯ અર્થ આ સંસારની અંદર સૌ જીવો પિત પિતાના સ્વાર્થમાં મશગુલ રહે છે, એટલે દરેક જીવ પિતાને અર્થ (કામ, મતલબ) જ્યાં સુધી સરતો હોય ત્યાં સુધી તેને વળગતે રહે છે, પરંતુ જ્યારે તેને સ્વાર્થ સધાય છે, અથવા બીજું કાંઈ મળવાનું બાકી રહેતું નથી, એવી ખાત્રી થાય છે ત્યારે તે તેનાથી દૂર ખસે છે અથવા તેને ત્યાગ કરે છે. સામાએ પિતાને પોતાના દુ:ખના વખતમાં સહાય કરી છે, માટે મારે પણ તેને તેના દુખના વખતમાં સહાય કરવી જ જોઈએ એવું વિચારવાને બદલે આ મારો ઉપકારી માણસ દુઃખી છે માટે તેની પાસે હું જે જઈશ મારે પૈસા વગેરેની તેને સહાય આપવી પડશે. એવું ધારીને તે તેને ત્યાગ કરે છે. આથી જ કરીને કહેવાય છે કે For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ શિનાચિંતામણિ ] દુનિયામાં સૌ સ્વાર્થનાં સગાં છે,” જ્યાં સુધી કાંઈ પણ લાભ થતો હોય ત્યાં સુધી સગાં થતાં આવે છે. આ વાત તે પ્રત્યક્ષ દેખાય છે. ધનવાન માણસને પણ ખરું સુખ કયાં હોય છે અથવા ધનથી કાંઈ ખરૂં સુખ મળતું નથી. તે લોભિયા ધનિક પણ ગુણની કદર કરતા નથી. અથવા ગુણવંતને તેની યેગ્યતા પ્રમાણે મદદ કરતા નથી. કદાચ કદર કરે છે તે પણ ઘણે લેભ રાખે છે. કારણ કે પૈસે એવી ચીજ છે કે તે જેમ જેમ વધારે મળતું જાય તેમ તેમ લોભ જરૂર વધતું જાય છે, એટલે તેઓ બીજાની પાસેથી વધારે વધારે મેળવવાને લાભ રાખે છે. માટે જ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે – जहा लाहो तहा लोहो-लाहा लोहा पवढइ ॥ અર્થ –જેમ જેમ લાભ થાય, તેમ તેમ લાભ થાય છે. કારણ કે લાભથી લાભ વધે છે. ૧૮૯ ધન લેભી ધનિકને અશાંતિ આપનારું છે, એમ જણાવે છે – લેભથી નવિ દાન કરતા જેટલા શીસ વેદના, તેટલી છે તેમને પ્રાન્ત સુણજે નાગના પેદા કરતાં રક્ષણે બહુ દુખ ધન ચાલ્યું જતાં, તે તજીને જાય પોતે તોય બહુ દુઃખ ધારતા. ૧૯૦ અર્થ–લેભને લીધે પિતાની પાસે ઘણું ધન હોવા છતાં પણ જેઓ દાન કરતા નથી તેઓમાંના કેટલાએક લેભી જેવો આખરે મરણ પામીને ધનની લાલસાને લીધે નાગપણે એટલે તેજ ધનના રક્ષણ કરનારા સપંપણે પણ ઉત્પન્ન થાય છે. અને તેમને જેટલાં મસ્તક હોય છે તેટલી વધારે વેદના હોય છે. આ બાબતમાં નાગનું દષ્ટાન્ત તું સાંભળજે. તે દષ્ટાંતની બીના ટુંકામાં આ પ્રમાણે જાણવી. લૌકિક શાસ્ત્રોમાં કહ્યું છે કે – શેષનાગને હજાર માથા હોય છે. તે એક વખત અભિમાનમાં ફણું ઉંચી કરીને ડેલવા માંડે. મનમાં રાજી થાય છે કે--મારે કેવા હજાર માથા શોભી રહ્યા છે. આ પ્રસંગ જોઈને એક પંડિતે તે શેષનાગને કહ્યું કે – | ગડુશ્વત છે. यति ते नाग ! शीर्षाणि, तति ते नाग ! वेदनाः ॥ સંતિ ના ! શનિ , ર હંતિ ના ! ના છે ? / ૫ષ્ટા – શેષનાગ ! તું અભિમાનથી એમ વિચારે છે કે મારે કેવા હજાર For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપધસૂરિકૃત માથા ભી રહ્યા છે. પણ તે ગેરવ્યાજબી છે. કારણ કે હે નાગ ! તારે જેટલા માથા છે. તે પ્રમાણે તેટલી વેદના ભેગવવી પડે છે. અને જેને આટલા (હજાર ) માથા નથી, તેને તેટલી વેદના પણ ભેગવવી પડતી નથી, અહીં શેષનાગની જગ્યાએ ધનના અભિ માનમાં તણાએલા જીવો સમજવા. તેઓ એમ વિચારે છે કે અમારે કેવી લક્ષ્મી વિગેરેની સાહિબી છે ? આવા વિચારમાં ને વિચારમાં ખરૂં ધર્મારાધન ભૂલી જાય છે. તેઓને જેટલી સાહિબી છે. તેને સાચવવાની પણ ચિંતા તેમને તેટલી જ હોય છે. લક્ષ્મી વિગેરે ઘટી જાય, ત્યારે પણ તેઓને અસહ્ય વેદના જરૂર ભેગવવી પડે છે. તેવી સાહિબને છેડીને જ્યારે પોતે ચાલ્યા જાય છે, એટલે ભવાંતરમાં જવું પડે છે, ત્યારે પણ ઘણું કરીને તેવા ઇને અસમાધિ વધારે પ્રમાણમાં જણાય છે. આગમમાં માનવ જીવનને સફલ કરવા માટે અનેક ધાર્મિક કાર્યો સાધવાનાં કહ્યા છે, તેમાં સમાધિ મરણને પણ ગમ્યું છે. એટલે અંતિમ સમયમાં સર્વ જીવોને ખમાવીએ, ચાર શરણું અંગીકાર કરીએ, અજ્ઞાન દશાને લઈને થયેલા પાપની નિંદા કરીએ, અને જીંદગીમાં જે દાનાદિ ધર્મની સાધના કરી હોય, તેને યાદ કરીને અનુમોદના કરીએ. આ પ્રમાણે કરવાથી સમાધિ મરણ પ્રાપ્ત થાય છે. અને સંસારમાં નિર્વેદ (કંટાળો) પામેલા અને માર્ગોનુસારપણાના ગુણેને સાધનારા નિર્મોહી છે જ તેવા મરણને પામી શકે છે. જે જમ્યા, તેને મરવાનું તે જરૂર છેજ. પણ ખરૂં મરણ તેનું જ કહી શકાય કે જેઓ ધર્મમય જીવન ગુજારીને તથા બીજા છાને ધર્મ માર્ગમાં જેડીને મરણ પામે છે.. પ્રતિક્રમણના સૂત્રોમાં પ્રાર્થના સૂત્ર (જયવીયરાય) આવે છે. તેની શરૂઆતમાં “ચીયાર !” આ પદ આવે છે, તેથી તે જયવીયરાય સૂત્ર પણ કહેવાય છે. આમાં બીના આ આવે છે—હે પ્રભે ! તમારા પસાયથી મને (૧) ભવનિર્વેદ એટલે સંસાર ઉપર કંટાળો (અરૂચિ) થ (૨) માર્ગાનુસારપણું એટલે જે ગુણેની સેવનાથી ધર્મના રસ્તે આવી શકાય, અને ધર્મમાં ટકી શકાય, તથા ધર્મમાં આગળ વધી શકાય, તેવા મુખ્ય પાંત્રીશ ગુણેને ધારણ કરવા (૩) ઇષ્ટ ફલ (મેક્ષ) ની સિદ્ધિ એટલે મુક્તિ પદને લાભ. (૪) જે કાર્ય કરવાથી પિતાના દેવ ગુરૂ ધર્મ વિગેરેની નિંદા થાય, તેવા કાર્યો લોકવિરૂદ્ધ કહેવાય છે. તેનાથી અલગ રહેવું (૫) પૂજ્ય પુરૂની પૂજા કરવી. (૬) પરોપકાર કરે. (૭) ઉત્તમ ગુરૂ મહારાજને સમાગમ (સેબત) (૮) તેમના વચન (કહ્યા) પ્રમાણે ચાલવું. આ પૂરેપૂરા આઠ વાનાં જ્યાં સુધી મુક્તિમાં ન જાઉં, ત્યાં સુધીના ભામાં મને મલજો. ૧૨ હે વીતરાગ ! આપના સિદ્ધાંતમાં જે કે નિયાણું બાંધવાની ના કહી છે. તે પણ આપના ચરણ કમલની સેવા મને ભવોભવ મલજે. ૩ હે પ્રભો ! આપને હું દરરોજ પ્રણામ કરું છું, તેના ફલ રૂપે હું ચાર પદાર્થોની માગણી કરું છું. તે આ પ્રમાણે. (૧) મારા તમામ દુઃખોને નાશ થાવ. (૨) સર્વ કર્મોને ક્ષય થાવ. (૩) સમાધિ મરણ થાવ. For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧ઠે રેશનાચિતામણિ]. (૪) અને આ ભવની પછીના દરેક ભમાં આપને ધર્મ મને મળે. આ પ્રમાણે અહીં પ્રભુ દેવની પાસે ભવ્ય જીવોએ પ્રાર્થના કરેલી હોવાથી આનું નામ “પ્રાર્થના સૂત્ર” પણ કહેવાય છે. ઉપર જણાવેલા ચાર પદાર્થોમાં સમાધિ મરણને ગયું છે, એ ઉપરથી સમજવાનું એ કે જેઓને ધનાદિ પદાર્થોની ઉપર તીવ્ર મૂછી ન હોય, તેવા જ જીવોને સમાધિ પૂર્વક મરણ સાધવાનો શુભ અવસર મળે છે. આ લેકની શરૂઆતમાં જણાવ્યું કે જેઓ લોભ કંજૂસાઈ વિગેરે દેષને લઈને દાન કરતા નથી તેઓ ભવાંતરમાં સર્પાદિને ભવ પામે છે, તેવા જીવોની ચાલુ ભવમાં પણ કેવી ખરાબી થાય છે? આ બાબતને સ્પષ્ટ સમજવાને માટે સંકલશેઠની બીન જાણવા જેવી છે તે ટુંકામાં આ પ્રમાણે જાણવી-- - હેમરથ નામના નગરમાં જહુનુ રાજાના રાજ્યમાં કરોડો સેના મહારને માલિક છતાં કૃપણુતાનો ભંડાર સંકલ નામે શેઠ પિતાના ધનનું દાન કરતું નથી તેમ પિતે પણ ઉપભેગ કરતો નથી, કુટુંબને પણ એકજવાર જમવાનો નિયમ રાખ્યું હતું અને કણ કેટલું ખાય છે તેના કેળીયા પણ ગણુતો. વળી કઈ વખત કૂવામાં એક કેડી પડી જાય તે તે પણ કાઢી લેતો. એ અત્યંત કૃપણ હતું, એ જ નગરમાં એક દરિદ્રી વિદ્વાન બ્રાહ્મણ રહે છે. તે શેઠની પાસે એક બ્રાહ્મણ કંઈક ધન માગવા આવ્યું. તેને ધન નહિ આપ્યું, એટલું જ નહિ પણ માર મરાવી ઘરની બહાર કાઢી મૂક્યો. રીસ ચઢવાથી બ્રાહ્મણે યક્ષને આરાળે, તેની પાસેથી મરજી પ્રમાણે રૂપ કરવાનું વરદાન મેળવ્યું. જેથી તે કઈ પણ ટાઈમે કઈ પણ મનુષ્યાદિના જેવું રૂપ કરવા ચાહે, તે યક્ષની મહેરબાનીથી તેવું રૂપ કરી શકે. એક વખત આ બ્રાહ્મણને ખબર પડી કે સંકલશેઠ મ્હારગામ ગયા છે. જેથી પહેલાં મને જે માર મરાવીને બહાર કઢાવ્યો હતો, તેનું આજે વેર લઉં. આવો વિચાર કરી યક્ષના પ્રભાવે તે સંકલ શેઠને જેવું રૂપ કરી તેને ઘેર જઈ ગાદી ઉપર બેઠે. આ વખતે દેખાવ, ભાષા (લખાણ), ચેષ્ટા વિગેરે બાબતમાં જેનાર માણસોને મૂળ સંકલ શેઠના જેવા લાગ્યા, જેથી તેઓએ હારગામ ન જતાં પાછા આવવાનું કારણ પૂછ્યું, ત્યારે તેણે અપશુકન આદિ બંધ બેસતા કારણે જણાવ્યા. જેથી ઘરના માણસોને તેના દીધેલા ઉત્તરમાં લગાર પણ વહેમ (શક) પડે નહિ. થોડી વાર પછી આ કૃત્રિમ સંકલે કુટુંબના માણસેને ભેગા કરી જાહેર રીતે જણાવી દીધું કે હે બાંધવાદિ મહાનુભાવ! અત્યાર સુધીમાં મેં તમને કંજૂસાઈને દુર્ગુણને લઈને “નિરાંતે ખાવા ન દેવું, બીજાઓ ખાતાં હોય, ત્યારે કચકચ કરીને કેળીયા ગણવા. ટીપ ટપરામાં કાંઈ પણ ન દેવું, સગાંઓને જોઈતી ચીજ ન દેવી” વિગેરે કનડગત કરીને ઘણું હેરાન કર્યા, તે સંબંધી મને ઘણે ખેદ થાય છે. પ્રાચીન મહર્ષિઓએ કહ્યું છે કે ૧ ધર્મ, ૨ અગ્નિ, ૩ રાજા, ૪ ચાર આ ચાર ધનના ભાગીદાર છે. જેઓ લક્ષ્મીને ધર્મના રસ્તે વાપરે છે, તેમને ત્યાં લક્ષ્મીને જરૂર વધારે For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ [ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત થાય છે. એ વાત કાણુ નથી જાણતું કે જેમ જેમ કૂવામાંથી પાણી વપરાય તેમ તેમ જરૂર નીચેથી પાણી આવતું જાય. જે મૂર્ખ હાય તેજ લક્ષ્મીને દાટીને તેના માથા ઉપર ધૂળ નાંખે છે, પટારામાં પૂરી રાખે છે. તેવું આપણને કાઇ કરે તેા આપણે જેમ કાપાઇ જઇએ, તેમ લક્ષ્મીને ઘાટનારાની ઉપર અને પૂરનારાની ઉપર લક્ષ્મી (દેવી) કાપાયમાન ન થાય ? તેના ઘરમાં શું લક્ષ્મી ટકે ખરી કે ? નજ ટકે. પૂર્વે જણાવેલા ધર્માદિ ચારમાંના ધને જો જાળવીએ, તે લક્ષ્મીને અગ્નિને, રાજાને, ચારના તલભાર પણ ભય રહેતા જ નથી. જો ધર્મનું અપમાન કરીએ તે માટાભાઇ જેવા ધર્મનુ આપણે અપમાન કર્યું કહેવાય, એમ જાણીને (ધના ત્રણ નાના ભાઇ) અગ્નિ, રાજા, ચાર જરૂર કાપાયમાન થાય છે. એટલે કંજૂસાઈથી જેએ ધર્મ માગે લક્ષ્મીના સત્તુપયોગ ન કરે, તેમની લક્ષ્મીના સ્થલે અગ્નિના ભય જાગે (લાહ્ય જાગે) અથવા ચાર તેને ચારી જાય, કાં તેા રાજા તે (લક્ષ્મી) ને દંડ વિગેરેમાં જકડાવીને લઇ જાય. માટે મને સમજાયું છે કે લક્ષ્મીને દાનાદિ ધ કાર્યોંમાં વાપરવી અને કુટુંબના અને પેાતાના પાષણમાં પણ વાપરવી. જો તેમ ન કરીએ તેા ‘જેમ મધમાખી મધ એકઠુ કરે, અને વાઘરી લઇ જાય ' તેના જેવી સ્થિતિ થાય. માખીના એવે! સ્વભાવ હાય છે કે જ્યારે તે કાઇ પણ મિષ્ટ પદાદિની ઉપર બેસે, ત્યારે આગળના બે (હાથ જેવા) પગ ઘસે છે. તેથી તે (માખી) આપણને એમ સમજાવે છે કે મેં એકઠા કરેલા મધનુ દાન ન કર્યું તેથી મારી આ સ્થિતિ થઇ. મારામાંથી હું માનવા! તમે બેધ લેજો. દાનાદિ સન્માર્ગે લક્ષ્મીના જરૂર સદુપયાગ કરો. કારણ કે ધનની ત્રણ ગતિ (રસ્તા) છે. તે આ પ્રમાણે— દાન, ભાગ અને નાશ. જે લક્ષ્મી દાનમાં અને પેાતાના કામ (કા) માં ન વપરાય, તે જરૂર નાશ પામે છે. આવા શાસ્રકારના વચને મને યાદ આવ્યાં જેથી નિર્ણય કર્યો છે કે લક્ષ્મીને દાનાદિમાં વાપરવી. એમ જણાવીને તેણે મુનીમને હુકમ કરી તમામ લક્ષ્મી પેાતાની આગળ એકઠી કરાવીને કુટુંબના માણુસેને જોઇએ તે કરતાં વધારે દેવા માંડી. આન ંદથી કુટુંબિજનાને ખાવા પીવા લ્હેરવા માટે મન માન્યા પદાર્થો દેવા માંડયા, અને ઘરના આંગણે આવનાર દીન દુઃખિયા વિગેરે ગરીબ માણસોને દાન દઇને ઘણી લક્ષ્મી વાપરી દીધી. તથા જૂના નાકરા બદલીને વધારે પગાર ઇને નવા નાકરા રાખ્યા અને દરવાજાના નાકે નવા વ્હેરેદાર સિપાઇઓ રાખ્યા. તે સર્વને જણાવી દીધું કે હાલ શહેરમાં એક ખીજાના જેવું રૂપ કરીને એક બીજાના ઘરમાં દાખલ થાય એવા ઘણા ધૂતારાઓ ફ્રી રહ્યા છે. તેએથી તમારે સાવચેત રહેવું ને મારી રજા સિવાય કોઈને અંદર આવવા દેવા નહિ. કેટલાક સમય વીત્યા બાદ (સાચા) સંકલશે બ્હાર ગામથી આવ્યા. ઘરમાં પેસતાં સિપાઈએ તેને અંદર ન જવા દીધા. અને તેને નામ વિગેરે પૂછતાં પૂછતાં અંદર રહેલા સંકલશેઠે કહેલુ સાવચેતીનું વચન યાદ આવ્યું અને ખાત્રી કરીને ધૂતારા જાણીને કહ્યું કેસકલશેઠ તેા ઘરમાં છે. તું કાઈ ગારા જણાય છે. માટે ઘરની અંદર દાખલ થવું નહિં For Personal & Private Use Only: Page #216 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિતામણિ 1 ૧૯ આ સાચા સંકલ શેઠે સિપાઈને ઘણી રીતે સમજાવ્યું પણ તેણે માન્યું નહિ. રાક વધી પડી. ઘરમાંથી કૃત્રિમ (નકલ) સંકલ આવ્યું. તેણે કહ્યું કે આ ધૂતારે છે, ધકકો મારી તેને બહાર કાઢે. આ બનાવ જોઈને સાચા સંકલ કેરટમાં ફરિયાદ કરી. તેની પહેલાં આ કૃત્રિમ સંકલે પણ તેમ કર્યું. કારણ કે યક્ષની સહાયથી બધી ખબર પડે છે. કેરટમાં મુદતને દિવસ નક્કી થયો. તે દિવસે બંનેની જુબાની લેવામાં આવી. તેમાં કંઈ પણ ભેદ (ફરક) ન જણાય. ઘણા વરસનું જૂનું દેવું લેણું તેની પાસે કેટલું છે તે પૂછયું, ત્યારે યક્ષની સહાયથી કૃત્રિમ સંકલે સાચા સંકલના કહ્યા મુજબ તે બધું સ્પષ્ટ જણાવ્યું. જેથી આ બાબતમાં ન્યાયાધીશને લગાર પણ ફરક માલમ પડશે નહિ. પછી બંનેના હાથઅક્ષરો લીધા. તે પણ બંનેના સરખા જણાયા. જેથી શું ફેસલો આપ એમાં ન્યાયાધીશને મુંઝવણ પડી, જેથી આ કામ એક બુદ્ધિશાળી મંત્રીને સેપ્યું. તેણે યુક્તિ એવી રચી કેએક સેનાને કળશ મંગાવીને બંનેને કહ્યું કે જે આ કળશના નાળચાથી દાખલ થઈ કળશના મેંઢથી બહાર નીકળશે, તેને અમે સાચે સંકલ માનીશું, બીજાને નહિ. આ મંત્રીના વચન સાંભળીને સાચો સંકલ મુંઝાણે અને મંત્રીના કહેવા મુજબ ન કરી શકો, તેથી રેવા લાગ્યું. કારણ કે તેને દેવની સહાય નથી. આ કૃત્રિમ સંકલ યક્ષના પ્રભાવે કીડીના જેવું રૂપ કરી તરત મંત્રીના કહ્યા પ્રમાણે કરીને મૂળ રૂપે ઊભે રહ્યો. આ બનાવથી મંત્રીએ નિર્ણય કર્યો કે આ કૃત્રિમ સંકલને જરૂર કેઈ દેવની સહાય છે. માટે આને પૂછવાથી ખરી બીના જણાશે. તેથી તેણે અને રાજા વિગેરેએ પણ નિડરપણે તેને સાચી બીના જણાવવા કહ્યું, જેથી કૃત્રિમ સંકલે “પોતાને માર મરાવી ઘરની બહાર દ્ધાવી મૂક્યો” ત્યાંથી માંડીને તમામ બીના રાજા મંત્રી વિગેરેની સમક્ષ કેરટમાં જણાવી દીધી. એટલું જ નહિ પણ છેવટે એમ પણ કહ્યું કે હવે પહેલાના જેવું વર્તન ચાલુ રાખીને જે લક્ષમીને દાનાદિમાં નહિ વાપરે, તો ફરી પણ તારી ખબર લઈશ. અને રાજા વિગેરેને જણાવ્યું કે મેં આ સંક્લશેડની લક્ષમી ઘણી વાપરી છે, બાકીની લમી ભલે એ ભેગવે.”આ નકલી સંકલની બીના જાણીને રાજા વિગેરે બધા લોકે ઘણું જ આશ્ચર્યમાં પડયા. બ્રાહ્મણ પોતાના ઘેર ગયે, અને સાચે સંકલશેઠ પણ સ્વસ્થાને ગયો. અહીં દષ્ટાંત પૂરું થાય છે. તેમાંથી બંધ એ લે કે દરેક સમજુ જીએ લક્ષ્મીને ચપલ જાણીને શક્તિ અને ભાવ પ્રમાણે સત્કાર્યમાં વાપરવી અને જો એમ કરીએ તે જ વર્તમાન આબાદીને ટકાવી શકાય, અને ભવાંતરમાં પણ તેવી સ્થિતિ અનાયાસે (હેજ) પામી શકાય છે. આ પ્રસંગે યક્ષના ચાર પ્રશ્નોની બીના જરૂર યાદ રાખવા જેવી છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી– એક રાજાએ પંડિતની સભા ભરી છે. તેમાં કાવ્યાદિ શાસ્ત્રની વિનેદવાર્તા ચાલી રહી છે. તેમાં એક યક્ષે પંડિતેને પૂછયું કે તમે આ ચાર પ્રશ્નોને જવાબ આપે. તે પ્રશ્નો આ પ્રમાણે જાણવા (૧) હાલ છે અને પછી પણ રહેશે એ શાથી? (૨) હાલ છે ૨૨ For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ [ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત પણ પછી નહિ રહે. એ શાથી ? (૩) હાલ નથી પણ પછી રહેશે (મળશે) એ શાથી ? (૪) હાલ નથી અને પછી પણુ નહિ રહે એ શાથી ? પંડિતાએ આ પ્રશ્નોને સાંભળીને ઘણા વિચાર કર્યો, પણ એક બુદ્ધિશાલી પતિ સિવાય તમામ પડિતા એક પણ પ્રશ્નના ઉત્તર દઇ શક્યા નહિ. એ બુદ્ધિશાળી પતિ યક્ષની સાથે નીમેલા અવસરે એક નગરમાં જઈને ત્યાંના નગરશેઠની ઓળખાણુ વિગેરે માહિતી પૂછપરછ કરીને મેળવી. પછી તે શેઠની હવેલીમાં ખંને જણા સાથે વેષ - વ્હેરીને ગયા. ત્યાં શેઠે અનેને આદરભાવથી એલાવી ગાદી ઉપર બેસાડયા. અવસરે પંડિત શેઠને કહ્યું કે– શહેરની બ્હાર તમારા પિતાએ તળાવ અધાવ્યુ છે તેની તમે ખખર લેતા નથી, માટે તમને સો ખાસડાં મારવાની શિક્ષા કરવી પડશે. શેઠે ગુણગ્રાહિપણાના સ્વભાવને લઇને પતિનું વચન માન્યું, પેાતાની ભૂલ કબૂલ કરી, અને ખાસડાનો માર પણું સહન કરવા જણાવ્યું. શેઠની આવી નમ્રતા જોઇને અને જણા ખૂશી થયા. શેઠે આગ્રહ કરીને તેને જમવાની વિન ંતિ કરી, ત્યારે તેઓએ કહ્યું કે હાલ અમારે ઉતાવળ છે, પરદેશ જવા નીકળ્યા છીએ. આવતી વખતે જરૂર તમારે ત્યાં આવીશું. એમ કહીને અંને જણા ઉડી બ્હાર આવ્યા. પ ંડિતે કહ્યું કે હું યક્ષ! આ બનાવથી તમને પહેલા પ્રશ્નનો જવાબ સમ જાયા હશે. તે એ કે જેએ પાછલા ભવમાં કરેલી પુણ્યની કમાણીને લઈને આ ભવમાં સુખી જીવન ગુજારે છે છતાં એમ તે જરૂર સમજે છે કે જેટલેા ટાઈમ સુખ ભાગવ્યું, તેટલી પુણ્યની મુંડી ખાલી થાય છે. તેથી સર્વની સાથે સ ંપીને રહે, અભિમાન કરે નહિ, સરલતા રાખે, તે વમાન કાલે જેમ આખાદીનો અનુભવ કરે છે, તેમ ભવિષ્યમાં તેવા સુખી જરૂર રહેશે એટલે હાલ સુખી છે અને સુખી રહેશે. આ શેઠ તેવા ગુણવત છે માટે હાલ સુખી છે, તેમ ભવિષ્યમાં પણ સુખી રહેશે. હવે ખીજા પ્રશ્નનો જવાબ આપવા માટે પંડિતજી યક્ષની સાથે ખીજા નગરની તરફ ગયા. અને જણા સારા શેઠિયાનો વેષ સજીને નગરમાં ગયા. હાથમાં ટીપનો કાગળ રાખી એક શેઠની હવેલીમાં દાખલ થયા. ત્યાં બેસીને શેઠને વિન ંતિ કરી કે-અમે ધર્માદાની ટીપ કરવા આવ્યા છીએ, તમે ઉદાર અને ધર્મિષ્ઠ છે, માટે હેરખાની કરી ટીપમાં સારામાં સારી રકમ ભરશે એવી આશા રાખી અમે અહીં આવ્યા છીએ. પંડિતજીના આ વચન સાંભળતાંની સાથે શેઠની આંખ લાલચેાળ થઇ ગઇ. ક્રોધમાં આવીને શેઠજી કહેવા લાગ્યા કેચાલ્યા જાવ, ચાલ્યા જાવ. અહીં નવરા થઇને કયાંથી રખડતા આવ્યા છે ? અમે ગધેડાની જેમ મ્હેનત કરીને જે લક્ષ્મી મેળવી છે, તે આવી ટીપ ભરવા માટે નથી. ઉદારતા હાય ા તમે જ ટીપમાં કેમ રકમ ભરતા નથી ? અમારે કઈ પણ આપવાની ઇચ્છા નથી. શેઠનાં આ કડવાં વેણુ સાંભળીને અંને જણા નગરની બ્હાર આવ્યા. પંડિતે કહ્યું કે આ બનાવથી તમને ખીજા પ્રશ્નનો જવાબ આ પ્રમાણે આપવામાં આવે છે કે-આવા કંજૂસ For Personal & Private Use Only: Page #218 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિતામણિ 1 ૧છે. માણસોની પાસે જે કે પાછલા ભવની પુણ્યાઈને લઈને હાલ લક્ષ્મી હોય છે પણ મેંઢામાં કડવી ભાષા વિગેરે અવિવેક હોવાથી ભવિષ્યમાં આવી લક્ષમીની સાહિબી વિગેરે રહે જ નહિ. (૨) ત્રીજા પ્રશ્નનો જવાબ આપવા માટે પંડિતજી યક્ષની સાથે એક ગામમાં એક ગરીબને ત્યાં ગયા. તેણે ઘણા જ વિવેકથી પિતાની હાલત (સ્વરૂપ) જણાવીને બંનેને જમવા માટે આગ્રહભરી વિનંતિ કરી. કંઈક ન્હાનું કાઢી તે બંને ગામની બહાર આવ્યા. ત્યાં પંડિતજીએ યક્ષને કહ્યું કે આવા વિવેકી માણસની પાસે હાલ નથી એટલે પાછલા ભવ વિગેરે સ્થલે બાંધેલા લાભાન્તરાય કર્મના ઉદયથી હાલ ગરીબ સ્થિતિ છે. પણ આ ગરીબ માણસ સંતોષ, વિવેક, નમ્રતા, પ્રભુપૂજાદિ ગુણમય જીવન ગુજારે છે. તેથી ભવિષ્યમાં તેની આબાદી જરૂર થશે (રહેશે). એટલે સુખમય જીવન ગુજારી આત્મહિત કરશે. (૩) હવે આપ રહ્યો ચેથા પ્રશ્નને જવાબ. આને માટે બંને જણું સારે વેષ ધારણું કરીને જ્યાં એક ગરીબ ભિક્ષુક ભીખ માગી રહ્યો છે, ત્યાં ગયા. તેને ઘણું રૂપિયા વિશેરેનું દાન આપીને વેષ બદલીને તે (ભિક્ષુક) ના જેવો વેષ કરીને બંને જણાએ ભિક્ષુકની પાસે થોડા પૈસાની માગણી કરતાં કહ્યું કે-હે ભિક્ષુક! તારી પાસે ભીખ માગતાં ઘણું રૂપિયા આવ્યા છે, તેથી તેમાંથી અમને કંઈ આપ. અમે પણ તારા જેવા ગરીબ ભિક્ષુક છીએ, અમને આજે કંઈ પણ મળ્યું નથી. બંનેનાં આ વચન સાંભળીને ભિક્ષુકે કહ્યું કે આમાંથી તમને કંઈ પણ મળશે નહિ. હું તમારા માટે ભીખ માંગતા નથી. ઘણી મહેનત રાડ પાડીને પરિશ્રમ વેઠીને આટલા પૈસા પેદા કર્યા છે. આ વચન સાંભળીને બંને જણા ઘણે દર ગયા. ત્યાર બાદ પંડિત યક્ષને કહ્યું કે કેમ ચોથા પ્રશ્નનો જવાબ મળે ને ? સમજવા જેવી બીના એ છે કે આ ભિખારીને જીવ પાછલા ભવમાં કરેલા પાપકર્મના ઉદયથી આ ભવમાં ભીખારીપણું પામે. હાલ પણ કાંઈ સુકૃત કરતો નથી. તેથી ભવિવમાં પણ તેવો જ રહેવાનો. એટલે ચોથા સવાલના જવાબમાં સમજી લેવું કે હાલ સુખી નથી. અને ભવિષ્યમાં પણ સુખમય જીવન ગુજારશે નહિ. અહીં ચાર પ્રશ્નોની બીના પૂરી થાય છે. તેમાંથી બેધ એ લે કે શક્તિ અને ભાવ જાળવીને દાન ધર્મની સાધના કરનારા ભવ્ય જીવો આ ભવમાં અને પરભવમાં પરમ સુખમય જીવન પામી શકે છે. તે છે કંજૂસ અને મડદાની સરખામણી છે પૂર્વની માફક પ્રાચીન મહર્ષિ ભગવંતે ધનીક કંજૂસની મડદાની સાથે આ પ્રમાણે સરખામણી ઘટાવી છે. (૧) જેમ જીવ ગયા પછી મડદું બેલે નહિ, તેમ કંજૂસ પણ બોલતો નથી એટલે જ્યારે દીન-અનાથ વિગેરે તેની પાસે કંઈ પણ પદાર્થની માગણી કરે, ત્યારે “જે બોલીશ તે કંઈ દેવું પડશે, ન બોલવામાં નવ ગુણ, મૌનં સર્વાર્થ સાધન For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ . શ્રી વિજ્યપરિકૃત નમ ” આ વિચાર કરી કાંઈ પણ જવાબ દેતું નથી. (૨) જ્યારે મડદાને સ્મશાનમાં લઈ જવામાં આવે ત્યારે તેની પાછળ જેમ સગાવ્હાલાં રૂએ છે, તેમ ધનવંત કંજૂસ માણસ વાહનમાં બેસીને બજારમાં નીકળે, ત્યારે તેની પાછળ ગરીબો રૂએ છે. (૩) જેમ મડદાને કાંધીઆ ઉપાડે, તેમ આ કંજૂસને પાલખી આદિમાં બેસાડીને માણસો ઉપાડે છે. (૪) જેમ મડદું અક્કડ હોય છે. કારણ કે જીવ ગયા પછી સર્વ અંગે અક્કડ થાય છે. તેમ કંજૂસ પણું અભિમાનથી અક્કડ હોય છે. વસ્તુસ્થિતિ આવી હોવાથી કહે તે ખરા કે મડદામાં ને કંજૂસમાં ફરક છે ? આવા કંજૂસને કોઈ ડાહ્યા માણસો કદાચ શીખામણ દે તે પણ સાપને દૂધ પાવાની જેમ તેને કંઈ લાભ થતું નથી. દાન બુદ્ધિ જાગતી નથી. આખરે તે મરણ સમયે ધનની તીવ્ર મૂછીને લઈને હાથ ઘસતે ચાલ્યા જાય છે. સર્ષાતિરૂપે તિર્યંચ ગતિમાં ઉપજે છે. કાં તે નારકી થાય છે. શ્રી સ્થાનાંગ સૂત્રના ચેથા અધ્યયનમાં કહ્યું છે કે " “ વર્દિ હાર્દિ કીયા જેવા ઉમે વિનંતિ. સંગદા (૨) માત્માપ. (૨) મહાવિચાપ. (૨) ફુજિમાદા . (૪) વિવિયવ. | સ્પષ્ટાર્થ–ચાર કારણેને સેવનારા છો નરકમાં ઉપજવાને લાયક કર્મ બાંધે છે, તે ચારે કારણે આ પ્રમાણે જાણવા-(૧) જેમાં ઘણી જ જીવહિંસા થાય છે એવા મીલ-ઇન-ચરખા-પંદર કર્માદાન વિગેરે મહા આરંભ સમારંભ કરવાથી જ નરકે જાય છે. (૨) પરિગ્રહ એટલે મૂછ. આ બાબતમાં જુઓ દશવૈકાલિકને સાક્ષિ પાઠ. “ગુચ્છા વિવાદો કુત્તો ના પુત્તે તાધન સ્ત્રી વિગેરેમાં તીવ્ર મૂછ રાખવાથી–તીવ્ર વિષયાસક્તિ રાખવાથી જી નરકે જાય છે. અહીં દષ્ટાંત જુએ. મમ્મણ શેઠ અને રાવણ નરકગતિને પામ્યા, આ વાક્યથી ભવ્ય છાએ બેધ લેવો જોઈએ કે જુવાનીના મદને લઈને વિષયાદિને માટે જેટલી લાગણી દોડધામ કરીએ છીએ, તેટલી લાગણી ધર્મારાધનમાં રાખીએ તે જરૂર કલ્યાણ થાય. કહ્યું છે કે જૌને વિચ્ચે sૌ, તથા ક્ષત્તિને મા ! तथोत्तिष्ठेत चेन्मुक्त्यै-किं हि न्यून तदा भवेत् ॥ १ ॥ પરંતુ આશ્ચર્ય તો એ છે કે બધાને દુખી થવું ગમતું નથી એટલે દુઃખ જોઈતું નથી, અને દુખના કારણુ નાટક સીનેમા સટ્ટો દુર્વ્યસન વિગેરે છોડવાનું સૂઝતું નથી. તેમજ જે આબાદી ધર્મારાધનથી મળી શકે, તેવી આબાદીની ઈચ્છા સર્વને હોય છે, પણ ધર્મની આરાધના કરવાને ફુરસદ નથી, કહ્યું છે કે-ઘરા મિતિ-ધર્મ નેતિ मानवाः ॥ फलं नेच्छन्ति पापस्य-पापं कुर्वन्ति सादराः ॥ १॥ ૩. માંસને આહાર કરવાથી જીવ નરકે જાય છે. માટે ભગવંતે સાત્વિકાદિ આહારના ભેદ સમજાવીને પરિમિત સાત્ત્વિક આહાર લેવા ફરમાવ્યું છે. ૪. પંચેન્દ્રિય દેહધારી For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ દેશનચિંતામણિ ] ૧૭૬ જીવને હણવાથી જીવ નરકે જાય. જુઓ કૃષ્ણ ત્રીજી નરકે ગયા. અને શ્રેણિક ગર્ભિણી હરિ ને હણતાં નરકાયુષ્ય બાંધી પહેલી નરકે ગયા. બંનેમાંથી અનેકને પણ નરકે જવાની ઈચ્છા ન હતી. પ્રભુના મુખે સાંભળ્યું કે હું નરકમાં જઈશ. ત્યારે અનહદ પશ્ચાત્તાપ જાહેર કરી “ન જવાને ઉપાય” પૂછયે જવાબમાં કૃપાસિંધુ પ્રભુએ જણાવ્યું કે આયુષ્ય સિવાયના કર્મો તો બીજી ગતિમાં પણ કદાચ ભેગવાય પણું આયુષ્ય બાંધ્યા પછી તેને અનુસરતી ગતિમાં જ તે ભેગવાય, માટે તે ગતિમાં જવું જ જોઈએ. એમાં બીજો ઉપાય છે જ નહિ. આવા અનેક ગૂઢ રહસ્યને ધ્યાનમાં લઈને આયુષ્ય એ નિયત કર્મ અને બાકીના કર્મો એ અનિયત કર્મ કહેવાય એમ અનેક ગ્રંથોના ઉંડા અનુભવથી કહી શકાય. આવા કંજૂસ માણસો જીવતાં જેમ નિંદા પાત્ર ગણાય તેમ મરી ગયા પછી પણ તેનું કલેવર બહુ નિંદનીય ગણ્યું છે. કહ્યું છે કે – (શાવિહિતા) हस्तौ दानविवर्जितौ श्रुतिपटौ सारश्रुतेोहिणौ । नेत्रे साधुविलोकनेन रहिते पादौ न तीर्थ गतौ ॥ अन्यायार्जितवितपूर्णमुदरं गर्वेण तुंगं शिरो-रेरे जंबूक ! मुश्च मुश्च सहसा नीचस्य निंद्य वपुः ॥१॥ સ્પાર્થ –એક ક્ષુધાતુર શિયાળ નિણી કંજૂસનું કલેવર ખાવા તૈયાર થયું, ત્યારે એક પંડિતે કહ્યું કે-હે શિયાળ ! આ કલેવર ખાવા જેવું નથી. એકદમ આને છોડીને બીજે ઠેકાણે ચાલ્યા જા. શિયાળ કહે કે હું ઘણે ભૂખ્યો છું માટે મને હાથ ખાવા દે. ત્યારે પંડિતે કહ્યું કે હાથ ખાવા લાયક નથી. કારણ કે આ હાથે આ નિર્ગુણી મનુષ્ય દાન દીધું નથી. જે હાથે દાન દેવાય તેજ હાથ ઉત્તમ ગણાય. જેમ મસ્તકનું ઘરેણું ગુરૂ મહારાજના ચરણને નમસ્કાર કરવો એ છે. અને સાચી વાણી બાલવી એ મેંઢાનું ઘરેણું છે. તથા જૈન શાસ્ત્રનું સાંભળવું એ કાનનું ઘરેણું છે. તેમજ નિર્મલ ભાવના ભાવવી એ હદય (હૈયા) નું ઘરેણું છે. અને મેહના યુદ્ધમાં વિજ્ય પમાડનાર પરાક્રમ એ ભુજ (હાથની ઉપરના ભાગ) નું ઘરેણું છે. તેવી રીતે હાથનું ઘરેણું દાન છે. જે જરા દાનનો મહિમા–દેતી વખતે લેનાર સાધુ વિગેરે સુપાત્રને હાથ નીચે રહે. અને દેનારાને હાથ ઉપર રહે છે. જે હાથે આવું દાન દેવાયું ન હોય, તું કહે તે ખરે કે તેવા હાથ ખવાય ખરા ? અર્થાત્ ન જ ખાવા જોઈએ. પંડિતે કહેલા આ વચન સાંભબને શિયાળે કહ્યું કે મને ભૂખ ઘણુ લાગી છે. માટે મહેરબાની કરી કાનને ખાવા દે. (શિયાળના આ વચને સાંભળીને) પંડિતે કહ્યું કે હે શિયાળ! કહેવતમાં કહ્યું છે કે આહાર એ એડકાર અથવા અન્ન એવી મતિ અને મતિ એવી ગતિ. આ કહેવતને અનુસારે ઉત્તમ છવએ ઉત્તમ પદાર્થ ખાવા જોઈએ. તું જે કાનને ખાવાને ચાહે છે, તે ૧. જૈનધર્મ પ્રચારક સભા તરફથી છપાયેલ સાથે સંવેગમાલામાં આ બીના વિસ્તારથી સમજાવી છે. For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ [ શ્રી વિજ્યપદ્વરિતકાન ઉત્તમ પુરૂષના સુદર્શન ચૂર્ણની જેવા હિતકારી વચનનું જે સાંભળવું, તેની સાથે દ્રોહ (ઈર્ષા) કરનારા છે. એટલે આ કંજૂસે પોતાના કાન દ્વારા સંસારવર્ધક શૃંગાર રસને પિષનારા ગાયન વિગેરે સાંભળ્યા છે. પણ ઉત્તમ વચને રૂચિપૂર્વક સાંભળ્યા નથી અર્થાત્ તેને તેવું સાંભળવું રૂછ્યું નથી, માટે તું કહે કે આ કાન ઉત્તમ કઈ રીતે કહી શકાય? અર્થાત્ નજ કહી શકાય. જ્યારે વસ્તુસ્થિતિ એમ યથાર્થ છે, તે પછી તારે કાન ન ખાવા જોઈએ. ઘણું ભૂખને લઈને ટળવળતાં શિયાળે કહ્યું કે હે પંડિત! તમારું કહેવું અક્ષરે અક્ષર વ્યાજબી છે માટે હું હાથ અને કાનને નહિ ખાઉં. પણ હવે મહેરબાની કરીને મને આ શબની બે આંખો ખાવા દે. કારણ કે મને ઘણી ભૂખ લાગી છે. (શિયાળના નમ્રતા ભરેલા આ વચનો સાભળીને) પંડિતે કહ્યું કે હે શિયાળ ! તારામાં કંઈ પણ ડહાપણ હોય, અથવા. તારે ઉત્તમ છવાની ગણત્રીમાં ગણાવવાની ઈચ્છા હોય, તો તારે આ બંને આંખે પણ ન ખાવી જોઈએ. કારણ કે તે ઉત્તમ નથી પણ નીચ (હલકી કેટીની) છે. જે નેત્ર (આંખ) ઉત્તમ પુરૂષના દર્શન કરવામાં વપરાય તેજ ઉત્તમ ગણાય. એમ અનેક શસ્ત્રોમાં કહ્યું છે. અહીં ઉત્તમ પુરૂષ તરીકે નિર્દોષ અરિહંત દેવ અને સદ્ગુણી ગુરૂ મહારાજ વિગેરે સમજવા. તેમાં શ્રી અરિહંત પ્રભુ એ મહાદેવ તરીકે પણ પ્રસિદ્ધ છે. તેમનું સ્વરૂપ એ છે કે જેઓએ રાગ દ્વેષ અને મેહનો સર્વ પ્રકારે નાશ કર્યો છે એવા ત્રણે લોકમાં પ્રસિદ્ધ મહિમાવાળા મહાદેવ ( શ્રી અરિહંત) પ્રભુ જાણવા. આ બાબત ચૌદશે ચુંમાલીસ ગ્રંથના બનાવનાર પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય આચાર્ય પુરંદર શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજે અપૂર્વ વિશાલ તત્ત્વાર્થ દર્શક શ્રી અર્ક નામના મહા ગ્રંથની શરૂઆતમાં શ્રીમહાદેવાષ્ટકમાં કહ્યું છે કે – । यस्य संक्लेशजनना, रागो नास्त्येव सर्वथा ॥ न च द्वेषोऽपि सत्त्वेषु, शमेन्धनदवानलः ॥ १ ॥ न च माहोऽपि सज्ञाना-च्छादनोऽशुद्धवृत्तकृत् ॥ त्रिलेाकख्यातमहिमा, महादेवः स उच्यते ॥ २॥ સ્પષ્ટાર્થ –કલેશને ઉપજાવનારો રાગ છે. અમરકેષાદિ અનેક ગ્રંથોના આધારે જાણવું સહેલું છે કે રાગને રંગ પણ અર્થ થઈ શકે છે. જેથી સમજવાનું એ મલે છે કે જેમ સફેદ લુગડું લાલ વિગેરે રંગમાં બળીએ તે મૂલ (સફેદ) સ્વરૂપ તદ્દન પલ્ટાઈને લૂગડું બીજા રંગે દેખાય, તેમ અહીં આત્મદષ્ટિના માર્ગમાં લુગડાંની જગ્યાએ આત્મા લે. લુગડાને મૂલ રંગ જેમ બીજા રંગના સંબંધથી બદલાઈ જાય છે. તેમ સંસારી આત્મા રાગની પરિણામ શ્રેણિ (ભાવના) માં જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ મૂલ સ્વરૂપ ( જે નિજ જ્ઞાનાદિ ગુણ રમણતા તે) ને બેઈ બેસે છે, એટલે રાગથી જીવનું મૂલ સ્વરૂપ વસ્ત્રના મૂલ રંગની માફક ટકી શકતું નથી. અનેક જાતની નાહકની ઉપાધિઓને ઉભી For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] કરનાર રાગ છે. આ રાગ અરિહંત દેવમાં ન હોય, એમ ષ અને મેહ પણ ન હોય. આત્મિક શાંતિ રૂપી લાકડાને બાળવામાં દાવાનલની જે દ્રેષ છે. એટલે જ્યાં દ્વેષ હોય, ત્યાં શાંતિ હોય જ નહિ. અને મેહ એ આત્માના ઉત્તમ જ્ઞાન ગુણને ઢાંકનારે અને ખરાબ કાર્યોને કરાવનાર છે. એમ જેમાં રાગાદિ ન હોય અને જેને મહિમા ત્રણે લેકમાં પ્રસિદ્ધ છે તે મહાદેવ અથવા અરિહંત કહેવાય. કંચન કામિનીના ત્યાગી મહાવ્રતધારક શ્રી ગુરૂ મહારાજ તથા વ્રતધારી શ્રીસંઘ વિગેરે ઉત્તમ પુરૂષનાં દર્શન કરવાથી આંખ ઉત્તમ ગણાય. તે પ્રમાણે આ નીચ માણસે કર્યું નથી, માટે આ આંખને ખાવાથી શું લાભ? પંડિતના આ વેણ સાંભળીને શિયાળે કહ્યું કે મને પગ ખાવા દે. આ બાબતમાં પંડિતે કહ્યું કે આના પગ પણ ઉત્તમ નથી. કારણ કે ચાલીને તીર્થયાત્રા કરવાથી પગ પવિત્ર બને. તેમ આણે નથી કર્યું, માટે પગ પણ ખાવા લાયક નથી. એ જ પ્રમાણે અન્યાયથી પેદા કરેલ પૈસાના અનાજથી ભરેલું પેટ છે, અને આનું માથું અભિમાનથી કાયમ અક્કડ રહ્યું છે. માટે તારી કદાચ પેટ કે માથું ખાવાની ઈચ્છા થતી હોય, તે તે પણ ગેરવ્યાજબી છે. હું તે તારા ભલાની ખાતર તને કહું છું કે આ નીચ માણસનું શરીર છોડી દે. તેનું એક પણ અંગ ખાવા લાયક નથી. આમાંથી સમજવાનું એ કે દાનથી હાથની ઉત્તમતા ગણાય. એમ સમજીને ભવ્ય જીવોએ યથાશક્તિ દાન જરૂર દેવું. વિશેષ બીના શ્રીશ્રાવકધર્મ જાગરિકા અને શ્રીદેશવિરતિ જીવનમાંથી જોઈ લેવી. તથા કંજૂસને સેવા કરનાર ભક્તની ઉપર કે અરૂચિભાવ (અણગમો ) હોય છે? તે બાબત જાણવા જેવી બીન એ છે કે–એક ગરીબ માણસ કંઈક ધનની ઈચ્છાથી એક કંજૂસ શેઠની પાસે આવ્યા. પડખે મુનીમ બેઠો છે. આવેલા ગરીબ શેઠને વિનંતિ કરી કે હું ગરીબ છું મને કંઈક આજીવિકા ચલાવવા દ્રવ્ય આપે. આ વિચાર સાંભળતાંની સાથે શેઠને અરૂચિ ગર્ભિત વિચાર આવ્યો કે આ વળી અત્યારે ક્યાંથી આવ્યો? હું જે સૂઈ જઈશ તે આ દીન માણસ એની મેળે વિદાય થઈ જશે. આ વિચાર કરી શેઠ ચોફાળ ઓઢી સૂઈ ગયા. આ ગરીબને વિચાર આવ્યું કે શેઠની પગચંપી કરું, તે કંઈ પામીશ. એમ વિચારી પગચંપી કરવા લાગ્યું. શેઠને ખબર નથી કે આ ગરીબ પગચંપી કરે છે, જેથી થેડે ટાઈમ વીત્યા બાદ શેઠે મુનિમને પૂછ્યું કે “બલા ગઈ?” ચાલાક મુનિએ કહ્યું કે “એ બલા ગઈ નથી, પણ પગે વળગી છે” આ સાંભળી શેઠ સૂઈ ગયા. પેલે ગરીબ થાકીને ચાલ્યો ગયે. કંજૂસને સામા ભક્તની ઉપર કેવી અરૂચિ હોય છે? આ બાબત સમજવાને માટે ઉપરનું દષ્ટાંત યાદ રાખવા જેવું છે. તેમ જ આ ધનને પેદા કરતાં ઘણું દુઃખ સહન કરવું પડે છે. કારણ કે માણસેને પૈસે કમાવાને માટે પૈસાદારની નોકરી વગેરે કરવું પડે છે. તથા ભૂખ તરસ સહન કરવી પડે છે, અનેક પ્રકારની મજુરી કરવી પડે છે ત્યારે પૈસો કમાય છે માટે પૈસો કમાવામાં For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ |શ્રી વિજ્યપદ્ધરિકા દુઃખ કહ્યું છે, વળી કમાઈને ભેગા કરેલા પૈસાનું રક્ષણ કરતાં પણ દુખ તથા ચિંતા કરવાં પડે છે, કારણ કે ભેગા કરેલ પૈસો રખે કઈ ચોરી જશે અગર લૂંટી જશે તેની ચિંતા રહે છે. કેઈને ત્યાં મૂકતાં ઘલાઈ જવાનો ભય રહે છે તેથી ચિંતામાં રહેવું પડે છે. વળી જે ધન જતું રહે એટલે કેઈ ચોરી જાય અગર ઘાલી જાય અગર વેપાર વગેરેમાં નુકસાન આવવાથી ચાલ્યું જાય ત્યારે પણ ઘણી ચિંતા થાય છે. કદાચ આમાંનું કાંઈ પણ ન બને તે પણ છેવટે જ્યારે પિતાનું આયુષ્ય પુરૂં થાય અને મરવાનો વખત આવે તે વખતે ધનને મૂકીને જવાનું છે એવું જાણીને પણ તે ધનના લેભી જી ઘણું દુખ પામે છે. માટે પિતાને લીધે કઈ રીતનું ખરું સુખ નથી, એમ નકકી જાણવું. ૧૯૦ પ્રભુછ ભવ્ય ને ચેતતા રહેવાનું કહે છે – એમ પુત્રાદિક વિષે પણ જાણીએ ઝટ ચેતીએ, ધર્મ જાગરિકા કરી જિનધર્મને આરાધીએ, સ્વાર્થના સહ છે સગા, નિત ભાવ પૂછે સ્વાર્થમાં, હૃદયમાં વિષ રાખતા મીઠું વદે સંસારમાં. ૧૯૧ ' અર્થ-જેવું દુઃખ ધનમાં કહ્યું તેવું જ દુઃખ પુત્રાદિક એટલે પુત્ર, પુત્રી, સ્ત્રી વગેરે સ્વજન વિષે પણ જાણવું. એટલે પુત્ર, પુત્રીને ઉછેરતાં ઘણું રીતે હેરાન થવું પડે છે, માંદાં થાય ત્યારે કેટલી ચિંતા કરાવે છે. મોટાં થયે ચાલચલગતમાં સારાં નીવડે તે સારું, નહિ તે અનેક રીતે હેરાન કરે છે. આવું જાણીને જલદીથી ચેતવું જોઈએ. વળી ધર્મ જાગરિકા એટલે હું કેણું છું? ક્યાંથી આવ્યું છું? મારું સ્વરૂપ શું છે? વગેરે પોતાના સ્વરૂપની વિચારણા કરીને જૈન ધર્મની આરાધના કરવી. આ જગતમાં સૌ કોઈ સ્વાર્થનાં સગાં છે. સ્વાર્થ હોય ત્યાં સુધી મારાં સગાં મારાં સગાં કરતાં કરતાં તમારી પાસે આવે છે અને સ્વાર્થ હોય ત્યાં સુધી ભાવ પૂછે છે એટલે કાળજી રાખે છે, પરંતુ તે બધું બહારથી દેખાડવાનું હોય છે, કારણ કે સ્વાર્થનાં સગાં લોક હૃદયમાં તો ઝેર રાખે છે એટલે ઈર્ષ્યા (અદેખાઈ) રાખે છે, અને મેઢેથી મીઠું મીઠું બોલે છે. સંસારમાં સ્વાથી જીવોના હૃદયની ભાવના કંઈ જુદી જ હોય છે અને મોહના વચન મેંઢથી કંઈ જુદા જ બોલાય છે. આ બાબતમાં એક ડેસીની બીને યાદ રાખવા જેવી છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી: કઈ ગામમાં એક ઘરડી ડોસી હંમેશાં પુરાણુ શાસ્ત્ર સાંભળવા જાય છે, ત્યાં સાંભળ્યું કે જીવ જ્યારે મરણ પામવાને હોય ત્યારે તેને ધર્મરાજાના હત જમ પાડાનું રૂપ કરીને તેડવા આવે છે ને તે જમ જીવને ધર્મરાજા પાસે જમપુરીમાં લઈ જાય છે, તેમજ લેકમાં પણ આ પુરાણની વાત પ્રસિદ્ધ હતી. એક વાર જ્યારે પિતાને દીકરે બહુ માં પ For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] ત્યારે તેનું દુઃખ દેખીને તે ડોસી લોકની આગળ કહે છે કે અરેરે! મારો આ જુવાન દીકરે કેટલું દુઃખ ભેગવે છે. મારાથી એનું દુઃખ જોયું જતું નથી. હે ભલા ભગવાન! આ મારા દીકરાની ઉપર હારી કરડી નજર થઈ છે, તે કરતાં હું ડોસી છું અને મરણને કાંઠે આવી છું માટે જમદૂત મને લઈ જાય તે સારૂં, અને મારા દીકરાને જીવંત રાખે, એ પ્રમાણે દરરોજ લેકની આગળ અને દીકરાની આગળ પણ કહ્યા કરે છે. એકવાર એમ બન્યું કે શિયાળાની ઠંડીમાં ડોસી છોકરાથી સહેજ દૂર ખાટલા પર ગોદડું ઓઢી સૂતી છે અને ઉઘે છે તેટલામાં ઘરમાંથી પાડી છૂટી ગઈ, ને તે ડોસી પાસે આવી દડું તાણવા લાગી કે તુર્ત ડોસી સમજી ગઈ કે ખરેખર આ તે જમદૂત આવી પહોંચ્યા અને રખેને મને જ લઈ જશે. માંદે તો મારે છોકરો છે ને હું તો સાજી છું. માટે જરૂર છે ખાટલા જોઈને આ જમ મારા ખાટલે ભૂલથી આવ્યા છે. એમ સમજીને ગોદડામાં જ મેંઢું ઢાંકી રાખી હાથ બહાર કાઢી બતાવે છે કે આ ભાઈ! તમે જેને લેવા આવ્યા છે, તે હું નહિ, પણ તે તો આ જોડેના ખાટલામાં સૂવે છે. આ સાંભળી માં છોકરે પણ આશ્ચર્ય પામ્યો કે અહીં માતપિતાની સ્વાથી સગાઈઓ કેવી છે? લેકની આગળ તો મને જીવાડી પિતાને મરવાની ઈચ્છા દેખાડતી હતી પરંતુ જ્યારે મરવાને સમય આવ્યો ત્યારે પોતે બચી જઈ બીજાને મારવાનું સમજાવે છે. અહીં દષ્ટાંત પૂરું થાય છે. આમાંથી બેધ લે કે-માતા વિગેરે સૌ સ્વાર્થનાં છે. તેમને મનગમતી ચીજો આપણે પૂરી પાડીએ છીએ, અથવા મોટી ઉંમરે આ છોકરે મારી સાર સંભાળ કરશે, આ સ્વાર્થને લઈને જ આપણને જેઈને રાજી થાય છે, અને સ્નેહ દેખાડે છે. એ પ્રમાણે આપણે માંદા હોઈએ ત્યારે પણ તેઓ શેક કરે છે, અને બીજાઓ એમ જાણે કે આને પુત્રાદિની ઉપર કે નેહ છે? આ ઈરાદાથી પોતે મરવાના જે વિચારે જણાવે છે, તે અંદરના નહિ પણ ઉપરના જ વિચારે સમજવા. છેક હવે ચા જશે, તે મારી હવે ખબર કોણ લેશે? આ ઈરાદાથી જ ડેસી શેક કરે છે. એટલે પોતાના સ્વાર્થની દોરી તૂટી જાય છે માટે તેમ કરે છે. પુત્ર વિગેરે જે સમજુ હોય તે માતાપિતા વિગેરેના સ્નેહની પરીક્ષા અવસરે જરૂર કરી શકે છે. આ બાબતમાં એક શેઠના દીકરાની બીના જાણવા જેવી છે, તે ટુંકામાં આ પ્રમાણે જાણવી – કેઈ નગરમાં એક સન્યાસી મહાત્મા આવ્યા છે તેના ધર્મોપદેશથી અનેક નગર જને રાગી થયા છે. દરરોજ તેઓ તેનો ઉપદેશ સાંભળવાને માટે નગરની બહાર જાય છે. ને નગરમાં પણ મહાત્માના ઉપદેશની પ્રસિદ્ધિ થઈ છે. આ પ્રસિદ્ધિ એક નગરશેઠના પુત્રે સાંભળવાથી તેનું મન પણ આકર્ષાયું, જેથી તે પણ એક દિવસ ધર્મોપદેશ સાંભળવા ગયો, આ વખતે મહાત્માએ સંસારમાં સર્વ સગાઈઓ સ્વાર્થની છે. માતાપિતા ભાઈ બહેન સી પતિ પુત્ર મામા ફેઈ વિગેરે દરેક સગાઈ એક બીજાના સ્વાર્થને અંગે જ છે. વિગેરે ધર્મોપદેશ બહુ જ વિસ્તારથી આપ્યું. આ ઉપદેશ શેઠના પુત્રને રૂચિકર ન થયે, જેથી ૨૩ For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮ | [ શ્રી વિજ્યપવરિત તેને ખુલાસો કરવા સભા ઉઠતા સુધી બેસી રહ્યો. સભા ઉઠી ગયા બાદ પણ આ નગરશેઠના પુત્રને બેસી રહેલ જેમાં મહાત્માએ બેલાવી પૂછયું ત્યારે શેઠના પુત્રે કહ્યું કેતમે જે સર્વ સગાંને કેવળ સ્વાથી જ કહે છે એ મને સમજાતું નમી, કારણ કે મને પ્રત્યક્ષ અનુભવ છે કે મારા પિતા માતા બહેન નેકર ચાકર વિગેરે સર્વ મારા ઉપર એટલે બધે પ્રેમ રાખે છે કે જે મારાથી વર્ણવી શકાય નહિં, મારા વિના એક ક્ષણભર તેઓને ચાલતું નથી ને ક્ષણે ક્ષણે મારી બરદાસ કરે છે, સંભાળ રાખે છે, જે કેવળ તેમને સ્વાર્થ જ હોય તે આટલે બધે પ્રેમ ક્યાંથી હોય? અને પિતપોતાનું કાર્ય પત્યા પછી કઈ કઈને સંભારે નહિ. પરંતુ મારાં સગાં તે મને તેવાં જણાતાં નથી, માટે આ બાબતને ખુલાસે જાણવાને જ હું હજી સુધી બેસી રહ્યો છું. નગરશેઠના પુત્રે કહેલી આ હકીકત સાંભળીને મહાત્માએ સમજાવ્યું કે હે જીજ્ઞાસુ ! તું જે પ્રેમ કહે છે તે પણ સ્વાર્થને જ છે, મ્હારાં સગાં પિતાના સ્વાર્થને નાશ કરીને હારા પ્રત્યે પ્રેમ રાખી શકે જ નહિ, તું જાણે છે કે મારાં સગાંને મારા વિના ક્ષણભર પણ ચાલતું નથી તે પણ ઉપરના દેખાવને જ પ્રેમ છે, ખરે પ્રેમ નથી જ. જે ત્યારે તેની ખાત્રી કરવી હોય તે હું ખાત્રી કરી આપું. આ વખતે શેઠના પુત્રે ખાત્રી કરી આપવા કહ્યું, ત્યારે મહાત્માએ કહ્યું કે આજે ઘેર જઈને તું કહેજે કે મને પેટમાં બહુ ફૂલની વેદના થાય છે, એમ કહીને ઘણે માંદે થઈ મરણતેલ થઈ જજે. તેટલામાં હું આવીને જે ઉપાય કરું તે તું મૌન રહીને ખેટી રીતે બેભાન જે થઈને સાંભળ્યા કરજે. મહાત્માના કહ્યા પ્રમાણે કરીને પોતાનાં સગાંની ખાત્રી કરવા ઘેર આવી શેઠનો પુત્ર ખાધા પીધા વિના સૂઈ ગયે. અને પિટમાં શૂલનું દુઃખ થાય છે તેથી મને કઈ ઝાઝું બોલાવશો નહિં એમ કહી બહુ માંદગીન ડાળ દેખાડીને સુઈ ગયો. હવે અહિં શેઠ પત્રની આવી ભયંકર બીમારી જોઈને અનેક વૈદ્યો વિગેરેને બતાવી ચિકિત્સા કરાવી, પરતુ કેઈને રેગની સમજ પડી નહિ, મંત્રવાદીઓ તંત્રવાદીઓ વિગેરેને બોલાવીને અનેક ઉપાય કરાવ્યા, પણ આરામ ન થયે. એ વખતે પેલા મહાત્માએ યોગીના વેશે આવીને વિગત પૂછતાં અને પુત્રનું શરીર તપાસતાં પિતાદિકને કહ્યું કે આ અકસ્માત વ્યાધિને ઉપાય છે, પરંતુ એ ઉપય કંઈક આકરે છે. માતાપિતા વિગેરેએ કહ્યું કે જે ઉપાય આપ કહેશો તે અમે કરીશું, પરન્તુ કઈ રીતે પુત્ર નિરોગી થ જોઈએ, ધન દેલત વિગેરે સર્વ કાંઈ એનું જ છે. આ વખતે ભેગીએ કહ્યું કે તમારા બધા કુટુંબમાં આ પુત્ર પ્રત્યે વધારેમાં વધારે પ્રેમવાળો કેણ છે? ત્યારે બાપે કહ્યું કે હું, માતા કહે હું, સ્ત્રી કહે હું, ભાઈ બહેન સર્વેએ પોતપોતાને અનહદ પ્રેમ છે એમ દર્શાવ્યું. ત્યારે મહાત્માએ કહ્યું કે આ રીતે તે તમે સર્વ અત્યંત પ્રેમવાળા છે, પરન્તુ મારે તે કેઈ એક જણની જ જરૂર છે, અને તે એ છે કે હું જે દવાને ખ્યાલ આપે તે ખ્યાલ પીનાર મરણ પામે, અને આ પુત્રને જીવ બચી જાય, માટે તમારા આ બધા પ્રેમીઓ માંથી જે કઈને આ ખ્યાલે પી હોય તે કહો. આ વાત સાંભળતાં ભેગાં થયેલ સર્વ સગાં ચમકી ઉઠયાં, અને કેટલાંક તે કંઈક બહાનું કાઢી રવાના થવા માંડયાં For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ દેરાનાચિંતામણિ ] અને બાકી રહેલાં માતાપિતા વગેરે તદ્ન નજીકનાં સગામાં અરસ પરસ મૌન ધરીને કાણુ મરે તેને વિચાર કરવા લાગ્યા. બાપ કહે હું મરીશ તે આખું ઘરતંત્ર ભાગી પડશે, મા કહે હું મરીશ તેા પાછલાંની સારવાર કાણુ કરશે, શ્રી કહે હું મરીશ તે મારાં પીયરીયાં મારી પાછળ મરી જ઼ીટે એટલાં સ્નેહવાળાં છે. વિગેરે અનેક છઠ્ઠાનાં પરસ્પર દેખાડવા લાગ્યા. કંઇક વાર સુધી રાહ જોવા છતાં પુત્રને જીવાડવા માટે કાઈ પણ સગુ મરવા તૈયાર ન થયું, ત્યારે ચેાગીએ કહ્યું કે તમે આ રીતે મરવા માટે જો મુંઝાતા હા તા તમારા સર્વેના વતી હું મરૂ તે કેમ ? તમારા શે! વિચાર છે ? ત્યારે તે બધા એ એકદમ ખુશીમાં આવી જઈને હા કહી અને આપ તે પરાપકારી છે. વિગેરે પ્રકારે ચેાગીની બહુ પ્રશંસા કરી. ત્યારે યાગી બધા કુટુંબના દેખતાં દવાના ખ્યાલો પી ગયા અને મારૂ કાલે મરણુ થશે એમ જણાવી ચાલ્યા ગયા. પુત્ર પણ ધીરે ધીરે સાને થતા હાય તેમ ડાળ દેખાડી કેટલીક વારે બેઠા થઇ ને તેણે જાણે સાજો થઈ ગયા એમ દેખાડયું, ને ચેાગીએ કરી આપેલી સ્વાર્થીના ખાત્રો પેાતાના હૃદયમાં ખરાખર વસી ગઇ. છેવટે વૈરાગ્ય ધારણ કરીને તેણે ત્યાગ માની સેવના કરીને આત્મ કલ્યાણુ કર્યું. આ હૃષ્ટાંતમાંથી સાર એ લેવા કે સ`સારમાં સર્વ સગાઇએ પેાત પાતાના સ્વા ઉપર જ ટકી રહી છે. જો સ્વાર્થના અભાવ થાય તેા સગાઈ ને પણ અભાવ જ થાય. દરેકને અમુક અમુક પ્રકારના સ્વાર્થી હાય તા જ તે તેની સાથે સંબંધ રાખે, અને મીઠું મીઠું ખેલે ને સ્વાર્થ સરે કે તુરત જ કોઇ કોઇને સભારે કે એલાવે પણ નહિ. માટે આખા સંસાર જ સ્વામય બનાવાથી ભરેલા છે. ૧૯૧ પ્રભુજી આત્મઢષ્ટિએ ખરૂં કુટુંમ જણાવે છેઃ— નાર તત્વ વિચારણા સુત વિનય પુત્રી ગુણરતિ, વર વિવેક પિતા સુપરિણતિ માત બહુ સુખ આપતી; એન્ડ્રુ સત્ય કુટુંબ વ્હાલું લાગતું બુધને સદા, પણ મૂર્ખને ન પસંદ પડતુ સહત માહતણી ગદા. ૧૯૨ —મા મચારનાં હેતાં માં કરતાં તારાં મ મ મ માળે, સુગો— તારી સાચી સ્ત્રી ‘તત્ત્વ વિચારણા ' જાણવી. કારણ કે તત્ત્વ એટલે જીવ અજીવ વિગેરે નવ તત્ત્વા, તેની વિચારણા કરવાથી જીવ શુભ ધ્યાનમાં રહે છે અને તેથી સંવર ભાવ જાગે છે, માટે આ ખરી સ્રીના જેવી તત્ત્વ વિચારણા જીવને મેક્ષ માર્ગની સાધનામાં મદદ કરે છે. ‘વિનય ’ ને ખરા પુત્ર જાણવા. જેમ વિનયવંત પુત્ર પિતાને દરેક કાર્યમાં મદદ કરે છે તેમ આ વિનય રૂપી પુત્ર પણ ઘણી રીતે આત્મહિતના માર્ગોમાં મદદ કરે ' For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ || શ્રી વિજયપાસુકિતછે. કારણ કે કહેવત છે કે વિનય વેરીને પણ વશ કરે છે. “ગુણરતિ એટલે જ્ઞાનાદિક ગુણેમાં રમણતા કરવી તે પુત્રી જાણવી. ઉત્તમ વિવેક જે સારા ખેટાની સમજણ પાડે છે તે પિતા જાણ. “સુપરિણુતિ” એટલે સારા પરિણામ તે માતા જાણવી, તે ઘણું સુખ આપે છે. આ પ્રમાણેનું ખરૂં કુટુંબ જાણવું. આ કુટુંબ બુધને એટલે સમજુ માણસને હંમેશાં વહાલું લાગે છે, પરંતુ જે મૂખ એટલે સમજણ વિનાનો છે તેને આ સાચું કુટુંબ ગમતું નથી. તેથી તે હંમેશાં મેહ રાજાની ગદા એટલે મારને સહન કરે છે. અથવા તેને આ સંસારમાં રખડવું પડે છે. આ પ્રસંગે નીચેના પ્રશ્નોત્તરે જરૂર યાદ રાખવા જેવા છે. તે આ પ્રમાણે જાણવા. પ્રશ્ન-તત્વ વિચારણાનું અંતરંગ સ્વરૂપ શું છે ? અને તેને સ્ત્રીના જેવી કહી તેનું શું કારણ? તે કૃપા કરીને સમજાવે ઉત્તર–ટૂંકામાં એમ કહી શકાય કે (૧) જીવ, (૨) અજીવ, (૩) પુણ્ય, (૪) પાપ, (૫) આશ્રવ, (૬) સંવર, (૭) નિર્જરા, (૮) બંધ, (૯) મોક્ષ. આ નવે ત ને જે યથાર્થ વિચાર કરે, તેનું નામ તત્ત્વ વિચારણા કહેવાય. આ બાબતને વિસ્તારથી સમજવા ચાહીએ તો એ પણ સમજવાનું મલે છે કે(૧) હું કેણ છું? (ઉત્તમ દર્શન -જ્ઞાન-ચરિત્ર ગુણને ધારણ કરનારે હું છું.) (૨) મારા દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ ક્યા? () પાછલા ભવમાં કંઈ પણ નિર્મલ ધર્મની આરાધના કરી હશે. તેના જ પ્રતાપે મને અહીંયા ધર્મની સામગ્રી મળી છે. તેની યથાશક્તિ આરાધના કરીને હું આત્મહિત સાધી શકું છું. હવે મારે આવતા ભવને માટે કંઈ પણ જલ્દી સાધી લેવું જોઈએ. બાહ્ય સંશોમાં મારે મૂંઝાવું એ તદન નકામું છે, કારણ કે એ બધા પદાથી કેવલ કમ બંધના જ કારણે છે. એના સંબંધથી મેં પહેલાં ઘણાં દુખે ભેગવ્યા છે. ખરા બંધન બે છે. (૧) રાગ બંધન, (૨) દૈષ બંધન. આને જેમ નાશ થાય, તેજ પ્રમાણે મન વચન કાયાની પ્રવૃત્તિ કરવી જોઈએ. આ પ્રમાણે જે વિચારણા કરવી તે તત્ત્વ વિચારણા કહેવાય. આ બાબતની પણ વિચારણું મેં શ્રી શ્રાવકધર્મ જાગરિકામાં વિસ્તારથી સમજાવી છે. તેથી અહીં કહી નથી. વ્યવહારિક દષ્ટિએ જેમ પિતાની સ્ત્રી રઈ કરવી, માંદગીના પ્રસંગે બરદાસ કરવી, મુસાફરીમાં સાથે રહેવું, વિગેરે પ્રકારે જેમ અનુકુળતા આપે છે, તેમ તત્વવિચારણું પણ મોક્ષમાર્ગની સાધના કરનાર ભવ્ય જીવોને અશુભ માર્ગમાં જવા દેતી નથી. અને શુભ માર્ગમાં ટકાવે છે. ઉત્તમ જ્ઞાન રૂપી ભેજન આપે છે. (માંદગીના પ્રસંગ જેવા) ઉપસર્ગના અવસરે પણ હૈયે રાખવાને બેધપાઠ શીખવે છે. અર્થ વાસના અને કામવાસના ઘટાડે છે. અને આ બાબતમાં આ પ્રમાણે શિખામણ દઈને ભવ્ય અને મજબૂત કરે છે કે અર્થ અને કામ એ ગોલૂઆ મહાજન જેવા છે. એ તે જ્યાં ત્યાં ટીકીટ વિના પણ પિસી જનારા છે. માટે તેમને વિશ્વાસ કરવા જેવો નથી. For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ દેશનચિંતામણિ ] પ્રશ્ન—વિનયને પુત્ર જેવા કહ્યો, તે કઈ અપેક્ષાએ સમજવું ? ઉત્તર—જેમ પુત્ર જોઇતી વસ્તુ લાવી આપવી, દુ:ખના સમયમાં સ્હાય કરવી વિગેરે પ્રકારે પિતાનું રક્ષણ કરે છે. તેવી રીતે વિનય પણ જ્ઞાનાદિ ગુગૢાને પમાડે છે, વધારે છે, ટકાવે છે, દુ:ખના સમય આવવા દેતા નથી, અને આવે તેા જીવને આશ્વાસન, ધૈર્ય આપે છે. તેવા સમયને લાંખા કાલ ટકવા દેતા નથી, આ અપેક્ષાએ વિનયને પુત્રના જેવા કહ્યો છે. ૧૮૧ પ્રશ્ન—ગુણુ રતિને પુત્રના જેવી કહી, તેનુ શું કારણ ? ઉત્તર—જેમ દીકરી પિતાનુ ભલુ જ ચાહે, તેમ આ ગુરતિ આત્માનું ભલુ ચાહે છે. વિભાવમાં જવા દેતી નથી. માહનુ જોર ઘટાડે છે. આથી ગુણુતિને પુત્રીના જેવી કહી છે. પ્રશ્ન—વિવેકને પિતાની ઉપમા આપી તે કઈ અપેક્ષાએ સમજવી ? ઉત્તર—પિતા પુત્રને અવળે માર્ગે ન જ જવા દે, એમ વિવેક પણ ઉન્માર્ગમાં જતાં અટકાવે છે, વિગેરે અનેક મુદ્દાઓથી વિવેકને પિતાની જેવા જણાવ્યા છે. પ્રશ્ન—સુપરિણતિને માતાની જેવી કહી, તે કઇ અપેક્ષાએ સમજવું ? ઉત્તર્——જેમ માતા દીકરાની ઉપર અનહદ પ્રેમ રાખે છે. અને તેનુ અધી રીતે લાલન પાલન કરીને દીકરાને સુખી કરવાને અને દુઃખથી ખચાવવાને નિરંતર લાગણી ધરાવે છે, એ પ્રમાણે સુપરિણતિ એટલે નિર્મલ ભાવના પણ ભવ્ય જીવેાની ઉપર પ્રેમ ભાવ રાખીને તેમનું લાલન પાલન કરીને સુખના રસ્તે તેને દોરે છે અને દુઃખથી બચાવે છે. વિગેરે અનેક મુદ્દાઓથી સુપરિણતિને માતાના જેવી કહી છે. ૧૯૨ પ્રેમની વિડંબના જણાવીને સંસારને નીભાડા જેવા જણાવે છે:— પ્રેમ કરવામાં પ્રચૂર દુઃખ તેમ પ્રેમ ટકાવતાં, પ્રેમ ભાજન વિસતાં દુઃખ માહી જીવા પામતા; પ્રેમ કેરા બંધને નિત ભાગને દુઃખ બહુ ભવી, સંસાર નીભાડા સમા તપતા ઘડા જેવા ભવી. ૧૯૩ અર્થ:—પ્રથમ જેમ ધનમાં અને પુત્રાદિ પરિવારમાં દુ:ખ ભોગવવાનુ કહ્યું, તેમ પ્રેમ કરવામાં પણ ઘણું દુ:ખ પડે છે. તેમજ તે પ્રેમને ટકાવતાં એટલે નભાવી રાખવામાં પણ ઘણું દુ:ખ લાગવવું પડે છે. વળી પ્રેમનુ જે ભાજન પુરૂષને સ્ત્રી અગર સ્ત્રીને પુરૂષ હાય તેમાંથી કાઇ પણ નાશ પામે એટલે મરણ પામે તેા તે વખતે મેાહને વશ પડેલા જીવા દુ:ખ પામે છે. તે મરનારની પાછળ રડાપીટ કરે છે અને ઝુર્યો કરે છે. આ પ્રમાણે પ્રેમ રૂપી બંધનને લીધે ભવ્ય જીવે હમેશાં ઘણું દુ:ખ ભાગવે છે. આથી કરીને સંસારને કુંભારના નીભાડાની જેવા કહ્યો છે, કારણ કે જેમ કુંભાર માટીના ઘડાને નીભાડામાં For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૨ [શ્રી વિજ્યપદ્મસૂસ્કૃિત નાખી પકાવે છે તેમ આ અશુભ કર્મોના ઉદય રૂપી કુંભાર સંસાર રૂપી નીભાડામાં સંસારી જીવા રૂપી ધડાને પકાવે છે. તેથી પાપના ઉદય અથવા મેાહનીય કર્મ એ કુંભાર સરખા છે અને સંસાર નિભાડા સરખા છે, અને સંસારી જીવા નિભાડામાં પાકતા–પકાતા (ગેાઠવેલા) ઘડાની જેવા જાણુવા. ૧૯૩ ભાવ બંધન વિગેરે જણાવે છે:— સંસાર માંહી ભાવ અંધન બેઉ રાગ દ્વેષને, દ્વેષ કરતાં રાગ છે અળવંત ના શ્રેણિને; ક્રોધ માન દ્વેષ વિણસ્યા બાદ માયા લાલને, મુશ્કેલી વેઠીને ખપાવે રાગ જાણેા બેઉને. ૧૯૪ અર્થ:—સંસારમાં અંધન બે પ્રકારનાં છે-૧ દ્રવ્ય બંધન, ૨ ભાવ ધન. તેમાં સાંકળ, દોરડું, બેડી વગેરે દ્રવ્ય ખંધન જાણવાં. અને રાગ તથા દ્વેષ એ તેને ભાવ બંધન કહ્યા છે. રાગ અને દ્વેષમાં પણુ રાગનું બંધન ઘણું મજબૂત ( સજ્જડ, દૃઢ ) છે. કારણ કે કને ઉપશમાવનાર જીવા ઉપશમ શ્રેણિમાં જ્યારે મેાહનીયને ઉપશમાવે છે. અગર ક્ષપક શ્રેણિમાં કનિ ખપાવનારા જીવા માહનીયને ખપાવે છે ત્યારે ક્રોધ અને માનરૂપી દ્વેષ પ્રથમ નાશ પામે છે એટલે ઉપશમે છે અથવા ક્ષય પામે છે ત્યાર બાદ માયારૂપ રાગ નાશ પામે છે, અને ત્યારખાદ લેાલરૂપી રાગને ઘણી મુશ્કેલી વેઠીને ઉપશમાવે છે અથવા એમાં લેાભ છેલ્લે જાય છે. માટે સૌથી મુશ્કેલ લેાભરૂપ રાગને દૂર કરવાનું કાર્ય છે. અહિં માયા અને લાભને રાગરૂપ જાણવા. ઉપર કહ્યા પ્રમાણે રાગનું સામર્થ્ય વધારે છે. એમ સમજીને સંસારમાં જે જે રાગને વધારનારા કે પ્રકટાવનારા કે ટકાવનારા સાના જણાય, તેનાથી હે ભવ્ય જીવા! તમે બહુજ દૂર રહેજો, એટલે તેને તિસ્કાર કરજો. શાસ્ત્રમાં રાગના અનેક સાધના દર્શાવ્યા છે. તેમાંના કેટલાએક જણાવું છું. (1) સ્રી પરિચય-પુરૂષાએ (૧) “ સ્ત્રીએની સાથે વાતચીત કરવી (૨) ઠઠ્ઠા મશ્કરી કરવી, (૩) તેઓના ગીત સાંભળવા (૪) પ્રશંસા કરવી, (૫) સ્ત્રી કથા આન ંદથી કરવી, વિગેરે સ્વરૂપે આનેા પરિચય ખીલકુલ ન જ કરવા જોઇએ. કારણ કે તે રાગને વધારે છે. એ પ્રમાણે મનમાં પણ તેવા વિચાર લાવવાથી રાગ વધે છે. તેનુ ચિત્ર જોવાથી પણુ રાગ વધે છે. સંયમ મલિન બને છે. માટે જ્યાં સ્ત્રીનુ ચિત્રામણ હાય, ત્યાં પ્રભુએ દૃઢ સંયમી મુનિવરને પણ રહેવાની ના પાડી છે. તેમાં મુદ્દો એ છે કે શીલ ભાવનાને તે શિથિલ બનાવે છે. એમ કરતાં ઘણું દુ:ખ ભાગવવું પડે છે. એમ વિચારીને તેવા રાગના સાધનાથી દૂર રહીએ તેા જ સુખી જીવન ગુજારી શકાય છે. માટે જ શ્રીજીવવિજયજી મહારાજે સજ્ઝાયમાં કહ્યુ છે કે:— રાગ તેરીસા ઢાય ખવીસા, એ તુમ દુ:ખકા દીસા; તે કાટન કું કરી અભ્યાસા, લહેા સદા સુખ વાસા. ૨—આપ સ્વભાવમાંરે અવધૂ સદા મગનમાં રહેના. For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ શિનાચિંતામણિ ] આને સ્પષ્ટાથે ઉપર જણાવી દીધું છે. ૨–શંગાર રસના પુસ્તકનું વાંચન જે પુસ્તકમાં માનવજીવન રૂપી સુખડને બાળવામાં અગ્નિના જેવો શૃંગારરસ ભરેલ છે તેવા પુસ્તકો નજ વાંચવા જોઈએ, કારણ કે તે રાગને વધારે છે. આજ મુદ્રાથી આત્મહિતને ચાહનારા ભવ્ય જીવોએ તેવા કાવ્ય વિગેરેનો અભ્યાસ ન જ કરવું જોઈએ. સંસ્કૃત ભાષાનો કે પ્રાકૃત ભાષાને પરિચય કરાવનારા અને વૈરાગ્યાદિ રસને પોષનાર શ્રી જૈનદર્શનમાં કાવ્ય ઘણું છે. તેમાં શ્રી શાંતિનાથ મહાકાવ્ય, શ્રીહીર સૌભાગ્ય કાવ્ય, વિજય પ્રશસ્તિ, કમારવિહારશતક, શ્રી પાર્શ્વનાથ ચરિત્ર, શ્રી સ્તોત્ર ચિંતામણિ વિગેરે કાવ્યાદિના ગ્રંથો ભણવાથી સંસ્કૃતને બેધ સારામાં સાર થઈ શકે છે. તથા શ્રીપભ્રમચરિય, વસુદેવ હિંડી પ્રાકૃત, નાનું ને મોટું શ્રી મહાવીર ચરિત્ર તથા શ્રી પ્રાકૃત સ્તોત્રપ્રકાશ વિગેરે ગ્રંથને અભ્યાસ કરવાથી પ્રાકૃત ભાષાને સારામાં સારો બેધ થઈ શકે છે. એમ શ્રી જૈનદર્શનમાં દરેક ભાષાના પરિચય મેળવવાને અંગે ઓછા વધતા પ્રમાણમાં ઘણાં ગ્રંથ હયાત છે. આવા ગ્રંથને અભ્યાસ કરવાથી ભાષાને બોધ થાય, અને તે ઉપરાંત દ્રવ્યાનુગાદિની બીના પણ જાણી શકાય છે. - ૩–નાટક સીનેમાનું જેવું–નાટક સીનેમા વિગેરેમાં શૃંગારના સાધને વિશેષે કરીને જેવાય છે, અને સંભળાય છે, અને તેથી રાગમય જીવન બને છે. શારીરિક દષ્ટિએ પણ તેમાં ઘણું જાતનું નુકશાન રહેલું છે. પૈસા આપીને ઉજાગરે વેઠ, આરોગ્યને બગાડવું, ધાર્મિક સાધનામાં ભયંકર વિન વિગેરે નુકશાન ધ્યાનમાં લઈને તે તરફ ભવ્ય જીએ લગાર પણ પ્રીતિ ન રાખવી જોઈએ. ૪–તામસી આહાર તથા રાજસી આહાર, માંસ ખાવું, દારૂ પીવે, જેમાં દારૂ વિગેરે પદાર્થ આવે તેવા પદાર્થો ખાવાથી પણ રાગ વધે છે. એમ સમજીને તેવા સાધનને ન સેવવા જોઈએ. ૫–ખરાબ સોબત–સેબતની અસર મનની ઉપર જરૂર પડે છે. ખરાબ દુરાચારી માણસોની સેબત કરવાથી રાગની વૃદ્ધિ થાય છે. કારણ કે આત્મા નિમિત્ત વાસી છે એટલે તે જોવા જેવા નિમિત્તોને પામે તે પ્રમાણે તેને ભાવના જાગે છે. રાગીની સેબતમાં રહેનાર જીને રાગ વધારે પ્રમાણમાં હોય છે. તેમના હૃદયમાં ભાવના પણ તેવી જ હોય છે, વચન પણ તેઓ તેવાજ બેસે છે, અને કાયાથી પણ તેઓ તેવીજ પ્રવૃત્તિ કરે છે. આ વાતને લક્ષ્યમાં રાખીને ભવ્યજીએ ધાર્મિક જીવન ટકાવવા માટે અને પરંપરાએ મુક્તિના સુખ મેળવવા માટે રાગના સાધનેથી જરૂર દૂર રહેવું જોઈએ. ૧૯૪ પ્રભુજી સંસારને લડાઈના મેદાનની જેવો જણાવે છેરણભૂમિ મહતણી જ આ સંસાર તેમાં શર સમા, સ્ત્રી કટાક્ષ ધર્મ લશ્કરને હણે ક્ષણવારમાં, For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ [ શ્રી વિજ્યપદ્મસૃષ્કૃિત વ્યસન રૂપી ગીધ આવા ભવ વિષે બુધ ના રમે. ૧૯૫ લીંપાય ચિત્ત પ્રદેશ રાગ રૂધિર પ્રવાહે ને ભમે, અર્થ:—મ સસાર માહ રાજાની રણભૂમિ એટલે યુદ્ધક્ષેત્રના ( લડાઈના મેદાન ) જેવા છે. એ યુદ્ધક્ષેત્રને વિષે મેહરાજા અને ચારિત્ર રાજાના યુદ્ધમાં મેહરાજાની પાસે સ્ત્રીના કટાક્ષેા શર સમા એટલે બાણુના જેવા છે. કારણ કે જેમ ખાણુ મનુષ્યને વીંધી નાખે છે તેમ આ સ્ત્રીનો આંખના કટાક્ષરૂપી ખાણા પણ ક્ષણવારમાં એટલે જલદીથી ચારિત્ર ધર્મરાજાના લશ્કરને હણી નાખે છે. ભાવાર્થ એ કે ધર્મ તરફ રૂચિવાળા એવા ધર્મ રાજાના ભવ્ય જીવરૂપી સુભટા તે જો સાવધાન ન હેાય તેા તે સ્ત્રીના કટાક્ષરૂપી મેહમાજીથી વીંધાય છે તેથી સ્ત્રીને વશ થઇને ધર્મકાર્ય કરી શકતા નથી. વળી કટાક્ષેામાં મુંઝાયા માદ ચિત્ત એટલે ભવ્ય જીવના મનરૂપી પ્રદેશ એટલે ભૂમિ (જમીન) રાગરૂપી રૂધિરથી એટલે લાહીથી લીંપાય છે. એટલે જેના હૃદયમાં તે કટાક્ષરૂપી ખાણુ વાગે છે તે તે પ્રત્યે રાગ અથવા પ્રીતિવાળા થાય છે. વળી આ રણક્ષેત્રમાં વ્યસન એટલે સ'ટારૂપી ગીધ પક્ષીઓ રખડી રહ્યા છે. એટલે સ`સારી જીવાને સ્ત્રીના રાગથી અનેક પ્રકારનાં સટા સહન કરવાં પડે છે. આવા પ્રકારના ભવમાં એટલે સંસારને વિષે ડાહ્યા એટલે સમજી પુરૂષ! રમણ કરતા નથી એટલે આસક્તિ ભાવ તલભાર પણ રાખતા નથી. ૧૯૫. દુ:ખમય સંસારમાં પડી રહેલા અજ્ઞાની જીવાના હાલ (સ્થિતિ ) જણાવે છે:— સંસાર મેાહરસે ભરેલા સ્ત્રી કટાક્ષ તણા ઘણા, પ્રગટે વિલાસા ધર્મ વિસે હૃદય મેલું રાગના; જોરથી હેાવે નિરન્તર વ્યસન પણ આવી પડે, દુઃખમય ભવમાં અબુધ બહુ પોક મૂકીને રડે. ૧૯૬ અર્થ :—પૂર્વે જણાવેલી ખીનાનું ખરૂં રહસ્ય પણ આ સસાર મેહરૂપી રસથી એટલે વિષયાદિ રસાથી ભરેલે છે. એટલે આ સંસારમાં માહરાજા ધી જીવાને ઘણા પ્રકારની લાલચેા દેખાડે છે. તેમાં સ્ત્રીની આંખાના કટાક્ષારૂપી ઘણા વિલાસેા પ્રગટે છે. એટલે જ્યાં સ્ત્રીઓ પેાતાની આંખના કટાક્ષો ફેંકીને તથા વિલાસો એટલે અનેક પ્રકારના હાવભાવ દેખાડીને તે ધમી જીવાને ધર્મથી ચલાયમાન કરી પેાતાને વશ કરે છે જેથી તે ધર્મ કાર્ય કરી શકતા નથી. પછી રાગના જોરથી એટલે સ્ત્રી તરફ જાગેલી પ્રીતિના જોરથી તેનુ હૃદય મિલન થાય છે એટલે ઘણા પ્રકારના અશુભ ધ્યાનથી દુષ્ટ પરિણામવાળું થાય છે. તેથી હુંમેશાં ઘણાં પ્રકારનાં વ્યસન એટલે સંકટોમાં તે સપડાય છે. આવા દુ:ખથી ભરેલા સંસારને વિષે અબુધ એટલે અજ્ઞાની જીવ પાક મૂકીને રડે છે એટલે ઘણાં પ્રકારના સંકટ્રાને લીધે દુ:ખી થઇ અત્યંત શાક (ખેદ) કરે છે. ૧૯૬ For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૧૮૫ તત્ત્વષ્ટિ જાગતાં ભવ્ય જીવાને સંસારની ક્રીડા કેવી લાગે છે તે એ લેાકમાં જણાવે છે:— વિદ્યા અધુરી વિબુધને શરમાવતી મન મિત્રના, ખળતી બહુ ખળ તણી મૈત્રીજ રાજસભા તણા; અન્યાય શરમાવે સભાને તેમ વિધવા નારનું, ચાવન હૃદયને મળતું બહુ ચંગ રૂપ રમણી તણું, ૧૯૭ ચિત્ત ખાળે મૂખ પતિની ઉપર કરતાં પ્રેમ એ, તત્ત્વદૃષ્ટિ જાગતાં સંસાર ક્રીડા તેહને; શરમાવતી અતિખિન્ન કરતી દીલને પણ તેહના, જે કર્યું તે ભૂલ કરી આવું વિચારે ગુણી જતા, ૧૯૮ અ:--જેમ અધુરી એટલે અધકચરી વિદ્યા પડિતને શરમાવે છે, કારણ કે પંડિત છતાં પેાતાને સંપૂર્ણ આવડતુ નથી એમ બીજા જાણો એવું માનીને તે શરમાયા કરે છે. વળી લુચ્ચા માણસાની મિત્રતા જેમ મિત્રના મનને ખાળે છે, કારણ કે લુચ્ચા માણુસ જ્યારે તેના મિત્રને અણીના પ્રસંગ આવે ત્યારે ખસી જાય છે તે વખતે મિત્રને આવા પસ્તાવેા થાય છે કે આવા માણસની મિત્રતા મેં કયાંથી કરી એટલે ન કરી હાત તા સારૂ. અહિં ખલ પુરૂષાના સ્વભાવ વિગેરેની ખીના યાદ રાખવી જોઇએ. જેથી તેના સંગ રૂપી જાલમાં સપડાવવાને પ્રસંગ ન આવે. તે મીના હુકામાં આ પ્રમાણે જાણુવી- સજ્જના ખલ પુરૂષોને આદર સન્માન કરે તે પણ સજનાને તે ખલ પુરૂષ કલેશ આપનારા જ થાય છે, કારણ કે જેમ દૂધ વડે કાગડાને હવરાવીએ તે પણ કાગડા મટીને હુસ બનતા નથી તેમ ખલના ખલ સ્વભાવ જતા નથી. ૧ વળી રાગને અનુકૂળ આવે તેવાં આચરણાથી જેમ રાગ મટતા નથી પણુ વધે છે તેમ ખલને અનુકૂળ ઉપકાર કરવા છતાં પણ ખેલ પુરૂષ ગુણુ ( ઉપકાર ) ની કદર કરતા નથી પણ કરેલા ઉપકારને જ દોષ રૂપે ગણે છે. એટલે ઉપકારની ઉપર અપકાર કરે છે. ૨ વળી ગુણી પુરૂષાની ઉપર લગાર પણ ઉપકાર કર્યો હાય તા તે ભવિષ્યમાં ઘણાં ગુણુ રૂપે થય ( લાભદાયી ) છે. જેમ ગાયાને ઘાસ જેવા તુચ્છ ચારા પણ ધ રૂપે થાય છે. તેમ ઘેાડા પણુ ઉપકાર લાભદાયક નીવડે છે. પરન્તુ સર્પને જેમ ઘણું દૂધ પીવડાવીએ તેા પણ ઘણા ઝેર રૂપે થાય છે તેમ દુનને ઘણુાએ ગુણુ ( ઉપકાર ) કરીએ તેા પણુ મેટા દોષ તરીકે થાય છે. એટલે લાભને બદલે ભયંકર નુકશાન કરે છે. ૩ ૨૪ For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ [ શ્રી વિપરિતખલ પુરૂષ કુતરાની તુલનામાં પણ આવતો નથી. બલકે તેથી પણ નીચ છે, કારણ કે કુતરાને રોટલાને એક કકડો નાખીએ તો પણ ઘણે ગુણ માની રાજી થઈ પૂંછડી હલાવી ધણના ઘરનું રક્ષણ કરે છે, પરંતુ ખેલ પુરૂષને તે ઘણેએ ધન માલ વિગેરે પદાર્થો દઈને ઉપકાર કરે તે પણ આકાશમાં જેમ વેલ ન ઉગે તેમ ખેલ પુરૂષના હૃદયમાં સહેજ પણ નેહને અંકુરે ન પ્રગટે. ૪ ખરેખર માખીઓ જેમ ક્ષતને ઈચ્છે છે એટલે ગડ ગુમડ જેવી ચાંદીની જગ્યા જ બેસવા માટે પસંદ કરે છે, અને જેમ હલકા ખલના જેવા રાજાઓ પણ ક્ષતને એટલે બીજા રાજાની અને પ્રજા સાથે પ્રજાની ફાટફુટને ઈચ્છે છે, તેમ દુર્જને પણ બીજાના ક્ષતને એટલે બીજાની હાનિ અથવા બીજાને નાશ ( સંકટ) ને ઈચછે છે, પરંતુ જગતમાં એક સજજન જ એ છે કે જે કોઈની હાનિ વા કલેશને ઈચ્છતો નથી, પરંતુ કેવળ શાન્તિને જ ઇચ્છે છે, અને સામાનું ભલું જ ચાહે છે. ૫ અહો દુષ્ટને સ્વભાવ કેવો છે કે સજજન પુરૂષના હૃદયમાં પેસતાં જ એટલે સજનને મિત્ર થતાં જ તે સજજનના હદયને ચીરનારો એટલે સંતાપ આપનારે થાય છે, જેમ કાંજીમાં પડેલું દૂધ હજારે ભાગવાળું થઈ જાય છે તેમ દુર્જન પુરૂષ સજજનના હૃદયમાં પેસતાં જ તેના હૃદયને ભેદી નાખે છે. એટલે તેના મનમાં ઉકળાટ પેદા કરે છે. ૬ વળી સન્નિપાતને તાવ જેમ એક સ્વભાવવાળે નથી તેમ દુર્જનને સ્વભાવ પણ એક જાતને હેત નથી પરંતુ ઘડીમાં ઠંડો ઘડીમાં ગરમ ને ઘડીમાં સાધારણ (સમશીતોષ્ણ) થઈ જાય છે. ૭ ખરેખર આ જગતમાં જેમ સજજનેનાં મને વાંછિત ફળદાયી થાય છે તેમ દુર્જ નેનાં મનોવાંછિત ફળતાં હોય તે આ જગત ટકી શકે જ નહિ. પરંતુ એ જ ઘણું સારું છે કે જગતમાં સર્પોનાં અને દુર્જનનાં તથા ચાર લોકોનાં ઈચ્છિત ફળતાં નથી, ને તેથી જ આ જગતની હયાતિ કાયમ રહી શકે છે. ૮ વળી સોનાનો ઘડે જેમ સેંકડે કકડા રૂપ થાય, તે પણ તેને ફરીથી ઘડીને નવો ધડે બનાવી શકાય છે, તેમ સજ્જનનું ચિત્ત ભાગ્યું (ખિન્ન, ઉદાસ થયું) હોય તે સમજાવવાથી ફરી સાંધી શકાય છે, પરંતુ દુર્જનનું ચિત્ત તે એવું કુંભારના ઘડા સરખું દુષ્ટ છે કે જે ભાગ્યાથી ફરી ઘડી શકાતું જ નથી. એટલે જૂદું થયા પછી ભેગું કરી શકાતું નથી. (ઠેકાણે લાવી શકાતું નથી). ૯ દુર્જનને ખૂશ કરવા માટે એવો કોઈ પ્રેમ નથી, એવી કઈ દવા નથી, એવી કઈ આજ્ઞા નથી, એવી કઈ સેવા નથી એવો કઈ ગુણ નથી કે એવી કોઈ બુદ્ધિ નથી કે જેના વડે દુર્જનનું મન રાજી કરી શકાય. ૧૦ For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિ’તાર્માણ ] ૧૮૭ વિધિએ સમુદ્ર તરવાને વહાણુ બનાવ્યું. અને અન્યારૂ દૂર કરવા દીવા બનાવ્યા તથા હવા ખાવાને પ ંખા બનાવ્યેા, તેમજ હાથીને વશ કરવા અંકુશ બનાવ્યા. એ પ્રમાણે દરેક વ્હાણુ વિગેરે સાધના બનાવ્યા પરન્તુ દુર્જનનું ચિત્ત રાજી કરવાના ઉપાય બનાવવાને ઉદ્યમ તે ઘણા કર્યા પણ નિષ્ફળ ગયા. એટલે વિધિએ દુનના સ્વભાવ સુધારવા માટે એકે ઉપાય બનાવ્યા નહિ. ૧૧ અહા દુનની વૃત્તિ તે ત્રાજવાની દાંડીની જેવી છે, કારણ કે ત્રાજવાની દાંડી સ્હેજ આછુ` તાલ ( વજન ) હાય તેા ઉંચી ચાલી જાય છે ને સ્હેજ વધારે તેાલ ( વજન ) હાય તા નીચી થઇ (ચાલી ) જાય છે તેમ દુન માણસનું ચિત્ત પણ સ્હેજ સ્હેજ વાતમાં ઊંચું નીચું થઈ જાય છે. ૧૨ દુનાને તેા કાંટાની જેવા ગણીને એનાથી બચવા માટે એ જ ઉપાય કરવા, તે એ કે ખાસડાથી કાંટાનું મુખ ( અણી સ્થાન) ભાગી નાખવું, અથવા ઉપાડી દૂર ફેંકી દેવા. તેમ દુર્જનનું પણુ કાં તા માર મારીને મેહુ બંધ કરવું ને તેમ ન અને તેા તેનાથી દૂર રહેવું પણ તેની સાખત ન કરવી. ૧૩ સર્પ મણિધર હેાય તે પણ જેમ ભયંકર છે તેમ દુર્જન જ્ઞાનવ ંત હાય તે પણ ભયંકર છે. ૧૪ જેમ પતંગીયાં અલ્પ દીપતી દીવાની જ્યેાતિને પણુ સંહનન કરવાથી તેમાં ઝંપલાઇને તેને હાલવી નાખે છે તેમ દૃના અલ્પ પણુ ઉદય પામતા (પ્રકટ થતા ) સજનના સઙ્ગાને સહન કરી શકતા નથી, તેથી તેએ ( દુર્જના). સજ્જનની આબાદીને જેમ બને તેમ ઇર્ષ્યા કરી નાશ કરવાના જ ઉદ્યમ કરે છે: ૧૫ જે વસ્તુ પાતાને અતિ પ્રીય હાય તે જ વસ્તુની ભેટ ગુણવત પુરૂષાને કરાય છે, એ રીતિ પ્રમાણે દુનને દોષા જ પ્રીય છે માટે ગુણીજનને દાષા જ આપે છે. કારણ કે બીજું એની પાસે આપવા ચેાગ્ય શુ હાય ! એટલે દુનની પાસે મુંડીમાં દોષ સિવાય બીજું કંઇ છેજ નહિ. ૧૬ વળી રાજાની સભા એટલે કચેરી અથવા કાર્ટમાં ન્યાય મળવા જોઈએ તેને બદલે ત્યાં અન્યાય થતા હાય તેા તે અન્યાય સભાને જેમ શરમાવે છે. તથા વિધવા સ્ત્રીનુ યૌવન ( જીવાના ) જેમ તેણીના હૃદયને માન્યા કરે છે, તથા બહુ ચગ એટલે સુંદર રૂપવાળી જુવાન સ્ત્રીનું ચિત્ત મૂર્ખ પતિની ઉપર પ્રેમ કરતાં જેમ બન્યા કરે છે તેમ ગુણવાન માણુસાને પણ જ્યારે તત્ત્વષ્ટિ એટલે આત્મા સંબંધી વિચારણા જાગે છે ત્યારે સંસાર ક્રીડા એટલે વ્હેલાં પાતે સેવેલા સંસાના વિલાસેા તેમને શરમાવે છે. અને તેમના For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ [ શ્રી વિજ્યપદ્યસૂરિકૃત– દીલમાં ઘણે ખેદ એટલે શોક કરાવે છે, અને અત્યાર સુધી સંસારમાં જે બીલ ચેષ્ટાના જેવું આચરણ અમે કર્યું હોય તે ભૂલ કરી છે એમ તેઓ વિચારે છે. દરેક પદાર્થને યથાર્થ સ્વરૂપે જાણુ, તે તત્ત્વદષ્ટિ કહેવાય છે. ૧૯૭-૧૯૯૮ ચાલુ વાતને પૂર્વની જેમ દષ્ટાંત દઈને વિસ્તારથી સમજાવે છે – જિમ પ્રભાતે સ્વપ્ન રચના સર્વ મિથ્યા લાગતી, નેત્રરોગ ગયા પછી બે ચન્દ્ર ભ્રમણા ના થતી; નિર્વિકલ્પ સ્થિર મતિને તત્વ દૃષ્ટિ જાગતાં, સવિ બનાવો ભવ તણું મિથ્યા સ્વરૂપે ભાસતા. ૧૯ અર્થ –જેમ રાત્રીએ આવેલી સ્વપ્નની રચના એટલે અનેક પ્રકારનાં સ્વપ્ન ફોગટ હતાં એવું પ્રભાતે અથવા સંપૂર્ણ જાગે ત્યારે જણાય છે. વળી નેત્રરોગ એટલે ચક્ષુનો એક પ્રકારને તિમિર નામને તે રોગ કે જેનાથી બે ચન્દ્ર છે એવી બ્રાતિ થાય છે તે રાગ ગયા પછી જેમ તેવી (બે ચંદ્રની) બ્રાંતિ થતી નથી તેમ નિર્વિકલ્પ બુદ્ધિવાળાને એટલે અનેક પ્રકારના વિષયાદિના વિચારોથી રહિત સ્થિર બુદ્ધિવાળા ભવ્ય જીવોને જ્યારે તત્વષ્ટિ એટલે આત્મા વિગેરે પદાર્થોની ઓળખાણ કરવા રૂપ શેધક દષ્ટિ જાગે છે ત્યારે સંસારમાં બની ગએલા સઘળા બનાવે પણ (તેવા આત્મદશી છોને) મિથ્યા સ્વરૂપે ભાસે છે એટલે સ્વપ્નની પેઠે વિનશ્વર જણાય છે. ૧૯ મનને સ્થિર કરવાનો ઉપાય વિગેરે જણાવે છે – તત્ત્વબોધ અટકશે સંકલ્પ સઘળા હૃદયના, ઈમ થતાં તે સ્થિર થશે તે સમય આ સંસારના; સઘળા પદાથે ભવ્યને તે સ્વરૂપમાં ઝટ ભાસશે, તત્વબોધાદથી બુધ ભૂલ સર્વ સુધારશે. ૨૦૦ અર્થ-જ્યારે તત્વબેધ થશે એટલે નવ તત્ત્વના સ્વરૂપને અથવા આત્મા વિગેરે પદાર્થોના સ્વરૂપને બાધ એટલે યથાર્થ જ્ઞાન થશે ત્યારે ભવ્ય જીવોના મનના સઘળા સંકલ (સંસારની ગડમથલના વિચારો) અટકી જશે. તે વખતે તેના (આત્મા) માં સ્થિરતા આવશે એટલે ડામાડોળપણું દૂર થશે. તે વખતે તે ભવ્ય જીને આ સંસારના તે સઘળા પદાર્થો કે જેમાં તેમને મમતા થતી હતી તે ખરા સ્વરૂપમાં એટલે તે પદાર્થો નાશવંત અને અસાર છે એવા સ્વરૂપમાં જણાશે. તે વખતે સમજુ બનેલા તે ભવ્ય છ તત્વબેધાદર્શ વડે એટલે તત્ત્વજ્ઞાન રૂપી આરિસા વડે પિતાની સર્વ ભૂલે સુધારશે. ૨૦૦ For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ 1 ૧૮૯ તત્વદષ્ટિને પામેલા જ પિતાનું સ્વરૂપ પ્રભુની આગળ બે લેકમાં કહે તત્વબોધ પમાડનારા પ્રભુ કને ઇમ ઉચચરે, તત્ત્વષ્ટિ મનુષ્ય પ્રભુજી! બેધની પહેલાં ખરે; રમણીના વચને સુણી વાજીંત્રના શબ્દો વળી, કોમલ પથારીમાં સુવંતા શરીરની ચંપી વળી. ર૦૧ દાસ પાસ કરાવતાં અમૃત સમો ભવ લાગત, પણ હવે લાગે વિષમ સંસાર સ્નેહ ન જાગતે સ્વાત્મ ગુણ રતિ લાભ સુંદર થીર અનહદ ભાસતાં; નિજ ગુણેમાં મહાલશું નિત આજથી રાજી થતા. ૨૦૨ અર્થ:–જેમને તત્વદષ્ટિ પ્રાપ્ત થઈ છે, તેવા ભવ્ય તત્વદષ્ટિને પમાડનારા ઉપ કારી પ્રભુદેવની આગળ એટલે ચાલુ પ્રકરણને અનુસાર શ્રીષભદેવ પ્રભુની આગળ કહે છે કે હે પ્રભુજી! આપની પાસેથી અમે તત્ત્વનું જ્ઞાન મેળવ્યું તે પહેલાં તે સ્ત્રીઓના કમળ અવાજ સાંભળતાં, તથા વાજીંત્રોના મધુર શબ્દો સાંભળતાં અને કેમળ તળાઈઓમાં સુતી વખતે, તથા નોકરની પાસે શરીરની ચંપી કરાવતી વખતે તે આ સંસાર અમને અમૃત સમાન મીઠે લાગતું હતો, કારણ કે તે વખતે અમે સત્ય સ્વરૂપ જાણેલું નહિ હોવાથી તે વસ્તુઓ ઉપર અમને આસક્તિ ભાવ (મોહ) હતું. પરંતુ હવે તે અમને આ સંસાર વિષમ એટલે આકર દુઃખમય લાગે છે. એટલે તેના પ્રત્યે અમને સ્નેહ લાગતું નથી. સ્વાત્મગુણરતિ એટલે આત્માના જે જ્ઞાનાદિક ગુણો છે તેમાં રમતા કરવાથી થતા કર્મનિર્જરા સાત્વિક આનંદ વિગેરે લાભ સારા લાગે છે. કારણ કે તે આનંદ સ્થિર એટલે કાયમ રહેનાર છે. અને એ આનંદ અનહદ એટલે અખૂટ ભંડાર જેવો છે એટલે તે આનંદનો પાર છેડે) નથી, એ રીતે આત્મગુણેની રમણુતામાં અત્યન્ત આનંદવાળા થયેલા અમે આજથી અમારા પિતાના ઉત્તમ જ્ઞાનાદિ ગુણોમાં જ (આત્મગુણેમાં જ) રમણ કરીને હાલશું એટલે રાજી થઈને વિચરીશું. ૨૦૧–૨૦૨ પ્રભુજી બોર લોકમાં અશુભ મૂછદિકને પ્રશસ્તાલંબનમાં જોડવાનું કહે છેપ્રભુજી કહે એ ભવ્યને ઉત્તમ શીખામણ ધારીએ, અશુભ મૂછદિક પ્રશસ્તાલંબને ઝટ જેડીએ, ઈમ કરી સંસાર કેરે તુચ્છ મેહ ઉતારીએ, નર જન્મને સફલ કરી નિવણ પદ સુખ પામીએ. ૨૦૩ For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપદ્યસૂરિકૃત અર્થ –ઉપરની ગાથામાં કહ્યા પ્રમાણે જ્યારે વૈરાગ્યવંત ભવ્ય જીવો પ્રભુ આગળ પિતાના આનંદનું નિવેદન કરે છે, ત્યારે પ્રભુજી એટલે આદીશ્વર પ્રભુ પણ તેમને કહે છે કે હે ભવ્ય જી! આ ઉત્તમ શીખામણ તમારે અવશ્ય ધારવી એટલે ખ્યાલમાં રાખવી કે અનાદિ કાલથી તમારામાં જે મૂછ વિગેરે એટલે મમત્વ લેભદશા સ્નેહ વગેરે જે સંસ્કાર છે તે જે તમારાથી એકદમ દૂર ન કરી શકાય છે તેને આગળ જણાવવા પ્રમાણે ઉત્તમ આલંબનમાં જલ્દી જેડી દેજે. અહીં આલંબન બે પ્રકારના સમજવાનું છે. ૧ પ્રશસ્ત આલંબન એટલે પ્રભુ પૂજા વિગેરે શુભ કાર્યો (નિમિત્ત). ૨ અપ્રશસ્ત આલંબન એટલે હિંસા વિગેરે અશુભ કાર્યો (સાધન). અત્યાર સુધી તમારે અશુભ આલંબન હતું. તેને ત્યાગ કરીને તમારે પ્રશસ્તાલંબન ગ્રહણ કરવા અને એ રીતે પ્રશસ્ત આલંબનમાં મૂછ વિગેરે જોડવાથી છેવટે સંસાર ઉપરને તુચ્છ મોહ વિગેરે પણ તરત ઉતરી જશે–એ છે થઈને નાશ પામશે અને એવી રીતે મનુષ્ય જન્મને સફલ કરીને નિર્વાણપદ એટલે મોક્ષનાં સુખ મેળવજે. ૨૦૩ મૂછ અને રાગ કયાં કરવું તે જણાવે છે – પ્રભુ કેરા ભવ્ય બિબે તીવ્ર મૂછ રાખજે, નહિં ભવ તણા અર્થો વિષે તેમાં રહેલી કાઢજો, સ્વાધ્યાય માંહે રાગ કરજો ભવ્ય તપ એ માનજો, યોગની સ્થિરતા બળે એ થાય ઈમ ના ભૂલજો. ૨૦૪ અર્થ-કયા કયા ઉત્તમ આલંબનમાં મૂછ વિગેરે કરવા તે જણાવે છે–હે ભળે! તમને અત્યાર સુધી ધન, કુટુંબ વગેરે ઉપર તીવ્ર મૂછ એટલે ઘણું આસક્તિ હતી તે તેજ આસક્તિ તમે હવે જિનેશ્વર ભગવંતની ભવ્ય પ્રતિમા ઉપર રાખજે, અને સંસારી પદાર્થો ઉપર રહેલી આસક્તિ કાઢી નાખો. તમારે સ્ત્રી પુત્રાદિક ઉપર જે રાગ તે કાઢી નાખીને સ્વાધ્યાયમાં એટલે ધાર્મિક ગ્રંથોના અભ્યાસ વિગેરેમાં જેજે. અને તે સ્વાધ્યાયને જ સુંદર તપ માનજે. કારણ કે આ શ્રતને અભ્યાસ ગની ચંચળતા છોડીને તેની સ્થિરતા કરવાથી થાય છે, એ વાત તમે ભૂલશો નહિ. સ્વાધ્યાયના પાંચ પ્રકારની બીના શ્રી શ્રાવક ધર્મજાગરિકામાં કહી છે, તે ત્યંથી જોઈ લેવી. ૨૦૪ સ્નેહ કયાં રાખ વિગેરે જણાવે છે – સ્નેહ સાધર્મિક વિષે નિત રાખજે શ્રાવક તણું, શ્રાવક ગણો સાધર્મિ સાધુ તેમ ગુણિ મહારાજના For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] પુત્ર કેરા સ્નેહથી પણ સ્નેહ અધિક રાખીએ, - સાધર્મિમાં આવું કરી સમ્યકત્વને અજવાલીએ. ૨૦૫ અર્થ –વળી તમે સાધર્મિક બંધુઓની ઉપર એટલે સમાન ધર્મવાળા ભવ્ય જીની ઉપર હંમેશાં સ્નેહ રાખજે અને તેમને યથાશક્તિ સહાય કરજો. શ્રાવકને આશ્રીને સમાન ધર્મવાળા શ્રાવકને સમુદાય તે સાધર્મિક ગણાય. તથા સાધુને આશ્રીને ગુણવંત સાધુનો સમુદાય તે સાધર્મિક ગણાય. સૌથી મોટું સગપણ સાધમિકનું કહ્યું છે, કારણ કે સાધર્મિ. કની સોબતથી આપણને ધર્મકાર્ય કરવામાં વધારે અનુકૂળતા મળે છે. માટે પુત્ર કરતાં પણ સાધર્મિક ભાઈની ઉપર અધિક સ્નેહ રાખો. આ પ્રમાણે સાધર્મિક ઉપર પ્રતિભાવ રાખનારનું સમ્યકત્વ નિર્મળ થાય છે. ૨૦૫ પ્રીતિ વિગેરે કરવાનું પ્રશસ્તાલંબન જણાવે છે – ઉત્તમ અનુષ્ઠાને સદા કરે જ પ્રીતિ તેહના, પાંચ ભેદો જાણવા તિમ દર્શને ગુરૂરાજના; રાજી થજો સ્યાદ્વાદ મતથી તિમ પદાર્થ પિછાણુતા, દીલ માંહી હર્ષ ધરજે તેમ વ્રત દૂષિત થતા. ૨૦૬ દ્વેષ વિગેરે ખરી રીતે કયાં કરવા જોઈએ ? તે જણાવે છે – ષ કરે કેધ ને ધાર્મિક વિધાને વિણસતાં, રોષ કરવો ધર્મ કેરા પ્રત્યેની નિરખતાં; કર્મ કરી નિર્જરાના સાધનને સાધતાં, મદ ધારજો ને માન કરે નિજ પ્રતિજ્ઞા પાલતાં. ર૦૭ અર્થ – હે ભવ્ય જીવો! તમે સારાં ધાર્મિક અનુષ્ઠાન કરવામાં હંમેશાં પ્રીતિ રાખજે. તે અનુષ્ઠાનના પાંચ ભેદ જાણવા જેવા છે. તેની બીના ટુંકામાં આ પ્રમાણે જાણવી– - ૧ પુદગલાનંદી જી આ લેકના અનેક સ્વાર્થ સાધવાને માટે એટલે ભેગાદિ ક્ષણિક સામગ્રીને મેળવવાને માટે જે તપશ્ચર્યા તથા દાન વિગેરે ક્રિયા કરે, તે વિષાનુષ્ઠાન કહેવાય. ઝેર જેમ જીવનને બગાડે છે, તેમ આ અનુષ્ઠાન નિર્મલ ધાર્મિક ક્રિયાને બગાડે છે, અને એથી પિતાનું ચાલુ જીવન પણ બગડે છે, સાધ્યથી ચૂકાઈ જવાય છે. આ બાબતમાં કૂલવાલક સાધુની બીના જાણવા જેવી છે. તે ટુંકામાં આ પ્રમાણે જાણવી એક આચાર્ય મહારાજના સાધુ સમુદાયમાં એક શિષ્ય અવિનયથી ભરેલો હતો. જ્યારે શ્રીઆચાર્ય મહારાજ તે અવિનીતને તાડના તર્જન વિગેરે કરે, કે હિતશિક્ષા આપે, ત્યારે તે સૂરિજીની ઉપર કે પાયમાન (ગુસ્સે) થતો. એક વખત શિષ્યને સાથે લઈ આચાર્ય For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયસૂરિકત મહારાજા શ્રી ગિરનારજીની યાત્રા કરવા ગયા ત્યાં તે શિષ્ય સ્ત્રીઓની પ્રત્યે કુદષ્ટિ કરવા લાગે, તેથી ગુરૂએ આ બાબતમાં બહુ શીખામણ આપી તેમ કરતાં અટકાવ્યું, તે પણ તે ક્રોધ કરવા લાગ્યા, અને ગુરૂને મારવાના ઈરાદાથી ડુંગર પરથી ઉતરતાં શિષ્ય ગુરૂની પાછળ એક મે પત્થર ગબડાવ્યા પરંતુ ભાગ્યયોગે તે પત્થર ગુરૂને બે પગની વચ્ચે થઈને નીચે ગબડી ગયે, ને ગુરૂજી બચી ગયા. આવા દુષ્ટ કૃત્યથી ગુરૂએ તેને શ્રાપ આપે કે હે પાપી ! તું સ્ત્રીઓથી જ વિનાશ પામીશ. આ શ્રાપ સાંભળીને તે અવિનીત શિષ્ય વિચાર કર્યો કે હવે જ્યાં સ્ત્રીઓ વિનાનો પ્રદેશ (સ્થાન) હોય ત્યાં જ રહેવું.” એમ વિચારી કઈ નદીના કિનારે વસતિ વિનાના સ્થાનમાં એકાન્ત રહી સૂર્યની આતાપના લે છે, તેના આ ઉગ્ર તપના પ્રભાવથી તે નદી આ મુનિના તરફ વહેતી બંધ થઈ બીજી તરફ વહેવા લાગી. તેથી લેકેએ આ સાધુનું કુલવાલક (નદીને વાળનાર) એવું નામ પાડયું. એક વાર રાજગૃહી નગરીના શ્રેણિક રાજાના પુત્ર કેણિક રાજાને વિશાલાનગરીના ચેટક રાજા (ચેડા રાજા) ની સામે યુદ્ધનો પ્રસંગ આવતાં કેણિક રાજાએ એવી આકરી પ્રતિજ્ઞા કરી કે “જે હું ચેડા રાજાની વિશાલા નગરીને ખેદી ન નાખું, તે મારે અગ્નિમાં બળી મરવું.” આવી કઠણ પ્રતિજ્ઞા કરીને ઘણું યુદ્ધ કરવા છતાં કોણિક રાજા તે નગરી જીતી શક્યો નહિ. ત્યારે ગુરૂ આજ્ઞાને ભંગ કરનાર અને મારી નાખવાના ઈરાદાથી પત્થર ગબડાવનાર એવા કુલવાલક મુનિની ઉપર પહેલાના બનાવથી ૫ પામેલી શાસનદેવીએ આકાશવાણીથી કેણિકને કહ્યું કે “જે માગધીકા નામની ગણિકા કુલવાલક મુનિને ચારિત્રથી ભ્રષ્ટ કરીને લાવે તે તેની સહાયથી તું વિશાલાનગરીને જીતી શકે.” ત્યારે કેણિકે માગધિકાને બોલાવી આ વાત જણાવી ત્યારે તેણીએ પણ મુનિને ચારિત્રથી ભ્રષ્ટ કરીને અહીં લાવવાનું કબૂલ કર્યું. અને કપટી શ્રાવિકા બની નદીના કિનારે નિવાસ કરીને મુનિને હેરવા તેડે છે. એક વખત લાડવામાં નેપાળ નાંખીને તે વહોરાવતાં તે મુનિને અતિસાર રેગ થતાં પોતાના તાબાની નાની ગણિકાઓ પાસે સારવાર કરાવતાં કરાવતાં થોડી વારમાં જ મુનિ વેશ્યાના તાબે થઈ ગયા. ત્યાર બાદ તે મુનિને કેણિકના નગરમાં લઈ ગઈ, ત્યાં કેણિકે મુનિને વિશાલા નગરી જીતવામાં હાય કરવાનું કહેતાં તે વચન કબુલ કરીને મુનિ વિશાલા નગરીમાં ગયા, ત્યાં નગરમાં બધે સ્થલે ભમી ભમીને નિર્ણય કર્યો કે આ શ્રી મુનિસુવ્રત સ્વામીના સ્તૂપના પ્રભાવથી નગરી જીતી શકાતી નથી, ત્યાર પછી નગરીમાં ભમતાં જ્યારે સર્વ લેકે પૂછે છે કે આ નગરીને ઉપદ્રવ ક્યારે શાંત થશે ? ત્યારે મુનિએ કહ્યું કે “ જ્યાં સુધી આ સૂપ છે ત્યાં સુધી ઉપદ્રવ રહેશે, માટે સ્તૂપ ઉખેડી નાખો તે સર્વ ઉપદ્રવ શાન્ત થાય.” મુનિનું આ વચન સાંભળીને લેકેએ સ્તૂપ ઉખેડવા માંડે તે વખતે મુનિના સંકેત પ્રમાણે કેણિકનું સૈન્ય નગરીથી દૂર હઠતું હઠતું બે ગાઉ પાછું હટી ગયું. તેથી લોકોને મુનિની ઉપર વિશ્વાસ બેઠા, અને સૂપને જડમૂળથી ખેદી નાખી બાર વર્ષે લેકેએ For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૧૯૩ નગરના દરવાજા ઉઘાડયા. અહિં દરવાજા ઉઘડયા બાદ તુ હઠી ગયેલા સૈન્ય સહિત કાણિકે આવીને નગરીને ઘેરો ઘાલીને માટું યુદ્ધ કરી નગર પ્રવેશ કર્યાં. આ યુદ્ધ વખતે ૧ ક્રોડ ૮૦ લાખ સુભટા હણાયા, તેમાં દશ હજાર સુભટ તે એકજ માછલીના પેટમાં ઉત્પન્ન થયા, અને એક સુભટ દેવલેાકમાં ગયા, તથા એક સુભટ ઉંચા કુળના મનુષ્યમાં ઉત્પન્ન થયા. અને માકીના બધા સુભટો નરક ગતિમાં અને તિર્યંચગતિમાં ગયા. આ વખતે ચેડા રાજા સમાધિ પૂર્વક વાવમાં પડતાં ધરણેન્દ્ર ઝીલી લીધા. અને તેમને તે પેાતાના ભુવનમાં લઇ ગયા. અંત સમયે મરણ પામી આઠમા ધ્રુવલેાકમાં સામાનિક દેવ થયા. તથા ચેડા રાજાની દીકરીના દીકરા સત્યકી વિદ્યાધર વિશાલા નગરીના લેાકેાને નીલવંત પર્વત ઉપર લઇ ગયા, અને કાણિક રાજા પણ નગરીને નાશ કરી પેાતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી પાતાની રાજધાનીમાં પાછે વણ્યે. અહિં દૃષ્ટાંત પૂરૂ થાય છે. તેમાંથી સાર એ લેવા કે—કુલવાલક મુનિનું ચારિત્ર નિષ ક્રિયા રૂપ હાવાથી ગુરૂના દ્રોહી થયા. ભગવતનું દેહરાસર ખાદી નંખાવ્યું. અને ચેડા રાજા જેવા ધર્મી રાજાના નાશમાં નિમિત્ત કારણુ થયા, અને માગધીકા ગણિકાને વશ થઈ અનેક પાપકર્મ કરી દુર્ગતિમાં ગયા. વિષાનુષ્ઠાનના આવા ગેરલાભ જાણીને આમાથી ભવ્ય જીવાએ તેના ત્યાગ કરવા જોઇએ. ૨. ગરલ અનુષ્ઠાન-જે ધર્મક્રિયા કરવામાં આ ભવના સુખની ઇચ્છા ન હેાય પરન્તુ પરભવમાં ઇન્દ્ર, દેવ, ચક્રવતી, વાસુદેવ વિગેરેની મહાઋદ્ધિએને મેળવવાની ઇચ્છા હાય તા તે ધાર્મિક ક્રિયાઓ જે કે થાડું ફળ આપે છે પરન્તુ એ ફળના પરિણામે પણ સંસાર વૃદ્ધિ સિવાય બીજી કઇ હાતું નથી માટે ગરલ એટલે ગિરાલી શ્વાન વિગેરેનુ ઝેર જેમ ઘણા કાળે જીવનના નાશ કરે છે, તેમ આ અનુષ્ઠાન ઉત્તમ છતાં પણ નિયાણાની ભાવનાને લઇને કની નિરા વિગેરે સંપૂર્ણ ઉત્તમ લાભ રૂપ લને હણે છે. આ સંબંધમાં શ્રીનદિષેણુ મુનિની મીના જાણવા જેવી છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી:નદી ગામમાં સેામિલ બ્રાહ્મણના નર્દિષણ નામનેા પુત્ર રહેતા હતા. એટલો બધા કહૂ પા અને ખેડાળ શરીરવાળા હતા કે જેથી ખીજાને દેખતાં જ તિરસ્કાર થાય, એથી કાઈ એ તેને કન્યા ન આપી, ત્યારે તેના મામાએ પેાતાની સાત પુત્રીઓમાંથી એક પુત્રી આપવા કહ્યું, પરંતુ પુત્રીઓએ તેને તિરસ્કાર કરી પરણવા ના પાડી ત્યારે બહુ ખેદ પામીને વનમાં જઇને એક ટેકરી ઉપરથી ઝંપાપાત કરવા તૈયાર થતાં કાઇ મુનિએ તેને જોઈ ને ઝંપાપાત કરતાં અટકાવ્યા. અને મુનિએ કારણ પૂછતાં જવાખમાં તેણે પોતાની બધી હકીકત જણાવી દીધી. ત્યારે મુનિએ તેને બહુજ વૈરાગ્યમય સુંદર ઉપદેશ આપ્યા. તે ઉપદેશ સાંભળીને વૈરાગ્ય પામી પેાતાને આ ભવના જેવું દુ:ખ પરભવમાં ન પડે અને કંઇક સુખ મળશે તેવી આશાએ ચારિત્ર ગ્રહણ કરી શાસ્ત્રાભ્યાસ કરી નર્દિષણુ ગીતા થયા. એક વાર એવા નિયમ ગ્રહણ કર્યો કે નિરન્તર છ તપ કરી પારણાને દિવસે ૨૫ For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૪ [ શ્રી વિજ્યપદ્મસૂરિષ્કૃત વૃદ્ધ મુનિ ગ્લાન મુનિ વિગેરે મહાપુરૂષાનુ` વૈયાવચ્ચ (આહાર પાણી વિગેરે દેવા રૂપ ભક્તિ) કરીને આયખિલ કરવું. આ પ્રમાણે અખંડ ભાવે તે અભિગ્રહ પાલી રહ્યા છે. એક વખત ઇન્દ્રે દેવસભામાં નદિષેણુ મુનિની વૈયાવૃત્યના અભિગ્રહની પ્રશંસા કરી. ત્યારે કાઇ એ અવિશ્વાસુ દેવ પરીક્ષા કરવા સાધુના વેષે આવ્યા. તેમાં એક તે માંદગીના બ્હાને ગામ બહાર રહ્યો ને બીજો દેવ સાધુ ન દિષેણુ છઠ્ઠના પારણે આયબિલ કરવા બેસે છે તેટલામાં આવીને કહે છે કે હે નર્દિષણ ! ત્યારો અભિગ્રહ કેવા ? ગામ બહાર માંદા સાધુ પાણી વિના તરસ્યા મરે છે, અને તું આયખિલ કરવા બેસે છે. આ વચન સાંભળી ગોચરીનુ પાત્ર ખીજા સાધુને સાંપી તુર્ત ગામમાં પાણી વ્હારવા નિકળ્યા, પરન્તુ તે દેવે બધે ઠેકાણે સદોષ પાણી કરી દીધું, છતાં પણ બહુ રખડતાં એક ઘેરથી નિર્દોષ પાણી મળ્યું. તે લઈ ગામ બહાર તે કૃત્રિમ ગ્લાન સાધુ પાસે આવ્યા, તે વખતે તેને બહુ ઝાડા થઈ ગયેલા હેાવાથી તેનુ શરીર ધેાવા લાગ્યા, ત્યારે તે દેવે ઝાડાને એટલા બધા દુર્ગંધી બનાવી દીધા કે સાધારણુ માણસ તા ત્યાં ઉભું રહી શકે જ નહિં, છતાં પણ ન દિષણ મુનિ તા તે ગ્લાન સાધુની કર્મગતિ વિચારે છે, ત્યાર બાદ શરીર ધેાઈને તે સાધુને ખાંધ પર બેસાડી પેાતાના ઉપાશ્રયે લઇ જાય છે તે વખતે કૃત્રિમ ગ્લાન (દેવ) સાધુએ રસ્તામાં પણ ઘણીવાર ઝાડા કરી નર્દિષષ્ણુનુ શરીર વિષ્ટાથી ભરી દીધું, તે પણ મુનિએ દુર્ગં ́છા ન કરી અને ઉપાશ્રયે લાવીને સાધુને રાગ રહિત કરવાના યેાગ્ય ઉપાય કરવા લાગ્યા. તેથી અન્ને દેવા ઘણાં રાજી થયા. અને પેાતાનુ મૂલ સ્વરૂપ દેખાડીને તથા વ્હેલાંની બધી વાત જણાવીને ક્ષમા માગી વંદના કરીને સુગંધી પુષ્પાદિકની વૃષ્ટિ કરી પેાતાને સ્થાને ગયા. એ પ્રમાણે વૈયાવૃત્યના નિયમવાળી તપશ્ચર્યા નદિષણ મુનિએ બાર હજાર વર્ષ સુધી કરી અને મતાન્તરે પંચાવન હજાર વર્ષ સુધી કરી અનશન અંગીકાર કર્યું, તે વખતે સર્વ અન્ત:પુરની સ્ત્રીઓ સહિત કેાઇ ચક્રવર્તિ રાજા વંદન કરવા આવ્યા તે વખતે ચક્રવતીની સુંદર રૂપવતી સ્ત્રીઓને જોતાં તેમને પેાતાની પૂર્વ સ્થિતિ યાદ આવી. અને અન્ય ભવમાં હું આવી સ્ત્રીઓને વલ્રભ થાઉં' એવું નિયાણું કરી સાતમા મહાશુક્ર નામના દેવલે'કમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી સૂર્યપુર નગરમાં અંધકવૃષ્ણુિ રાજાના દશમા વસુદેવ નામે પુત્ર થયા, ત્યાં સ્ત્રીવદ્યભપણાના નિયાણાથી સ્ત્રીએ માહ પામે એવા સ્વરૂપવાન થતાં ઘણી નગરની સ્ત્રીએ વસુદેવની પાછળ ભમે છે. આ ખીના જોઇને નગરજનોએ રાજાને આ ઉપદ્રવ રોકવા વિન ંતિ કરી. રાજાએ વસુદેવને · આ રાજગઢ છેાડીને તમારે બહાર ફરવું નહિ ' એવી આજ્ઞા કરવાથી તે રાજગઢમાં જ રહે છે. એક વાર એક દાસીની સાથે કઇક એલાચાલી થતાં દાસીએ કહ્યુ કે આવાં લક્ષણુથી જ નજરકેદ થયા છે. આ વચનથી એકદમ રાજગઢમાં જ રોકાઇ રહેવાનું કારણ સમજીને પેાતાનુ અપમાન જાણી “ ભાઇના અપમાનથી વસુદેવે ચિંતામાં પ્રવેશ કર્યા છે” એટલું વાકય દરવાજે લખી કોઇ મડદાને સળગાવીને 6 For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ દશના ચિંતામણિ ] રાત્રીમાં જ પરદેશ નિકળી ગયા. ત્યાં પરદેશમાં ૭૨૦૦૦ ઉત્તમ કન્યાઓ પરણ્યા, ત્યારબાદ સૂર્યપુરમાં રવિણ રાજપુત્રીના સ્વયંવર વખતે વામન રૂપે (ઠીંગણ બનીને) ત્યાં હાજર રહી કૂતુહલ દેખાડી રોહિણને પરણ્યા, અને વામનને કુંવરી વરી એમ જાણી ત્યાં યુદ્ધ જામતાં સમુદ્રવિજય વિગેરે રાજાઓ વામન સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. વસુદેવે વિચાર્યું કે મેટાભાઈ સાથે યુદ્ધ કરવું ઠીક નહિ એમ જાણી પિતાના નમસ્કારના અક્ષરવાળું બાણ ફેંકીને પિતે પિતાનું સ્વરૂપ પ્રકટ કર્યું. ત્યારે બધું કુટુંબ આનંદ સહિત ભેગું મળ્યું. ત્યાર બાદ રોહિણીએ ચાર સ્વપ્નાં જોયાં, તેથી તેને બળદેવ નામે પુત્ર થયે, અને દેવકીએ સાત સ્વપ્નાં જયાં તેથી તેને કૃષ્ણ વાસુદેવ નામે પુત્ર થયે. આયુષ્ય પૂર્ણ થતાં વસુદેવ સ્વર્ગે ગયા. અહીં નંદિણની બીના પૂરી થાય છે. તેમાંથી સાર લેવાને એ કેસંયમની આરાધના ઉંચી કટીની છતાં પણ અંત સમયે નંદિષણ મુનિએ નિયાણું કર્યું, તેથી તે આરાધના ગરલ જેવી થઈ ગઈ. અને તેથી જે ઘણું કર્મોની વિશિષ્ટ નિરાદિ લાભ મળ જોઈએ, તે ન મળતાં નિયાણાની ભાવના પ્રમાણે જ ફલ પામ્યા. આવી ક્રિયા કરવામાં આત્મદષ્ટિ શિથીલ થાય છે. એમ સમજીને ભવ્ય જીવોએ આવી ગરલ જેવી ક્રિયા નજ કરવી જોઈએ. ૩ અન્યાનુષ્ઠાન--જે ક્રિયા કરે છે, તેને મુદ્દો સમજ્યા વિના જેમ બીજો પુરૂષ ક્રિયા કરે, તે પ્રમાણે ધર્મક્રિયા કર્યા કરવી તે અન્યોન્યાનુષ્ઠાન કહેવાય. જેમ કેટલાક ગોવાળ વાંસની વાંકી લાકડીઓને અગ્નિથી તપાવી સીધી કરતા હતા, તે જોઈને એક જટિલ તાપસના શિષ્ય પિતાના ગુરૂને વાયુના રોગથી વાંકા વળેલા જાણી તે પ્રમાણે ગુરૂ પ્રત્યે પણ તે અખતરે અજમાવતાં લેકમાં હાંસીપાત્ર થશે, તેવી રીતે એક બીજાની દેખાદેખીથી ધર્મક્રિયા કરવાથી તાત્વિક ફળ મળતું નથી. આ બીના વિસ્તારથી આ પ્રમાણે જાણવી: પૂર્વે શૃંગારપુર નામના નગરમાં કઈ તાપસ રહેતો હતો. તે કુબડ હતું, તેને પછવાડે ખૂંધ નિકળી હતી. તેથી તે વાંકે વળીને ચાલતો હતો. એ તાપસને એક મૂર્ખ શિષ્ય હતો. તે એક વાર ગંગા નદીના કિનારે ગયે. ત્યાં ગોવાળીઆ તાપણું કરીને તેમાં પિતાની લાકડીઓ મૂકીને તાપતા હતા, ત્યારે તે મૂર્ખ શિષ્ય પૂછયું કે તમે આ શું કરે છે ? ત્યારે વાળીઆએ કહ્યું કે અમારી લાકડીઓ વાંકી વળી ગઈ છે તેને સહેજ સહેજ અગ્નિનો તાપ આપીને સીધી કરીએ છીએ, પછી શિષે થોડીવાર ત્યાં બેસીને તેમની સર્વ ક્રિયા નજરે જોઈને મઠ તરફ આવતાં વિચાર કર્યો કે મારા ગુરૂ પણ કેડમાંથી વાંકા વળીને ચાલે છે માટે આ પ્રગ સારે જાણ્ય, જેથી ઘણા વખતની મારા ગુરૂની કેડની વાંકાશ હવે હું મટાડી ( દૂર કરી) શકીશ, આ રીતે વિચાર કરતા કરતા મઠમાં આવીને તે અરિન બરાબર સળગાવીને ગુરૂના પગ અને ગળું ભેગું કરી પીઠને અગ્નિથી તપાવવા લાગે, તેથી ગુરૂએ ઘણું બૂમ પાડી અને અન્ત મરણ પામ્યા. For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત આ બનાવથી ઘણા લેાકેા એકઠા થઈ ગયા, અને તેમણે ગુરૂને એ રીતે અગ્નિમાં તપાવવાનું કારણુ શિષ્યને પૂછ્યું, ત્યારે ગંગાના કિનારે અગ્નિમાં વાંકી લાકડીએ તપાવી ધીમે ધીમે સીધી કર્યાની નજરા નજર જોયેલી વાત કહી સંભળાવી, તે સાંભળી સર્વ લેાક શિષ્યની મૂર્ખાઇને ધિક્કારવા લાગ્યા, તેઓએ તેને ઘણા ફિટકાર આપ્યા. આથી શિષ્ય બહુ ઝંખવાણા પડી ગયા. અને લેાકમાં હાંસી પાત્ર થયા. એ પ્રમાણે ક્રિયાના મુદ્દો કઇ પણ સમજ્યા વિના જેએ એક ખીજાની દેખાદેખી ધર્મ ક્રિયા કરે છે, તે પણુ ઉપર કહેલા મૂર્ખ શિષ્યના જેવા જાણુવા. માટે એવી દેખાદેખી ન કરતાં ક્રિયાનું રહસ્ય સમજીને ધર્મક્રિયા કરવી એ જ આ વાતના સાર છે. ૪ તધેતુ અનુષ્ઠાન--ક્રિયાનું રહસ્ય અથવા તેના ઉદ્દેશ સમજીને જે ધર્મ ક્રિયા કરવી તે તધેતુ અનુષ્ઠાન કહેવાય. અહિં તત્ એટલે તે ધર્મક્રિયાના જે હેતુ-મૂળ હેતુ એટલે મૂળ કાણુ જાણીને જે અનુષ્ઠાન-ધર્મક્રિયા કરવી તે તધેતુ અનુષ્ઠાન કહેવાય. પ્રભુ શ્રીમહાવીર દેવના આનંદ શ્રાવક વિગેરે દશ શ્રાવકે આવું અનુષ્ઠાન કરતા હતા. તેમનું પવિત્ર આદર્શ જીવન આ ગ્રંથના જ ૨૮ મા પાને જણાવ્યું છે. ૫ અમૃતાનુષ્ઠાન ફક્ત મેાક્ષ ફળ મેળવવાના અભિપ્રાયથી ક્ષણે ક્ષણે ચઢતા ભાવે શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે ક્રિયા કરવી તે અમૃત અનુષ્ઠાન કહેવાય. આ અનુષ્ઠાનમાં હૃષ્ટાંત તરીકે અર્જુનમાળી વિગેરે લઈ શકાય. તેમાં અર્જુનમાળીનું દષ્ટાંત આ પ્રમાણે— રાજગૃહી નગરીમાં અર્જુન નામે માળીને અત્યન્ત સુન્દર સ્વરૂપવાળી બન્ધુમતી નામની સ્ત્રી હતી, પેાતાની સ્ત્રી સહિત તે માળી નગરની ખંહારના ભાગમાં આવેલા પેાતાના બાગની પાસે રહેલા એક યક્ષના દેવળમાં જાર પલના લેાઢાનામેાગર હાથમાં ધરીને ઉભેલા એવા મેાગરપાણી નામના પ્રસિદ્ધ યક્ષની પૂજા હ ંમેશાં કરતા હતા. એક વાર કોઇ મહાત્સવના દિવસે કેાઈ છ પુરૂષા યક્ષના મદિરમાં આવીને બેઠા છે, તે વખતે સ્ત્રી સહિત પૂજા કરવા આવેલ અર્જુન માળીની સ્વરૂપવત સ્રીને જોઇને તેના પ્રત્યે કુદૃષ્ટિ થવાથી તે છ જણાએ અર્જુન માળીને બહાર નિકળતી વખતે બાંધીને તેની સમક્ષ છએ જણાએ તે સ્ત્રીને ભાગવી. તે જોઇને અર્જુન માળી બહુ ક્રોધે ભરાઇને યક્ષના પણુ બહુ તિરસ્કાર કરવા લાગ્યા કે હે યક્ષ ! મેં આટલા દિવસે સુધી હારી અત્યંત ભક્તિ કરી તેનું શું આ ફળ ? આ વખતે અતિ ક્રોધ પામેલા યક્ષે પેાતાના ભક્ત અર્જુન માળીના અત્યંત પરાભવ થયેલા જાણી અર્જુનના શરીરમાં પ્રવેશ કરી તે લેાખંડના મેાગરથી તે છએ જણને અને સ્ત્રીને મારો નાખ્યા, અને એ ક્રોધના પરિણામે દરરાજ એક સ્ત્રી અને છ પુરૂષને હણે નહિ ત્યાં સુધી યક્ષના ક્રોધ શાન્ત થાય નહિ. આ પ્રમાણે નિરન્તર સાત સાત જણને હણવાથી શ્રેણિક રાજાએ જાહેર કર્યું કે અર્જુનમાળી જ્યાં સુધી સાતને ન હણે ત્યાં સુધી કોઈ પણ નગરજને એ રસ્તે જવું નહિ, For Personal & Private Use Only: Page #244 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ]. ૧૭. આ પ્રમાણે કેટલોક સમય વીત્યા બાદ નગરની બહારના બગીચામાં શ્રીવીરપ્રભુ સમેસર્યા (પધાર્યા) તેમને વંદન કરવા સુદર્શન નામે મહાશ્રાવક તૈયાર થયે, ત્યાં માતા પિતાની રજા માગતાં અર્જુન માળીથી તારૂં મૃત્યુ થશે એમ કહી ઘણે સમજાવ્યું, અને ઘેર રહી ભાવવંદન કરવા કહ્યું, તે પણ પ્રભુની દેશના સાંભળ્યા વિના મારે ભેજન પણ ન કલ્પ, એ પિતાને દઢ અભિગ્રહ જણાવી માતાપિતાની રજા લઈ સુદર્શન શ્રાવક વંદન કરવા જાય છે. ત્યાં તુર્તજ મોગરપાણી યક્ષ સુદર્શનને હણવા માટે મગર ઉચો કરી દૂરથી ધસી આવ્યો કે તુર્તજ સુદર્શન શ્રાવક વસ્ત્રના છેડાથી ભૂમિનું પ્રમાર્જન કરી વીરપ્રભુનું સ્મરણ કરી ચાર શરણ અંગીકાર કરી સર્વ જીવોને ખમાવી સાગારી અનશન કરી કાઉસ્સગ ધ્યાનમાં સ્થિર થઈ ગયે, તે વખતે ધર્મના પ્રભાવથી મારવાને ઉપાડેલા મગર સહિત યક્ષ ત્યાં ખંભિત થઈ ગયે, અને સુદર્શન શ્રાવકની આ શુભ ક્રિયા જોઈને પોતાને ક્રોધ તુર્ત શાન્ત કરી માળીના શરીરમાંથી બહાર નિકળે. તેથી અર્જુન માળી પણ તુર્ત પૃથ્વી ઉપર પડી ગયા. અને થોડીવારે શુદ્ધિ ( સાવચેતી) આવતાં સુદર્શન શ્રાવકને જોઈ સર્વ બીને પૂછતાં સુદર્શને પોતાની બધી હકીકત જણાવીને કહ્યું કે હું શ્રીવીર પ્રભુને વંદન કરવા જઉં છું તેમ તું પણ મારી સાથે ચાલ, જેથી બન્ને જણે વીર પ્રભુ પાસે જઈ વંદન કરી પ્રભુની અમૃતમય દેશના સાંભળી. તેમાં અર્જુન માળીને વૈરાગ્ય ઉત્પન્ન થતાં તેણે દીક્ષા અંગીકાર કરીને નિરન્તર છ છઠ્ઠની તપશ્ચર્યા કરવાને અભિગ્રહ લીધે. એક વાર અર્જુનમાળી મુનીશ્વર છઠ્ઠ તપનું પારાણું કરવા માટે નગરમાં ગોચરીએ આવ્યા. તે વખતે નગરના લેકે તેણે પોત પોતાનાં જે સગાં સંબંધિને મારી નાખ્યાં હતાં, તે સંભળાવી સંભળાવીને બહુ ક્રોધથી તિરસ્કાર કરે છે, ગાળો દે છે, મારે છે, નિંદે છે, તેઓ મુનિ તે બધું સહન કરે છે. આ રીતે લગભગ છ માસ સુધી ઉપસર્ગ સહીને અને અર્ધ માસનું અનશન કરીને અન્તકૃત કેવલી થઈ અજુનમાળી મોક્ષપદ પામ્યા. અને સુદર્શન શ્રાવક સ્વર્ગે ગયા. અહીં દષ્ટાંત પૂરું થાય છે. તેમાંથી સાર એ લેવો કે જેમ અર્જુન માળીએ પ્રભુ પાસે દીક્ષા લઈને ફક્ત મોક્ષની ચાહનાથી જ છ૪તપ કરવા પૂર્વક નિર્મલા ચારિત્રની સાધના કરી તથા નગરના લેકના ઘણું ઉપસર્ગ સહન કર્યા. તે પ્રમાણે દરેક ભવ્ય એ પણ મેક્ષની ઈચ્છાથી જ નિર્મલ ધર્મક્રિયા વિધિ પૂર્વક પરમ ઉલ્લાસથી કરવી.શાસ્ત્રમાં બીજી રીતે પણ ચાર પ્રકારનાં ધર્માનુષ્ઠાન કહ્યા છે તે આ પ્રમાણે જાણવા– ૧ પ્રીતિ અનુષ્ઠાન–જે ધર્મક્રિયા કરવામાં પ્રીતિ હોય પરંતુ ક્રિયાની સમજણ યથાર્થ ન હોવાથી બહુમાન ન હોય. કારણ કે આ જીવ ક્રિયા કરવાનું રહસ્ય સમજતા નથી તેથી દેવ ગુરૂ આદિ પ્રત્યે જે બહુમાન જોઈએ તે હોય નહિં છતાં ક્રિયા પ્રત્યે રૂચિભાવ અવશ્ય હેવાથી જેવી તેવી રીતે ધર્મક્રિયા કરવી એટલું જ સમજી પ્રીતિ પૂર્વક ધર્મક્રિયા કરે તે પ્રીતિ અનુષ્ઠાન કહેવાય. ૨ ભક્તિ અનુષ્ઠાન--જે જીવને ઉપર કહેલી ધર્મ ક્રિયાની રૂચિ-પ્રીતિ છે પરંતુ For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ [ શ્રી વિજયપધસૂરિકૃત તે ઉપરાન્ત ક્રિયાનું તાત્પર્ય સમજતો હોવાથી તેમજ દેવ ગુરૂ ધર્મનું સ્વરૂપ સમજતો હવાથી દેવને દેવપણે ગુરૂને ગુરૂપણે ને ધર્મને ધર્મપણે સમજે છે, તેથી એ જીવને દેવ ગુરૂ ધર્મ પ્રત્યે બહુમાન હોય છે. આવા બહુ પાન પૂર્વક કરાતી ક્રિયા ભક્તિ અનુષ્ઠાન કહેવાય. અહિં પ્રીતિ ને ભક્તિમાં બાહ્ય દષ્ટાંત સ્ત્રીનું અને માતા પિતાનું છે. જેમ સ્ત્રી પ્રત્યેને રાગ પ્રીતિ કહેવાય, ને માતપિતા પ્રત્યેને રાગ તે ભક્તિ કહેવાય. તેમજ પ્રીતિ મોહનીયના ઘરની છે, અને ભક્તિ ગુણ મોહનીય કર્મના ક્ષપશમથી પ્રકટ થાય છે. જેથી સ્ત્રીનાં કાર્ય પ્રીતિથી થાય છે અને ઉપકારી માતપિતાનાં કાર્ય તેમને ઉપકાર સમજીને ભક્તિથી થાય છે. આ પ્રમાણે પ્રીતિ અનુષ્ઠાનમાં અને ભક્તિ અનુષ્ઠાનમાં બંનેન (પ્રીતિ અને ભક્તિને) ફરક જાણ. ૩ વચનાનુષ્ઠાન--જે ધર્મક્રિયા નિયાણુને ત્યાગ કરીને સર્વજ્ઞ પ્રભુનાં આગમના વચનને અનુસરીને કરાય તે વચનાનુષ્ઠાન કહેવાય અને પ્રમત્તસંયતાદિ મુનિવરે આવું અનુષ્ઠાન કરી શકે છે. ૪ અસંગાનુષ્ઠાન--ધાર્મિક ક્રિયાને અભ્યાસ વધતા વધતા જે નિરભિલાષ ભાવે (સાંસારિક પદાર્થની ઈચ્છા કર્યા વિના ) સ્વભાવે જ કરાય, તે અસંગાનુડાન કહેવાય. અહીં વર્તમાન કાલે ( ક્રિયાકાલે) આગમાદિક આલંબનની જરૂરિયાત રહેતી નથી. શ્રીજિનકલ્પિકાદિક મુનિવરેજ આવું અનુષ્ઠાન કરી શકે છે. પ્રશ્ન--વચનાનુષ્ઠાનમાં અને અસંગાનુષ્ઠાનમાં તફાવત છે ? ઉત્તર--જેમ કુંભાર પોતાના ચાકની ઉપર (ચક્રની ઉપર અથવા પૈડાની ઉપર ) માટીને પિંડ મૂકી પ્રથમ લાકડી કાઢી લે તે પણ ચાક ભમતો જ રહે છે, તેમાં વચનાનુષ્ઠાન કરનારા સંયમી મહાપુરૂષો શરૂઆતમાં તમામ સંયમની ક્રિયાઓ આગમના આશ્રયથી–મદદથી કરે છે. અને તે ક્રિયાઓ જ્યારે ઘણી અભ્યાસવાળી થઈ જાય ત્યારે આગમની મદદની જરૂર રહેતી નથી તેથી એ સંયમક્રિયાએ આગમની હાય વિના પણ સ્વભાવે જ થઈ શકે છે, કારણ કે ક્રિયાના અભ્યાસ વખતે આગમના અખંડ સંસ્કાર પડયા છે. તે સંસ્કારના બળથી આ અસંગાનુષ્ઠાન આગમ વિના પ્રવર્તે છે, જિનકલ્પી વિગેરે ઉંચ કેટીના મુનિવરે આવી ક્રિયા કરી શકે છે, કારણ કે જિનકલ્પાદિકમાં જે જે ક્રિયાઓ કરવાની હોય છે તે ક્રિયાઓનો અભ્યાસ પ્રથમ સ્થવિર કલ્પમાં કર્યા બાદ જ જિનકલ્પ અંગીકાર કરાય છે, માટે એ અસંગાનુષ્ઠાન છે. આ ચારે અનુષ્ઠાનેમાં પહેલાથી બીજું ને તેથી ત્રીજું ચોથું અનુષ્ઠાન અનુક્રમે ચઢીયાતું છે, એમ જાણવું. પહેલાં બે અનુષ્ઠાન બાળ છે. વિગેરેને સંભવે છે ને ત્રીજું ચોથું અનુષ્ઠાન સંયમી જીવોને હોય છે. આ ચાર અનુઠાનની વિશેષ બીના શ્રી બૃહદુભાયમાં તથા શ્રીહરિભદ્રસૂરિ વિરચિત પડશક પ્રકરણ વિગેરેમાં જણાવી છે. For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિ’તખણ ] ૧૯૯ વળી ગુરૂ મહારાજાના દર્શન કરીને ખૂશી થશે. સ્યાદ્વાદ મત એટલે જૈન સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે છ દ્રવ્ય વગેરે પદાર્થાનું સ્વરૂપ સારી રીતે સમજીને મનમાં ને ધારણ કરજો. આ પ્રમાણે પ્રશસ્ત રાગ વિગેરે કયાં કયાં કરવા તે જણાવ્યું. હવે પ્રશસ્ત દ્વેષ કયાં કરવા તે જણાવે છે:—તમે લીધેલાં વ્રતમાં દોષ લાગે એટલે અતીચાર લાગે ત્યારે તમે તે અતીચાર પ્રત્યે દ્વેષ કરજો. વળી તમે જે ધાર્મિક વિધાના એટલે ક્રિયાઓ કરતાં હા તે વિષ્ણુસતાં એટલે બગડતાં હાય અથવા ખરાબર થતાં ન હોય ત્યારે તમે તમારી ભૂલ ઉપર ક્રોધ કરો. વળી ધર્મનાં પ્રત્યેનીકાને એટલે ધર્મથી વિરૂદ્ધ વર્તન કરનારાએને જોઇને તેના પ્રત્યે તમે રાષ એટલે રીસ કરજો. તથા કર્મની નિર્જરા એટલે કર્મના ઘેાડા થાડા ક્ષય થવાનાં સાધના જે માર પ્રકારના તપ વગેરે છે તેને સાધતાં તમે ગવ ધારણ કરજો. તથા જ્યારે તમે લીધેલી પ્રતિજ્ઞાનું યથાર્થ પણે પાલન કરી ત્યારે માન એટલે અભિમાન કરજો, અહિં ક્રોધ દ્વેષ અભિમાન વિગેરે કરવા કહ્યું તે ક્રોધાદિ કરવા ચેાગ્ય છે એ આશયથી નહિ', પરન્તુ સંસારનાં જીવાને જે અપ્રશસ્ત ક્રોધ વગેરે પાપઅંધના હેતુ તરીકે પ્રવતી રહ્યા છે તે દૂર કરવાના ઉપાય તરીકે આ પ્રશસ્ત ક્રોધાદિ કરવાના કહ્યા છે, જેથી પરિણામે પ્રશસ્ત અને અપ્રશસ્ત અને પ્રકારના ક્રોધાદિના નાના પ્રસંગ આવે છે એમ જાણવું. ૨૦૬-૨૦૭ ધૈર્ય ક્યાં રાખવું ? વિગેરે જણાવે છેઃ— અવસરે જ પરિષહેાના ધૈ ઝાઝુ રાખજો, દિવ્યાદિ ઉપસગ પ્રસંગે તુચ્છ તેને માનો; હસો સહીને હાંસથી નિજ સાધ્યને ઝટ સાધો, માલિન્યતા પ્રવચન તણી જો થાય તા અટકાવો. ૨૦૮ અર્થ:——સાંસારિક કાર્યોમાં ભૂખ વિગેરે સહન કરવામાં જેવું ધૈર્ય રાખા છે તેવું જ ધૈર્ય ધર્મ કરણીમાં આવતા ક્ષુધા વિગેરે પરિષહેાને સહવામાં પણ રાખજો. વળી ધર્મ કાર્ય કરતાં દેવતા વગેરેના ઉપસના પ્રસંગ આવે તે તે ઉપસર્ગાને તુચ્છ ગણો એટલે તે વખતે તેની દરકાર રાખશે નહિ, પણુ સમભાવ રાખીને તે ઉપસર્ગો પેાતાને કર્માંની નિરા કરવામાં સહાય રૂપ છે એમ જાણીને આનંદ પૂર્વક હસતાં હસતાં સહન કરો. આ રીતે સહન કરવાથી તમે પેાતાનું સાધ્ય જે મેાક્ષ તેને જલદી સિદ્ધ કરી શકશે. વળી કાઇ જીવા જૈન શાસનની નિંદા કરવી વગેરે વડે શ્રીજિન શાસનને મલીન કરતા હાય તા શક્તિ ગાપળ્યા સિવાય તેને અટકાવો એટલે રેકો. ૨૦૮ કાને ઠગવાની ખરી જરૂરિયાત છે? વિગેરે જણાવે છેઃ— ડગો કરણ રૂપ ધૃત્ત ને તપ સાધવામાં દાનમાં, ભણવા વિષે બહુ લાભ કરો નિત્ય રહી આનંદમાં For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦. [ શ્રી વિજયપધસૂરિકૃતભક્તિ અપ્રતિપાતિની છે એમ જાણી તેહમાં, આસક્તિ ધરજો ફલવિરોધ ન હોય વૈયાવચમાં. ર૦૯ અર્થ–હવે તમારે ઠગાઈ કોની સાથે કરવી તે જણાવીએ છીએઃ-કરણ એટલે પાંચ ઈન્દ્રિયે તે રૂપી વૃતારા સાથે તમે ઠગાઈ કરે એટલે એ ઈન્દ્રિયે તમને જે ઠેકાણે દેરી (લઈ જવા માગે તે તરફ તમે જશે નહિ. તથા તપની સાધનામાં, દાન આપવામાં, અને અભ્યાસ કરવામાં ઘણે લેભ રાખજે. એટલે મારે વધારે વધારે તપ કરે, વધારે વધારે દાન આપવું, તથા અધિક અધિક ભણવાનો પ્રયાસ કરવો જોઈએ એવી ભાવના હંમેશાં આનંદમાં રહીને રાખજે. ભક્તિ અપ્રતિપાતિની છે એટલે અવશ્ય ફળ આપનારી છે. એમ જાણીને તેમાં આસક્તિ રાખજે એટલે ભક્તિ કરવામાં કચાશ રાખશે નહિ. તથા સાધુ, સાધનિકની વૈયાવચ્ચ એટલે સેવા-માવજત કરવામાં પણ આસક્તિ રાખજો, કારણ કે તેથી ફલવિરોધ નથી એટલે તેનું ફળ અવશ્ય મળે છે જ. ૨૦૯ કઈ બાબતમાં હંમેશાં તૈયાર રહેવું? વિગેરે જણાવે છે – સન્મુખ થજે શુભ ધ્યાન યોગે તેમ તરસ્યા નિત રહો, પર તણું ઉપકાર કરવામાં નતૃપ્તિ જરી હો; પાંચ આઠ પ્રમાદ ચેરે આત્મધનને લુંટતા, વૈરાગ્ય ખર્શે તેહને હણજે નિરન્તર ચેતતા. ૨૧૦ અર્થ – હે ભવ્ય જીવો ! શુભ ધ્યાન એટલે ધર્મધ્યાન તથા શુક્લધ્યાન એ બે ધ્યાનને સાધવામાં તમે હંમેશાં તૈયાર રહેજે. એટલે શુભ ધ્યાનની જેમ જેમ વૃદ્ધિ થાય તેમ તેમ તે માટે અધિક અધિક પ્રયત્ન કરજે. વળી પારકાના એટલે દુઃખી છની ઉપર ઉપકાર કરવામાં તમે તૃપ્તિ એટલે સંતેષ જરા પણ રાખશે નહિ. પરંતુ અધિક અધિક પોપકાર કરવાની ઈચ્છા રાખજો. તથા પાંચ પ્રમાદ અને આઠ પ્રસાદ રૂપી ચારે તમારું આત્મ ધન ચરી રહ્યા છે. તેમને હંમેશાં ચેતતા રહીને વૈરાગ્ય રૂપી તરવાર વડે હણજે. એટલે તે પ્રમાદ રૂપી ચેરને નાશ કરજે. અહિં પાંચ પ્રમાદ તે મઘ વિષય કષાય નિદ્રા ને વિકથા એ પ્રસિદ્ધ છે, અને અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, મતિભ્રંશ, ધર્મને અનાદર, અને દુપ્રણિધાન (સદગ) એ આઠ પ્રકારને પણુ પ્રમાદ છે. ભય જુગુપ્સા કયાં કરવા? તે જણાવે છે – ભવ ભ્રમણ જેથી વધે તે પાપને ભય રાખજે, મુશ્કેલ વિરતિ પાપની ના પાપ કરવું માનજે; For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ દેશનાચિંતામણિ ] ઉન્માર્ગ ગમન તરફ જુગુપ્સા ભાવને નિત રાખજે, | ઉન્માર્ગના રસ્તે જનારા અન્યને અટકાવજે. ૨૧૧ અર્થ–જેનાથી ભવભ્રમણ એટલે સંસારની રખડપટ્ટી વધે તેવા પાપને ભય રાખજે એટલે તેવા પ્રકારનાં પાપ કર્મો તમે કરશે નહિ. પાપ કરવું તે મુશ્કેલ નથી, કારણ કે પાપ તે તમે ક્ષણે ક્ષણે કરી રહ્યા છે, પરંતુ પાપની વિરતિ એટલે પાપથી અટકવું તે મુશ્કેલ છે. વળી ઉન્માર્ગ ગમન એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ જે સન્માર્ગ છે તેથી ઉલટે દુર્ગતિમાં ગમન કરવા રૂપ જે હિંસાદિ દોષમય માર્ગ તે તરફ તમે હંમેશાં જુગુપ્સા ભાવ એટલે તિરસ્કાર ભાવ રાખજે. તેમજ માર્ગ ચૂકીને ઉભાગે જતા પોતાના જીવને શુભ ભાવથી સમજાવીને તથા તેવા બીજા જીવોને પણ બેટા માર્ગે જતાં રોકજો. ૨૧૧ મેક્ષના સરીયામ રસ્તે આનંદમાં ફરવું વિગેરે જણાવે છે – મુક્તિ નગરી ગમન માર્ગે મોજમાં રહી વિચરજો, વિષય સુખ શીલ તત્વને હાંસી કરીને કાઢજે; ઉદ્વિગ્ન શિથિલાચારથી બનજો શિથિલાચારીને, પિષણ કદી ના આપજે તરછોડજે તસ સંગને. ૨૧૨ અર્થ – મિક્ષ નગરમાં જવાને જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી જે માર્ગ તેને વિષે તમે આનંદપૂર્વક ચાલજો. એટલે આ રત્નત્રયીની તમે આરાધના કરજે. તથા ઈન્દ્રિયોના વિષયસુખ ભેગવવાના સુખશીલીયાપણાના આચરણને હાંસી કરીને કાઢજે. એટલે ઈન્દ્રિ એના વિષયેને તમે ત્યાગ કરજો. વળી શિથિલાચાર એટલે ધર્મકાર્યમાં જે શિથિલપણું અથવા આળસ રાખવી તે પ્રત્યે તમે ઉદાસી રહેજે. એટલે ધર્મકાર્યમાં અથવા ધર્માચરણમાં તમે ઢીલા ન બનતાં ઉદ્યમી બનજે. વળી જે શિથિલાચારી હોય તેમને કદાપિ પપણ આપશે નહિ. એટલે જેથી તેમને શિથિલાચાર વધે એવું લગાર પણ ઉત્તેજન આપશે. નહિ, કારણ કે શિથિલાચારીઓનું પિષણ કરવાથી શિથિલાચારનું જ પિષણ કર્યું જાણવું, માટે એવા પાસસ્થા આદિ શિથિલાચારીઓની સબતને તરછોડજે એટલે તિરસ્કાર, અર્થાત ધર્મક્રિયામાં ગળીયા બળદ સરખા આળસુ થયેલાની સોબત કદી પણ કરશો નહિ. ૨૧૨ શોક તથા ગહ કરવાનું પ્રશસ્ત આલંબન જણાવે છે – અજ્ઞાનથી પાપ કરેલાં શોક કરજો તેહને, ગહ કરે નિજ ભૂલની જાણું સમય બહુ લાભને; પાપ કરવું હેલ છે તે ટેવ પડી બહુ કાળની, આલેચવું મુશ્કેલ બેલે એમ ચર્ણિ નિશીથની. ર૧૩ ૨૬ For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨ [ શ્રી વિજયપધસૂરિકૃતઅર્થ –અજ્ઞાનથી એટલે અણસમજથી જે જે પાપ તમે પહેલાં કરેલાં હોય તેને પશ્ચાત્તાપ કરજો. બહુ લાભની મસમ છે, એમ જાણીને પોતે જે જે ભૂલ કરી હોય તેની ગર્હ એટલે ગુરૂ સાક્ષીએ નિંદા કરજે. પાપ કરવું બહુ સહેલું છે કારણ કે પાપ કરવાની ટેવ તે ઘણું વખતથી (અનાદિ કાળથી) પડેલી છે. પરંતુ તે પાપ આલેચવું એટલે ગુરૂ પાસે પ્રગટ કરી તેનું મિથ્યા દુષ્કત આપવું ઘણું મુશ્કેલ છે એ પ્રમાણે શ્રીનિશીથ સૂત્રની ચર્ણિમાં કહ્યું છે. ૨૧૩ નિંદા કેની કરવી? વિગેરે જણાવે છે – ભવચક્ર કેરા વાસની ધરી અરૂચિ કરજે નિંદના, સત્ય યુવતી જે જિનાજ્ઞા તાસ કરજે સેવના કરજે વિવિધ શિક્ષા સ્વરૂપ લલના તણું શુભ સેવના એ પ્રમાણે વર્તશે તે પામશો સુખ મુક્તિના. ૨૧૪ અર્થ—આ સંસાર ચક્રમાં રહેવાની અપ્રીતિ ધારણ કરીને તે(સંસારચક્ર)ની નિંદા કરજે. તથા જિજ્ઞાસા રૂપી જે સાચી સ્ત્રી તેની સેવા કરજે. એટલે જિજ્ઞાસાને અંગીકાર કરજે, વળી શ્રતને અભ્યાસ કરવા રૂપ ગ્રહણ શિક્ષા અને બીજી આચારને શિખવા રૂપ આસેવના શિક્ષા એમ બે પ્રકારની શિક્ષા રૂપ લલના એટલે સ્ત્રીની સારી રીતે સેવના અથવા સેવા કરજો. એ પ્રમાણે વર્તન કરવાથી હે ભવ્ય જીવ ! તમે સર્વથા રાગાદિને તજીને મેક્ષનાં સુખ જરૂર મેળવશે. ૨૧૪ અજ્ઞાન રૂપી વાદળાં ખસવાથી શા લાભ થાય? તે જણાવે છે – પુદગલ રમણતા દુખ દીએ સુખ આત્મગુણની રમણતા, આત્મચન્દ્ર હર્ષ પ્રગટે વિમનિ વાદળ દૂર થતાં સચ્ચિદાનંદી બનેલા ભવ્ય જન રાજી થતા, સત્ય સ્થિતિને પારખીને વચન આવાં બોલતા. ૨૧૫ અર્થ–પુદગલ રમણતા એટલે આત્માથી જુદા એવા પૈસો, ઘરબાર, સ્ત્રી વગેરે પરિવાર તેમના સંબંધી જે વિચારણું તે દુઃખ આપે છે. કારણ કે તે સંબંધી વિચારણા જીવને આર્ત અને રૌદ્ર ધ્યાન કરાવે છે, જેથી તે દુઃખની જ પ્રાપ્તિ થાય છે. તેથી ઉલટું આત્મગુણની રમણતા એટલે આત્માને જે જ્ઞાનાદિક ગુણે તેમાં રમણતા કરવાથી સાચા અને સ્થિર સુખની પ્રાપ્તિ થાય છે. વળી વિમતિ એટલે ઉલટી બુદ્ધિ અથવા અજ્ઞાન રૂપી વાદળ જ્યારે દૂર થાય એટલે વિખરી જાય, ત્યારે આત્મા રૂપી ચન્દ્રને વિષે ઘણે આનંદ પ્રગટ થાય છે. સચ્ચિદાનંદી એટલે જ્ઞાન દર્શનાદિ પિતાને ગુણેને વિષે આનંદી For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] ૨૦૩ થએલા ભવ્ય જીવો ખરેખર આનંદવાળા કહેવાય છે. તેઓ પ્રભુએ કહેલી સાચી હકીકત સાંભળીને આ પ્રમાણે શ્રીપ્રભુદેવ શ્રીષભદેવ ભગવંતની પાસે કહે છે. સાચા બોધને પામેલા ભવ્ય છે પ્રભુની આગળ શું કહે છે? તે ત્રણ લેકમાં જણાવે છે – કાષ્ટ કેરી પુતળીના અંગની પેરે ઈહાં, ભવના પ્રપંચે પ્રીતિકર હોતા નથી સુખકર કિહાં? અજ્ઞાન રૂપી વાદળાં સદ્ધયાન પવને વિખરતાં, આત્મ વિ નિજ દિવ્ય તેજે હર્ષઘે બહુ ચળકતા. ૨૧૬ અર્થ ––જેમ લાકડાની પુતળીના અવયે કામી પુરૂષને પ્રીતિ કરનાર રહેતા નથી તેમ આત્મરતિ જીને આ સંસારમાં ભવના પ્રપંચે એટલે કૂડકપટ વિગેરે કર્મ બંધના કારણે પ્રીતિ કરનાર હોતા નથી. તો પછી તે પ્રપંચે સુખને કરનારા ક્યાંથી હોય? નજ હાય, કારણ કે જે પ્રીતિકર ન હોય તે સુખકર પણ ન હોય. વળી અજ્ઞાન રૂપી વાદળાં શુભ ધ્યાન રૂપી પવનથી વિખરાઈ જાય છે ત્યારે આત્મા રૂપી ચંદ્રમા પિતાના દિવ્ય તેજથી ચળકી ઊઠે છે. અને તે ઘણે જ આનંદ આપે છે. એટલે આત્મામાં અનહદ આનંદ ઉત્પન્ન થાય છે. અહિં અજ્ઞાન શું ચીજ છે? તે સંસારમાં જેની ઉપર કેવી અસર કરે છે? વિગેરે બીન જરૂર જાણવી જોઈએ. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી– જીવ અજીવ વિગેરે પદાર્થોના રહસ્યનું અજાણપણું એટલે તે બાબતની જે બીનસમજણ તે અજ્ઞાન કહેવાય છે. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી તે અજ્ઞાન ઉપજે છે. આ અજ્ઞાન તમામ દેનું કારણ છે એમ સમજવું. આ અજ્ઞાનના જોરથી સંસારી જી (1) મારે કરવા લાયક કાર્યો કયા કયા? (૨) નહિ કરવા લાયક કાર્યો ક્યા ક્યા છે? (૩) મારે ખાવા લાયક પદાર્થો ક્યા ક્યા ? (૪) નહિ ખાવા લાયક પદાર્થો કયા કયા ? મહારે પીવા લાયક પદાર્થ કયા કયા ? ને નહિ પીવા લાયક પદાર્થો ક્યા ક્યા ? વિગેરે બીના અજ્ઞાન રૂપી દેષને લઈને સંસારી જ જાણતા નથી, અને તે નહિ જાણવાથી અબ્ધ પુરૂષની પેઠે કુમાર્ગમાં જાય છે. અને એ રીતે ઉન્માર્ગે ચાલવાથી જેમણે સંસાર માર્ગે મુસાફરી કરતાં પુણ્ય રૂપી ભાતુ નથી લીધું એવા તે અજ્ઞાની છ ઘોર પાપકર્મોને બાંધીને અત્યન્ત દુઃખી થઈને અનન્ત સંસારમાં રખડે છે. તથા રાગ દ્વેષ વિગેરે ઘણાં દેને ઉપજાવનાર એક અજ્ઞાન જ છે, તેમ જ વિષયગ વિગેરેની તૃષ્ણાઓ પણ અજ્ઞાનથી જ પ્રગટે (વધે છે. અને જે ન હોય તે વિષયલેગ વિગેરેની તૃષ્ણાઓ આપોઆપ બંધ For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ [ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત પડી જાય છે, વળી કદાચિત્ જ્ઞાની છવેાને એ તૃષ્ણાઓ પ્રગટે તે પણ જ્ઞાનના ખળ વડે તે જીવા તેનાથી ઝટ પાછા વળી જાય છે. ખરેખર સ્વરૂપથી એટલે સત્તાથી સર્વજ્ઞ સર્વદેશી અને નિર્મળ એવા પણ આ આત્મા અજ્ઞાન વડે મિલન થયા છતા એક પત્થર જેવા ખની ગયા છે, જેથી પત્થરમાં ને અજ્ઞાનવાળા જીવામાં જાણે કંઇ ભેદ જ ન હાય એમ જણાય છે. વળી આ સંસારમાં દેવના વૈભવા તથા મનુષ્યના વૈભવા અને મેાક્ષનાં સુખ એ બધા ઉત્તમ લેા સન્માને રાકનારા અજ્ઞાન વડે જ સહરાઈ ગયાં છે (લૂંટાઈ ગયાં છે) માટે અજ્ઞાન એજ અત્યન્ત અન્ધકાર રૂપ હાવાથી ધાર નરક છે, અને અજ્ઞાન એજ માટુ' દારિદ્રય છે. તથા અજ્ઞાન એ જ પરમ શત્રુ છે. તેમજ અજ્ઞાન એ જ રાગના સમૂહ છે, અને અજ્ઞાન એ જ જરા-વૃદ્ધાવસ્થા છે, અજ્ઞાન એ જ સર્વ પ્રકારની વિષત્તિઓ છે, અને અજ્ઞાન એજ મરણ છે. વળી જીવેા સંસારમાં રહેતા હાય છતાં પણુ જો અજ્ઞાન ન હેાય તેા તેવા જ્ઞાની જીવાને સંસાર પણ કઇ મેાક્ષમા માં ખાધક (નડતર કરનાર) થતા નથી. સંસારમાં જે કંઇ જૂદી જૂદી અવસ્થાએ જીવાને પ્રાપ્ત થાય છે, તેમજ જીવાની જે કંઇ ઉન્માર્ગ પ્રવૃત્તિએ દેખાય છે, તથા જેટલું અનુચિતપણું દેખાય છે તે સČમાં એક અજ્ઞાન જ કારણુ છે. વળી સંસારમાં તેજ જીવા પાપકર્મોમાં પ્રવર્તે છે કે જે જીવાના હૃદયમાં પ્રકાશને ઢાંકનાર એવું અજ્ઞાન પ્રવર્તે છે. અને જે ભાગ્યશાળી જીવાના હૃદયમાંથી એ અજ્ઞાન ખસી જાય છે તેજ ઉજ્જ્વલ થયેલા અન્તરાત્માએ સદાચારવાળા થાય છે. એટલું જ નહિ પરન્તુ એ જ્ઞાની જીવા ધર્મની વાસના થડે વાસિત હૃદયવાળા થઈ ને ત્રણે ભુવનના જીવાને વંદનીય થાય છે, અને સ` કર્મથી રહિત થઈ તે માક્ષપદ પણુ પામે છે. અહિં કાઇ ડાહ્યા પુરૂષને ગુરૂ શિખામણ આપે છે કે—આ આચાર વિચારની ખાખતમાં તમને એકને જ નહિ પણ તમારા સહિત સ જીવાને જે અજ્ઞાન પ્રગટ થયું છે તેમાં કેવળ તમારા કે તમારા જેવા સનેા દોષ નથી પરન્તુ અજ્ઞાનને! પેાતાના જ દોષ છે. કારણ કે માળ સરખા સ્વરૂપવાળા થઈને એ અજ્ઞાને જ ** પાપ ” એવું ખીજું નામ ધારણ કરીને સર્વ જગતમાં જન્મ લીધેા છે તેથી અવશ્ય અહિં પણ એટલે તમારામાં પણ એ અજ્ઞાન જન્મ્યું છે-ઉત્પન્ન થયું છે. વિદ્વાનાએ એ અજ્ઞાનને જ સર્વ દુઃખાનું કારણુ કહ્યું છે, તેથી જીવને દુ:ખ રૂપી સમુદ્રમાં એ અજ્ઞાન ખળાત્કારે ભમાવે છે. વળી અજ્ઞાન એ જ સર્વ કલેશના સમૂહનું મૂળ હાવાથી અજ્ઞાનને જ ઉપચારથી પાપ કહ્યું છે. એટલે કામાં કારણના ઉપચાર કરીને અજ્ઞાનને પાપ કહ્યું છે. માટે બુદ્ધિમાન પુરૂષાએ જે જે કઇ પાપનું કારણ હાય તેવું કાર્ય ( હિંસાદિ કાર્ય ) ન કરવું. એ અજ્ઞાન રૂપ પાપના હેતુ (૧) હિંસા, (૨) અસત્ય, (૩) ચારી, (૪) સ્ત્રી સંગ અને (૫) મૂર્છા એ પાંચ તથા (૬) તત્ત્વની શ્રદ્ધા અને (૧૦) ક્રોધાદિ ૪ કષાય છે, કારણ કે હિંસા વિગેરે સર્વ પાપામાં પ્રવર્તાવનાર અજ્ઞાન જ છે, વળી એ પાપો આત્માના આવ ગુણુ વડે એટલે માયા રહિત પણા વડે દૂર થાય છે, કારણ કે આર્જવ ગુણુ સ્વભાવથી જ આત્મામાં શુદ્ધ અધ્યવસાય પ્રગટ કરે છે For Personal & Private Use Only: Page #252 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૨૦૫ અને વૃદ્ધિ પામતા તે શુદ્ધ અધ્યવસાયો જીના પાપને (અથવા અજ્ઞાનને ) અવશ્ય હણે છે, માટે જે ભાગ્યશાળી જીવે છે તેઓના જ હૃદયમાં આર્જવ ગુણ પ્રકટે છે. જેથી એ ગુણના પ્રભાવે અજ્ઞાનથી પાપને આચરવા છતાં પણ અલ્પ પાપને બંધ કરે છે. ૨૧૬ વિષમ માયા ભવ તણી ન હવે અમારે જોઈએ, જે હતી વસ્તુ અમારી તેહ નજરે દેખીએ, લહેર સાત્વિક હર્ષની આજે હદયમાં ઉછળે, પ્રભુ દેવનો ઉપકાર માને છેહ અમને ઉદ્ધરે. ર૧૭ અર્થ –સંસારની આ વિષમ એટલે વસમી અથવા કુટિલ માયા હવે અમારે જોઈતી નથી, કારણ કે અમને તે તો હવે ઝાંઝવાના પાણીના જેવી લાગે છે, અને હવે જે વસ્તુ અમારી હતી તે અમે નજરે જોઈએ છીએ, કારણ કે આત્માના અજ્ઞાન રૂપી વાદળો વિખરાઈ ગયા છે. તેથી કરીને હૃદયની અંદર સાત્વિક હર્ષ એટલે સ્વાનુભવથી ઉત્પન્ન થતા આત્મિક હર્ષની એટલે આત્મિક આનંદની લહેરે ઉછળી રહી છે. અને આ અવસ્થા મેળવવામાં હેતુ રૂપ હે પ્રભુ દેવ ! આપને અમે ઉપકાર માનીએ છીએ, તથા આપે અમારે ઉદ્ધાર કર્યો છે. એ પ્રમાણે ભવ્ય છે પ્રભુને પરમ ઉપકારી તારણહાર માને છે, (એમ પ્રભુદેવને ઉપકાર માને છે.) ૨૧૭ રાજ્ય લક્ષ્મી છે પરાધીન શા અમારે કામની, સ્વાધીન જ્ઞાનાદિ સ્વરૂપી તે અમારે કામની, અશુચિ પદાર્થોથી ભરેલી આ રમા શા કામની ? આત્મરતિ સ્વાધીન રમણી તે અહારે કામની. ૨૧૮ અર્થ: આ જે રાજ્યની લક્ષમી તે પરાધીન એટલે પર સ્વાધીન છે, ને કાયમ રહે નારી નથી માટે તેવી લક્ષ્મી અમારે કાંઈ કામની નથી. પરંતુ પિતાને આધીન જે જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી ખરી લક્ષમી અમારી પોતાની છે તેજ અમારે કામની છે. વળી આ લેહી, માંસ વગેરે અપવિત્ર એટલે મલિન વસ્તુથી ભરેલી આ સ્ત્રી શા કામની છે? અર્થાત તે સાંસારિક સ્ત્રી કાંઈ કામની નથી. મારે તો મારે સ્વાધીન એવી આત્મરતિ રૂપી શ્રી એટલે આત્માના ગુણોને વિષે પ્રીતિ કરવારૂપ સ્ત્રી જ તે જ અમારે કામની છે, કારણ કે તેજ સ્ત્રી અમારે સ્વાધીન છે અને અમને ખરે આનંદ આપનારી છે. કારણ કે તેજ પરંપરાએ મોક્ષસુખને મેળવવામાં મદદ કરે છે. ૨૧૮ જ્ઞાનીની અને અજ્ઞાનીની ભાવના જણાવે છે – નિવિષય અવિનાશી સુખ સ્વાધીન નિર્ભય જાણીએ, - ભવ સુખ પરાધીન ભય નિબંધન વિષય મલિન વિચારીએ; For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ . ( શ્રી વિજ્યપધસૂરિકૃતમનમાં પરાધીન શર્મની વાંછા કુમતિ કરીને રમે, લીન બને સ્વાધીન સુખમાં બુધ જને તેને નમે. ૨૧૯ અર્થ – નિર્વિષય એટલે વિષય વાસના રહિત, અવિનાશી એટલે નાશ ન પામે તેવું જે સુખ આત્માને સ્વાધીન છે તેજ સ્વાધીન સુખ નિર્ભય એટલે ભયરહિત જાણવું કે જે સુખ મેક્ષમાં જ હોય છે, પરંતુ આ સંસારનાં સુખ તે પરાધીન એટલે પરવશ છે, કારણ કે તે બીજી વસ્તુઓની પ્રાપ્તિ ઉપર આધાર રાખે છે. વળી આ સંસારીક સુખ ભયનિબંધન એટલે ભયનું કારણ છે. કારણ કે તેની “કયારે પણ જતું રહેશે” એવી ચિંતા રહ્યા કરે છે. તથા એ સંસારનું સુખ વિષય વાસના વડે મલિન છે એમ જાણવું, જેથી આવા પરાધીન સુખની મનમાં અભિલાષા કરીને આનંદ પામનારા છો તે કુમતિ એટલે વિપરીત બુદ્ધિવાળા છે તેવાં સુખમાં આનંદ માને છે. અને આવા સાંસારીક સુખને છોડીને જે જી સ્વાધીન આત્મ રમણતાનું જે સુખ તેમાં તલ્લીન થનારા છે તે ભવ્ય જીને પંડિત પુરૂષે પણ નમસ્કાર કરે છે. ૨૧૯ સંસાર એ સમુદ્ર જેવો પણ છે એમ જણાવે છે – સાગર સમા આ ભવ વિષે જન્માદિ પાણી જાણીએ, ઈચ્છા તરંગો વિવિધ દુખો તેહ જળચર માનીએ, આવર્ત વિવિધ કષાય વડવાનલ મદન નિત સળગતે,. પાષાણ પડતા વિષયગિરિથી ઈણ ભયાનક લાગતો. ર૨૦ અર્થ:–વળી આ સંસાર તે સાગર જેવો એટલે સમુદ્ર જે સમજ. કારણ કે જેમ સમુદ્ર પાણીથી ભરેલ હોય છે તેમ આ ભવ રૂપી સમુદ્ર જન્મ જરા મરણ વગેરે પાણીથી ભરેલો છે. તેમાં અભિલાષા રૂપી તુરંગ એટલે મેજા જાણવાં. સમુદ્રમાં જેમ માછલા વગેરે અનેક જલચારી જ હોય છે તેમ સંસારરૂપ સમુદ્રમાં જુદા જુદા પ્રકારનાં આધિ, વ્યાધિ, ઉપાધિના દુઃખ તે જળચર જીવોની જેવા જાણવાં. જેમ સમુદ્રમાં આવતી (પાની મેટી ઘુમરીઓ) હોય છે તેમ સંસારમાં ક્રોધ, માન વગેરે કષા રૂપી આવર્ત જાણવા. તથા જેમ સમુદ્રમાં વડવાનલ (પાણીને શેષવી નાખનાર અગ્નિ) હેાય છે તેમ આ સંસાર રૂપી સમુદ્રમાં હંમેશાં સળગી રહેલ મદન એટલે કામ રૂપી અગ્નિ છે કે જે આત્માને શાષવી રહ્યો છે. વળી ઈન્દ્રિયોના વિષય રૂપી પર્વતમાંથી ભાગ રૂપી મોટા પત્થર આ સમુદ્રમાં પડે છે તેથી આ સંસાર સમુદ્ર ઘણે ભયંકર લાગે છે. ૨૨૦ સંસાર સમુદ્રમાં કઈ વસ્તુ પામવી દુર્લભ છે? તે જણાવે છેજેમ મોટું રત્ન દુર્લભ સાગરે ફરનારને, તેમ ભવ સાગર વિષે ભૂરિ ભમતા જીવને ૧ પાણી જે ગેળાકાર ભમે, તે આવર્ત કહેવાય. For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ દેશનચિંતામણિ ] દુર્લભ મનુજ ભવ પામ અહિ સુણો દુષ્ટાન્તને, તે સાંભળી અપ્રમાદ ભાવે સાધજે જિનધર્મને. ૨૨૧ અર્થ-જેમ સમુદ્રમાં ફરનારને મોટું કિંમતી રત્ન મેળવવું દુર્લભ એટલે ઘણું મુશ્કેલ હોય છે, તેમ આ સંસાર સમુદ્રમાં ઘણું લાંબા વખતથી (અનાદિ કાળથી) રખડતા ને રત્ન સમાન ઉત્તમ મનુષ્ય ભવ પામ ઘણું મુશ્કેલ છે. આ બાબતમાં છે. ભવ્ય છે ! તમે આગળની ગાથામાં કહેવાતાં દશ દષ્ટાન્તને જરૂર સાંભળજે. તે દશ દષ્ટાન્ત સાંભળીને અપ્રમાદ ભાવે એટલે આળસ રાખ્યા સિવાય તમે પરમ પવિત્ર જિન ધર્મની સાધના કરજો. કારણ કે દુનિયાના તમામ ધર્મોમાં કષ છેદ અને તાપરૂપ ત્રિપુટીથી શુદ્ધ એ ધર્મ કેઈ પણ હોય, તે એક જૈનધર્મ જ છે, અહીં કષ છેદ અને તાપની બીના ટુંકામાં આ પ્રમાણે જાણવી ધર્મ કે શાસ્ત્ર શુદ્ધ છે કે અશુદ્ધ તેની પરીક્ષા સેનાના દષ્ટાંતે આ પ્રમાણે જાણવી:– જેમ સેનાને પ્રથમ કસોટીને પત્થર પર ઘસીને તેને કષ-ઘસારે જોઈને પરીક્ષા કરી શકાય છે તેમ ધમની કે શાસ્ત્રની કસોટી તેમાં જણાવેલા વિધિ માર્ગ અને નિષેધના આધારે થઈ શકે છે માટે વિધિ અને નિષેધ એ ધર્મને અથવા શાસ્ત્રને કષ છે. અહીં ધર્મશાસ્ત્રમાં કહેલાં દાનાદિ તથા ધ્યાન અધ્યયન વિગેરે વિધિમાર્ગ છે. અને હિંસા, ચેરી, જૂઠ વગેરે પાપકર્મ કરવાને જે નિષેધ કર (ના પાડવી) તે નિષેધમાર્ગ કહેવાય છે, માટે જે ધર્મમાં કે શાસ્ત્રમાં એવા પ્રકારના બંને વિધિમાર્ગ અને નિષેધમાર્ગ દર્શાવ્યા હોય તે ધર્મ અથવા શાસ્ત્ર કષ શુદ્ધ કહેવાય. ૧ તથા વિધિ માર્ગને અને નિષેધ માર્ગને બાધ ન આવે એ રીતે તે વિધિમાર્ગનું અને નિષેધમાર્ગનું રૂડી રીતે પરિપાલન કરવાના ઉપાય રૂ૫ અનુષ્ઠાને જ્યાં કહ્યાં હોય તે છેદશુદ્ધ ધર્મ અથવા શાસ્ત્ર કહેવાય. કારણ કે સુવર્ણને કષી જોયા બાદ તેને હેજ કાપ મૂકીને પણુ પરીક્ષા કરવી પડે તેમ ઉત્તમ ધર્મમાં અથવા શાસ્ત્રમાં પણ વિધિ નિષેધના માર્ગ દર્શાવવા ઉપરાંત તેને સાધવાના ઉપાય પણ દર્શાવવા જોઈએ. એ પ્રમાણે જ્યાં તેવા નિરાબાધ ઉપાયે દર્શાવ્યા હોય છે તે ધર્મ અથવા શાસ્ત્ર છેદશુદ્ધ ગણાય છે–કહેવાય છે. આ બાબતમાં શ્રી અષ્ટક પ્રકરણમાં કહ્યું છે કે-જે બાહ્ય ક્રિયાઓ વડે તે વિધિમાર્ગ અને નિષેધમાર્ગને આંચ (હરક્ત) ન આવે તેવી બાહ્ય ક્રિયાઓને ઉપદેશ જ્યાં હોય તે ધર્મ કે શાસ્ત્ર છેઃશુદ્ધ કહેવાય. ૨ તથા સુવર્ણને કાપી જોયા બાદ પણ વિશેષ પરીક્ષા કરવા માટે જેમ અગ્નિમાં નાંખી ૧ દાનાદિ ધર્મ કરવો એમ કહેવું તે વિધિમાર્ગ અને હિંસા વિગેરે પાપ ન કરવા એમ કહેવું તે નિષેધમાર્ગ કહેવાય. For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજ્યપદ્રસૂરિકૃત તપાવાય છે તેમ શાસ્ત્રમાં પણ જે ધર્માનુષ્ઠાને કહ્યાં હોય તેમાં પણ બંધ મેક્ષ વિગેરેની સત્તામાં (હયાતીમાં) મુખ્ય કારણ રૂ૫ આત્મા અને કર્મ વિગેરે પદાર્થોની હયાતીને જણુંવનારા ઉપદેશની જરૂરીયાત છે. માટે જે ધર્મ (શાસ્ત્ર) માં આત્મા પુણ્ય પાપ વિગેરે તની હયાતીનો ઉપદેશ કરવામાં આવ્યા હોય તે તે ધર્મ અથવા શાસ્ત્ર તાપશુદ્ધ કહેવાય. કહ્યું છે કે બન્ધ મેક્ષ વિગેરેના સાધક જીવ વિગેરેની સત્તાને ઉપદેશ તે અહિં તાપ કહેવાય, એ પ્રમાણે કષ, છેદ અને તાપ એ ત્રણે વડે જે શુદ્ધ ધર્મ અથવા શાસ્ત્ર હાય તેજ શુદ્ધ ધર્મ અથવા શુદ્ધ શાસ્ત્ર કહેવાય.” આ અર્થને જણાવનારી ત્રણ ગાથાઓ બહુ જ ઉપયોગી છે તે આ પ્રમાણે જાણવી – पाणिवहाईयाण-पावठाणाण जो उ पडिसेहो ॥ झाणज्झयणाईण-जो य विही एस धम्मकसो ॥१॥ बझाणुटाणेणं-जेण न बाहिज्जए तयं नियमा ॥ संभवइय परिसुद्ध-सो पुण धम्मम्मि छे ओत्ति ॥ २ ॥ जीवाइभाववाओ-बंधाइपसाहगो इहं तावो ॥ एपहिं परिसुद्धो-धम्मो धम्मत्तणमुवेइ ॥ ३ ॥ ગાથાઓ જણાવે છે– सुहुमो असेसविसओ-सावज्जे जत्थ अत्थि पडिसेहो ॥ रागाइ विअड़णसह-झाणाइ य एस कससुद्धो ॥ १ ॥ एएण न बाहिज्जइ-संभवइ य तं दुर्गपि नियमेणं ॥ पय वयणेण सुद्धो-जो से छेएण सुद्धोत्ति ॥ २ ॥ आत्मास्ति स परिणामी-बद्धः स तु कर्मणा विचित्रेण ॥ मुक्तश्च तद्वियोगाद्-हिंसाहिंसादि तद्धेतुः ॥ ३ ॥ આ સંબંધિ વિશેષ બીના અષ્ટક પ્રકરણાદિ ગ્રંથમાંથી મળી શકશે. ૨૨૧ મનુષ્ય ભવની દુર્લભતામાં દશ દwતેનાં નામ જણાવે છે – ભેજ્ય પાસા ધાન્ય ઘતનું રત્ન તિમ સ્વપ્ન તણું. ચક કચ્છપ યુગ તણું દૃષ્ટાન્ત પરમાણુ તણું દૃષ્ટાંત દશ એ ભાવના ઈમ તેહની અવધારજે, નિત યાદ રાખી આત્મહિતમાં સાવચેતી રાખજે. રરર અર્થ:–(૧) ભેજય (ભજન) નું દષ્ટાન (૨) પાસાનું દષ્ટાન્ત, (૩) ધાન્યનું દષ્ટાન્ન, (૪) દ્યુત એટલે જુગારનું દષ્ટાન્ન, (૫) રત્નનું દાન્ત, (૬) સ્વપ્નનું દાન્ત, (૭) ચક્રનું દાન્ત, (૮) કચ્છપ એટલે કાચબાનું દાન્ત. (૯) યુગ (ધુંસરી) નું દષ્ટાન્ડ, For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૨૦૦ તથા (૧૦) પરમાણુનું દાન. એ પ્રમાણે દશ દષ્ટાન્તથી આ મનુષ્ય ભવ પામ દુર્લભ છે. હવે આ દશ દષ્ટાન્તની ભાવના આ પ્રમાણે (આગળ કહેવાય છે તે પ્રમાણે) તમે જાણે. જાને હંમેશાં યાદ રાખીને આત્મહિત એટલે પિતાના આત્માના ભલા માટે સાવચેતી એટલે સાવધાની રાખજે. એટલે હે ભવ્ય જીવો તમે આત્મહિત સાધવામાં તત્પર થજે. ૨૨૨ બે લેકમાં પહેલું ભોજનનું ઉદાહરણ જણાવે છે – બ્રાહ્મણ ઉપર રાજી થઈ વર માગવા ચકી કહે, અહિંથી લઈ ભરતે લહુ ભજન ક્રમે બ્રાહ્મણ કહે; વરદાન આપ્યું પ્રથમ જમતે ચક્રવર્તિના ગૃહે, એ ક્રમે સંપૂર્ણ ભરતે વિવિધ ભેજનને લહે. રર૩ જાયે સ્વભાવે નજર ભળે તેહ વ્હાલું વિપ્રને, ઘર ઘણાં ને જીવન થોડું વિપ્રનું તે ભેજ્યને, ચક્રિ કેરા પામવું દુર્લભ યથા નર ભાવને, ફરી પામવો તિમ દેહિલો જાણો પ્રથમ દષ્ટાતને. ર૨૪ અર્થ:--એક વખત એક બ્રાહ્મણ ઉપર ચક્રવર્તી ખુશી થયા અને તેને વરદાન માગવા કહ્યું. ત્યારે તે બ્રાહ્મણે માગણી કરી કે તમારા ઘેર પ્રથમ ભજન કરીને આપે જીતેલા આખા ભરત ક્ષેત્રમાં જ એક એક ઘેર અનુક્રમે ભજન મને મળવું જોઈએ. ચક્રવર્તીએ તે વાત કબુલ રાખી. ત્યાર પછી તે પહેલ વહેલો ચક્રવતના ઘરે જન્મે. ત્યાં તેને જીંદગીમાં ન ખાધું હોય તેવું ઉત્તમ અને સ્વાદિષ્ટ ભોજન મળ્યું. ત્યાર પછી તે ભરત ક્ષેત્રમાં ઘેર ઘેર વિવિધ પ્રકારનાં ભેજન મેળવે છે, પરંતુ તેને કઈ ઠેકાણે પ્રથમ દિવસે ચક્રવર્તીને ત્યાં જેવી રસાઈ જન્મ્યા હતા તેવી ઉત્તમ રસાઈ મળતી નથી. બ્રાહ્મણની સ્વભાવથી જ ભેજ્ય એટલે ખાવાની વસ્તુઓ ઉપર નજર જાય છે, કારણ કે બ્રાહ્મણને ભજન સૌથી વહાલું હોય છે. બ્રાહ્મણ વિચાર કરે છે કે મારું આયુષ્ય તો થોડું છે અને ભરતક્ષેત્રમાં ઘર તે ઘણાં છે, ચક્રવર્તીના ભેજનને સ્વાદ લીધેલ હોવાથી તે ભેજન ફરીથી કયારે મળે ? તેમ તે વિચારે છે. પરંતુ તે બ્રાહ્મણને ફરીથી ચક્રવર્તીના ઘરની રસોઈ દુર્લભ હતી, કારણ કે ફરીથી વારો આવે ત્યાં સુધી તેનું આયુષ્ય પહેચે તેમ નહોતું. તેથી આ બ્રાહ્મણને ફરીથી ચક્રવતીના ઘરનું ભેજ્ય (ભજન) જેમ મુશ્કેલ હતું તેમ પ્રમાદી જોને આ ઉત્તમ મનુષ્ય ભવ ફરીથી મેળવે તે પણ દુર્લભ છે એમ જાણવું એ પ્રમાણે પહેલું (ચક્રવત્તિના ઘરના) ભજનનું દષ્ટાન્ત કહ્યું. ૨૨૩-૨૪ ૨૦ For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ [ શ્રી વિજ્યપદ્રસૂરિકૃતબીજું પાસાનું દષ્ટાંત બે લોકમાં જણાવે છે – બુદ્ધિશાળી મંત્રીએ ભંડાર ભરવા ભૂપને, પાસા બનાવ્યા દિવ્ય તેમાં થાળ સેના હેરને જીતનાર પામે રમતમાં પાસા થકી રમવા છતાં, હારનારે એક આપે હેર પણ સહુ હારતા. રર૫ દેવતાધિષિતપણાથી કોઈ પણ ના મંત્રીને, જીતે ઇહાં જિમ જીતવાનું દેહિલું તિમ જીવનને હારી ફરીને નરપણું દુર્લભ કહ્યું ઈમ જાણુને, ન રહો પ્રમાદે ધારજે પાસા તણા દષ્ટાન્તને. ૨૨૬ અર્થ --એક રાજાને બુદ્ધિશાળી ચતુર મંત્રી હતું, તે રાજાને ભંડાર-પ્રજાને ખાલી હતું. તેથી તે ભંડાર ભરવા માટે મંત્રીએ દિવ્ય એટલે દેવતાથી અધિષ્ઠિત એવા રમવાના પાસા બનાવ્યા. પછી સેના મહારથી ભરેલ એક થાળ લઈને જાહેર કર્યું કે આ પાસાથી રમનારે ફક્ત એક સોનામહોર પિતાને ઘેરથી લાવીને મૂકવાની છે. પછી પાસા વડે રમતાં જે જીતશે, તેને સોનામહોરથી ભરેલો આખો થાળ મળશે. આવી મેટી લાલચથી લોભાઈને ઘણુ જણ દોરેજ સોના મહોર લઈને પાસા રમવા આવે છે. પરંતુ પાસા દેવતાના મંત્રથી અધિષ્ઠિત હોવાથી જેટલા લેક સોના મહોર મૂકીને રમે છે તે સઘળા પિત પિતાની સેના મહેર હારી જાય છે. પરંતુ કઈ પણ તે મંત્રીને જીતી શકતું નથી. તેથી રાજાના ભંડારમાં સોનામહોરે બહુ જ વધવા માંડી. અહીં જેવી રીતે આ દેવાધિષ્ઠિત પાસાથી મંત્રીને જીતવાનું દેહિલું એટલે અઘરું છે. તેમ મનુષ્ય જીવનને હારી ગએલા પ્રમાદી જીવેને ફરીથી મનુષ્યપણું પામવું પણ દુર્લભ છે. એ પ્રમાણે આ બીજા પાસાના દષ્ટાન્તને સાંભળીને હે ભવ્ય જીવો ! તમે પ્રમાદમાં પડશો નહિ, નહિ મળેલું મનુષ્યપણું પણ ફેગટ હારી જશો. ૨૨૫-૨૨૬ ત્રીજું ધાન્યનું દષ્ટાંત બે લેકમાં જણાવે છે – પાયું ઘણું જ અનાજ બહુવિધ કાળ શુભ જ્યારે હતો, - તસ રાશિમાંહે મૂઠી સર્ષપ એક માણસ નાખો; ભેળસેળ કરી જ જાદા પાડવાને એહને, ચાહતો દઈ સૂપડું બેસાડતો ત્યાં ડોસીને. રર૭ 'ધાન્ય જુદું પાડનારી વૃદ્ધ નારી છે અને, ધાન્ય પુષ્કળ અલગ કરવું જેમ સર્ષપ ધાન્યને, For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ]. ૧૧ | મુકેલ છે તિમ દોહિલે ફરી પામો નર ભાવને, હે ભવ્ય જીવ ! ઈમ વિચારી સેવશો ને પ્રમાદને; રર૮ અર્થ:--જ્યારે સારે વરસાદ વરસ્યું ત્યારે ઘણું અનાજ પાકયું. તે અનાજનો કોઈએ મોટે ઢગલો કર્યો. તે ધાન્યના મોટા ઢગલામાં એક માણસે મૂઠી ભરીને સરસવના દાણા નાખ્યા. અને તે દાણુને બીજા અનાજના મોટા ઢગલામાં સેળભેળ કરી નાખ્યા. ત્યાર પછી તે ઢગલામાંથી તે સરસવના દાણા જુદા કાઢવાની ઈચ્છાથી તે ધાન્યના માલીકે એક ડોશીને સૂપડું આપીને આ કાર્ય કરવા બેસાડી હવે અહિં ધાન્ય જુદું પાડનારી સ્ત્રી એક તે વૃદ્ધ છે તેથી અશક્ત છે. વળી બીજું એ કે ઘણું ધાન્ય ઝાટકીને જુદું પાડવાનું છે. તેથી જેમ તે ડેસીને ધાન્ય અને સરસવના દાણું જુદા પાડવાનું કામ ઘણું મુશ્કેલ છે તેવી રીતે જીવને ફરીથી નરભાવ એટલે મનુષ્યપણું પામવું પણ ઘણું દુર્લભ છે એમ વિચારીને હે ભવ્ય છે ! તમે પ્રમાદને સેવશો નહિ કારણ કે આ મનુષ્યપણું મહા મહેનતે મેળવ્યું છે. તે ફેગટ ગુમાવશે નહિ. પણ તેને ધર્મ કાર્યમાં જોડી મનુષ્ય ભવ સફળ કરજે. એવી રીતે ત્રીજું સરસવનું દષ્ટાન્ત જાણવું. ૨૨૭-૨૨૮ * ત્રણ લેકમાં ચોથું દૂત (જુગાર) નું દ્રષ્ટાંત બે લેકમાં જણાવે છે " રાજ્ય લઉ મારી પિતાને કુંવર એમ વિચાર, ખબર પડતાં ભૂપને તે કુંવરને ઈમ ભાષ; બાપ જીવે તે છતાં જે પુત્ર ચાહે રાજ્યને, ઘતમાં જીતે જનકને તેહ પામે રાજ્યને. રર૯ પ્રત્યેક થંભે એકસો ને આઠ હાંસ બધા મળી, આ સભામાં એક ને આઠ થંભે છે વળી; એક ને આઠ દા જીતવી ઈગ હાંસને, એકસે ને આઠ હાંસે એક આખા થંભને. ર૩૦ અર્થ–એક રાજાને કુંવર એ વિચાર કરે છે કે હું મારા બાપને મારીને રાજ્ય ગ્રહણ કરું, આ વાતની રાજાને ખબર પડી એટલે રાજાએ કુંવરને ઈરાદો જાયે ત્યારે તેણે કુંવરને પિતાની પાસે બોલાવીને કહ્યું કે બાપ જીવતો હોય છતાં જે પુત્ર રાજ્ય મેળવવાને ચાહતો હોય તેણે પિતાને ઘતમાં એટલે જુગારમાં જીત જોઈએજે તે પુત્ર જુગારમાં જીતે તે જ તે પુત્રને રાજય મળે. આ બાબતની માહીતી દેવા માટે રાજાએ કુંવરને આ પ્રમાણે કહ્યું કે આ સભામાં એકસો ને આઠ થાંભલા છે. અને એક એક થાંભલાને વિષે બધા થઈને એકસો આઠ હાંસ (ઉંચી નીચી કીનારી) છે. એક એક હાંસને For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ [ શ્રી વિજ્યપદ્ધકૃિતએકસેને આઠ દાવ વડે વચમાં એક પણ દાવ હાર્યા વિના લાગ લાગટ જીતવી એટલે એકસે ને આઠ દાવમાં લાગેટ જીતે તે એક હાંસ જીતે. એવી રીતે એકસો આઠ વાર જીતે એટલે જ્યારે લાગ લાગટ ૧૧૬૬૪ દાવ છતાય ત્યારે એક આખો થાંભલો જીતે. ૨૨૯-૨૩૦. છત ઇમ સર્વ થંભે દાવ ખાલી ઇગ નહિં, જાય ને જો જાય તે દાવો બધા નિષ્ફળ સહી; તિમ બને જે તે ફરીને પૂર્વની માફક કરે, જીતવો જનકને જેમ દુર્લભ તેમ નરપણું બુધ સ્મરે. ર૩૧ અર્થ –એવી રીતે સઘળા એટલે ૧૦૮ થાંભલાને જીતવા જઈએ. એમ એક દાવ પણ ખાલી જ જોઈએ નહિ ને જે તેમાં એક દાવ પણ ખાલી જાય એટલે એક દાવમાં પણ જે હાર થાય તો પ્રથમના જીતેલા બધા દાવ નિષ્ફળ (નકામા; ફોગ) જાણવા, અને એ પ્રમાણે કદાચ એક દાવ ખાલી જાય તે પ્રથમની જેમ ફરીથી શરૂઆત કરવી જોઈએ. એટલે પ્રથમ થાંભલાની પહેલી હાંસથી રમત શરૂ કરવી જોઈએ. આ રીતે જુગારમાં પિતાને જીતવો જેમ દુર્લભ છે તેમ આ મનુષ્યપણું ફરીથી મેળવવું, તે પણ દુર્લભ જાણવું. એવી રીતે જુગારનું ચોથું દષ્ટાન્ત ટૂંકામાં જણાવ્યું. ૨૩૧ પાંચમું રત્નનું દષ્ટાંત ત્રણ લોકમાં જણાવે છે – શેઠ પાસે કોડ કીમતનાં ઘણાં રત્નો છતાં, કેટિ વજના ચિન્હધ્વજને મહેલ પર ના બાંધતા કૃણતાથી વાત આ જાણી તનય દીલગીર થતા, બાપ પરદેશ જતાં સિા રત્ન વેચી નાંખતા. ર૩ર અર્થ --હવે પાંચમું રત્નનું દષ્ટાન્ત આવી રીતે જાણવું --એક શેઠની પાસે ક્રોડ ફોડ રૂપીઆની કિંમતવાળાં ઘણું કિંમતી રત્ન હતાં, તે છતાં પણ તે શેઠ કંજુસાઈને લીધે કેરિધ્વજની નિશાની રૂપ વજને એટલે ધજાને પિતાના મહેલ ઉપર બાંધતે નહોતે. પ્રાચીન કાળમાં એ રિવાજ હતું કે આ કોડપતિ છે એમ જણાવવાને તેના ઉપર ધજા હમેશાં રાજા તરફથી બાંધવામાં આવતી હતી. આ શેઠ તે રત્નોમાંથી એક પણ રત્ન વેચતા નહોતા. ને ધજા પણ બંધાવતા નહિ. આવી રીતે શેઠની કંજુસાઈ જાણીને તેમના પુત્રો ઘણુ દીલગીર થતા. એક વાર બાપ કંઇ જરૂરી કામને અંગે વ્હાર ગામ (પરદેશમાં) ગયા ત્યારે પુત્રોએ તે બધાં રત્નો કેટલાક પરદેશી વેપારીઓને વેચી નાખ્યાં. (વેચાતાં દઈ દીધા ) ૨૩૨ For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ દેશનાલિ’તામણિ ] કાર્ટિધ્વજ નિજ મ્હેલ પર સુત આ સમય બંધાવતા, શેઠ આવુ જોઇને પુત્રા ઉપર ગુસ્સે થતા; ને કહું રત્ના બધા લઇ આવજો આ ગેહમાં, રત્ના તણા લેનાર દૂરના લઇ ગયા સ્વસ્થાનમાં, ૨૩૩ અર્થ:—પુત્રાએ રત્ના વેચીને ઘણું ધન મેળવ્યું અને આ અવસરે પેાતાના મહેલ ઉપર ક્રોડપતિની ( કરેાડાધિપતિ પણાની) નિશાની રૂપ કેાધ્વિજ અધાન્યેા. જ્યારે શેઠ પાછા આવ્યા ત્યારે પુત્રાએ બધા રત્ના વેચી નાખ્યા છે, એવું જાણીને તે પુત્રાની ઉપર ઘણા ગુસ્સે થયા. અને પુત્રને કહ્યું કે ઘરમાંથી જેટલા રત્ના તમાએ વેચી નાખ્યા છે તે બધા ફરીથી પાછા લઇ આવેા. તે વખને પુત્રા કહેવા લાગ્યા કે આ રત્નાના ખરીદ કરનારા પરદેશીઓ હતા, તેથી તેએ રત્ના લઈને પાત પાતાના ઠેકાણે ઘણું દૂર પરદેશમાં ચાલ્યા ગયા છે. ૨૩૩ પુત્ર સધલા ચિંતવે રત્નો હવે ક્યાં શેધવા ?, કઈ રીતે કરી એકઠા તે સર્વ રત્ના લાવવા ?; શોધવું ને લાવવું જિમ દેહિલું તિમ દાહિલા, મનુજ ભવ આવું વિચારી ધર્મ સાધન ઝટ કરો. ૨૩૪ ૧૩ અ—પુત્રાએ એ પ્રમાણે કહેવા છતાં પણ ખપે રત્ના ભેગાં કરવાના આગ્રહ કર્યો તેથી સઘળા પુત્ર એકઠા મળીને વિચાર કરે છે કે રત્ના હવે કેવી રીતે શેાધી કાઢવાં ? અને કયા ઉપાયે તે સઘળા રત્ના પાછાં લાવવાં. રત્નાના લઇ જનાર વેપારીઓ જુદા જુદા દેશના હતા તેથી તેએ રત્ના લઇને કયાં ગયા હશે ? વળી તેએએ તે રત્ના બીજા વેપારીઓને વેચ્યાં હશે. માટે આ રત્નાની હવે શેાધ કરવી અને તેમને પાછાં લાવવાં તે કાર્ય બહુજ કઠીન છે. જેમ આ કાર્ય ઘણું દુર્લભ છે તેમ આ એળે ગએલે ( નકામે ગુમાવેલા) મનુષ્ય ભવ ફરીથી મેળવવા તે કાર્ય પણ ઘણું દુર્લભ છે, એવું જાણીને હે ભવ્ય જીવે ! તમે જલ્દી ચેતીને ધર્મની સાધના જરૂર કરી લેજો. ૨૩૪ છઠ્ઠું સ્વપ્નનું દૃષ્ટાંત એ લેાકમાં જણાવે છે:— જ્યાં રહ્યા બહુ ભિક્ષુકેા તે ધમશાલામાં સુતાં, ભિક્ષુ નૃપસુત પૂર્ણ શુભ શશિપાન ભિક્ષુ બીજા ભિક્ષુને નિજ સ્વપ્ન સાર સુણાવતા, સ્વપ્ન પામતા; તે કહે ધી ખાંડ પૂરી તું લહીશ ઈમ પામતા. ૨૩૫ અ:—એક ધર્મશાલામાં ઘણા ભિક્ષુકે ( ભિખારી ) રહ્યા હતા. તે વખતે તેજ For Personal & Private Use Only www.jalnelibrary.org Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ | શ્રી વિપરિતધર્મશાળામાં રાત્રે એક ભિક્ષુક તથા એક રાજાને કુંવર બંને સૂતા હતા, તે બન્નેને અમે સંપૂર્ણ સુંદર ચંદ્રમાનું પાન કર્યું એવું સ્વપ્ન આવ્યું. તેમાં ભિક્ષુકે તે બીજા ભિક્ષુકને પિતાને આવેલા સ્વપ્નને સાર જણાવ્યું. તે ભિક્ષુકે તેને જણાવ્યું કે તને આ સ્વપ્નના પ્રભાવથી આજે ભિક્ષામાં ઘી અને ખાંડ સહિત પૂરી મળશે, અને એ પ્રમાણે જ ભિક્ષામાં એને એ ત્રણે ખાવાના પદાર્થો મળ્યા. જેથી સ્વનિનું ફળ એટલું જ તેને મળ્યું. ૨૩૫ ફલ ફલાદિક વિનયથી નૃપ પુત્ર પાઠકને કહે, આઠમે દિન રાજ્ય” તેના વચનથી તે ફલ લહે; સુણી વાત આવી તે ભિખારી પામવા તે સ્વપ્નને, સૂતો સુપનની જેમ દુર્લભ પામવું નર ભાવને. ૨૩૬ ' અર્થહવે રાજપુત્રે સ્વપ્ન કહેવાની વિધિને યાદ કરીને ફૂલ, ફળ વગેરે લઈને અને સ્વપ્ન પાઠકની પાસે જઈને વિનય પૂર્વક સ્વપ્નનું ફળ પૂછયું. ત્યારે સ્વપ્ન પાઠકે કહ્યું કે આજથી આઠમે દિવસે તને રાજ્ય મળશે. અને એ વચન પ્રમાણે આઠમે દિવસે તેને રાજ્ય મળ્યું. તે વખતે પેલો ભીખારી એજ સ્વપ્નથી કુંવરને રાજ્ય મળ્યું, એવું સાંભળીને તેવું જ સ્વપ્ન મને ફરીથી આવે આવા ઈરાદાથી ત્યાં દરરોજ સૂએ છે પરંતુ જેમ ફરીથી તે સ્વપન પામવું ઘણું દુર્લભ છે તેમ ફરીથી મનુષ્ય ભવ પામે પણ દુર્લભ છે. ૨૩૬ સાતમું રાધાવેધનું દષ્ટાંત પાંચ લેકમાં જણાવે છે – નૃપપુત્ર બાવીસ આળસે શીખે લગારે ના કળા, મંત્રિની પુત્રી તણો નૃપ કુંવર શીખે સવિ કળા; તેવીસમા એ કુંવર કેરી ખબર કંઈ નૃપને નથી, રાજ્ય કોને આપવું? ઈમ ચિંતવે તે શાંતિથી. ર૩૭ : ક અર્થ –એક રાજાને બાવીસ રાણીઓ હતી અને તે દરેકને એકેક પુત્ર હોવાથી તેને બાવીસ પુત્ર હતા, પરંતુ તે બધા કુંવરે આળસુ હતા તેથી જરા પણ કળાને અભ્યાસ કરતા નહોતા, આ રાજાએ તેવીસમી મંત્રીની પુત્રી સાથે લગ્ન કર્યું હતું. આ તેવીસમી રાણુની સાથે એક દિવસના પરિચય સિવાય રાજાએ કઈ પણ દિવસ તેની સામું પણ જોયું નહોતું. અવસરે તે મંત્રીની પુત્રીને એક પુત્ર થયો. તે મંત્રીને ત્યાં જ રહે છે. તેથી રાજાને તે પુત્ર થયાની ખબર નહોતી. હવે રાજા એકવાર રાજ્ય તંત્ર સંબંધિ ભવિષ્યને વિચાર કરતાં પોતાના બાવીસે પુત્રો કળા હીન હોવાથી રાજ્યને લાયક કોઈ કુંવર નથી માટે રાજ્ય કેને આપવું ? આ બાબતમાં શાંતિથી વિચારણા કરતે હતે. ૨૩૭ For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ દેશનાચિંતામણિ ] તેવા સમે આજ્ઞા લઈ નિજ જનકની નૃપ કુંવરી, 0 , “અહીંયા હશે મુજ ગ્ય વર ” આવું વિચારીને વલી; જેહ રાધા વેધ સાધે તેહ વર મુજ એમ એ, ; ચિંતવી અહીં આવતી પડતી ખબર આ ભૂપને. ૨૩૮ અર્થ:–તે અરસામાં એક રાજાની કુંવરી પિતાના પિતાની રજા લઈને આ રાજાના બાવીસ પુત્રમાં મારા ગ્ય વર હશે એવું વિચારીને ત્યાં સ્વયંવર માટે ( લાયક વરની તપાસ કરવા માટે) આવેલી છે. તેણુએ એવી પ્રતિજ્ઞા કરેલી છે કે સ્વયંવરમાં જે રાધાવેધ (રાધા એટલે પુતળી, તેની ઉલટ સુલટ ફરતાં ચકકરમાં થઈને ડાબી આંખ વિંધવી તે) કરશે તે મારે પતિ થશે. આ વાતની રાજાને ખબર પડી. ૨૩૮ સાધવાને એહ રાધાવેધ નૃપ સવિ પુત્રને, ફરમાવતા સહુ યત્ન કરતા સાધવા ધરી હેશને પણ થયા નિષ્ફલ પ્રમાદી આ બધું નૃપ જોઈને, ખેદ ધરતે આ પ્રસંગે ધરત મંત્રી વિનયને. ૨૩૯ અર્થ--ત્યાં રાજાએ સ્વયંવર મંડપ બંધાવી સભા સમક્ષ પિતાના સર્વ પુત્રને રાધાને (પુતળીની આંખને) વેધ કરવાનું ફરમાન કર્યું. તેઓએ પણ ઉમંગથી રાધાવેધ કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ પ્રમાદથી એટલે આળસથી તેઓ કાંઈ તેવી કલા શીખ્યા નહિ હોવાથી તેને વેધ કરવામાં નિષ્ફળ નીવડયા (રાધાવેધ સાધી શક્યા નહિ) આવી રીતે બાવીસ પુત્રોમાંથી કોઈ પણ રાધા વેધ ન કરી શકવાથી રાજા ઘણે દિલગીર થયે. તે વખતે મંત્રીએ વિનય પૂર્વક રાજાને આ પ્રમાણે કહ્યું. શું કહ્યું ? તે આગળ ૨૪૦ મા લેકમાં જણાવે છે. ૨૩૯ મુજ દીકરીનો પુત્ર તે તેવીસમો સુત આપનો, થાય ઈમ ભાષે નિશાની દઈ સુણી આ વચનને; સારાંશ જાણ કરત નિર્ણય, આપ રાધા વેધને, સાધવા એને કહો મંત્રી કહે ઈમ ભૂપને. ૨૪૦ અર્થ –મંત્રી રાજાને કહે છે કે મારી દીકરીને જે પુત્ર છે તે તમારે જ પુત્ર થાય છે. અને રાજાને ખાત્રી કરાવવાને પુત્રીએ કહેલી નિશાની રાજાને જણાવી. તે સાંભળીને તેને સારાંશ એટલે ભાવાર્થ જાણુને રાજાએ પણ નિર્ણય કર્યો કે તે વાત સત્ય છે. ત્યાર બાદ મંત્રીએ રાજાને કહ્યું કે આપ રાધાવેધ સાધવા માટે તે પુત્રને કહે. ૨૪૦ સાધતે નૃપના હુકમથી તે રાધાવેધને, કન્યા લહે વલિ જનક આપે એહને સવિ રાજ્યને, For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ર૧૬ [ શ્રી વિજયયારિdરાજ કન્યા દેહિલાં જિમ સિા પ્રમાદિ પુત્રને, મનુજ ભવ તિમ હિલો જાણે પ્રમાદિ જીવને. ૨૪૧ અર્થ –રાજાના કહેવાથી તે ત્રેવીસમાં પુત્રે રાધાવેધ કર્યો, જેથી તે કન્યાએ તેની સાથે લગ્ન કર્યું, અને રાજાએ પણ તેને એ જાણીને પિતાનું સઘળું રાજ્ય આપ્યું. જેવી રીતે આ આળસુ રાજપુત્રને રાધાવેધ કરીને રાજ્યકન્યા મેળવવી અને પિતાનું રાજ્ય પામવું એ બને દેહિલાં એટલે મળવા મુશ્કેલ હતાં તેમ પ્રમાદી જીને પણ ફરીથી આ મનુષ્ય જન્મ બહુ જ દુર્લભ છે એમ સમજીને હે ભવ્ય જીવો! તમે વિષય કષાયાદિ પ્રમાદના સંગથી દૂર રહીને મહા પ્રભાવશાલી શ્રીજિન ધર્મની પરમ ઉલાસથી આરાધના કરીને મહા પુણ્ય મળેલા આ મનુષ્ય ભવને સફલ કરજે, ૨૪૧ સાત લેકમાં આઠમું કૂર્મ અને સેવાલનું દષ્ટાંત જણાવે છે – એક હદમાં ઘાસ તિમ બહુ પાંદડાં સેવાલના, નિછિદ્ર પડલ વડેજ પાણી ભાગનું તસ ઉપરના ઢંકાયેલું છે વિણ તિમિર અતિ કાચબે વસતે અહીં, અન્ય જલચર ક્ષોભથી પીડાય અતિશય તે સહી. ૨૪૨ અર્થ –એક સરોવરમાં ઘાસ તથા ઘણાં પાંદડાં પડેલાં હતાં અને તેની ઉપર સવાલ એટલે ઘણી લીલફૂલ જામી ગઈ હતી, તેથી તે સરોવરનું ઉપરના ભાગનું પાણી છિદ્રહિત અને પડલ એટલે પડ વડે ઢંકાએલું હતું. આજ કારણને લઈને અહીં ઘણે અંધકાર પણ હતું. આ સરોવરમાં એક કાચબો રહેતો હતો. તે કાચબો તે(સવર)માં રહેતાં બીજાં ઘણું જલચર જીના ક્ષેભ ( અથડામણ, ખળભળાટ ) થી ઘણી પીડા પામતો હતો. ૨૪૨ હૃદમાંહિ ફરતા ઝટ અચાનક પડલમાં સેવાલના, બાકું પડ્યું ત્યાં ડેક કાઢે કાચબો તે શરદના, ચંદ્રકર નિજ દેહ પર પડતાં અપૂરવ શર્મને, અનુભવે થોડા સમયમાં યાદ કરતા સ્વજનને. ર૪૩ અર્થ –એક વખત તે કાચ સરોવરમાં ઉપરના ભાગમાં ફરતું હતું, તે વખતે અચાનક એક જબરે પવનને સપાટ આવવાથી તે સવાલના પડમાં બાકોરું પડયું, એટલે સેવાલમાં સહેજ ફાટ પડી. તે વખતે કાચબાએ પિતાની ડેક બહાર કાઢી, તેથી શરદ ઋતુના ચંદ્રનાં કિરણો તે કાચબાના શરીર ઉપર પડ્યા, તે શીતળ કિરણોના સ્પર્શથી તેને બહુ આનંદ અને ઘણું શાંતિ થઈ, તે કારણેને અનુભવ થોડા સમય કર્યો તેવામાં તેને તેનાં સ્વજન એટલે કુટુંબી જલચર છે યાદ આવ્યા. ર૪૩ For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૧e દેશનાચિતામણિ ] મારાં સગાંને ચંદ્ર દેખાડું વિચારી એમ એ, અંદર જઈ કરી વાત આ ઝટ સાથે લાવી તેમને દેખાડવાને ચંદ્રમા બહુ શેધ તે છિદ્રને, કરતાં તપાસ ઘણી છતાં નવિ દેખતાં ધરે દુઃખને. ૨૪૪ અર્થ –ચંદ્રમાના કિરણને અપૂર્વ આનંદ (મજા) જોગવીને કાચ વિચારે છે કે મારાં સગાંને પણ હું આ ચંદ્રમા દેખાડું. એવો વિચાર કરીને સરોવરની અંદર જઈને તે તેનાં સગાંને આ વાત કહીને અને સાથે લઈને ઉપર આવ્યો. પરંતુ તે દરમિઆન પવનના સપાટાંથી છૂટી પડેલી તે સેવાલ ભેગી થઈ ગઈ હતી. તેથી છિદ્ર પૂરાઈ ગયું હતું. અહીં જ્યારે કાચ તેના કુટુંબને લઈને ઉપર આવ્યો ત્યારે કુટુંબને દેખાડવાને તેણે છિદ્રની બહુ શોધ (તપાસ) કરી, પરંતુ છિદ્ર (બાકું) પૂરાઈ ગએલું હોવાથી તે જડયું નહિ ને ચંદ્રમાં દેખાયે નહિ તેથી તે ઘણે દિલગીર થયે. ૨૪૪ કાચબાનું દષ્ટાંત મનુષ્ય ભવમાં ઘટાવે છે – દષ્ટાંત ઘટના એમ કરવી જીવ કચ્છપ જાણીએ, સંસાર રૂપ હદ તે અનાદિ કર્મ પટલ તણું ગણે; ઢંકાયેલે મિથ્યાત્વ આદિક તિમિર ત્યાં ના ભૂલીએ, વિવિધ દુઃખરૂપ જલચરેથી તે ભરેલ માનીએ. ર૪પ અર્થ –આ કાચબાના દષ્ટાન્તની ઘટના (મનુષ્ય ભવમાં ઘટીવવાની રીત) આ પ્રમાણે જાણવી. સંસારી છે તે કાચબાની જેવા જાણવા. સરોવર કે હદ (જલાશય) ની જગ્યાએ સંસારને સમજવો. અનાદિ કાળનાં કર્મરૂપી પડ–આવરણ તે સેવાલની જગ્યાએ જાણવાં. અને પટેલેથી ઢંકાએલ સંસાર જાણ. વળી અહીં મિથ્યાત્વ રૂપી તિમિર એટલે અંધકાર રહ્યું છે એમ જાણવું. તથા સરોવરમાં જેમ અનેક જલચરે હોય છે, તેમ જુદી જુદી જાતનાં દુઃખે તે અહિં જલચરે જાણવા. તેનાથી આ સંસાર (રૂપ સરોવર) ભરેલે છે. એમ જાણવું. ૨૪૫ છિદ્ર વિગેરેની બીના સમજાવે છે – મનુષ્યભવ જેથી મળે તે કર્મ છિદ્ર વિચારીએ, ક્ષપશમ રૂપ છિદ્ર અહિં તત્વ આ નવિ ભૂલીએ; છિદ્રમાંથી બહાર કાઢી છેક નરભવ તે અહિ, જાણે જિનેશ્વર વચન તે શશિકિરણના સ્થાને સહી. ર૪૬ અર્થ–સેવાલમાં છિદ્ર પડવા સમાન પાપ કર્મને ક્ષયે પશમ જાણો કે જેનાથી ૨૮ For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ = ૨૧૮ [ શ્રી વિજ્યપધરિતમનુષ્ય ભવની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે આ કહેલો સાર ભૂલ નહિ. વળી તે છિદ્રમાંથી કાચબાએ ડોક બહાર કાઢી તે ડેક બહાર કાઢવા સરખો મનુષ્ય ભવ જાણુ. તથા જિનેશ્વર ભગવંતનાં વચને તે ચંદ્રના કિરણની જેવા જાણવાં. ૨૪૬ કાચબાની જેવો કોણ સમજવો? એ જણાવે છે – દુર્લભ મનુજ ભવ જિન વચનથી જાણજો અહીં સ્વજનના, સ્નેહાદિથી આતુર બને ભવી જેહ કચ્છપ તણા; કાચબે સ્નેહે સ્વજનના હદતણું અંદર ગયે, તેમ સ્નેહી ભવ ભમે નર જન્મ તસ ફેકટ થયા. ૨૪૭ અર્થ–તથા જિનેશ્વરનાં ચન્દ્રકિરણની જેવા વચનો સાંભળી ભવ્ય જીવોએ મનુષ્ય ભવ દુર્લભ જાયે, પરંતુ સ્વજનના એટલે કુટુંબના સ્નેહ મમતા વગેરેથી તે સંસારી છે કાચબાની જેમ આતુર એટલે દુઃખી થાય છે, એટલે કાચબો કુટુંબના સ્નેહને લીધે જેમ સરોવરની અંદર ગયો અને ફરીથી ચંદ્રને જેમ જોઈ શક્યો નહિ, તેમ કુટુંબના નેહમાં ફસાએલા જીવો ભવો ભવ ભમ્યા કરે છે એટલે સંસાર રૂપ સરોવરમાં અથવા સમુ. દ્રમાં ડૂબી જાય છે. અને તેથી તેને મનુષ્ય ભવ ફેગટ ચાલ્યા જાય છે એમ જાણવું. કારણ કે હવે જ્યાં સુધી મનુષ્ય ભવ પામે નહિં ત્યાં સુધી તે ભવ્યજીવ (રૂપી કાચબ) જિનેશ્વરનાં વચન રૂપ ચંદ્ર કિરણના અપૂર્વ આનંદને પામી શકે નહિં. ૨૪૭ ભૂલ કરતાં પહેલાં ચેતવાની હિતશિક્ષા આપે છે – છિદ્ર મળવું દેહિલે જિમ કાચબાને તેમ આ નર ભાવ મળવા દોહિલે સંગે ન રહેશે સ્નેહના; ભૂલ કરી દુઃખી થવું એ મૂર્ખતા અવધારીએ, ભૂલ કરાવે મોહ ચેતી તાસ સંગતિ ઠંડીએ. ૨૪૮ અર્થ –જેમ કાચબાને તે છિદ્ર ફરીથી મેળવવું મુશ્કેલ થયું તેવી રીતે આ મનુ ષ્યપણું ફરીથી મેળવવું દુર્લભ છે એમ જાણીને હે ભવ્ય છે તમે સ્નેહની સોબતમાં રહેશે નહિ એટલે સંસારમાં સ્વજનના મેહમાં ફસાશે નહિ. કારણ કે પહેલાં ભૂલ કરવી અને પછીથી દુઃખી થવું તે મૂર્ખતા (મૂર્નાઈ) કહેવાય. અને મોહ રાજા ભૂલ કરાવે છે એવું જાણીને તેની સબતનો ત્યાગ કરવો. ઝટ ચેતીને અને ભૂલ કરવાની પહેલાં જ ચેતીને ભૂલ થવાના પ્રસંગથી અલગ રહેવું. જેથી દુઃખી થવાને પ્રસંગ આવે નહિ. ૨૪૮ આ પ્રસંગે જ્ઞાની મનુષ્ય કઈ રીતે ડૂબે? આ પ્રશ્નને ખુલાસો કરે છે – જાણવાની ચાહનાથી એક જણ ઈમ પૂછતે. કૂર્મ તે અજ્ઞાન પણ નર હિત અહિતને જાણ; For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ દેશનાચ’તામિણ અજ્ઞાન ડૂબે, કેમ નર આ જ્ઞાન ગુણને ધારતા, ઘો જવામ કરી કૃપા ઉત્તર દિએ પ્રભુ છાજતા. ૨૪૯ અ:—આ કાચમાનું દૃષ્ટાન્ત કહેવાના અવસરે આજ દૃષ્ટાન્તને અનુસરતા વિશેષ ભાવાર્થ જાણવાની ઈચ્છાથી કાઈ એક ભવ્ય જીવ એમ પ્રશ્ન પૂછે છે કે હે પ્રભુ! કાચ તેા અજ્ઞાની છે તેથી તે હિત અહિતને સમજતા નહિ હેાવાથી ભૂલ કરે. પરંતુ મનુષ્ય તા હિંત એટલે લાભદાયી અને અહિત એટલે નુકસાનકારી વસ્તુને સમજે છે વળી બીજી વાત એ કે અજ્ઞાન એટલે અણુસમજી હેાય તે ડૂબે, પરંતુ આ મનુષ્ય તે જ્ઞાન ગુણુને ધારણ કરનારા હાય છે તેા તે શી રીતે ડૂબે ? હે પ્રભુજી ! મારા ઉપર કૃપા કરીને આ પ્રશ્નને ઉત્તર આપે. ત્યારે પ્રભુ તેને આ પ્રમાણે યાગ્ય એવા ખુલાસા આપે છે. ૨૪૯ ચારિત્ર વિનાનું જ્ઞાન કેવું કહેવાય? તે જણાવે છે:એકલુ જાણ્યુ નકામું ચરણ હીણ મનુષ્યનુ, જાણવું થાડુ ઘણું કે હિત કરે ના તેહનું; જ્ઞાનનું ફલ વિરતિ ઉત્તમ તેડ્ડથી અલગા નરા, નિશ્ચયે અજ્ઞાન હારે ઈષ્ટ જ્ઞાની એકલા, ૨૫૦ અર્થ:—હે જીજ્ઞાસુ! મનુષ્ય જો કે હિતાહિતને સમજનારા છે પરન્તુ ચારિત્ર વિનાના સમજી મનુષ્યનું એકલું જાણવાપણું ( સમન્નુપણું) નકામું એટલે ફ્રાગટ છે. કારણ કે એકલા જ્ઞાનથી અથવા એકલી ક્રિયાથી મેાક્ષ મળતા નથી. તેથી જ “ જ્ઞાનયિામ્યાં મોક્ષઃ ” એવું તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે. કારણ કે એકલુ થાડુ અથવા ઘણું જે જાણપણું તે તેને હિત કરનારૂ હાતુ નથી એટલે તે થાડુ ઘણું જાણવાના પ્રમાણમાં તેનું જો ઉત્તમ આચરણ હેાય એટલે નિર્મલ ક્રિયાની સાધના હોય તેા જ તે જાણુવાપણું હિતકારી થાય છે, આજ કારણથી જ્ઞાનનુ લ વિરતિ કહેલું છે, શું છે કે—“ જ્ઞાનદ્દ હું વિરતિઃ ” એ પ્રમાણે પ્રશમરતિનું વચન છે. માટે તે વિરતિથી અલગા એટલે રહિત ( ક્રિયા હીણુ ) જે મનુષ્યા છે તે નિશ્ચયથી અજ્ઞાની જ છે, માટે ક્રિયા રહિત એકલા જ્ઞાનવાળા મનુષ્યેા ઈષ્ટ સુખને હારી જાય છે, કારણ કે ક્રિયા વિના એકલા જ્ઞાનથી મનેાવાંછિત સુખ અથવા મેાક્ષ સુખ મેળવી શકતા નથી. ૨૫૦ અગીઆર લેાકમાં જ્ઞાન નયનું સ્વરૂપ જણાવે છે:~~ પ્રભુ કૃપાલુ આ પ્રસંગે નાણુ કિરિયા નય તણી, ૨૧૯ ચર્ચા કહે વિસ્તારોને દૃષ્ટિ ધરી બહુ લાભની; For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ | શ્રી વિજયપરિકૃતત્રણ જાતના દીસે પદાથે ગ્રાહ્ય તિમ અગ્રાહ્ય, જે ઉપેક્ષા યોગ્ય ત્રીજા તેહ સુણજે તત્ત્વને. ર૫૧ અર્થ-હવે જ્ઞાનનય અને ક્રિયાનય સમજાવવાથી બહુ લાભ છે એ મુદ્દો ધ્યાનમાં રાખીને કૃપાવંત શ્રી આદીશ્વર ભગવાન આ પ્રસંગમાં જ્ઞાનનય અને ક્રિયાનયની વિસ્તાર પૂર્વક ચર્ચા (સંવાદ) કહે છે. નય એટલે અપેક્ષા અથવા વસ્તુના એક અંશને મુખ્ય પણે ગ્રહણ કરનારી જે દષ્ટિ (વિચાર) તે નય કહેવાય. જે નય જ્ઞાનની મુખ્યતાને ગ્રહણ કરે, એટલે જ્ઞાનથી જ કાર્ય સિદ્ધિ માને, તે જ્ઞાન નય જાણુ, અને જે નય ક્રિયાની મુખ્યતાને ગ્રહણ કરે, એટલે ક્રિયાથી જ કાર્ય સિદ્ધિ માને, તે ક્રિયાનય જાણુ. તેમાં પ્રથમ જ્ઞાનનયની હકીકત સમજાવે છે–પદાર્થો એટલે વસ્તુઓ ત્રણ પ્રકારની છે, તેમાં (૧) પ્રથમ ગ્રાહ્ય એટલે જે પદાર્થો ગ્રહણ કરવા યોગ્ય અથવા આદરવા યોગ્ય હોય તે ગ્રાહ્ય જાણવા, તથા (૨) જે પદાર્થો ગ્રહણ કરવા યોગ્ય નથી તે અગ્રાહ્ય જાણવા. અને (૩) ગ્રાહ્ય કે અગ્રાહ્યા નથી પરંતુ જે પદાર્થોના પ્રત્યે ધ્યાન આપવાની જરૂર નથી તે ઉપેક્ષાને યોગ્ય પદાર્થો જાણવા. ૨૫૧ ચાલુ પ્રસંગે આ લેકની અપેક્ષાએ ત્રણ પ્રકારના પદાર્થો જણાવે છે – આ લેકની રાખી અપેક્ષા ગ્રાહ્ય માલાદિક કહ્યા, અગ્રાહ્ય અહિ વિષ કટકાદિક શાસ્ત્રમાંહે ઉચ્ચય, જે ઉપેક્ષા એગ્ય તેહ તૃણાદિ વસ્તુ જાણવી, પરલેકની રાખી અપેક્ષા એમ ત્રણ ચીજ જાણવી. ર૫ર અર્થ:–એ ત્રણ પ્રકારનાં પદાર્થોમાં પણ આ લેકની અને પરલોકની વિચારણા ઉતારવાની છે. તેમાં આ લેકની વિચારણા આ પ્રમાણે જાણવી. (૧) આ લોકની અપેક્ષા ધ્યાનમાં રાખીને એટલે આ લેકની દષ્ટિએ શરીર વિગેરેને ફાયદાકારક જણાતા માલા વગેરે પદાર્થો ગ્રાહ્ય એટલે ગ્રહણ કરવા યોગ્ય કહ્યા છે. તથા (૨) વિષ એટલે ઝેર તથા કાંટા વગેરે જે શરીર વિગેરેને અહિતકારી જણાય તે અગ્રાહ્ય પદાર્થો કહ્યા છે. અને (૩) ઘાસ વગેરે તુચ્છ વસ્તુઓ તે ઉપેક્ષા કરવા ગ્ય પદાર્થો જાણવા, એ પ્રમાણે આ લોકની અપેક્ષાએ ત્રણ પ્રકારના પદાર્થો જણાવીને હવે પરલોકની અપેક્ષાએ એ ત્રણ જાતના પદાર્થો જણાવે છે. ઉપર આત્મહષ્ટિએ ત્રણ પ્રકારના પદાર્થો જણાવે છે – દર્શનાદિક ગ્રાહ્ય તિમ મિથ્યાત્વ આદિ અગ્રાહ્યને, સુરવિભૂતિ આદિ તેહ ઉપેક્ષણીય જાણે અને For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] જ્ઞાન નય ઇમ ઉચ્ચરે જાણ્યા પછી જ પત્તાને, યત્ન કરવા ઈમ અહિં જાણેા સરલ ભાવાને, ૨૫૩ અ:—પરલેાકના હિતની ષ્ટિએ (૧) દર્શનાર્દિક એટલે સમકિત, જ્ઞાન, ચારિત્ર, વગેરે પદાર્થો ગ્રહણ કરવા ચેાગ્ય છે, કારણ કે તે આત્માને હિતકારી છે. તથા (૨) મિઅાત્વ વગેરે જે આત્માને નુકસાનકારી છે તે અગ્રાહ્ય એટલે નહિ ગ્રહણ કરવા ચાગ્ય અથવા ત્યાગ કરવા ચેાગ્ય પદાર્થ જાણવા તથા (૩) દેવતાનાં સુખા વગેરે ઉપેક્ષા કરવા ચેાગ્ય પદાર્થો જાણવાં. હવે અહિં જ્ઞાન નયવાદી એમ કહે છે કે પદાર્થીના સ્વરૂપને જાણ્યા પછી જ યત્ન એટલે ઉદ્યમ કરવા જોઇએ, પરંતુ વસ્તુ સ્વરૂપ સમજ્યા સિવાય એકલેા ઉદ્યમ કરવા તે ફોગટ છે. આ જ્ઞાનનયના વચનના સરળ એટલે સહેલાઇથી સમજાય તેવા ભાવાર્થ ૨૫૪ થી ૨૬૧ સુધીના હ્યેાકમાં જણાવ્યા મુજબ સમજવા. ૨૫૩ ત્રણ પ્રકારના પદાર્થોમાં વિવેક જણાવે છે: ગ્રહણ કરવા ગ્રાહ્યને અગ્રાહ્યને નહિં સેવવા, જે ઉપેક્ષા ચેાગ્ય તેહ ઉપેક્ષણીય ઉપેક્ષવા; ઉપદેશ આવા જ્ઞાન નયના જ્ઞાનના પ્રાધાન્યને, જ્ઞાન નય અતલાવતા ઈમ જાણો વિસ્તારને. ૨૫૪ ૨૧ અઃ—જે પદાર્થો ગ્રાહ્ય છે તે ગ્રહણ કરવા, તથા જે પદાર્થો અગ્રાહ્ય એટલે ગ્રહણ કરવા યાગ્ય નથી તેનુ સેવન કરવું નહિ એટલે તે પદાર્થ આદરવા નહિ. તેમજ જે ઉપેક્ષા કરવા ચાગ્ય છે એવા ઉપેક્ષણીય પદાર્થોની ઉપેક્ષા કરવી એટલે તે તરફ દુર્લક્ષ્ય કરવું આવે! જ્ઞાનનયના ઉપદેશ છે. કારણ કે જ્ઞાનનય જ્ઞાનની પ્રાધાન્યતા એટલે મુખ્યતા જણાવે છે. હું સભ્ય થવા ! તમે તે જ્ઞાનનયના વિચારને વિસ્તારથી આ પ્રમાણે જાણજો. ૨૫૪ જ્ઞાનનય પાતાના એકાન્તિક અભિપ્રાય જણાવે છે:આ લોકનાં પરલોકનાં ફળ પામવાને ચાહતા, ખરૂ સ્વરૂપ જાણ્યા પછી જ પ્રવર્તીતાફળ પામતા; અન્યથા કરનાર જીવા ફળવિસંવાદી થતા, પૂજ્ય દશવૈકાલિક ગુરૂ જ્ઞાન પહેલું ભાષતા. ૨૫૫ અર્થ:——જ્ઞાનનય વાદી કહે છે કે જેઓ આ લેક સંબંધી અથવા પરલેાક સંબધી ફળ મેળવવાની ઇચ્છા કરતા હાય તેએ જાણવા લાયક પદાર્થોનું ખરૂં સ્વરૂપ એટલે સાચું સ્વરૂપ જાણ્યા પછી જ પ્રવૃત્તિ કરે, એટલે તે મેળવવાને ઉદ્યમ કરે તેાજ તેએ ફળને For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ [ શ્રી વિજયપદ્રસુરિતમેળવે છે. પરંતુ તેથી અન્યથા એટલે ઉલટી રીતે કરનારા એટલે જાણ્યા કે સમજ્યા વગર ઉદ્યમ કરનારા પુરૂષે ફળવિસંવાદી થાય છે એટલે ફળ મેળવવામાં વિસંવાદવાળા થાય છે, એટલે ક્રિયાનું ફળ પામે અગર ન પણ પામે એવા થાય છે. આજ મુદ્દાથી શ્રીદશવૈકાલિક સૂત્રની અંદર પૂજ્ય ગુરૂ મહારાજ શ્રીશભવસૂરિજીએ જ્ઞાન પહેલું કહ્યું છે. તે સાક્ષી પાઠ આ પ્રમાણે જાણો– “પદ ના તો થા, ” પર્વ વિદુર નવરંકg I अण्णाणी किं काही-किं वा नाहीइ छेयपावगं ॥ १ ॥ ૨૫૫ આ બાબતમાં આગમન પૂરાવા આપે છે – જેહ કોડાકોડી વર્ષે અબુધ કર્મ ખપાવતા, તેહ કર્મો વિબુધ શ્વાસોશ્વાસમાં વિસાવતા, કુશલ કાર્ય પ્રવૃત્તિ પાપ નિવૃત્તિ વિનય સુસેવના, જ્ઞાનથી જ પમાય જાણે વચન આવા જ્ઞાનના. ર૫૬ અર્થ–પુનઃ જ્ઞાનનય જ્ઞાનનું જ સમર્થન કરવાને માટે જ્ઞાનીમાં અને અજ્ઞાનીમાં કેટલો મોટો તફાવત છે? તે આ પ્રમાણે જણાવે છે – અબુધ એટલે અજ્ઞાની જીવો કડાકેડી વર્ષ સુધીની તપસ્યાથી જેટલાં કર્મો ખપાવે છે, તેટલાં જ કર્મો વિબુધ એટલે જ્ઞાની પુરૂષ એક શ્વાસોશ્વાસમાં ખપાવે છે, કારણ કે અજ્ઞાન કષ્ટ કરનાર જીવોની નિર્મલ પરિણામની ધારા ઘણી મંદ હોય છે તેથી તે ઘણું વખતે થોડી જ કર્મ (ની) નિર્જરા કરી શકે છે, અને જ્ઞાની પુરૂષની અધ્યવસાયની વિશુદ્ધિ અજ્ઞાન કષ્ટ કરનારા જીવોની વિશુદ્ધિ કરતાં અનંતગુણ વધતી હોય છે તેથી તેવી વિશુદ્ધિ વડે તેઓ (જ્ઞાનવંત પુરૂષ) થોડા વખતમાં જ ઘણી કર્મ(ની) નિર્ભર કરે છે. વળી જ્ઞાન વડે જ કુશલ એટલે હિતકારી કાર્યમાં પ્રવૃત્તિ કરાય છે. તેમજ પાપથી પાછા ફરવારૂપ પાપનિવૃત્તિ પણ જ્ઞાન વડે જ કરાય છે. તથા વિનય પૂર્વક સારી સેવના એટલે દેવ ગુરૂ ધર્મની આરાધના તે પણ જ્ઞાનથી જ થાય છે. આ જ્ઞાનીના કર્મક્ષયની બાબતમાં અને જ્ઞાનના ત્રણ પ્રકારના ફલની બાબતમાં કેત્તર આગમના સાક્ષિપાઠ ક્રમસર આ પ્રમાણે જાણવા जं अण्णाणी कम्म-खवेइ बहुयाहि वासकोडीहिं ॥ तं नाणी तिहिं गुत्तो-खवेइ ऊसासमित्तेणं ॥१॥ क्षपयेन्नारकः कर्म-बह्वीभिर्वर्षकोटिभिः॥ यत्तदुच्छवासमात्रेण-ज्ञानयुक्तस्त्रिगुप्तिमान् ॥ २ ॥ અર્થ –અજ્ઞાની જીવ જેટલું કર્મ ઘણા ક્રોડ વર્ષે ખપાવે છે એટલે (કર્મ) ક્ષય કરે છે તેટલા કર્મને ત્રણ ગુપ્તિ વડે ગુપ્ત એટલે મન, વચન કાયાને સાવદ્ય માર્ગે For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] ૨૨૩ જતે રોકવા રૂપ ત્રણ ગુપ્તિવાળે અને ઉપલક્ષણથી ઈસમિતિ આદિ પાંચ સમિતિવાળા ચારિત્રવંત આત્મજ્ઞાની જીવ એક શ્વાસોચ્છવાસ જેટલા બહુ જ થોડા ટાઈમમાં પણ ખપાવે છે. કારણ કે અજ્ઞાની જીવ સમ્યગજ્ઞાન અને સમ્યક ક્રિયા રહિત છે, તેથી તેને ઘણી મહેનતે નજીવું અ૫ ફળ મળે છે અને આત્મજ્ઞાની જીવ સમ્યજ્ઞાન અને સમ્યફ કિયા એ બે વડે સહિત છે. એટલે જ્ઞાનકિયા ઉભયયુક્ત છે માટે તેને અતિ અલ્પકાળમાં મહાન ફળ મળે છે. આ ગાથામાં જ્ઞાનનય વાદી = સન્નાળા થી માંડીને તે નાળ સુધીનાં પદોની જ તરફ લક્ષ્ય રાખીને પિતાને (જ્ઞાન) મત મજબૂત કરે છે. પરંતુ સિદ્દેિ ગુત્તો આ પદને સ્વીકારતે (કબૂલ કરતો) નથી. કારણ કે એ પદેમાં કિયાવાદ આવે છે, અને કેવળ ક્રિયાવાદી હોય તે તિર્દિ ગુજ્જો આ પદેને સ્વીકારી શકે છે, પરંતુ સં ના સુધીનાં પદેને સ્વીકારી શકતો નથી, કારણ કે એ પદેમાં જ્ઞાનવાદને સમાવેશ થયેલ છે. ૧ તથા નરકગતિમાં દુઃખ પામતે નારક જીવ જેટલું અશુભ કર્મ ઘણા કડાકડી વર્ષે ખપાવી શકે છે તેટલું અશુભ કર્મ જ્ઞાનયુક્ત ત્રણ ગુપ્તિવાળો જીવ એક શ્વાસોશ્વાસ માત્ર જેટલા કાળમાં પણ ખપાવી શકે છે. એ બને ગાથાઓ જ્ઞાનયુક્ત ક્રિયાવાદની છે, પરન્તુ કેવળ જ્ઞાનવાદની નથી તેમ કેવળ ક્રિયાવાદની પણ નથી, છતાં તે જ્ઞાનવાદી પોતાને ખપ પૂરતા ભાગ તરફ લક્ષ્ય રાખીને પોતાના જ્ઞાનમતને મજબૂત કરે છે. पावाओ विणिवत्ती, पवत्तणा तह य कुसलपरकम्मि ॥ विणयस्स य पडिवत्ती, तिन्नि वि नाणा समपंति ॥ ३ ॥ અર્થ:-(૧) પાપથી પાછા હઠવું, અને (૨) કુશલ પક્ષમાં એટલે ધર્મની સલ્કિયાઓમાં પ્રવૃત્તિ કરવી તેમજ (૩) વિનય ગુણની આરાધના. જ્ઞાનથી આ ત્રણ ગુણને લાભ થાય છે. આ પાઠ જે કે જ્ઞાનનય વાદીએ જ્ઞાનની મુખ્યતા જણાવવા માટે કહ્યું છે, પરંતુ એજ પાઠમાંથી કિયાવાદી નય ક્રિયાની મુખ્યતા પણ સાબીત કરી શકે છે. તેમજ સ્યાદ્વાદ દષ્ટિવાળે આત્મા બનેના સહચારીપણાને પણ સાબીત કરી શકે છે તે આ પ્રમાણે ક્રિયાવાદી નય કહે છે કે “જ્ઞાનથી એ ત્રણ ગુણને લાભ થાય છે, ને તેથી પુરૂષાર્થ સિદ્ધ થાય છે” એમ તમે કહો છો પરંતુ એ ત્રણ ગુણે તે કિયાની પ્રવૃત્તિ રૂપ છે માટે જ્ઞાનથી જ્યારે એ ત્રણ ક્રિયાઓ પ્રવર્તે ત્યારે જ પુરૂષાર્થ સિદ્ધિ થાય છે. તે વિના એકલા જ્ઞાન માત્રથી પુરૂષાર્થ સિદ્ધિ થતી નથી એ સ્પષ્ટ વાત છે તે પુરૂષાર્થ સિદ્ધિ એ ત્રણ ક્રિયાથી જ થતી હોવાથી ક્રિયા એ મુખ્ય છે એમ તમારે પણ માનવું જ પડશે, એ પ્રમાણે કિયાવાદી નયે કિયાની મુખ્યતા સાબીત કરી. ત્યારે હવે એ બન્નેના ઝઘડાનું સમાધાન કરનાર સ્યાદ્વાદવાદી કહે છે કે એ પાઠને અર્થ તમે બન્ને એકાન્ત રીતે પોત પોતાના પક્ષમાં ખેંચે છે તે ઠીક નથી, કારણ કે એ પાઠમાં જ્ઞાન અને ક્રિયા બનેના એકત્ર For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ રર૪. [ શ્રી વિજયપદ્રસૂરિકૃતપણુથી પુરૂષાર્થસિદ્ધિ કહી છે, તે આ પ્રમાણે-જ્ઞાનથી એ ત્રણ ગુણરૂપ ક્રિયા પ્રાપ્ત થઈને પુરૂષાર્થ સિદ્ધિ થાય એમ એ પાઠ સ્પષ્ટ કહે છે, તે પછી જ્ઞાનવાદી એકલા જ્ઞાનથી અને કિયાવાદી એકલી ક્રિયાથી પુરૂષાર્થ સિદ્ધિ કહે એ વાત જ ક્યાં રહી? જે એકલા જ્ઞાનથી જ પુરૂષાર્થ સિદ્ધિ હેત તે એ પાઠમાં નિવૃત્તિ પ્રવૃત્તિ ને પ્રતિપત્તિ એ ત્રણ ક્રિયા કહેવાનું પ્રયેાજન શું? અને જો એ પાઠ એકલી ક્રિયાનું પ્રતિપાદન કરનાર હેત તે એ ત્રણ ક્રિયાઓ “જ્ઞાનથી થાય છે” એમ કહેવાનું પ્રયોજન શું ? માટે એ પાઠમાં જ્ઞાનથી એ ત્રણ કિયાગુણ પ્રાપ્ત થયા બાદ પુરૂષાર્થ સિદ્ધિ સ્પષ્ટ કહેલી હોવાથી સાબીત થયું કે પુરૂષાર્થ સિદ્ધિ એકલા જ્ઞાનથી કે એકલી ક્રિયાથી નહિં પરંતુ બન્નેથી છે. આ ઉપરથી એમ પણ જાણવું જોઈએ કે જગતમાં ધર્મના ઘણા ખરા ઝઘડા પિતપિતાને પક્ષ ખેંચવાથી એકાન્તવાદના જ હોય છે, અને એ ઝઘડાઓનું સમાધાન જેનદર્શનવ્યાપી સ્યાદ્વાદથી જ થઈ શકે છે જેથી ઝઘડાઓના સમાધાન માટે જૈનદર્શનને ચાદ્વાદ એજ અમેઘ સાધન છે. ૨૫૬ લૌકિક શાસ્ત્રોના પૂરાવા આપે છે – એમ લાકિક શાસ્ત્રગણ પણ જ્ઞાન ફલદાયક કહે, જાસ મિથ્યા જ્ઞાન તે ફલને લહે કે ના લહે અગીતાર્થ હોવે એકલે તે ના વિહાર કરી શકે, જ્ઞાન ગુણ જ હોય તે ચારિત્ર સાધનમાં ટકે. ૨૫૭ અર્થ –એ પ્રમાણે લૌકિક એટલે આ લોક સંબંધી વિચાર જણાવનાર અન્ય ધર્મના શાસ્ત્રોના સમૂહ એટલે અન્ય દર્શનનાં શાસ્ત્રો પણ જ્ઞાનને ફલદાયક એટલે કાર્યનું ફલ આપનાર તરીકે જણાવે છે. પરંતુ જેનામાં મિથ્યા જ્ઞાન છે એટલે ઉલટું જ્ઞાન અથવા અજ્ઞાન છે તે તે ફલને પામે અથવા ન પણ પામે. એમ કહે છે. આ બાબતમાં કહ્યું છે કે विज्ञप्ति : फलदा पुंसां, न क्रिया फलदा मता ॥ मिथ्याज्ञानात्प्रवृत्तस्प-फलासंवाददर्शनात् ॥ १ ॥ વળી જૈન શાસ્ત્રોમાં અગીતાર્થ એટલે જે મુનિ સૂત્ર તથા અર્થને અજાણ હોય તે તે અજ્ઞાની સાધુ એકલો વિહાર કરી શકે જ નહિ. એટલે તેને એકલો વિહાર કરવાને નિષેધ છે, કારણ કે જેનામાં જ્ઞાન ગુણ હોય તે જ ચારિત્રની સાધનામાં ટકી શકે છે અને અજ્ઞાની જાતે જ નહિ હોવાથી ચારિત્રનું પાલન કરી શકતો નથી. ૨૫૭ જ્ઞાનનય વ્યવહારને ટકાવ પણ જ્ઞાનથી જ થાય છે વિગેરે જણાવે છે – ગીતાર્થને ગીતાર્થ નિશ્રિતને વિહાર ઉચિત અને, ભાખે ન ત્રીજે જિનવરે ને ગણધરે સુવિહારને, For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ]. ૨૨૫ અંધ દેરે અંધને શું પામશે શુભ માર્ગને, જ્ઞાન હીણા અંધ જેવા યોગ્ય નહિં કંઈ કાર્યને. ૨૫૮ અર્થ –તે કારણથી જ જિનેશ્વર ભગવતેએ તથા ગણધર મહારાજેએ બે જણને એગ્ય ( સારો) વિહાર કહેલો છે. તેમાં પ્રથમ ગીતાનો એટલે સૂત્ર તથા અર્થના જાણકારને વિહાર યોગ્ય છે. અને બીજે ગીતાર્થ નિશ્રિતને એટલે ગીતાર્થની નિશ્રાએ સાલનારને વિહાર એગ્ય છે. એટલે પિતે જે કે અગીતાર્થ છે અર્થાત્ વિહારાદિ વ્યવહારને અજાણ છે, તે પણ ગીતાર્થના કહેવા મુજબ વર્તનાર હોવાથી તેને વિહાર પણ સુવિહાર જાણ. આ બે સિવાય ત્રીજા પ્રકારને વિહાર એટલે એકલા અગીતાર્થને વિહાર પ્રભુએ કહ્યો નથી. કારણ કે જેમ કેઈ આંધળો માણસ ભૂલો પડયો હોય અને તેને બીજો આંધળો માણસ દોરે તે તે સારા માર્ગે આવી શકશે ? અર્થાત્ તે સારા માર્ગે આવી શકતો નથી તેમ જેઓ જ્ઞાન વિનાના છે તેઓ પણ આંધળાની જેવા કહેલા છે, કારણ કે તેઓ આત્મહિત કરવા રૂપ કાર્ય સાધી શક્તા નથી. ૨૫૮ * ક્ષપશમિક જ્ઞાનને અંગે ચાલુ બીના જણાવીને ક્ષાયિક જ્ઞાનને અંગે ત્રણ લેકમાં જણાવે છે – બે ભેદ જ્ઞાન તણું પ્રથમ ક્ષાપશમિક વિચારણા, વર્ણવી હું વર્ણવું ક્ષાયિક જ્ઞાનની ભાવના આ સંસાર સાગર તટ રહેલા ચરણ તપને સાધતા, અરિહંત પણ નવિ મુક્તિ પામે જે ન કેવલ પામતા. ૨૫૯ અર્થ-જ્ઞાનના બે ભેદ કહેલા છે. પ્રથમ ક્ષાપશમિક જ્ઞાન એટલે જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી થતું જ્ઞાન અને બીજું ક્ષાયિક એટલે જ્ઞાનાવરણીય કર્મના સંપૂર્ણ ક્ષયથી થતું જ્ઞાન. તેમાં પ્રથમ શપથમિક જ્ઞાનની વિચારણા જણાવી દીધી. હવે ક્ષાયિક જ્ઞાનની વિચારણા જણાવું છું. સંસાર સાગરના તટે રહેલા એટલે તેજ ભવમાં મેક્ષગમન કરનારા તથા ચરણ એટલે ચારિત્ર અને તપને સાધનારા અરિહંત ( એ ભવમાં તીર્થકર પદ પામી મેક્ષે જનાર છદ્મસ્થ પણામાં રહેલા ) પણ જ્યાં સુધી કેવલ જ્ઞાન મેળવતા નથી ત્યાં સુધી એ પણ મોક્ષે જઈ શક્તા નથી. ૨૫૯ પુરૂષાર્થ સિદ્ધિ તણું નિબંધન જ્ઞાન એમ વિચારીએ, | મારા વિચાર બતાવવા અનુમાન એમ વિચારીએ; જેના વિના જે હોય નાતે હોય કારણ તેહનું, આ વાત કરી સિદ્ધિમાં દષ્ટાન્ત અંકુર બીજનું. ર૬૦ For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપદ્મસુકૃિત અ::—જ્ઞાન અર્થ, કામ, ધર્મ અને મેાક્ષ એ ચાર પુરૂષાર્થને સાધવાનું કારણ છે એમ જાણવુ વળી આ મારા ચાગ્ય વિચાર મજબૂત રીતે જાવવામાં અનુમાનથી પશુ એમ વિચારવું કે જેના વિના જે ન થાય, તે તેનુ કારણ ગણાય. આ વાતની સાબીતી માટે અંકુર તથા ખીજનું દષ્ટાન્ત જાણુવુ. જેમ ખીજ ન હેાય તેા અંકુશ ન હાય, કારણ કે ખીજ વિના અંકુરા સભવતા નથી એટલે ખીજ હાય તા અ ંકુરી થાય માટે અંકુરા રૂપી કાર્ય થવામાં ખીજ એ કારણ છે એમ જાણવું, ૨૬૦ પુરૂષાર્થ સિદ્ધિ સ ઇમ છે જ્ઞાન અવિનાભાવિની, જ સમ્યક્ત્વ શ્રુત માને જ શક્તિ બેઉમાં છે મુક્તિની; અત્ય બેને ગાણુ માને જ્ઞાનના કારજ ગણી, જ્ઞાન નયનું સ્વરૂપ ટુંકમાં `ઇમ કહે પ્રભુ જગધણી- ૨૬૧ અઃ——એ રીતે પૂર્વ કહ્યા પ્રમાણે ચારે પુરૂષાર્થની સિદ્ધિ જ્ઞાનની અવિનાભાવિની છે એટલે જ્ઞાન ન હેાય તેા પુરૂષાર્થ સિદ્ધિ ન હેાય અને જ્ઞાન હાય તા પુરૂષાર્થ સિદ્ધિ’ અવશ્ય હાય એમ જ્ઞાનથી જ સ પુરૂષાર્થની સિદ્ધિ થઇ શકે છે. આ પ્રમાણે જ્ઞાનનય વાદીનુ કહેવુ છે. અને એ પ્રમાણે હાવાથી જ્ઞાનનય વાદી કહે છે કે ચાર પ્રકારના સામા ચિકમાં સમ્યકત્વ સામાયિક અને શ્રુત સામાયિક એ બે સામાયિકમાં મુક્તિને દેવાની શક્તિ છે કારણ કે એ બે સામાયિક જ્ઞાન સ્વરૂપ હોવાથી એ બે વડે માક્ષના સુખ મેળવી શક્રાય છે એમ જ્ઞાનનયવાદી માને છે, અને છેલાં એ એટલે દેશિવરિત સામાયિક અને સર્વવિરતિ સામાયિક જ્ઞાનના કાર્ય રૂપ એટલે ફળરૂપ હાવાથી તે બે સામાયિકને ગૌણ માને છે. એ પ્રમાણે ત્રણ જગતના ધણી પ્રભુ શ્રીઋષભદેવ સ્વામીએ પદાની આગળ જ્ઞાન નયનું સ્વરૂપ જણાવ્યું. ૨૬૧ ક્રિયા નય પાતાના મત જણાવે છે:— ઈમ ક્રિયા નય સાધવા નિજમત જણાવે યુક્તિને, અને જાણ્યા પછી પણ સાધવી જ ક્રિયા મને; ઉપકારકારક જ્ઞાન છે કિરિયા વિષે ઈણ ગાણ તે, પુરૂષાર્થ સિદ્ધિ સર્વ કિરિયાથી જ ઈમ મારા મતે. ૨૬ હવે ક્રિયાનયવાળા પેાતાના મત સાખીત કરવા આ પ્રમાણે યુક્તિના વિચારા જણાવે છે કે-અને એટલે પુરૂષાર્થને જાણ્યા છતાં પણ તેને સિદ્ધ કરવા ઉØાસ પૂર્વક ક્રિયા સાધવી જ પડે છે, કારણ કે ક્રિયા વિના કાર્ય બનતું નથી. જ્ઞાન તા ક્રિયાને વિષે ઉપકારક માત્ર (મદદગાર) થાય છે તેથી ક્રિયાને વિષે જ્ઞાનની ગૌણુતા છે એટલે ક્રિયા મુખ્ય અને જ્ઞાન ગૌણુ છે, આથી મારા મત એવા છે કે સર્વ પુરૂષાર્થ ની સિદ્ધિ ક્રિયાથી જ થાય છે. ૨૬૨ For Personal & Private Use Only: Page #274 -------------------------------------------------------------------------- ________________ દેશનેચિંતામણિ ] ચાલુ પ્રસંગે બે લેકમાં યુક્તિ જણાવે છે નિજ પક્ષને સાબીત કરવા ઇમ જણાવે યુક્તિને, પુરૂષાર્થ સિદ્ધિ મુખ્ય કારણ છે ક્રિયા ધાર મને, છે એમ કિરિયાહીણ નાણ જરૂર નિષ્ફલ જાણીએ, ચરણ હીણને જ્ઞાન બહુ શું કામનું જ વિચારીએ. ર૬૩ - અર્થ –સર્વ પુરૂષાર્થની સિદ્ધિ ક્રિયાથી છે એમ પિતાનો પક્ષ સાબીત કરવા માટે ક્રિયાવાદી આ પ્રમાણે યુક્તિ જણાવે છે કે પુરૂષાર્થ સિદ્ધિમાં ક્રિયા જ મુખ્ય કારણ છે એ વાત તમે મનમાં અવશ્ય ધારી રાખે. કારણ કે ક્રિયા વિનાનું જ્ઞાન જરૂર નિષ્ફળ એટલે ફેગટ જાણવું. જે ચરણહીન એટલે ચારિત્ર રહિત હોય તેને જ્ઞાન શું કામનું? અર્થાત્ એકલું જ્ઞાન કાંઈ કામનું નથી, પરંતુ ક્રિયા રૂપ ચારિત્ર હોય તે જ જ્ઞાનની સાર્થક્તા (સફલતા, પુરૂષાર્થને દેવાપણું) છે. ૨૬૩ સળગાવશે દીવા ઘણું પણ અંધને શા કામના? ગવરાવશે ગીત ઘણું પણ બધિરને શા કામના ?, જ્ઞાન છે સ્વવિષયનિયત ના કાર્યસિદ્ધિ જ્ઞાનથી, - ઈષ્ટ નગરે તે જશે? શું જે ક્રિયા કરતું નથી. ૨૬૪ અર્થ:–તમે આંધળા આગળ ઘણા દીવા સળગાવે, પરંતુ તે દીવા તે આંધળાને શા કામના છે ? અથવા ગમે તેટલા દીવા સળગા પણ તે આંધળો જોઈ શકવાને નથી. તેમ બહેરા માણસ આગળ ઘણાં ગીતે ગવરાવશો તો પણ તે ગીત બહેરને શા કામનાં છે ? તે કાંઈ સાંભળવાના નથી, તેમ ક્રિયા વિનાનું જ્ઞાન પણ શું કામનું છે? વળી બીજી વાત એ કે-જ્ઞાન તે સ્વવિષયનિયત છે, એટલે પિત પિતાના શબ્દાદિ વિષય (પદાર્થો) ને જણાવે છે, માટે તેવા નિયત વિષયવાળા જ્ઞાનથી કાર્યની સિદ્ધિ થતી નથી, વળી ત્રીજી વાત એ કે ઈષ્ટ નગરે પહોંચવાને ઇચ્છત જે મનુષ્ય ક્રિયા કરતું નથી એટલે બીલકુલ ચાલતું નથી, અર્થાત્ બેઠેલ છે ત્યાંથી ખસતો નથી તે ચાલવાની ક્રિયા કર્યા વિના તે ઈષ્ટ નગરના માર્ગને જાણકાર મનુષ્ય શું ઈષ્ટ (ઇએએલા) નગરે પહોંચી શકશે? નહિ જ પહોંચી શકે. માટે ક્રિયા વિનાનું જ્ઞાન નિરર્થક હેવાથી જ ક્રિયા મુખ્ય છે ને જ્ઞાન ગૌણ છે એમ માનવું તેજ વ્યાજબી છે. એમ કિયાવાદી પિતાને મત સાબીત કરે છે. ૨૬૪ હજુ ક્રિયાનય દાખલ દઈને ક્રિયાની જરૂરિયાત જણાવે છે – માર્ગ કેરા જ્ઞાન સાથે જે ક્રિયાને સાધતા, - ઈષ્ટ નગર વિષે જઈને સકલ વાંછિત પામતા For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ [ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત સાગરે ઝટ બૂડતા તિમ ચરણહીણ જ્ઞાની ખરે. ૨૬૫ કેમ તરવું જાણનારા જો ક્રિયા રજ ના કરે, અઃ—માટે પૂર્વ ગાથામાં કહ્યા પ્રમાણે જેઓને માર્ગનુ જ્ઞાન હૈ!ય એટલે સાચા રસ્તા જાણતા હાય, અને તેએ જો ચાલવા રૂપ ક્રિયા કરતા હાય તેા તે ઇચ્છિત નગરને વિષે પહોંચે છે અને પેાતાના સઘળા વાંછિત એટલે ઈષ્ટ કાર્યોંને સાધે છે. જેમ કાઈક માણુસ કેવી રીતે તરવું તે જાણે છે, પરન્તુ સમુદ્રમાં પડીને તરવાનુ જાણુવા છતાં તરવાની ( હાથ પગ હલાવવા રૂપ ) ક્રિયા જો જરા પણ કરે નહિ તે તે પુરૂષ સમુદ્રમાં જલદીથી ઝૂમી જાય છે. તેવી રીતે મેાક્ષપદ કેવી રીતે મેળવવું તે વિધિ માને જે જાણતા હાય તેવા જ્ઞાની પુરૂષ ચારિત્ર રૂપ ક્રિયાથી રહિત હાય એટલે ચારિત્રનુ પાલન ન કરતા હેાય તે તે પણુ આ સંસાર રૂપ સમુદ્રમાં ડૂબે છે એટલે માહ્ને જઇ શકતા નથી. માટે જ્ઞાન ગૌણ છે ને ક્રિયા મુખ્ય છે. એમ ક્રિયાનય સાખીત કરે છે. ૨૬૫ આ બાબતમાં જૈનાગમના પુરાવા આપે છેઃ—— સચમીનું અલ્પ પણ શ્રુત શુભ પ્રકાશક જાણીએ, એક પણ દીપ લાભ આપે આંખવાળા પુરૂષને; સુખડને ગઈ ભ ઉપાડે ભાર ભાગી તે થયા, શુભ ગંધના ના ચરણુહીણેા જ્ઞાની જન તેવા કહ્યો. ૨૬૬ અર્થ:—સંયમીનુ એટલે ચારિત્રવતનું (ક્રિયા કરનારનું) થાડું પણ શ્રુત જ્ઞાન સારો પ્રકાશ કરનારૂં છે એમ જાણવું. અને એ ક્રિયાવાળુ જ્ઞાન જ સંયમીને લાભદાયી થાય છે. ધી રીતે દીવા એકજ હાય તા પણ પેાતાના અલ્પ પ્રકાશના લાભ આંખવાળા માણસને જ આપે છે. એટલે દેખવામાં મદદગાર થાય છે. તેમ અહીં ક્રિયાવાળું જ જ્ઞાન લાભ આપે છે. વળી જેમ કેાઇ ગભ એટલે ગધેડા સુખડના ભાર ઉપાડે તા પણ તે તેની સુગંધના લાભ લઇ શકતા નથી. પરંતુ કેવળ ભારને જ ઉપાડનારા ગણાય છે, તેમ ચારિત્ર વિનાને જ્ઞાની પુરૂષ તેવા કહ્યો છે એટલે તે જ્ઞાનના ભાર વહન કરે છે પરંતુ તેનુ ફળ મેળવી શકતા નથી. અર્થાત્ તેવા જ્ઞાનથી મુક્તિ રૂપ લાભ તેને મળતા નથી. ૨૬૬ ક્ષાયેાપશમિક ક્રિયાની વાત પૂરી કરીને ક્ષાયિક ક્રિયાની વાત જણાવે છે:— એમ લાકિક શાસ્ત્રમાં પણ ફળ દીએ સહુને ક્રિયા, જ્ઞાન તેવું ના ક્રિયાવિણ જ્ઞાની તા ભૂખ્યા રહ્યા; કિરિયા કહી ક્ષાયે પશમિકી ક્ષાયિકી પણ તેહવી, ક્ષાયિકી ચરણ ક્રિયાથી મુખ્ય કિરિયા માનવી. ૨૬૭ For Personal & Private Use Only: Page #276 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૨૨૮ અર્થ:–એ પ્રમાણે જેમ જેમ શાસ્ત્રોમાં કિયા ફળદાયક કહી છે તેમ લૌકિક શાસ્ત્રમાં પણ ક્રિયા સૌને ફળ આપનાર છે એમ કહ્યું છે, પરંતુ જ્ઞાન તેવું ફળદાયક કહ્યું નથી. કારણ કે ક્રિયા વિનાના જ્ઞાની તે ક્રિયા નહિ કરવાથી ભૂખ્યા રહ્યા. કારણ કે જેમ ખાવું તે જાણવા છતાં જે ખાવાની ક્રિયા ન કરે તે પેટમાં કાંઈ આવતું નથી. તેથી કરીને જ્ઞાનીને ભૂખ્યા રહેવું પડે તેમ કહ્યું છે. અહિં ક્રિયા બે પ્રકારની કહી છે. ૧ ક્ષાપશમિકી એટલે વીર્યંતરાય તથા ચારિત્ર મોહનીયના પશમથી થએલી એમ ક્ષપશમિકી ક્રિયા જણાવી દીધી. બીજી ક્ષાયિકી એટલે વીર્યંતરાયના તથા ચારિત્ર મેહનીયના ક્ષયથી થએલી. ક્ષાયિકી ચરણક્રિયાથી એટલે ચારિત્રની સાધનાથી મોક્ષ પ્રાપ્તિ જરૂર થાય છે, માટે કિયાને મુખ્ય માનવી. ર૬૭ આ બાબતમાં દષ્ટાંત જણાવે છે – તેરમા ગુણઠાણમાં અરિહંત કેવલી તે છતાં, સર્વ સંવર ચરણ વિણ તે મુક્તિ સુખ ના પામતા; ચિાદમાં ગુણઠાણમાં શેલેશ જેવી શુભ સ્થિતિ, તે સમયમાં સર્વ સંવર ચરણની પ્રાપ્તિ થતી. ૨૬૮ અર્થ: તેરમાં ગુણસ્થાનકમાં રહેલા અરિહંત એટલે તીર્થકર કેવલજ્ઞાની છે છતાં પણ સર્વ સંવર રૂપ ચારિત્ર વિના તેઓ મેક્ષનાં સુખ પામતા નથી. જ્યારે એમની સર્વ પ્રવૃત્તિ બંધ થાય છે ત્યારે સર્વ સંવર ભાવનું ચારિત્ર પ્રકટ થાય છે, કારણ કે તે વખતે કર્મબંધ બીલકુલ બંધ થઈ જાય છે. પણ તે પહેલાં તેરમાં ગુણઠાણાને અંતે સર્વ યેગને રૂંધે છે ત્યારે ચૌદમે ગુણઠાણે શલેશ એટલે મેરૂ પર્વત જેવી સારી નિશ્ચલ સ્થિતિની પ્રાપ્તિ થાય છે. તે વખતે આત્મ પ્રદેશનું કંપાયમાનપણું બીલકુલ બંધ થાય છે તેથી આત્મા મેરૂ પર્વતની પેઠે સ્થિર થાય છે. આ વખતે એટલે ચૌદમે ગુણઠાણે સર્વ સંવર ચારિત્રની એટલે આવતાં કર્મ સંપૂર્ણ પણે બંધ થઈ જાય તેવા ચારિત્રની પ્રાપ્તિ થાય છે અને ત્યાર પછી પાંચ લઘુ સ્વરના ઉચ્ચાર કાળ જેટલા અંતર્મુહૂર્ત કાલમાં જ શ્રી અરિહંત પ્રભુ મેક્ષ પદને પામે છે. ૨૬૮ અનુમાનથી પણ ક્રિયાની મુખ્યતા જણાવે છે – પુરૂષાર્થ સિદ્ધિ સવિ હુએ ઇમ મુખ્ય હેતુ ક્રિયા બલે, અનુમાનથી પણ તે ક્રિયાની મુખ્યતા સાબીત કરે; જેની પછી જે હોય તરતજ તેહ કારણ તેહનું, અંત્ય ક્ષણ સ્થિત ભૂ પ્રમુખ જિમ હેતુ અંકુર આદિનું. ર૬૯ For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજયપદ્મસુકૃિત અર્થ:—એ પ્રમાણે સર્વે પુરૂષાર્થની એટલે ચારે પુરૂષાની જે સિદ્ધિ તે મુખ્ય હેતુ એટલે મુખ્ય કારણુ રૂપ ક્રિયાના ખલથી જ થાય છે. વળી અનુમાન પ્રમાણ વડે પણ ક્રિયાની મુખ્યતા આ પ્રમાણે સાખીત કરી શકાય છે. જેની પછી તરત જ જે કાર્ય અને તે તેનું કારણ કહેવાય છે, જેમ છેલ્લા ક્ષણમાં રહેલા પૃથ્વી, પાણી વગેરે વસ્તુએ તે ખીજના અંકુર એટલે ગા વગેરેનુ કારણ કહેવાય છે તેમ સર્વ સવરરૂપ ચારિત્રની પ્રાપ્તિ થયા પછી તરત જ મેક્ષ પ્રાપ્તિ થતી હાવાથી મેાક્ષ પ્રાપ્તિ રૂપ કાર્ય માં સર્વ સંવર ચારિત્ર રૂપ ક્રિયા એ મુખ્ય કારણ છે. એમ અનુમાન પ્રમાણુથી પણ ક્રિયાની મુખ્યતા સાખીત થઈ શકે છે. ૨૬૯ ૩૦ ક્રિયાનય વ્હેલાં કહેલા અનુમાનને સ્પષ્ટ રીતે સમજાવે છે:— પુરૂષાર્થ સિદ્ધિ સકલ પણ કિરિયા અનંતર ભાવિની, સવ સંવરની અનંતર ભાવિની શિવભામિની; બેઉ વિરતિ માનનારા આ ક્રિયાનય જાણીએ, તે માંહિ કારણ એ ક્રિયારૂપ મુક્તિ કારણ માનીએ. ર૯૦ અર્થ:—જેમ સઘળી પુરૂષાર્થ સિદ્ધિ (પ્રાપ્તિએ ) ક્રિયા પછી તરત જ થાય છે. તેમ તે સર્વ સંવર રૂપ ચારિત્ર કે જે ચૌદમે ગુણુઠાણુ હાય છે તેના પછી તરત મુક્તિ રૂપી સ્ત્રીના લાભ (મળવું) થાય છે. જ્ઞાનનય વાદી તે એમ માનતો હતો કે— પ્રથમના બે સામાયિક (સમ્યકત્વ સામાયિકથી તથા શ્રુત સામાયિક ) તરત મેાક્ષપદ મળે છે, અને ક્રિયાનય તે દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિક એમ એ પ્રકારના સામાયિકને માને છે, તેમાં વલી તે ( ક્રિયાનય ) કહે છે કે—સર્વવિરતિ ચારિત્રની છેલ્લી અવસ્થા રૂપ સ་સંવર ચારિત્ર છે અને તેની પછી તરત જ મેાક્ષ મળતું હાવાથી સર્વે સંવર ક્રિયા એજ માનુ કારણ છે. એમ માનવું જ વ્યાજખી છે. ૨૭૦ પ્હેલાં બે સામાયિક ગૌણુ છે, એમાં છુ' કારણ ? તે જણાવે છે:—— એહુને ઉપકાર કરનારા પ્રથમના બેઉને, ગાણ ગણીને ના ચહે ઈમ સાંભળી ભવિ જીવને; સમાહ હાવે તેહ પૂછે બેઉ નય ઈમ યુક્તિને, દર્શાવતા સાબીત કરતા એમ નિજ નિજ પક્ષને. ૨૭૧ ભવ્ય જીવ અને નયમાં સાચું શું સમજવું ? એમ પ્રભુને પૂછે છે:— એહનું શું તત્વ તે જાણું નહિ કરૂણા કરી, સમજાવશે। પ્રભુ! ઈમ સુણી સમજાવતા ખીના ખરી; For Personal & Private Use Only: Page #278 -------------------------------------------------------------------------- ________________ દેશભચિંતામણિ ] ૨૭. : જ્ઞાન કિરિયા સાધનારે મુક્તિ સાધક જાણુએ, એકાન્ત પક્ષી બેઉ એ એકાન્ત ના અવધારીએ. ર૭૨ અર્થ:–વળી આ ક્રિયાનય વાદી કહે છે કે પ્રથમનાં બે સામાયિક (જે જ્ઞાન રૂપ છે, તે ) દેશવિરતિ સામાયિકને અને સર્વવિરતિ સામાયિકને ઉપકાર કરનારાં છે. તેથી તે પ્રથમના બે સામાયિક ગૌણ છે. એટલે હું તે શરૂઆતના બે સામાયિકને મુખ્ય તરીકે માનતો નથી. આ પ્રકારનો જ્ઞાનનય અને કિયાનને સંવાદ સાંભળીને ભવ્ય જીવને સંદેહ પડે છે. તેથી મુંઝાઈને તે પૂછે છે કે આ બંને નય વાદીઓ યુક્તિ વડે પોત પોતાને પક્ષ સાથે છે એમ સાબીત કરે છે. માટે હે પ્રભુ! આમાં ખરું તત્ત્વ ( રહસ્ય) શું છે? કારણ કે આ બેમાં સાચું કોણ છે તેની મને કાંઇ ખબર પડતી નથી. માટે આ બંને નયનું ખરું રહસ્ય મારી ઉપર કરણ લાવીને એટલે કૃપા કરીને સમજાવો. એ પ્રમાણેનાં પૂછનાર ભવ્ય જીવનાં વચન સાંભળીને પ્રભુદેવ ખરી હકીકત આ પ્રમાણે સમજાવે છે-કે હે ભવ્ય જીવ ! આ સંવાદમાં ખરી બીના એ છે કે જે જ્ઞાન અને ક્રિયા એ બેને સાધના હોય તેજ મુક્તિને પામી શકે છે. એટલે જે એકલા જ્ઞાનનયને માને અથવા એકલા ક્રિયા નયને જ માને તે બંને એકાન્ત પક્ષી એટલે એક જ પક્ષને આગ્રહ કરનાર છે, તેથી તેવા જીવો મેક્ષ સાધી શકતા નથી. માટે એવા એકાન્ત પક્ષને આધાર લે નહિ. પરન્તુ મોક્ષ માર્ગની સાધનામાં જ્ઞાન અને ક્રિયા એ બેની એકઠી સાધના કરવી જોઈએ. એ અહીં ખરું રહસ્ય છે. ૨૭૧-૨૭૨ પ્રભુજી જ્ઞાન અને ક્રિયા બંનેની જરૂરિયાત દષ્ટાંત દઈને બે શ્લોકમાં સમજાવે છે – - પુરૂષાર્થ સિદ્ધિ જ્ઞાનનય જે માનતે તે સત્ય ના, " જ્ઞાન ક્રિયાથી કાર્ય સવિ દષ્ટાન્તથી જ રસેઇના; જ્ઞાનથી જે મુક્તિ બેલે તેહ પણ સાચું નહિં, તે કેવલ તિમ યથાખ્યાતે જ હોવે છે સહી. ર૭૩ - અર્થ–એ પ્રમાણે જ્ઞાનનય એકલા જ્ઞાનથી જ પુરૂષાર્થની સિદ્ધિ જે માને છે, તે સાચું નથી. પરંતુ જ્ઞાન અને ક્રિયા એ બંને વડે જ મુકિત વગેરે તમામ કાર્યની સિદ્ધિ થાય છે. આ બાબતમાં રસોઈનું દષ્ટાન્ત જાણવું. જેમ કેઈકને રસોઈ શી રીતે બનાવવી તેનું જ્ઞાન છે. તેથી કાંઈ રસેઈ બની જતી નથી, પરંતુ તે જ્ઞાન સાથે રસોઈ તૈયાર કરવા માટે જ્યારે દેવતા સળગાવવાથી માંડીને રંધાઈને રાઈ તૈયાર થાય ત્યાં સુધીની બધી ક્રિયા પણ કરવામાં આવે ત્યારે રસોઈ બને છે. એટલે જ્ઞાન અને ક્રિયા બંનેની મદદથી જ રસોઈ રૂપી કાર્ય થાય છે. તેમ મેક્ષસિદ્ધિ પણ જ્ઞાન ક્રિયા બેથી જ થાય For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ર૭ર [ શ્રી વિજયપધસૂરિકૃત છે, વળી જેઓ જ્ઞાનથી મુક્તિ એટલે મોક્ષ સિદ્ધિ માને છે, તે પણ સાચું નથી કારણ કે તે મુક્તિ પદ પણ છેવટે કેવલ જ્ઞાન અને યથાખ્યાત ચારિત્ર એ બેના સાગથી જ (આલંબનથી જ) થાય છે. માટે તેમાં પણ એકલું જ્ઞાન અથવા એકલું ચારિત્ર કારણ નથી, પરંતુ તે બંનેને સંગ જ કારણ રૂપ છે. ર૭૩ જ્ઞાન કિરિયા ઉભયથી સહુ કાર્ય સિદ્ધિ વિમાસીએ, તદવિના ભાવિત્વ હેતુ સાધનારે બેઉને, હેતુ અસિદ્ધ તથા અકાતિક ગણુએ બે નયે, ભેજનાદિ ક્રિયા વિષે પણ જ્ઞાનસત્તા માનીએ. ર૭૪ અર્થ:–એ પ્રમાણે તમામ કાર્યની સિદ્ધિ જ્ઞાનથી અને ક્રિયાથી એ બન્નેથી છે એમ વિચારવું. (જાણવું) કારણ કે ક્રિયાવાદીએ ક્રિયાને સાબીત કરવા માટે જણાવેલો તદવિનાભાવિત્વ રૂપ હેતુ જેમ સર્વ પુરૂષાર્થની સિદ્ધિમાં ક્રિયાને જ અનન્તર કારણ તરીકે સાબીત કરે છે, તેમ તેજ તદવિનાભાવિત્વ હેતુ પુરૂષાર્થ સિદ્ધિમાં જ્ઞાનને પણ અનન્તર કારણ તરીકે સાબીત કરે છે, એ પ્રમાણે તદવિનાભાવિત્વ હેતુ ફક્ત ક્રિયાને જ સિદ્ધ કરતો નથી પરંતુ ક્રિયાને અને જ્ઞાનને પણ સિદ્ધ કરે છે, તેથી એટલે પુરૂષાર્થસિદ્ધિમાં તદવિનાભાવિત્વ હેતુ જ્ઞાનને અને ક્રિયાને બન્નેને સાબીત કરનારે હોવાથી એ હેતુ એટલે ક્રિયાને સાબીત કરવા માટે આપેલે તદવિનાભાવિત્વ હેતુ અસિદ્ધ છે એટલે ક્રિયાથી જ પુરૂષાર્થ સિદ્ધિ છે એમ સાબીત કરી શકતા નથી. વળી એ હેતુ અસિદ્ધ છે એટલું જ નહિં પરંતુ બને નયને માટે એ હેતુ અનેકનિક દેષવાળે છે, કારણ કે જે હેતુ જે લક્ષ્ય માટે અપાય છે તે હેતુ તે લક્ષ્ય સિવાય અન્ય લક્ષ્યને એટલે જ્ઞાનને પણ સાબીત કરવાના ઉપગમાં આવે છે અને અવિનાભાવિત્વ હેતુ તો તેજ કહેવાય કે “જેના વિના જ ન હોય તેના વિના તે ન હોય” જેથી ક્રિયા માટે અપાયેલ અવિનાભાવિત્વ હેતુ જ્ઞાનને નહિં પણ ફક્ત ક્રિયાને જ સાબીત કરતો હોત તો એ હેતુ અનેકનિક દેષ વિનાને ગણત અને ક્રિયાથી જ પુરૂષાર્થ સિદ્ધિ સાબીત થાત, પરન્તુ પ્રથમ કહ્યા પ્રમાણે એ હેતુ અનેકાન્તિક દોષવાળ હોવાથી ક્રિયાની સાબીતી કરવા ઉપરાંત જ્ઞાનની પણ સાબીતી કરે છે માટે ફકત ક્રિયાથી જ પુરૂષાર્થ સિદ્ધિ સિદ્ધ થતી નથી, પરંતુ જ્ઞાન અને ક્રિયા એ બેથીજ પુરૂષાર્થ સિદ્ધિ થાય છે. પહેલાં કહ્યા પ્રમાણે ભેજનાદિ ક્રિયામાં પણ જેમ ફક્ત ક્રિયા જ નથી પરંતુ જ્ઞાનની હયાતી પણ છે જ. તેમ મુક્તિ વગેરે સર્વ પુરૂષાર્થની સિદ્ધિ પણ જ્ઞાન અને ક્રિયા એ બન્નેની સમુદિત (એકઠી ) સાધના કરવાથી જ થાય છે. એ પ્રમાણે સ્યાદ્વાદ શૈલીને માનવાથી દરેક પદાર્થને નિર્ણય થઈ શકે છે. ૨૭૪ મુક્તિને પામવાના નજીકના ટાઈમે જ્ઞાન અને ક્રિયાની હયાતી બે લેકમાં જણાવે છે – જ્ઞાનથી તેવી પ્રવૃત્તિ થાય તે વિણ તે નહિં, શૈલેશભાવે સર્વસંવર કેવલ દ્વય છે સહી; For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ દેશનાચિંતામણિ ] નાણ કેવલ વિણ ન હોવે શ્રેષ્ઠ શિલેશ સ્થિતિ. ઈમ ક્રિયા ને એકલી તે કાર્યસિદ્ધિ કિમ થતી? ર૭૫ અર્થ –કારણ કે જ્ઞાનથી તેવા પ્રકારનાં ભેજન વિગેરેની પ્રવૃત્તિ થાય છે, કારણ કે રસોઈ વિગેરેના જ્ઞાન વિના તે ભેજન વિગેરે થઈ શકે નહિ. એમ જ્ઞાન વિના શલેશે ભાવા રૂપ સર્વ સંવર પણ થતો નથી. માટે શેલેશ અવસ્થામાં સર્વસંવર તથા કેવલજ્ઞાન બંને છે. કહેવાનું તાહર્ય એ છે કે કેવલજ્ઞાન વિના ઉત્તમ શૈલેશી અવસ્થા થતી નથી, તેથી જે તે શેલેશી અવસ્થામાં સર્વ સંવર રૂપ એકલી ક્રિયા હોય અને જ્ઞાન ન હોય તો મુકિતરૂપ કાર્યસિદ્ધિ કેવી રીતે થાય ? એટલે એકલી ક્રિયાથી કાર્યની સિદ્ધિ ન જ થાય. ર૭૫ . તદવિના ભાવિત્વ જિમ મુત્યાદિ પુરૂષાર્થે સહી, કિરિયા તણું હેતુત્વ સાથે જ્ઞાનનું પણ તિમ અહિં, તે વિના પણ તે ન હોવે ઈમ અનૈકાતિકપણું, | મુત્યાદિ સિદ્ધિ બેઉથી ઈમ વિસ્તરી ભાખ્યું ઘણું. ર૭૬ અર્થ–આ પ્રમાણે વિસ્તારથી જણાવેલી બીનાનું યાદ રાખવા જેવું ખરું રહસ્ય એ છે કે-જેવી રીતે (ક્રિયાને) તદવિના ભાવિત્વ હેતુ મુક્તિ આદિ પુરૂષાર્થની સિદ્ધિમાં ક્રિયાને અનન્તર કારણ તરીકે સાબીત કરે છે તેમ (સર્વ પુરૂષાર્થ સિદ્ધિમાં) જ્ઞાનને પણ અનન્તર કારણ તરીકે સાબીત કરે છે. એટલે જેમ ક્રિયા વિના પુરૂષાર્થ સિદ્ધિ નથી તેમ જ્ઞાન વિના પણ પુરૂષાર્થ સિદ્ધિ નથી જેથી જેની હયાતી વિના જે ન થાય, તે તેનો અવિનાભાવી (કાર્યની ઉત્પત્તિમાં સાથે જ રહેનાર ) કહેવાય, આવા સ્વરૂપવાળે જે તદવિના ભાવિત્વ રૂપ હેતુ કેવળ ક્રિયાને જ સાબીત કરતું નથી પરંતુ જ્ઞાનને પણ સાબીત કરે છે તેથી અહિં વાદીએ કહેલ તદવિના ભાવિત્વ એ હેતુ (જ્ઞાનને અને ક્રિયાને બન્નેને સાબીત કરનાર હોવાથી એ બન્નેને માટે એકાતિક નહિં પણું ) અનેકાન્તિક દેષવાળે છે, તે કારણથી મુક્તિ આદિ પુરૂષાર્થોની સિદ્ધિ જ્ઞાનથી અને ક્રિયાથી એમ બેથી જ છે. એ પ્રમાણે સ્યાદ્વાદ શૈલીથી જ્ઞાન ક્રિયાની બીના જણાવી. આ બાબતને વિસ્તાર શ્રીવિશેષાવશ્યક તથા શ્રીઅનુયોગદ્વાર ટીકાદિ ગ્રંથમાંથી જોઈ લેવા. ૨૭૬ ચાલુ પ્રસંગે દાખલા દઈને બંનેની જરૂરિયાત ચાર લોકમાં જણાવે છે – કિરિયા વિનાનું જ્ઞાન તેના વિણ ક્રિયા શા કામની? - પંગુ દાઝયો દેખતે દવ તે સ્થિતિ પણ અંધની; સંગથી સવિ કાર્ય સિદ્ધિ રથગતિ બે ચક્રથી, અંધ પંગુ બે મળ્યા તે ઝટ બચ્ચા દાવાગ્નિથી. ર૭૭ For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ [ શ્રી વિજયપધ્ધતિ = અર્થ–પહેલાં કહેલી બીનાથી સાબીત થાય છે કે–ક્રિયા વિનાનું જ્ઞાન શા કામનું? એટલે નિરર્થક છે, તેવી જ રીતે જ્ઞાન વિનાની ક્રિયા પણ શા કામની ? એટલે તે પણ નકામી જાણવી. જેમ કે પાંગળે માણસ આંખેથી દવ એટલે દાવાનલને દેખે છે પરંતુ ક્રિયા કરવાને એટલે ચાલવાને અશક્ત હોવાથી દાઝે છે. તેવી જ સ્થિતિ આંધળાની પણ થાય છે, કારણ કે તે નાશી જવા રૂપ ક્રિયા કરવા સમર્થ છે પણ દેખતે (દેખવા રૂ૫ જ્ઞાન) નહિ હોવાથી તે પણ દાવાનલમાં સપડાઈને દાઝે છે. પરંતુ જે બંનેને સંગ થાય એટલે જ્ઞાનવાન પાંગળો અને ક્રિયાવાન આંધળે બંને ભેગા થાય તે તે બંનેની કાર્યસિદ્ધિ થાય છે એટલે દાવાનલમાંથી બચીને નિર્ભય સ્થાનમાં જાય છે. વળી જેવી રીતે રથની ગતિ પણ બે શકથી થાય છે, એટલે રથ પણ બે પિડાં વડે ચાલે છે, પરંતુ બેમાંથી એક પિડું હોય ને બીજું ન હોય તે રથ ચાલી શક્તો નથી. તેમ બંને જ્ઞાન ક્રિયાની સાધનાથી મુક્તિપદ મળી શકે છે. વળી આંધળો અને પાંગળો બે મળ્યા તે ઝટ દાવાનળથી કેવી રીતે બચી ગયા ? અને ઈષ્ટ નગરે જઈને ઈષ્ટ કાર્ય સાથું? તે આગળ ૨૦૮ મા કમાં જણાવે છે. ૨૭૭ અંધના ખંધે ચઢીને પાંગળો દેખાડતે, દવ વિનાને માર્ગ એમ બચાવ બે જણને થ; ઈષ્ટ નગર વિષે જઈને ઈષ્ટ કારજ સાધતા, | દુષ્ટાતને બહુ કાળજીથી વિબુધ એમ ઘટાવતા. ૨૭૮ " અર્થ –-અહિં ચાલવાને અસમર્થ પાંગળો ચાલવાને સમર્થ એવા આંધળાના ખભા ઉપર બેસીને આંધળાને દાવાનલ વિનાને માર્ગ દેખાડે છે, તેથી આંધળો તે માર્ગે ચાલે છે. એ રીતે બંને જણાને બચાવ થાય છે તેથી તેઓ વનમાંથી નીકળીને વાંછિત નગરમાં જાય છે, અને ઈચ્છેલા કાર્યને સાધે છે આ દષ્ટાન્તને ઘણું કાળજી પૂર્વક પંડિત પુરૂષ આ પ્રમાણે ઘટાડે છે. ર૭૮ કિરિયા વિનાનું જ્ઞાન પંગુ સમાન જ્ઞાન વિના ક્રિયા, અંધ જેવી આંધળો છે શત કરવાને કિયા; દેખવાની છે મણ ઈમ પાંગળો પણ પેખતે, ચાલવા ન સમર્થ ત્યાં મેળાપ બેઉને થતું. ર૭૯ અર્થ:--ક્રિયા વિનાનું એલું જ્ઞાન પાંગળાના જેવું જાણવું. તથા જ્ઞાન વિનાની એકલી ક્રિયા આંધળાના જેવી જાણવી. કારણ કે આંધળો ક્રિયા કરવાને શક્તિમાન છે, પરંતુ તેને દેખવાની મણું એટલે ખામી છે. તેથી ઉલટું પાંગળા માણસમાં છે. તે આ પ્રમાણેપાંગળો દેખવાને સમર્થ છે પરંતુ ચાલવાને સમર્થ નથી. આવી સ્થિતિવાળા તે For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] બંનેને મેળાપ થઈ ગયે. અને પહેલાં કહ્યા પ્રમાણે સાથે રહેવાથી તેઓ બચીને પિતાના ધારેલા સ્થાને પહોંચી ગયા. ર૭૯ સંસાર દાવાનળ સમે ને અંધ સમ લેવી ક્રિયા, પંગુ ઠામે જ્ઞાન લેવું બેઉ સાધન મલી ગયાં બેઉ સાધન સાધીએ તો મુક્તિનગરે પહોંચીએ, સચ્ચિદાનંદ સ્વભાવ તરંગ રંગે હાલીએ. ર૮૦ અર્થ:–એ આંધળા અને પાંગળાનું દૃષ્ટાંત મેક્ષ માર્ગમાં આ પ્રમાણે ઘટાવવું-- સંસારને દાવાનલના જે જાણ. કારણ કે જેમ દાવાનલથી જીવે દાઝીને દુઃખી થાય છે તેમ આ સંસારમાં પણ છે અનેક પ્રકારના દુઃખથી દુઃખી થાય છે. તેમાં આંધળાના જેવી એકલી ક્રિયા જાણવી. જેમ આંધળી માણસ ખરે માર્ગ જાણતો નહિ હેવાથી દાવાનળમાંથી નીકળવાને બદલે ઉટે તેમાં સપડાય છે, તેમ એકલી ક્રિયા કાંઈ ફાયદાકારક થતી નથી, પરંતુ સંસારમાં રખડાવે છે. તથા એકલું જ્ઞાન પાંગળાના જેવું જાણવું. કારણ કે પાંગળો ખે છે પણ ચાલી શકતા નથી તેથી દાવાનલ નજીક આવે તો પણ ચાલવાને અસમર્થ હોવાથી દાવાનલને દેખવા છતાં તેમાંથી બચી શક્તા નથી. તેવી રીતે ક્રિયા રહિત જ્ઞાનવાળે જીવ સંસારને દાવાનલના જે જાણે છે પરંતુ ક્રિયા નહિ કરી શકતું હોવાથી તે પણ મેક્ષે જવા રૂપ પિતાનું કાર્ય સાધી શકતો નથી. આવા પ્રકારના સ્વરૂપવાળા તે જ્ઞાન અને કિયા જો મળી જાય એટલે જ્ઞાન અને કિયા એ બંને સાધનોની સાધના કરવામાં આવે એટલે બંનેને યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે પ્રમાણે કરનારા ભવ્ય જીવો મેક્ષ રૂપી નગરમાં પહોંચી શકે છે. અને સચ્ચિદાનંદ અને આત્મિક સુખના સ્વાભાવિક આનંદને મેળવે છે. ૨૮૦ ચાલુ પ્રસંગે વાદીએ કરેલે પ્રશ્ન બે લેકમાં જણાવે છે – જાણવાની ચાહનાથી પૂછતે જન નાથને, જ્ઞાન ક્રિયા પ્રત્યેક માંહી આપવાની મુક્તિને જે શક્તિ ના તે ઉભયમાં પણ શક્તિની સંભાવના, ન કરાય જ્યાં ન દરેકમાં સમુદાયમાં ઈમ તેહના. ર૮૧ અર્થ:--આ પ્રમાણે પ્રભુએ જણાવેલી જ્ઞાન ક્રિયાની બીના સાંભળીને એક માણસ જાણવાની ઈચ્છાથી પ્રભુને પૂછે છે કે જે એકલા જ્ઞાનમાં મોક્ષ આપવાની શક્તિ નથી, તથા એકલી ક્રિયામાં પણ તે શક્તિ નથી, તો પછી તે બંને જે ભેગા થાય તે પણ તેમનામાં તે મોક્ષ આપવાની શક્તિ ક્યાંથી સંભવે ? એટલે ન સંભવે, આ બાબતમાં ન્યાયશાસ્ત્ર એમ સ્પષ્ટ જણાવે છે કે-જ્યાં એક એક જુદી જુદી વ્યક્તિમાં શક્તિ ન હોય ત્યાં તેમના સમુદાયમાં પણ શક્તિ ન જ હોય. ૨૮૧ For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ . [ શ્રી વિજ્યપદ્રસૂરિકૃતપૂછનાર ઘે દષ્ટાંત અહિંયા રેતીના કણિયા તણું, રેતી તણા જિમ કણ થકી ના બિન્દુ નીકળે તેલનું સમુદાયમાં રેતી તણા તિમ વચન મારૂં ન્યાયનું, ન ઉત્તર સ્વરૂપે હું અહિં ચાહું વચન પ્રભુ આપનું. ર૮ર અર્થ --આ બાબતમાં પૂછનાર રેતીના કણિયાનું દષ્ટાન્ત આપે છે. તે આ પ્રમાણે જાણવું:--જે રેતીના એક એક કણિયામાંથી તેલનું બિન્દુ એટલે ટીંપુ નીકળતું નથી તે પછી રેતીના ઘણા કણિયા ભેગા થાય તે પણ તેમાંથી તેલ નીકળતું નથી. તેવી રીતે જ્ઞાનમાં અને ક્રિયામાં પણ સમજવું. આ મારી શંકા ન્યાયની છે તો હે પ્રભુજી ! હું આ બાબતમાં આપનું ઉત્તર વચન ( જવાબ ) સાંભળવા ઈચ્છું છું. તે આપ કૃપા કરીને જણાવે. ૨૮૨ પ્રભુજી વાદીને ત્રણ લેકમાં ઉત્તર આપે છે – જેમ શકટ ચલાવવાની શક્તિ દેશે ચક્રમાં, સર્વ શક્તિ બેઉમાં ઈમ જ્ઞાન કિરિયા ઉભયમાં મુક્તિ નગરે લઈ જવામાં ભવ્ય જનને દેશથી. છે શક્તિ જ્ઞાને ઈમ ક્રિયામાં જાણજો સ્યાદ્વાદથી, ૨૮૩ " અથ–એ પ્રમાણે પૂછનારને પ્રશ્ન સાંભળીને પ્રભુ તેને ઉત્તર આ પ્રમાણે આપે છે. જેમ શકટ એટલે ગાડું ચલાવવાને માટે બે પૈડાની જરૂર પડે છે, પરંતુ જેમ એક પિડાથી ગાડું ચાલી શકતું નથી, કારણ કે એક પડામાં ગાડું ચલાવવાની શક્તિ દેશથી એટલે અમુક અંશે છે, પરંતુ સંપૂર્ણ શક્તિ નથી. બંને પૈડાં હોય ત્યારે દેશ શક્તિવાળા તે બંનેના સંગથી ગાડું ચાલી શકે છે. તેવી રીતે જ્ઞાન અને ક્રિયા એ દરેકમાં ભવ્ય જીવને મોક્ષ નગરે લઈ જવાની સંપૂર્ણ શકિત નથી, પરંતુ દેશથી એટલે અંશથી શક્તિ રહેલી છે, માટે જ્યારે તે બંને ભેગાં થાય છે ત્યારે ગાડાંનાં બે પૈડાની પેઠે તેમનામાં મેક્ષે લઈ જવાની સંપૂર્ણ શક્તિ પ્રાપ્ત થાય છે, તેથી તે બને મળીને ભવ્ય જીવને મોક્ષ નગરમાં પહોંચાડે છે. એ પ્રમાણે સ્યાદ્વાદથી એટલે જૈન મતથી તમારે જાણવું. ૨૮૩ આ શુભ ક્રિયાની સાધનામાં માર્ગદર્શક જ્ઞાનને, જાણો બચાવે દોષથી તેમાં ટકાવે જીવને; આત્મ વિલાસ વર્ધક એહ ઈમ ના ભૂલીએ, - શ્રેષ્ઠ આલંબન ક્રિયાનું કોઈ દિન ના છોડીએ. ૨૮૪ અર્થ:--શાન સારી ફિયાની સાધના કરવામાં માર્ગ દેખાડનાર છે એમ જાણવું, For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ દેશનાસંચ’તામિણ ] ૨૩૭ જેમ દાવાનળ વખતે પાંગળા માણસ દવ વિનાને સાચે રસ્તા દેખાડે છે તેમ જ્ઞાન પણ સારા માર્ગ દેખાડે છે. વળી જ્ઞાન દાષામાંથી અચાવે છે. એટલે ભૂલ થતી હાય તા સુધારે છે, અને ધાર્મિક જીવનને ટકાવી રાખે છે. વળી જ્ઞાન આત્માના વીોલ્લાસને એટલે આત્મવીર્ય અથવા આત્મ શિતના ઉત્સાહમાં વધારો કરે છે એ વાત ભૂલવી નહિ. એમ જ્ઞાનની માફક ક્રિયા માનું ઉત્તમ આલંબન પણ છેડવું નહિ. એટલે તેની નિર્મલ સાધના કરવી જોઈએ. ૨૮૪ આટલા વચને ઉપરથી એમ સાબીતી થઇ જ્ઞાનક્રિયા સમુદાય સાધનથી જ મુક્તિ મેળવી; પૂર્વ કાલે હાલ પણ સાધે વિદેહે અહુ જના, ભાવિકાલે સાધશે એવી જ રીતે ગુણિજના, ૨૮પ અઃઆટલાં વચન ઉપરથી એમ સિદ્ધ થયું કે જ્ઞાન અને ક્રિયા એ અનેના સમુદાય રૂપ એટલે એકઠા મળવા રૂપ સાધન પામીને જ પૂર્વ કાલમાં ગુણવાન ભવ્ય જીવાએ મેક્ષ મેળવ્યું છે. અને હાલમાં પણ ઘણા મનુષ્યા મહાવિદેહ ક્ષેત્રમાં જ્ઞાન ક્રિયાથી જ મેાક્ષ સાધે છે, તેમજ હાલ આ ક્ષેત્રમાં તથા પ્રકારના સંઘયણુ, શક્તિ વગેરેની ખામીને લીધે જો કે મેાક્ષ પ્રાપ્તિ થતી નથી. પરન્તુ ભવિષ્ય કાળમાં પણ આ બંનેની ભેગી સાધના કરીને જ ઘણાં જીવા મેક્ષપદ મેળવશે. આ પ્રસંગે મહાવિદેહ ક્ષેત્રની બીના જરૂર જાણવી જોઇએ. તે અહીં આપેલા યંત્ર ઉપરથી બહુજ સ્પષ્ટ સમજાશે. ૨૮૫ અહિં મહાવિદેડ ક્ષેત્રમાં વિચરતા ૨૦ વિહરમાન જિનેશ્વરાના ક્ષેત્રાદિ ૧૯ બેલના પ્રસગમાં ત્યાંના મુનિ મહારાજના આહારનું પ્રમાણ વિગેરે જે રત્નસંચય ગ્રન્થમાં કહ્યું છે તે અનુસારે કેટલીક પ્રાસંગિક બાબત કહેવાય છે તે આ પ્રમાણે- बत्तीस कवलाहारो, बत्तीसं तत्थ मूडया कवलो । શો મૂકલહસ્સો, ચીત્તા”...સદ્દેિશો ય ॥ ૪૬ ॥ અર્થ :—મહાવિદેહ ક્ષેત્રના સાધુઓને પણુ ૩૨ કવલના આહાર હાય છે. તેમાં ૩૨ મૂડા પ્રમાણના ૧ કવલ થાય છે, અને તેવા ૩૨ કવલ હેાવાથી (૩૨૪૩૨=) ૧૦૨૪ મૂડા પ્રમાણુના આહાર એક સાધુને એક વખતના ગણાય. અહિં મુડાનું પ્રમાણ કેટલું તે પ્રસિદ્ધ નથી. હવે મુનિના મુખનુ તથા પાત્રનું પ્રમાણુ આ પ્રમાણે- रयणीओ पन्नासं, विदेहवासम्मि वयणपरिमाणं । पत्तलस्स प्रमाणं, सत्तर धणुहाइ दीहं तु ॥ ४०६ ॥ અર્થ :——મહાવિદેહમાં સાધુના મુખનું પ્રમાણ ૫૦ હાથ છે, તેમના પાત્રના તળીયાનું પ્રમાણ ૧૭ ધનુષ ( એટલે ૬૮ હાથ) લાંબુ હેાય છે. આ પ્રમાણ ઉત્સેધાંગુલથી જાણવું, કારણ કે ત્યાંનુ પ્રમાણ અહિંથી ૪૦૦ ગુણુ હેાવાથી એ પ્રમાણુ સંભવિત છે. તથા ત્યાંના સાધુની મુહપત્તિનુ પ્રમાણ કહે છે- For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ વિહરમાન પ્રભુનું નામ ૧સીમધર સ્વામી ૨ યુગમધર સ્વામી ૩ બાહુ ૪ સુબાહુ ૫ સુજાત ૬ સ્વયં પ્રભ છ ઋષભાનન ૮ અનન્તીય ૯ સૂરપ્રભ ૧૦ વિશાલપ્રભ ૧૧ વજ્રધર ૧૨ ચંદ્રાનન ૧૩ ચાહુ ૧૪ ભુજંગ સ્વામી ૧૫ ઈશ્વર ૧૬ નેમિપ્રભ ૧૭ વીરસેન ૧૮ મહાભદ્ર ૧૯ દેવયરા ૨૦ અજીતવી ૨ ક્યા દ્વીપના મહાવિદેહમાં ? •19*_1-h[$ qa પૂર્વ ધાતકી ખંડના પૂર્વ પુષ્કરાના વિદેહ ક્ષેત્રમાં les_lipla_tk]h nd P&>Jlp* Palenfie]h ** 935]19* *=* $25]lFt મહાવિદેહ ક્ષેત્રમાં [ શ્રી વિજયપદ્મસકૃિત પમહાવિદેહમાં વિચરતા ૨૦ વિહરમાન ભગવાનના ૩ કઇ વિજય ? ૨૪ ૪ જન્મનગરી ૮ મી પુષ્કલાવતી વિજય ૯ મી વપ્ર વિજય વિજયાપુરી પુંડરગિણી નગરી મી વત્સ વિજય સુસીમાપુરી ૨૫ મી નલિનાવતી અમે ધ્યાપુરી વિજય ૮ મી પુષ્કલાવતી પુંડરિંગણી વિજય ૯ મી વપ્ર વિજય વિજયાપુરી ૨૪ મી વત્સ વિજય સુસિમાપુરી ૨૫ મી નલિનાવતી અયેાધ્યાપુરી ૮ મી પુષ્કલાવતી પુંર્રાગણી ૯ મી વપ્ર વિજય વિજયાપુરી ૨૪ મી વત્સ વિજય સુસિમાપુરી ૨૫ મી નિત્રનાવતા અયેાધ્યાપુરી ૮ મી પુષ્કલાવતી પુંડરિંગણી ૯ મી વપ્ર વિજય વિજયાપુરી ૨૪ મી વત્સ વિજય સુસિમાપુરી ૨૫ મી નલિનાવતી અમેાધ્યાપુરી ૮ મી પુષ્કલાવતી પુંડરગિણી ૯ મી વપ્ર વિજય વિજયાપુરી ૨૪ મી વત્સ વિજય સુસિમાપુરી ૨૫ મી નલિનાવતી આયેાધ્યાપુરી For Personal & Private Use Only | | ૫ પિતાનું નામ શ્રેયાંસ રાજા સુદૃઢ રાજા સુગ્રીવ રાજા નિષધ રાજા દેવસેન રાજા માતાનુ નામ સત્યમી પદ્મચ. રાન્ત વાલ્મિક રાજા સુતારા વિજયા ભૂના દેવસેના કીર્તિંગજ રાજા મંગલા કીર્તિધર રાજા વીરસેના મેઘરથ રાજા વિજય રાજા શ્રીનાગ રાજા ભા ૭ દેવાનંદ રાજા | રેણુકા મહાબળ રાજા મહિમા ગજમેન રાજા યશેkજવલા વીરભદ્ર રાજા સેનાવતી ભૂમિપાલ રાજા ભાનુમતી દેવસેન રાજા ઉમા સંવભૂતિ રાજા ગંગાવતી રાજપાલાન નકાવતી લખન | વૃષભ ગજ ચન્દ્ર સિંહ મગલાવતી ગજ વિજયા ચંદ્ર સૂ સરસ્વતી શંખ પદ્માવતી વૃષભ મૃગ કિપ સૂર્યાં કમળ કમળ ચન્દ્ર સૂ વૃષભ ગુજ ચન્દ્ર શંખ Page #286 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૨ ) ૧૬ ૧૬ બેલ વિગેરે બીનાનું કોષ્ટક ૮ ૯ | ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ સ્ત્રીનું નામ શરીરને શરીરનું આયુષ્ય કુમાર રાજ | ચારિત્ર | મુનિ | કેવલીનો વણ | પ્રમાણ | અવસ્થા | અવસ્થા | પર્યાય ) પરિવાર | પરિવાર રૂકમણી | સુવર્ણ ૫૦૦ધનુષ ૮૪ લાખ | ૨૦ લાખ | ૬૩ લાખ | ૧ લાખ ૧૦૦ ક્રોડ | ૧૦ લાખ પ્રવ પ્રિયમંગલા મોહિની કિપુરિસા જયસેના પ્રિયસેના જયાવતી વિજયાવતી નંદસેના વિમળા વિજ્યાદેવી લીલાવતી સુગંધા સુગંધસેના ભદ્રાવતી મોહિની રાજસેના સૂરિકતા પદ્માવતી રત્નમાળા | For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ( શ્રી વિજ્યપધરિસ્કૃતમુતer સેલિ, દિનદુના ના, ઇ . " - મારૂ ય સાદ; પણે મુદત મા || ૪૦૭ II અર્થ–મહાવિદેહ ક્ષેત્રના સાધુઓની એક મુખવસ્ત્રિકા વડે ભરતક્ષેત્રના સાધુઓની ૧૬૦૦૦૦ (એક લાખ સાઠ હજાર) મુખવસ્ત્રિકાઓ થાય. એ રીતે મુખેવસ્ત્રિકાનું પ્રમાણ જાણવું. અહિની મુહપત્તિથી ૪૦૦ ગુણી લાંબી ને ૪૦૦ ગુણી પહોળી હોવાથી ( ૪૦૦ ૪૪૦૦=૧૦૦૦૦) એટલું પ્રમાણ સંભવિત છે. સીમંધર જિનને જન્માદિ સમય. पुरकलवईयविजये, पुव्वविदेहम्मि पुडरिगिणीप । कुंथुअरहंतम्मि अ, जाओ सीमंधरो भयवं ॥ ५१७ ॥ અર્થ–પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરગિણી નામની નગરીમાં શ્રી કુંથુનાથ અને અરનાથ ભગવાનના આંતરામાં શ્રી સીમંધર ભગવંતને જન્મ થયો. मुणिसुव्वयजिण नमिजिण अंतरे रज्जं चइनु निक्खतो । सिरि उदयदेवपेढाल अंतरे पावई मुक्खं ॥ ५१८ ॥ અર્થ-શ્રી મુનિસુવ્રતસ્વામી અને નમિ જિનેશ્વરના આંતરામાં એટલે ૨૦ મા ને ૨૧ મા ભગવંતના આંતરામાં રાજ્ય છોડીને દીક્ષા લીધી, અને આવતી ચોવીસીમાં થનારા સાતમા ઉદય દેવ અને આઠમા પેઢાલ નામના પ્રભુના આંતરામાં સીમંધર સ્વામી મેક્ષ પામશે. - અહિં અવસર્પિણીના ચોથા આરાના આરંભમાં જે શુભ કાળ વર્તતો હતું અને ઉત્સર્પિણના ત્રીજા આરાના પર્યતે જે ઉત્કૃષ્ટ શુભકાળ વર્તે તે શુભકાળ મહાવિદેહમાં સદાકાળ અવસ્થિત છે, પરન્તુ ભરતાદિકની માફક ત્યાંનો હાનિ વૃદ્ધિ વાળ કાળ નથી. તેથી ત્યાંના કાળને સિદ્ધાન્તમાં નોડmળી નોવોmળી એટલે મહાવિદેહને કાળ ઉત્સર્પિણી નહિ તેમ અવસર્પિણ પણ નહિ એવો અવસ્થિત છે. અને ચોથે આરે કહેવાય છે તે પણ ભરતૈરવ્રતની અપેક્ષાએ છે, પરંતુ ત્યાંની અપેક્ષાએ તે ૬ આરામને એકે આરે નથી. - જ્ઞાન ક્રિયામાં સમ્યકત્વને કેમ ન કહ્યું? આ પ્રશ્નનો જવાબ દઈને કાચબાનું દષ્ટાંત પૂરું કરે છે – સમ્યકત્વ ગુણની જ્ઞાનમાં અન્તર્ગતિ કરી બેઉથી, મુક્તિ કેરી સાધના ઈમ વર્ણવી સંક્ષેપથી, કર્મના દષ્ટાંતમાં આ વાત ભાખી અવસરે, ધ્યાન રાખી બેઉને નિત સાધજે ચિત્ત ખરે. ૨૮૬ For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] ૨૪ અર્થ–મેક્ષ સિદ્ધિ તે દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણના એકત્રપણાથી છે, તે આ ઠેકાણે જ્ઞાન કિયા બેથી જ મોક્ષસિદ્ધિ કેમ કહો છો ? આ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે જાણવું સમ્યગ્દર્શન (સમક્તિ) સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્ર વડે મોક્ષ પ્રાપ્તિ થાય છે એમ કહ્યું છે તે છતાં અહીં સમ્યક્ત્વ ગુણની એટલે દર્શનની જ્ઞાનમાં અન્તર્ગતિ કરી છે એટલે જ્ઞાનમાં દર્શનનો સમાવેશ કરે છે, એમ ટુંકામાં અહીં જ્ઞાન અને ચારિત્ર (ક્રિયા) એ બે વડે મોક્ષની સાધના કહી છે. એ પ્રમાણે જ્ઞાનય અને ક્રિયાયની હકીકત મનુષ્યભવ પામવાના દશ દષ્ટાન્તની અંદર કૂર્મ એટલે કાચબાના દષ્ટાન્તને કહેવાના અવસરે પ્રસંગે જણાવી દીધી. કારણ કે મનુષ્ય ભવ એનાથી સકળ કરાય છે. આ વાત ધ્યાનમાં રાખીને હે ભવ્ય છો! ખરા ભાવથી જ્ઞાન ક્રિયા બંનેની ભેગી સાધના કરજે. અહીં કાચબાનું દષ્ટાન્ત અને તે સાથે જ્ઞાન ક્રિયા નયને સંવાદ પૂરો થાય છે. ૨૮૬ નવમુ દૂસરીનું દ્રષ્ટાંત જણાવે છે – સુર સ્વયંભૂ રમણની પૂરવ દિશામાં ધૂસરી, નાંખે અને પશ્ચિમ વિષે સાંબેલ જલમાં રહી તરી; વિણ પ્રવેગે ધુંસરીના છિદ્રમાં તસ પેસવું, જેમ દુર્લભ નરપણું ફરી પામવું તિમ જાણવું. ૨૮ જે અર્થ –તે સ્વયંભૂરમણ સમુદ્ર કે જેની એક કિનારાથી બીજા કિનારા સુધીની પહોળાઈ અસંખ્ય કેડી જન પ્રમાણે છે, અને એક પર્યન્ત કિનારાથી બીજા પર્યન્ત કિનારા સુધી પૂર્વ પશ્ચિમ તથા ઉત્તર દક્ષિણ પહોળાઈ એક રાજલોક (અસંખ્યાતા કેડાકેડી પેજને એક રાજ થાય છે.) પ્રમાણ છે તે સ્વયંભૂરમણ સમુદ્રમાં કઈક પૂર્વ દિશામાં ધૂંસરીને નાખે અને પશ્ચિમ દિશામાં સાંબેલ એટલે ધૂંસરીની ખીલી નાખે, એ પ્રમાણે ધૂંસરી અને ખીલી બને સમુદ્રમાં તરી રહી છે. કેઈની સહાય વિના સ્વાભાવિક રીતે તરતી તરતી ધુંસરીની સાથે મળીને જેમ તે ખીલીનું ધૂંસરીના છિદ્રમાં પેસવું દુર્લભ (અશક્ય) છે, તેવી જ રીતે પ્રમાદી જોને ફરીથી મનુષ્ય ભવ પામે પણ દુર્લભ જાણે. ૨૮૭ દશમું પરમાનું દષ્ટાંત જણાવે છે – ‘દેવ મોટા થંભને ચરે બહુ ઝીં કરી, આ લેઈનળિમાં મેરૂ પર જઈ ચાર દિશિમાં ફરી ફરી; કંકી તેને તેના અણુ સર્વ બાજુ ઉડાડતે, તેજ અણુથી દેવ પણ શું થંભ તેહ બતાવતા. ૨૮ ૩૧ For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપદ્મસંસ્કૃિત અ:—કાઇક દેવ એક મેાટા પત્થરના થાંભલાના ઘણા ઝીણા ચૂં કરી નાખે. પછી તે ભૂકા લઈને સૌથી મેાટા એક લાખ યેાજન ઉંચા મેરૂ પર્વત ઉપર ચઢીને તે ભૂકાને એક નળીમાં નાખીને મેરૂ પર્વત ઉપર ઉભા ઉભા ચારે દિશાઓમાં ચારે બાજુ ઉડાડે એટલે તે રજકણા ચારે દિશામાં આડા અવળા વેરાઇ જાય. ત્યાર પછી તે વેરાઇ ગએલા અને એટલે રજકણાને એકઠા કરીને તે દેવ પણ શું તે થાંભલા ફ્રીથી બનાવી શકે ? અર્થાત્ તે જ અણુઓના તેવા જ થંભ બનવા મુશ્કેલ છે. ૨૮૮ પ્રભુજી દશ દૃષ્ટાંતની ખીના પૂરી કરતાં ભવ્ય જીવાને હિતશિક્ષા આપે છેઃ— દાહિલા જિમ થ’ભ તે તિમ દેહિલું આ નરપણું, દૃષ્ટાંત દશ સમજાવતાં વચમાં કહ્યું ઈમ મેં ઘણું; હું ભવ્ય વા ! યાદ રાખી સાવચેતી રાખો, માહ પ્રમાદે ના રહીને ભવજલધિ તટ પામશે. ૨૮૯ ૨૪૨ અઃ—જેમ તે થંભને તેજ પરમાણુથી ફરીથી આખા અનાવવાનું કામ દુર્લભ ( અશકય) છે તેમ આ મનુષ્યપણું ફરીથી મેળવવું તે પણ ઘણું જ દુર્લભ છે. એવી રીતે મનુષ્યપણાની દુર્લભતા જણાવવા માટે દંશ દેષ્ટાન્તા સમજાવ્યાં. અને તે ટ્રુષ્ટાન્તાની વચમાં ખીજી પણ ઘણી હકીકત જણાવી. તે યાદ રાખીને હે ભવ્ય જીવે ! તમે સાવચેતી રાખજો એટલે સાવધાન રહેજો અને માહથી પ્રમાદને સેવશે નહિ. અને જિનધને સાધીને આ સંસાર રૂપી સમુદ્રના કાંઠાને એટલે મેાક્ષને મેળવો. ૨૮૯ મનુષ્ય ભવની દુÖભતામાં વડના બીજ (ખી) નું દષ્ટાંત જણાવે છે.— સિંધુની બહુ રેતીમાં વડબીજ દુર્લભ શેાધવુ, તેમ જાણા ભગ્ય જીવા નરપણાનુ પામવું; દેવ નિરય મરી ન પામે તેજ દેવ નિરચપણુ, હાય નર તિર્યંચ કે ત્યાં કારણા ટુંકમાં ભણું. ૨૯ અર્થ:—હે ભવ્ય જીવે! જેવી રીતે ઘણી વિશાલ સિંધુ નદીની રેતીમાં પડેલ વડનું ખીજ શેાધી કાઢવું દુર્લભ છે, તેવી જ રીતે અનંત જીવરાશિમાં ( આ સંસારમાં ) મનુ ષ્યપણું પામવું પણ દુર્લભ છે એમ તમે જાણજો આ પ્રસંગે દેવતા તથા નારકી મરીને ફરીથી ( વચમાં બીજો ભવ કર્યા સિવાય) તુ દેવપણું અથવા નારકપણું કેમ પામતા નથી ? એટલે દેવ મરીને દેવ કેમ થતા નથી તેમ તે નારકી રૂપે કેમ થતા નથી. અને અને મરીને તે નારકી કેમ થતા નથી અને તેજ દેવતા કેમ થતા નથી ? ( પરંતુ તે કી મરીને મનુષ્ય કે તિર્યંચ થાય છે) તેનાં કારણેા ટુંકાણમાં સમજાવુ છું. ર૯૦ For Personal & Private Use Only: Page #290 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિતામણિt - દેવ અને નારક તરતના ભવમાં દેવપણું કે નરકપણું કેમ ન પામે? તેનું કારણ સમજાવે છે – દેવની પુજાઈ ખાલી થઈ ગઈ તે સુરપણે, ને પમાય આવા કારણે ઉપજે ન તુ અમરપણે જેથી મળે નારકપણું તે પાપસાધન સેવના, ના નરકમાં તિણ તુર્ત ન લહે તેહ દુખે નરકના. ર૯૧ અર્થ-જ્યારે ઘણી પુજાઈ ભેગી થાય ત્યારે જીવ દેવપણે ઉત્પન્ન થાય છે. અને જ્યારે ઘણું પાપ ભેગું થાય છે ત્યારે જીવને નારકપણું મળે છે. જેથી ઘણી પુન્યાઇવાળો જીવ પૂર્વની પુણ્યાઈ ભેગવવાને દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં ઘણાં કાલ સુધી બહુ સુખ ભગવ્યું, તેથી પુણ્યાઈ ખાલી થઈ ગઈ એટલે ઘણું પુણ્યાઈ ભગવાઈ ગઈ અને ત્યાં નવી પુણ્યાઈ તે બાંધી નથી અને દેવપણે ઉપજવાને જોઈતી પુણ્યાઈ રહી નથી. તેથી તેઓ દેવપણે ઉપજતા નથી. તેમજ નારકીમાં પણ ન ઉપજે, કારણ કે ત્યાં ઉપજવાને માટે ઘણું પાપ બાંધેલું હોવું જોઈએ તે દેવતામાં ઉપન્યો ત્યારે તો નહોતું અને ત્યાં નવું પણ તેવું પાપકર્મ બાંધ્યું નથી તેથી દેવ મરીને નારકીમાં સીધે નથી ઉપજતે. હવે નારકી મરીને નારકી તથા દેવ થતો નથી તેનું કારણ એ કે-ઘણું પાપના સાધનની સેવના કરવાથી એટલે ઘણું પાપ એકઠું થાય ત્યારે નારકીપણું મળે છે. ત્યાં નારકીમાં અકામ નિર્જરા વડે બાંધેલ પાપ કર્મ ઘણું ભેગવાઈ ગયું અને અહીંની માફક ત્યાં નવા પાપના સાધને એટલે પાપ બંધના કારણે સેવો નથી કારણ કે ત્યાં તેવા સાધને જ નથી. તેથી ફરીથી નારકીનાં દુઃખેને તરત (વચમાં મનુષ્ય તિર્યંચને ભવ કર્યા સિવાય) પામતે નથી. વળી દેવપણે ઉપજવા ગ્ય પ્રથમની પુણ્યાઈ હતી નહિં અને નારકી પણુમાં નવી પુણ્યાઈ પણ બાંધી નથી કારણ કે તેવી પુણ્યાઈ મનુષ્યાદિ ભવમાં જ બંધાય. તેથી તે નારકને જીવ મરીને દેવ પણ થતું નથી. ર૧ દેવાદિના ભવ કરતાં મનુષ્ય ભવની અધિકતા વિગેરે બે કલેકમાં જણાવે છે – ચારે ગતિમાં જાય નર તિર્યંચ નરની અધિકતા, મેક્ષને પણ એજ પામે દેવ નરભવ ચાહતા; વિષયમાં આસક્ત દે નાટકાદિક બેગમાં, કાળ નિષ્ફળ તેમને ત્યાં જાય વિષય કષાયમાં. રર અથ–મનુષ્ય અને તિર્યંચ મરીને ચારે ગતિમાં જાય છે. તેમાં મનુષ્યની અધિક્તા એ છે કે તે મેક્ષમાં પણ જાય છે. આજ કારણથી કેટલાક ઉત્તમ દેવતાઓ પણ મનુષ્ય ભવની ઈચ્છા કરે છે. અને બીજી દે તે વિષય શેમાં આસક્ત થઈને નાટક વગેરે For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪. ' [ શ્રી વિજ્યપધસૂરિકૃતભેગના સાધનેને ભેળવવામાં પિતાના લાંબા આયુષ્ય ફગટ ગુમાવે છે. તેથી તેમને ઘણે કાળ વિષય કષાયમાં નિષ્ફળ ચાલ્યો જાય છે. આ બાબતમાં કહ્યું છે કે – देवा विसयपसत्ता-नेरइया विविहदुक्खसंतत्ता ॥ तिरिया विवेगवियला-मणुयाण धम्मसामग्गी ॥ १॥ २८२ વિવિધ દખથી તપેલા નારકી તિર્યંચને, ન વિવેક સામગ્રી સકલ જિનધર્મની નર જીવને ન્યોધમાં કૂલ દેહિલું તિમ પય સ્વાતિનું પણ દેહિલું, દેવદર્શન દેહિલું તિમ નરપણું પણ દોહિલું. ૧૯૩ અર્થ –અને નારકીઓ (નરકના જી) અનેક પ્રકારના દુઃખથી તપેલા એટલે દુઃખી થએલા હોય છે. તથા તિર્યંચને ધર્મ સામગ્રી ન હોવાથી વિવેક હોતો નથી. પરંતુ મનુષ્ય ભવમાં તે જૈન ધર્મની સાધના કરવા માટે જરૂરી સર્વ પ્રકારની સામગ્રી મળે છે. માટે મનુષ્યમાં વિવેક હોવાથી મનુષ્ય ભવ સર્વ ભવમાં શ્રેષ્ઠ કહ્યો છે. વળી ચોધમાં એટલે વડમાં જેમ સુગંધી ફૂલ દુર્લભ છે, તથા જેમ સ્વાતિ નક્ષત્રનું પાણી પણ દુર્લભ છે, તથા જેમ દેવનું દર્શન થવું દુર્લભ છે તેમ મનુષ્યપણું પામવું પણ અત્યંત દુર્લભ જાણવું. આ બાબતમાં કહ્યું છે કે न्यग्रोधे दुर्लभं पुष्पं-दुर्लभं स्वातिज पयः ॥ , કુમં માનવું દેવીનમ્ | ૨ | | ૨૯૩ મનુષ્ય ભવમાં ગયેલે સમય અમૂલ્ય છે, એમ જણાવે છે – દેઈ વિભવ અમૂલ્ય રત્નો પણ મળે મનુજાયુનો, ક્ષણ એક પણ તિમ ના કરતા પણ ખર્ચ કેટી રત્નને; તેજ સાચો વિબુધ કહીએ જેહ ક્ષણ પણ આયુનો, ના નકામે જે જવા દે રંગ રાખી ધર્મન. ર૯૪ અર્થ –વિભવ એટલે પૈસા આપીને અમૂલ્ય એટલે કિંમતી રત્નો મેળવી શકાય છે. પરંતુ કોડે રને ખર્ચ કરવા છતાં પણ મનુષ્યાયુષ્યને ગએલો એક ક્ષણ પણ પાછો મળી શકતું નથી. માટે તેજ ખરો પંડિત જાણ જે ધર્મને રંગ રાખીને એટલે અતિ ઉલ્લાસ પૂર્વક ધર્મસાધનામાં કાળ વ્યતીત કરીને પોતાના આયુષ્યને એક ક્ષણ પણ નકામે ગુમાવે નહિ, પરંતુ પરમ ઉલ્લાસથી ધર્મ સાધના કરીને પામેલે સમય સફળ કરે. ૨૯૪ દેવ પણ એમ વિચારે છે કે મને નરભવ મળશે કે નહિ ? વિગેરે જણાવે છે – દેવ પણ દુઃખી થઈને કરત આવી ચિંતના. મનુજ થોડા ઈગ દિણે ગણથી જ અવતા દેવના * S] For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિ’તામણિ ] નરભાવ મળશે કે નહિ હે ભવ્ય જીવા તેહને, બહુ પુણ્યથી પામ્યા તમે ના સેવશે। જ પ્રમાદને, ૨૯૫ અઃ—દેવ પણ દુ:ખી થઈ ને એવી વિચારણા કરે છે કે મનુષ્ય તા એક દિવસમાં ઘેાડા ચ્યવે છે–મરે છે. કારણ કે ગર્ભજ મનુષ્યની સંખ્યા સંખ્યાતી છે ( એને છત્તુ વખત અમણા અમણા કરીએ એટલે એ ને એએ ગુણતાં ચાર થાય, તેને એ એ ગુણતાં આઠ થાય. એ પ્રમાણે છન્નુ વાર બમણા કરવાથી જેટલી સખ્યા આવે, તેટલા ગર્ભજ મનુષ્યા હાય છે) અને એક દિવસમાં દેવા પાતાના સમૂહમાંથી મનુષ્ય કરતાં વધારે ચવે છે. કારણુ દેવતાની સંખ્યા માટા અસંખ્યાતા જેટલી છે, તેથી તેમાંથી ચ્યવનારની સંખ્યા પણુ મેટી એટલે અસંખ્યાતી છે. તે કારણથી જેટલા દેવતા ચવે, તેટલા બધાને મનુષ્ય ભવ મળતા નથી. માટે તે દેવને પણ ચિંતા રહે છે કે મને મનુપણું મળશે કે નહિ. તેથી હે ભવ્ય જીવા ! આવે! મનુષ્ય ભવ તમે ઘણા પુણ્યથી પામ્યા છે તેા હવે તમે ક્ષણ માત્ર પણ પ્રમાદને સેવશે નહિ. આ ખાખતમાં કહ્યું છે કે— ૨૪૫ अनययपि रत्नानि - लभ्यन्ते विभवैः सुखम् ॥ दुर्लभो रत्नकोटयापि - क्षणोऽपि मनुजायुषः ॥ १ ॥ एगदिणे जे देवा-चयंति तेसिंपि माणुसा थोवा ॥ कत्तो मे मणुयभवो - इय चिंतइ सुरवरो दुहिओ ॥ २ ॥ આ અને શ્લોકાના સ્પષ્ટા જણાવો દીધા છે. ૨૫ સિદ્ધિરૂપી મ્હેલમાં ચઢવાના પગથિયામાં પહેલું પગથિયું મનુષ્યપણું છે વિગેરે જણાવે છે:— સિદ્ધિ રૂપી મ્હેલમાં ચઢવા પગથીયાંની તતિ, માનુષ્ય આ પ્રદેશ સુકુલ પ્રસૂતિ શ્રદ્ધા મન અતિ; શ્રવણ ગુરૂના વચનનું તિમ વર વિવેક ઇહાં કહ્યું, માનુષ્ય વ્હેલ' એથી તે દેાહિલ અતિશય ભણ્યું. ૨૬ અ:—સિદ્ધિ એટલે મેાક્ષ રૂપી મહેલમાં ચઢવા માટે જણાવેલી પગથીઆંની તતિ એટલે હારમાં મનુષ્ય ભવને પ્રથમ પગથિયા તરીકે જણાવ્યા છે. કારણ કે મનુષ્ય ભવં સિવાય ખીજા કાઇ ભવમાંથી માથે જઇ શકાતુ નથી. ત્યાર પછી આર્યદેશ પામવા રૂપી ખીજું પગથી કહ્યું છે, કારણ કે મનુષ્ય ભવ મળ્યા છતાં જો અનાર્ય દેશમાં ઉપજે તા ત્યાં ધર્મની પ્રાપ્તિ થઈ શક્તી નથી. તથા સુકુલ પ્રસૂતિ એટલે ઉત્તમ કુલમાં જન્મ થવા એ ત્રીજી પગથી જાણવું. કારણ કે આ દેશ મળ્યા છતાં પણ ઉત્તમ કુલ ન મળે તે હલકા કુળમાં ઉપજે તા ત્યાં પણ ધર્મ સંસ્કારની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે. ત્યાર પછી ચેાથા પગથીઆ સમાન શ્રદ્ધા એટલે સમકિત જાણવું. કારણ કે ઉપર ગણાવેલ ચાર પગથીયા For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ( શ્રી વિજ્યપરસારિકતવાળી ધર્મ સામગ્રી મળ્યા છતાં પણ ધર્મની શ્રદ્ધા વિના નિર્મલ ધર્મારાધને થતું નથી, માટે શ્રદ્ધા એ ચેાથું પગથીઉં છે. તથા ધર્મની શ્રદ્ધા થવા છતાં પણ શ્રદ્ધાને ટકાવનાર ને પોષનાર સુગુરૂનાં વચન સાંભળવાની ઈચ્છા થવી મુશ્કેલ હોવાથી ઉપદેશ શ્રવણ એ પાંચમા પગથીઆના જેવું જાણવું. વળી જિનેશ્વરનાં વચન સાંભળ્યા છતાં પણ ઉત્તમ વિવેક એટલે વહેંચણ શક્તિ અથવા હેયનો ત્યાગ અને ઉપાદેયનું આદરવું તે મુશ્કેલ હોવાથી વિવેક એ છ પગથીઉં કહ્યું છે. આ પ્રમાણે એ છ પગથીયામાં પ્રથમ પગથીઆ સમાન મનુધ્યપણું કહેલું હોવાથી તે પામવું અત્યંત દુર્લભ કહ્યું છે એમ સાબીત થાય છે. આ બાબતમાં કહ્યું છે કે – मानुष्यमार्यविषयः सुकुलप्रसूतिः, श्रद्धालुता गुरुवचः श्रवणं विवेकः ॥ मोहान्धिते जगति संप्रति सिद्धिसौध-सोपानपद्धतिरियं सुकृतोपलभ्या ॥१॥ २४६ મનુષ્યપણું શંખના જેવું છે. વિગેરે જણાવે છે – ઉત્તમ જનો શુભ શંખ સમ નરપણું લહીને પુણ્યથી, સુકૃત ગંગા નીર પૂરી તેહમાં ઉલ્લાસથી; શેભાવતાં પણ ના કદી ત્યાં પાપવૃત્તિ સુરા ભરે, સુક્ત આપે શર્મ દુષ્કૃત દુખ ઈમ ના વિસ્મરે, રહ૭ અર્થ--ઉત્તમ પુરૂષો સારા દક્ષિણાવર્ત શંખના જેવું મનુષ્યપણું પુણ્યના ઉદયે પામીને તે (મનુષ્ય ભવ) માં સુકૃત એટલે પુણ્ય રૂપી ગંગા નદીનું પવિત્ર પાણી આનંદ પૂર્વક ભરીને મનુષ્ય ભવને શોભાવે છે. જેમ ઉત્તમ શંખની શોભા તેમાં ગંગા -મદીનું પાણી ભરવાથી રહેલી છે તેમ આ મનુષ્ય ભવની શોભા તેમાં પુણ્યના સારાં કામે કરવામાં રહેલી છે. એમ સમજીને તે ઉત્તમ પુરૂષે તેમાં પાપવૃત્તિ એટલે પાપને આચરવા. રૂપ સુરા એટલે મદિરા ભરતા નથી. જેમ હલકા મનુષ્ય તે ઉત્તમ શંખમાં દારૂ ભરીને શંખને ફેગટ બનાવે છે, તેમ આ મનુષ્ય ભવ રૂપી શંખમાં ઉત્તમ પુરૂષ પાપાચરણ રૂપી દારૂને ભરતા નથી. કારણ કે તે ઉત્તમ પુરૂષ જાણે છે કે પુણ્ય તેજ શર્મ એટલે સુખને આપે છે, અને દુકૃત એટલે પાપ તે દુઃખ જ આપે છે. આ વાતને હરઘડી યાદ કરે છે. કહ્યું છે કે-- मानुषं भवमवाप्य दक्षिणावर्त्तशङ्खवदमु भवाम्बुधौ ॥ पूरयेत्सुकृतगाङ्गवारिणा-पापवृत्तिसुरया न चोत्तमः ॥ २८७ - વિષય કષાયને સેવનારા છે કે પશ્ચાત્તાપ કરે છે? તે બીના તથા હિતશિક્ષા બે લેકમાં જણાવે છેદુનિયા તણી બરબાદીના કરનાર વિષય કષાયને, સેવનારા અન્ય સમયે કરત પશ્ચાત્તાપને, For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ અનાચિતામણિ . - આદર કર્યો રજ ના અરેરે સુકૃતમાં લહી સમયને, ફેતર ખાંડયા અમે હણ્યું ગગન મારી મૂઠીને. ર૯૮ અર્થ --આ દુનિયાની બરબાદી કરનાર એટલે દુનીયાને દુઃખી બનાવનારા એવા આ વિષયોને તથા કષાયોને સેવનારા જીવો મરવાને સમય આવી પહોંચે ત્યારે આ પ્રમાણે પશ્ચાતાપ કરે છે કે અરેરે ! અમે સમય મેળવીને લગાર પણ સુકૃતને એટલે પુણ્યને આદર કર્યો નહિ. તેથી અમે ફોતરાં ખાંડ્યા છે. એટલે મનુષ્ય ભવ ફગટ ગુમાવ્યો છે. તથા મૂઠી મારીને અમે આકાશને હણ્યું છે. એટલે ઉતરા ખાંડવા તથા મુઠીથી આકાશને હણવું જેમ ફેગટ છે તેમ પાપાચરણવાળો મનુષ્યભવ પણ ફેગટ છે. આ બાબતમાં કહ્યું છે કે-- - हतं मुष्टिभिराकाशं-तुषाणां खण्डनं कृतम् ॥ यन्मया प्राप्य मानुष्यं-सदर्थे नादरः कृतः ॥१॥ કઈ ચિંતા રત્નને રહીને પ્રમાદે હાથથી, જેમ હારે હિમ અમે હારી ગયા ભવ મેહથી પ્રભુજી કહે રતિ પાપની તમને અનાદિ કાળથી, - પાપ કરવું દોહિલું ના દેહિલ ભવ નિયમથી. ૨૯૯ અર્થ:–જેમ રત્નને નહિ સમજનાર કેઈક મૂર્ખ માણસ પ્રમાદ કરીને એટલે ભૂલથી અથવા અનાદરથી પિતાના હાથમાં રહેલા ચિંતામણિ રત્નને ફેગટ ગુમાવી દે, તેની પેઠે અમે પણ હે પ્રભુદેવ! મેહને લીધે આ મનુષ્યભવ હારી ગયા છીએ, આ પ્રમાણે પ્રભુ શ્રીષભદેવ ભગવંત ભવ્ય જીવોને આવો પશ્ચાત્તાપ સાંભળીને ભવ્ય જીને આ પ્રમાણે ઉપદેશ આપે છે–હે ભવ્ય ! તમારામાં અનાદિ કાળથી પાપની રતિ એટલે રમણતા રહેલી છે, કારણ કે તમે ભભવથી પાપના કાર્ય કરી રહેલા છે, તેથી તમને પાપ કરવું દેહિલું-દુર્લભ નથી પણ હેલું છે. પરંતુ આત્માને નિયમથી એટલે વ્રત વગેરે વડે પાપના બંધથી રેક તે જ દુર્લભ છે. એમ જરૂર યાદ રાખજે. ૨૯૯ મનુષ્ય ભવની ઉત્તમતા દષ્ટાંત દઈને સમજાવે છે– પર્વતેમાં મેરૂ મેટ, ચક્રવતી ભૂપમાં, યંત્ર નવપદનું પ્રવર જિમ સુખદ સઘળા યંત્રમાં જિમ સ્વયંભૂરમણ સાગરમાં નમસ્કૃતિ મંત્રમાં, | સર્વ ભવમાં શ્રેષ્ઠ નરભવ તેમ રાખો ધ્યાનમાં. ૩૦૦ અર્થ –વળી પર્વતમાં જેમ મેરૂ પર્વત સૌથી મટે છે, તથા સર્વ રાજાઓમાં ચક્રવતી રાજા સૌથી મટે છે. તથા સુખને આપનાર સર્વ યંત્રમાં જેમ નવપદનું યંત્ર પ્રવર એટલે સૌથી શ્રેષ્ઠ છે. એટલે નવપદનું સેવન ઉત્તમ સુખને આપનાર છે. તથા સર્વ } For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ર૪૮ [ શ્રી વિજયપધસૂક્તિ સમુદ્રમાં જેમ સ્વયંભૂરમણ સમુદ્ર મટે છે અને મંત્રમાં નમસ્કૃતિ એટલે નવકાર મંત્ર શ્રેષ્ઠ છે તેમ સર્વ ભવની અંદર મનુષ્યભવ શ્રેષ્ઠ એટલે ઉત્તમ છે, આ વાત તમે બરાબર ધ્યાનમાં રાખજે. ૩૦૦ - કઈ રીતે મનુષ્ય ભવને સફલ કરે? તે વાત દાખલ આપીને બે શ્લોકમાં સમજાવે છે – જિમ ફળે તરૂ દેહલાથી તેમ કરજે સફળ આ, નરપણું પરક સાધન સેવન કરી ભવિજના પરલોક તે જે આવતે ભવ દાન શીલ તપ ભાવના, સાધન પરેલેકના નિત સેવજે હે ભવિજના. ૩૦૧ અર્થ –જેમ અમુક પ્રકારનાં વૃક્ષ (ઝાડ) દેહલાથી એટલે અમુક પ્રકારની ઈચ્છાએને પૂર્ણ કરવાથી ફળદાયી થાય છે, તેવી રીતે પરલોકના સાધનની સેવા કરીને હે ભવ્ય છે ! વૃક્ષ સરખું આ મનુષ્યપણું સફળ કરજે. અહિં પરલેક તે આવતે ભવ જાણે. અને દાન, શીલ, તપ તથા ભાવના વિગેરે તે પરલેક સુધારવાના સાધનો જાણવા. તે સાધનને હે ભવ્ય જી! તમે હંમેશાં સેવ. ૩૦૧ ઝાડ જેવું નરપણું ને દેહલા સમ સાધના, માનુષ્ય શ્રુતિ શ્રદ્ધા ચરણમાં વીર્ય ચારે મુક્તિના - પરમ અંગે તેહમાં માનુષ્ય કેરી પ્રથમતા, - હૃદયે વિચારી વિબુધ જન પરલોક સાધન સાધતા. ૩૦૨ અર્થ:–મનુષ્યપણું તે ઝાડના જેવું જાણવું તથા દેહલા સમાન મોક્ષની ઈચ્છાવાળી સંયમ વિગેરેની સાધના જાણવી. તથા (૧) મનુષ્યપણું, (૨)શાસ્ત્રશ્રવણ, (૩) શ્રદ્ધા એટલે સમક્તિ અને (૪) ચારિત્રમાં વીર્યને એટલે આત્મશક્તિનો ઉપયોગ કરે એ ચારે મુક્તિનાં પરમ એટલે શ્રેષ્ઠ અંગે છે તે ચારમાં પણ મનુષ્યપણાની પ્રથમતા છે એટલે મનુષ્યપણું સૌથી પહેલું જણાવ્યું છે એવું હદયમાં વિચારીને વિબુધ જન એટલે પંડિત પુરૂષે પરલોકને સુધારવાના સાધનની જરૂર સાધના કરે છે, એટલે ધર્મકાર્યમાં આત્માને જોડે છે. આ બાબતમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે- - चत्तारि परमंगाणि-दुल्लहाणि य जंतुणो ॥ माणुसत्तं सुई सद्धा-संजमम्मि य वीरियं ॥ १॥ 3०२ વિષય સેવનાના ભયંકર દુઃખે દષ્ટાંત દઈને ત્રણ લેકમાં જણાવે છે – શઠ પુરૂષના વચન જેવા વિષય ઠગતા વિશ્વને, મેહથી શરૂઆતમાં લાગે મધુર પણ અજ્ઞને, For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ દેશનાચિંતામણિ ] અંતમાં થે તીવ્ર દારૂણ દુઃખને દુર્ગતિ તણા, કિંપાક ફલ દુષ્ટાતને સંભારીએ ધરી ચેતના. ૩૦૩ અર્થ –જેમ શઠ પુરૂષનાં એટલે દુર્જન માણસનાં વચને તેના પર ભરોસો રાખનાર છેને ઠગે છે તેમ શઠનાં વચનના જેવા વિષયે જગતના લોકોને ઠગે છે. કારણ કે મેહને લીધે તે વિષયે શરૂઆતમાં અજ્ઞાની પુરૂષને મધુર એટલે મીઠાં લાગે છે, પરંતુ છેવટે દુર્ગતિ એટલે નરક, તિર્યંચ વગેરેના તાત્ર એટલે આકરાં દુઃખને આપે છે. માટે આ . બાબતમાં કિપાક ફલના દુષ્ટાન્તને હે ભવ્ય જીવો! ચેતના ધરીને એટલે જ્ઞાનનો ઉપયોગ રાખીને તમે સંભારજો. તે આ પ્રમાણે જાણવું. જેમ કિપાક વૃક્ષનું ફલ દેખાવમાં ઘણું સુંદર લાગે છે, પરંતુ ખાવાથી મરણ પમાડે છે, તેવી રીતે આ વિષયે પણ શરૂઆતમાં મીઠા લાગે છે, પરંતુ છેવટે તે ઘણું દુઃખ આપે છે. માટે તમે તે ઠગારા વિષયોને સંગ કરશે નહિ. આ બાબતમાં કહ્યું છે કે सल्लं कामा विसं कामा-कामा आसीविसोवमा ॥ શાને નાત-જામાં નત્તિ સુદં છે ? || यद्यपि निषेव्यमाणा-मनसो परितष्टिकारका विषयाः ॥ किंपोकफलादनवद्-भवंति पश्चादतिदुरन्ताः ॥ २॥ 303 . ખાતાં જણાએ મધુર સ્વાદે પણ દીએ તે મરણને, અસમાધિ અતિશય એહથી પણ જાણ એવા વિષયને, મધુ લિપ્ત અસિને ચાટતાં મીઠાશ લાગે આદિમાં, પણ જીભ કાપે દુઃખ આપે એહવું છે વિષયમાં. ૩૦૪ અર્થ–પહેલાં કહેલી બીનાનું તાત્પર્ય એ છે કે–કિપાક ફળ ખાઈએ ત્યારે સ્વાદમાં ઘણું મીઠું લાગે છે, પરંતુ છેવટે તે મરણને આપે છે. આવા મરણ પ્રસંગે ઘણી અસમાધિ એટલે અશાંતિ ભેગવવી પડે છે. તેના જેવા આ શબ્દાદિ વિષયે છે એમ તું જાણજે. વળી જેમ મધથી ખરડાએલી તરવારની ધારને ચાટતાં શરૂઆતમાં મધને લીધે મીઠાશ લાગે છે, પરંતુ જીભ કપાય છે ત્યારે દુઃખ થાય છે, તેવી રીતે વિષયે પણ ભગવતા અજ્ઞાની અને મીઠાં લાગે છે, પરંતુ અંતે તો અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થવાથી દુઃખી થવું પડે છે. આ બાબતમાં કહ્યું છે કે- સમગુણાર્થ ચિત્તે મો:-જથ્થાત્ મવતિ રે સેકઃ | જે લતે મળ શાળતા ન મુકિત પાવરણમ્ II ૨ / નિબિડ અતિશય કર્મને બંધાવતા વિષયો સદા, શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શ દીએ વિકટ બહુ આપદા; ભાવના રૂપ શ્રેષ્ટ કલ્પ લતા વિષે વિસ્તારથી, વર્ણન કર્યું ખાલી રહે ના સ્થાન ઈણ સંક્ષેપથી. ૩૦૫ ૩૨ For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦. [ શ્રી વિજયપધ્ધસૂરિકૃતઅર્થ ––આ વિષયેની આસક્તિથી જીવને નિબિડ એટલે ગાઢ અથવા ચીકણાં ઘણાં કર્મ હંમેશાં બંધાય છે. એ વિષય શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એમ પાંચ પ્રકારના છે અને તેઓ ઘણું પ્રકારની વિકટ એટલે આકરી આપત્તિઓ આપે છે. તથા આ ઈન્દ્રિના વિષયોનું વિસ્તાર પૂર્વક વર્ણન મેં ઉત્તમ “ભાવના ક૯૫લતા”નામના ગ્રંથમાં આપેલું છે. તે પણ અહીં આ સ્થાન ખાલી ન રહે એ હેતુથી સંક્ષેપથી એટલે ટુંકાણમાં કહ્યું છે. (વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ ઉપર કહેલ ગ્રંથમાંથી જોઈ લેવું. ) ૩૦૫ આ વિષયના તેજાનને અટકાવવા માટે જરૂરી ચિત્તની રક્ષા કરવાને ઉપાય ચાર લેકમાં જણાવે છે – ભાખ્યું કરતા ચિત્તરક્ષા વિષયના તેફાનને, અટકાવતા બુધ દેઈ શિક્ષા જિન વચનની આત્મને, હે જીવ! જ્યારે બહારના ભ્રમ છોડીને તુજ ચિત્તને, થિર કરીશ ને તે થશે સમ ભક્ત કલી કપાધને. ૩૦૬ અર્થ –વિષયોથી ચિત્તનું રક્ષણ કરનારા બુધ એટલે સમજુ પુરૂષ મનને કબજે રાખીને વિષયના તેફાનને અટકાવે છે. એટલે આ વિષયે મનને આકર્ષે છે પરંતુ બુધ પુરૂ એ ચિત્તને વશ કરે તે વિષયેનું કંઈ ચાલતું નથી. તે સમજુ પુરૂષે આત્માને જિનેશ્વરે કહેલાં વચને વડે શિખામણ આપે છે કે હે જીવ! જ્યારે બહારની ખોટી ભ્રમણાઓને છેડીને તું તારા મનને જે સ્થિર કરીશ, અને તે મન જ્યારે પોતાના ભક્તને એટલે રાગીને તથા કે પાંધ એટલે દ્વેષીને જોઈ ને પણ સમ એટલે બંને તરફ સમતા ભાવવાળું થશે. ૩૦૬ સ્તુતિ અને નિન્દા કરંતા જન વિષે શુભ સામને, ' ધરશે વિશિષ્ટ સ્નેહિ સ્વજને શત્રવર્ગે સામ્યને ઇષ્ટ તેમ અનિષ્ટ શબ્દાદિક વિષે વળી એકતા, સુખડ કેરે લેપ કરતા વાંસલાથી છેદતા. ૩૦૭. અર્થ –અને તે મન જ્યારે સ્તુતિ એટલે વખાણ કરનાર તથા નિંદા કરનાર એ બંને ઉપર શુભ સામ્ય એટલે ઉત્તમ સમતા ભાવને ધારણ કરશે, એટલે બન્નેને સરખા ગણશે, વળી પિતાના તરફ વિશેષ સનેહ રાખનાર વજન કુટુંબી ઉપર તથા દ્વેષ રાખનાર શત્રુના સમૂહ ઉપર પણ એ મન સમતાવાળું થશે. તથા ઈષ્ટ એટલે પિતાને અતિ પ્રિય તથા અનિષ્ટ એટલે પિતાને ન ગમે તેવા અપ્રિય જે શબ્દાદિક એટલે શબ્દ વગેરે ઈન્દ્રિ ના પાંચ વિષયે તે પ્રત્યે એક્તા એટલે સમભાવને ધારણ કરશે, વળી સુખડ વડે કઈ લેપ કરે તેના તરફ તથા વાંસલાથી પિતાની કાયાને છેદનાર એ બંને તરફ રાગ અથવા દ્વેષ નહિ કરતાં તારૂં સમભાવ વાળું મન જ્યારે થશે. ૩૦૭ For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ દેશનચિંતામણિ 1 ૨૫ તે બેઉમાં પણ તુલ્ય વૃત્તિ તુજ થશે જે સમયમાં, પાણીના બુબુદ સમા સંસારના સવિ અર્થમાં અશ્લીલ ચિત્ત કમળ થશે તિમ અંગ સુંદર ધારતી, નારને જોયા છતાં પણ વૃત્તિ મલિન નહિં થતી. ૩૦૮ અર્થ –એ પ્રમાણે કેઈ સુખડ ઘસીને તેને લેપ કરે અથવા કોઈ વાંસલાથી છોલે તે છતાં પણ જ્યારે તે બંને તરફ તારી તુલ્ય વૃત્તિ એટલે તારા સમાન પરિણામ થશે, અને પાણીના બદબુદ એટલે પરપોટાના જેવા (નાશવંત) આ સંસારના સર્વ પદાર્થોને વિષે તારૂં ચિત્ત અશ્લિલ એટલે જુગુપ્સાવાળું થશે. એટલે એ પદાર્થો તરફ તને કંટાળે ને તીરસ્કાર આવશે. વળી એવું સમભાવી રિત થશે કે સુંદર મેહક અંગને ધારણ કરનારી સ્ત્રીને જોયા છતાં પણ તારા પરિણામ મલીન થશે નહિ. એટલે તારૂં ચિત્ત તે સ્ત્રી પ્રત્યે મોહ પામશે નહિ. ૩૦૮ અર્થ કામ થકી વિમુખ તિમ ધર્મમાં રત મન બને, રજતમે હીન હૃદય નિષ્કલેલસ્તિમિત ઉદધિ બને, મૈત્રી પ્રમોદ કારૂણ્યને માધ્યચ્યવાસિત પણ બને, પરમ સુખ મલશે જ ત્યારે તે સમયમાં જીવ! તને. ૩૦૯ 4 અર્થ –વળી હે જીવ ! તારૂં મન જ્યારે અર્થ એટલે સંસારના પદાર્થો તથા કામ એટલે વિષયોની અભિલાષાઓ તે બનેથી વિમુખ (અવળું) થઈને ધર્મમાં પ્રીતિવાળું થશે. વળી રોગુણ અને તમે ગુણથી રહિત એવું તારું હૃદય આશાના કલેલ(તરંગો)થી રહિત તિમિત એટલે શાંત મહાસાગર જેવું બનશે. તેમજ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ એ ચાર ભાવનાઓથી વાસિત એવું પણ તારૂં મન જ્યારે થશે. તે વખતે જરૂર તને પરમ સુખ જે મોક્ષ, તેની પ્રાપ્તિ થશે. ૩૦૯ બંને પ્રકારના એ વિષયને ત્યાગ કરવો જ જોઈએ, વિગેરે જણાવે છે – બે ભેદ જ ભાસતા ત્યાં પ્રથમ આત્માનંદિને, જાણો અપર પર ભાવ સંગે રત ભવાભિનંદિને; પ્રથમ છ ઈમ વિચારે દુલ્લાહો નરભાવને, ખાણ ભાવયણ તણું નિવણ સુખ કારણ અને ૩૧૦ ૧ સર્વ જીવો મારા મિત્ર છે. કેઈ મારા શત્રુ નથી એવી ભાવના તે મૈત્રી ભાવના (૧) ગણમાં પિતાથી ચઢિઆતા જીવોને જોઈને આનંદ પામે તે પ્રમદ ભાવના (૨) દુઃખી તથા પાપી જેને જોઈને તેમના તરફ દયાના પરિણામ તે કારૂણ્ય ભાવના (૩) નિર્દય તથા પાપી છને પા૫ કાર્યથી રેકતાં છતાં તેમાંથી પાછા ન ફરે ત્યારે તેમની ઉપેક્ષા કરવી તે (૪) માધ્યસ્થ ભાવના કહેવાય. For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ઉપર | શ્રી વિજ્યપદ્યસૂરિકૃતઅર્થ:–આ સંસારમાં બે પ્રકારના જીવો છે તેમાં પ્રથમ આત્માનંદી જીવો જાણવા. કે જેઓ આત્માના ગુણોને વિષે નિરંતર રમણ કરનારા હોય છે. અને બીજા ભવાભિનંદી જી જાણવા કે જેઓ પરભાવ એટલે આત્માથી જુદા બીજા પુદગલાદિક ભાવો તેની સબતમાં રક્ત હોય છે. આમાંના પ્રથમ પ્રકારના એટલે આત્માનંદી જીવો એવો વિચાર કરે છે કે નરભાવ એટલે મનુષ્યપણું પામવું ઘણું દુર્લભ એટલે મુશ્કેલ છે. વળી ભાવ રત્ન એટલે આત્માના જ્ઞાનાદિક ગુણે રૂપ ભાવરત્નની પ્રાપ્તિ માટે મનુષ્યપણું રત્નની ખાણુના જેવું છે. અને પરંપરા એ મેક્ષનું કારણ છે. એટલે મનુષ્ય ભવ સિવાય બીજા કોઈ ભાવમાંથી મેક્ષ મળતો નથી. ૩૧૦ આત્માનંદી છની ઉત્તમ ભાવના બે કલેકમાં જણાવે છેમેળવ્યું આ નરપણું પુણ્ય અમે ગુરૂકટિમાં, હમણાં ચઢયા હસે અમે તિણ વિષમ ભાવ ધનાદિમાં; પ્રતિબંધ કરવો ઉચિત ના ઈમ કરત ધાર્મિક માર્ગને, પામે ઠગાય ન અન્ય મતિથી ના રહેજ કુધર્મને. ૩૧૧ અર્થ:–અમને આ મનુષ્યપણું પૂર્વના પુણ્યને લીધે મળ્યું છે. અને અમે હમણાં જ ગુરૂકેટિમાં એટલે ઉચ્ચ અવસ્થામાં આવ્યા છીએ. તેથી વિષમભાવ એટલે આત્માથી ઉલટા સ્વભાવવાળા અથવા પૌદ્ગલિક પરસ્વરૂપ એવા ધન વિગેરે પદાર્થોમાં હવે અમારે પ્રતિબંધ કરે એટલે આસક્તિ રાખવી તે વ્યાજબી નથી. આ પ્રમાણે કરવાથી ધાર્મિક માર્ગની પ્રાપ્તિ થાય છે. અને તેઓ અન્ય મતવાળાથી ઠગાતા નથી એટલે છેતરાતા નથી અને કુધર્મ એટલે ખરાબ ધર્મને ગ્રહણ કરતા નથી. ૩૧૧ સાધુ ધર્મની સેવના રૂપ કરત શુભ વેપારને, ગુણ રત્ન કેરે નિચય કરતા ખેંચતા સાધમીને; સદ્દગુણોથી પૂરતા નિજ આત્મને આવું કરી, સાધતા નિજ કાર્યને વિષયાદિ શત્રુ પરિહરી. ૩૧૨ અર્થ:–વળી એવી ભાવનાવાળા જીવો સાધુ ધર્મની આરાધના કરવા રૂપ શુભ વેપારને એટલે સારા વ્યાપારને કરે છે, અર્થાત્ આત્માને હિતકારી એવી સર્વ ઉત્તમ ક્રિયાઓ કરે છે. તેથી ગુણરત્નના એટલે જ્ઞાન, દર્શન વગેરે આત્માના ગુણો રૂપ સમૂહને એકઠો કરે છે એટલે આત્માના જ્ઞાનાદિક ગુણોમાં વધારે કરે છે અને સાધમીને એટલે સમાન ધર્મવાળા બીજા જીવોને પણ પોતાની તરફ ખેંચે છે. એટલે તેઓને ધમી બનાવે છે. અને આ પ્રમાણે કરીને પિતાના આત્માને સણોથી ભરે છે એટલે સદ્દગુણોની વૃદ્ધિ કરે છે. તેથી પિતાના જ્ઞાનાદિ ધર્મ કાર્યને સાધે છે એટલે સફળ કરે છે અને વિષય વગેરે શત્રુને એટલે રાગ દ્વેષ વિગેરે આત્માના ભાવ શત્રુઓને દૂર કરે છે. ૩૧૨ For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ 1 પાંચ શ્લાકમાં સ્ત્રીના સ્વાભાવિક દોષ જણાવે છે:— વિષય કેરી વાસનાને દૂર કરવા નારના, નિત્ય દેાષ વિચારતા ઈમ તત્ત્વને તિમ અંગના; પવન જેવી ચપળ રાગ વિરાગ ધરતી ક્ષણ ક્ષણે, સંધ્યા તણા વાદળ તણું અવધારતા દૃષ્ટાન્તને, ૩૧૩ અર્થ :—વળી તે ધર્મ ભાવનાવાળા જીવા વિષય વાસનાને દૂર કરવા માટે સ્ત્રીના દાષાની હંમેશાં વિચારણા આ પ્રમાણે કરે છે, તેમજ તે તત્ત્વ વિચારણા પણ આ પ્રમાણે કરે છે–અંગના એટલે સ્ત્રી પવન જેવી ચપળ છે. કારણ કે જેમ પવન એક ઠેકાણે સ્થિર રહેતા નથી તેમ સ્ત્રી પણુ અસ્થિર-ચપલ છે. કારણ કે ઘડીમાં રાગ એટલે પ્રીતિ દેખાડે છે અને ઘડીકમાં વિરાગ એટલે અપ્રીતિ દેખાડે છે, વળી આ બાબતમાં તે ભવ્ય જીવા વાદળના દૃષ્ટાન્તની વિચારણા કરે. તે આ પ્રમાણે—જેમ સન્ધ્યા એટલે સાંજના સૂર્યાસ્ત વખતે તથા સવારના સૂર્યોદય વખતે વાદળના રંગ ઘડીએ ઘડીએ બદલાયા કરે છે, ઘડીકમાં ગુલાખી, ઘડીકમાં લાલ, ઘડીકમાં પીળા, ઘડીકમાં સેનેરી એમ ઘણી જાતના રંગ બદલાય છે, તેમ સ્ત્રી પણ ઘડીક પ્રીતિ દેખાડે છે, ઘડીકમાં અપ્રીતિ દેખાડે છે, પરંતુ એક સ્થિર સ્વભાવને ધારણ કરતી નથી. ૩૧૩ ૨૫૩ નીચ માર્ગે ચાલનારી નિજ સ્વભાવે જિમ નદી, ચાટલાના મુખ પરે અગ્રાહ્ય ન રહે સ્થિર કદી; વિવિધ માયા ના ગણીને રાખવાની ટાપલી, કાલકૂટ લતા પરે આપે મરણ દુઃખ બહુ વળી, ૩૧૪ અ:--જેમ નદી પેાતાના સ્વભાવથી ઢાળ પડતા નીચા માળે જાય છે, તેમ સ્ત્રી પણ સ્વભાવથી નીચ માગે (હલી વૃત્તિથી અન્ય પુરૂષ પ્રત્યે) ગમન કરે છે. એટલે બીજા પ્રત્યે પ્રીતિ દેખાડે છે. વળી ચાટલામાં પ્રતિબિંબ રૂપે પડેલું મુખ જેમ અગ્રાહ્ય છે એટલે ગ્રહણ કરાતું ( લઇ શકાતું) નથી તેમ સ્ત્રીનું હૃદય પણ અગ્રાહ્ય છે. અને તે દાપિ સ્થિર રહેતું નથી. તથા વિવિધ એટલે જુદા જુદા પ્રકારની કપટ રૂપી જે નાગણી તેને રાખવાની ટાપલીના જેવી તે નાર છે. જેમ મદારી ટાપલીમાં એટલે કર`ડીયામાં નાગણીએને રાખે છે, તેમ માહ કર્મ રૂપ મદારી માયા–કપટ રૂપી નાગાને સ્રી રૂપી કરડીઆમા રાખે છે માટે સ્ત્રીએ માયાના કરંડીયાંના જેવી કહી છે. તથા શ્રી કપટની ખાણુ પણ છે. વળી સ્ત્રી કાલકૂટ નામના ઝેરની વેલડીના જેવી છે. તેથી જેમ કાલકૂટ ઝેર મરણુના દુ:ખને આપે છે, તેમ આ સ્ત્રી રૂપી કાલકૂટ ઝેરની વેલડી પણ ભવાભવમાં ભયંકર અસમાધિ મરણના દુ:ખને આપનારી છે. ૩૧૪ For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ( શ્રી વિજ્યપદ્વરિતસંતાપ નરકાનલ તણો એ આપનારી જાણીએ, મોક્ષદાયક થાન શત્રુ નાર છમ ના ભૂલીએ; કાર્ય અને વિચારતી ને કપટથી કંઈ બોલતી, અન્ય કરતી મહિના મન તે સુશીલા ભાસતી. ૩૧૫ અર્થ –વળી આ સ્ત્રી નરકાનલતણે એટલે નારક રૂપી અગ્નિના સંતાપને એટલે ઘણું તાપને આપનારી છે, કારણ કે સ્ત્રીને વિષે આસક્ત થએલો જીવ ઘણાં પાપ કર્મોને બાંધે છે તેથી અંતે નરકમાં જઈને ઘણાં દુઃખને ભોગવે છે. વળી મેક્ષ સુખને આપનાર શુભ ધ્યાન જે ધર્મધ્યાન તથા શુકલધ્યાન તેના શત્રુ સરખી સ્ત્રીને જાણવી. કારણ કે સ્ત્રીને વિષે આસક્ત થનાર શુભ ધ્યાન કરી શકતો નથી. તેમજ શુભધ્યાનમાં વતે જીવ પણ સંસર્ગથી ભ્રષ્ટ થાય છે. સ્ત્રી મનનાં કાંઈ વિચારે છે અને કપટથી કાંઈ બોલે છે. અને કાર્ય વળી તેથી પણ કંઈ જુદું કરે છે. એટલે બેસે છે તે પ્રમાણે વર્તન નહિ કરતાં જુદું વર્તન કરે છે. તે પણ મેહી એટલે તેના ઉપર મેહ રાખનાર જીવને સુશીલા એટલે સવર્તનવાલી જણાય છે. ૩૧૫ એન્દ્રજાલિકની પરે તે ઢાંકનારી દષ્ટિને, વળેિલક લાખને જિમ તેમ નરના ચિત્તને, વિદ્રાવનારી સર્વ સાથે વૈમનસ્ય કરાવતી, સંસાર ચક ભ્રમણ હેતુ ઈમ કહે શાસ્ત્રો અતિ. ૩૧૬ અર્થ:–જેમ ઈન્દ્રજાલિક વિદ્યાવાળે માણસ નજરબંધી કરીને મનુષ્યની દષ્ટિને ઢાંકી નાખે છે અને જૂદી જ વસ્તુઓ દેખાડે છે તેવી રીતે સ્ત્રી પણ તેના પ્રત્યે આસક્ત થએલા પુરૂષની દષ્ટિને ઢાંકી નાખે છે એટલે તે મનુષ્ય સ્ત્રીને કહ્યા પ્રમાણે વર્તનારે થાય છે અને વિવેકગુણને ભૂલાવી અવિવેકી બનાવે છે. વળી વહિગોલક એટલે અગ્નિને ગળે જેમ લાખને ઓગાળી નાખે છે તેમ આ સ્ત્રી પણ મનુષ્યના ચિત્તને વિદ્રાવનારી એટલે ઓગાળનારી છે. વળી સ્ત્રી સર્વ સગાં વગેરેની સાથે વૈમનસ્ય એટલે ઉંચાં મન કરાવનારી થાય છે. તથા સંસારચક્રમાં રખડાવવામાં નિમિત્ત કારણ સ્ત્રી છે એમ શાસ્ત્રો વારંવાર જણાવે છે. ૩૧૬ ચાખેલ શ્રેષ્ઠ વિવેક અમૃત જે જનોએ તે ખરે, સેવેલ નારી તાસ વમન કરાવતી મિંઢલ પરે; નિર્લજજતા અતિ લોભ સાહસ જઠ કપટ અશિચ એ, નિર્દયપણું એ સાત દોષ નારના સંભારીએ. ૩૧૭ For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ દેશનાચિંતામણિ ] અર્થ–જે મનુષ્યોએ ઉત્તમ વિવેક રૂપી અમૃતને ચાખ્યું છે એટલે જે વિવેકી મનુષ્ય છે, આ સ્ત્રી તેમના તે વિવેકનું મિંઢલના દષ્ટાંતે વમન કરાવે છે એટલે વિવેકીના વિવેકનું વમન કરાવી અવિવેકી બનાવે છે. માટે સ્ત્રીને મિંઢલ સરખી કહી છે, કારણ કે મિંઢલ ફળ ખાધેલી વસ્તુને ઉલટી કરાવી બહાર કાઢી નાખે છે. વળી ઘણું કરીને સ્ત્રીમાં રહેલા નીચે લખેલા આ દેશે યાદ રાખવા. ૧ નિર્લજજતા એટલે લજજારહિતપણું, ૨ અતિલોભ એટલે ઘણે લેભ, ૩ સાહસ એટલે ગ્ય વિચાર કર્યા વિના કાર્ય કરવું, ૪ જૂઠું બોલવું, ૫ કપટ એટલે છળ પ્રપંચ કરવા, ૬ અશાચ એટલે અશુદ્ધિ અથવા સ્વ છતા રહિતપણું અને ૭ મું નિર્દયપણું એટલે દયારહિતપણું, ૮ સ્વચ્છેદિપણું, ૯ કજીઓ વિગેરે દેશે સ્વભાવે જ પ્રાયે ઘણી સ્ત્રી જાતિમાં જણાય છે. આ બાબતને વિસ્તારથી સમજવા માટે જરૂરી દષ્ટાંતે યાદ રાખવા જેવા છે તે ટૂંકામાં આ પ્રમાણે જાણવા– * સ્ત્રી જાતિનું ક્ષટ જાણવાને માટે એક વૈષ્ણવ સ્ત્રીની બીને યાદ રાખવા જેવી છે તે ટુંકામાં આ પ્રમાણે જાણવી– કર્ણિકાર નામના નગરમાં એક મોટા મંદિરમાં મુકુંદદેવને વિષ્ણુને) સ્થાપન કરેલા છે. જોકે તેમની પૂજા જૂદી જૂદી રીતે કરે છે, ને ચેમાસામાં જ્યારે મુકુંદદેવ શય્યામાં પોઢે છે, ત્યારે ઘણી સ્ત્રીઓ મહિના મહિનાના ઉપવાસ કરે છે, તેમાં કેટલીક સ્ત્રીઓ શુદ્ધ વ્રતવાળી હોય છે, ને કેટલીક સ્ત્રીઓ પાખંડ કરે એવી પણ હોય છે, તે પાખંડી સ્ત્રીઓ દેવની પાસે મહિનાના ઉપવાસની બાધા લે છે, પણ ભૂખી રહી શકતી નથી, તેથી દરરોજ રાત્રે રાત્રે ચૂરમું ખાય છે. એક વખતે રાત્રે તે પાખંડી સ્ત્રીઓમાંની એક સ્ત્રીને ખાતી જોઈને મુકુંદદેવે (વિષ્ણુ ભગવાને) પ્રત્યક્ષ થઈને પૂછયું કે હે સ્ત્રી! તું બહુ કપટી દેખાય (જણાય) છે, કારણ કે મહિના મહિનાના ઉપવાસનાં પચ્ચખાણ લે છે, ને દરરોજ રાતે તે તું ખાય છે. ત્યારે તે સ્ત્રી હાજરજવાબી હોવાથી તેણે તુર્ત હાજર જવાબ આપે કે હે દેવ! જેવા તમે અમારા સ્વામી કપટી છે, તેવા જ અમે તમારા સેવક છીએ. ત્યારે મુકુંદદેવે (વિષ્ણુ ભગવાને) પૂછયું કે હું કપટી કઈ રીતે છું? ત્યારે તે પાખંડી ભક્ત સ્ત્રીએ કહ્યું કે તમે બધાને તો એમ કહો છો કે ચોમાસામાં અમે પાતાલમાં સૂઈ જઈએ છીએ, તે છતાં અહિં જેમ તમે મારું ચરિત્ર જેવા આવ્યા, તેમ રાત્રે તે તમે લેકનાં ચરિત્ર જેવા નિકળી જાગરણ કરે છે, એ રીતે દિવસે પાતાલમાં સૂઈ રહીને રાત્રે ફરવા નિકળે છે, તે મઢેથી લોકને કહે છે કંઈ, ને કરે છે કંઈ, તેથી કહે ભગવાન! તમે કપટી ખરા કે નહિં? તે જ્યારે અમારા સ્વામીદેવ પોતે જ કપટી હોય તો પછી તેમના પછી તેમના ભક્ત અમે સેવક કપટી હેઈએ, એમાં નવાઈ શી? જગતમાં કહેવત છે કે જેવા દેવ તેવા પૂજારી” આ હાજર જવાબ સાંભળીને મુકુંદદેવ પ્રસન્ન થયા અને તે સ્ત્રીને ઘણે વૈભવ આપો. (લૌકિક શાસ્ત્રની આ વાત છે) અહીં દષ્ટાંત પૂરું થાય છે. તેમાંથી સમજવાનું છે કે સ્ત્રીઓ સ્વભાવે જ મહા કપટ દોષથી ભરેલી હોય છે. આ વાત જરૂર For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ [ શ્રી વિજ્યપધસૂરિકૃતિલક્ષ્યમાં રાખીને વિવેકી ધર્મ જીએ તેવી સ્ત્રીઓના પરિચયથી અલગ રહેવું, અને સદાચાર–સંતેષમય ધાર્મિક જીવન ગુજારીને માનવભવ સફલ કરે જોઈએ. વળી આ સ્ત્રીની કપટજાલ કેવી વિચિત્ર હોય છે ? ભલભલા સમજુ માન ને પણ કઈ રીતે ફસાવે છે? આ બાબતમાં એક વેશ્યાની બીના પણ જાણવા જેવી છે. તે ટુંકામાં આ પ્રમાણે જાણવી-- કુંકુમપુર નામના નગરમાં હીરક નામના શેઠ રહેતા હતા. તેમને મકરંદ નામે તીવ્ર બુદ્ધિશાલી દીકરો હતો. તે વેશ્યાને ત્યાં કપટ વિદ્યા શીખવાને માટે રહ્યો હતો. ત્યાં તે વિદ્યા વિગેરે શીખી રહ્યો, ત્યારે કુટ્ટિનીએ (વૃદ્ધ વેશ્યાએ તેના બાપ હરક શેઠને તે પુત્ર પી દીધું. અને કપટ વિદ્યા વિગેરે શિખવવા નિમિતે હીરક શેઠ તેને લક્ષ (લાખ પિયા અથવા સોના હાર) પ્રમાણ દ્રવ્ય આપ્યું. અને તે કઢિનીએ શેઠની આગળ જણાવ્યું કે-હે શેઠ ! આ તમારો દીકરો અહીં કે દેશાન્તરમાં (પરદેશમાં) કેઈનાથી જે ઠગાય, તે મારો દંડ કરજો. આ હકીકત થયા બાદ પિતાની આજ્ઞા લઈ બીજે દિવસે મકરંદ અમરપુર નામના નગરમાં ગયો. ત્યાં રાજાને તેને પરિચય થતાં તેણે રાજી થઈને મકરંદને રહેવા માટે એક મહેલ આપે. ત્યાં રહીને કર્યો વિકય (માલની લેવડ દેવડ) કરે છે, અને સુખેથી રહે છે. અહીં ચોસઠ કળામાં કુશલ એવી એક મદિરા નામે વેશ્યા રહે છે. તે મદિરા નામની વેશ્યાને તેની વૃદ્ધાએ (ઘરડી વેશ્યાએ) કહ્યું કે- આ જુવાન માણસ (મકરંદ) પૈસાદાર જણાય છે. તેથી તેને તું રાજી કર, કે જેથી આપણે ઘણી લક્ષ્મી પામીશું” વૃદ્ધ વેશ્યાના આ વચન સાંભળીને અભિમાનથી મદિરાએ કહ્યું કેમારી આગળ મોટા મોટા કઠિન મનવાળા ભેગીઓ પણ ચલિત થઈ જાય, તે આ કોમળ. મનવાળ વાણિયે તે શા હિસાબમાં ? હમણાં આ કામ સાધું છું. એમ જણાવીને તે મદિરાએ મકરંદને બોલાવવા એક દાસીને તેની પાસે મોકલી. તે આવીને વિનયથી કહેવા લાગી કે હે શેઠ! અહીં મદિરા નામે મારી સ્વામિની (શેઠાણી) છે. જ્યારે તેણે આપને જોયા ત્યારથી તે આપની ઉપર તીવ્ર અનુરાગ ધારણ કરે છે. તેથી તેની સ્થિતિ હાલ કેવી થઈ છે, તે તમે સાંભળો –ઘડીકમાં તે સુવે છે, ઘડીકમાં બેસે છે, અને ક્ષણ વારમાં તેને તમ્મર (ચકી) પણ આવે છે. વળી ઘડીકમાં બેભાનપણે બોલ બેલ કરે છે.. ઘડીકમાં પ્લાન વદનવાળી થાય છે. તથા આસપાસ જોયા કરે છે. અને ભમ્યા કરે છે. તેમજ પથારીમાં આળોટત્યા કરે છે. મુંઝાયા કરે છે, મૂછ પામે છે અને બધાની ઉપર ક્રોધ કર્યા કરે છે.” આ પ્રમાણે વિસ્તારથી વાત કહીને કસ્તુરી વિગેરે ઉત્તમ વસ્તુઓથી સુગંધિત કરેલું પાનનું બીડું તેણે તેને આપ્યું, અને આવવાનું વચન માગ્યું, મકરંદે કાંઈપણ દાક્ષિણ્યતા રાખ્યા વગર દાસીને સ્પષ્ટ કહ્યું કે –“આવી તેની જે સ્થિતિ તું વર્ણવે છે તેને મુદો હું જાણું છું. માટે આવી તારી વાણીની યુક્તિને ઉપયોગ બીજે સ્થળે કરજે. ” તે સાંભળીને દૂતી શ્યામ મુખવાળી થઈ ગઈ, અને તેણીએ વેશ્યાની પાસે જઈ નમીને તેને બધી હકીકત કહી. તે ગણિકા તે સાંભળીને ફાળ ચુકેલી વાંદરીની જેમ For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિ'તામણિ ] ૨૫૭૪ વિલક્ષ વદનવાળી થઈ ગઈ; તથાપિ ખેદ પામ્યા વગર વારંવાર ખુશામતના શબ્દોથી ભરેલા કામદેવના અસ્રરૂપી પત્રા તેણે માકલ્યા. તે પણ મેરૂની જેવા નિશ્ચળ મકરંદ જરાપણુ ચળાયમાન થયા નહિ. એક દિવસે મદિરા ગણિકાએ પાતાની ખાસ દાસીની મારફ્ત કહેવરાવ્યું કે- તમે તેા પત્થરની જેવા કઠણ છે, પરંતુ તમારા ઉપરના રાગને લીધે અત્યંત મૃદુ સ્વભાવવાળી થઇ જવાથી હું તમારા વિના જીવી શકીશ નહિ. તમને જાણ્યા! તમારૂ કલ્યાણ થાએ. પુનર્ભવમાં દન આપજો, હું હવે મૃત્યુ પામીશ.' મકરંદ તે સાંભળીને કાંઇ પણ જવાખ દીધા વગર દાસીની પાસેથી ઉડીને ચાલ્યા ગયા. દાસીએ તે બધું તેની મદિરા વેશ્યાને જણાવ્યું. પછી તે ગણિકાએ પાતાના આસ (જાણીતા) પુરૂષોની પાસે નગરથી દૂર બહારના ભાગમાં પેાતાને ઘેર આવી શકાય તેવી રીતે ભયમાં એક સુરંગ ખેાદાવી, અને બહારના ભાગમાં ભૂમિ ઉપર જમીનના એક પડ જેટલું ઢાંકણુ કરાવ્યું. તે દ્વારને સ્થળે તેની ઉપર, લાકડાં એવી રીતે ગોઠવ્યાં કે દ્વારની ખબર પડે નહિ. તે પ્રમાણે તૈયાર થયુ ત્યારે સ્નાન કરીને, દાન દઈને, મેાટા પુરૂષા સાથે અશ્વ ઉપર બેસીને ચિતામાં મળી મરવાના દેખાવ કરીને તે તરફ ચાલી. આ બીના સાંભળીને ‘આ સાચુ છે કે જૂઠ્ઠું' તે પેાતાની નજરે જોવા માટે વેષ બદલીને જ્યાં મેળેા મળ્યા હતા, તે જગ્યાએ મકરંદ પણ ગયા. તે ચિતાની પાસે જ ઉભા રહ્યો. તે ચકેાર જેવી યુવાન વેશ્યા પણ ઘેાડા ઉપરથી ઉતરી કાંઈક ઉંચી થઇને મેલી:–“ હે પરમેશ્વર ! હે લેાકપાલ ! હું મકરંદ નામના નિષ્ઠુર વણિકપુત્ર તરફ મદનને જીતે તેવા તેના રૂપ તથા ગુણુથી આકર્ષાઈ હતી, મે તેની પ્રાર્થના પણ કરી હતી; તે મકરદે ‘ગણિકા માત્ર માયાવી હાય છે ’ તેમ કહીને મારી વિનંતિ ગણકારી નહિ.. તેથી નિરાશા, વિષાદ તથા ખેદથી ગભરાયેલા અને મુંઝાયેલા મારા આત્માને હું તજી દઉં... છું. હું મહાજને!! તમે જુએ! ” આ પ્રમાણે મેલીને તેણે તરત જ ચિતામાં પ્રવેશ કર્યો. ઘેાડીવાર પછી તેના જાણીતા પુરૂષાએ અગ્નિ સળગાવ્યેા. લાત મારીને ભૂમિપટ ખાલી નાંખીને વેશ્યા સુખેથી ઘેર આવી, અને માયાકપટમાં કુશળ એવી તે ગણિકા સુખેથી છાની રીતે ઘરમાં રહેવા લાગી. મકરંદ તે તે ગણિકાની આ સ્થિતિ જોઇને આ બધું સાચુ માનતા “ અરે હું બહુ નિષ્ઠુર, પાપી, જડબુદ્ધિ વાળા છું, ” તે પ્રમાણે પાતાને નિદ્યતે સ્વગૃહે આવ્યા. મહાજનના લાકે પણ જુદી જુદી વિચિત્ર વાતા કરતા સ્વસ્થાને ગયા. અહીં મકરંદ ખાતા નહાતા, સુતા નહેાતા, ખેલતા નહેાતા, વિલેપન કરાવતા નહાતા, સ્નાન પણ કરતા નહાતા, માત્ર તેના દુ:ખથી દુ:ખી થઈને મૃત્યુ પામેલાની જેમ કાંઈ પણ કાર્ય કર્યા વગર બેસી રહેતા હતા. આંતરે આંતરે મદિરાને ઘેર જતા હતા. તેને ઘેર મદિરાના સંબધીએ તે મકરંદના દેખતાં ઔધ્વદૈહિક કૃત્યાદિ ( મરણ પાછળની ક્રિયા ) કરતા હતા, દાનાદિ આપતા હતા, તેના પરિજન વિલાપ કરતા હતા અને હૃદયમાં હણાયેલી હાય તેવી રીતે તેની મઝા બહુ શાક વડે ગાઢ સ્વરે ચંદન કરતી હતી. આ પ્રમાણે કેટલાક દિવસ ३३ For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ [ શ્રી વિજ્યપધસૂરિકૃતગયા એટલે તેને વિરહ સહવાને અસમર્થ એવો તે મકરંદ અને કહેવા લાગે કે – હું મદિરાને વિરહ સહવાને અસમર્થ છું, તેથી હું પણ અગ્નિ વડે મરણ સાધીશ (પામીશ) વૃદ્ધાએ તે હકીકત જાણું, તેને વિશ્વાસ આવ્યો, એટલે પૂછયું કે:-“શા માટે મરીશ?” તેણે કહ્યું કે “તારી પુત્રીએ મારી ઉપરના સ્નેહ વડે પિતાના દેહનું દહન કર્યું. તેથી હવે તેના વિરહરૂપી અગ્નિને બૂઝાવવા માટે ચિતાને અગ્નિ જ ચંદનરસ તુલ્ય છે એમ મને લાગે છે.” તે સાંભળીને અકા બેલી કે “અમારે જાણીતા અને માનીતે એક જોશી, છે, તેને પૂછીને પછી જેમ રૂચે તેમ કરજે.” પછી અકાએ તે જતિષીને બેલા, અને બધી મર્મની વાત તેને કહીને ખેદ પામેલા મકરંદની પાસે તેને મેક. મકરંદે પૂછયું કે-“અરે જેશી! મદિરાને વેગ મારી સાથે મળે છે કે નહિ? તે બરાબર તપસીને કહે, જે ગ મળતું હોય તે હું અગ્નિમાં પડીને મરણને શરણ અંગીકાર કરૂં.” તે સાંભળી શઠરાજ એ તે જેશી બોલ્યા કે –“તમે ફગટ દુઃખ ધરો નહિ, એક પખવાડીઆ પછી તે તમને અહીં જ મળશે.” આ પ્રમાણેનાં તેનાં મધુર વચને સાંભળીને મકરંદ રાજી થયે અને તેને ઘણું ધન આપ્યું. પછી મદિરા તરફની પ્રીતિથી તે નવ દશ દિવસ સુધી તે તેને ઘેર જ રહ્યો. એક વખતે રાત્રીના સમયે ચંદ્રમાં સંપૂર્ણ ખીલ્યો હતો, નવી ખીલેલી પુષ્પકળીઓથી આસપાસ સુગંધી પ્રસરી રહી હતી, પવન મંદમંદ વાતે હતો અને કામદેવના બાણોની વૃષ્ટિ થતી હતી. તે સમયે મદિરાને પ્રેમ સંભારતો મકરંદ બોલ્યો કે-“હે પ્રિયા! તું કયાં ગઈ? કયાં ગઈ?” આવું તે બેલ હતું તે સમયે અવસરને ઓળખનારી વૃદ્ધ માતાએ મહેઢામાં પાન ચાવતી અને મોતી સેના અને માણિજ્યના અલંકારોથી શોભતી તથા મોતીઓના સમૂહથી ઉજવળ રહિણીના કરતાં બમણી મનહર લાગતી, તેમજ ઉત્તમ વેત વસ્ત્ર ધારણ કરતી અને હાથણીની જેવી મંદ ગતિથી ચાલતી તેમજ જેના પુપોના ગજરાથી હસ્તકમળ ભતા છે એવી મદિરાને મકરંદની પાસે મોકલી. તે આમતેમ જેતે હવે અને મેહગર્ભિત વાક્ય બોલતો હતો, તેવામાં તો સાચે સાચી પાસે ઉભેલી મદિરાને તેણે જોઈ. મકરંદે તેને પૂછયું કે-“શું તું તેજ મદિરા છો?” તેણે પણ મધુર સ્વરવડે બેલી કે-“હા, હું તેજ મદિરા છું.” શ્રેષ્ઠીએ પૂછયું કે-“અરે! જગતના જીવોને ઉત્તમ દર્શન આપવાવાળી! તું જીવતી થઈને કેવી રીતે આવી?” તેણીએ કહ્યું કે-“અરે શૃંગાર રસના ભેગી ભ્રમર! તારા ધ્યાનમાં મગ્ન થયેલી મેં અગ્નિમાં પડીને તેની સાધના કરી, તેથી હું સ્વર્ગમાં ગઈ ત્યાં શકે છે ગૌરવ સહિત મારી તરફ જોયું અને કહ્યું કે-“હે સાત્વિક શિરેમણિ! જે કાંઈ જોઈતું હોય તે માગ.” મેં વિજ્ઞપ્તિ કરી કે-“જે તમે મારી ઉપર રાજી થયા છે તે મારા મત્યદેહ વડે મને મકરંદ શ્રેષ્ઠી સાથે સંગ થાય તેમ કરી આપો, કે જેના અનાદરથી મેં આ પ્રમાણેનું સાહસ કર્યું છે. તે સાંભળીને તે ભગવાન શકે કે મને તે વર આપીને સ્વર્ગ લેકમાંથી અહીં મોકલી છે.” For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિતામણિ ]. ( આ પ્રમાણે સાંભળીને મકરંદ આ ટાઈમને મહોત્સવ તુલ્ય માનવા લાગ્યું. પછી તે તેની પાસે જ રહ્યો અને તેની સાથે ભોગ વિલાસ કરવા લાગ્યા, તેનામાં જ ચિત્ત લીન થવાથી તે ગણિકાએ ધીમે ધીમે તેનું બધું દ્રવ્ય લઈ લીધું. આ બાબતમાં એક કવિએ કહ્યું છે કે “વેઠ્યામાં અને કવિતામાં તલ્લીન થયેલ માણસ રસના આકુળપણથી અપશબ્દ, વૃત્તભંગ તથા અર્થને ક્ષયને જાણ નથી.” અનુક્રમે તે નિદ્રવ્ય થઈ ગયે. ત્યાર પછી વેશ્યા તેને બહુ આદર સત્કારાદિ કરતી નહિ. તેને ત્યાં જ્યારે બહુમાન મળતું બંધ થયું, ત્યારે મરકંદે જાણીતા પુરૂષની મારફત બધી હકીક્ત તેના પિતા હીરક શ્રેષ્ઠીને જણાવી, તે શ્રેષ્ઠી આ પુત્રની વાત સાંભળીને બહુ ખેદ પામ્ય અને કેપ કરીને તેવી શિક્ષા આપનાર કુટિની પાસે જઈને કહેવા લાગ્યું કે“મારા પુત્રને શીખવવા બદલ આપેલ લક્ષ દ્રવ્ય તું પાછું આપ, કારણકે તારી પાસે ભણેલ છતાં પણ દેશાંતરમાં ગયેલ તે આવી સામાન્ય ગણિકાથી પણ છેતરાઈ ગયો છે.” તે કુદિની પણ તેમનું વચન ધ્યાન પૂર્વક સાંભળીને બોલી કે-હે શેઠ! “જીવતી અવસ્થામાં કરેલા પ્રપંચને તે તે અવશ્ય જીત્યો પણ મૃત્યુ અવસ્થા બતાવીને કરેલા પ્રપંચને તે જીતી શકો નહિ, તે પણ ખેદ કરશો નહિ, હું બધું પાછું લાવી આપીશ, મારી સાથે તમે તે ગામમાં ચાલો.” આ પ્રમાણે વિચાર કરીને તે બંને તે નગરીએ ગયા અને તે નગરીમાં પ્રવેશ કર્યો. શ્રેષ્ઠીએ મને અને કુદિનીએ ડુમીને વેષ લીધે અને પોતાની ધારણા બધા સંકેત મકરંદને એકલા બોલાવીને સમજાવી દીધો. પછી એક દિવસ મકરંદ શેઠ મદિરાની સાથે જાજમ ઉપર બેઠો હતો, તે વખતે તુમ અને ડુમી તેની પાસે ગયા. અને મકરંદને જોઈને ડુમી કહેવા લાગી કે-હે પુત્ર! અમને છોડીને તું કયાં ગયો હતે ? અત્યાર સુધી તેં તારા સમાચાર પણ મને કહેવરાવ્યા નહિ. હવે ચાલ ઘેર ચાલ. અને તારૂં બધું ; ધન કયાં ? આ પ્રમાણે કહીને તે રોવા લાગી. આ વાત સાંભળીને વેશ્યાને પરિવાર પણ મેગે થઈ ગયે. અને વૃદ્ધ વેશ્યા વિચાર કરવા લાગી કે હવે આમાંથી કઈ રીતે છૂટવું ? કયાં જવું ? છેવટે નક્કી કરીને વૃદ્ધ વેશ્યાએ તે ડૂમીને અને મકરંદને કહ્યું કે–તમારે આજે સાંઝ ગાંડા જેવા થઈને બધું ધન વિગેરે લઈને ચાલ્યા જવું. અને ફરી અહીં આવવું નહિ. આ બીના બન્યા બાદ પુત્રને સેંપીને ડુમી અને મરકંદ તમામ ધન લઈને પિતાના ગામમાં આવ્યા. અહીં હીરકશેઠે પિતાની જગ્યાએ મકરંદને નીખે. અને શીખામણું દઈને દીક્ષા ગ્રહણ કરી. તેની પરમ ઉલાસથી નિર્મલ સાધના કરીને તે મુક્તિપદના અવ્યાબાધ સુખ પામ્યા. અહીં દષ્ટાંત પૂરું થાય છે. આમાંથી સાર એ લેવાને કે સ્ત્રીની કપટ કલામાં ફસાવું નહિ. અને તેના ઉપર વિશ્વાસ પણ રાખે નહિ. કારણ કે–વિશ્વાસ રાખવાથી વગર તે મરવાનો પ્રસંગ આવે છે. કારણ કે તેવા ચાર પાનામાં સ્ત્રીના વિશ્વાસને પણ ગણ્યો છે, કહ્યું છે કે ૧ બંને પક્ષે ત્રણે શબ્દોના જુદા જુદા અર્થ સમજી શકાય તેવા છે, For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજયપદ્વરિતअनुचितकर्मारम्भः-स्वजनविरोधः बलीयसा स्पर्धा ॥ प्रमदाजनविश्वासः-मृत्युद्वाराणि चत्वारि ॥ १ ॥ સ્ત્રી જાતિના સ્વચ્છેદિપણાને સમજાવનારી મયૂરિકાની બીના જાણવા જેવી છે, તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી:– વિશાલાપુરી નગરીમાં એક કેલિ નામના ગૃહસ્થની મયૂરિકા નામની સ્ત્રી ઘણી રખડેલ અને સ્વછન્દી હોવાથી દરરોજ રાત્રે બહુ મેડી ઘેર આવે છે. એક વાર એના પતિએ નિત્ય રાત્રે મેડી આવતી હોવાથી ઘણે ઠપકે આપે, તે વખતે તે સ્ત્રી પતિના સામું બોલવા લાગી, અને આડા અવળા જવાબ દેવા લાગી, ત્યારે કેકિલે કહ્યું કે હવેથી જે મેડી આવીશ તે ઘરમાં પેસવા નહિં દઉં. આ પ્રમાણે ઘણી વાર કહ્યા છતાં સ્ત્રી તો જાણે કંઈજ કહ્યું નથી એમ જાણું રાત્રે મેડી આવે છે, પછી પાંચેક દિવસ વીત્યા બાદ કેકિલ કમાડ બંધ કરીને સૂઈ ગયે ને મયૂરિકા રાત્રે મોડી આવી. ત્યારે તે બારણાં ઠોકી ઠેકીને ઉઘાડવા માટે ઘણુએ બૂમ પાડવા લાગી. આ વખતે કેકિલ સાંભળ્યા કરે છે. પણ બારણું ઉઘાડતો નથી, ત્યારે અને થાકીને “હવેથી હું આ પ્રમાણે નહિં કરું? વિગેરે નરમાશનાં વચને કહીને ઘણું કરગરી કાલાવાલા કરવા લાગી તે પણ બારણું ન ઉઘાડવાથી મયૂરિકાને ક્રોધ ચઢયે, અને મનમાં નિર્ણય કર્યો કે–હવે હું મારા પતિને એવી શિક્ષા આપું કે મને ફરીથી આ રીતે સતાવવાનું અને ઠપકો આપવાનું ભૂલી જાય. એ રીતે વિચાર કરીને નજીકમાં રહેલા કૂવામાં એક માટે પત્થર નાખી પોતે પોતાના ઘર પાસે છુપાઈને ઉભી રહી, તે વખતે કૂવામાં પત્થરને મેટો અવાજ સાંભળીને કેકિલે જાણ્યું કે જરૂર મારી સ્ત્રી મારા અપમાનથી કૂવામાં પડી, જેથી એકદમ ઉઠીને પાડોસી. એને જગાડીને કૂવામાંથી સ્ત્રીને બહાર કાઢવામાં સર્વ સાધન ભેગાં કરવા લાગ્યો તેટલામાં લાગ જોઈને મયૂરિકા ઘરમાં પેસી જઈ બારણાં મજબૂત બંધ કરી મેડા ઉપર ચઢી બારીમાંથી બધી ચર્ચા જોયા કરે છે. તે વખતે કેકિલ કૂવા કાંઠે આવી નીચે વળીને દેરડું કુવામાં નાખી હલાવ્યા કરે છે. તે વખતે મયૂરિકા બારીમાંથી મોટે અવાજે બોલી કે અરે હું તે કૂવામાં નથી પડી પણ કદાચ તમે પડી જશે, અને જે મારે માટે ચિંતવ્યું તે તમારે માટે થશે, માટે હવે જે તમારામાં બળ હોય તે ઘરમાં આવે, આ કુતુહલથી બીજા ઘણાં લોક ભેગા થઈ ગયા અને સ્ત્રીને સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ કેઈનું કહેવું માન્યું નહિં અને કહ્યું કે મને દરરોજ દોષવાળી માનીને બહુ હેરાન કરે છે. માટે હવે જે પિતાના હસ્તાક્ષરથી “હું તને અસંતોષ નહિં ઉપજાવું” એમ લખી આપે તેજ ઘરમાં પિસવા દઈશ, અને જે લખી આપ્યા છતાં મને હેરાન કરશે તે હું આપઘાત કરીશ. એ પ્રમાણે કહેવાથી લોકોએ કેનિલને સમજાવી તેવું લખાણ કરાવી આપ્યું ત્યારે તેને ઘરમાં પિસવા દીધે. આથી હવે તે સ્ત્રી વિશેષ સ્વતન્દ્ર બની ભટકવા લાગી. આ વાતને સાર એ છે કે સ્ત્રીઓ તુચ્છ બુદ્ધિવાળી અને આગ્રહી સ્વભાવવાળી For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] હોવાથી પતિની દરકાર રાખ્યા વિના સ્વછંદી બની મર્યાદા બહાર વતે છે, માટે સમજુ મનુષ્યએ એવી મર્યાદા હાર વર્તનારી સ્ત્રીઓ પ્રત્યે મોહ રાખે એ વ્યાજબી નથી. સ્ત્રી જાતિ પોતાના સ્વાર્થની ખાતર પતિનું હિત બગાડે છે. આ બાબતમાં વીરક સાળવીની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી – ચન્દ્રિકા નગરીમાં સ્ત્રીના કહ્યા મુજબ ચાલનાર વીરક નામે સાળવી રહે છે. તે એક વાર મોટું કાષ્ટ કાપવાને વનમાં ગમે ત્યાં કષ્ટ કાપતાં તે વૃક્ષના અધિષ્ઠાયક દેવે કહ્યું કે આ મારું વૃક્ષ કાપીશ નહિ, અને તેના બદલામાં ત્યારે જે જોઈએ તે માગી લે, ત્યારે આ સાળવી સ્ત્રીને આધીન હોવાથી હું સ્ત્રીને પૂછી આવું એમ કહી ઘેર આવી સ્ત્રીને દેવ તુષ્ટ થયાની વાત જણાવીને કહે છે કે મારે દેવ પાસે શું માગવું ? ત્યારે સ્ત્રી વિચારે છે કે જે ધન દેલત માગીશું તે ધનવાને જૂના ઘરને જૂની સ્ત્રી અને જૂના મિત્રને નાશ કરી નવું ઘર બાંધે છે, નવનવી સ્ત્રીઓ પરણે છે અને નવા વૈભવશાળી મિત્રો કરે છે, માટે ધન દોલત માગ્યાથી આ મારે પતિ નવી સ્ત્રીઓ પરણશે તે હું અણમાનીતી થઈશ, અને મારે દાસીના જેવું જીવન ગુજારવું પડશે, માટે વિચાર કરીને કહ્યું કે આપણે ધનદેલતની જરૂર નથી, ફક્ત તમે સલામત રહો તેજ બસ છે, માટે તમે જેવા છો તેથી બેવડા થાઓ એવું માગજો. આ પ્રમાણે સ્ત્રીની સલાહથી વીરક શાળવીએ વ્યક્તરદેવ પાસે જઈ પિતાને બેવડા કરવાની માગણી કરી, ત્યારે વ્યન્તર દેવે બેવડા રૂષ્ટ પુષ્ટ ન કરતાં જેવું શરીર હતું તેવાંજ બે શરીર બનાવ્યાથી કઈ વિચિત્ર રૂપવાળે થઈ નગરમાં પ્રવેશ કરતાં લેકે આ વિચિત્ર રૂપ જેવા ભેગા થયા, ને આ મનુષ્ય નહિં પણ કોઈ રાક્ષસ જ આપણું નગરના લેકીને ખાવા માટે આવે છે એમ વિચારીને લાકડી મુઠી પત્થર વિગેરેના ઘા કરી તેને મારી નાખ્યો. અહીં દષ્ટાંત પૂરું થાય છે. તેમાંથી સાર એ લે કે ઘણું કરીને સ્ત્રીઓ પિતાના સ્વાર્થ પૂરતા જ વિચાર કરનારી ને તુચ્છ સ્વભાવવાળી હોય છે, માટે વિવેકી પુરૂષોએ સ્ત્રીને આધીન બની સ્ત્રીની સલાહ પ્રમાણે ન ચાલવું; પરન્તુ ઉત્તમ ડાહ્યા પુરૂની સલાહ પ્રમાણે વર્તવું જોઈએ. તુચ્છ બુદ્ધિને લઈને સ્ત્રી જાતિ વગર વિચાર્યું કામ કઈ રીતે કરે છે. આ બાબતમાં મદન મંજરીની બીના જાણવા જેવી છે, તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી– કાંચનપુર નામના નગરમાં સકલ નામના શેઠને મદનમંજરી નામની પુત્રી હતી. તેને વસંતધ્વજ શેઠના પુત્ર મકરધ્વજની સાથે પરણાવી હતી, એક વાર તે પુત્રી સાસરેથી પિતાના ઘેર આવી ઘણા દિવસ રહી. તે વખતે યોવન અવસ્થાના વિકારોના વશમાં પડીને તે પરપુરૂષમાં આસક્ત થઈ ગઈ. તેથી તેને સાસરૂં યાદ પણ આવતું નથી, ને ત્યાંથી કે તેને તેડવા આવે તો પણ તેને સાસરે જવાનું ગમતું નથી. ત્યાર બાદ ઘણું દિવસે તેનો પતિ મકરધ્વજ મદનમંજરીને તેડવા આવ્યું, તે વખતે પણ હમણું મારી તબીયત નરમ છે, વિગેરે કારણથી મારે જવું નથી, એમ બહાનાં બતાવવા લાગી. છતાં માતાપિતાના આગ્ર For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૬રે ( શ્રી વિજયપધસૂરિકત હથી સાસરે જવા તૈયાર થઈ અને ત્યાંથી બંને જણ નીકળ્યાં. રસ્તામાં બે ત્રણ દિવસ ગયા બાદ માર્ગમાં જંગલને વિષે એક કૂવે આવ્યા ત્યાં ગાડું છોડી બળદને છૂટા ચરવા મૂકી મકરધ્વજ કુવામાંથી પાણી કાઢે છે, તેટલામાં પરપુરૂષમાં આસક્ત થયેલી તે મદનમંજરીએ પાછળથી લાગ જોઈને ધકકો મારી પતિને કૂવામાં નાખી દીધો, અને પગે ચાલતી પિતાને ઘેર જઈ તેણીએ કહ્યું કે-ગાડા બળદ સહિત મારા પતિને ચેર લેક લઈ ગયા વિગેરે બનાવટી વાત કહીને માતાપિતાને સમજાવી પિયરમાં રહી અને સ્વચ્છેદિપણે વર્તવા લાગી. આ બાબતમાં હિતશિક્ષા હે યાદ રાખવા જેવો છે, તે આ પ્રમાણે– સ્ત્રી પીયર નર સાસરે, સંજમિયા થીર વાસ છે એ ત્રણ હોય અલખામણા, જે કરે થીર વાસ છે ૧ છે હવે મકરધ્વજ કૂવામાં પડે તે જ વખતે તરીને એક સારા સ્થાનમાં બેઠે છે. તેટલામાં બીજા કેઈ મુસાફરે એ રસ્તે થઈને જતા હતા તેઓએ તેને બહાર કાઢયે, અને તે પિતાને ઘેર ગયે. માતાપિતાએ પૂછતાં કહ્યું કે માર્ગમાં ચોર લેક સર્વ લૂંટી ગયા અને મારી સ્ત્રી કયાં નાશી ગઈ તે ખબર નથી. ત્યારબાદ ત્રણેક વર્ષ વીત્યા પછી ફરીથી મકરધ્વજ સાસરે તેડવા ગયા. તે વખતે સાસુ સસરાએ પ્રથમની વિગત પૂછતાં જે પ્રમાણે પુત્રીએ કહ્યું હતું તેજ પ્રમાણે કહ્યું. મદનમંજરીએ પિતાના પતિને આ ઉત્તર સાંભળીને તેને ખાત્રી થઈ કે મારા પતિએ જરા પણ મારી વાવણી કરી નથી જેથી તે પતિના ઉપર બહુ પ્રેમવાળી થઈને ફરીથી સાસરે આવી. બન્ને જણ એક બીજા પ્રત્યે સ્નેહભાવ રાખીને શાંતિથી રહ્યા અને કાલક્રમે તે બંનેને પુત્રાદિ પરિવાર પણ થશે. હવે આ મકરધ્વજ પુત્રની સાથે વાત કરતાં કરતાં ઘણી વાર “કહેવા કરતાં ન કહેવું સારૂં” એમ બેલે છે, તેથી પુત્રએ એક વાર આ વાક્યનું રહસ્ય જાણવાને માટે બહુ આગ્રહ કરવા છતાં પિતા કહેતા નથી તેથી બે ત્રણ દિવસ લાંઘણ કરીને આગ્રહ કર્યો. ત્યારે અન્ત પોતાની વીતેલી વાત કહી, એ સાંભળી એક અલપ સમજવાળા નાના પુત્ર માને પૂછયું કે તે કઈ વાર મારા પિતાને કૂવામાં નાખ્યા હતા ? આ વચન સાંભળતાં જ મારી છાની વાત મારા પતિએ પુત્રની આગળ પ્રગટ કરી દીધી એમ જાણીને ઉદાસીન બની સૂઈ ગઈ અને અતિ લજજાથી હદય ભેદ થતાં મરણ પામી. પિતાએ પુત્રોને બહુ ઠપકે આ કે ના કહ્યા છતાં મારા વાક્યનું રહસ્ય જાણવા તમે આગ્રહ કર્યો, તેનું આ અનિષ્ટ પરિણામ આવ્યું છે અને તમે તમારી માતાને મારી નાખી. ત્યાર બાદ મકરધ્વજ વિગેરે સગાએ મદનમંજરીની મરણ ક્રિયા કરી. અને શેક દૂર કરીને શ્રી જિનધર્મની નિર્મલ સાધના કરીને સ્વર્ગે ગયા. આ વાતનો સાર એ છે કે સ્ત્રીએ પતિને મર્મ અને પતિએ સ્ત્રીને મર્મ ( ગુણવાત) કદી ખુલ્લે પાડ નહિં, કારણ કે મર્મ ખુલ્લે કરવાથી તે અત્યંત લજજાવંતને For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] . ૨૬૩ મરણ આપનાર થાય છે. એટલું જ નહિં પરન્તુ કઈ પારકાની છાની વાત પણ ઉઘાડી પાડવી નહિં, તેમાં પણ સ્ત્રીની છાની વાત તે કદી પણ ઉઘાડી ન પાડવી. વળી પિતાને ત્યાં વધારે રહેવાથી સ્ત્રી જાતિનું સ્વચ્છેદ વર્તન વધે છે. એનાજ પરિણામે મદન મંજરીએ પતિને કૂવામાં નાંખ્યો હતો. સ્ત્રીને અનેક દેશેમાં સ્વછંદ વર્તનને પણ દેષ તરીકે ગણેલું છે. સ્વછંદ વર્તનનો અર્થ એજ થાય કે મરજી પ્રમાણે ચાલવું. આમ કરનારા છે પોતાનું અને બીજાનું પણ અહિત કરે છે, એમ સમજીને “ઘરના કાર્યમાં ગુંથાય, તે જ સ્ત્રી જાતિ સદ્ધવર્તનની મર્યાદા જાળવી શકે છે ” આ હિતશિક્ષાને અનુસારે ઘરના કાર્યને જે સ્ત્રી જાતિને વિશેષ સેંપવો જોઈએ. કારણ કે એમ કરવાથી તેનું મન અવળે રસ્તે જાય નહિ, અને કદાચ જાય તે જલ્દી ઠેકાણે જરૂર આવી શકે છે. આ બાબતમાં જિનદત્ત શેઠના પુત્રની સ્ત્રીની બીના જાણવા જેવી છે. તે ટૂંકામાં આ પ્રમાણે જાણવી. શ્રીદત્ત નામના નગરમાં જિનદત્ત નામે શેઠને માટે પુત્ર કમાવા માટે પરદેશ ગયે. ત્યાં તે ઘણે વખત રહ્યો, તેથી તેની શ્રીમતી નામની સ્ત્રી પતિને ઘણુ વખતને વિયાગ સહન કરી શકી નહિ ને મલિન ભાવવાળી થઈ. તેણીએ આ વિચાર તેની પાડોશમાં રહેનારી એક વૃદ્ધ ડોસીને સમસ્યામાં આ પ્રમાણે જણાવ્યું કે – ગજરિપુ તસરિપુ તાસરિયુ-રિપુ રિપુ વૃક્ષ મિલાય, હરિશગ્યા પુત્રી તણે-સુત પીડે મુજ માય (કાય) ૧ | આથી એણે જણાવ્યું કે મને કામ પડે છે. ખરેખર કામી છે કામવાસનાના પાપને લઈને આ રીતે બીજાની આગળ પોતાની લજજા છોડે છે, એટલું જ નહિ પરંતુ કેટલાક કામી જનો તે બીજાનાં અપમાન ભરેલા વચનો પણ સહન કરી લે છે. આ બાબતમાં પ્રસંગે કૃષ્ણ વાસુદેવ અને સત્યભામાની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી. એક વાર કૃષ્ણ સત્યભામાને મહેલે પાછલી રાત્રે ગયા ને બંધ કરેલાં બારણું ઉઘાડવા માટે નિશાની કરતાં (બારણું ખખડાવતાં) અંદરથી કોણ છે? એમ સત્યભામાએ પૂછયું. આ બીનાને અનુસરતો એક છપે કવિએ કહ્યો છે તે આ પ્રમાણે સત્યભામા ઘરે કહાન, આવી પશ્ચિમ રાતે, પૂછે નારી તું કેણ, હું માધવ નિજ જાતે. ૧ માધવ તે વનમાંહિ, ચકી ચકી તે કુંભારહ, ધરણીધર તે શેષ, અહિરિપુ ગરૂડ અપારહ. હરિ કહેતાં તે વાનરે, કવણ પુરૂષ આવ્યા સહી, કવિ ઋષભ કહે નર કામવશ ક્યા શ્યા વચન અમે નહિ ૧ અર્થ–સત્યભામાને ઘેર કૃષ્ણ પાછલી રાતે આવ્યા, ત્યારે ઘરમાંથી સત્યભામાએ પૂછ્યું કે તું કેણ છે? ત્યારે કૃષ્ણ કહ્યું કે હું માધવ જાતે પોતે છું. સ્ત્રી કહે માધવ તે For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ | શ્રી વિજયપવરિત વનમાં હોય (અહિં સ્ત્રીએ માધવ એટલે વસંતના લક્ષ્યથી હાંસી કરી), ત્યારે કૃણે કહ્યું કે હું ચક્રી વિષ્ણુને ચરત્ન હોય છે તેથી ચકી) છું, ત્યારે સ્ત્રીએ હાંસી કરી કે ચક્રી કુંભાર કહેવાય. કુંભાર ચકને એટલે વાસણે બનાવવા માટે ફેરવાતા ચાકને-પૈડાને અધિપતિ છે, ત્યારે કૃષ્ણ કહ્યું હું ધરણીધર (પૃથ્વીને રક્ષક) છું ત્યારે સ્ત્રીએ હાંસી કરતા કહ્યું કે ધરણું ધર તે શેષ નાગ છે (કારણ કે શેષ નાગે પોતાના માથા પર આ પૃથ્વી ધરી રાખી છે એમ લોકપ્રસિદ્ધિ છે), ત્યારે કૃષ્ણ કહ્યું કે હું અહિરિપુ (કાળીનાગને શત્રુ છું) ત્યારે સ્ત્રીએ હાંસી કરી કે અહિરિપુ તે ગરૂડ છે. કારણ કે સર્પને શત્રુ ગરૂડ છે તે અહીં અત્યારે ન આવે. ત્યારે કૃણે કહ્યું કે હું હરિ (વિષ્ણુ) છું, ત્યારે સ્ત્રીએ હાંસી કરી કે હરિ એટલે વાનર એ અર્થ થાય છે, તે અત્યારે શું કામ આવે ? અને તે કણ અહીં આવ્યો છું ? એ રીતે જાણું જોઈને હાંસી કરીને કૃષ્ણને ઘરમાં દાખલ કર્યા. આ પ્રમાણે વિષ્ણુએ જેમ પોતાની માન મર્યાદા ગણકાર્યા વિના શ્રીનાં હાંસી વચનો સાંભળ્યાં, તેમ આ શ્રીમતીએ પણ પિતાની મર્યાદા છેડીને ડોસીને પોતાની કામાતુરપણાની વાત જણાવી. વળી બીજી વાત એ છે કે, જીઓ નવરી થાય, ત્યારે જ તેને અનેક કુવિચારો પ્રગટ થાય છે, જેથી આ શ્રીમતી પણ ઘરના કામધંધામાં ચિત્તવાળી ન હોવાથી જ કામાતુર રહે છે, આ સંબંધમાં યાદ રાખવા જેવી એક સમશ્યા આ પ્રમાણે જાણવી. કન્યા કાય કુમારી ઘણી, કૃપણુ લચ્છી વાધે શ્યા ભણી છે ચાડી તાત કહો કેમ કરે, ત્રણ ઉત્તર ધ્ર એક અક્ષરે. ૫ ૧ !! અર્થ-કુમારી કન્યાની કાયા કેમ ઘણી વધતી જાય છે ? તથા કૃપણની લક્ષ્મી કેમ ઘણું વધે છે? તેમજ સ્ત્રીઓ ચાડી કેમ કરે છે? એટલે પારકી નિંદા કેમ કરે છે? હે પિતાજી ! આ ત્રણે પ્રશ્નનો ઉત્તર એક જ શબ્દમાં આપો. ત્યારે પિતાએ ઉત્તર આપે કે “નવરી” કારણ કે કુમારી કન્યા નવરી એટલે વર વિનાની હોવાથી ઘણી વધે છે, અને કૃપણની લક્ષ્મી પણ વપરાતી નથી તેથી નવરી (કામ વિનાની પડી) રહે છે તેથી વધ્યા કરે છે, અને સ્ત્રીઓ પણ નવરી (કામકાજ વિનાની) હોય તે લોકની નિંદા કરવા માંડે છે. ત્રણ ભેગી થાય તે બ્રહ્માંડ ફેડી નાંખે. એ પ્રમાણે આ ધનવાન શેઠની પુત્રવધૂ પણ પતિના વિયેગવાળી છે. અને ઘરના કામકાજમાં સતત જોડાયેલી રહેતી નથી, માટે તેને મનમાં કુવિચારો પ્રગટ થાય છે. તે કામાતુર બની ડોસીને પોતાની કામશાન્તિને ઉપાય કરવા જણાવે છે. અહિં ડેસી પણ પ્રૌઢ વિચારવાલી ઠરેલી હોવાથી શેઠને (શ્રીમતીના સસરાને) એકાન્તમાં લાવીને કહે છે કે—તમારી પુત્રવધુ ઘણા વખતથી પતિના વિયેગવાળી છે, તેમજ યૌવન વયવાળી છે, અને તમારા ઘરમાં અનેક નેકર ચાકર અને સાસુ પણ હોવાથી તે પુત્રવધૂ (છોકરાની વહ) કંઈ કામકાજ કરવામાં ગુંથાયેલી રહેતી નથી માટે વિચાર કરે કે આવા સંગમાં For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૨૬૫ નવરી અને અણઘટતા વિચારો આવે તેમાં સ્ત્રીને જ કેવળ દેષ કેમ ગણાય? માટે તમારી વહુ હવે મનને વશ રાખી શકતી નથી, તો તેને ગ્ય ઉપાય એ છે કે એને રાત દિવસ ઘરના કામમાં એવી ગુંથે (જેડી દ) કે જેથી તેને (વહુને) ઘડીની પણ ફુરસદ ન મળે અને કુવિચારે ન કરે. આ પ્રમાણે ડોસીએ કહેલી સર્વ વિગત ધ્યાનમાં લઈને શેઠે ઘેર આવી તુર્ત જ સર્વ પરીવારને શેઠાણુને અને વહુને રૂબરૂમાં બોલાવી કૃત્રિમ ક્રોધ કરીને શેઠાણને કહ્યું કે ઘરમાં સમજણ વહુ આવ્યા છતાં તે ઘરનાં વૈતરાં જ્યાં સધી કરીશ ? અને ઘરના કામકાજમાં વડને કેમ સમજ પાડતી નથી ? કેમ ત્યારે એકલીને જ બધા ઘરની માલકી ભોગવવી છે ને? અને ઘરમાં વહનું કંઈ ચાલે નહિ ? માટે હવે તારે તેવું માલકીપણું છેડી દેવું પડશે અને ઘરનો સર્વ કારભાર વહુને સેંપી દે, પૈસા ટકા જેને જે જોઈએ તે વહુને પૂછી પૂછીને લેવા અને કંઈ પણ લાવવું કે મેકલવું હોય તે વહુને પૂછીને જ કરવું, તારી કુંચીઓ વહુને સેંપી દે અને ત્યારે પણ ઘણા કામમાં વહુને પૂછવું, સર્વ પરિવારને પણ હુકમ કરી દીધું કે આજથી તમારે કંઈ પણ કાર્ય હોય તે વહુને પૂછીને જ કરવું, અને શેઠે સર્વની સમક્ષ જ શેઠાણીએ રાખેલી ઘરની કુંચીએ વહુને સંપાવી દીધી. ઘરના કારભારને આ એકાએક પલ્ટો થયે જાણી સર્વના મનમાં આશ્ચર્ય થયું. અને વહુને આશ્ચર્ય સાથે હરખને પાર રહ્યો નહી. એટલે તે રાજી થઈ ગઈ. અને હવે ઘરની માલિક પિતે બની તેથી તે (પુત્રવધૂ) ઘરના કાર્યમાં એટલી બધી ગુંથાઈ ગઈ કે કેઈની સાથે તેને નિરાંતે વાત કરવાની પણ ફુરસદ મળતી નથી તે અણઘટતા વિચારો ઉપજવાની તે વાત જ શી ? આ પ્રમાણે કેટલાક દિવસ વીત્યા બાદ શેઠે ડેસીને વહુના (વર્તમાન–હાલના) વિચારો જાણી લેવા કહ્યું. ત્યારે ડોસીએ એક દિવસ વહુને બોલાવીને એકાન્તમાં પૂછયું કે તે મને પહેલાં જે વાત કરી હતી તે બાબતને ઉપાય મેં ગોઠવી રાખે છે માટે જે તું કહે તો આજે જ તે ઉપાય કરીએ. ત્યારે વહુએ કહ્યું કે હે ડોસીમા! હવે તે તે બાબતની વાત જ શી ? હારે માથે ઘરને બધો કારભાર આવી પડે છે તેથી હવે તે મને પલક (ક્ષણ) વારની પણ ફુરસદ નથી ને તેથી તેવા કુવિચાર પણ પ્રગટતા નથી, એ વિચારો તે હું પહેલાં નવરી નકામી બેસી રહેતી તેથી જ આવતા હતા. અને હવે મને જરા પણ નવરાશ મળતી નથી. એ પ્રમાણે કામકાજમાં ગુંથાવાથી આ સ્ત્રીના ખરાબ વિચારો અટકી ગયા અને શેઠને પણ ડેસીએ વહુના વિચાર જણાવવાથી નિરાંત થઈ. અહીં દ્રષ્ટાંત પૂરું થાય છે. આમાંથી હિતશિક્ષા એ મલે છે કે કામકાજ વિનાના નવરા માણસને જ દુષ્ટ વિચારે આવ્યા કરે છે. માટે સાધુ પુરૂ પણ પોતાના જ્ઞાન ધ્યાનની ક્રિયાઓમાં રાત દિવસ ગુંથાયેલા રહે તે તેમને સાધુપણાથી ભ્રષ્ટ થવાને પ્રસંગ ન આવે તેમ ગૃહસ્થમાં પણ પુરૂષ કે સ્ત્રીઓ પિત પિતાના કામમાં ગુંથાયેલા રહે તે પારકી નિંદા કુથલી કરે નહિં, વિષયવાસનાઓમાં મન જાય નહિં અને દુષ્ટ કાર્યો થતાં અટકે. માટે સર્વ વાતને સાર એ કે ભવિષ્યમાં દુઃખદાયી વિપરીત દેને અટકાવવા માટે પિતાપિતાના કાર્યમાં ગુંથાઈ ૩૪ For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ | શ્રી વિજ્યપદ્રસૂરિકૃત રહેવું. એટલે નવરા બેસી રહેવું નહિં. કહેવત પણ એમ જણાવે છે કે નવરે નખેદ કાઢે બેઠે તરણું તેડે, અને દેષને મટાડવાને રામબાણ ઉપાય એજ છે કે હમેશાં સારા સારા ધાર્મિક આલંબનની સેવા કરવી જોઈએ. જેથી મનમાં સારા વિચાર આવે અને વચન પણ હિત મિત પ્રિય બોલાય તથા કાયાથી સારી સારી ક્રિયાઓ કરી શકાય. કારણ કે આત્મા નિમિત્તવાસી છે એમ જાણવું. ભવ્ય જીવોએ આ દૃષ્ટાંતેનું રહસ્ય ધ્યાનમાં રાખીને મેહ રાજાના પંજામાંથી છૂટવાને જરૂર પ્રયત્ન કરે. અને સ્ત્રીના દે તરફ લક્ષ્ય રાખીને મનને તે રસ્તે જરૂર અટકાવીને ધાર્મિક આલંબનેમાં જેડી દેવું. ૩૧૭ નવ લેકમાં સ્ત્રીના દરેક અવયવનું અપવિત્રપણું જણાવે છે – જે જે જણાયે દેષ સઘળા તેહ તે અહિં રહ્યા, ઈમ વિવેક વિચારથી વૈરાગ્યવંત તરી ગયા, હે જીવ! આંખે નારની તે માંસના ગેળા ખરે, અશુચિ માંસ ભરેલ છે આ કાન ને મુખ ઈમ અરે, ૩૧૮ , અર્થ –એ સાત દેષની વાત તો દૂર રહી પરંતુ જગતમાં જે સઘળા દોષ દેખાય છે તે સર્વ દેષો માં રહેલા છે એવા પ્રકારના વિવેકવાળા વિચારથી એટલે ભાવનાથી (આવી ભાવના ભાવીને) વૈરાગ્યને પામેલા ભવ્ય છે આ સંસાર સમુદ્રને તરી ગયા છે. હે જીવ! તું વીની આંખ જોઈને તેના ઉપર મોહી પડે છે. પરંતુ તે આંખે ખરેખર માંસના ગોળા છે, તે સિવાય બીજું કાંઈ નથી. વળી તેના કાન તથા મુખ જે તારા હૃદયને ઘણુ આકર્ષક (ખેંચનારા) લાગે છે તે અપવિત્ર માંસ સિવાય બીજું કાંઈ નથી. એવા પ્રકારની હે જીવ! તું અધ્યાત્મભાવનાને વિચારજે. ૩૧૮ મહી મન રંજન કરે આ ગાલ એ પણ ચર્મ છે, હાડ રૂપ કપાલ તેવું અશુચિથી જ ભરેલ છે, ચર્મને ને હાડકાને ટુકડા આ નાક છે, રાગ કારણ હોઠ પણ બે માંસપેશી રૂપ છે. ૩૧૯ અથ–વળી સ્ત્રીના ગાલ જે વિષયી પુરૂષના મનને આનંદ આપનાર છે તે ચામડી સિવાય બીજું કાંઈ નથી, માટે તેમાં મેહ પામવા જેવું કાંઈ નથી, વળી તેનું જે કપાલ તને સુંદર જણાય છે તે પણ હાડકાનું છે અને અપવિત્ર માંસથી ભરેલું છે. વળી આ નાક જે ઘણું મેહક (મોહ ઉપજાવનાર) લાગે છે તે પણ ચામડાં અને હાડકાંને જ કકડો છે. વળી સ્ત્રીની ઉપર તને રાગ થવામાં કારણ રૂપ હઠ કે જે પરવાળાં સરખાં લાલ જણાય છે તે પણ બે માંસપેશીના બનેલા છે. અર્થાત્ સ્ત્રીનાં આ બધાંએ અંગે હાડકાં, For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] માંસ અને ચામડીનાં જ બનેલાં છે, માટે તેને જોઈને રાચવા જેવું (રાજી થવા જેવું) કંઈ નથી. ૩૧૯ લાળથી જ ભરેલ તે સુંદર જણાતા દાંત આ, અસ્થિ કેરા ખંડ કમસર વિબુધ મનમાં માનતા; હાર્દ તમ રૂપ નાર કેરાકેશ પાસ વિચારવા, માંસ કેરા પિંડ સ્તન દુર્ગંધમય મન માનવાં. ૩૨૦ અર્થ:–વળી સ્ત્રીના આ દાંત જે સુંદર જણાય છે અને જેને શૃંગાર શાસ્ત્રમાં મોહી જનેએ દાડમની કળીની ઉપમા આપી છે તે તે લાળથી ભરેલા હાડકાના કકડા છે અને તે અનુક્રમે હારબંધ ગઠવેલા છે, એ પ્રમાણે વિવેકવંત પંડિત પુરૂષ સ્ત્રીના દરેક અંગનો હાર્દ એટલે ભાવાર્થ વિચારે છે. વળી સ્ત્રીના કેશપાશ એટલે વાળ જેને સર્પની ઉપમા આપી છે તે વિષયી જનોના હદયના અંધકારની શ્રેણિની જેવા જાણવા. વળી વિષયી પુરૂષને અત્યંત આકર્ષણ કરનારાં જે બે સ્તન તે માંસના બે પિંડ (ગેળા ) છે અને બહુજ દુર્ગધથી ભરેલા છે એ પ્રમાણે વિચારવું. ૩૨૦ ચર્મથી ઢંકાયેલાં બે હાડકાં રૂ૫ આ ભુજા, તેવા કરાદિક જાણ એમાં આત્મહિતની શી મઝા ; ઉદર વિષ્ટાદિક પદાર્થ ગણે ભરેલું જાણીએ, અશુચિ સંઘરનાર શ્રેણિબિંબ નિત્ય વિચારીએ. ૩૨૧ અર્થ --આની બે ભુજા એટલે બાહુ (ખભાથી કાંડા સુધીનો ભાગ) તે પણ બે હાડકાંના લાંબા ખંડ છે અને માંસથી ભરેલા છે તથા ચામડીથી ઢંકાએલાં છે. તેવા કરાદિક એટલે હાથ (હથેલી) વગેરે તે પણ તેવાજ એટલે હાડકાં અને માંસના બનેલા જાણવા. માટે વિવેકી જીવને આવી અશુદ્ધ વસ્તુઓમાં આત્મહિતને આનંદ કયાંથી મળે? વળી સ્ત્રીનું પેટ વિષ્ટાદિકથી એટલે મળ મૂત્ર વગેરે અપવિત્ર પદાર્થોના સમૂહથી ભરેલું છે એમ વિચારવું, તથા શ્રોણિબિંબ એટલે નિતંબ અથવા કેડને પાછલે ભાગ તે અશુચિને સંઘરનાર એટલે અશુચિને ભંડાર છે એ પ્રમાણે વિવેકી જીવે હંમેશાં મેહનું જોર ઘટાડવાને માટે જરૂર વિચારવું જોઈએ. ૩૨૧ સાથળ ભરેલ વસાદિથી તે કિમ હરે મન વિબુધનાં, પગ પાંજરાં બે સ્નાયુ આદિકનાં ગણે ઈમ સજ્જના; વચન કાલું મારનારૂં છેર જેવું નારનું, શુક્ર શેણિત જનિત તન આ ગેહ દ્વાદશ દ્વારનું. ૩૨૨ For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ર૬૪ ( શ્રી વિજ્યપદ્રસૂરિકૃતમલ ભરેલું ચામડીથી શોભતું તેના વિના, વૈરાગ્ય અતિ પ્રગટાવતું મનમાંહિ તે માહિતતણ હારું શરીર પણ તેહવું ઈમ તત્ત્વ ખુબ વિચારતા, સંકલ્પને વિણસાવતા ભવિ જીવ મોહ હરાવતા. ૩૨૩ અર્થ:–વળી સ્ત્રીની બે સાથળે (કેડથી નીચેને ઢીંચણ સુધીને ભાગ) તે વસાદિક એટલે ચરબી તથા લેહીથી ભરેલી છે તે વિબુધ એટલે સમજુ પુરૂષનાં મનને કેવી રીતે હરણ કરે–આકર્ષે ? અર્થાત ન જ આકર્ષે. વળી સજ્જન પુરૂષ સ્ત્રીનાં બે પગને –નસો વિગેરેથી બનેલાં બે પાંજરાં જેવા માને છે. વળી સ્ત્રીનું કાલું કાલું સુંદર વચન પણ ઝેર જેવું વિચારવું. કારણ કે તે સુંદર વચનમાં ફસાઈને વિષયી જીવો મરણને શરણ થાય છે. વળી સ્ત્રીનું આ શરીર રૂપી ઘર વીર્ય અને લેહી એ બેનાં મિશ્રણથી બનેલું છે અને બે આંખ, બે કાન, નાકનાં બે છિદ્ર, મુખ, બે એનિ, બે સ્તન અને ગુદા એ ૧૨ દ્વારવાળું છે, કે જેમાંથી હંમેશાં અશુચિને પ્રવાહ વહ્યા કરે છે એટલે આ બાર દ્વારે કરીને સ્ત્રીના શરીરમાંથી હંમેશાં અશુચિ ઝર્યા કરે છે. આવું શરીર તે ઉપર વીંટાએલી ચામડીથી જ શેભાયમાન લાગે છે, પરંતુ જે આ સુંદર જણાતા શરીર ઉપરથી તે ચામડી દૂર કરવામાં આવે તે મેહિત થએલા મનુષ્યના મનમાં પણ એ શરીર ઘણા વૈરાગ્ય ભાવને ઉપજાવે છે. વળી હે જીવ! તારું પિતાનું આ શરીર કે જેની તું બહુ કાળજી રાખે છે તે પણ તેવા અશુચિ પદાર્થથી ભરેલું છે, એ પ્રમાણે દેહ તત્વને ખરો વિચાર કરનારા ભવ્ય જીવ સંકલ્પને એટલે વિષયભેગના વિચારને દૂર કરે છે અને મેહને હરાવે છે એટલે મેહ તેમને કાંઈ પણ ખરાબ અસર કરી શકતો નથી. ૩૨૨-૩૨૩ વાયુની જિમ ચલ મન નારી તણું મન વિબુધતા, ઉપજાવતું ના રાગ લવ પણ ઈમ વિચારે તેહના; જળમાં પડેલા ચંદ્રની જિમ ચિત્ત નારીનું અરે, પકડાય ના સુર મુક્તિ સુખ વિસાવનારી આ ખરે. ૩૨૪ અથ–પંડિત પુરૂષ એમ વિચારે છે કે સ્ત્રીનું ચિત્ત વાયુના જેવું ચપલ હોય છે. એટલે વાયુ જેમ એક ઠેકાણે સ્થિર નહિ રહેતાં ફર્યા કરે છે તેમ સ્ત્રીનું મન પણ જુદા જુદા પુરૂષ તરફ આકર્ષાય છે. તેથી તેઓના મનમાં ચપલ ચિત્તવાળી સ્ત્રી જરા પણ રાગ ઉપજાવી શકતી નથી. કારણ કે તે સમજુ પુરૂષ એવું વિચારે છે કે નારીનું ચિત્ત તો પાણીમાં પડેલા ચંદ્રના પ્રતિબિંબના જેવું છે. તેથી જેમ તે ચંદ્રનું બિંબ પકડી શકાતું નથી તેમ સ્ત્રીના મનને વશ રાખી શકાતું નથી. તેમજ સ્ત્રીને ભાવ પણ For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૨૯ સમજી શકાતા નથી, માટે આ સ્ત્રી ખરેખર સુર એટલે દેવતાનાં તથા મુક્તિના એટલે મેાક્ષનાં સુખને વિષ્ણુસાવનારી એટલે નાશ કરનારી એટલે સર્વ સુખને અટકાવનારી છે. ૩ર૪ ને દેખાડનારી નાર આ, નરક કેરા મા તાસ સંસગે લહે સુખ ગંધ પણ ના પ્રાણિઓ; આવી રમામાં કાણુ રાખે સ્નેહ રજ પણ જાણતાં, વચ્ચે ભૂમિ પટહ જેવા સવિ વિલાસે। માનતા. ૩૨૫ અર્થ:—વળી આ શ્રી નરક ગતિના માર્ગને દેખાડનારી છે, કારણ કે સ્ત્રીને વિષે આસક્ત થનાર મનુષ્ય વિષય ભાગ કરવામાં સાય છે અને તેથી પાપકર્મનો અંધ કરી નરકે જાય છે. વળી તે સ્ત્રીના સંસગે એટલે સાખતથી ખરા સુખની ગંધ પણુ એટલે તલભાર પણ સુખ જીવાને મળતુ નથી, તે છતાં મેહુને લીધે અજ્ઞાની જીવા સુખ માને છે. માટે જેઓએ *ીના સર્વ વિલાસા તથા વિષયભાગે વધ્યભૂમિ એટલે વધનું સ્થાન એટલે શૂળી અથવા ફાંસી દેવાનુ સ્થાન તેના પટહ એટલે ઢોલના જેવા એવા મનમાં નિણૅય કર્યો છે, તેવા કયા પુરૂષષ પૂર્વે કહેલા સ્વરૂપવાળી રમામાં એટલે સ્ત્રીમાં જરા જેટલે પણ સ્નેહ રાખે ? અર્થાત્ ન જ રાખે. તાત્પર્ય એ છે કે—જેમ માણસને વધ કરવા માટે અથવા શૂળી કે ફાંસી દેવાની હોય ત્યારે ઢોલ પીટીને સર્વ માણસાને જાહેર કરવામાં આવે છે કે આ માણુસને વધસ્થાનમાં લઇ જવામાં આવે છે, તેવી રીતે વિલાસે પણ જાહેર કરે છેકે સ્રીમાં આસક્ત થનાર મનુષ્યને અમે વધ્યભૂમિના જેવી નરકગતિમાં લઇ જઇએ છીએ. એમ વિલાસાને વધ્યભૂમિના ઢાલના જેવા માનીને નિર્મલ વૈાગ્યવાળા ભવ્ય જીવા સ્ત્રીમાં લગાર પણ પ્રેમ રાખતા નથી. ૩૨૫ ગાન્ધવ સંગીત રૂદન જેવું જિમ વિવેકી નર મને, નારી દન પ્રગટ કરતુ તેમ કરૂણા ભાવને; સાન્નિપાતિકને કુપય્યાહાર સદૃશ વિલાસ આ, ઇમ વિચારે તેહને ન કદી મુંઝાવે આ રમા. ૩૨૬ અઃ—ગાધર્વ એટલે દેવતાઇ ગવૈયાએ, તેમનું સંગીત–ગાયન જેમ વૈરાગ્યવંતને રૂદન જેવું લાગે છે તેમ સ્ત્રીનું દન ઉત્તમ વિવેકી એટલે વૈરાગ્યવંત મનુષ્યના મનને વિષે તીવ્ર એટલે અત્યંત દયાભાવને પ્રગટ કરે છે. એટલે તેઓ વિચારે છે કે-અહા ! જગતમાં સર્વાં મનુષ્યા સ્ત્રીના શરીરરૂપ પાસમાં મૃગલાંની માફક સાયલા છે, વળી સાન્નિપાતિકને એટલે જેને મુંઝારા અથવા ત્રિદોષ થએલા હાય તે સન્નિપાત રોગવાળા મનુષ્ય જો કુપઅાહાર એટલે નહિ પાચન થાય તેવા નુકસાનકારક આહાર જમે તેા તે આહાર તેના For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ [ શ્રી વિજયપધસૂરિકૃતરેગમાં એકદમ વધારે કરી તેનું મરણ નજીક લાવે છે તેવા કુપચ્ય આહારના જેવા આ વિલાસ એટલે સ્ત્રીઓ સાથેના વિષયો છે, આ પ્રમાણે વિચારનારા મનુષ્યને આ સ્ત્રી કદાપિ મુંઝાવી શકતી નથી, એટલે તે પુરૂષને સ્ત્રી કદાપિ પિતાને વશ કરી શકતી નથી. અહીં સ્ત્રીની નિંદા કરવાને મુદ્દો નથી, પણ પુરૂષને આસક્તિભાવ ઘટાડવા માટે દેશની તથા અંગ તત્વની વિચારણું મદદગાર નીવડે છે એમ સમજીને અત્યાર સુધીની હકીકત જણાવી છે. શ્રી ભાવના કલ્પલતામાં મેં આ બાબતને સ્પષ્ટ ખુલાસો બહુ વિસ્તારથી કર્યો છે. તેથી અહીં ટુંકામાં જણાવ્યું છે. ૩ર૬ આત્માનંદી જીવોનું સ્વરૂપ જણાવે છે – પ્રથમ છ ઇમ વિચારી વિષયસંગી ના બને, સંતોષમય જીવન ગુજારી સાધતા જિનધર્મને મનુજ ભવ સફલ કરે ઝટ પામતા શિવશર્મને, સેવનારા રંગથી એ શ્રેષ્ઠ વિદ્વન્માર્ગને. ૩ર૭ અર્થ_એમાં પહેલા નંબરના છો એટલે આત્માનંદી જી ઉપર કહી ગએલ સ્ત્રીના શરીરનું સ્વરૂપ જાણીને વિષયસંગી એટલે કામગમાં આસક્તિવાળા બનતા (પ્રેમ રાખતા) નથી. વળી સંતોષમય એટલે લોભને ત્યાગ કરીને પિતાનું જીવન સુખશાન્તિથી ગાળે છે અને પરમ ઉલ્લાસથી જેન ધર્મની સાધના કરે છે. આ પ્રમાણે વતીને પિતાને મનુષ્યભવ સફળ કરે છે, તથા ઉત્તમ અને વિદ્વાન પુરૂએ આચરેલા આ (જે આગળ કહેવાશે, તે) માર્ગને રંગથી એટલે આનંદથી સેવનારા ભવ્ય છે જલ્દી શિવશર્મને એટલે મક્ષસુખને મેળવે છે. ૩ર૭. બે લેકમાં પંડિત પુરૂષના માર્ગનું સ્વરૂપ જણાવે છે – કલ્યાણ પથે આગ્રહી ન કરે વિકલ્પ ચિત્તમાં, વિવિધ નિષ્ફલ આવતા કદી જે અભાવિત ભાવમાં તે ન નિષ્કારણ વદે બાલિશ તણા સહવાસથી, બેલે કદી પણ ના કરે નિહેતુ બુધજન નિયમથી. ૩૨૮ અર્થ –ઉત્તમ વિદ્યાવંત પંડિત પુરૂષ કલ્યાણ પંથ એટલે આત્માને હિત કરનાર માર્ગમાં આગ્રહ રાખે છે. અને બુધજન એટલે ડાહ્યા મનુષ્ય મનમાં નકામા જુદા જુદા પ્રકારના સંકલ્પ વિકલ્પો એટલે વિચાર કરતા નથી. કદાચ અભાવિત ભાવમાં એટલે અવિરતિ ભાવમાં (વિશિષ્ટ ગુણરહિત દશામાં) નિષ્ફળ એટલે નકામા વિચાર આવે, તે પણ તે કારણ વિના કેઈની આગળ જણાવતા (બેલતા) નથી. વળી કદાચ બાલિશ એટલે મૂર્ખ લોકેની For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૨૭૧ સોબતથી તે નકામા આવતા દુર્વિચારે બલીને જણાવે, તે પણ ખાસ કારણ વિના નિ તે (એગ્ય વિચારના) પ્રમાણે વર્તન કરતા નથી. એ પ્રમાણે ડાહ્યા મનુષ્યોને ચિત્તની ચંચળતાથી કદાચિત્ દુર્વિચાર આવે ખરા, પરંતુ તે કઈને કહે નહિ, તેમ તે વિચારે પ્રમાણે અનાચારમાં પ્રવૃત્તિ કરી તે દુર્વિચારેને સફળ ન બનાવે પણ નિષ્ફળ બનાવે. તાત્પર્ય એ કે ત્રણ વેગમાંથી કદાચ તેમને મન ભેગ કાબુમાં ન રહે તે પણ વચગ અને કાયયેગને તે કાબુમાં રાખીને ખરાબ વેણ ઉચ્ચારે નહિં ને તેઓ અસદાચારમાં પ્રવૃત્તિ કરે જ નહિ. ૩૨૮ જે કરે નિહેતુ કિરિયા તે વિણસે વિબુધતા, સ્વવિકલ્પ જલ્પા ચરણ કેરી ભાવવી નિત સફલતા; ના બુદ્ધિ પહોંચે જ્યાં તિહાં લેવી સલાહ વિબુધતણી, કરૂણા કરી તેઓ સુધારે ભૂલ સવિ પૂછનારની. ૩૨૯ અર્થ:–જે નિહેતુ એટલે હેતુ સમજ્યા વિના ક્રિયા કરે એટલે પિતે જે ક્રિયા કરે છે તે કરવાનું શું કારણ છે તે સમજ્યા વિના જે ક્રિયા કરે છે તે પુરૂષ પોતાની વિબુધતા એટલે પંડિતાઈને અથવા જાણપણને નાશ કરે છે. માટે તત્વવેદી ( તત્વને જાણનાર) થવાની ઈચ્છાવાલા ભવ્ય જીવોએ સ્વવિકલ્પ એટલે પિતાના વિચાર અને વચન તથા આચરણ કઈ રીતે સફલ બને ? તે બાબતને દીર્ધદષ્ટિથી વિચાર કરીને પ્રવૃત્તિ કરવી. જેથી ભવિષ્યમાં દુઃખી થવાને પ્રસંગ આવે જ નહિ. અને જે બાબતમાં પિતાની બુદ્ધિ પહોંચતી ન હોય એટલે જે વાત પિતાના સમજવામાં આવતી ન હોય તે બાબતમાં પોતાથી જેઓ બુદ્ધિમાં ચઢિઆતા હોય તેવા વિબુધતણું એટલે પંડિત પુરૂષની સલાહ લેવી. કારણ કે તેઓ પૂછનારની ઉપર દયાભાવ લાવીને તેમની સર્વ ભૂલેને સુધારે છે એટલે તેઓ એમ સમજાવે છે કે –હે બંધુ ! તમારે સારા વિચાર કરવા જોઈએ, અને ઉત્તમ ભાષા બોલવી જોઈએ તથા નિર્દોષ પ્રવૃત્તિ કરવી જોઈએ. ૩ર૯ પુગલાનંદી એ પણ વિષયને છોડવા જોઈએ, વિગેરે જણાવે છે – દુર્ગતિમાં લઈ જનાર વિષય ઈમ પહેલા જન, જાણ કરતા ત્યાગ તેને પુદગલાનંદી જને; સાચવે નિજ દેહ તસ આરોગ્ય કાજે તેમણે, પણ ત્યાગ કરવા જોઈએ ઝટ આજ સઘલા વિષયને. ૩૩૦ અર્થ –વળી તે પહેલા નંબરના ભવ્ય છે એટલે આત્માનંદી છે આ વિષય ભેગો દુર્ગતિ એટલે નરક વગેરે ખરાબ ગતિમાં લઈ જાય છે એવું જાણીને તે વિષયેનો For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ર૭૨ [ આ વિજ્યપદ્ધકૃિતત્યાગ કરે છે. અને બીજા નંબરના તે પુદગલાનંદી જીવે છે કે જેઓ પોતાના આત્મા તરફ નહિ જોતાં શરીર તરફ વિશેષ ધ્યાન રાખનારા છે, તેઓએ (પોતે પણ) પ્રિય માનેલા શરીરનું આરોગ્ય સાચવવા માટે તો તે સઘળા ઇન્દ્રિયોના વિષયોને જદી ત્યાગ કર જોઈએ. એટલે વિષયેનો ત્યાગ કરવામાં બે રીતે લાભ થાય છે. તે આ પ્રમાણે. (૧) આત્મદષ્ટિ વાળા (આત્માનું ભલું ચાહનારા) ભવ્ય જીવો અહીં નિર્ભય સાત્વિક ધર્મારાધન કરીને સદ્ગતિના સુખને જરૂર મેળવે છે. અને (૨) પુદગલાનંદી જીવે શરીરનું આરોગ્ય જાળવી શકે છે. કામ (વિષય વાસના) એ શલ્ય(ખીલે વિગેરે)નીમાફક ભયંકર દુઃખ આપે છે માટે જ તેને ઝેરની જેવા અને આશીવિષ સર્ષની જેવા કહ્યા છે. ખેદની વાત તો એ છે કે વિષયરોગી જીવોને દુર્ગતિમાં જવાની ઈચ્છા નથી, છતાં વિષયના રાગે બાંધેલા ચીકણું કર્મના ઉદયે તેમને દુર્ગતિમાં જવું પડે છે. આ બાબત શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે सल्लं कामा विसं कामा, कामा आसीविसोवमा ॥ ધાને પ્રત્યે માળે, રૂમ નંતિ કુરા || આ ગાથાને સ્પષ્ટાથે અહીં જણાવી દીધું છે. ૩૩૦ વિષયસેવનાના બૂરાં ફલ જણાવે છે – રાજયશ્માદિક ભયંકર રોગની પીડા રળે, વિષયરંગી જીવડા રીબાય અતિશય પલપલે, અહિતકર ઈમ જાણીને છોડ જ વિષય કષાયને, સંસારમાં સંયોગ જેનો ધરત તેહ વિયાગને. ૩૩૧ અર્થ-આ વિષયોમાં આસક્ત થનાર જોને રાજયમાદિક એટલે ક્ષય વિગેરે ભયંકર રાજગોને જ રળે છે, એટલે પિતાના શરીરમાં ઉત્પન્ન કરે છે અને તેથી તે વિષયરંગી એટલે વિષયમાં આસક્ત થયેલા જીવો પલપલે એટલે ક્ષણે ક્ષણે ઘણું રિબાય છે એટલે દુઃખી થાય છે. આ પ્રમાણે આ વિષયે તથા કષા આત્માને તથા શરીરને પણું અહિતકર એટલે નુકસાન કરનાર છે એવું જાણીને તેમને અવશ્ય ત્યાગ કરે. વળી આ સંસારમાં જેને જેવો સંગ મળ્યો છે એટલે જેઓ ભેગાં મળ્યાં છે તેઓ તેનાથી અવશ્ય છુટાં પણ પડે છે. એટલે જે સંયોગ છે તે કાયમને માટે સંગ રૂપે રહેતો નથી પરંતુ તેને વિગ પણ થાય છે. ૩૩૧ આયુષ્યાદિની અનિત્યતા વિગેરે જણાવે છે આયુ ધન યાવન ચપલ ભવમાં જવા સ્પર્ધા કરે ધર્મ સાધી ધમ નિજ જીવન સફલું કરે; For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિતામણિ ] ૨૭૩ આયુ ઉત્તમ તેમનું જે ખરચતા ધન ધર્મમાં, દ્રવ્ય સફલ તેમનું વૈવન વિતાવે ધર્મમાં. ૩૩૨ ચારે ગતિના દુઃખનું વર્ણન કરે છે – સફલી જુવાની તેમની ચારે ગતિમાં સુખ તણી, આશા નહિ જિમ નીર સ્વાદુ જમીનમાં મરૂ દેશની, મનુજ ગતિમાં પણ બનાવે ક્ષણ ક્ષણે ઈમ નિપજતા, - ઈષ્ટ જનના લાભમાં કંઈક જન રાજી થતા. ૩૩૩. અથ:-ચપલ એટલે સ્થિર નહિ રહેનાર આયુષ્ય,ધન અને યૌવન આ ભવની અંદર જલ્દી જવા માટે એટલે નાશ પામવા માટે એક બીજા સાથે હરિફાઈ કરે છે, જેથી આ ત્રણમાંથી કે ક્યારે પહેલું વા પછી જતું રહેશે તેની ખાત્રી નથી. તેથી આવા પ્રકારના પિતાના જીવનને જે ધર્મિષ્ઠ છે ધર્મની આરાધના કરીને સફળ કરે છે તેઓનું આયુષ્ય ઉત્તમ જાણવું. અને જેઓ પિતાનું ધન ધર્મમાં વાપરે છે એટલે આયુષ્યને કાંઈ ભરૂસે નથી એવું જાણીને ધન ક્યારે જતું રહેશે તેની પણ ખાત્રી નથી એમ વિચારીને તેને ધર્મ કાર્યમાં ઉપગ કરે છે. તેમનું ધન સફલ જાણવું. તેમજ જેઓ જુવાની ધર્મકાર્યમાં ગાળે છે, તેમની જુવાની સફળ જાણવી, કારણ કે ધર્મ સાધના કરવાને સૌથી સારામાં સારો ટાઈમ જુવાની જ છે. વળી જેમ મારવાડ દેશની જમીનમાં સ્વાદિષ્ટ પાણીની આશા નથી, તેમ ચારે ગતિમાં ખરા સુખની આશા નથી. કારણ કે મનુષ્ય ગતિમાં પણ ક્ષણે ક્ષણે વિચિત્ર બનાવે બની રહ્યા છે. તે આ પ્રમાણે –કેટલાક મનુષ્ય ઈષ્ટ એટલે પિતાના પ્રિય મનુષ્ય વિગેરેને સંગમ–મેળાપ થતા રાજી થાય છે. આ બંને લેકેનું રહસ્ય એ છે કે–અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત ત્રિપુટી શુદ્ધ શ્રી તીર્થકર ભાષિત જિન ધર્મની નિર્મલ આરાધના કરવાથી (૧) આયુષ્ય (૨) ધન અને (૩) જુવાની આ ત્રણ સફલ બને છે. હવે ચાર ગતિના દુઃખનું વર્ણન ચાલે છે. તેમાં મનુષ્ય ગતિ એ મેક્ષના સાધનથી ભરેલી છે. એમ સમજીને ભવ્ય જી ઉપાધિ વિગેરે દુઃખના સાધને છોડે. અને પોતાની ફરજ પ્રમાણે વર્તીને આત્મહિતની સાધના કરે, આ ઈરાદાથી પહેલાં મનુષ્યગતિનું સ્વરૂપ જણાવીએ છીએ. ૩૩૨-૩૩૩ અહીંથી ૩૭૬ મા લેક સુધી મનુષ્ય ગતિમાં વિડંબના જણાવે છે – ખેદ પામે ઘડીક માંહે ટ્રેષ્ય જનને દેખતાં, ન ધન લેશ પામી હર્ષ ધરીને કેઈ જન બહુ નાચતાં ૩૫ For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજયપરિફ ધન તણો મદ બહુ ધરીને ખર્ચ ભૂરિ વધારતા સાહિબીનાં સાધનને સેવવા રાગી થતા. ૩૩૪ અર્થ:–અને તેજ મનુષ્ય શ્રેષ્ય જન એટલે પિતાને જેના ઉપર દ્વેષ અથવા વૈરભાવ હોય તેને જોઈને ઘડીકમાં ખેદ પામે છે એટલે દિલગીર થાય છે, વળી કેટલાક માણસ થોડું ધન મળતાં ઘણે હર્ષ પામીને નાચવા માંડે છે. એટલે મનમાં ઘણુ ફૂલાઈ જાય છે અને ધનના અભિમાનમાં જાણે કે પૈસા કાયમ રહેવાના છે એવું માનીને ખરચ ઘણેજ વધારી દે છે. અને જેમ જેમ વધારે ધન મળે તેમ તેમ સાહિબીમાં એટલે મેજશેખનાં સાધનેને સેવવા એટલે ઘણે મોજશોખ અને એશઆરામ કરવા રાગવાળા થાય છે. એટલે મોજશેખ, રમત ગમત, નાટક સીનેમા વગેરેમાં ઘણું આસક્ત થાય છે. અને તેથી આત્મહિત સાધવાનું તદ્દન ભૂલી જઈને ધર્મકાર્યમાં ઘણું બેદરકાર બને છે. ૩૩૪ ધન ક્ષયાદિનું દુખ જણાવે છે – વિકટ વ્યાપાર કરતાં જાય ધન તે સમયમાં, ખર્ચને પહોંચી શકે ના ધન વિના તિણ હૃદયમાં સંતાપ અતિશય ધારતા વળી તનય સુંદર જન્મતા, આનંદ પામે રૂદન કરતા ઈષ્ટનું મૃત્યુ થતાં. ૩૩૫ અર્થ:–આવા જેવો વિકટ વ્યાપાર એટલે રૂ વિગેરેના સટ્ટા, શેરના સટ્ટા, જુગાર રેસ વગેરે જોખમકારક ધંધા કરે છે અને તેમ કરતાં જ્યારે મોટું નુકસાન આવે છે ત્યારે ભેગું કરેલું ધન જતું રહે છે, પરંતુ પહેલાં જે ખરચા વધારી દીધા હોય છે તે ઓછા કરી શકાતા નથી. ત્યારે તેવા વખતે ધન ન હોવાથી બીજાનું દેવું કરવું પડે છે એમ દેવું કરતાં જ્યારે કે પૈસા આપતું નથી, ત્યારે હૃદયમાં ઘણે શોક કરે છે. તથા કેટલાએક સંસારી છે જ્યારે તેમને ત્યાં સુંદર પુત્ર વિગેરે સંતતિને જન્મ થાય છે ત્યારે ઘણે આનંદ પામે છે. અને જ્યારે પિતાના કેઈ પ્રિય જનનું મરણ થાય છે ત્યારે વિલાપ કરે છે. એ પ્રમાણે મનુષ્ય ગતિમાં ક્ષણે ક્ષણે (પલક પલકમાં) સુખ દુઃખના વિવિધ નાટારંગ થયા કરે છે. ૩૩૫ લડાઈ વિગેરેના દુઃખ જણાવે છે – મરણ દાયક યુદ્ધમાં આજીવિકાના કારણે, સુભટ થઈ લડવા જતા વળી દેખતા નિજ મિત્રને; કાઢતા હર્ષાશ્રને કેઈક જનો દુર્ભાગ્યથી, દારિદ્રય વ્યાધિ તણું કર્થન ભેગવે બહુ કાળથી. ૩૩૬ For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૭૫ અ:—કેટલાએક મનુષ્યા લાભને વશ થઇને આજીવિકા એટલે ગુજરાન ચલાવ વાને માટે મરણદાયક એટલે જેમાં મરણુના સંભવ રહેયા છે એવી ભયંકર લડાઇમાં સુભટ થઇને એટલે સૈનિક અનીને લડવા માટે જાય છે. વળી કેટલાએક મનુષ્યેા પેાતાના મિત્રને જોઇને હર્ષાશ્રુ કાઢે છે એટલે ઘણા રાજી થાય છે. તથા કેટલાક મનુષ્યે દુર્ભાગ્યથી એટલે પ્રથમ બાંધેલા પાપકર્મોને લીધે ઘણા કાળ સુધી દારિદ્રય એટલે ગરીબાઇને ભેાગવે છે, આ કારણથી તેઓને પેટ પૂરતુ ખાવાનું મળતુ નથી, અને પહેરવાને પુરાં ( જોઈતાં, મનગમતા ) લુગડાં પણુ મળતા નથી, તેથી કરીને ઘણું કદન એટલે બહુ દુઃખ લાગવે છે. વળી કેટલાએક મનુષ્ચા વ્યાધિ એટલે રાગની પીડાને ભગવે છે અને તેથી પશુ ઘણા કાળ દુ:ખથી શીખાયા કરે છે. ૩૩૬ વિષયાદિના દુ:ખ જણાવે છે:-— ભાગ સુખ મિથ્યા છતાં સુખ માનતા કેઇક જના, પાષિષ્ઠના સંસર્ગથી પામે સમય બહુ દુઃખના; ધર્મ કેરી બુદ્ધિ ધારી કેઈ વિપરીત આચરે, દાસ થઇને કંઇ શેઠ તણા વચન સહતા ફરે. ૩૩૭ અ:—કેટલાક મનુષ્યા ભાગ સુખ એટલે ઇન્દ્રિયાના વિષય સુખે મિથ્યા એટલે ફાગઢ એટલે દુ:ખદાયી છે, તે છતાં અજ્ઞાનથી તેમાં સુખ માને છે, અને તેઓ તેમાં આસક્ત થઈને ખરા સુખને મેળવી શકતા નથી. વળી કેટલાક મનુષ્યા પાપી મનુષ્યાની સાખત થવાથી ઘણા દુ:ખના સમયને પામે છે એટલે તે પાપીની સાખતથી પાતે પશુ પાપમાં સાય છે તેથી તેમને પણ ભયંકર દુ:ખ ભાગવવાના સમય એટલે પ્રસંગ આવે છે. વળી કેટલાક મનુષ્યા બહારથી ધર્મના ખાટા ડાળ કરીને ( ધર્મના મ્હાને) ખીજાને છેતરે છે. એટલું જ નહિ પણ અંદરખાનેથી ધર્મથી ઉલટું આચરણ કરે છે એટલે અનાચાર સેવે છે, છતાં હું ધર્મી છું એવું બીજા લેાકેાને જણાવે છે. વળી કેટલાક માણસે પેાતાનુ અને કુટુંબનુ પેટ ભરવાને માટે ખીજાના નાકર થાય છે અને શેઠના અનેક પ્રકામા સાચા અથવા ખાટા ઠપકા વગેરેના વચનને સહન કરવાનું દુઃખ સહન કરે છે. ૩૩૭ નિર્ધીનતા વિગેરેના દુઃખા જણાવે છે:~ કેઈ સાધન વિષ્ણુ ફરે પીડા સહે પુત્રાદિની, સ્ત્રી તણા સહુતા વચન બહુ આકરી સ્થિતિ કંઈની; દુઃખ ગર્ભવાસનાં સંભારતા વળી મરણનાં, ચિત્ત ક પે દુઃખ નરને એમ વિવિધ પ્રકારના, ૪૮ For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ | શ્રી વિજયપધસૂરિકૃતઅર્થ –વળી કેટલાએક મનુષ્ય ખાવા પીવા વિગેરે ખર્ચના સાધન વિના રખડયા કરે છે. તથા કેટલાક મનુષ્ય પુત્રાદિની એટલે પુત્ર, પુત્રી વગેરે કુટુંબી જન સંબંધી અનેક પ્રકારની પીડા અથવા ઉપાધિઓને સહન કરે છે, વળી કેટલાક પુરૂષો પિતાની સ્ત્રીના અનેક પ્રકારના દુર્વચનને સહન કરે છે. અને કેટલાક માણસોની સ્થિતિ ઘણું જ ' આકરી એટલે દુ:ખવાળી–કફેડી હોય છે, કારણ કે કમાણુ ઓછી હોય અને પરિવાર ઘણો વધારે હોય તેથી પરાણે આજીવિકા ચાલતાં હોય, તેમાં કઈ માંદુ પડે, કેઈ મરણ પામે એમ અનેક પ્રકારનાં દુઃખો ભેગવ્યા કરે છે. વળી મનુષ્યને જન્મતા પહેલાં ગર્ભાવસ્થામાં લગભગ નવ મહિના સુધી ગર્ભવાસનાં આકરાં દુઃખો ભેગવવાં પડે છે. અને મરણ વખતે મરણનાં દુઃખ પણ ભેગવવાં પડે છે, કારણ કે કેટલાએક મનુષ્ય મરતાં પહેલાં અનેક પ્રકારનાં રોગવાળા બને છે, તેથી તેઓ મરતી વખતે પણ રેગનાં ઘણાં દુઃખને પામે છે. તેમજ મરતી વખતે પોતાનું કુટુંબ અને સાહિબીઓને વિગ થાય છે તેને અપાર શોક થવા રૂપ ઘણું દુઃખ પામે છે. આવાં તે અનેક પ્રકારનાં દુઃખ મનુષ્ય ગતિમાં મનુષ્યને ભેગવવાં પડે છે કે જે સાંભળવાથી પણ મનમાં ઘણી કંપારી આવે. ૩૩૮ રાજ્ય ઋદ્ધિમાં પણ ખરું સુખ નથી વિગેરે ત્રણ લેકમાં જણાવે છે – - કેઈ પામે રાજ્ય પણ ન નિરાંત તેને સમયની, - 85 ચિંતા િસળગે હાલ ની સ્થિતિ પૂર્ણ મુજ ભંડારની - આણ અંતેઉર ગણે ના માહરી ભય શત્રના, ' છે. દેશ કેમ વધારવા એવા મનોરથ ભૂપન. ૩૩૯ અર્થ-કેટલાક મનુષ્ય રાજ્ય મેળવે છે, પરંતુ તેમને એક સમયની પણ નિરાંત– - ફુરસદ હોતી નથી. એટલે તેમને ઉપાધિઓનો પાર રહેતો નથી. તેઓ હારથી બીજા - લેકેની દષ્ટિએ તે ઘણા સુખી હોય તેવા જણાય છે. પરંતુ તેમના હૈયામાં તે ચિંતા રૂપી અગ્નિની હોળી સળગતી હોય છે. કારણ કે રાજાના મનમાં એવા વિચાર આવે છે કે હાલમાં મારા ભંડાર સંપૂર્ણ ભરેલા નથી માટે લેક પાસેથી કેવા કેવા ઉપાય વડે પૈસા કઢાવીને ભંડાર ભરપૂર રાખ. વળી અંતેઉર એટલે સ્ત્રી વર્ગ મારી આજ્ઞા માનતે નથી એટલે હું કહું તેમ વર્તતું નથી. અને મારે હારના શત્રુને ભય છે એટલે કઈ તરફથી દુશ્મન મારા ઉપર હમલો કરશે એવો ભય રાજાના મનમાં હોય છે. વળી કેટલાક રાજાઓને બીજા રાજાના મુલક (દેશ) જીતીને પિતાને દેશ કેવી રીતે વધારવો તેની પણ ચિંતા થયા કરે છે૭૩૯ :- = ! For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭ દેશના ચિંતામણિ ] શું ગળે ઉતર્યું તેની પણ ખબર ના ભૂપને, રાજ્યની ખટપટ ધણ સાધી શકે ના ધર્મને, આત્મદષ્ટિ ઘણું કરીને દૂર રહે એ ભૂપને, લોભથી કરતા શિકાર વિશેષ ધરી આનંદને. ૩૪૦ અર્થ-એ પ્રમાણે ચિંતાગ્નિથી નિરન્તર બળતા આ રાજાને પિતાના ગળે શું ઉતર્યું ? એટલે પોતે શું ખાધું તેની પણ ખાતી વખતે ખબર હોતી નથી, એટલે તેને ખાવાની પણ નિરાંત હોતી નથી. વળી રાજ્યમાં પણ અનેક પ્રકારની ખટપટોને કાવાદાવાઓ હોય છે. એટલે પ્રજા સુખી ન હોય તો તેના તરફથી અથવા પ્રધાન મંડળ પ્રપંચી હોય તે તેના તરફથી અનેક જાતની ખટપટો ચાલે છે. આથી કરીને તે રાજા ધર્મની સાધના કરી શકતો નથી. આવા રાજાને ઘણું કરીને આત્મદષ્ટિ એટલે હું કરું છું, મને રાજ્ય શાથી મળ્યું ? પિતાના આત્માનું કલ્યાણ કેવી રીતે થાય ? આવા પ્રકારના વિચાર તેનાથી દૂર રહે છે, એટલે એને પોતાના આત્માનું હિત કેમ સાધવું તેની વિચારણું પણ હેતી નથી આથીજ “રાજેશ્વરી તે નરકેશ્વરી” અથવા “રાજ્યને અને નરક” એવી કહેવત પડી છે. વળી લોભથી એટલે માંસની લાલચથી બહુ રાજી થઈને એટલે પોતે જે નિરપરાધી પ્રાણીને હણે છે તેથી તેને કેવું દુઃખ થાય છે તેની જરા પણ દરકાર રાખ્યા સિવાય આવા રાજાઓ રાજ્યધર્મ ગણીને શિકાર કરે છે. ૩૪૦ યુદ્ધમાં પણ હોય ભય નિજ મરણને વળી અન્યને, . સંહાર હાય વિકલ્પ વિજયે અંત નવિ આશા તણે કાન ભંભેરે ઘણા નિત્ય ચાડીયા તેથી ડરે, ક્લેશમય જીવન ગુજારે સાહિબીથી શું વળે? ૩૪૧ અર્થ—લડાઈની અંદર પિતાના મરણને ભય રહે છે, કારણ કે લડાઈમાં જઈને રાજા જે લડે નહિ તો કાયર ગણાય અને દેશ વિગેરે મીત હારી જાય. અને લડે તે સામે બળવાન હોય તો પિતાનું મરણ પણ થાય અથવા ઘાયલ થાય. વળી યુદ્ધમાં પિતાના હાથે બીજાને સંહાર એટલે નાશ થાય છે. અને લડાઈ કરવા છતાં વિજય વિકલ્પિક-અનિશ્ચિત છે એટલે પિતાની જીત જ થાય એવું:નક્કી નથી, પરંતુ હાર થવાને પણ સંભવ છે. આ પ્રમાણે તે રાજાના જીવની આશાને પાર નથી. વળી ચાડી ખાનારા માણસો અનેક રીતે તેના ( રાજાના) કાનની ભંભેરણી કરે છે એટલે ખોટી રીતે તેને ભરમાવ્યા કરે છે તેથી તે રાજા મનમાં ડર એટલે ભય રાખ્યા કરે છે કે મારી શી દશા થશે. એ પ્રમાણે કલેશમય એટલે દુઃખી જીવન ગુજારે છે, તે માટે સાહિબીથી એટલે મેંટી રાજ્યની હિમાં સુખ શું છે ? અર્થાત્ મટી ગાદ્ધિ For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ [ શ્રી વિજ્યપદ્મસૂરિકૃત વાળા રાજાને તથા ગૃહસ્થને ચાર શત્રુ ભાગીયા વિગેરેના ભય મનમાં નિરન્તર રહ્યા કરે છે. ૩૪૧ બ્રાહ્માદિના અવતારમાં થતા દુ:ખે! પાંચ લેાકમાં જણાવે છેઃ— વિપ્ર વણિજ રખારી અંત્યજ પ્રમુખ ભવમાં તત્ત્વના, માગ` દેખે ના મનુજ કિંકર અને આશા તણા; અભિપ્રાય ધારી તુચ્છ પામી ક્ષુદ્ર એ ત્રણ ગામને, ચક્રવર્તી હું થયા ઈમ માનતા ધરી ગર્વાંને. ૩૪ર અઃ—વિપ્ર એટલે બ્રાહ્મણ, વણિજ એટલે વેપારી રખારી તથા અત્યજ એટલે ઢેડ વગેરેના ભવમાં તે બ્રાહ્મણુ વિગેરે મનુષ્યેા તત્ત્વના માર્ગ દેખતા નથી. કારણ કે બ્રાહ્મણુના વખત ગૃહસ્થને ક્રિયાકાંડ કરાવવામાં અને ભિક્ષા માગવી વિગેરે કાર્યોમાં જાય છે, તેથી તેનાથી આત્મસ્વરૂપની વિચારણા થતી નથી. તેમજ ઉપાધિવાળા વેપારીને ધંધાને અંગે ફુરસદ મળતી નથી અથવા તેને પૈસા કમાવાની ઇચ્છા હેાવાથી ઘણું કરીને તે પણ તત્ત્વની એટલે આત્માના સ્વરૂપ સબંધી વિચારણા કરતા નથી. વળી રખારી તથા ઢેડ વગેરે હલકી કાટીની જાતિમાં જન્મેલા મનુષ્યને આત્મા સબંધી ખ્યાલ જ ભાગ્યે જ હાય છે તે આત્માની વિચારણા તા સંભવે જ કયાંથી ? એ રીતે એ મનુષ્યે તત્ત્વવિચારણા કરવાને ખદલે આશાના કિંકર એટલે દાસ અથવા સેવક બને છે એટલે મનમાં અનેક પ્રકારની આશાઓ રાખ્યા કરે છે, પરન્તુ તત્ત્વવિચાર કરતા નથી. વળી તુચ્છ એટલે હલકા અભિપ્રાય રાખીને ક્ષુદ્ર એટલે નાના બે ત્રણ ગામ મેળવીને ગર્વ એટલે અભિમાનથી જાણે હુ ચક્રવર્તી રાજા થયા છું એમ મનમાં માને છે. ૩૪૨ ક્ષેત્ર કેરા ખંડના સ્વામી અને તે સમયમાં, મંડિલક મોટા થયા હું એમ ધારે ચિત્તમાં જાર કુલટા નારને દેવાંગના જેવી ગણે, ભિક્ષુક સમી વૃત્તિ ધરીને વતા બહુ દુ:ખને, ૩૪૩ અઃ—જ્યારે અમુક ક્ષેત્રના ખંડને એટલે અમુક જમીનના કકડાના માલીક બને છે તે વખતે હું મોટા મલિક રાજા બની ગયેા હું એમ પેાતાના મનમાં અભિમાનથી માન્યા કરે છે. વળી જાર એટલે વ્યભિચારી પુરૂષષ કુલટા એટલે પાતાના જેવા અન્ય પુરૂષ સાથે વિરૂદ્ધ વર્તન કરનારી પાતાની સ્ત્રીહાય તે છતાં તેને દેવાંગના એટલે દેવત્તાની દેવી સમાન સુંદર માને છે. અને ભિક્ષુક એટલે ભિમારી સરખી વ્રુત્તિ એટલે રિલુમ રાખમ ઘણાં દુ:ખને ભોગવે છે. ક For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ એ સનાચિતામણિ ] રાત અંધારી બળદીયા શ્યામ નાર કુભારજા, હાય સાળા ગામમાં ત્યાં હોય શું શાતિ મઝા નિજ રૂ૫ ઉત્તમ ના છતાં, હું મદન જે ઈમ ગણે; શકને પરિવાર જાણે ઈમ ગણે નિજ સ્વજનને. ૩૪૪ અર્થ –જેમ અંધારી રાત હોય અને નાશી ગએલા બળદીઆ કાળા રંગના હોય તેને શોધવામાં ઘણું મુશીબત પડે છે. તેમાં કેટલાક માણસોની સ્ત્રી કુંભારજા એટલે ફુવડ જેવી હોય તેમને પણ શાન્તિને આનંદ કયાંથી હોય? અથવા તેમને પણ શાંતિ ભાગ્યે જ મળે છે. આ બાબતમાં દષ્ટાન્ત નીચે પ્રમાણે – એક ગામમાં એક વિષ્ણુને ભગત રહેતો હતો. તેની સ્ત્રી કુભારજા કજીઆર અને ફુવડ હતી એટલે ધણી ધણીઆણીને વારંવાર તકરાર થતી. તે ભગત તેની સ્ત્રીને મારે ત્યારે તે સ્ત્રી તેના ભાઈઓ જે ગામમાં રહેતા હતા તેમને ભંભેરણી કરતી. એટલે તે ભગતના સાળાઓ પણ તેની સાથે તકરાર કરવા આવતા હતા. જેથી તે ઘણો કંટાળે હતે. અને જરા પણ શાંતિ મળતી નહોતી. આ પ્રમાણે જેને કુભાર્યા સ્ત્રી હોય અને ગામમાં જ સાળાઓ રહેતા હોય તેને કદાપિ શાંતિ મળતી નથી. વળી કેટલાક મનુષ્ય પિતાનું રૂપ ઉત્તમ અથવા સુંદર ન હોય તે છતાં પણ હું મદન જેવો એટલે કામદેવ જે રૂપાળો છું એવું અભિમાન રાખે છે. તથા પિતાના થડા કુટુંબીઓને પણ જાણે ઈન્દ્રને પરિવાર હોય તે માને છે. ૩૪૪ ધન બસે કે ચારસો અથવા સહસના લાભને, કેટીશના જે ગણું ચાલે ધરી અભિમાનને, ધાન્ય કેરા દ્રોણ પામી ધનપદ ઋદ્ધિ માનતે, કુટુંબ પોષણ રાજ્ય પોષણ જેહવું અવધારતે ૩૪૫ અર્થ—અભિમાની પુરૂષ સે, ચારસે કે હજારને લાભ જે મળ્યું હોય તે પિતે જાણે કરેડાધિપતિ બની ગયો હોય તેવો અભિમાન એટલે અહંકાર રાખીને ચાલે છે. વળી એક દ્રોણ (માપ વિશેષ) જેટલું ધાન્ય મળે એટલે અ૫ અનાજ મળે તે પણ જાણે ધનદ એટલે કુબેરના જેટલી ત્રાદ્ધિ પિતાને મળી છે એવું માને છે. અને પોતાના કુટુંબનું પિષણ કરે તેમાં પણ જાણે કે રાજ્યનું પિષણ કરતો હોય તેવું માને છે. ૩૪પ પેટ પૂરણ તિમ મહોત્સવ જેહવું જ વિચાર, ભીક્ષા મળે જીવિત મળ્યું એવું વિચારી ખૂશ થત; શબ્દાદિ ભેગવતા અપરને દેખતાં ઇમ ભાષાંતે, પુણ્યશાલી આ અપરની સાહિબી ઈમ ચાહત. ૩૪૬ For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ | [ શ્રી વિજયપઘસૂરિકૃતઅર્થ:--વળી પેટપૂરણ એટલે પિતાનું ભરણ પોષણ જે કરવું, તે તેને મેટા ખરચવાળા ઓચ્છવ કરવા જેવું લાગે છે. તથા ભિક્ષા મળે એટલે ભીખ માગતાં કાંઈ મળે તે જાણે પિતાનું જીવિત એટલે જીવન મળ્યું એવો વિચાર કરીને રાજી થાય છે. વળી પિતાથી વધારે સુખી એવા બીજા જીવોને શબ્દાદિ એટલે શબ્દ વગેરે ઇન્દ્રિયના વિષયે ભેગવતા જોઈને તે એમ બેલે છે અથવા જાણે છે કે આ જીવ ઘણો પુણ્યશાળી એટલે ઘણે પુણ્યવાન છે. એમ માનીને આગળ કહેવાય છે તે પ્રમાણે તેના જેવી સાહિબીને મેળવવાની ઈચ્છા રાખે છે. ૩૪૬ ત્રણ લેકમાં આશાની વિડંબના જણાવે છે – ભેગ આની જિમ મને જે સંપજે તો હું સદા, કરૂં વિલાસ વિચારતે ઇમ ધરત ચિંતા આપદા; તેહવા અભિલાષથી સેવા કરે નરપતિ તણી, વિનય દર્શાવે વદે અનુકુળ ભાષા ભૂપની. ૩૪૭ શેક મનમાં તે છતાં નૃપ જે હસે તે તે હસે, નિજ પુત્ર જન્મોત્સવ છતાં રેતાં નૃપતિ રેઈ જશે, હેય નિજ રિપુ તે છતાં તે ભૂપ કેરા માન્યની, કરે પ્રશંસા નિંદના હિમ કરત નૃપના શત્રુની. ૩૪૮ : અર્થ --આ માણસને જેવા વિષયો મળ્યા છે એવા ભેગોની સામગ્રી જે મને મળે તે હું હંમેશાં વિલાસ કરું એટલે મોજમજા કર્યા કરૂં. આ પ્રમાણે તે ચિંતા રૂપી આપદા એટલે આપત્તિને ભેગવે છે. અને એવા પ્રકારની ભેગ સામગ્રી પોતાને મળે તેવી ઈચ્છાથી તે રાજા વિગેરેની સેવા કરે છે, તે રાજાની આગળ ઘણે વિનય-નમ્રતા દેખાડે છે. વળી રાજાને અનુકૂળ એટલે પસંદ પડે તેવી ચાટુ ભાષા બોલે છે એટલે પોતે જાણે છે કે અમુક બાબતમાં ખરી હકીક્ત અમુક પ્રકારની છે તે છતાં જે તેવું (સાચી બીના) બેલે તે રાજા તેના ઉપર નાખુશ થાય એવું વિચારીને રાજાને જેમ સારું લાગે તેવું બેલે છે. વળી તે માણસના મનમાં શક હોય એટલે દીલગીરી હેય તે છતાં રાજા જે હસે તે પિતે પણ તેની સાથે હસે છે. વળી પિતાના ઘેર પુત્રને જન્મ થયો હોય તેથી ખુશાલીને ઉત્સવ હોય તે છતાં રાજાને રેતે જુએ છે તે પણ રડવા લાગે છે. વળી કઈ માણસ તેને રિપુ એટલે શત્રુ હોય તે છતાં પણ જે તે રાજાને માન્ય હોય એટલે રાજા તેના ઉપર પ્રસન્ન હોય તો તે તેનાં વખાણ કરે છે. વળી પિતાને મિત્ર હોય પરંતુ જે તે રાજાને શત્રુ હોય તે તેની નિંદન એટલે નિંદા કરે છે. આ પ્રમાણે રાજાને ખૂશી કરવા માટે તે અનેક જાતના બેટા ટૅગ કરે છે, અને જેમ બને તેમ રાજાને રાજી રાખવા અનેક પ્રકારની ખુશામત કરે છે. રૂ૪૭–૩૪૮ For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિ'તામણિ ] આશા તણી અતિશય ગુલામી આદરી નૃપ આદિની, દાડતા આગળ નિરન્તર મના તિમ ચરણની; કરત ધાવે સ્થાન અશુચિ તસ વચન માથે ધરી, કરત હલકાં કામ યુધ્ધે જાય વળી હિમ્મત ધરી. ૩૪૯ ૨ અર્થ:—એ પ્રમાણે અનેક પ્રકારની આશાની એટલે ઈચ્છાઓની ગુલામી આદરીને ટલે આશાના સેવક બનીને પોતે ઘણું ધન કમાય તે અનેક પ્રકારના મેાજશેખ ભાગવી શકાય એવી અભિલાષાથી તે રાજા વગેરેની આગળ હ ંમેશાં ક્રેડે છે. એટલે પાતે રાજાનો હુકમ ખજાવવાને ખડે પગે તૈયાર રહે છે. વળી આશામાં ને આશામાં તે રાજા વગેરેના ચરણની મના કરે છે, એટલે પગચંપી કરે છે. અશુચિ એટલે મલીન સ્થાનાને વે છે. વળી તેનાં વચનને માથે ધરીને એટલે અંગીકાર કરીને હલકાં એટલે નીચ મનુષ્યાને ચેાગ્ય કામ કરે છે. તથા હિમ્મત ધરી એટલે મૃત્યુનો ભય રાખ્યા સિવાય યુદ્ધમાં એટલે લડાઇમાં જાય છે, ૩૪૯ ખેતીનું દુ:ખ વિગેરે જણાવે છે:— શસ્ત્રના અભિધાત સહતેા ભૂરિ ધનને ચાહતા, ના લહે ઈચ્છા પ્રમાણે વિકટ મૃત્યુ પામતા; કાઇ ખેતી આદરે પરિશ્રમ કરી હળ ખેડતા, અટવી વિષે પશુની પરે દિન રાત અતિશય રખડતા, ૩૫૦ અઃ—યુદ્ધમાં ગએલો તે શસ્રના અભિઘાત એટલે ઘણા ઘા સહન કરે છે. વળી ભૂરિ એટલે ઘણા ધનને ચાહે છે. પરન્તુ તેને ઈચ્છા પ્રમાણે ધન મળતું નથી અને ધન મેળવવાની લાલસામાં ને લાલસામાં વિકટ એટલે ભયંકર રીતે મરણ પામે છે. કારણ કે લડાઈ વગેરે ભયકર સ્થાનમાં ગએલો તે ઘાયલ થઇને રીમાઇ રીબાઇને કાઇની પણ સારવાર પામ્યા સિવાય પાતાના કુટુંબથી છુટા પડીને મરણને શરણ થાય છે. વળી કેટલાક મનુષ્યા ધન કમાવા માટે ખેતી કરે છે અને ઘણું અનાજ પાકે એવી આશાથી પરિશ્રમ એટલે મહેનત કરીને હળ ખેડે છે. અને અટવી એટલે જંગલની અંદર પશુ જેમ રખડયા કરે તેમ રાત દિવસ રખડયા કરે છે. ૩૩૦ ખાટા વ્યાપારાદિના દુઃખાદિને જણાવે છે:— વિવિધ જીવાને હણે વરસાદ વરસે જો નહિં, ૧૯૧ ખિન્ન હાવે બીજ નારો વાણીયા કેઈ સહી; For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ર [ શ્રી વિજયપદ્મસૂરિકૃત જાય વળી પરદેશમાં તેઓ સહે શીત તાપને. ૩૫૧ વેપાર કરતા જીડ બેલે તિમ ઠંગે વિશ્વાસુને, અ—તે ખેતીની અંદર તેએ અનેક પ્રકારના ત્રસ સ્થાવર જીવાનો નાશ अरे છે. વળી ખેતી કરતાં જો વરસાદ વરસતા નથી તેા તે ઉદાસ રહે છે એટલે દીલગીર રહ્યા કરે છે. અને કદાચ ખીજનો નાશ થાય છે. એટલે ખેતી કર્યા છતાં અને ઘણી મહેનત કર્યો છતાં પણ વરસાદના અભાવે કાંઈ અનાજ પાકતું નથી અને ઉલટુ વાવેલું ખી પણ નકામુ` જાય તા મનમાં ખળ્યા કરે છે. વળી ધન કમાવા માટે કેટલાએક વાણીયા અનેક પ્રકારના વેપાર કરે છે, શૂ હું ખેલે છે, વિશ્વાસ રાખનારને કંઇ કઇ સાચાં જૂઠાં સમજાવીને છેતરે છે. કેટલાક પરદેશમાં જાય છે. અને ત્યાં શીત તાપ એટલે ટાઢ તડકા વિગેર અનેક દુઃખ સહન કરે છે. ૩૫૧ ધનાદિના લેાલે કરાતી સમુદ્રની મુસાફરી વિગેરેના દુ:ખા જણાવે છેઃ— ભૂખ તરસ પણ ના ગણે ના તાસ તિમ આયાસને, સેકડા દુઃખ ભાગવે કરતા સમુદ્ર પ્રવાસને; જો તિહાં કદિ મરણ પામે ના લહે નવકારને, કયાંથી લહે નરજન્મ ફળ ઉત્તમ સમાધિ મરણને, ૩પર અ:--વેપાર કરતાં તેઓ ભૂખ અને તરસને પણુ ગણકારતા નથી તથા આયાસને એટલે પરિશ્રમને પણુ ગણતરીમાં લેતા નથી. આવી રીતે વેપાર કરતાં સેંકડા દુઃખાને ભાગવે છે. વળી કેટલાક લોકે! ધન કમાવા માટે સમુદ્રના પ્રવાસને એટલે સમુદ્રની મુસાફરી કરે છે, પરંતુ જો તે પ્રવાસમાં મરણ પામે તે નવકાર મંત્રને પણ પામતા નથી. આવા મરણુને પામનારા મનુષ્ય જન્મનું ફળ કયાંથી પામે એટલે તેઓ મનુષ્ય જન્મના ફ્ળ રૂપ ઉત્તમ સમાધિ (શાંતિમય) મરણને (મરતી વખતનો મનની શાંતિ) પામતા નથી પરંતુ આ તથા રૌદ્ર ધ્યાનના અશુભ પરિણામમાં જ તેએ મરણ પામે છે. અને એ રીતે અસમાધિ મરણથી તે જીવ અન્તદુર્ગતિમાં જાય છે. ૩પર રસકૂપિકા વિગેરેના લાભી જીવાના બેહાલ સાત શ્લોકમાં જણાવે છે:— કેઇ ગિરિકંદર વિષે પામી અસુરના વિવરને, દેખતા રસકૂપિકા ખઈ જાય રાક્ષસ તેમને; કંઇ સાહસ કરત રાતે જઇ મસાણ ઉપાડતા, મૃત કલેવર ભાગ ધરી વેતાલ સુરને સાધતા. ૩૫૩ અઃ— કેટલાક મનુષ્યા ગિરિકંદર એટલે પર્વતની ગુફાને વિષે ભમતા ભ્રમતા જ્યાં For Personal & Private Use Only: Page #330 -------------------------------------------------------------------------- ________________ દેશનચિંતામણિ 1 ૨૮૩ અસુર જાતિના દેવા અધિષ્ઠાયક છે તેવા વિવરને એટલે દેવાધિષ્ઠિત વિભાગને પામીને રસકૂપિકા ( જેને રસ લેાઢાને અડે તે તે લેાઢાનું સેાનું બની જાય તેવા રસ) જુએ છે, પરંતુ તે લેવાને યત્ન કરવા જાય ત્યારે અધિષ્ઠિત રાક્ષસ—અસુર તેમને પકડીને મારી ખાય છે. વળી કેટલાએક મનુષ્યા તા સાહસ કરીને એટલે હિંમત ધરીને ઘાર અંધારી રાત્રીમાં શ્મશાનમાં જાય છે, ત્યાં મરણ પામેલા મનુષ્યના કલેવર એટલે મડદાને ઉપાડીને વેતાલ દેવ આગળ તેના લેગ ધરીને તેની સાધના કરે છે. ૩૫૩ સાધનામાં ચૂકતા વેતાલ તેને મારતા, ખન્યવાદ તણા કરત અભ્યાસ લક્ષણ નિરખતા; નિધિ તણા રાજી થતા તે જોઈ અલિને આપતા, રાતમાં પણ જાય લેવા ભાગ્ય વિષ્ણુ ના પામતા. ૩૫૪ અ:--તે ધાતુવાદ વિગેરેની સાધના કરતી વખતે જો જરા પણ ભૂલ થઈ જાય તા વેતાલ તે માણુસને મારી નાખે છે. વળી કેટલાક લેભી મનુષ્યા ધન્યવાદ એટલે કઈ ભૂમિમાં કેવા પ્રકારના ખનીજો અથવા ધાતુએ રહેલી છે તે વિષે અભ્યાસ કરે છે અને જમીનનાં લક્ષણ જોયાં કરે છે. અને નિધિ એટલે ખજાને અથવા ભંડાર ભૂમિમાં કયે ઠેકાણે છે તેનાં લક્ષણની તપાસ કરે છે. અને કદાચ નિધિનાં લક્ષણુ જણાય તેા ખુશ ખુશ થઈ જાય છે. તે લક્ષણ્ણા જોઇને દેવને લિદાન આપે છે. રાતમાં પણ ઉડીને તે લેવાને જાય છે, પરંતુ ભાગ્ય વિના તેની પ્રાપ્તિ થતી નથી. એટલે જમીનમાંથી નિધાનની પ્રાપ્તિ “કોઇક ભાગ્યવંતને જ થાય છે. ૩૫૪ અંગારભાજન જોઈ ધરતા ખેદ ધાતુવાદને, કેઇ કરવા ચાહતા બહુ સેવતા નૃપ વૃન્દને; જાણતા વિધિ મેળવે મૂલ ધાતુ માટીને અને, પારદ કરે તૈયાર સાધી જારાદિ વિધાનને, ૩૫૫ રાતદિન ધમતા કરે પૂત્કાર સાના સિદ્ધિના, અશ નિરખી ચિત્તમાં તસ પાર ન રહે હર્ષના, ખાય આશા લાડવાને શીઘ્ર ધનને પામવા, શેષ ધન લવને ગુમાવે ભાગ્યહીન તે માનવા. ૩૫૬ અ:—એ પ્રમાણે અલિદાન આપીને બ્હાર કાઢેલા નિધાનમાં પણ જ્યારે નિધાનને બદલે અંગાર ભાજન એટલે કાલસાનું ભરેલું વાસણ જુએ છે ત્યારે બહુ ખેદ પામે છે એટલે ઘણા દીલગીર થાય છે. ખરેખર ભાગ્ય વિના ધન મળતું નથી. વળી કેટલાક For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ [ શ્રી વિજ્યપધસૂરિકૃત માણસે ધાતુવાદ એટલે ધાતુઓની મેળવણું કરીને તેમાંથી સેનું ચાંદી બનાવવાની ઈચ્છા રાખે છે. અને ઘણું કિમિયા કરે છે, તો પણ સોનું ચાંદી બનતાં નથી. તેથી તેઓ ધનના લેભી રાજાના સમૂહને સેવે છે. અને જણાવે છે કે અમે સુવર્ણસિદ્ધિને જાણીએ છીએ માટે તમે આ કાર્યમાં તેના ખરચ વગેરેની સહાય કરો તો અમે તે કરી બતાવીએ. પછી વિધિ એટલે સુવર્ણસિદ્ધિની રીતને જાણતાં તેઓ અમૂક વનસ્પતિનાં મૂળ અમુક ધાતુ તથા માટીની સાથે મેળવે છે. તથા જારણું વગેરે વિધાન એટલે ક્રિયાઓ સાધીને પછી રાતને દિવસ તે વસ્તુઓને ધમ્યા કરે છે અને પૂત્કાર કરે છે એટલે કે છે. એ પ્રમાણે સોના ચાંદીની સિદ્ધિ માટે મહેનત કરે છે. અને લેશ માત્ર સેનું અથવા ચાંદી સિદ્ધ થયેલાં જોઈને અથવા તેની કાંઈક આશા બંધાતાં તેના મનમાં આનંદને પાર રહેતે નથી. અને જલ્દી ઘણું ધન મેળવવા માટે આશા રૂપી લાડવા ખાય છે એટલે મનમાં એવા વિચાર કરે છે કે હવે હું થોડા વખતમાં ઘણું ધન મેળવીશ અને પૈસાદાર બની જઈશ, પરંતુ જ્યારે ધાર્યા પ્રમાણે સુવર્ણસિદ્ધિ થતી નથી ત્યારે બહુ ચિંતાતુર બને છે અને પિતાની પાસેના ધનના લેશને એટલે પોતાની થેડી પુંજી પણ ગુમાવી બેસે છે. આવા કિમિયાગર મનુષ્યને ભાગ્યહીન એટલે દુર્ભાગી જાણવા. ૩૫૫-૩૫૬ ધન વિના નહિ ભેગ સાધન એમ દીલમાં માનતા, ચાર્ય કરતા રમત જૂગટું યક્ષિણને સાધતા; મંત્ર જપતા જ્યોતિષીને ગણત નિમિત્ત તપાસતા, લેકને વશ કરત સર્વ કલા ભણત ધન ચાહતા. ૩૫૭ , , અર્થ–વળી કેટલાક મનુષ્ય ધન વિના ભેગસાધન એટલે વિષયનાં સાધને અથવા મોજમજાનાં સાધને મળતાં નથી એવું જાણુંને ચારીઓ કરે છે. એટલે બીજાના ઘરમાં ખાતર પાડીને અથવા ખીસ્સાં કાતરીને તથા બીજા અનેક પ્રકારના છળપ્રપંચે કરીને ચારી કરે છે. જુગાર રમે છે. વળી કેટલાક ધન લેભીઓ યક્ષિણીની એટલે દેવ દેવીઓની સાધના કરે છે એટલે તેની સાધના કરીને તે દ્વારા ધન મેળવવાની ઈચ્છા કરે છે. વળી કેટલાક માણસો મંત્ર જાપ જપે છે, જેથી મંત્રસિદ્ધિ થાય અને તે દ્વારાએ ધન મેળવાય તેવી ઈચ્છા રાખે છે. વળી કેટલાક તો જ્યોતિષની ગણત્રીઓ કરીને પૈસા મેળવવાની ઈચ્છા રાખે છે. વળી કેટલાક નિમિત્ત શાસ્ત્ર તપાસે છે અને કેટલાક તે લેકેને વશ કરવા નાચ આદિ સર્વ પ્રકારની કળાઓને અભ્યાસ કરે છે અને તે નૃત્યાદિ કળાઓ વડે ધન મેળવવાની ઈચ્છા કરે છે. ૩૫૭ તે નથી જે ના કરે ન વદે વિચારે છે નહી, આથડે ચારે તરફ પણ ભાગ્ય વિણ પામે નહી; For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ દેશના ચ’તામણિ ] બહુ ખેદ આ ધ્યાન રીદ્ર ધ્યાન ચીકણાં કને, આંધતાં દુર્ગંતિ લહે ઈમ લાભ મલતા તેમને, ૩૫૮ અ:—જગતમાં એવું કેાઇ અકાર્ય નથી કે જે અકાર્ય લાભને લઈને લેાકેા પૈસા કમાવાને માટે કરતા નથી અથવા ખેાલતા નથી અગર વિચારતા નથી. અને પસા મેળવવાની લાલચમાં લેકે ચારે તરફ અથડાય છે, અનેક પ્રકારના ધમપછાડા કરે છે, પરંતુ ભાગ્ય વિના કાંઈ મળતું નથી. અર્થાત્ સર્વાંને પાત પેાતાના ભાગ્ય પ્રમાણે મળે છે પરંતુ પાતે જે પ્રમાણે ઇચ્છે તે પ્રમાણે મળતું નથી, જેથી તેએ ઘણુા ખેદ પામે છે અને આ ધ્યાન તથા રૌદ્રધ્યાન જેવાં દુર્ધ્યાન ધ્યાવીને અતિ ચીકણાં એટલે ગાઢ કર્મ બાંધે છે. અને તેથી કરીને દુર્ગતિ એટલે નરક તિ``ચની ગતિ મેળવે છે. આ પ્રમાણે પૈસાની પાછળ દોડવાથી છેવટે તેમને ઉપર જણાવ્યા મુજબના લાભ ( નુકશાન ) મળે છે એટલે લાભ થવાને બદલે ગેરલાભ ઘણા થાય છે. ૩૫૮ ઇમ ભિખારી જેવા બેહાલ હાવે તેમના, દુઃખમય જીવન ગુજારે નર અભાવે ભાગ્યના; ગદ વ્યસન નિર્ધન સ્થિતિ ટ્વાર્ભાગ્ય અજ્ઞાનાદિના, દુઃખ અહીં બહુ અન્ય પ્રેષણ માનભંગાર્દિક તણા. ૩૫૯ ૨૮૫ અઃ—વળી તે ધનને માટે ભટકનારા જીવાના ભિખારી જેવા બેહાલ એટલે દુ શા થાય છે. ખાવાનું પણ પુરૂ મળતું નથી, એ પ્રમાણે ભાગ્યના અભાવે એટલે પુણ્યાયના અભાવે મનુષ્યા પાતાનું દુઃખી જીવતર ગુજારે છે એટલે ગાળે છે. તેમજ આ મનુષ્ય ગત્તિમાં માનવા ગદ એટલે રાગ, વ્યસન એટલે કુટેવા અથવા સંકટ, નિન સ્થિતિ એટલે ગરીખાઇ, દૌર્ભાગ્ય એટલે લેાકમાં અપ્રિયપણુ તથા અજ્ઞાન વગેરેનાં ઘણાં દુઃખ પામે છે. તેમજ કેટલાએક મનુષ્યા અન્ય પ્રેષણ એટલે ખીજાના નાકર તરીકે જવું આવવું અને માનહાનિ વગેરે ઘણા પ્રકારના દુઃખા પામે છે. ૩૫૯ મનુષ્ય ગતિના ત્રણ મેાટા દુ:ખ વિગેરે જણાવે છે:— આલની માતા મરે ભાર્યાં ભરત જીવાનની, પુત્ર વૃદ્ધ તણા મરે ગુરૂ દુઃખતિ એ નર તણી; માતા વિના નહિ પુત્રને સુખ નાર વિણ ન જીવાનને, કાણુ સંભાળે વિના સુત વૃદ્ધને ગુરૂ દુઃખ એ, ૩૬૦ અઃ—જ્યારે નાના બાળકની માતા મરણ પામે, અને જુવાન માણસની સ્ત્રી મરણુ પામે, તથા વૃદ્ધ એટલે ઘરડા માણસના પુત્ર મરી જાય ત્યારે તે બાળક યુવાનને વૃદ્ધ જના નિરાધાર બની જાય છે. એ પ્રમાણે મનુષ્ય ગતિમાં સર્વને ગુરૂ દુ:ખની તતિ એટલે ઘણા For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ( શ્રી વિપરિતદુઃખોની પરંપરા રહેલી છે. કારણ કે માતા વિના પુત્રનું પિષણ કરનાર બીજું કઈ નથી માટે માતા વિના પુત્રને સુખ નથી. તેમજ સ્ત્રી વિના જુવાન પુરૂષને સુખ નથી અને પુત્ર વિના વૃદ્ધ માણસને મોટું દુઃખ છે. કારણ કે પુત્ર વિના વૃદ્ધ પિતાનો સંભાળ કેણ કરે ? એ પ્રમાણે શાસ્ત્રમાં ત્રણ દુઃખ ઘણાં મોટાં કહ્યાં છે. કહ્યું છે કે बालस्स माइमरणं-भज्जामरण च जुव्वणनरस्स ॥ वुद्धस्स तणयमरणं-तिण्णिवि गुरुआइ दुक्खाइं ॥ १ ॥ ૩૬૦ | ત્રણ લેકમાં માતાના ઉદરમાં રહેલા જીવનું સ્વરૂપ જણાવે છે – કુક્ષિમાંય અધમુખે સન્મુખ જનની પૃષ્ટિની, અંજલિ લલાટે બાંધી ગર્ભ રહે ન સીમા દુઃખની; જઠરાગ્નિથી જ પકાય જાગે તે માતા જાગતા, ગર્ભ ઉઘે ઉંઘતા માતા સુખી સુખમાં છતાં. ર૬૧ અર્થ–વળી મનુષ્યને ગર્ભાવસ્થામાં માતાની કૂખમાં નીચું મુખ રાખીને, માતાની પીઠની સામે બે હાથ જોડીને કપાળે બાંધ્યા હોય તેવી રીતે રહેવું પડે છે. અહીં ગર્ભને દુઃખને કાંઈ પાર નથી. વળી તે ગર્ભ માતાના જઠરના અગ્નિથી પકાય છે. માતા જાગે એટલે ગર્ભ પણ જાગે છે. તથા માતા ઊંઘે ત્યારે ગર્ભ પણું ઉધે છે. તથા માતા સુખમાં હોય તે ગર્ભ પણ સુખી રહે છે. ૩૬૧ - હાય દુખી માત તે તે ગર્ભ દુઃખને પામતે, | નવ માસ સાડા સાત દિન ગર્ભે અશુચિમાં કાઢતે; કુક્ષિ દક્ષિણ ભાગમાંહી ગર્ભ હવે પુત્રને, વામ ભાગે પુત્રી કે ગર્ભ તેમ યમલ તણો. ૩૬૨ હોય બંને ભાગમાં ને કલીબ મધ્યે ઉદરની, વેદના પુષ્કલ છતાં ભજના રહે છે જન્મની તિમિર અશુચિ ભરેલ નાની કોટડીના વાસમાં, ભગવે પીડા કરેલા કર્મ કેરા ઉદયમાં. ૩૬૩ અર્થ –વળી જે માતા દુઃખી હોય એટલે માતાનું શરીર સારૂં ન હોય તો ગર્ભ પણ દુઃખી થાય છે. એ પ્રમાણે ઘોર અંધકારમય ગર્ભમાં રહીને તે જીવ લગભગ નવ માસ ઉપર સાડા સાત દિવસ દુઃખ ભેગવતો અશુચિમાં એટલે અપવિત્રતામાં કાઢે છે–વીતાવે છે. વળી કુખના દક્ષિણ ભાગમાં જે ગર્ભ હોય તે પુત્રપણે જમે છે અને ડાબી બાજુ હોય તે પુત્રી પણ ઉપજે છે. અને જે બંને ભાગમાં એટલે જમણી અને ડાબી બાજુમાં ગર્ભ હોય તો યમલ એટલે જેડકા બાળક જન્મે છે. તથા ઉદર એટલે પેટના મધ્ય ભાગમાં For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ - I . . ણ ] ૨૮૭ જે ગર્ભ રહેલ હોય તે ક્લીબ એટલે નપુંસકપણે ઉપજે છે. વળી ગર્ભમાં પુષ્કળ એટલે ઘણું વેદના સહેવા છતાં પણ જન્મની ભજન છે એટલે જન્મ અથવા ન પણ જન્મ, કારણ કે કેઈક ગર્ભ (ગર્ભને જીવ) માતાની કૂખમાં પણ મરણ પામે છે અથવા જે જન્મે છે તે અતિ દુઃખ પૂર્વક કૂખમાંથી બહાર આવે છે. આ પ્રમાણે કરેલા એટલે પૂર્વ ભવમાં બાંધેલા કર્મના ઉદયથી તિમિર એટલે અંધારા અને અશુચિ એટલે મલીનતાથી ભરેલી નાની કેટરીના જેવી માતાની કુક્ષિમાં રહીને ગર્ભના છે અનેક પ્રકારની પીડાઓ ભગવે છે. ૩૬૩ કેળ કેરા ગર્ભ જેવા સુખી મનુજને અગ્નિથી, તાપેલ સંયો ખેસતા જે દુઃખ પ્રકટે તેહથી; અષ્ટ ગુણ દુઃખ નાર કેરી કુક્ષિમાંહી ગર્ભને, જન્મ સમય અનંતગુણ દુઃખ તેહથી પણ મનુજને. ૩૬૪ અર્થ:-કેળના ગર્ભ સમાન ઘણું કમળ અને સુખી મનુષ્યના શરીરમાં અગ્નિથી તપાવેલા સોયા ખેસવાથી જેટલું દુઃખ થાય છે, તેનાથી આઠ ગુણું વધારે દુઃખ સ્ત્રીની કુક્ષીમાં રહેલા ગર્ભને હેય છે, અને તે ગર્ભવાસના દુ:ખ કરતાં અનંતગણું દુઃખ મનુષ્યને જન્મતી વખતે (જન્મ સમયે) થાય છે. ૩૬૪ બાલ્યાદિ અવસ્થાનાં દુઃખ વિગેરે જણાવે છે – શિશુ અવસ્થા મૂત્ર વિષ્ટા ધુલિ લુનાજ્ઞાનથી, નિંદિત કહી તારૂણ્યમાંહી ધન ઉપાર્જન પ્રમુખથી; મનુજ ગતિમાં દખ સહે, ગદ્ધા મારી આદરી, ઈષ્ટ વિરહ અનિષ્ટ વેગે ના મલે શાંતિ જરી. ૩૬૫ અર્થ-જન્મ થયા પછી પણ મનુષ્યને બીનસમજણને લઈને બચપણમાં મળમૂત્રથી લેપાવું, ધૂળમાં આળોટવું વગેરે દુઃખે હોવાથી બાલ્ય અવસ્થા નિંદિત એટલે નિંદવા લાયક કહેલી છે. વળી જ્યારે તારૂણ્યમાંહી એટલે જુવાન અવસ્થામાં આવે છે ત્યારે કુટુંબના ભરણ પોષણ માટે ધન કમાવવા વિગેરે માટે ગદ્ધા મજુરી એટલે જેમ ગધેડાને આખો દિવસ ભાર ઉપાડીને મજુરી કરવી પડે છે તેવી રીતે મજુરી કરવી પડે છે, તેથી મનુષ્યગતિમાં પણ અનેક પ્રકારનાં દુઃખ સહન કરવો પડે છે. વળી ઈષ્ટ વિરહે એટલે જેના ઉપર પિતાની પ્રીતિ હોય તેમનો વિયોગ થવાથી તથા અનિષ્ટ યોગે એટલે જેના ઉપર પિતાને અપ્રીતિ હેય એટલે જે પિતે ચાહતે ન હોય તેના સંગથી તે (મનુષ્ય) ને જરા પણ શાંતિ અથવા સુખ મળતું નથી. ૩૬પ For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજયપદ્ધસૂરિકૃતધનાદિને નાશ થતાં માલીકની સ્થિતિ જણાવે છે – જાતાં ધનાદિક મેહથી પીડા સહે બહુ આકરી, આજીવિકાના હેતુ જાતાં ખિન્ન હવે બહુ વલી, અશુભ ધ્યાને પાપના આરંભ કરતા ના ડરી, તેહ મૂકીને મરતા થાય મુંઝવણ ફરી ફરી. ૩૬૬ અર્થ –વળી કેટલાએક મનુષ્યો પૈસા કમાવાની લાલચે અનેક પ્રકારના સારા નરસા ધંધા કરે છે, પરંતુ જ્યારે પૂર્વ ભવના પાપથી કમાવાને બદલે પૈસા ગુમાવે છે ત્યારે ધનના મોહને લીધે એટલે મમત્વને લીધે આકરી પીડા સહન કરે છે અને બહુ શેક કરે છે. વળી કેટલાએક મનુષ્યો આજીવિકા એટલે ગુજરાનનાં સાધને જતાં રહે છે ત્યારે ઘણે જ દીલગીર થાય છે. પછી અશુભ ધ્યાનના ગે એટલે આર્તધ્યાન તથા રૌદ્રધ્યાનથી ધન કમાવા માટે પાપના આરંભ એટલે ઘણું જીવને ઘાત થાય તેવાં પાપકર્મો કરતાં ડરતા નથી. વળી જ્યારે મરવાને વખત આવે છે ત્યારે તે આરંભના કામને છોડતી વખતે વારંવાર મુંઝવણ થાય છે, એટલે મુંઝાય છે કે હવે મારા આ ધંધાનું શું થશે? મારા વિના તેને કે ચલાવશે? વગેરે વિચારો કરે છે, અને તેવા અશુભ પરિણામમાં અશુભ મરણ પામીને જીવ દુર્ગતિમાં જાય છે. ૩૬૬ ચાર માં હિતેચ્છુ માણસ જુવાનને શું કહે છે? તે જણાવે છે – તિમ જુવાનીના સમયમાં ધર્મ કેરી સાધના, કરવા હતી ફુરસદ નહિ નીકળે વચન હિતકારીના કદી એમ હે મુજ બંધુ! સાધો ધર્મ આ તક પામીને, નાણું મળે પણ સમય ના માનો અમારા વચનને. ૩૬૭ અર્થ –પ્રભુદેવના પૂછવાથી કઈ જીવ એમ ઉત્તર આપે છે કે જુવાનીના સમયમાં અમને ધર્મ કરવાની ફુરસદ એટલે નવરાશ નહોતી, કારણ કે તે વખતે અમારૂં ચિત્ત પૈસા પેદા કરવામાં લાગેલું હતું, તેથી ધર્મ કરવા તરફ અમારૂં જરા પણ ધ્યાન રહેતું નહોતું. આવું કહેનારની પાસે હિતકારીને એટલે જીવોનું ભલું ચાહનારા શ્રી પ્રભુજીનાં વચન નીકળે છે એટલે પ્રભુજી કહે છે કે-હે મારા ભાઈ ! અત્યારે આ ધર્મ કરવાનો અવસર પામીને તમે ધર્મની સાધના કરો. કારણ કે નાણું મળશે પણ ગએલો સમય ફરીથી મળવાને નથી આ અમારા વચનને તમે માને. ૩૬૭ તમે ઘરડા જરૂર થશે, અને નિયમ નથી વિગેરે જણાવે છે – એમ કદી માનો તમે ઘડપણ વિષે જિન ધર્મને, સાધશું પણ નિયમ ક્યાં એ પામશે વૃદ્ધત્વને For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] કેઈ પામે મરણ જનની કુક્ષિમાં વળી જન્મતાં, કેઈ પામે મરણ શિશુ વયમાં જરા મોટા થતાં. ૩૬૮ અર્થ –તમે કદાચ એમ માને કે ઘડપણમાં અમને નિરાંતને સમય મળશે ત્યારે અમે જેને ધર્મની સાધના કરીશું. પરંતુ એવી ચક્કસ ખાત્રી ક્યાં છે કે તમે વૃદ્ધાવસ્થાને પામશે એટલે એટલી ઉંમર થતાં સુધી તમે જીવતા જ રહેશે એવી કાંઈ ખાત્રી નથી. કારણ કે કેટલાએક છે તે જન્મ પામ્યા પહેલાં પણ માતાની કૂખને વિષે જ મરણ પામે છે, ત્યારે કેટલાએક જીવો જન્મ થતાં જ મરણને પામે છે, ત્યારે કેટલાંક સહેજ મોટા થાય ત્યારે શિશુવયમાં એટલે બાળપણમાં જ સમજણ થયા પહેલાં મરણ પામે છે. ૩૬૮ આયુષ્ય સાત કારણે ઘટે છે, વિગેરે જણાવે છે – લાગશે ક્યારે ઉપક્રમ આયુને ના તેહની, ખબર તમને હવે અપવર્તના મનુજાયુની આ રાગની તિમ સ્નેહની તિમ ભાવનાથી ભયતણું, આયુ ઘટે સંસર્ગથી વિષ કંકાતિ નિમિત્તના ૩૬૯ અર્થ આ તમારા આયુષ્યને ઉપક્રમ (આયુષ્ય ઘટવાના હેતુઓ) કયારે લાગશે તેની તમને ખબર નથી. કારણ કે કેટલાએક મનુષ્યના આયુષ્યની અપવર્તન એટલે આ યુષ્યની સ્થિતિને ઘટાડો થાય છે. વળી જેનું આયુષ્ય ઘટે છે તે સોપક્રમી કહેવાય છે. આયુષ્યની સ્થિતિમાં કઈ રીતે વધારો થતો નથી પણ ઘટાડો તો થાય છે. કારણ કે સાત પ્રકારના ઉપક્રમેમાંથી કોઈક જીવનું અત્યંત રાગના પરિણામથી આયુષ્ય ઘટીને મરણ થાય છે, તેવી જ રીતે સ્નેહના પરિણામથી તથા ભયની ભાવનાથી એટલે પરિણામથી, તથા વિષ એટલે ઝેર અને કંટાકાહિ એટલે કાંટા તથા સર્પ વગેરે નિમિત્તના સંસર્ગથી એટલે મળવાથી પણ આયુષ્ય ઘટે છે. ૩૬૯ રાજસી ભેજ્યાદિ શલાદિક તણી પીડા બળે, તિમ પરાઘાત કરીને શ્વાસ અધિક જે ચલે, વિષકન્યકાદિક સ્પર્શથી ઇમ સાત કારણ યોગથી, - મનુજાયુને ઘટવા તણે ભય ઈમ કહું જિનવચનથી. ૩૭૦ અર્થ–તથા રાજસી ભજ્યાદિ એટલે મનને મલિન કરનાર માંસ દારૂ વિગેરે પદાર્થ ખાવાથી, પેટમાં એકદમ શૂલ ઉપડવું વિગેરે પીડાના બળથી, તથા સાતમું પરાઘાત વડે એટલે કૂવા વગેરેમાં પડી જવાથી, કે થાંભલા વિગેરેની સાથે અફળાવવું વિગેરે ૩૭. For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ || શ્રી વિજયપરિકૃત કારણથી તથા શ્વાસોશ્વાસ ઘણું ઉતાવળા ચાલવાથી તેમજ વિષકન્યા વિગેરેને સ્પર્શ થવાથી એમ ઉપર ગણવેલા સાત કારણેમાંના કોઈ કારણને ચેગ મળવાથી મનુષ્પાયુષ્ય ઘટી જાય છે. આ હકીક્ત હું જિનવચનથી એટલે પહેલાંના જિનેશ્વર દેવે કહેલા વચનને અનુસારે જણાવું છું. ૩૭૦ જુવાન હિતશિક્ષાને ગણકારતે નથી વિગેરે જણાવે છે – કયારે થશે મૃત્યુ તમારૂં શા નિમિત્તે ક્યાં વળી, - આપણા જેવા ન જાણે ધર્મ સાથે થઈ બળી; ભર જુવાનીના મદે હિતવચન આ ના સાંભળે, પૈસે ગણી પરમેશ માની નારને ગુરૂ ધન રળે. ૩૭૧ અર્થ:–વળી હે બંધુ ! તમારું મૃત્યુ ક્યારે આવશે ? કયા નિમિત્તથી મૃત્યુ થશે? કયે ઠેકાણે મૃત્યુ થશે ? એ હકીકત તમારા જેવા સામાન્ય મનુષ્ય જાણી શકતા નથી. માટે બળી એટલે બળવાન–હીંમતવાન બનીને તમે પરમ ઉલાસથી ધર્મની નિર્મલ સાધના કરે. ભર જુવાનીને અભિમાનમાં તેઓ પ્રભુના (હિતકારીના) આ હિતનાં એટલે આત્મકલ્યાણનાં વચને સાંભળતાં નથી અને પૈસાને પરમેશ્વર માનીને અને સ્ત્રીને ગુરૂ માનીને કેવળ તેમના ભરણુ પિષણ માટે મમતાથી ધન રળ્યા કરે છે એટલે કમાયા કરે છે. ૩૧ કેટલાએકની ઘડપણમાં કુતરાના જેવી સ્થિતિ થાય છે, વિગેરે જણાવે છે – ઘડપણ અચાનક આવતાં બળ કાયનું ચાલ્યું ગયું, તન ધ્રુજતું બહુ આંખ કેરું તેજ પણ ચાલ્યું ગયું; વ્યાધિ દમને ખૂબ વો પુત્રાદિ પણ તરછોડતા, દાનાદિમાં ધન વાપરે તે શ્વાનની જેવા થતા. ૩૭ર ; અર્થ તેવા જીવોને જ્યારે એકદમ ઘડપણ આવી પહોંચે છે, ત્યારે શરીરની શક્તિ ઘણી ઓછી થઈ જાય છે, શરીર ધ્રુજવા-કંપવા લાગે છે, આંખનું ઘણું તેજ ચાલું જાય છે એટલે બરાબર દેખાતું પણ નથી. દમ રોગ ઘણે વધી જાય છે અને જ્યારે પિતાના પુત્ર પુત્રી વગેરે સ્વજને પણ તિરસ્કાર કરવા લાગે છે. તેમજ પુત્ર વિગેરે દાન વગેરેમાં જે ધન વાપરવા માંડે તો તે પુત્રાદિકની તરફ તે વૃદ્ધ માણસ શ્વાન જેવા એટલે કુતરાની જેવા ચાળા કરે છે એટલે કુતરો જેમ કરડવા માટે ઘુરકી કરે, તેમ દાનાદિકાર્યમાં લક્ષમીને વાપરતા પુત્રાદિકની ઉપર વૃદ્ધ પિતા ઘુરકીઆ કરે છે એટલે ભસ્યા કરે છે. રૂ૭૨ For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ રહે I કાને માતા *'' '' ' દેશનાચિંતામણિ 3. ઘડપણમાં વાંદરા જેવી થતી સ્થિતિ વિગેરે જણાવે છે – સિત્તેર વર્ષ તણી વયે પુત્રાદિની આગળ કંઈ, ના ચાલતું વાનર તણું ચાળા કરે તે કંઈ કંઈ હાથની ચેષ્ટા કરીને પુત્ર ધન ઓછું કરે, . ઈગ કહે ચાલે હવે શું નામ પ્રભુનું ના સ્મરે. ૩૭૩. અર્થ?–અને જ્યારે સિત્તેર વરસની ઉંમર થતાં પુત્ર વગેરે પરિવારની આગળ કાંઈ ચાલતું નથી અને પુત્ર વગેરે પણ તેના કહ્યા પ્રમાણે ચાલતા નથી ત્યારે તે વૃદ્ધ માણસ વાનરની પેઠે કાંઈ કાંઈ ચાળા કરે છે. હાથની ચેષ્ટા કરીને એટલે. હાથને લાંબા કરીને અરેરે આ પુત્ર મેં એકઠું કરેલું ધન એછું કરી નાખે છે એ પ્રમાણે બકવાદ કર્યા કરે છે, પરંતુ એમ બોલવાથી તેનું કાંઈ ચાલતું નથી. તેમ છતાં પણ ધનાદિના મોહમાં ફસાયેલા તે વૃદ્ધ પ્રભુના નામનું સ્મરણ પણ કરતા નથી. ૩૭૩ ) ) * . . અધર્મની સ્થિતિ તથા આર્યજનનું સ્વરૂપ વિગેરે જણાવે છે – આર્યદેશાદિક લહ્યા પણ આ જન ભવ હારતા, શું ચિત્ર ! હારે ભવ અનાર્યો ધર્મને ના જાણતા . હેયથી અલગા રહે જે આર્ય તે નર જાણવા, - તેહથી ઉલ્ટા મનુજ જે તે અનાર્યો માનવા ૩૭૪ અર્થ –વળી આર્ય દેશ, ઉત્તમ કુલ વગેરે ધર્મ સાધવાની સામગ્રી મેળવ્યા છતાં આવા (ઉપર જણાવ્યા તેવા) આર્ય મનુષ્ય પણ પિતાને મનુષ્ય ભવ હારી જાય છે. તે પછી ધર્મને નહિ જાણનારા અનાર્યો ધર્મને હારી જાય એમાં શું આશ્ચર્ય ? એટલે કંઈ આશ્ચર્ય પામવા જેવું છે જ નહિ હવે અનાર્ય કેને કહેવા તે કહેવાય છે—જે મનુષ્ય હેય એટલે ત્યાગ કરવા લાયક આચરણથી અલગ એટલે જુદા રહે છે તેઓ આ જાણવા. અને તેમનાથી ઉલટા એટલે જેઓ વિરૂદ્ધ વર્તનારા એટલે હેયનો ત્યાગ ન કરે તે અનાર્ય જ કહેવાય. ૩૭૪ અનાર્યનું સ્વરૂપ વિગેરે જણાવે છે – ન વિવેક ખાદ્યાખાદ્યને લજા નહિં જ અનાર્યને, સેવ્ય તેમ અસેવ્ય સરખા બેઉ કાર્ય અનાર્યને વિકટ પાપ આચરે છોડી દયાના અંશને, બાંધતા બહુ કર્મ પામે દુર્ગતિના દુખને. ૩૭૫ ' અર્થ-અનાર્યને ખાય એટલે ખાવા લાયક અને અખાદ્ય એટલે નહિ ખાવા લાય For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત અનાર્ય ને લજ્જા હાતી કને વિવેક અથવા સમજણુ હેાતી નથી તે ગમે તે વસ્તુ ખાય છે. નથી એટલે કાઇ પણ પ્રકારનું નીચ કર્મ કરતાં તેને શરમ આવતી નથી. વળી અનાર્ય ને સેવ્ય એટલે સેવવા લાયક તથા અસેન્ય એટલે નહિ સેવવા લાયક એ અને કાર્ય સરખાં છે એટલે તે અને પ્રકારનાં કાર્ય કરે છે. વળી તે દયાના અંશને છેડીને નિર્દયતાથી વિકટ પાપા એટલે ભયંકર પાપાને કરે છે. તેથી ઘણાં કર્મોને ખાંધે છે અને દુર્ગતિનાં એટલે નરક તથા તિર્યંચગતિના દુ:ખને પામે છે. ૩૭૫ મનુષ્યગતિની ઉત્તમતા શા કારણથી કહી છે વિગેરે જણાવે છે:— આવુ વિચારી ચેતનારા ભવ્ય માનવ દેહથી, દાનાદિ ધમ તણી કરીને સાધના ઉલ્લાસથી; કર્માદિ હી નિર્વાણુ પદને પામતા આ કારણે, મનુજગતિને શ્રેષ્ઠ ભાખી સાધજો જિનધને. ૩૭૬ અર્થ:—આવું ( ઉપર કહ્યા પ્રમાણે ) સમજીને ચેતીને ચાલનારા ભવ્ય જીવેા માનવ દેહથી એટલે મનુષ્યના શરીરથી દાનાદિ એટલે દાન, શીલ, તપ અને ભાવના રૂપ ચાર પ્રકારના ધર્મની ઉલ્લાસથી એટલે ઘણા ઉમંગથી સાધના કરીને કર્માદિ હીન એટલે જ્યાં કર્મ, શરીર, દુ:ખ વગેરે નથી એવા મેાક્ષ સ્થાનને પામે છે. આ કારણથી મનુષ્ય. ગતિને સર્વ ગતિમાં ઉત્તમ કહી છે. માટે હે ભવ્ય જીવે ! મનુષ્યગતિ પામીને તમે જૈન ધર્મની સાધના કરજો. અત્યાર સુધીમાં કહેલી મીનાનું રહસ્ય એ છે કે--ભારે કમી પુદ્ગલાનંદી જીવા જીંદગીના અમુક ભાગ ગદ્ધા મજૂરી કરવામાં ગાળે છે. તે પછી જેમ જેમ ઉંમર વધતી જાય છે, તેમ તેમ તે દાનાદિ ધર્માંને નહિ સાધનારા જીવામાં અનુક્રમે કુતરાના જેવા અને વાંદરાના જેવા ચાળા દેખાય છે. આ પ્રમાણે એકજ ધર્મહીન માનવજાતમાં જ્યારે પ્રત્યક્ષપણે ગધેડાની કૂતરાની અને વાંદરાની સ્થિતિ દેખાય, ત્યારે તેઓ માનવ જન્મને હારી ગયા એમ સમજવું અર્થાત્ તેએ દેખાવમાં ભલે મનુષ્ય ગણાતા હાય, પણ ખરી માણસાઇ તે ગુમાવી બેઠા છે એમ સમજવું. ભવ્ય જીવાને પરમ પવિત્ર શ્રી જિનધના બાદશાહી માર્ગે આગળ વધારવાને માટે જેમ વાસ્તવિક દષ્ટાંતના ઉપયોગ કરવામાં આવે છે, તેવી રીતે અવસર અને જીવાદિને જોઇને કાલ્પનિક (ગાઢવેલા) દષ્ટાંતના પશુ ઉપયાગ કરાય છે, આવા અનેક મુદ્દાઓ તરફ્ લક્ષ્ય રાખીને દષ્ટાંતના (૧) વાસ્તવિક ( દષ્ટાંત ) ( ૨ ) કાલ્પનિક (ષ્ટાંત) એમ એ ભેદ શ્રી વિશેષાવશ્યકાદિ જૈન ગ્રંથામાં પણ જણાવ્યા છે. તથા પેાતાના અ ંતિમ સમયે સાલ પ્હારી દેશના ધ્રુતી વેલાએ પ્રભુ શ્રી મહાવીર દેવે પણ લીલા પાંદડાનેા અને પીળા પાંદડાંના સવાદ જણાવ્યેા છે. એમ વિચારીને લબ્ધ જીવાને બેય પમાડવા માટે એક અલ્પનિક દૃષ્ટાંત સ'ભળાવીએ છીએ. તે For Personal & Private Use Only: Page #340 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ટૂંકામાં આ પ્રમાણે જાણવું–અહિં મનુષ્ય જીવનમાં યુવાવસ્થા વિગેરેના વખતમાં પિતાને માટે અને કુટુંબને માટે ભવાભિનંદી જીવોને જે મોટા મોટા વ્યાપરાદિના પરિશ્રમ કરવા પડે છે, તેને પંડિત પુરૂષે ગદ્ધામજૂરી કહે છે, આ બાબતમાં બહુ જરૂરી કાલ્પનિક દષ્ટાન્ત આ પ્રમાણે છે– એક વાર વિધાતાએ (જૈન દર્શનની માન્યતા પ્રમાણે જે કે જગતના કર્તા વિધાતા નથી પરંતુ અન્યદર્શનને માનનારા છો ઈશ્વરને અથવા બ્રહ્માને અથવા વિધિને સર્વ સર્જનહાર તરીકે માને છે. દષ્ટાંત પૂરું થાય, ત્યાં સુધી તત્વને સમજવાની ખાતર માનવું કે વિધાતા એ કર્તા છે તેણે ) ગધેડે કૂતરે વાનર અને મનુષ્ય એ ચારને પિતાની પાસે બોલાવીને પ્રથમ ગધેડાને આજ્ઞા કરી કે હવે તમારે અહિંથી જઈને મનુષ્યલોકમાં જન્મ લે, ત્યારે ગધેડાએ કહ્યું કે મારું આયુષ્ય કેટલું અને અમારે કામ શું કરવાનું ? ત્યારે વિધાતાએ કહ્યું કે અહિં મારા આયુષ્યના રેકર્ડમાં કોઈનું પણ ૩૦ વર્ષથી ઓછું કે વધારે આયુષ્ય નથી, માટે તમારે ૩૦ વર્ષ જીવવું, અને કાર્ય કરવાનું એ કે તમારો માલિક તમારા પર જે બોજા લાદે તે બેજે લઈ જવાને, અને જે તેમાં તમે કસૂર કરશો તો તમને ડફણાં પડશે, કુસકા નદીની ધરો વિગેરે ખાઈને સંતોષ માનવો અને એ રીતે વૈતરું કરીને તમારું જીવન સંતોષ પૂર્વક ગુજારવું ગધેડા–અમારૂં એ વૈતરાવાળું ૩૦ વર્ષનું જીવન તે અમને બહુ જ આકરૂં પડે. માટે કૃપા કરીને એ જીવનમાંથી કંઈક ઘટાડે કરી માફ કરે તે સારૂં. વિધાતા–જે કે મારા ફ્રેકર્ડમાં ૩૦ વર્ષનું આયુષ્ય છે છતાં તું બહુ કાલાવાલા કરે છે, તે જાઓ તમારાં ૧૮ વર્ષ માફ કરૂં છું, માટે હવે તમારે ૧૨ વર્ષ જેટલું જીવન સંતેષથી ગુજારવું એમ ગધેડાએ ૧૨ વર્ષનું આયુષ્ય સ્વીકારી લીધું, અને માલીકના હુકમ પ્રમાણે કર્યું. ત્યાર બાદ કૂતરાને બોલાવ્યા, ને કહ્યું કે હમારે અહિંથી ( કૂતરા સ્વરૂપે ) જન્મ લે. કૂતર–પણ અમારું આયુષ્ય કેટલું ? ને અમારે કામ શું કરવાનું? તે મને કહે. વિધાતા–મારા રેકર્ડમાં તમારું આયુષ્ય પણ ૩૦ વર્ષનું છે, અને તમારે જન્મ લઈને કામ એ કરવાનું કે તમારે માલિક જે કંઈ રોટલા વિગેરેને ટુકડો ખાવાનું આપે તે તે ખાઈને રાજી થઈ પૂછડી હલાવવી, અને માલિકના ઘરમાં કોઈ અજાણ્યા માણસ આવે તો તેને ભસવું અને પિસવા ન દે, એ પ્રમાણે તમારે રાતદિવસ માલિકના ઘરમાં ચાકી કરવી, તેમજ શેરીમાં પણ એ રીતે લોકના આપેલા ટુકડા ખાઈને રાત દિવસ શેરીની (પળની) ચકી કરવી અને એ રીતે સંતેષમય જીવન ગુજારવું. For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ [ શ્રી વિજયપદ્રસૂરિકૃતકૂતરો–હે દયાનિધિ ! તમે ૩૦ વર્ષ સુધી લોકના ટુકડા ખાઈને જીવન ગુજારવા કહ્યું પરંતુ એ તે અમને બહુ જ વસમું પડે, લોક હડે હડે કરે, નાનાં છોકરાં પથરા મારે, અમારી કસૂર થતાં અમને લાકડીથી હાંકે, લાકડીઓ માટે અને અમારો એ ભસવાને કરડવાને સ્વભાવ જાણુને લોક રાત દિવસ હાથમાં લાકડીએ રાખીને ફરે, માટે કૃપા કરીને એ લાંબા આયુષ્યમાંથી કંઈક ઘટાડો કરી માફ કરો તો સારું, ગધેડાને પણ તમે ઓછું જીવન કરી આપ્યું તે અમારી અરજી સ્વીકારીને અમારું પણ એ કષ્ટમય જીવન ઓછું કરી આપે. વિધાતા–હે શ્વાન ! જેમ ગધેડાને થોડાં વર્ષ માફ કરી આપ્યાં તેમ તને પણ ૩૦ વર્ષમાંથી ૧૮ વર્ષ રહેવા દઈ ૧૨ વર્ષ માફ કરૂં છું. હવે તમે જન્મ લઈને બધા કૂતરા સંતોષથી અંદગી ગુજારજો. વિધાતાએ ગધેડાના જેમ ૧૮ જમે રાખ્યા, તેમ કૂતરાનાં ૧૨ વર્ષ માફ કર્યા, સિલિકમાં (જમે) રહેવા દીધાં, ને ત્યારબાદ (વાનરોના પ્રતિનિધિ) મુખ્ય વાનરેને બોલાવી આજ્ઞા કરી કે હે વાનર! હવે તમારે અહિંથી વાનરને જન્મ લે. , વાનર-હે દયાનિધિ આપની આજ્ઞા માથે ચઢાવીએ છીએ, પરંતુ અમારું આયુષ્ય કેટલું? ને અમારે જન્મ લઈને કામ શું કરવાનું? વિધાતા--તમારે વાનર રૂપે જન્મ લઈને નગરની બહાર વનમાં રહી ફળ વિગેરે ખાવાં અને એક ઝાડથી બીજે ઝાડ કૂદકા મારવા ને જે નગરમાં રહે તે અગાસીમાં લેકેએ સૂકવેલી ચીજો (છાનીમાની) ખાઈ જવી, લેકના ઘરમાં પેસીને પણ કંઈ ખાવા જેવું હાથે આવે તે ખાઈ જવું, નાનાં બાળક કે બૈરાં વગેરે પાસે કંઈ ખાવાની ચીજ દેખ તો ઝુંટાવી ખાઈ જવી, અને કેઈ હાકું થાય તો દાંતી કરવાં, ઘુરકી કરવા અને તેમના શરીરને પણ વલૂરી નાખવું, તેમજ હકાહુક કરી છાપરે છાપરે કૂદવું, વળી કોઈ સુગરી પક્ષીની માફક શીખામણ દેવા આવે છે તેનું સ્થાન ભ્રષ્ટ કરી દેવું અને શીખામણુ માનવી નહિં, તથા જે નાનાં બાળક વિગેરે કંઈ જાણી બુઝીને ખાવાનું આપે તે તેમના હાથમાંથી લઈ અનેક ચાળા કરી છોકરાંને રાજી કરવાં એ પ્રમાણે તમારે પિતાનું જીવન સુખ સંતોષ આનંદમય ગુજારવું. . . વાનર--હે દયાનિધિ ! આ પ્રમાણે વનમાં કે નગરમાં જંગલી જેવી જીંદગી ૩૦ વર્ષ સુધી ગુજારવી એ તો અમને બહુજ આકરું પડે માટે જેમ ગધેડાને અને કુતરાને થોડા વર્ષો માફ કરી આપ્યાં તેમ મહેરબાની કરીને અમને પણ થોડાં વર્ષ માફ કરી આપ તે ઠીક. વિધાતા--હે વાનર! જે તમને એ જીવન આકરું લાગતું હોય તે દયાની ખાતર તમારાં પણ ૨૦ વર્ષ કાયમ રાખી ૧૦ વર્ષ માફ કરૂં છું. જુઓ ! હવે તમારે વાનરનો જન્મ લઈ સંતેષ પૂર્વક જીવન ગુજારવું. * * * For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ = દેશનાચિંતામણિ ' ૨૫ ત્યારબાદ મનુષ્ય (પ્રતિનિધિ) ને બોલાવીને કહ્યું કે તમારે અહિંથી મનુષ્યને જન્મ લેવો. મનુષ્ય--હે વિધાતા દેવ ! મનુષ્યના જન્મમાં અમારું આયુષ્ય કેટલું ને કામ શું કરવાનું? વિધાતા–હે મનુષ્ય ! તમારું આયુષ્ય તો ૩૦ વર્ષનું છે. અને તમારે મનુષ્ય લોકમાં જન્મ લઈ પ્રથમ બાળ અવસ્થામાં બ્રહ્મચારી જીવન ગુજારવું, અને બીજી યૌવન અવસ્થા (જુવાની) માં પણ પરબ્રાનું અદ્વિતીય કારણ શીલ છે એમ સમજીને શીલમય જીવન ગુજારવું. અને તે પ્રમાણે ન વસ્તીં શકાય, તે દરેક વ્યવહારમાં સંતોષવૃત્તિ ધારણ કરીને નિર્દોષ ગૃહસ્થાશ્રમને પાલ. આ સ્થિતિમાં તમારે ત્યાગ ધર્મ તરફ જરૂર લક્ષ્ય રાખવું. કારણ કે ખરૂં સુખ ત્યાગમાં જ છે, પરંતુ ભેગમાં નથી. જેઓ ઉત્તમ સંસ્કારને લઈને બાલ્ય વયમાં ત્યાગ ધર્મને સ્વીકારવા ચાહે, તેમણે જરૂર નાની ઉંમરમાં ત્યાગી થવું. કારણ કે ત્યાગ ધર્મ સ્વીકારને માટે અમુક જ અવસ્થા જોઈએ એ કંઈ નિયમ નથી, માટે કહ્યું છે કે જે ટાઈમે વૈરાગ્ય થાય તે ટાઈમે પ્રત્રજ્યા અંગીકાર કરવી. અન્ય ધર્મમાં શંકરાચાર્ય વિગેરેની બાબતમાં પણ તેમજ થયું છે. આવા ધર્મરંગી જીવોથી ચાર આશ્રમ કમને જળવાય, તો પણ તેમાં લગાર પણ અઘટિત છે જ નહિ. ત્યાગ ધર્મ જ્યાં સુધી અંગીકાર ન કરી શકાય, ત્યાં સુધી માનવ ધર્મની ઉત્તમ ફરજ બજાવવી એટલે દાન તપ પરોપકાર પૂજા વિગેરે ધાર્મિક અનુષ્ઠાનની જરૂર સાધના કરવી. કારણ કે જન્મ મરણની રખડપટ્ટીને દૂર કરવાનું અપૂર્વ સાધન એક ધર્મ જ છે. જેઓ જલ્દી સંસારનો ત્યાગ ન કરી શકે, તેવા હાય, તેમને ઉદ્દેશીને જ ક્રમસર આશ્રમની વ્યવસ્થા જણાવી છે. એમ ગૃહસ્થાશ્રમની સેવા કરતા કરતા જ્યારે ગ્ય અવસર આવે, ત્યારે આત્મદષ્ટિ ધારણ કરીને ત્રીજી અવસ્થામાં વાનપ્રસ્થાશ્રમ અંગીકાર કરો. તેમાં ઘર છોડી વનમાં રહેવું અને બ્રહ્મચર્ય પાળવું, તથા પ્રભુની ભક્તિમાં વખત ગાળ અને છેલ્લી વૃદ્ધાવસ્થામાં પરમહંસ અવસ્થા સ્વીકારી અત્યંત નિઃસ્પૃહી રહી આત્માના સ્વરૂપમાં તલ્લીન થવું, એ પ્રમાણે ચાર અવસ્થાઓ પ્રમાણે સંતેષમય જીવન ગુજારવું. મનુષ્ય––હે વિધિ દેવ ! તમારી આજ્ઞા પ્રમાણે અમે મનુષ્ય જન્મ લઈશું, પરંતુ આપે જે ૩૦ વર્ષ આયુષ્ય મુકરર કર્યું તે તે બહુ જ થોડું લાગે છે, કારણ કે બાળ વિગેરે ત્રણ અવસ્થાઓ તો ભલે થોડાં વર્ષની ચાલે, પરંતુ બીજી યૌવન અવસ્થામાં બતાવેલાં કાર્યો તે થોડા ટાઈમમાં ઘણા જ અધૂરા રહી જશે એમ લાગે છે. કારણ કે ગ્રહવાસમાં ધન પેદા કરવામાં પણ ઘણે વખત જોઈએ, તે સાથે અમને બાળ બચ્ચાં થાય તે તેમને માટે પણ ધન ભેગું કરવા વિગેરે જરૂરી કાર્યોમાં ઘણે સમય જોઈએ, માટે આયુષ્યને ઘણે વધારો કરી આપે. વિધાતા–હે મનુષ્ય ! તમારી માગણું તે બહુ જ વિલક્ષણ છે, કારણ કે ગધેડાએ કૂતરાએ ને વાનરે તો જેમ બને તેમ આયુષ્યને ઓછું કરવાનું કહ્યું, ને તમે તે વધારો માગે છે માટે એ તમારી માગણ બહુ વિચિત્ર લાગે છે, હું આયુષ્ય વધારીશ નહિ. For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપધસૂરિકૃતકારણ મારા રેકર્ડમાં ૩૦ કરતાં વધારે કેઈનું આયુષ્ય નથી તો હું શું કરું? છતાં એટલો ઉપાય છે કે જે તમારે આયુષ્ય વધારે જ જોઈતું હોય તો ગધેડાનાં જે ૧૮ વર્ષ માફ કર્યા છે તે વધારે સિલિકમાં છે. તેથી તે આયુષ્ય સ્વીકારીને તમે ૪૮ વર્ષનું જીવન સુખ સંતોષ પૂર્વક ગુજારશે.. મનુષ્ય—હે દેવ! અમે એ ગધેડાનું આયુષ્ય સ્વીકારીએ છીએ પરંતુ એટલાં ૪૮ વર્ષથી તે શું નભે? કારણ કે અમારાં બાળ બચ્ચાં મેટાં થાય તેમના વિવાહ કરવા પડે, પરણાવવા વિગેરે કાર્યો કરવા પડે. તે પહેલાં તે અમારાં ૪૮ વર્ષ પૂરાં થઈ જાય. અને અહીં આવવું પડે એ ઠીક નહિ માટે અપારે તે ઘણું આયુષ્ય જોઈએ. વિધાતા–હે મનુષ્ય! ગધેડા કૂતરા ને વાનર સરખાને ઓછા આયુષ્યથી સંતોષ થયે, અને તમારું આયુષ્ય ૧૮ વર્ષ વધારી આપ્યું તે પણ તમને સંતોષ ન વળે, તે હવે તે મારી પાસે કૂતરાનું જે ૧૨ વર્ષ આયુષ્ય માફ કર્યું છે તે સિલિકમાં છે માટે તે સ્વીકારી લે. મનુષ્ય--ભલે અમને કુતરાનું બાકી રાખેલું ૧૨ વર્ષનું આયુષ્ય આપ તે અમે સ્વીકારીએ છીએ. પરંતુ એટલાં ૬૦ વર્ષ પણ બહુ ઓછાં છે, કારણ કે બાળ બચ્ચાં મોટાં થતાં પરણાવી શકીએ, પરંતુ ઘેર છેકરાની વહુ આવે, વળી છોકરાને છોકરાં થાય તે રમાડીએ, વાડી બંગલા ધન વિગેરેની વ્યવસ્થામાં પુત્રાદિ પરિવાર સંપૂર્ણ માહિતગાર થઈ અમારો ઘર કારભાર સારી રીતે ચલાવતા જઈએ ત્યાર પછી અમે વાનપ્રસ્થાશ્રમ લઈને પ્રભુનું નામ લઈ શકીએ, પરંતુ ઘર કારભારમાં પુત્ર સંપૂર્ણ વાકેફ ન થયા હોય અને છોકરાંનાં છોકરાં ના રમાડીએ અને તેમને ના પરણાવીએ ત્યાં સુધી સંસારને હા લેવાને પૂરો થાય નહિં અને એ અધૂરો સંસારને લ્હા છોડીને પ્રભુનું નામ લેવા જઈએ તે પણ મન લાગે નહિં, અને ઘરની અને કુટુંબ વિગેરે બધાની ચિંતાને ચિંતા જ રહ્યા કરે માટે એક વાર રાજી થઈને આયુષ્યમાં કંઈ વધારો કરી આપો તે સારૂં. હવે ફરીથી માગણી નહિ કરું. વિધાતા–હે મનુષ્ય! તમારા અસંતોષને તો કંઈ પાર જ લાગતો નથી, કારણ કે ગધેડા, કુતરા અને વાંદરા અને ઘણા સંતોષી જણાયા, પણ તમે તો ઘણા અસંતોષી જણાઓ છે, હવે તે જે વાનરના માફ કરેલા ૧૦ વર્ષ સીલકમાં (જમે) રાખી મૂક્યાં છે તે તમને આપું છું. હવે કંઈ માગવું નહિ. જાઓ જલ્દી જન્મ લઈ લે. મનુષ્ય—હે વિધિદેવ! ભલે એ વાંદરાના ૧૦ વર્ષ અમે સ્વીકારી લઈએ છીએ, પરંતુ એટલા ૭૦ વર્ષના આયુષ્યથી પણ અમારી ભાવનાએ ઘણી જ અધૂરી રહી જવાની, કારણ કે એટલાં વર્ષમાં અમે છોકરાંનાં છોકરાંના દાદા તે થઈએ પણ તેનાં છોકરાંના વડદાદા ન For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિ’તામણિ ] ૨૯૭ થઇ શકીએ માટે ત્રણ ચાર પેઢીઓ સુધી જીવતા રહીએ તે વડદાદા થઇએ, છેકરાંના છેકરાંને પણ છેકરાં થાય તેને રમાડવાના લ્હાવા લઇએ, વળી ત્યાં સુધીમાં ધન પણ સાત પેઢી સુધી પહોંચે એટલુ પેદા કરી લઇએ, ભલે અમે રોટલો ને મરચું ખાઇને જીવીશું, પણ અમારી પેદા કરેલી કરોડા ને અમજોની મિલકતમાં અમારી પેઢીઓની પેઢીએ તે સુખી સંતાષી થશે, માટે પૂરેપૂરૂ ૧૦૦ વર્ષનું આયુષ્ય કરી આપેા. વિધાતા—અરે મનુષ્ય ! જગતમાં સમુદ્રોના પાર પમાય, આકાશના પારે પમાય, તારાની સંખ્યાના પાર પમાય પણ તમારા અસતાષના પાર પમાય તેવા નથી. અને હવે મારી પાસે કાઇ પણુ વધારાનું આયુષ્ય લગાર પણ સીલીકમાં નથી માટે ગમે તેમ કરીને એ ૭૦ વર્ષમાં જ તમારે જીવન ગુજારવું. અને પછી અહીં આવવું. મનુષ્ય—હૈ વિધિદેવ ! જે હવે ક'ઈ ઉપાય જ નથી તે! અમે ૭૦ વર્ષનું જીવન ગુજારીશું, પરન્તુ પ્રભુનું નામ લઈ શકવાને માટે અમારે ૧૦૦ વર્ષમાં જે છેલ્લાં ૫-૧૦ વર્ષ જોઇએ તે હવે મળવાં મુશ્કેલ છે, અને એ ૭૦ વર્ષ તે અમારાં કુટુંબમાં અને ધન કમાવામાં જ જવાનાં. વિધાતા—૭૦ વર્ષમાં પણ જો પ્રભુના નામના અવકાશ નહિ મેળવાતા આગળ ઉપર તમને જ નુકશાન છે. માટે હવે વિશેષ આગ્રહ ન કરતાં તમે। મનુષ્યના જન્મ લઇ યેા. એ પ્રમાણે આજ્ઞા થવાથી મનુષ્ય લેાકમાં જન્મ લીધા. અનુક્રમે યાગ્ય મર્ અભ્યાસ વિગેરેના ક્રમ પૂરો કરી ગૃહસ્થાશ્રમમાં જોડાયા. અનુક્રમે લગભગ ત્રીસ વર્ષની ઉંમરે ધન કમાવાની એવી લગની લાગી કે ૪૮ વર્ષની ઉંમર થઈ ત્યાં સુધીમાં લાખ પચાસ હજાર રૂપિયા પેદા કર્યો. આ વખતે પાતાનેા છેાકરો પણ દુકાન વિગેરેનું કામ કરવામાં તૈયાર થયા છે. તેથી તે ઘણું કામ સંભારે છે. ફુરસદે સત પુરૂષાની સેવાના અને તેમના ઉપદેશને પણ લાભ લે છે. તેમાંથી એને સમજવાનું મલે છે કે લક્ષ્મી તે! આ જ છે ને કાલ નથી. ઘડીકના ભરોસા નથી. માટે સંત પુરૂષાની શીખામણુ પ્રમાણે ચાલવું એ સારૂ છે. આ ઇરાદાથી જ્યારે છેકરી કાઈ ધર્માંદાની ટીપમાં ગરીખના દુઃખ દૂર કરવા વિગેરે ધાર્મિક કાર્યોમાં ધન વાપરે, ત્યારે આ લગભગ અડતાલીસ વર્ષની ઉંમરે ùાંચેલો બાપ કહે છે કે—હે પુત્ર ? આમ ધનને ઉડાવી દેવું એ ઠીક નહિ. હવે કદી પણ તેમ ન કરવું. કારણ કે આ લક્ષ્મી તે કંઈ પેદા કરી નથી. ગદ્ધા મજૂરી કરીને મે' મેળવી છે. અહીં સમજવાનું કે માપ કહે છે કે મેં ગદ્ધા મજૂરી કરીને પૈસા મેળળ્યા છે. એનુ કારણ એ કે ગધેડાના ૧૮ વર્ષ ૩૦ વર્ષામાં ભળ્યા છે. આવા ધનની તીવ્ર મૂર્છાવાળા જીવે ધનને સાચવતાં સાચવતાં જ્યારે ૬૦ વર્ષની ઉંમરે હુાંચે છે. ત્યારે તેમનામાં કૂતરાની જેવા ચાલા પ્રકટ થાય છે. ૩૮ For Personal & Private Use Only www.jalnelibrary.org Page #345 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ [ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત એટલે છેકરો વિગેરે પરિવારમાંથી કોઈ પણ ધર્મમાં ધનના ખરચ કરે, ત્યાં તેને જોઈને ભસે છે. આનુ કારણ એ કે ૬૦ વર્ષમાં કુતરાના પણુ ૧૨ વર્ષ ભળ્યા છે. એમ કરતાં કરતાં જ્યારે તેની ૭૦ વર્ષની ઉંમર થાય છે. ત્યારે આ ડાસેા ખૂણામાં બેસી રહે છે. દીકરો ધર્મના કામમાં ઉદારતાથી ધનના સદુપયેાગ કરે છે. આ જોઇને ણામાં બેઠેલા મુદ્ભાજી વાંદરાની જેવા હાથ લાંબા કરવા પૂર્વીક ચાળા કરીને ડાચીયા કરતાં કરતાં ધીમે ધીમે એમ બેલે છે કે—આ મૂર્ખ છેાકરો ઉડાવી દે છે. એને કઈ ભાન નથી. પણુ આનુ વેણુ માને કાણુ ? ને સાંભળે કેણુ ? આ વાનરાની જેવા ડાચીયા કરવાનુ કારણ એ કે જીંદગીના વર્ષમાં ૧૦ વર્ષ વાંદરાના ભઠ્યા છે. આ જીવાને ખરા મનુષ્ય તરીકે કઇ રીતે માનવા કે જેએ એક માનવ ભવમાં આવી વિચિત્ર સ્થિતિને ધારણ કરે છે. અહી દૃષ્ટાંત પૂરૂ થાય છે. તેમાંથી સાર એ લેવા કે વર્તીમાન લોભી મનુષ્યનું જીવન પ્રથમના ૩૦ વર્ષ જેટલું તેા મનુષ્ય પ્રમાણે અનુસરતું ઉચિત જીવન છે, પરન્તુ ત્યાર પછીનું ગઢા જીવન છે. કારણ કે ૧૮ વર્ષ ગધેડાનાં સ્વીકારેલાં છે, અને તેથી જ તેવા જવાના એ ૧૮ વર્ષના ઉદ્યમ ગદ્ધાવૈતરૂં અથવા ગદ્ધામારી કહેવાય છે, કારણ કે ૩ વર્ષ વીત્યા બાદ પુત્રાદિકને ઘણા ખરો ઘર કારભાર સપીને પાતે કઇક નિવૃત્તિ મેળવવી જોઇએ તેને બદલે પાતે ને પોતે જ નાની મેાટી દરેક વાતમાં ચિંતા રાખી કારભાર કર્યે જાય છે, પણ જરાએ નિરાંત મેળવતા નથી. અને ધર્મ સાધના કરતા નથી. વળી તે સગા કુટુંબનાં ઘણાં વચનેા રૂપી ડફણાં ખાય છે. એ રીતે ૧૮ વર્ષ ગદ્ધામજૂરી કરીને ત્યાર પછીનાં ૧૨ વર્ષ કૂતરાનાં સ્વીકારેલાં હાવાથી એ ૧૨ વર્ષોમાં એટલે ૪૮ વર્ષથી ઉપરનાં વર્ષોમાં મનુષ્ય કૂતરા જેવી જીદગી ગુજારે છે. કારણ કે ઘર કારભાર પુત્રાદિ પરિવાર ચલાવે છે જ્યારે તે પુત્રાદિ પેાતાની મરજી મુજબ જરૂરી કાર્ય પ્રસંગે ધનને ખર્ચ કરે છે, ત્યારે પુત્રાદિકને વારંવાર કૂતરાની માફક ભસે છે ને ઘરકીમ કરે છે, અને જેમ તેમ ખચકાં ભરે છે, અને જે તે વાતમાં બચકાં ભરવા જેવું કામ કરે છે. તેમ જ કૂતરો જેમ ઘર સાચવવાનું કામ કરે છે તેમ તે લેાભી મનુષ્ય ઘર માલમિલ્કત સાચવવામાં જ સાવધાન રહે છે. અને જ્યારે તેમાંથી પુત્રાદિ પરિવાર ખરચ કરે ત્યારે ભસવાની માફ્ક ઠપકા આપ્યા કરે છે. ત્યાર બાદ ૬૧ થી ૭૦ સુધીનાં ૧૦ વર્ષ વાનરનાં સ્વીકારેલાં હાવાથી મનુષ્ય વાનરની માફ્ક ચેન ચાળા કરે છે, કારણ કે એ ૧૦ વર્ષમાં બહુ વૃદ્ધ થએલ હાવાથી જાતે ઉઠીને પેઢી વિગેરેમાં જઈ શકતા નથી, તેથી ઘરમાં બેઠાં બેઠાં પેાતાની મરજી વિરૂદ્ધ ધન ખર્ચતા પુત્રાદિકને હાથના ચાળાથી નિવારે (અટકાવે) છે, અને સ્પષ્ટ ખેલાતું નથી તેથી દાંતીઆં કરે છે, વળી વાનર જેમ એક ઝાડથી ખીજે ઝાડ ઠેકડા મારે છે તેમ મનુષ્ય પણ એક વિચારથી ખીજા વિચારમાં ને ખીજાથી ત્રીજા વિચારમાં આવી મનના અને વચનના ઠેકડા માર્યા કરે છે, વળી વાનર નગરની બહાર વનમાં પણુ જીવન ગુજારે છે તેમ કુટુ ંબને બહુ કનડતા એવા તે ફાસાને રહેવા બીજું ઘર આપ For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ દેશના ચ‘તામણિ 1 ૨૯૯ વાથી ત્યાં રહેવું પડે છે. વળી વાનરાથી છેાકરાં જેમ રાજી થાય છે. તેમ કામ કરવાને અશક્ત ડાસા છેકરાનાં છે.કરાની દોરીએ ખેં'ચી રડતાં છાનાં રાખી 'ઘાડે છે. નાનાં બાળકને આખા દિવસ રમાડે છે ને રાજી રાખે છે. વળી વાનર જેમ નગરમાં લેાકની વસ્તુઓ છાની ખાઈ જાય છે તેમ ઘડપણમાં શીરા વિગેરે સારી સારી વસ્તુ ભાવે છે ને તે વહુએ વિગેરે ખનાવી આપે નહિ અથવા તૈયાર હોય તે આપે નહિ. ત્યારે લાગ મળ્યે છાની રીતે પણ ખાઇ જાય છે. જો ઉઘાડી રીતે ખાય તા વહુએ કહેશે ડાસાને ખાવાની અહુ લાલચ થાય છે, એ પ્રમાણે એ છેલ્લાં ૧૦ વર્ષમાં આજના લેાભી મનુષ્યા વાંદર જેવી જીંદગી ગુજારે છે તેનું કારણ એ કે વિધાતા પાસેથી વાંદરાનાં જ ખચેલાં ૧૦ વર્ષ મળ્યાં છે, તેવા જીવાને પ્રભુ ભક્તિ કરવાના સ્વપ્ને પણ ખ્યાલ આવતા નથી ને લેાભમાં તે લાભમાં જ અસંતુષ્ટ જીવન ગુજારે છે. વ્હેલાંના ઉત્તમ વિવેકી મનુષ્યા તા ધેાળા વાળ ઉગે ત્યારથી જ ઘર છેડી પ્રભુ ભક્તિ વિગેરે ધર્મ ક્રિયા કરવામાં જીવન ગુજારતા અને આજે તા મરવાની છેલ્લી ઘડીએ પણ ઘર કુટુંબની ચિંતામાં ને ચિંતામાં મળતા મરી જાય છે. આવા નિંદ્વાપાત્ર જીવનના ખૂરા હાલ ધ્યાનમાં રાખીને સમજી ભવ્ય જીવેાએ પરમ ઉલ્લાસથી નિર્મલ ધર્મારાધન કરીને પ્રખલ પુણ્ય મળેલા માનવ ભવને સફલ કરવા. ૩૭૬ સાત ક્ષ્ાકમાં દેવગતિમાં સંભવતા દુઃખા જણાવે છે:--- પૂર્વ ભવમાં દનાદિક સદ્ગુણેાની સાધના, કરતાં લહે જે દેવભવ દુઃખો સુણા તે દેવનાં; સત્તર ધરે તેઓ પરસ્પર અલ્પ ઋદ્ધિક દેવને, શાક પ્રગટે હૃદયમાં બહુ જોઇ અધિકતા દેવને. ૩૭૭ અ:—હે ભવ્ય જીવા ! પૂર્વ ભવની અંદર દન, જ્ઞાન, અને ચારિત્ર એ સદ્ગુણ્ણાની સાધના કરવાથી જે દેવના ભવ મળે છે તે દેવનાં દુ:ખા તમે સાંભળેા. કેટલાએક દેવા માંહેામાંહે એક બીજાની ઉપર મત્સર ધરે છે એટલે અદેખાઈ રાખે છે. વળી અલ્પ એટલે થાડી ઋદ્ધિવાળા જે દેવા હાય છે તે દેવાને તેમનાથી વધારે ઋદ્ધિવાળા દેવાને જોઈને હૃદયમાં ઘણા શેક ઉત્પન્ન થાય છે. એટલે આવા સુખી ગણાતા દેવામાં પણ શેક રહેલા છે. ૩૭૭ દેવી ઉપાડી જાય બીજા દેવ ભય તસ અમરને, ગવ પ્રગટે ઋદ્ધિના તિમ ધરત ઇર્ષ્યા ભાવને; ભૂરિ કામ કદના શાન્તિ જરા ના દેવને, દેવ ધારે ખેદ જાણી મનુજ તિરિનાં દુ:ખને. ૩૭૮ For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦. શ્રી વિજયભવરિત- અર્થ-જે દેવની શક્તિ ઓછી હોય છે તે દેવને તેનાથી બળીયે દેવ પિતાના દેવીને ઉપાડી જશે એવો ભય રહ્યા કરે છે. કેટલાક દેવોને પિતાની બદ્ધિને એટલે એશ્વર્યને ગર્વ એટલે અભિમાન ઉપજે છે કે મારા જેવો ઐશ્વર્યવાબે કેઈ નથી. વળી કેટલાક દેવ બીજ દેવ ઉપર અદેખાઈ રાખે છે. વળી દેવતાઓમાં કામ એટલે વિષયસુખની ઘણી કદર્થના એટલે પીડા હોય છે. એ પ્રમાણે દેવતાને જરા પણ શાંતિ હોતી નથી. જે દે એમ જાણે છે કે અમારે મારીને મનુષ્ય ગતિ કે તિર્યંચગતિમાં જવાનું છે તેમને મનુષ્ય તથા તિર્યંચ ગતિનાં દુખે જાણીને ઘણે ખેદ એટલે ઘણુ દીલગીરી થાય છે. ૩૭૮ ઈશાન સુધીના દેવ એકેન્દ્રિય વિષે પણ ઉપજતા, બાદર અને પર્યાપ્ત પૃથ્વી જળ વનસ્પતિમાં જતા; ભૂષણદિક જળ તણા ને કમળ કેરા મેહથી, એવી સ્થિતિ પામતા સુરભાવમાં રજ સુખ નથી, ૩૭૯ . અર્થ:-ઈશાન દેવલેક સુધીના દેવતાઓ એટલે ભુવનપતિ, વ્યતર, વાણવ્યન્તર, તિષ, સૌધર્મ અને ઈશાન દેવકના દેવે એકેન્દ્રિયમાં પણ ઉત્પન્ન થાય છે, તે એકેન્દ્રિયમાં પણ બાદર પર્યાપ્તા પૃથ્વીકાય, અપકાય અને પ્રત્યેક વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય છે. પણ અમર્યાસમાં અને સૂક્ષ્મ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી, તેમજ કઈ પણ પ્રકારના તેઉકાય વાઉકાય અને વિકલેન્દ્રિયમાં ને અસંજ્ઞીમાં ઉપજતા નથી. દેવતાઓને આવા હલકી કેટિના એકેન્દ્રિયમાં ઉપજવાનું કારણ એ છે કે તેમને તેમના ભૂષણદિ એટલે ઘરેણાં વિગેરે પૃથ્વીકાયની ઉપર મહ હોય છે તેથી તેઓ ઘરેણાંના હીરા વગેરે રત્ન રૂપે પૃથ્વીકાયમાં ઉપજે છે, વાના પાણી ઉપરના મહિને લીધે તે વાતમાં અપકાયપણે તથા કમળ ઉપરના મિહને લીધે વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે તે તે વસ્તુ ઉપરના મેહથી પોતાની ઘણી ઋદ્ધિ મૂકીને આવી હલકી ગતિમાં પણ ઉપજે છે. એ પ્રમાણે દેવની અવસ્થામાં રજ પણ એટલે જરા પણ ખરી શાંતિ કે સુખ નથી. ૩૭૯ ઈશાન સ્વર્ગ સુધી સુરીની હોય સત્તા તેહથી, આગળ નહી અમરી સકલ સુર સાથે ત્રીજા સ્વર્ગથી; ઈશાન સ્વર્ગ સુધી કહી છે કાયસેવા તે પછી, બે દેવલેકે સ્પર્શસેવા શબ્દસેવા તે પછી. ૩૮૦ બ્રહ્મ લાંતકમાં મહાશુકે અને સહસ્ત્રારમાં, રૂપસેવા ચિત્તસેવા તે પછીના ચારમાં પહેલી સભામાં સુર મહદ્ધિક મધ્ય દેવે મધ્યમાં, ત્રીજી સભામાં પ્રાણ જેવા અને દુઃખ દીલમાં. ૩૮૧ For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ દેશના તામણિ 1 ૩૦૧ અર્થ :ભવનપતિ વ્યન્તર અને જ્યાતિષીમાં સસ્થાને અને વમાનિકમાં સૌધર્મ અને ઈશાન દેવલાક સુધી દેવીની સત્તા હેાય છે. એટલે ત્યાં સુધી દેવીએ ઉત્પન્ન થાય છે, પરંતુ ત્યાંથી આગળ ત્રીજા દેવલાકથી અનુત્તર સુધી દેવીની ઉત્પત્તિ હેતી નથી. જેથી ત્રીજા સનકુમાર દેવલાકથી આગળ સુરસા એટલે એકલા દેવાના સમૂહ છે. પણ ઢવી નથી. આ ઈશાન સુધીના દેવાને દેવીએ સાથે કાયસેવા કહેલી છે. એટલે મનુષ્યની પેઠે વિષયક્રીડા હાથ છે, ત્યાર પછીના ત્રીજા સનકુમાર અને ચાથા મહેન્દ્રએ એ દેવલેકમાં સ્પર્શી સેવા એટલે એકલા અગના સ્પર્શ માત્રથી વિષયની તૃપ્તિ કહેલી છે. સૌધર્મ અને ઇશાનમાં બે પ્રકારની દેવીએ છે. તેમાં પરણેલી કુલાંગના સરખી દેવીએ તે પરિગ્ર હીતા દેવીએ જાણવી, તે દેવીએ પાતાના દેવ સિવાય અન્ય દેવને ઇચ્છતી નથી. અને બીજી વેશ્યા સમાન અપરિગ્રહીતા દેવીએ છે તે ત્યાંથી ઉપરના દેવલાકના ધ્રુવા સાથે ગમન કરે છે. અહી ત્રીજા ને ચાથા દેવલાકમાં દેવતાને સ્પર્શ સેવા કહી તે આ અપરિગ્રહીતા દેવી સાથે જાણવી. એ પ્રમાણે ઉપરના દેવાને આ અપરિગ્રહીતાદેવીએ ગમન ચેાગ્ય જાણુવી. ત્યાર પછીના પાંચમા બ્રહ્મ દેવલાક એને છઠ્ઠા લાંતક દેવલેાકમાં શબ્દ સેવા એટલે દેવીઓના શબ્દ સાંભળવા વડે કામતૃપ્તિ થાય છે. સાતમા મહાશુક અને આઠમા સહસ્ત્રાર નામના દેવલેકમાં રૂપ સેવા એટલે રૂપ દેખીને કામતૃપ્તિ થાય છે. ત્યાર પછીના ચાર દેવલાકમાં એટલે નવમા આનત, દશમા પ્રાણુત, અગિઆમા આરણુ અને ખારમા અચ્યુત દેવલાકમાં ચિત્તસેવા છે એટલે એ દેવાને સ્મરણ માત્રથી કામતૃપ્તિ થાય છે. આ દેવલેકમાં ત્રણ પ્રકારની સભાઓ હાય છે. તેમાં પહેલી સભામાં મદ્ધિક દેવા બેસે છે, મધ્ય સભામાં મધ્ય પ્રકારના દેવા અને ત્રીજી સભામાં દેવાના નાકર સરખા દેવા બેસે છે. આ ત્રીજા પ્રકારના નાકર જેવા દેવાના દિલમાં ઘણાં પ્રકારનાં દુ:ખા હાય છે. ૩૮૦–૩૮૧ દૈવ કિલ્મિષ કામ હલકાં ત્યાં કરે ધરી ખેષ્ઠને, મિથ્યાત્વી દેવા બહુ સહે મિથ્યાત્વના તાફાનને; જિનસુર વિનાના સુર સુરાયુ માસ ષટ બાકી રહે, ચ્યવન ચિન્હ પ્રગટતાં જાણી સુરા મનમાં હે. ૩૮૨ અઃ—કિલ્મિર્ષિક નામના ( ચંડાળ સરખા) દેવેશ ત્યાં ખેને એટલે દીલગીરીને ધારણ કરીને હલકાં કામ કરે છે, અને મિથ્યાત્વી દેવતાઓ મિથ્યાત્વના ઉદયથી પરસ્પર ટંટા ઝઘડા કરતાં ઘણા પ્રકારનાં મિથ્યાત્વ સબંધી તાફાનાને સહન કરે છે. તેમજ મિથ્યાત્વના ઉદયને લીધે અનેક પ્રકારનાં વિપરીત આચરણેા આચરે છે, તથા જિનસુર એટલે જે દેવા મરીને તીર્થંકર થવાના છે તેમના સિવાયના બીજા દેવતા જ્યારે પાતાનું આયુષ્ય છ મહિના બાકી રહે ત્યારે પરભવના આયુષ્યના બંધ કરે છે. ત્યારથી વનનાં એટલે ત્યાંથી મરીને ખીજા ભવમાં ઉપજવાનાં ચિન્હા એટલે નિશાનીએ પ્રગટ થતી જાણીને For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ [ શ્રી વિજ્યપદ્વરિતતે દેવતાઓ મનમાં બળ્યા કરે છે એટલે બહુ દુઃખી થાય છે કારણ કે પોતાની માટી અદ્ધિ છોડીને તેમને દુ:ખદાયી મનુષ્યગતિ તથા તિર્યંચગતિમાં જવાનું પણ ગમતું નથી. તેથી ૬ માસ સુધી બહુ જ શોકમાં ડૂબેલા રહે છે. ૩૮૨ તેજ વૈક્રિય દેહનું ઘટતું અમરતરૂ હાલતા, - લજજા ઘટે આ ચિન્હથી સુર નિજ અવનને જાણતા તીર્થપતિના જીવ આવા ચિન્હને ના પામતા, તેહ તે આવા સમયને જાણે મનમાં મલકતા. ૩૮૩ અર્થ–દેવતામાં ચ્યવનનાં ચિન્હ આ પ્રમાણે જાણવાં. (૧) વૈક્રિય શરીરનું તેજ ઓછું થતું જાય છે. વળી (૨) અમરતરૂ એટલે કલ્પવૃક્ષો કંપાયમાન થાય છે. (હાલે છે.) તથા (૩) લજજા એટલે શરમ ઘટી જાય (એાછી થાય) છે. એ વિગેરે ચિન્હાથી દેવતાઓ પિતાના અવનને જાણે છે, ફક્ત જે તીર્થપતિના જીવે છે એટલે જેઓ ત્યાંથી ચવીને મનુષ્યમાં આવી તીર્થંકર થવાના છે તે જીવને આવા અવનનાં ચિહે પ્રગટ થતાં નથી; જો કે તેઓ પણ પિતાના અવનકાલને તે અવધિથી જાણે છે, પરંતુ તેઓ તે પિતાને અવનકાલ જાણુંને મનમાં આનંદ પામે છે, કારણ કે તેઓ જાણે છે કે મરીને મનુષ્યગતિમાં જઈને તીર્થકર થઈ ધર્મસાધન સહિત પરોપકાર કરી સઘળાં કર્મોને ક્ષય કરી મોક્ષે જવાનું છે માટે તેમને યવન સંબંધી ખેદ જરા પણ થતો નથી. આ બાબતમાં પુરા આ પ્રમાણે છે – राजन्नेकावताराणा-मन्तकालेऽपि नाकिनाम् ॥ तेजः क्षयादि च्यवन-चिन्हान्याविर्भवन्ति न ॥ १ ॥ અર્થ –હે રાજનએકાવતારી દેને અંતિમ સમયે પણ તેજને ક્ષય વિગેરે અવનના ટાઈમને જણાવનારા ચિન્હો (નિશાની) પ્રકટ થતા નથી. ૩૮૩ તિર્યંચ ગતિના દુઃખો વિગેરે જણાવે છે – ગઢ હદય શઠ શલ્યવંતા તિરિગતિને પામતા, સિંહ હાથી ગો હરિણુ અજ વાઘ આદિ સ્વરૂપ થતા; ભૂખ તરસ વધ રેગ બંધન તાડનાદિક દુઃખ સહે, કોઈ પણ ન કહી શકે તેઓ નિરાતે ના રહે. ૩૮૪ અર્થ –ગૂઢ હદય એટલે કપટી હદયવાળા એટલે પટ ભાવથી મનને અભિપ્રાય નહિ જણાવનારા, શઠ એટલે લુચ્ચા તથા શલ્યવંતા એટલે માયાશલ્ય, નિયાણુશલ્ય અને મિથ્યાત્વ શલ્ય એ ત્રણ શલ્યવાળા છ મરીને તિર્યંચગતિને પામે છે. અને તેથી કરીને For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ દેરાનાચિંતામણિ ] ૩૦૩. કાઇક સિંહ રૂપે, કાઇક હાથી રૂપે, કાઇક ગા એટલે ગાય રૂપે, કોઇ હરણ રૂપે, ક્રાઈ અજ એટલે બકરા તથા વાઘ, ખિલાડી, કુતરાં, વગેરે અનેક પ્રકારના તિર્યંચપણે ઉપજે છે. વળી આ તિર્યંચે! ભૂખ, તરસ, વધ એટલે પાતાના ઘાત થવા તે, રાગ, ખંધન તથા તાડનાદિક એટલે ચાબુક વગેરેના માર એમ અનેક રીતે દુ:ખને સહન કરે છે. વળી તે અવાચક હાવાથી પેાતાના દુઃખને કહી શકતા નથી, તેમજ આ તિય ચા નિરાંતે એટલે સંપીને શાંતિપૂર્વક પણ રહી શકતા નથી. કારણ કે તેઓને પરસ્પર સ્વજાતિમાં એટલે સરખી જાતિવાળામાં એટલે કુતરાં કુતરાંને તથા પરજાતિમાં એટલે અન્ય જાતિ સાથે જેમકે કુતરાંને ખિલાડા સાથે એવી રીતે કાયમનાં વેર હાય છે. ૩૮૪ નરકગતિના કારણુ વિગેરે જણાવે છે: તીવ્ર રશદ્ર ધ્યાન આરંભા કરી માટા ઘણા, ભૂરિ મૂર્છાભાવ દ્રવ્યાદિક વિષે ધરતા જના; -માંસાદિના ખાનાર હણતા પાંચઇન્દ્રિય જીવને, નરક ભવને પામતા કરી નિરચજીવિત અંધને. ૩૮૫ અર્થ:—તથા મનુષ્ય જાતિમાં જે મનુષ્યેા તીવ્ર એટલે અત્યંત આકરૂ રૌદ્રધ્યાન કરનારા હાય છે તેથી ઘણા મેાટા આરંભે એટલે જેથી ઘણા જીવેાની હિંસા થાય તેવા પાપના મેાટા સમારા ખેતી, મીલ, જીન વગેરે કરનારા, તેમજ ભૂરિ મૂર્છા ભાવ એટલે ધન, દોલત, મહેલ, બંગલા, બગીચા વગેરે પૌદ્ગલિક પદાર્થને વિષે ઘણી આસક્તિ અથવા મમત્વભાવ રાખનારા હાય છે. તથા કેટલાક ઘણા જીવાની હિંસા થાય તેવા માંસ વગેરે અભક્ષ્ય પદાર્થો ખાનારા હેાય છે, વળી કેટલાક મનુષ્યા પ`ચેન્દ્રિય જીÀાને હણનારા હાય છે એવા મહા પાપી જીવા નિરય જીવિત એટલે નરકાયુષ્યને બંધ કરીને . નરક - ગતિના દુઃખો ભેગવે છે. આ ખાખતમાં કહ્યું છે કે— बंध निरयाउ महा-रंभपरिग्गहरओ रुहे। ॥ ખાર Àાકમાં નરગતિના દુ:ખા વિગેરે જણાવે છેઃ— સાત નરકે નરક જીવા કુભીમાંહિ ઉપજતા, ક્ષેત્ર પરમાધામી તિમ અન્યાન્ય પીડા પામતા; બે ભેદ ત્રીજા ભેદના ઈમ શરીરથી ને શસ્ત્રથી, સાતે નરકમાં ક્ષેત્રથી ત્રણ માંહિ પરમાધામીથી. ૩૮૬ અ:--નરકા ( નરક પૃથ્વી) સાત છે. ત્યાં નારક જીવા કુંભની અંદર ઉત્પન્ન થાય છે અને અન્તર્મુહૂતમાં જુવાન બની કું ભીમાંથી બહાર પડ઼ે છે તે વખતે તેમને ઘણુ ૩૮૫ For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ [ શ્રી વિજયપરિષ્કૃત દુ:ખ થાય છે. તેમજ આ નારકીઓને ક્ષેત્રથી, પરમાધામી દેવાથી અને અન્યાન્યથી એમ ત્રણ પ્રકારની પીડા હાય છે. એમાં ત્રીજી અન્યાન્યકૃત વેદનાના બે ભેદ છે. એક શરીરથી કરાતી, બીજી શસ્ત્રથી કરાતી. તેમાં પહેલી ક્ષેત્રકૃત વેદના સાતે નરકમાં હાય છે. અને બીજી પરમાધામી દેવે કૃત વેદના પ્રથમની ત્રણ નારકીમાં હેાય છે. ૩૮૬ અન્યાન્ય પીડા વિગેરેનું સ્વરૂપ જણાવે છે: શરીરની અન્યાન્ય પીડા હૈાય સાતે નરકમાં, શસ્ત્રપીડા એહુવી વળી પ્રથમ પાંચે નરકમાં; ક્ષેત્રના જ સ્વભાવથી પુદ્ગલ અશુભ દુઃખ આપતા, પરિણામ તસ દસ ધનાદિક સાંભળી જન ત્રાસતા. ૩૮૭ અઃ—ત્રીજી અન્યાન્ય કૃત વેદનાના બે પ્રકારમાંથી શરીરકૃત વૈદ્યના સાતે નરકમાં હાય છે, કારણ કે આ વેદનામાં એક નારકીના જીવ પેતાના જ ખીજા નારકીને શરીરાદિકથી અનેક રીતે દુ:ખ દે છે તથા ખીજી શકૃત અન્યાન્ય વેદના પહેલી પાંચ નરકમાં હાય છે. આ વેદના એક નારકી વૈક્રિય લબ્ધિથી તરવાર ભાલા વગેરે વિષુવીને બીજા નારકી સાથે લડીને તેને પીડા ઉપજાવે છે. તથા ક્ષેત્રકૃત વેદના તે ક્ષેત્રના જ સ્વભાવ એવા હાય છે કે ત્યાં રહેલા અશુભ પિરણામી પુદ્ગલેા જ નારકી જીવને નિરન્તર દુઃખ આપે છે. આ ક્ષેત્રકૃત અધન વગેરે દશ પરિણામ એવા છે કે જે સાંભળીને મનુષ્યા ત્રાસ પામે છે. ૭૮૭ શીતવેદના વિગેરેનું સ્વરૂપ જણાવે છે:~ આધ ત્રણ પૃથ્વી વિષે ક્રમસર અધિક આ વેદના, ક્ષેત્રની પંકપ્રભામાં ઉષ્ણ ને શીત વેદના, ધૂમપ્રભામાં ઉપર શીત તિમ ઉષ્ણુ નીચે વેદના; છઠ્ઠી નરક તિમ સાતમીમાં રિ શીતની વેદના ૩૮૮ અર્થ:—પ્રથમની ત્રણ પૃથ્વીને વિષે એ વેદનાએ અનુક્રમે વધતી વધતી હાય છે. વળી ક્ષેત્રવેદનામાં જે શીત અને ઉષ્ણુ વેદના છે તેના અનુક્રમ આ પ્રમાણે છે કે—હેલી ત્રણ પૃથ્વીમાં ફક્ત ઉષ્ણુ વેદના છે ને પંકપ્રભા નામની ચેાથી નારકીમાં ક્ષેત્રની ઉષ્ણુ અને સીત વેદના હાય છે. ધૂમપ્રભા નામની પાંચમી નારકીમાં ઉપર શીત વેદના અને નીચે ઉષ્ણ વેદના હેાય છે. તે પછી છઠ્ઠી અને સાતમી નારકીમાં ક્રમસર વધતી વધતી શીત વેદ્રના હાય છે એમ જાણવું. ૩૮૮ પંદર પરમાધામીના નામ વિગેરે જણાવે છે— ૪ ૫ અબ ને અંબરીષ શમલ શ્યામ પાંચમ રૂદ્ર એ, ७ ઉપદ્ર અસિ ધનુ કુ ભ ને મહાકાલ દસમા કાલ એ; For Personal & Private Use Only: Page #352 -------------------------------------------------------------------------- ________________ દેશનચિતામણિ ] ૧૨ ૧૩ ૧૪ ૧૫ વૈતરણી વાલુક મહાધાષ ને ખરસ્વર એ જાણીએ, અમ નામ પરમધામીનાં એ પંદરે મન ધારીએ. ૨૮૯ અ:—પંદર પરમાધામી દેવેનાં નામ આ પ્રમાણે જાણવા—૧ અબ, ૨ રિષ, ૩ શ્યામ, ૪ શખલ, પ દ્ર, ૬ ઉપરૂ, ૭ કાલ, ૮ મહાકાલ નામના, ૯ અસિ, ૧૦ ધનુ, ૧૧ કુંભી, ૧૨ વાલુકા, ૧૩ વૈતરણી, ૧૪ ખરસ્વર, તેમજ ૧૫મા મહાાષ નામના એ પ્રમાણે પરમાધામીનાં ૧૫ ભેદે મનમાં યાદ રાખવાં. ૩૮૯ એમ પંદર નામ પરમાધામીનાં અવધારીએ, નામ સરખા કામને કરનાર સર્વ પિછાણીએ; ધાર દુઃખ ઉપજાવનારા નરક ગતિમાં જીવને, ૩૫ અડગેાલિક જળ મનુષ્યા થાય પામી મરણને. ૩૯૦ અર્થ:—એ પ્રમાણે પરમાધામીના પદર નામે જાણવાં. અને તેઓ પાત પેાતાના નામને અનુસારે કાર્ય કરનારા છે એવું જાણવું. આ દેવા નરકગતિમાં રહેલા નારક જીવાને કમકમ!ટી ઉપજે તેવા ભયંકર દુઃખા ઉપજાવનારા છે. આ દેવાને સ્વભાવે જ બીજા જીવાને દુ:ખ પમાડવામાં આનંદ આવે છે. આ પરમાધામી દેવા કરેલા મહાપાપને લીધે મરીને ૧અડગેલિક જાતિના જલચર મનુષ્યા થાય છે. ૩૯૦ ४७ ૧ અડગેાલિક:-લવણુ સમુદ્રમાં જ્યાં ( જે સ્થલે ) સિંધુ નદી પ્રવેશ કરે ( દાખલ થાય ) છે ત્યાંથી ૫૫ યેાજન (પંચાવન યેાજન) દૂર ૧૨૫ (સાડા બાર ) યેાજન વિસ્તારવાળું એક ભયાનક સ્થળ છે. આ ઠેકાણે સમુદ્રની ઉંડાઇ ૩ા યેાજન છે, અને ત્યાં અતિ અન્ધકારવાળી - ફાઓ છે. તે ગુફાઓમાં વ્હેલા વર્ષભનારાચ સયણવાળા બહુ પરાક્રમી તેમજ દિરા માંસ અને સ્ત્રીઓના લેલુપી એવા જલચર મનુષ્યા રહે છે. તે રંગે કાળા, કાણુ તે કશ સ્પર્શીવાળા અને ભયાનક દષ્ટિવાળા છે. તથા સાડાબાર હાથની કાયાવાળા અને સખ્યાન વર્ષના આયુષ્યવાળા હોય છે. એ સન્તાપદાયક સ્થળથી ૩? યેાજન દૂર સમુદ્રમાં અનેક મનુષ્યેાની વસતિવાળા રત્નદ્વીપ નામને દ્વીપ છે કે જ્યાં અત્યારે જવું અશકય છે. તે દ્વીપમાં રહેનારા મનુષ્યા આ જલચર મનુષ્યને પકડી લાવી મારી નાખવા માટે મેટી 'ટીએને મદિરા માંસ વિગેરેથી લીંપે છે અને ઠામ ઠામ માંસના કકડા વેરે છે. ત્યાર બાદ મદિરા માંસનાં તુંમડાંથી વહાણેા ભરીને તે સ્થળે જાય છે. ત્યાં માંસાદિકના ગધથી બહાર નીકળેલા તે જળમનુષ્યાને જુએ છે. જ્યારે આ દ્વીપના લેા માંસના કકડાવાળાં તુંબડાં સમુદ્રમાં નાખે છે, ત્યારે તે ખાવાને પાછળ પડેલા એ મનુષ્યને ધીરે ધીરે વહાણાની પાછળ પાછળ દાંડાવીને સ્નદીપ સુધી લાવે છે. ત્યાં ધટીએમાં વેરેલ માંસ મદિરા ખાવાને એ મનુષ્યા ઘટીતા પડ ઉપર ચઢી જાય છે. અને કઈક દિવસ સુધી નિરાંતે ખાવા દઈ તે કલ્લોલ કરતા એવા તે જળમનુષ્યાની ચારે તરફ શસ્ત્રાદ્ધ સુમરા ઘેરા ધાલે છે જેથી નાશી શકે નહિ. અને ધંટીનું ઉપલું પડ ધીરે ધીરે ઉતારીને તેને એક વર્ષ સુધી પીલે છે. કારણ કે તે જળમનુષ્યા ણા પરાક્રમી હાવાથી શસ્રાધ સુભટાથી જ શકાય છે અને ઘણા મજબૂત સંધયણવાળા હેવાથી એક વષઁ સુધી પીલવા પડે છે, એમ છતાં પણ એ મનુષ્યાનાં હાડકાં એવાં મજબૂત છે કે જે ભાગીને કકડા થતા નથી; પરન્તુ વ કુટ For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપદ્મસૂરિકૃત ચાર શ્લાકમાં દરેક પરમાધામી દેવ નારકીને કેવી કેવી પીડા આપે છે તે વિગેરે જણાવે છે:— ૩૦૬ ઉંચે ઉછાળીને પછાડે નારકીના જીવને, અબ પરમાધામી બીજે તાસ તનના ખંડને; કરીને પકાવે ભિડ્ડમાં ત્રીજો હૃદય ને અન્નને, ભેદે અસુર ચાયા કરે કરથી પ્રહારાદિક અને. ૩૯૧ અઃ—અબ નામને પહેલા પરમાધામી નારકીના જીવને આકાશમાં ઊંચે ઉછાળીને જમીન ઉપર પછાડે છે. બીજો અમિષ નામના પરમાધામી તે નારકીના શરીરના કકડા કરી કરીને ભઠ્ઠીમાં પકાવે છે. જો કે તેના શરીરના કકડા કરવામાં આવે છે તેા પણ તે નારકીના વા મરતા નથી, કેમકે નારકીના જીવે નિરૂપક્રમ આયુષ્યવાળા છે. અને તેમનું શરીર પારાના રસ જેવું હાય છે. તેમનું આયુષ્ય કાઇ રીતે ઘટતું નથી, કકડા થવા છતાં તે ક્રીથી ભેગા થઈ જાય છે, કારણ કે નારકીનું વૈક્રિય શરીર તેવા પ્રકારનું છે. ત્રીજો શ્યામ નામના પરમાધામી દોરડાથી માર મારવો વિગેરે રીતે શાતનપાતન વિગેરે કરે છે, તથા તેના હૃદયને ભેદે છે અને તેનાં આંતરડાંને કાપે છે, તથા કાળજાને કાપે છે. અને ચેાથેા શખલ પરમાધામી નારકીને હાથથી પ્રહાર વિગેરે કદના કરે છે. ૩૯૧ ૧ ભાલા વિષે જ પરાવતા આ રૂદ્ર નારક જીવને, E ઉપદ્ર ભાંગી નાખતા તસ સર્વાં અંગોપાંગને, તરવાર જેવા તીક્ષ્ણ જેમાં પાંદડાં તેવા વને, નારકીને ફેરવે આ સાતમા ધરી હર્ષને ૩૯૨ અ:રૂદ્ર નામના પાંચમે પરમાધામી દેવ તે નારકીના શરીરને ભાલાની અંદર પરાવે છે જેથી તેને તીવ્ર વેદના થાય છે. તથા ઉપ નામના છઠ્ઠો પરમાધામી ધ્રુવ તેના સર્વ અ ંગે પાંગને એટલે આંગળીએ વગેરેને ભાગી નાખે છે. સાતમે અસિ નામને દેવ જેની અંદર તલવાર જેવાં તીક્ષ્ણ ધારવાળા પાંદડાં છે તેવા વનની અંદર બહુ રાજી સુધીમાં રીબાઈ રીબાઇને વેદનાથી મરણ પામે છે, અને મરણ પામીને નારકી પણે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે એ જળમનુષ્યાને મારવાનું કારણ એ છે કે એના ગુપ્ત ભાગમાં રહેલી અડગાળીએ કાઢીને ચમરીગાયના પૂચ્છના વાળથી બાંધીને બન્ને કાને લટકાવી સમુદ્રની અંદર રત્નાદિને કાઢવા ઉતરે તે બીજા મગર આદિ હિંસક જલચરા તેને ( રત્નના કાઢનારને ) ઉપદ્રવ કરી શકતા નથી એવા તે અડગાળીઓને પ્રભાવ છે. આ પ્રમાણે પરમાધામીએ નારકાને દુઃખ દેવાથી ધોર કર્મ બાંધી અડગેાલિક જળચર મનુષ્યપણે ઉપજી ભયાનક ધટીમાં પીલાઈ મરણ પામી નારકી થઈ સંસારમાં રખાયા કરે છે. For Personal & Private Use Only: Page #354 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૩૦૭ થઈને તે નારકીને લઈ જઈને ફેરવે છે, જેથી તે નારકીના આખા શરીરમાં ચરે ચીરા, પડી જાય છે અને ઘણી આકરી વેદના થાય છે. ૩૨ આઠમો ઝટ બાણ મારી નારકને વધતે, નવમો પકાવે કુંભિમાં ને માંસ ટુકડા ખાંડ, દસમો તથા કુડે પકાવે આ અસુર અગિઆરો, | દુર્ગધમય વૈતરણી માંહી નાંખતો વળી બારમો. ૩૯૩ અર્થ –આઠમે મહાકાલ નામને દેવ બાણ મારીને નારકીને જલદીથી વધે છે. નવમે કુંભી નામના પરમાધામી દેવ તે નારકીને કુંભમાં પકાવે છે એટલે રાંધે છે. અને દશમે મહાકાલ પરમાધામી તેના માંસના ટુકડાને ખાંડે છે. તથા અગીઆરમો અસુર એટલે પરમાધામી તેને અગ્નિના કુંડની અંદર નાખીને રાંધે છે. તેમજ બારમો વૈતરણું નામની નદીમાં નારકીને નાંખે છે. ૯૩ તણ વેલમાં પચાવે તેરમો ભાગી જતાં, નારકીને હાક મારીને ખર સ્વર રોકતા શાલ્મલી તરૂ પર ચઢાવે તેમ આળોટાવતા, નારકીને અંત્ય પરમાધામીઓ રાજી થતા. ૩૦૪ અર્થ –તેરમો વાલક નામનો પરમાધામી તપેલી વેલમાં એટલે રેતીમાં તે નારકીને પચાવે છે. તથા મહાશેષ નામને ચૌદમે પરમાધામી નાશી જતા નારકીને હાક મારીને એટલે હોકેટો કાઢીને રેકે છે. તથા પંદરમે ખરસ્વર નામને છેલ્લે પરમાધામી નારકીને શામલીના વૃક્ષ ઉપર ચઢાવે છે તથા આળોટાવે છે. એવી રીતે પરમાધામી કત વેદનાનું સ્વરૂપ જાણવું. ૩૯૪ પરસ્પર વેદના વિગેરે જણાવે છે – જે પરસ્પર વેદના તેનું સ્વરૂપ ઈમ જાણીએ, સમ્યકત્વી ને મિથ્યાત્વી નારક ભેદ બે ના ભૂલીએ, મિથ્યાત્વી નારક જીવ પરસ્પર દુઃખને ઉભા કરી, ભોગ દિનરાત દીન થઈ વેદના બહુ આકરી. ૩૫ અર્થ—હવે બીજી પરસ્પર એટલે અન્ય કૃત વેદનાનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું. નારકીમાં પણ સમકિતી નારકી અને મિથ્યાત્વી નારકી એમ બે પ્રકાર છે એ ભૂલવું નહિ. તેમાં જે મિથ્યાત્વી નારકીઓ હોય છે તેઓ એક બીજાને દુઃખ આપે છે અને તેથી હંમેશાં દીન થઈને એટલે ગરીબડા થઈને ઘણી આકરી વેદના ભેગવે છે. ૩૯૫ For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પ્રભુજી ચાલુ પ્રસંગે હિતશિક્ષા આપે છેઃ— પાપ કરતાં ભાન નહિ તેથી ખની આવી સ્થિતિ, જોઇએ સુખ સને પણ શમ કારણ સાધના, તિરી નરકનાં દુઃખ ન ગમે કારણેા સેવે અતિ; વિષ્ણુ ના મળે સદ્ગતિ સુખા ઈમ બાધ લેજો ભવિજના. ૩૯૬ અઃ—પાપ કરતાં ભાન નહિ રાખવાથી આવા ભયંકર નારકીના તીવ્ર દુ:ખા વિવિધ પ્રકારે ભાગવવાં પડે છે. તેથી આવી સ્થિતિ એટલે અવસ્થા થાય છે. બધા જીવાને તિર્યંચ અને નારકીનાં દુઃખ ગમતાં નથી, પરંતુ તેની પ્રાપ્તિ થાય તેવાં ઘણાં કારણેાને તે સેવે છે એટલે જેથી ઘણાં પાપ બંધાય એવાં મહા આરંભ વગેરે કારણેા સેવે છે. તેથી તેવા દુઃખા ભાગવવા પડે છે. બધાંને સુખ મેળવવાની ઇચ્છા હેાય છે, પરંતુ શર્મ કારણ એટલે સુખ મેળવવાના કારણેા જે જ્ઞાનાદિક તેની સાધના કર્યા વિના સતિના સુખા મળતાં નથી. આ ખાખતની હે ભવ્ય જના ! તમે શિખામણુ લેજો. એટલે હુંમેશાં સુખના કારણેાની સેવના કરવી. અને દુ:ખના કારણેાને સેવવા જ નિહ. ૩૯૬ નરકાયુષ્યનુ સ્વરૂપ વિગેરે જણાવે છે:— ત્રાસ પુષ્કળ પામતા તેઓ ત્રિવિધ દુઃખે કરી, [ શ્રી વિજયપદ્મસુકૃિત દેવની જિમ નારકાનું લેશ આયુ હીત અને, નીકળવાને ચાહતા પણ જીવન બેડી આકરી; ના જેવું બાંધેલ તેવું ભાગવે અહુ દુ:ખને. ૩૯૭ અ:—એવી રીતે તે નારકીના જીવા ત્રિવિધ દુ:ખે કરી એટલે ક્ષેત્રકૃત વેદના પરમાધામી દેવકૃત વેદના અને અન્યાન્યકૃત વેદના એમ ત્રણ પ્રકારની વેદના વડે ઘણું દુ:ખ પામે છે. એટલે ત્યાંથી નીકળવાને ઘણી ઇચ્છા કરે છે પણુ જીવન એડી એટલે નારકીના આયુષ્યના ઉદય રૂપી બેડી ઘણી આકરી છે. કારણ કે દેવતાની પેઠે નારકીના જીવાનું આયુષ્ય જરા પણ ઘટતું નથી. તેથી જેવું ખાંધ્યુ હાય છે તેવું જ એટલે જેટલા વખત ભાગવવાનું બાંધ્યું હાય તેટલા વખત સુધી ભાગવવું પડે છે. તેથી ઘણી વેદના ભેાગવવી પડે છે. ૩૯૭ અજ્ઞાની જીવા જે ભૂલા કરે છે, તે જણાવે છે: એમ ચાર ગતિ વિષે સુખ લેશ પણ નહિ તે છતાં, સંસારમાં પડતા જના અજ્ઞાનથી સ્થિતિ ભૂલતાં; જલ જાય નીચી ભૂમિમાં તિમ ભવિજના નીચા જતા, દીપમાં ઝપલાઈ જેમ પતંગ તિમ દુઃખી થતા. ૩૯૮ For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિતામણિ ] ૨૦૦ અર્થ:- એ પ્રમાણે દેવતા, નારકી, તિર્યંચ અને મનુષ્ય એ ચારે ગતિમાં જરા માત્ર પણ ખરું સુખ નથી, પરંતુ અનેક પ્રકારનાં દુઃખ રહેલાં છે તે છતાં અજ્ઞાની છો સંસારમાં સુખ માને છે અને રખડયા કરે છે, કારણ કે અજ્ઞાનના ઉદયથી પોતાની સાચી સ્થિતિ સ્વરૂપ ભૂલી જાય છે તેથી એમ બને છે. જેમ પાણુ સ્વભાવથી નીચાણવાળી જમીન તરફ ઢળે છે તેમ ભવ્ય જન પણ કર્મના ઉદયથી થએલ અજ્ઞાન વડે પિતાની સ્થિતિ–મર્યાદા ભૂલી નીચા જાય છે એટલે સંસારમાં લપટાઈ વિપરીત આચરણે સેવ્યા કરે છે. તેથી જેમ પતંગીયાં દીવામાં સુખની બુદ્ધિથી અંજાઈને તેમાં પડી મરે છે તેમ સંસારી જીવે પણ દુઃખી થાય છે. ૩૯૮ કર્મનું સ્વરૂપ વિગેરે જણાવે છે – મિથ્યાત્વ અવિરતિ વેગથી કેધાદિ ચાર કષાયથી, જે કરાએ કર્મ તે કર્યા વિના હોતું નથી, જાતિસ્મરણથી આત્મસિદ્ધિ વિવિધ ભાવે કર્મથી, એક સુમતિ અપર વિમતિ સુખ દુઃખ પામે કર્મથી. ૩૯૯ અર્થ-મિથ્યાત્વ એટલે દેવ, ગુરૂ અને ધર્મ ઉપર અશ્રદ્ધા. અવિરતિ એટલે પચ્ચખાણને અભાવ. યોગ એટલે મન, વચન અને કાયાને વ્યાપાર તથા કોધ, માન, માયા અને લેભ એ ચાર પ્રકારના કષાય એમ ચાર હેતુથી જે કરાય તે કર્મ કહેવાય છે. એટલે ઉપર ગણવેલા મિથ્યાત્વાદિ ચાર પ્રકારના હેતુઓ વડે [ કર્મવર્ગણાઓથી ઠાંસીને ભરેલા ચૌદ રાજલકમાંથી જે ] કર્મ વર્ગણાઓને આત્માની સાથે સંબંધ કરાય તે કર્મ કહેવાય છે. આ કર્મ તેના કર્તા એટલે કરનાર વિના હેતું નથી. માટે જે કર્મ છે તો તેને કરનાર એ આત્મા પણ છે. જાતિસ્મરણ જ્ઞાન (એટલે જે જ્ઞાનથી જીવ પિતાના થઈ ગએલા સંખ્યાતા ભવનું સ્વરૂપ જાણી શકે છે તેના ) થી આત્મા છેજ એમ સાબિત થાય છે. વળી એ કર્મને લીધે જીવની જુદી જુદી અનેક પ્રકારની અવસ્થી થાય છે, તે આ પ્રમાણે જાણવી કર્મના ઉદયથી એક સુમતિ એટલે સારી બુદ્ધિવાળો એટલે સમજ શક્તિવાળો થાય છે, ત્યારે બીજો વિમતિ એટલે બુદ્ધિ વિનાને અથવા દબુદ્ધિવાળે થાય છે. વળી એક સુખને ભેગવનારે થાય છે, તો બીજો દુઃખને ભેગવનારે થાય છે, આ પ્રકારની જીની વિષમ –વિલક્ષણ સ્થિતિઓ થવાનું કંઈ પણ કારણ હોવું જોઈએ. અને તે કારણ કર્મ જ છે. ૩૯૯ કર્મથી થતી વિચિત્રતાને જણાવે છે – એક હવે શેઠ બીજે દાસ રોગી નિરેગ એ, લક્ષમી લહે છે એક પરના પ્રિય અપ્રિય ઈ દેખીએ. For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ | શ્રી વિજ્યપધસૂરિકૃતનૃપતિ હવે એક ભિક્ષક અપર દેવાદિક બને, અવલોકીએ પ્રત્યક્ષ બહુધા કર્મનાજ બનાવને. ૪૦૦ અર્થ:--વળી કર્મના ઉદયથી જ એક જીવ શેઠ થાય છે ત્યારે બીજે જીવ દાસ એટલે નેકર બને છે. તથા એક રેગવાળો થાય છે ત્યારે બીજે નિરેગ એટલે રેગ રહિત શરીરવાળો થાય છે. એક લક્ષ્મી એટલે પૈસો પામે છે. ત્યારે બીજે ગરીબ થાય છે. એક બીજાને પ્રિય થાય (હાલે લાગે) છે ત્યારે બીજે અપ્રિય એટલે અળખામણે થાય છે. એજ પ્રમાણે એક નૃપતિ એટલે રાજા બને છે, તે બીજે ભિક્ષુક એટલે ભિખારી થાય છે. એક જીવ દેવ થાય છે, એક મનુષ્ય થાય છે, એક નારકી થાય છે. એ પ્રમાણે આ, બધા માં આત્મપણું સમાન છતાં પણ આ અનેક પ્રકારની પ્રત્યક્ષ વિચિત્રતા જણાય છે, તે મુખ્યત્વે કર્મના જ બનાવ એટલે કર્મના જ કાર્યો જાણવાં, અથવા કર્મને જ ફળ જાણવાં. ૪૦૦ ચાલુ પ્રસંગે પ્રભુજી શીખામણ આપે છે – નાટક તણા થીએટરે એકટર વિવિધ ભાવે ભજે, સંસાર થીએટર વિષે જન ભાવ વિવિધા ઇમ ભજે, તિણ ભવ્ય છ દૂધથી જિમ અને સંસારને, પિષો નહિ તિમ જન્મથી ભવના વિચારી દુઃખને. ૪૦૧ અર્થ-જેવી રીતે નાટક કરવાની થીએટર (રંગભૂમિ) માં એકટર (નાટક) જૂદા જૂદા વેષ પહેરી જુદી જુદી અવસ્થાને ધારણ કરે છે, એટલે કે ઈ વાર રાજા, કેઈ વાર રાણી, કેઈ વાર સેનાપતિ, કઈ વાર ભીખારી, ને કઈ વાર વિદુષકને વેષ ભજવે છે; તેમ આ સંસાર રૂપી થીએટરને વિષે પણ જીવ અનેક પ્રકારની અવસ્થા ધારણ કરે છે, એટલે તે જીવ કેઈ વાર મનુષ્ય, કઈ વાર દેવતા કઈ વાર નારકી ને કઈ વાર તિર્યંચ વગેરે બની અનેક પ્રકારની અવસ્થા ધારણ કરે છે. તેથી હે ભવ્ય છે ! તમે સર્પને દૂધથી પિષવાની જેમ આ સંસાર રૂપી સર્પને વારંવાર જન્મ લેવા સરખા દૂધ વડે પોષ નહિ. કારણ કે જેમ દૂધ પાઈને ઉછેરેલો સર્પ અંતે તેના પિષનારને ડંખે છે તેથી તે તેના નાશનું કારણ થાય છે, તેમ વારંવાર જન્મ લેવાથી આ સંસારનું પોષણ પણ દુઃખને માટે થાય છે, એવું વિચારીને આ સંસારનું પિષણ કરશે નહિ. ૪૦૧ ત્રણ લેકમાં મેક્ષની અંદર શું શું ન હોય? તે વાત સ્પષ્ટ જણાવે છે – સંસાર માંહી જેહવા દુઃખ તેહવા નહિ મોક્ષમાં, - નરક જેવું ગર્ભ દુઃખ નહિં લેશથી આ મેક્ષમાં For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૩૧ નારકીને કુંભિમાંથી ખેંચતા દુઃખ જેહવું, તેહવું દુઃખ જન્મકાલે મેક્ષમાં નહિં એહવું. ૪૦૨ અર્થ:–ચાર ગતિ રૂપી સંસારમાં જેવાં દુખે છે તેવા દુઃખોમાંનું કઈ પણ દુઃખ મેક્ષમાં નથી. તે આ પ્રમાણે-નરકમાં થતી વેદનાના જેવું ગર્ભનું દુઃખ મેક્ષમાં લગાર પણ નથી, કારણ કે જેમ ગર્ભમાં અમુક વખત રહેવાનું હોય છે અને ત્યાર પછી જન્મ થાય છે તેવું મેક્ષમાં ઉપજવાનું નથી, કારણ કે અહીંથી એકજ સમયની ઋજુગતિ વડે જીવ મેક્ષમાં જાય છે. વળી કુંભિમાં ઉત્પન્ન થએલા નારકીને કુંભિમાંથી ખેંચતાં અથવા પિતાની મેળે નીકળતાં જેટલું દુઃખ થાય છે તેટલું દુઃખ જન્મ વખતે મનુષ્યને હોય છે, તેવું દુઃખ મેક્ષમાં નથી. કારણ કે ત્યાં જન્મ લેવાના કારણે જ નથી. ૪૦૨ શલ્ય જેવી આધિ વ્યાધિ લેશ પણ નહિ મોક્ષમાં, પુદગલ વિપાકી કર્મ કરે ઉદય નહિ તનુ વિરહમાં; અગ્રદૂતી યમ તણી તિમ ચરનારી તેજને, મેક્ષમાં ન જ કરે જે બહુ પરાધીનત્વને. ૪૦૩ અર્થ --શલ્ય એટલે ખેલ અથવા કાંટે. જેમ તે કર્યો જે વાગ્યું હોય તે જ્યાં સુધી નીકળે નહિ ત્યાં સુધી સાલ્યા કરે છે અને દુઃખ આપે છે તેવી શલ્ય સરખી આધિ એટલે મનની પીડા તથા વ્યાધિ એટલે શરીરની પીડા લેશ માત્ર પણ મોક્ષમાં નથી. વળી મોક્ષમાં તનુ વિરહ એટલે શરીરનો વિરહ એટલે અભાવ હોવાથી પુગલવિપાકી (એટલે પુદ્ગલને વિષે જ ઉદયવાળી, છત્રીસ પ્રવૃતિઓને ત્યાં ઉદય નથી. વળી યમરાજાની દૂત એટલે જાસુસ સરખી અને તેજને એટલે બળને હરનારી તે જરા એટલે ઘડપણ કે જે બધા પ્રકારની પરાધીનતાને આપનારી છે તે પણ મેક્ષમાં બીલકુલ નથી, તે કારણથી મેક્ષમાં સદાકાળ એક જ પ્રકારની સ્થિતિ કાયમ રહે છે. ૪૦૩ ચાર ગતિના મરણ જેવાં મરણ કદી નહિ મેક્ષમાં, વાસ સાદિ અનંત અંગે સિદ્ધનો છે મેક્ષમાં જન્મ વિણ હોયે મરણ ના જન્મ હોય ને તન વિના, કર્મ વિણ ન શરીર કર્મો નાશ પામ્યાં સિદ્ધનાં. ૪૦૪ અર્થ:--જેવા પ્રકારનાં મરણ ચાર ગતિમાં થાય છે તેવાં મરણ કદાપિ મોક્ષમાં થતાં નથી. એટલે મોક્ષમાં મરણ જ થતું નથી, કારણ કે સિદ્ધના જીવને મોક્ષમાં સાદિ અનંત ભાગે વાસ છે, એટલે જ્યારે જીવ મેક્ષમાં ગયો ત્યારે તેની સાદિ એટલે શરૂઆત - થઈ અને ત્યાંથી કદાપિ પણ અહીં સંસારમાં આવવાનું નથી એટલે અનંત કાળ સુધી For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૨ શ્રી વિજયપાતિ ત્યાં રહેવાનું છે માટે અનન્ત, એ પ્રમાણે સિદ્ધને સાદિ અનંત કાલ જાણ. જન્મ વિના મરણ હેતું નથી. એટલે જેને જન્મ થયો હોય તેનું જ મરણ હોય છે, જેથી સિદ્ધના જીવને તે જન્મ જ નથી તે મરણ પણ ક્યાંથી હોય? વળી જન્મ પણ શરીર હોય તેને હોય અને સિદ્ધના જીવને તે શરીર પણ હોતું નથી, માટે જન્મ પણ હોય નહિ. વળી જેને કર્મ હોય તેને શરીર હોય, પરંતુ સિદ્ધના જીવને કર્મ જ નથી તે શરીર કયાંથી હેય? વળી સિદ્ધના જીવને કર્મ નથી તેનું કારણ એ કે તેમણે સઘળાં કર્મોને ક્ષય કર્યો છે, અને નવીન કર્મ બંધના હેતુ છે નહિ, તેથી સિદ્ધના જીવોને કર્મ હોતાં નથી. જેમ બળી ગયેલા બીજને ફણગે ફૂટે નહિ તેમ સર્વથા નાશ પામેલ કર્મથી રાગ દ્વેષ ઉપજતા નથી અને રાગ દ્વેષના અભાવે કર્મ વિગેરે વિભાવના કારણે પણ સંભવતા નથી. ૪૦૪ ચાર લેકમાં સિદ્ધ શિલાનું સ્વરૂપ જણાવે છે – સવર્થ સિદ્ધ થકી ઉપર જતાં દુવાલસ જને, ઈષ~ાભાભિધાના શ્રેષ્ઠ સિદ્ધશિલા અને સ્ફટિક જેવી સ્વચ્છતાએ ગોળ છે આકારમાં, લાખ પિસ્તાલીસ જન પૃથુલતા લંબાઈમાં. ૪૦૫ અથ–માનિક દેના સ્થાનમાં સૌથી શ્રેષ્ઠ અને સૌથી ઉપર રહેલ સર્વાર્થસિદ્ધનું વિમાન આવેલું છે. તે વિમાનથી બાર યેાજન ઉપર જઈએ ત્યારે ઈષ~ાશ્મારા એ નામવાળી ઉત્તમ સિદ્ધશીલા પૃથ્વી આવેલી છે. આ સિદ્ધશીલા સ્ફટિક જેવી સ્વચ્છ અથવા ઉજવલ છે. આકારમાં ગોળાકારે છે. અને તેની લંબાઈ તથા પહોળાઈ પીસ્તાલીસ લાખ જન પ્રમાણ છે. એટલે પીસ્તાલીસ લાખ જન પ્રમાણ મનુષ્ય ક્ષેત્ર છે અને તેની ઉપર તેટલા જ પ્રમાણુવાળી સિદ્ધશિલા આવેલી છે, ૪૦૫ સિદ્ધ પ્રભુનું સ્થાન વિગેરે જણાવે છે-- ત્યાંથી ઉપરના અન્ય ગઉના એક છઠ્ઠા ભાગમાં, ત્રણસે તેત્રીસ ધનુષ બત્રીસ અંગુલ ક્ષેત્રમાં સર્વ લેકાંતે અડીને સિદ્ધના જી વસે, ઉજવલપણમાં તે શિલાગે ક્ષીર હિમ શિશિને હસે. ૪૦૬ અર્થ એ સિદ્ધશિલાની ઉપર બારમા એજનના અંત ભાગમાં લેકને અંત આવે છે એટલે તેની ઉપર અલેક આવેલું છે. એમાં લેક અલેકને તફાવત એ છે કે લેકમાં છ દ્રવ્ય હોય છે અને અલેકમાં એકલું આકાશ દ્રવ્ય હોય છે. આ બારમાં જનની અંદર પણ સર્વથી ઉપરને છેલ્લે એક ગાઉ છે તેના એક છઠ્ઠા ભાગ જેટલા ક્ષેત્રમાં એટલે ત્રણસે તેત્રીસ ધનુષને ૩૨ અંગુલ જેટલા ઉર્ધ્વ ક્ષેત્રમાં સર્વ સિદ્ધ ભગવાનને વાસ છે. For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૩૧૩ અને તે સર્વ સિદ્ધો લેકાંતને અડીને એટલે સ્પર્શીને રહેલા છે. આ સિદ્ધ શિલાગે ક્ષીર; એટલે ગાયનું દૂધ, હિમ એટલે બરફ તથા ચંદ્રને પણ હસનારી છે એટલે એ દૂધ બરફ અને ચંદ્રમાથી પણ અધિક ઉલ અથવા સફેદ છે. ૪૦૬ સિદ્ધશિલાને આકાર વિગેરે જણાવે છે – સંસ્થાન છત્રાકાર એનું બાર નામે શેભતી, બહુ મધ્યમાં જોડાઈ ગણતાં આઠ જનની થતી; બે બાજુ આગળ અનુક્રમે હવે ઘટાડે તેહમાં. પ્રતિયેજને અંગુલ પૃથકત્વે રાખજે ઈમ ધ્યાનમાં ૪૦૭. અર્થ –આ સિદ્ધ શિલાનું સંસ્થાન એટલે આકાર છત્રાકાર એટલે ઉત્તાન છત્રના આકારે છે. વળી તે બાર નામ વડે શોભાયમાન છે. આ શિલાની બરાબર મધ્ય ભાગમાં જાડાઈ ગણુએ તે આઠ યોજન પ્રમાણે થાય છે. ત્યાંથી બંને બાજુએ છેડા તરફ અનુક્રમે ઘટાડો થતો જાય છે એટલે જાડાઈ ઓછી ઓછી થતી જાય છે. એટલે એક એક યેજને અંગુલ પૃથકત્વ એટલે ૨ થી ૯ આંગળ જેટલો ઘટાડો થાય છે એ વાત ધ્યાનમાં રાખજે. ૪૧૭ સિદ્ધશિલાની જાડાઈમાં ઘટાડો વિગેરે જણાવે છે – અંગુલાસંખ્યય ભાગ પ્રમાણ અંતિમ ભાગમાં, મક્ષિકાની પાંખ કરતાં પાતળી જાડાઈમાં અહિંથી ઉપર જન તણા ચોવીસમા તે ભાગમાં, અંતિમ સિધો વસે નિજ ગુણ રમણતાનંદમાં, ૪૦૮. અર્થ –એ પ્રમાણે ઘટતાં ઘટતાં અંતિમ ભાગમાં એટલે છેવટના છેડે જાડાઈ અંગુલના અસખ્યાતમાં ભાગ પ્રમાણ રહે છે એટલે તેની જાડાઈ માખીની પાંખ કરતાં પણ પાતળી હોય છે. અહીંથી ઉપર એક એજનના ઉપરના છેલ્લા ચોવીસમા ભાગમાં સિદ્ધો વસે છે, કારણ કે સિદ્ધની ઉત્કૃષ્ટ અવગાહના એક એજનના ચોવીસમાં ભાગ પ્રમાણ હોય છે. મનુષ્યનું ઉત્કૃષ્ટ શરીર ત્રણ ગાઉનું છે, અને તે યુગલીયાનું હોય છે, પરંતુ તેઓ મેક્ષે જતા નથી. પરંતુ જેની પાંચસો ધનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહના હોય તે મેક્ષે જાય, અને મોક્ષે જાય ત્યારે અહીંની અવગાહનામાંથી ત્રીજો ભાગ ઓછો થાય છે.' '' ૧ સિદ્ધશિલાના બાર નામ આ પ્રમાણે --૧ ઈષત, ૨ ઈષત ઠાભાર, ૩ તન્વી, ૪ તનુતનવી, ૫ સિદ્ધિ, ૬ સિદ્ધાલય ૭ મુકિત, ૮ મુકતાય, ૯ લેકાર્ચ, ૧૦ લોકતૃપિકા, ૧૧ લોકાગ્ર પ્રતિવાહિની; ૧૨ સર્વ જીવ સુખાવહા. એ ૧૨ નામ સિદ્ધશિલાના જાણવા. For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩િ૧૪ [ શ્રી વિપક્વસૂરિકૃતજેથી પાંચ ધનુષ્ય એ જનને સોળમે ભાગ છે, તેમાંથી એક તૃતીયાંશ એ છો થયે એટલે ૩૩૩ ધનુષ્ય અને ૩૨ આંગુલ રહ્યા. તે જનને એટલે ૮૦૦૦ ધનુષ્યને વીસ ભાગ જાણ. તથા અહીં રહેલા સિદ્ધો પિતાના જ્ઞાનાદિક ગુણમાં રમણતા કરવા રૂપ આનંદમાં તલ્લીન રહે છે. ૪૦૮ અગીઆર લેકમાં સિદ્ધનું સ્વરૂપ જણાવે છે – જીવપણું સંસારીનું જિમ દ્રવ્ય પ્રાણ નિયગથી, તેમ સિદ્ધનું જીવપણું છે ભાવ પ્રાણ નિયોગથી; તીર્થ સિદ્ધાદિક પ્રકારે ભેદ પંદર જાણીએ, ધ્યેય નિર્મલ ચાવીને નિર્મલ પરમપદ પામીએ. ૪૦૯ અર્થ-જેમ સંસારી જીવમાં જીવપણું દ્રવ્ય પ્રાણુના સંબંધથી એટલે પાંચ ઈન્દ્રિય, મન બેલ, વચન બલ, કાય બલ, એ ત્રણ બલ, આયુષ્ય અને શ્વાસોશ્વાસ એ પ્રમાણે દશ પ્રકારના દ્રવ્ય પ્રાણમાંથી સંભવતા દ્રવ્ય પ્રાણના સંયોગથી છે. તેમ સિદ્ધિમાં રહેલા મેક્ષના જીવમાં જીવપણું ભાવ પ્રાણરૂપ જ્ઞાનાદિક ગુણેના સંબંધથી જાણવું. તથા આ સિદ્ધના તીર્થસિદ્ધ અતીર્થસિદ્ધ વગેરે પંદર ભેદો જાણવા. જો કે મોક્ષમાં ગએલા સર્વ છે તે સરખા જ છે, છતાં આ પંદર ભેદ તેઓ અહીંથી મેક્ષમાં ગયા તે વખતની તેમની પૂર્વ અવસ્થાને લીધે કહ્યા છે. હે ભવ્ય છે ! આ સિદ્ધ પ્રભુ રૂપ નિર્મલ ધ્યેયના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરીને નિર્મલ એટલે કર્મ રૂપી મલથી રહિત પરમ પદ જે મક્ષ તેને પામ. ૪૯ સિદ્ધને જન્મ વિગેરે ન હોય, તેમાં કારણ વિગેરે જણાવે છે – અહિં તજી દેહાદિ સિદ્ધિ વિષે રહે શાશ્વતપણે, બીજ બળતાં હોય ના અંકર ભવ અંકુરને; અવકાશ રજ ના ઉપજવાનો કર્મ બીજ બળી જતાં, કાર્ય હોવે કેમ કારણ મૂળથી જ વિનાશતાં. ૪૧૦ અર્થ ––આ સિદ્ધના જીવો અહીં એટલે જે ભવમાં મેક્ષે ગયા તે ભાવમાં દેહાદિ એટલે શરીર, આયુષ્ય, કર્મ વગેરેને સર્વથા ત્યાગ કરી સિદ્ધિમાં એટલે મુક્તિમાં શાશ્વત પણે રહ્યા છે, એટલે ત્યાંથી કદાપિ સંસારમાં પાછું આવવું ન પડે તેવી રીતે રહેલા છે. અને એ મેળવેલી મેક્ષ અવસ્થા હંમેશાં કાયમ રહેવાની છે અને કદાપિ જતી રહેવાની નથી. કારણ કે જેમ બોજ બળી જાય તો તેમાંથી અંકુરો એટલે ફણગો ઉત્પન્ન થતો નથી, તેમ તે સિદ્ધના જીને ભવ એટલે ચાર ગતિ રૂપી સંસારરૂપી અંકુરોને ઉપજવાને For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] ૩૧૫ જરા પણ અવકાશ એટલે સ્થાન રહેલું નથી, કારણ કે આ ભવરૂપી અંકુરને ઉપજવાને કર્મરૂપી બીજની જરૂર છે, પરંતુ સિદ્ધના જીના કર્મરૂપી બીજજ બળી ગએલાં છે તેથી જેમ બીજ વિના અંકુરે ન થાય તેમ કર્મ વિના સંસાર પણ સંભવે નહિ. સમજવાનું એ છે કે-જે કારણને જ મૂલમાંથી સંપૂર્ણ નાશ થયો હોય તે પછી કાર્ય કયાંથી થાય? અર્થાત્ ન જ થાય. તેમ કારણ રૂ૫ કર્મને નાશ થયે તે તેના કાર્ય રૂપ ભવને એટલે સંસારને પણ સર્વથા નાશ થયે એમ સમજવું. ૪૧૦ સિદ્ધ પ્રભુના મોટા આઠ ગુણનું સ્વરૂપ ત્રણ લેકમાં જણાવે છે – આઠ કર્મ થકી અલગ એ અનંતાષ્ટક ધારતા, જ્ઞાનાવરણના વિલયથી કેવલ અનંતું પામતા; દર્શનાવરણ ક્ષયે દર્શન અનંત સાધતા, સમ્યકત્વ ક્ષાયિક ચરણ પામે મોહકર્મ વિનાશતા. ૪૧૧ અનંત સુખ તિમ વીર્યવાળા વેદ્ય વિન વિનાશથી, અક્ષય સ્થિતિ પામતા આયુષ્ય કેરા વિરહથી; જિમ અહિં આયુષ્ય પૂરું હોય ત્યારે જીવને, અન્ય ભવમાં જવાનું તિમ નહિં પ્રભુ સિદ્ધને. ૪૧૨ રૂપને ધરવાપણું ના નામકર્મ વિનાશથી, અવગાહના પામ્યા અનતી ગોત્રકર્મ વિયોગથી. ઉચ્ચતા ને નચતા કહેવાય જીવની ગોત્રથી, સિદ્ધ પ્રભુને તેહવું ના સિદ્ધિ કેરા દિવસથી. ૪૧૩ અર્થ-જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મથી અલગ થયેલા એટલે આઠ કર્મને નાશ કરીને સિદ્ધ થયેલા છે અનંતાષ્ટક એટલે આઠ પ્રકારની અનંત વસ્તુને ધારણ કરે છે, તે આ પ્રમાણે-જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી અનંત જ્ઞાન રૂપ કેવલ જ્ઞાન પામે છે. દર્શનાવરણીય કર્મના ક્ષયથી અનંત દર્શન રૂપ કેવલ દર્શન પામે છે. મોહનીય કર્મનો ક્ષય થવાથી ક્ષાયિક સમકિત તથા ક્ષાયિક ચારિત્ર પામે છે. વેદ્ય એટલે વેદનીય કર્મના નાશથી અનંત સુખને પામે છે. વિજ્ઞ એટલે અંતરાય કર્મના ક્ષયથી અનંત વીર્યને પામે છે, તથા આયુષ્ય કર્મને ક્ષયથી અક્ષય સ્થિતિને પામે છે. જેમ અહીંનું ભેગવાતું આયુષ્ય પૂરું થાય ત્યારે સંસારી ને બીજા ભવમાં જવું પડે છે, તેમ સિદ્ધ ભગ વતને ત્યાંથી બીજે કઈ ઠેકાણે જવું પડતું નથી. નામ કર્મને નાશ થવાથી સિદ્ધના જીવને રૂ૫ (દેહ વિગેરે) ધારણ કરવું પડતું નથી તેથી તેમને અરૂપી ગુણની પ્રાપ્તિ થાય For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ [ શ્રી વિજયપદ્રસૂરિકૃત છે. અને ગોત્રકર્મને ક્ષય થવાથી અનન્સી અવગાહના પામે છે. એટલે ઉંચપણું અને નીચપણું જે ગેત્ર કર્મને ઉદયથી કહેવાય છે, તે ગોત્ર કર્મ નાશ પામેલું હોવાથી પ્રભુ મેક્ષે ગયા ત્યારથી પ્રભુને ઉંચ નીચપણું કહેવાતું નથી. એ પ્રમાણે સિદ્ધના જીવને આઠ કર્મના ક્ષયથી અનંત ગુણવાળી અને અનન્ત કાળ સુધી રહેવાવાળી મુખ્યતાએ વસ્તુઓ (ગુણ) જે પ્રાપ્ત થાય છે તે અનંતાષ્ટક કહેવાય. ૪૧૧-૧૨-૪૧૩ સિદ્ધ શિલાનું પ્રમાણ વિગેરે જણાવે છે – નરક્ષેત્ર કેરા માન સરખું માન સિદ્ધશિલા તણું, જે જ્યાં મરે ત્યાં ઉર્ધ્વ જઈને સ્થાન સાથે સિદ્ધિનું સમ શ્રેણિએ ઊંચે જતાં લેકાન્તને શોભાવતા, ઉર્ધ્વ ગતિમાં ચાર કારણ આદિ પ્રભુજી ભાષતા. ૪૧૪ અર્થ:–જેટલું મનુષ્ય ક્ષેત્રનું પ્રમાણ છે તેટલું જ સિદ્ધશિલાનું પણ પ્રમાણ છે, એટલે સિદ્ધશિલા લંબાઈ પહોળાઈમાં પીસ્તાલીસ લાખ જન પ્રમાણ છે. અને મનુષ્ય ક્ષેત્ર ઉપર સીધી લાઈનમાં બરેલર ઉંચે આવેલ છે. જે માણસ જે ઠેકાણે મેક્ષે જતાં મરણ પામે તે માણસ તે જ જગ્યાથી ઉપર સીધી લાઈનમાં સિદ્ધ શિલા ઉપર લેકાતે પિતાનું રથાન લે છે. વળી એ જીવ શરીર છોડે કે તરત જ ઉર્ધ્વ (ઉચે) સમશ્રણિએ એટલે ઉપર સીધી લાઈનમાં બીજા આકાશ પ્રદેશોને સ્પર્ધો સિવાય એક જ સમયમાં લેઓકાન્તને ભાવે છે એટલે કાતે જઈને અટકે છે, વળી મેક્ષે જતાં ઉર્ધ્વ ગતિ થવામાં પ્રભુ શ્રી રૂષભદેવે ચાર કારણે જણાવ્યાં છે (તે આગલી ગાથામાં જણાવે છે.) ૪૧૪ ઉર્ધ્વગતિ થવામાં ચાર કારણનું સ્વરૂપ વિગેરે જણાવે છે – પૂર્વ પ્રયોગ અસંગતા તિમ છેદ બંધનને વળી, ઉર્વગારવ કારણે ગતિ ઉદ્ઘ પારંગત તણી; જીવ સર્વોગે નિકળતે, અસ્પૃશ ગતિ સિદ્ધની, જ્યાં એક સિદ્ધ તિહાં કહી છે સ્થિતિ અનંતા સિદ્ધની. ૪૧૫ અર્થ–પારંગત એટલે સંસાર સમુદ્રને પાર પામેલા સિદ્ધ પ્રભુની ઉદર્વગતિ થવામાં પહેલું કારણ (૧) પૂર્વ પ્રયોગ જાણે, એટલે જેમ કુંભાર ચક્રમાં લાકડી નાખીને ચકને ગોળ ફેરવે છે. પછી લાકડી કાઢી લીધા પછીથી પણ જેમ ચક્ર ફર્યા કરે છે. તેમ મેક્ષે જતાં જીવને વેગ બંધ પડે છે, તે છતાં એવા પ્રકારના પૂર્વ પ્રગથી ઉદ્ધ ગતિ થાય છે, તથા (૨) બીજુ અસંગતારૂપ કારણ જાણવું. જેમાં માટીથી લેપાએલું તંબડું : પાણીમાં ડૂબે છે, પરંતુ પછી જેમ જેમ તે માટીને લેપ પીગળીને ખરતે જાય છે તેમ For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૩૧૭ તેમ તે તુંબડું ઉપર આવતું જાય છે અને માટી બધી ખરી જાય ત્યારે તે તુંબડું પાણીની સપાટી ઉપર આવે છે, તેમ જીવને કર્મરૂપી લેપ જતો જાય તેમ તેમ જીવ પણ ઉર્ધ્વ ગતિને પામે છે. એમ કર્મ મેલ સંપૂર્ણ નાશ પામે ત્યારે જીવ ઉચે જાય છે. તથા (૩) ત્રીજું કારણ બંધન છેદ એટલે બંધનને છેદ થવાથી ઉર્ધ્વ ગતિ થાય છે, તેનું દષ્ટાન્ત આ પ્રમાણે જાણવું–જેમ એરંડાનું બીજ બંધનમાંથી છૂટે ત્યારે પ્રથમ ઉંચું ઉછળે છે તેમ જીવ પણ કર્મ રૂપી બંધનથી છુટીને ઉચે જાય છે. તથા (૪) ચોથું કારણ ઉર્ધ્વ ગૌરવ જાણવું. જેમ ધુમાડે સ્વભાવે જ ઉંચે ચડે છે તેમ જીવનો સ્વભાવ પણ ઉદ્ઘ ગમન કરવાને છે, આ ચાર કારણથી સિદ્ધનો જીવ ઉર્ધ્વ ગમન કરે છે. પરંતુ લોકાંતથી આગળ અલકમાં ઉર્ધ્વગમન થતું નથી, કારણ કે ત્યાંથી આગળ અલકમાં ધર્માસ્તિકાય નથી. અને ધર્માસ્તિકાય વિના જીવ પુલનું ગમન થતું નથી. વળી જીવ મોક્ષે જતાં શરીરના કોઈ પણ એક અવયવ દ્વારાએ નીકળતો નથી, પરંતુ શરીરના સર્વ ભાગમાંથી એક સાથે બહાર નીકળે છે. વળી સિદ્ધની સ્પેશગતિ કહી છે એટલે અહીંથી નીકળતાં જે આકાશ પ્રદેશ સ્પર્યા છે તે સિવાય બીજા આકાશ પ્રદેશને સ્પર્યા સિવાય એક સમયમાં જ મેટ્સ પહોંચે છે, કારણ કે જે વચલા આકાશ પ્રદેશને સ્પર્શે તો લેકાંતે જતાં ઘણે કાલ થઈ જાય વળી જ્યાં એક સિદ્ધ છે ત્યાં તેજ જગ્યામાં અનંત સિદ્ધ રહેલા છે. ૪૧૫ સિદ્ધશિલામાં કઈ રીતે સિદ્ધ રહે છે તે સ્પષ્ટતાથી જણાવે છે – દીપક પ્રભા અપવરકમાંહિ સમાય તિમ બહુ દીપનું, તેજ પણ તેમાં સમાયે એમ રહેવું સિદ્ધનું નિયત નહિં સંસ્થાન પ્રભુનું અનિવૅસ્થ વચન ઈહાં, પૂર્વ ભવના જેવો આકાર પ્રભુનો છે તિહાં. ૪૧૬ અર્થ –જેમ એક દીવાને પ્રકાશ એક અપવરક એટલે ઓરડામાં સમાય છે એટલે તે દીવાના પ્રકાશના પગલેથી જે આખો ઓરડે પૂરાઈ ગયું છે તે જ ઓરડામાં બીજા ઘણું દીવાનો પ્રકાશ પણ સમાઈ શકે છે. તેવી રીતે જ્યાં એક સિદ્ધ રહેલ છે ત્યાં અનંતા સિદ્ધો પણ રહી શકે છે. તથા સિદ્ધિ ગતિમાં સિદ્ધ પ્રભુનું સંસ્થાન એટલે આકાર નિયત નથી. એટલે તેમનો અમુક એક પ્રકારને જ આકાર હોય એવું નથી, તેથી પ્રભુનું સં. સ્થાન અનિત્થસ્થ (અનિયત) એવા નામે પ્રસિદ્ધ છે. કારણ કે પૂર્વ ભવમાં એટલે છેલ્લા મનુષ્યભવમાં જીવને જેવો આકાર હતો તે જ સિદ્ધને આકાર સિદ્ધ અવસ્થામાં હોય છે, વળી પૂર્વ ભવમાં સિદ્ધની જે અવગાહના-ઉંચાઈ હતી, તે અવગાહનામાં પિલાણ ભાગે આત્મપ્રદેશ વડે પૂરાઈ જાય છે. તેથી બે તૃતીયાંશ અવગાહના બાકી રહે છે. તેથી જ પ૦૦ ધનુષના પ્રમાણુવાળે જીવ એક તૃતીયાંશ ભાગ ઘટવાથી ૩૩૩ ધનુષ ૩૨ અંગુલ જેટલી જ અવગાહના રાખીને સિદ્ધિગતિમાં જાય છે. ૪૧૬ For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ 2. [ શ્રી વિજયપધસૂરિકૃતસિદ્ધિપદને પામ્યા પહેલાંની અવગાહના વિગેરે જણાવે છે ઉંચાઈ સગ કર પાંચસે ધનુ જિનપતિને આશ્રયી, - બે હાથની અવગાહના પણ અન્ય જનને આશ્રયી; સિદ્ધનું સુખ સુર અનુત્તરથી અનંતા વર્ગનું, કેવલી ન કહી શકે સુખ તેહ અનહદ સિદ્ધનું. ૪૧૭ અર્થ:~-જિનપતિ એટલે તીર્થકરને આશ્રીને જઘન્યથી સાત હાથની ઉંચાઈ હોય છે, અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષ્ય એટલે ૧ (પા) ગાઉની ઉંચાઈ હોય છે અને સામાન્ય જિનને આશ્રીને જઘન્યથી બે હાથની ઉંચાઈ હોય છે એટલે સિદ્ધમાં તેમની અવગાહના એક હાથને આઠ આંગળની હોય છે, આ સિદ્ધની જઘન્ય અવગાહના જાણવી. અને સામાન્ય જિનની પણ ઉકૃષ્ટથી પાંચસો ધનુષ્યની અવગાહના જાણવી, તથા સંસારી જીવોમાં સૌથી ઉત્કૃષ્ટ સુખ અનુત્તર વાસી દેવેનું ગણાય છે, તેમાં પણ સર્વાર્થસિદ્ધ દેવેનું સુખ અધિક ગણાય છે તેથી પણ સિદ્ધ ભગવાનનું સુખ અનંતગુણ અધિક હોય છે, અને તે અનહદ એટલે મર્યાદા રહિત અનંત સુખને કેવલી જાણે ખરા પરંતુ કહી શક્તા નથી, કારણ કે સુખ અનન્ત છે. અને કેવળી પ્રભુનું આયુષ્ય થોડું છે. ૪૧૭ બે લોકમાં સિદ્ધ પ્રભુના સુખનું સ્વરૂપ જણાવે છે – અન્નાદિનું ફળ સ્વસ્થતા ક્ષણવારની સંસારીને, પણ નિરતર સ્વસ્થતા કાયમ રહેતી સિદ્ધને સિદ્ધના આનંદની ઉપમા ન દીસે જગતમાં, - તે કારણે અનુપમ કહ્યું સુખ સિદ્ધ પ્રભુનું સિદ્ધિમાં ૪૧૮ અથ–જેમ ભૂખ્યા માણસને અન્નાદિ એટલે ધાન્ય, ફળ વગેરે ખાદ્ય પદાર્થો ક્ષણ વાર એટલે થોડા વખત સુધી સ્વસ્થતા એટલે શાંતિ આપે છે, અને ત્યાર પછી ફરીથી ભૂખ લાગે છે તેથી અસ્વચ્છતા થાય છે. તેવી રીતે સિદ્ધના જીવને નથી, કારણ કે તેમને તે સુધાદિકના અભાવે નિરન્તર એટલે હંમેશાં કાયમની શાંતિ હોય છે. તેથી સિદ્ધના આનંદની ઉપમા જગતમાં આપી શકાય તેવી સામી બીજી વસ્તુ છે જ નહિ. તેથી મોક્ષમાં સિદ્ધ ભગવાનનું સુખ અનુપમ એટલે ઉપમા રહિત કહેલું છે. એટલે આ પદાર્થના જેવું સિદ્ધનું સુખ છે, એમ ન કહી શકાય. કારણ કે જગતમાં તે પદાર્થ નથી, કે જેની ઉપમા દઈને સિદ્ધનું સુખ યથાર્થ વર્ણવી શકાય ૪૧૮ જંગલનિવાસી નગરમાં જઈ ભગવે વર શર્મને, નિજ ઠાણ આવી કહી શકે શું ? વિણ કલ્યા ઉપમાનને; For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] જગલ વિષે તેવી ન ચીજ જેથી કહે એ શને, ઉપમા અભાવે જાણવું તેવુ જ શિવના શ`ને. ૪૧૯ અર્થ:- —આ બાબતને અમુક અંશે સમજાવવા માટે એક દૃષ્ટાંત જાણવા જેવું છે તે આ પ્રમાણે જાણવું. જંગલમાં રહેનાર કાઇ ભીલે નગરમાં જઇને રાજાના મ્હેલમાં ઉત્તમ સુખ ભોગવ્યું, તે જ્યારે જંગલમાં આળ્યે, ત્યારે ત્યાં ઉપમા દેવા લાયક પદાર્થના અભાવે તે બીલ નગરના સુખનું વર્ણન શું કરી શકે? અર્થાત કરી શકતા નથી. કારણ કે જગલને વિષે નગરસુખની ઉપમા આપી શકાય તેવી કોઈ વસ્તુ નહાતી. તેવી રીતે ઉપમા ન આપી શકાય તેવા મેાક્ષના સુખ વિષે પણુ તેમજ જાણવું. આ વિષે ભીલનું દૃષ્ટાંત ટુંકાણમાં આ પ્રમાણે જાણવું:-કાઇક નગરના રાજા શિકાર કરવા જંગલમાં ગએલે. તે તેના સાથીએથી જંગલમાં છુટા પડી ગયા. થાક તથા તડકાને લીધે તેને ભૂખ તથા તરસ લાગી છે, પરંતુ ત્યાં પાણી તથા ખાવાનું નહિ હાવાથી તેની આમતેમ તપાસ કરવા લાગ્યું. સારા નસીબે તે ફરતાં ફરતાં ભીલેનાં ઝુંપડાની નજીક આવી પહેાંચ્યા. ત્યાં એક ભીલે તે રાજાની આગતા સ્વાગતા કરી, તેની ભૂખ તરસ મટાડી. રાજા તેના ઉપર ઘણે! પ્રસન્ન (રાજી રાજી) થઈ ગયા અને તે ભીલ્લને પેાતાની સાથે તેના નગરમાં આવવાને આગ્રહ કર્યો તેથી ભીલ્લે તે કબુલ કર્યું. રાજાના માણસા પણ રાજાની શેાધમાં ત્યાં આવી ચડયા. તેમની સાથે રાજા અને ભીલ્લ નગરમાં ગયા. ત્યાં મેટાં મોટાં મકાન તથા રાજાના મહેલ વગેરે જોઇને તે ભીલ મહુ આશ્ચર્ય પામ્યા. ત્યાં રાજાએ તેને સારૂ સારૂ ખાવાનું આપ્યું તથા સારાં વસ્ત્રો પહેરવા માટે આપ્યાં તેથી તે ભીલ્લ આનંદ પૂર્વક મેાજમઝા ભાગવતા ત્યાં રહ્યો છે. એ પ્રમાણે ભીલ્લના કેટલેક કાળ આનંદમાં ચાલ્યા ગયા. એક વખત ભીલ્લને પેાતાનું જંગલનું સ્થાન સાંભરી આવવાથી ઘણું! આગ્રહ કરીને રાજાની રજા મેળવી જંગલમાં આણ્યે. ત્યાં તેની આસપાસ ભીલ લેાકેા ફરી વળ્યા, અને નગરની મઝા કેવી હતી તે વિષે વારવાર પૂછવા લાગ્યા. તે ભીલ પણ પેાતાને કેવું સુખ હતું તે જણાવવાને ઘણા આતુર હતા, પણ તે જંગલમાં કોઈ પણ ઉપમા આપવા લાયક વસ્તુ નહિ હેાવાથી વર્ણન કરી શકયા નહિ. તે પ્રમાણે મેક્ષમાં સિદ્ધ પ્રભુનું સુખ જાણવું. ૪૧૯ મેાક્ષનું સુખ શાથી મળે ? તે વિગેરે જણાવે છે:— શ્રેષ્ઠ દર્શન ખાધ સયમ સાધનાથી તે મળે, સાધના ભેગી કરતાં ભવ્ય જન સિદ્ધિ વરે, જિનરાજ ભાષિત તત્ત્વચી આ શ્રેષ્ઠ દર્શન જાણીએ, સાય એ કારણે ઉત્પત્તિ તેની ચિત્તમાંહિ વિચારીએ. ૪૨૦ For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ [ શ્રી વિજયપધસૂરિકૃત અર્થ –ઉપર જણાવ્યું તે મોક્ષસુખ ઉત્તમ દર્શન એટલે સમતિ, બધ એટલે સમ્યજ્ઞાન અને સંયમ એટલે ઉત્તમ ચારિત્ર તેની સાધનાથી મળે છે. એ ત્રણેની ભેગી સાધના કરવાથી ભવ્ય જીવ મોક્ષને મેળવે છે પરંતુ તેમાંની એકની અથવા બેની સાધનાથી મોક્ષ મળતું નથી. તેમાં પ્રથમ સમ્યગ્દર્શનનું સ્વરૂપ જણાવે છે -જિનેશ્વરે કહેલાં જીવ, અજીવ વગેરે નવ તની રૂચિ તે ઉત્તમ સમ્યગ્દર્શન અથવા સમક્તિ જાણવું. આ સમક્તિની ઉત્પત્તિ બે કારણોથી થાય છે એ પ્રમાણે ચિત્તમાં વિચારવું. ૪૨૦ - સમ્યગ્દર્શનનું સ્વરૂપ વિગેરે જણાવે છે – નિજ સ્વભાવે તેમ ઉપદેશે લહે સમત્વને, - મિથ્યાત્વિ ભાવે જીવ કરતા ક્રમ થકી ત્રણ કરણને; પહેલું યથાપ્રવૃત્ત તિમ અપૂર્વ તિમ અનિવૃત્તિ એ, ક્રમસર પ્રવૃત્તિ એહની ધુર કરણ કાર્ય વિચારીએ. ૪૨૧ અર્થ–પોતાની મેળે જે સમકિત થાય તે પહેલું નિસર્ગ સમકિત કહેવાય છે. અને ગુરૂ વગેરેના ઉપદેશથી થાય તે બીજું અધિગમ સમકિત કહેવાય. એમ બે પ્રકારે સમપ્તિ થાય છે. આ સમકિત મેળવતાં મિથ્યાત્વમાં વર્તતા ભવ્ય જે અનુક્રમે ત્રણે કરણ કરે છે. તેમાં પહેલું યથાપ્રવૃત્ત કરણ જાણવું. બીજું અપૂર્વ કરણ અને ત્રીજું અનિવૃત્તિ કરણ જાણવું. આ ત્રણે કરણની પ્રવૃત્તિ અનુક્રમે ચાલે છે. તેમાં પહેલા યથાપ્રવૃત કરણ વડે શું કાર્ય થાય? તેની વિચારણા આ પ્રમાણે જાણવી. ૪૨૧ યથાપ્રવૃત્તિ કરણનું સ્વરૂપ વિગેરે જણાવે છે – જીવ અનાદિ નિગોદમાંહી જોરથી કૃત કર્મના, દુઃખને સહંત અકામ નિજ રણાદિ કારણ ગણ તણા; અનુભાવથી દાખલ થતાં વ્યવહાર રાશિમાં અને, દ્રવ્યાદિથી પામે તથા ભવ્યત્વ સ્થિતિ પરિપાકને. કરર અથ ––સંસારી જીવ પહેલાં અનાદિ નિગદમાં એટલે અવ્યવહાર રાશિમાં (અનાદિ કાળ વાળી સાધારણ વનપતિ કાયમાં અથવા અનંતકાયમાં) રહેલો હોય છે, ત્યાં રહ્યો થકે ૧ જે જે અનાદિ કાળથી કોઈ પણ વખતે બદર નિગોદ પણાને અથવા પૃથ્વીકાયાદિ ભાવને પામ્યા નથી એવા અનાદિકાળ વતી સૂક્ષ્મ સાધારણ વનસ્પતિ છેને સમુદાય તે અવ્યવહારરાશિ કહેવાય, અને એકવાર પણ એ અવ્યવહાર રાશિમાંથી નિકળીને પૃથ્વીકાયાદિ ભાવને અથવા બાદર ભાવને પામે. તે તે વ્યવહાર રાશિમાં આવ્યો કહેવાય. પુનઃ એ જ જીવ સૂ૦ સાધાવનસ્પતિમાં જાય તે પણ તે વ્યવહાર રાશિવાળો જ છવ ગણાય. For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ દેશનચિંતામણિ ] ૩૨ કૃતકના એટલે પ્રથમનાં બાંધેલા કર્મોને ભેગવતે દુઃખેને સહન કરે છે, અનુક્રમે તે જીવ અકથ્ય નિર્જરા વગેરે કારણોના સમુદાયના પ્રભાવથી વ્યવહાર રાશિમાં એટલે બાદર નિગોદ વગેરે અવસ્થામાં દાખલ થાય છે, અકામ નિર્જરા એટલે ઈચ્છા વિના દુઃખને સહન કરવાથી થતી અ૯૫ નિર્જરા ( જાણવી,) એ પ્રમાણે અકામ નિર્જરાથી વધતા વધત સંજ્ઞી પંચેદ્રિય પર્યાપ્તામાં ઉત્પન્ન થાય, ત્યાં દ્રવ્યાદિથી એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી તથાભવ્યત્વ સ્થિતિના પરિપાકને પામે છે, તેથી તે જીવને મે ક્ષે જવાને કાલ ઘણો થોડો બાકી રહે છે. ત્યાર બાદ યોગ્ય અવસરે મોક્ષે જવા દગ્ય સમ્ય દર્શનાદિકને અનુકૂળ સાધનો મેળવી શુભ પરિણામમાં આગળ વધી યથાપ્રવૃત્ત કરણ પ્રાપ્ત કરે છે. ૪રર : તાસ ગ્રંથિ પ્રદેશ કેરા શુદ્ધ અધ્યવસાય એ, પહેલું યથાપ્રવૃત્ત કરેણ વિચાર ઈમ મન ધારીએ; પ્રથમ બીજા કર્મ ત્રીજા વેધ અષ્ટમ વિનાની, જાણો સ્થિતિ તીસ કેડાર્કડિ સાગર ચારની. ૪ર૩ ' અર્થતે ભવ્ય જીવના ગ્રથિ પ્રદેશને પમાડનારા ( ત્યાં સુધીની હદના) જે શુદ્ધ અધ્યવસાય તે પહેલું યથાપવૃત્ત કરણ જાણવું. ઘન-ગાઢ રાગ શ્રેષના પરિણામ રૂપ જે અધ્યવસાય તે ગ્રન્થિ અથવા ગાંઠ કહેવાય. (જેમ સજજડે પડી ગએલી ગાંઠ ઉકેલવી મુશ્કેલ હોય છે તેમ આ અધ્યવસાય રૂપી ગાંઠ પણ નાશ કરવી મુશ્કેલ છે) અહીં સુધી અભવ્ય છે પણ આવે છે. પરંતુ તે જી ગ્રન્થિ ભેદ કરી શકતા નથી, અને જેટલા ભવ્ય જીવો પણ ગ્રન્થિ સ્થાન સુધી આવે છે તે બધા એ પ્રન્થિ ભેદ કરી શકતા નથી, પરંતુ જેઓને સમકિતની પ્રાપ્તિ થવાની હોય તેઓ જ ઉત્કૃષ્ટ આત્મબળ ફેરવીને ગ્રન્થિભેદ કરી શકે છે. અહિં યથા એટલે પહેલાંના જેવી, પ્રવૃત્તિ એટલે ક્રિયા કરતાં જે (સારા) અધ્યવસાય પ્રકટે, તે યથાપ્રવૃત્તિ કરણ કહેવાય છે. એ પ્રમાણે યથાપ્રવૃત્ત કરણના શબ્દાર્થની વિચારણું મનમાં વિચારવી. અહીં આગળ કર્મની કેટલી કેટલી સ્થિતિ ઓછી થાય તે જણાવવાને માટે પ્રથમ ક્યા કયા કર્મની સ્થિતિ કેટલી કેટલી હોય છે તે જણાવે છે–પ્રથમ જ્ઞાનાવરણીય કર્મની અને બીજા દર્શનાવરણીય કર્મની તથા ત્રીજા વેદ્ય એટલે વેદનીય કર્મની અને અષ્ટમ એટલે આઠમા વિન એટલે અંતરાય કર્મની એમ ચાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કોડાકડી સાગરોપમની જાણવી. ૪ર૩ સિત્તર કડાકડિ સાગર મોહની સ્થિતિ જાણીએ, વીસ સાગર નામ ગાત્ર તણી કદી ના ભૂલીએ; પત્થર નદીને જિમ ઘસાતાં હોય ગોળ સ્વભાવથી, ઉક્ત સ્થિતિમાંથી ઘણો ક્ષય હોય તેમ સ્વભાવથી. કર૪ ૪૧ For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ (R [ શ્રી વિજયપદ્યસૂરિકૃત " અર્થ થા મોહનીય કર્મની સીત્તેર કોડાકડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે, તથા છઠ્ઠા નામ કર્મની અને સાતમા ગોત્ર કમની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કેડાછેડી સાગરેપમ પ્રમાણ છે, એ વાત કદાપિ ભૂલવી નહિ. જેવી રીતે નદીને પત્થર ઘસાતાં ઘસાતાં જેમ સ્વાભાવિક એટલે કુદરતી રીતે ગેળ થઈ જાય છે, તેમ ઉપર ગણાવેલી સ્થિતિમાંથી સ્વભાવે જ અકામ નિર્જરા વિગેરે કારણે વડે ઘણી સ્થિતિને ક્ષય ( ઘટાડે) થાય છે. ૪૨૪ ત્રીસમાંથી અધિક ઓગણત્રીસ વીસમાંથી ઓગણી, સિત્તરમાંથી એમ અગણતર કડાકડિની સ્થિતિ ઘડંતાં પામતા આથી જ ગ્રંથિ પ્રદેશને, જાય કરે તે વિણસે વસ્ત્ર કેરા ડાઘને. કર૫ અર્થજે ચાર કર્મોની ત્રીસ કેડાછેડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ છે તેમાંથી એગણત્રીસ કડાકોડી સાગરોપમથી કાંઈક અધિક પ્રમાણની સ્થિતિ ઘટી જાય એટલે એ છી થાય છે. મેહનીયની સિત્તેર કડાકડી સાગરેપમની સ્થિતિમાંથી અગતેર કડાકોડી સાગરપમથી અધિક પ્રમાણમાં ક્ષય થાય છે. તથા નામ અને ગોત્રની વીસ કેડાછેડી સાગરોપમમાંથી ઓગણીસ કેડાછેડી સાગરોપમથી અધિક સ્થીતિ ઘટી જાય એટલે સાતે કર્મની એક કેડીકેડી સાગરોપમ અંદર એટલે અંત કેડાછેડી સાગરોપમ પ્રમાણે સ્થિતિ રહે ત્યારે ગ્રંથિ પ્રદેશને પામે છે, એટલે ગ્રન્થિપ્રદેશની નજીક આવે છે. જેમ ડાઘવાળા ને મેલા વસ્ત્રને લાગેલે કચરે પ્રથમ દૂર થાય, ત્યાર પછી જ તે વસ્ત્રને જે ડાઘ તે નીકળી શકે, તેવી રીતે અહીં પણ ઘણી મોટી કર્મસ્થિતિ રૂપ કચરે નાશ પામ્યા પછી જ ગ્રંથી રૂ૫ ડાઘને નાશ કરી શકાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે બાકીની એટલે પલ્યોપમના અસંખ્યાતમા ભાગે કરી ન્યૂન એક કેડાછેડી સાગરોપમ પ્રમાણે સ્થિતિ સિવાયની ઘણું સ્થિતિનો નાશ થવાનું શું કારણ? આ પ્રશ્નને સ્પષ્ટ ખુલાસો જણાવવાને માટે વસ્ત્રના ડાઘનું દષ્ટાંત જણાવ્યું છે. અહીં વસની જગ્યાએ મિથ્યાત્વી જીવને આત્મા સમજે, અને ડાઘની જગ્યાએ ગ્રંથી સ્થાન સમજવું. તથા ડાઘની ઉપર ચેટેલા કચરાની જેવી કર્મની લાંબી સ્થિતિ સમજવી. ગ્રંથિની વ્યાખ્યા તથા ત્રણે કરણને કેમ સમજાવનારી બે ગાથા આ પ્રમાણે જાણવી. गंठित्ति सुदुब्भेओ-कक्खडघणगूढरूढगंठिव्व ॥ जीवस्स कम्मजणिओ-घणरागदासपरिणामो ॥ १ ॥ जा गंठी ता पढम-गठिं समइच्छओ भवे बीयं ॥ अनियट्टिकरणं पुण-सम्मत्तपुरक्खड़े जीवे ॥२॥ ૪૨૫ . . For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૩૨૩ ગ્રંથિનું સ્વરૂપ જણાવે છે – વાંસ કેરી ગાંઠ જેવા ભાવ રાગ દ્વેષના, ગ્રંથિ જાણો એહ હોડી જેમ રે વાયુના પાછી હઠે તિમ કેઈ જેરે તીવ્ર રાગ દ્વેષના, પાછા હઠે કેઈક રહે ત્યાં જાસ મધ્યમ ભાવના. ૪ર૬ અર્થઃ—જેમ વાંસની ગાંઠ ભેદવી મુશ્કેલ છે તેમ તેના સરખી રાગ દ્વેષના પરિણામ રૂપ ગ્રન્થિ ગાંઠ તે પણ ભેદવી મુશ્કેલ જાણવી. જેમ હાડી પવનના જેરથી પાછી હઠે છે તેમ કેટલાક જી તીવ્ર એટલે આકરા રાગ દ્વેષને ઉદય થવાથી પાછા હઠી જાય છે. એટલે ગ્રન્થિને ભેદ કરી શકતા નથી, કારણ કે તેમની પરિણામની વિશુદ્ધિની જે ધારા ચાલતી હોય તે મંદ પડી જાય છે. આવા પ્રકારના છ પતિત પરિણામ જાણવા. વળી જેમની મધ્યમ ભાવના હોય એટલે જેઓ મધ્યમ વિશુદ્ધ પરિણામ વાળા હોય તે જ ગ્રન્થિ સુધી આવીને ત્યાં જ બહુ કાલ સુધી સ્થિર રહે છે પરંતુ તેઓ ગ્રન્થિભેદ કરતા નથી, તેમજ તેઓ પ્રન્થિના સ્થાનથી પાછા પણ વળતા નથી. આવા જ અવસ્થિત પરિણામી જાણવા. ૪ર૬ અપૂર્વ કરણ વિગેરેનું સ્વરૂપ જણાવે છે – આત્મ વિલ્લાસ પ્રગટાવી અપર કરણે કરી, ગ્રંથિભેદ કરંત ચઉ ગતિ જીવ સ્થિરતા આદરી; તે પછી અનિવૃત્તિથી મિથ્યાત્વને વિરલું કરી, પામતા સમ્યકત્વને હરખાય જીતી ભટ અરિ. ૪ર૭ અથર–જેમની વિશુદ્ધિની ધારા વધતી જાય છે એટલે સમયે સમયે અનંતગુણી વિશુદ્ધિ વધતી જાય છે તેવા ભવ્ય જીવે બીજા અપૂર્વ કરણે કરીને ગ્રન્થિભેદ કરે છે. એટલે કર્મ જનિત જે ગાઢ રાગ દ્વેષના પરિણામ હતા તેને પિતાની વિશુદ્ધિ વડે મંદ પાડી દે છે. આ ગ્રન્થિભેદ ચારે ગતિના સંજ્ઞી પંચેંદ્રિય જીવ સ્થિરતા આદરીને એટલે વિશુદ્ધિથી પાછા નહિ પડીને કરે છે. અને તે ગ્રન્થિભેદ કર્યા પછી ત્રીજા અનિવૃત્તિ કરણ વડે મિથ્યાત્વને વિરલ કરે છે એટલે મિથ્યાત્વને ઓછા માદક ભાવવાળું કરે છે. તેથી મિ. થ્યાત્વની સ્થિતિના બે વિભાગ કરીને વચમાં અન્તર્મુહૂર્ત જેટલું આંતરૂ કરે છે. તેમાંની પહેલી અંતર્મુહર્ત પ્રમાણે પ્રથમ સ્થિતિને ભેગાવીને તે અન્તર્મુહુર્તવાળા આંતરામાં આવીને સમકિત પામે છે. તે વખતે જેમ કેઈ સુભટ શત્રુને જીતીને અતિ હર્ષ પામે તેમ તે સમકિતી જીવ પણ અત્યંત હર્ષ પામે છે. ૪ર૭. For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ [ શ્રી વિજ્યપધસૂરિકૃતઅધિગમ સમ્યકત્વાદિનું સ્વરૂપ જણાવે છે – આતુમુંહર્તિક એહ પ્રગટે સુગુણ સહજ સ્વભાવથી, પદેશિક તેહ જે ગુરૂરાજના ઉપદેશથી; ક્ષાયિક ક્ષાપશમિક વેદક ઉપશમે સાસ્વાદને, પાંચ ભેદ વિચારી ચાહો નિર્મલા સમ્યકત્વને, ૪૨૮ અર્થ એ પ્રમાણે ત્રણ કરણ કર્યા પછી અન્તર્મુહૂર્ત કાલના પ્રમાણુવાળે એ સમક્તિ રૂપી સુગુણ એટલે જીવને આત્મિક ગુણ સ્વાભાવિક એટલે ગુરૂના ઉપદેશ વિના સહેજે પ્રગટ થાય તે નિસર્ગ સમકિત જાણવું. અને બીજું ગુરૂ મહારાજના ઉપદેશથી જે પ્રગટે તે ઔપદેશિક અથવા અધિગમ સમકિત જાણવું. આ સમક્તિના (૧) ક્ષાયિક સમ્યકત્વ (૨) ક્ષાયોપથમિક સમ્યકત્વ, (૩) વેદક સમ્યકત્વ (૪) ઉપશમ સમ્યકત્વ અને (૫) સાસ્વા. દન સમ્યકત્વ એવા પાંચ ભેદ છે, તે વિચારીને નિર્મલ એટલે વિશુદ્ધ સમકિત ગુણની ચાહના રાખે એટલે હે ભવ્ય જીવો ! તમે સર્વથી પ્રથમ ક્ષાયિક સમ્યકત્વ ગુણ ઉપજે, એ પ્રયત્ન કરે. ૪૨૮ ત્રણ લેકમાં ક્ષાયિક સમ્યકત્વનું સ્વરૂપ વિગેરે જણાવે છેસાત પ્રકૃતિ નાશથી જે હોય શ્રદ્ધા તેહને, જાણવું ક્ષાયિક લહે ઈગ વાર આ સમ્યકત્વને; પામ્યા પછી કાયમ રહે સાદિ અનન્ત સ્વરૂપથી, અગિઆર ગુણઠાણે રહે એ અવિરતિ ગુણઠાણથી. ૪ર૯ અર્થ --અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભ તથા સમક્તિ મેહનીય, મિશ્ર મેહનીય અને મિથ્યાત્વ મોહનીય એ સાત પ્રકૃતિના સંપૂર્ણ ક્ષયથી જે શ્રદ્ધા ગુણ પ્રગટ થાય તે ક્ષાયિક રામકિત કહેવાય છે. આ ક્ષાયિક સમક્તિ જીવને સંસારમાં એકજ વાર પ્રાપ્ત થાય છે અને આવ્યા પછી કદાપિ જતું નથી, પરંતુ સદાકાળ કાયમ રહે છે. અને આ સમતિવાળો જીવ ભવિષ્યમાં કેવલી થઈને મોક્ષે જાય છે. માટે આ સમક્તિ સાદિ અનન્ત સ્થિતિવાળું કહ્યું છે. એટલે પ્રથમ પ્રાપ્ત થયું ત્યારે સાદિ એટલે શરૂઆત થઈ પરંતુ હવે અનન્ત કાલ સુધી રહેવાનું છે માટે અનન્ત કહેવાય. આ સમકિત ચોથા ગુણઠાણાથી ચૌદમા અગી સુધીનાં અગિઆર ગુણસ્થાનક સુધી હોય છે. ૪ર૯ સિદ્ધિમાં પણ એહ હોવે મનુજ જે જિન સમયને, તેહ ક્ષાયિકને લહે જિન સમય તે કયાં સુધીનો? ઋષભ વિતરણ કાળથી શ્રી અંબૂસ્વામી કેવલી, હોય લે ત્યાં સુધી જિનસમય જાણો વળી. ૪૩૦ For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૩૨૫ અર્થ વળી આ સમકિત ક્ષે જનાર છેને મેક્ષમાં પણ હોય છે. અને એ સમક્તિ જિનકાલિક મનુષ્યને હોય છે. પરંતુ તે સિવાય હેતું નથી. એમાં ભરત ક્ષેત્રને આશ્રીને જિન સમય ક્યાં સુધી લે ? એવા પ્રશ્નના જવાબમાં જાણવું કે રાષભદેવ પ્રભુના વિચરવાના સમયથી માંડીને છેલ્લા કેવલી શ્રી જંબુસ્વામી કેવલી આ ભરત ક્ષેત્રમાં વિચરતા હતા ત્યાં સુધી જિન સમય જાણો. તેટલા વખતમાં આ ભરતક્ષેત્રના મનુષ્યને ક્ષાયિક સમકિત થાય. તેથી હાલ વર્તમાન કાળે આ ક્ષેત્રમાં ક્ષાયિક સમક્તિ કે પણ જીવને પ્રાપ્ત થાય નહિં. ૪૩૦ શરૂઆત ક્ષાયિક પામવાની નરગતિમાં નિયમથી, ક્ષાયિક રૂચિના એક ભવ તિમ ચાર ભવ ઉત્કૃષ્ટથી; પાંચ ભવ પણ કોઈ જીવને આશ્રયીને સંભવે, પણ હોય તેવા અલ્પ જીવે ચાર બહુના સંભવે. ૪૩૧ અર્થ:–આ ક્ષાયિક સમકિત ક્ષયે પશમ સમકિતવાળા જિનકાલીન મનુષ્યને જ થાય છે, માટે તે ક્ષાયિક પામવાની શરૂઆત એટલે ક્ષપશમ સમતિમાંથી ત્રણ કરણ વડે ક્ષાયિક સમક્તિ મેળવવાની ક્રિયાની શરૂઆત નિરો કરીને મનુષ્ય ગતિમાં જ થાય છે. અને તેની સંપૂર્ણતા ચારે ગતિમાં થાય છે. કારણ કે આવી શરૂઆત કરનાર મનુષ્ય ત્રીજા કરણમાં વર્તતે જે તે વખતે આયુષ્ય પૂર્ણ થાય તે મરીને પ્રથમ બાંધેલ ચાર ગતિમાંની ગમે તે એક ગતિમાં ઉપજે છે, અને ત્યાં તે ક્ષાયિક સમકિત પામે છે એટલે સમક્તિ મેહનીયને સંપૂર્ણ ક્ષય કરે છે જેથી ક્ષાયિક સમક્તિ પ્રાપ્ત થાય છે, પરંતુ આ ક્ષાયિક સમકિતી મનુષ્ય જે આયુષ્ય ન બાંધ્યું હોય, તે તેજ ભવમાં એક્ષે જાય છે, માટે તેને એક ભવ કહ્યો છે, અને જે આયુષ્ય બાંધ્યું હોય તે ત્રણ અથવા ચાર ભવ કરે છે. તેમાં દેવતા અથવા નારકનું આયુષ્ય બાંધ્યું હોય તો ત્રણ ભવ થાય, અને મનુષ્ય અથવા તિર્યંચનું આયુષ્ય બાંધ્યું હોય તો ચાર ભવ થાય, કારણ કે મનુષ્ય અથવા તિર્યંચનું યુગલીયાનું આયુષ્ય બાંધ્યું હોય તેવા મનુષ્યને ક્ષાયિક સમકિત થાય. પરંતુ સામાન્ય મનુષ્ય તિર્ય. ચનું આયુષ્ય બાંધનાર મનુષ્યને ક્ષાયિક સમકિત થતું નથી અને તે યુગલિયે મરીને અવશ્ય દેવ થાય અને ત્યાંથી મરીને મનુષ્ય થઈને મેક્ષે જાય માટે ચાર ભવ થાય, અહિં કૃષ્ણ મહારાજ વગેરેની જેવા કેઈક જીવને પાંચ ભવ પણ કહ્યા છે તેથી ક્ષાયિક સમક્તિને ઉત્કૃષ્ટથી પાંચ ભવ પણ હોય, પરંતુ તેવું કઈક જ મનુષ્યને સંભવે છે, ઘણાની અપેક્ષાએ ઉત્કૃષ્ટ ચાર ભવ જ સંભવે. ૪૩૧ ક્ષાપશમિક વિગેરે બે સમ્યકત્વનું સ્વરૂપ જણાવે છે – અનંતાનુબંધી ચારે ત્રિવિધ દર્શન મોહિની, 'સાતમાંથી પ્રદેશોદય ષટ તણે જ રસદઈ; For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજ્યપદ્યસૂરિકૃત- સમ્યકત્વ મેહ ઇહાજ શ્રદ્ધા તે ક્ષાપશમિક કહે, આપશમિકે બેઉ કરે ઉદય રેજ પણ ના રહે. ૪૩૨ અર્થ – અનંતાનુબંધી એટલે જેનાથી અનંત સંસારની પરંપરા બંધાય તેવા કોધ, માન, માયા અને લેભ એ ચાર ભેદ તથા ત્રણ પ્રકારે દર્શન મેહનીય એટલે સમક્તિ મોહનીય, મિશ્ર મેહનીય અને મિથ્યાત્વ મોહનીય એ સાત પ્રકૃતિમાંથી સમતિ મોહનીય સિવાય બીજી છ પ્રકૃતિને પ્રદેશદય હાય અને સમક્તિ મેહનીયને રસોદય હાય, તે વખતે જીવને જે શ્રદ્ધા થાય તે ક્ષાપશમિક સમ્યકત્વ જાણવું, અને જે સાત પ્રકૃતિના બંને પ્રકારના ઉદયમાંથી એટલે રદય કે પ્રદેશદય એ બને ઉદયમાંથી એકે પ્રકારને ઉદય જરા પણ હોતું નથી એટલે એ સાત પ્રકૃતિ એમાંથી કોઈ પણ પ્રકૃતિને ઉદય જ હેતું નથી તે ઉપશમ સમ્યક્ત્વ કહેવાય. ૪૩ર સાસ્વાદન અને વેદકનું સ્વરૂપ જણાવે છે – મિથ્યાત્વ ભાવ તણી ઘરે ને અનંતાનુબંધિના, ઉદયે જ ઉપશમ સ્વાદ સાસ્વાદન કર્યું હે ભવિજના; સાતમાંથી ક્ષય છને સમ્યકત્વ મોહ ખપાવતાં, ચરમ અંશ સમય વિષે સમ્યકત્વ વેદક પામતા. ૪૩૩ અથ–ઉપર કહેલ ઉપશમ સમકિતને કાલ અંતર્મુહર્ત છે, તેમાંથી જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિ કાલ બાકી હોય તે વખતે મિથ્યાત્વે જાય તેની પહેલાં અનંતાનુબંધી કષાયના ઉદયથી ઉપશમ સમકિત વમતાં તેને કાંઈક સ્વાદવાળું સાસ્વાદન સમક્તિ કહેલું છે, વળી હે ભવ્ય જને ! પૂર્વે કહેલી સાત પ્રકૃતિમાંથી સમક્તિ મેહનીય સિવાય છ પ્રકૃતિને સંપૂર્ણ ક્ષય થાય અને સમકિત મેહનીય અપાવવા માંડી છે તે ખપાવતાં ખપાવતાં છેલ્લે અંશ ખપાવવાનો બાકી રહે ત્યારે જે શ્રદ્ધા ગુણ હોય તેને વેદક સમક્તિ કહેવાય છે, અને છેલ્લો અંશ અપાવે ત્યારે ક્ષાયિક સમકિત થાય છે. ૧–ર જે પ્રકૃતિનાં દલિયાંને રસ બીજી પ્રકૃતિનાં રસ રૂપે ભગવાય તે પ્રદેશદય. અહીં અનં. તાનુબંધીનાં દલિયાં અપ્રત્યાખ્યાનીય વિગેરે કષાયની સાથે ભગવાય. એટલે અનંતાનુબંધીને રસ અનંતાનબધી રૂપે ન ભોગવાય, પરંતુ અપ્રત્યાખ્યાનીય આદિ રૂપે ભેગવાય તેથી અનંતાનુબંધીનાં દલીયાને પ્રદેશદય કહેવાય. તથા મિથ્યાત્વ મોહનીય અને મિશ્ર મોહનીયનાં દલીયાં સમકિત મેહનીયના રોદયની સાથે ભગવાય માટે તે મિથ્યાત્વ મોહનીય અને મિત્ર મોહનીયને પ્રદેશોદય કહેવાય. અને જે પ્રકૃતિને રસ તે પ્રકૃતિ રૂપે જ ભગવાય તે રસેદય જાણુ. અહીં સમકિત મોહનીયને રસ સમકિત મેહનીય રૂપે જ ભગવાય છે માટે સમકિત મેહનીયને રદય કહ્યો. આવું સ્વરૂપ ક્ષય પશમિક સમ્યકત્વમાં હોય છે. For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ३२9 સમ્યકત્વ અને શ્રદ્ધાના સંબધમાં એટલું તેા જરૂર યાદ રાખવું જોઇએ કે—સમ્યકત્વ એ આત્માના વિશિષ્ટ નિર્મલ પરિણામ રૂપ છે, તે પરિણામ સમ્યકત્વ મેાહનીયાદિ સાતે પ્રકૃતિના ક્ષયાપશમાદિથી પ્રકટ થાય છે. અને પ્રશમ સવેગાદિ પાંચ લક્ષણથી જાણી શકાય છે, આ બાબતમાં શ્રી આવશ્યક નિયુક્તિમાં કહ્યું છે કે-ક્ષેત્ર પરિનામે પલસ્થલમત્ત मोहणीय कम्मवे अणावसमखयखओवसमसमुत्थे पसमसंवेगाइलिंगे सुहे आयपरिणामे વળત્ત | અને શ્રદ્ધા ‘એ’ પ્રતીતિ સ્વરૂપ માનસિક પરિણામ રૂપ છે, જ્યાં સમ્યકત્વ હાય ત્યાં શ્રદ્ધાની ભુજના હાય છે, અને જ્યાં શ્રદ્ધા હાય, ત્યાં સમ્યકત્વ જરૂર હોય છે, તીર્થકર પ્રભુ માતાના ગર્ભમાં હાય, ત્યારે તેમને મન:પર્યાપ્તિ પૂરી થયા વ્હેલાં સમ્યકત્વ હાય જ, અને મનઃ પર્યાપ્ત પૂરી થયા ખાદ શ્રદ્ધા પણ હેાય. એટલે શ્રદ્ધાનું કારણ સમ્યકત્વ છે, અને કારણુ (સમ્યકત્વ ) માં કાર્ય (શ્રદ્ધા ) ના ઉપચાર કરીને અને વ્યવહારમાં એક તરીકે ગણાય છે એટલે સમ્યકત્વ અને શ્રદ્ધામાં કક ગણાતા નથી, આ ખાખતની સ્પષ્ટ ખીના સમજવા માટે શ્રી સિદ્ધચક્રની પૂજાના સ્પષ્ટા ને જોવાની ભલામણુ કરૂ છુ. ૪૩૩ રોચક સમ્યકત્વનું સ્વરૂપ જણાવે છે:— ગુણથી ત્રિવિધ પણ રોચકાદિક ભેદથી સમ્યક્ત્વ આ, દૃષ્ટાન્ત હેતુ વિણ અડગ વિશ્વાસ તેહુ રાચક જાણીએ વિસ્તાર બાધ ઈહાં નહિં, જન ઉક્તામાં; રૂચિ માત્ર ધરતા સરલ જનને હાય ઇમ જાણા સહી, ૪૩૪ અઃ—વળી આ સમકિત જિનેશ્વર પ્રભુએ કહેલ તત્ત્વમાં રૂચિ વિગેરે ગુણુને આશ્રીને રોચક વગેરે ત્રણ પ્રકારનું છે. જિનેશ્વર ભગવંતે કહેલા પદાર્થોમાં ચેાગ્ય હૃષ્ટાન્ત તથા ચેાગ્ય હેતુ એટલે કારણની સમજણ વિના પણ અડગ એટલે નિશ્ચલ વિશ્વાસ રાખવા તે રાચક સમકિત કહેવાય. આ સતિવાળાને વિસ્તારથી તત્ત્વખાધ હાતા નથી, પરંતુ રૂચિ માત્ર એટલે શ્રદ્ધાને ફક્ત ધારણ કરે છે, અને તે સરલ એટલે ઋજી સ્વભાવવાળા જીવને એ રોચક સમકિત હાય છે એમ નક્કી જાણવું. ૪૩૪ દીપક સમ્યક્ત્વનું સ્વરૂપ જણાવે છે:-- હાય શ્રદ્ધા હીણ પોતે પણ પમાડે અન્યને, સમ્યક્ત્વ સમજાવી વિશેષે હેતુ તિમ દૃષ્ટાન્તને; તેહ દીપક જાણીએ હવે અશ્રદ્ધાવતને, બોધ હાવે દીપકે ને હોય ભવ્ય અભવ્યને, ૪૩૫ For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩ર૮ [ શ્રી વિજયપદ્યસૂરિકૃતતે અર્થ-પતે શ્રદ્ધા રહિત હોય, પરંતુ બીજાને હેતુ તથા દષ્ટાન્ત વગેરે સમજાવીને સમક્તિ પમાડે તે દીપક સમકિત કહેવાય છે, જેમ દીપક એટલે દીવો બીજાને પ્રકાશ આપે, પરંતુ પિતાના નીચે અંધારું હોય તેમ આ સમકિતવાળાને રૂચિ એટલે શ્રદ્ધા ન હોય એટલે એ બીજાને બંધ કરી સમ્યકત્વ પમાડે છે, પરંતુ પિતાને સમ્યક્ત્વ નથી, માટે આ સમકિતવાળે ભવ્ય પણ હોય અને અભિવ્ય પણ હોય છે, વળી આ મિયાદષ્ટિ દીપક સમ્યકવીને હેતુ દષ્ટાન્તાદિને બંધ હોય છે ને તેથી જ એ બીજાને સમજાવી સમ્યકત્વ પમાડી શકે છે, એવા પ્રકારનું આ દીપક સમ્યક્ત્વ જાણવું. ૪૩૫ કારક સમ્યકત્વ તથા સમ્યકત્વના લક્ષણ જણાવે છે – શ્રદ્ધા સહિત ચરણાદિ કરી સાધના કારક કહે, બેધ ભજના રૂચિ અને કિરિયા નિયત ભાવે રહે સંવેગ શમ નિર્વેદ કરૂણાથી અને આસ્તિયથી, સમ્યકત્વ ગુણ પરખાય લક્ષણ એહના તે તેહથી, ૪૩૬ અર્થ:–હવે ત્રીજા કારક સમકિતવાળાને શ્રદ્ધા હોય તે સાથે તે ચારિત્રની સાધના પણ કરે છે. આ સમકિતવાળાને વિસ્તાર બોધની એટલે હેતુ દષ્ટાન્તાદિવાળા વિસ્તૃત મૃત જ્ઞાનની ભજન છે એટલે તેવું જ્ઞાન હોય અથવા ન પણ હોય, પરંતુ રૂચિ એટલે શ્રદ્ધા તથા કિરિયા એટલે ચારિત્રની સાધના નિયત ભાવે એટલે અવશ્ય હાય છે. વળી આ સમતિ પારખવાની એટલે ઓળખવાનાં પાંચ લક્ષણ કહ્યાં છે તે આ પ્રમાણે જાણવા– ૧ પહેલું સંવેગ એટલે વૈરાગ્ય ભાવ, બીજું શમ એટલે કષાયની મંદતારૂપ સમતા, ત્રીજું નિર્વેદ એટલે સંસાર ઉપર ઉદાસી ભાવ, ચોથું કરૂણા એટલે જીવો પ્રત્યે દયા ભાવ અને પાંચમું આસ્તિક્ય એટલે આસ્થા, એ પાંચ લક્ષણોથી આ જીવ સમ્યગ્દષ્ટિ હશે એમ બીજે જીવ અનુમાન કરી શકે છે, કારણ કે સમ્યગ્દષ્ટિને એ એકાદિ લક્ષણો જરૂર હોય છે. ૪૩૬ સંવેગનું સ્વરૂપ જણાવે છે – સંસાર કેરી તુચ્છતા ને કર્મના જ વિપાકને, હદયે વિચારત વિષય પ્રત્યે પામતા વરાગ્યને તેહ વૈરાગ્ય જે સંગ તે અવધારીએ, કર્મફળ કરનાર પામે કર્મ કરતાં ચેતીએ. ૪૩૭ અર્થ–સંસારની તુચ્છતા એટલે સંસારના પદાર્થોની અસારતા તથા અનિત્યતા તથા કર્મના વિપાકને એટલે ઉદયને હૃદયમાં વિચારતાં ઈન્દ્રિયેના વિષે પ્રત્યે વૈરાગ્યભાવ પ્રગટે છે. એ રીતે વિષય પ્રત્યે જે વૈરાગ્ય થવો તે સંવેગ નામનું પહેલું લક્ષણ જાણવું For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ દેશનચિંતામણિ ] ૩૨૯ તથા કર્મ કરનાર તેનાં બુરાં ફળ પામે છે માટે કર્મ કરતી વખતે ચેતીને ચાલવું જોઈએ. એટલે કર્મબંધ કરતી વખતે વિચાર રાખવો જોઈએ જેથી તેના ઉદયથી ફળ ભેગવતી વખતે પશ્ચાત્તાપ કરવો પડે નહિ. એ પ્રમાણે સમ્યગ્દષ્ટિ છ સંવેગ ગુણની ભાવના ભાવે છે. ૪૩૭ ઉપશમ ગુણનું સ્વરૂપ વિગેરે જણાવે છે – આદ્ય ચાર કષાયનો જ્યારે ઉદય વર્તે નહિ, તે સમયમાં પ્રગટ હવે જે ગુણ તે શમ સહી; એહ હોય સ્વભાવથી ચિત્ત કષાય વિપાકને, ધ્યાવતાં પણ શમ ગુણી સંગી બને ને ક્રોધનો. ૪૩૮ અર્થ–પ્રથમના ચાર કષાય એટલે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભને જ્યારે તીવ્ર ઉદય હોતો નથી તે વખતે જે ગુણ પ્રગટ થાય તે ગુણને શમ કહેવામાં આવે છે. શમ એટલે સમતા અથવા શાંતિ જાણવી. આ સમતા ગુણ સ્વભાવથી ઉપજે છે અથવા ચિત્તમાં કષાયના વિપાકનો એટલે કષાયનો ઉદય કેવા પ્રકારનાં માઠાં પરિણામ ઉપજાવે છે તેની વિચારણું કરવાથી ઉત્પન્ન થાય છે, તેથી સમગુણ એટલે સમતા ગુણંવાળો કોઈને સંગી બનતું નથી એટલે ક્રોધને વશ થતો નથી. એ શમ નામનું બીજું લક્ષણ જાણવું. ૪૩૮ ક્રોધ કરતે કઈ કદિ તે તેહ એમ વિચારતા, ભૂલ મુજ છે કે નહિં જે હોય તો જ સુધારતા ના હોય તે ધોબી સમા બેબી કદી તે ના બને, રાખી ક્ષમા ને યાદ કરતા અધિક ગુણધર જીવને. ૪૩૯ અર્થ–આ સમગુણીની ઉપર કોઈ કદાપિ કોધ કરે છે તે તે એમ વિચારે છે કે મારા ઉપર આ મનુષ્ય ક્રોધ કરે છે, તે તેમાં મારી ભૂલ છે કે નહિ તે તપાસે. જે પિતાની ભૂલ જણાય તે તે ભૂલ સુધારે છે, અને જે પોતાની ભૂલ ન હોય તે તે ધાબીના સરખા ધબી કદાપિ બનતા નથી. એટલે જેમ બેબી બીજાના મેલને ધુવે છે તેમ આ સમ્યગ્દષ્ટિ છે પણ બીજાની ઉપર ક્રોધ કરીને પોતે મેલે બની પિતાના કર્મ મેલને દેતો નથી, પરંતુ ક્ષમાભાવ રાખીને પિતાથી અધિક ગુણવાળા જીવને યાદ કરે છે. કર્યું છે કે – आक्रुष्टेन मतिमता-तत्त्वार्थविचारणे मतिः कार्या ॥ ર સત્યે વુિં છેઃ ? ચાકૃતં જિં તુ વેન ! ! ૨ / ૪૩૦ ગુણનું સ્વરૂપ નિર્વેદ બે ગાથામાં જણાવે છે – સંસાર કારાગાર બંધન રૂપ સગાં ઈમ ચિંતના, સંવેગવાળા જીવન નિર્વેદની આ ભાવના; ૨ For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ [ શ્રી વિજ્યપદ્ધસૂરિકૃત આ ગુણે રૂચિવંત છે પાપ કરતાં પણ ડરે, ભવ છોડવા નિત ચાહતા સંયમતણી પ્રીતિ ધરે. ૪૪૦ અર્થ –વાગ્યવંત છવ સંસાર તે એક કેદખાનું છે અને તેમાં સગાં એટલે કુટુંબી જને બંધન રૂપ એટલે બેડી સમાન છે, એમ વિચારે છે, તે સંવેગવાળા એટલે વૈરાગ્યવાન જીવની નિર્વેદની ભાવના છે એટલે સંસાર ઉપર ઉદાસીપણુની ભાવના જાણવી, વળી એ સંવેગ ગુણ વડે શ્રદ્ધાવાળા જ પાપનાં કાર્યો કરતાં પણ ભય રાખે છે, તેમને આ ભવ એટલે સંસાર ત્યાગ કરવાની ચાહના-ઈચ્છા હોય છે. અને ચારિત્ર પ્રત્યે પ્રીતિ રાખે છે એટલે ચારિત્ર ગ્રહણ કરવાના પરિણામવાળા હોય છે. ૪૪૦ મુનિવેષ ઘરમાં રાખતા નિત દેખતા સન્મુખ થતા, સંયમ તણે બીજા જનને સત્ય વાત જણાવતા આત્મલક્ય ન ચૂકતા સવિ કર્મ કારણ છોડવા, તીવ્ર યત્ન કરંત આ નિર્વેદવાળા જાણવા. ૪૪૧ અર્થ:–વળી એવા સંવેગ વડે સંસારથી ખેદ પામેલા અને મુક્તિની અભિલાષાવાળા હોવાથી એ નિદવાળા જીવો પોતાના ઘરમાં મુનિને વેષ રાખે છે અને તેને હંમેશાં જુવે છે, તેથી કરીને પિતાના ચારિત્ર લેવાના પરિણામ જાગતા રહે. વળી પિતાની ચારિત્ર ગ્રહણ કરવાની સાચી ઈચ્છા બીજાઓને પણ જણાવે છે, અને તેઓ આત્મલક્ષ્ય એટલે આત્માને શું સાધવાનું છે? તે બાબત લગાર પણ ભૂલતા નથી, એટલે તેઓ સં. સારી કાર્ય કરતા હોય તે પણ તેઓનું લક્ષ્ય તો આત્મહિત કરવાનું જ હોય છે, આથી કર્મ બંધ થવાનાં સર્વ કારણે છેડી દેવાને તેઓ ઘણો ઉદ્યમ કરે છે, આવા જીવોને નિદવાળા જાણવા. અર્થાત્ એવી ભાવના તે સમ્યકત્વનું નિવેદ નામનું ત્રીજું લક્ષણ જાણવું. ૪૪૧ અનુકંપાનું સ્વરૂપ જણાવે છે – ભવ સમુદ્રે બૂડતા એકેન્દ્રિયાદિક જીવની, જોઈ પીડા ધારવી કરૂણા તથા તસ દુઃખની વાત જાણી દુઃખ ધરવું મુક્ત કરવા દુઃખથી, શક્તિ મુજબ પ્રવૃત્તિ અનુકંપા કહી એ તત્ત્વથી. ૪૪૨ અર્થ_એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જે છો આ સંસાર રૂપી સમુદ્રમાં ડૂબી રહ્યા છે તેમનુ છેદન ભેદનાદિ દુઃખ જોઈને તેમની ઉપર દયા ભાવ ધારણ કરે, તથા તેમના દુઃખની વાત જાણીને દુઃખી થવું, તેમજ તે દુઃખી જીવોને તેમના દુઃખમાંથી છોડાવવા સારૂ પિતાની શક્તિ પ્રમાણે પ્રયત્ન કરવો એ તત્વથી એટલે ખરેખરી અનુકંપા કહી છે. એટલે એજ ભાવ અનુકંપા તે સમ્યકત્વનું એ શું લક્ષણ છે. ૪૪૨ For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૩૩ પરતત્ત્વ સાંભળતાં છતાં પણ શ્રેષ્ઠ આહંત તત્ત્વમાં, નિઃશંક શ્રદ્ધા જે તે આસ્તિક્ય જાણો ટૂંકમાં જે ક્ષણે સભ્યત્વે અજ્ઞાની તિહાં જ્ઞાની બને, જે વિભંગ જ્ઞાન તે પણ ધરત અવધિ સ્વરૂપને. ૪૪૩ અર્થ–પરતત્વ એટલે બીજા મતવાળાની મોટી મોટી ચમત્કારી વાત સાંભળવા છતાં પણ સર્વથી શ્રેષ્ઠ અરિહંત ભગવંતે કહેલા તત્ત્વ ઉપર જ નિઃશંક એટલે કોઈ પણ જાતની શંકા વિના જે શ્રદ્ધા એટલે તેમનાં વચન સત્ય છે એવી આસ્થા રાખવી પરતુ ડામાડેળ સ્થિતિ નહિ તે આસ્તિકને ટુંકો અર્થ જાણ. વળી સમ્યકત્વને એવો પ્રભાવ છે કે જે સમયે સમકિતની પ્રાપ્તિ થાય તે જ ક્ષણથી અજ્ઞાની જીવ જ્ઞાની થાય છે. એટલે મતિ અજ્ઞાન અને શ્રત અજ્ઞાન બદલાઈને અનુક્રમે મતિ જ્ઞાન અને મૃત જ્ઞાન થાય છે. અને જે મિથ્યાત્વી જીવને વિભગ જ્ઞાન હોય છે તેને સમકિત થાય ત્યારે તે વિભંગ જ્ઞાન બદલાઈને અવધિજ્ઞાન થાય છે. ૪૪૩ રાજમંદિર જેહવું શાસન ગણે જન રૂચિધરા, કુટુંબને પ્રતિપાલતા પણ ચિત્તથી ના રતિધરા ધાવના દષ્ટાન્તથી ન્યારે ગણે નિજ આત્મને, ઉપસર્ગ કેરા સમયમાં પણ ધારતા સમ્યકત્વને. ૪૪૪. અર્થ–વળી રૂચિને ધરનાર એટલે સમકિતવંત છે જિન શાસનને રાજ મહેલ સરખું ગણે છે. તેમજ પોતાના પરિવારનું પિષણ કરે છે તે છતાં ચિત્તથી એટલે ખરા ભાવથી તે કુટુંબ પ્રત્યે પ્રીતિ એટલે આસક્તિ રાખતા નથી. જેવી રીતે ધાવ માતા (બીજાના બાળકને ધવડાવનાર સ્ત્રી, જે કે પિતાના પુત્રની પેઠે બીજાના બાળકને ધવરાવે છે પરંતુ તેનું ખરૂં ચિત્ત-પ્રીતિ તો પોતાના બાળકમાં જ હોય છે, તેમ સમ્યગ્દષ્ટિ જીવે કુટુંબનું પાલન કરતાં છતાં પણ પોતાના આત્માને તેનાથી જુદો ગણે છે. અને ઉપસર્ગ એટલે દેવાદિથી કરાએલ સંકટના સમયમાં પણ પોતાના સમ્યકત્વને દઢતાથી ધારણ કરી રાખે છે એટલે બીજાના ભયથી પિતાના સમ્યકત્વ ગુણને છેડતા નથી. અહિં શ્રી જિનશાસનને રાજમહેલની ઉપમા આપી તે ઉપમાની ઘટના સંક્ષેપમાં આ પ્રમાણે (૧) જેમ રાજમહેલમાં જુદી જુદી જાતના અનેક પ્રકારના રત્ન હોય છે. તે (૨) અંધકારને દૂર કરે છે અને હેલના મધ્ય ભાગ વિગેરે પ્રકાશિત કરે છે. તેવી રીતે શ્રી જિન શાસન (રૂપી રાજમહેલ) માં રત્નની જેવા મતિજ્ઞાન વિગેરે જ્ઞાનના ભેદ હોય છે. તે અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે છે. અને ત્રણ ભુવનને પ્રકાશિત કરે છે. એટલે ઉદ્ધ For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ | શ્રી વિજયપધસૂરિકૃતલેક, અધોલેક, તિછલેકમાં રહેલા પદાર્થોના સ્વરૂપને જણાવે છે. તાત્પર્ય એ છે કે શ્રી જિનશાસનને ચકચકાટ બનાવનાર જ્ઞાનના ભેદો છે. (૨) તથા રાજમહેલમાં જેમ સુંદર મણિ વિગેરેથી જડેલા આભૂષણે (ઘરેણું) હોય છે. અને તે ઘરેણાં રાજા વિગેરેના શરીરને શોભાવે છે. તેમ અહીં શ્રી જિન શાસન (રૂપી મહેલ) માં ઘરેણાંના જેવી આમર્ષોષધિ વિગેરે જુદી જુદી જાતની અદ્ધિ (લબ્ધિઓ) હોય છે. તે (દ્ધિઓ) ઉત્તમ ગુણવંત મુનિરાજના શરીરને શોભાવે છે. (૩) જેમ રાજમહેલમાં અનેક પ્રકારના સુંદર રેશમી વિગેરે વસ્ત્રો હોય છે અને તે બહુ સુંદર હોવાથી સજજન પુરૂષના મનને આકર્ષે છે, તે અહીં શ્રી જિનશાસન (રૂપી રાજમહેલ) માં ઉત્તમ વસ્ત્રની જેવા જુદી જુદી જાતના તપના ભેદ રોભી રહ્યા છે. તે તપના ભેદ બહુ જ સુંદર હોવાથી ઉત્તમ પુરૂષના મનને આકર્ષે છે એટલે ઉત્તમ જીવનું મન તેમાં જોડાય છે. (૪) તથા રાજમંદિરમાં જેમ સુકેમલ ઉજવલ રેશમી વસ્ત્રના બનાવેલા ચંદ્રવામાં ઘણું સુંદર મેતીએ લટકતાં શેભે છે. કારણ કે મેતીઓની રચના–ોઠવણ બહુ સુંદર કરેલી હોય છે તેથી તે મોતીઓની લટતી સેરે બહુ શોભે છે, તેમ અહિં શ્રી જિનેન્દ્રના શાસન રૂપી રાજમંદિરમાં વિનય નમ્રતાદિ ગુણવાળા તેમજ ક્રિયા કલાપની સુંદર બેઠવણવાળા જે ચારિત્ર અને ક્રિયારૂપ અનેક મૂળ ગુણ તથા અનેક ઉત્તર ગુણે રૂપ મેંતીઓ શેભે છે (અહિં ૫ મહાવ્રત અને ૫ અણુવ્રતો તે અનુક્રમે સર્વવિરતિ ને દેશવિરતિ ચારિત્રના મૂળ ગુણ છે, અને પિંડવિશુદ્ધિ આદિ તથા દિશાવિરમણ વિગેરે તો તે ઉત્તરગુણ રૂપ છે) અને એજ ગુણે અહિં શ્રી જિનશાસન રૂ૫ રાજમન્દિરમાં ચન્દ્રવાને શોભાવનારા મોતીઓના લટકતા લટે (ગુચ્છા) ના જેવા શોભે છે. અને ભવ્યાત્માઓના ચિત્તને અતિ આલ્હાદ ઉપજાવે છે. (૫) તથા રાજમન્દિરમાં જેમ સુગંધીદાર તામ્બલ—પાન બીડાં હોય છે તેમ શ્રી જિનેન્દ્રશાસન રૂપી રાજમન્દિરમાં મુખને શોભાવનાર એવા અતિ સુગંધથી ચિત્તને અત્યન્ત આનંદ આપનારાં સત્ય વચને તે ઉદાર–પ્રધાન તામ્બલ (નાગરવેલના પાન) ના જેવા શેભે છે. એટલે જિનશાસનનું ફરમાન એ છે કે સાચું બોલવું. (૯) તથા રાજમન્દિરમાં જેમ ભમરાઓના ચિત્તને આનંદ આપનારી, વિચિત્ર રચનાથી ગુંથેલી સુંદર પુષ્પમાળાઓ ચારે દિશામાં સુગંધ ફેલાવે છે, તેમ શ્રી જિનેન્દ્ર શાસન રૂપ રાજમન્દિરમાં મુનિ રૂપી ભમરાઓને અત્યંત આનંદ આપનારા એવા તે અઢાર હજાર શીલાંગરથે જ્ઞાનક્રિયાની વિચિત્ર રચનાવાળા હોવાથી મનહર પુષ્પમાળાઓના જેવા શેભી રહ્યા છે. કે જે શીલાંગે ૩૫ માળાઓમાં મુનિ રૂપી ભ્રમરો તલ્લીન થઈ શીલાચારને સુંદર આસ્વાદ લઈ રહ્યા છે. For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ દેશનાચિંતામણિ ] (૭) તથા રાજમન્દિરમાં જેમ ગોશીર્ષ ચંદનાદિ ઉત્તમ દ્રવ્યોનાં અનેક પ્રકારનાં વિલેપને હોય છે જેનું વિલેપન કરવાથી અંગને દાહ શાન્ત થાય છે, તેમ શ્રી જિ. નેન્દ્ર શાસન રૂપી રાજમન્દિરમાં સમ્યગદર્શન તે ગશીર્ષચંદનાદિકના વિલેપન જેવું શેભી રહ્યું છે, કારણ કે મિથ્યાત્વ અને કષાય રૂપ અગ્નિથી તપેલા ભવ્ય જીવ સમ્યગદર્શનની પ્રાપ્તિથી અત્યંત શાન્ત થઈ જાય છે. કારણ કે સમ્યગદર્શન પામતાં મિથ્યાત્વને અને અનંતાનુબંધી જેવા ઉગ્ર કષાને ઉદય મંદ પડી જાય છે. એ પ્રમાણે શ્રી જિનેન્દ્ર શાસનને રત્નાદિ પદાર્થોવાળું રાજમન્દિર કહેવાનું કારણ એ છે કે જેમ રાજમન્દિરને પ્રાપ્ત કરતાં સર્વ દુઃખ નાશ પામી સર્વ પ્રકારનાં સુખ પ્રાપ્ત થાય છે તેમ શ્રી સર્વજ્ઞ ભગવંતે કહેલા અથવા દર્શાવેલા સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રની પ્રધાનતાવાળા શ્રી જિનેન્દ્ર શાસનમાં જે જે વર્તે છે તે મહા ભાગ્યશાળી જીવો નરક રૂપી અંધારા કૂવાને પૂરી દે છે. એટલે નરક ગતિમાં જતા નથી, તથા તેઓ બંદીખાના સરખી તિર્યંચ ગતિમાં જતા નથી. તથા તે ભાગ્યશાળી જીવોએ કુમનુષ્યપણાનાં દુઃખ નાશ કર્યા જાણવાં, તથા કુદેવપણું વિગેરે ખરાબ સ્વરૂપથી વાસિત ચિત્તના સંતાપને પણ નાશ કર્યો છે, તથા તેમણે મિથ્યાત્વરૂપ વેતાલ ( દુષ્ટ દેવવિશેષ) ને નાશ કર્યો છે એમ જાણવું. અને રાગાદિ શત્રુઓને નાશ કર્યો છે, તથા કર્મના સમૂહ રૂપી અજીર્ણને પચાવી દીધું છે, અને વૃદ્ધાવસ્થાના વિકારે નષ્ટ કર્યા છે, મૃત્યુના ભયને હાથ છેદી નાખે છે, તથા તે ભાગ્યશાળી છએ સ્વર્ગનાં ને મેક્ષનાં વિવિધ સુખો હથેલીમાં પ્રાપ્ત કર્યા છે એટલે સ્વાધીન ક્યાં છે. તથા શ્રી અરિહંત પ્રભુના દર્શનમાં વર્તતા તે ભાગ્યશાળી છે સાંસારિક સુખોની અવગણના કરે છે તથા સર્વ સંસારના વિસ્તારને હેય બુદ્ધિએ ગ્રહણ કરે છે. એટલે છોડવા ગ્ય માને છે, અને કેવળ મેક્ષમાં જ પિતાનું ચિત્ત એકતાથી પરોવી દે છે. માટે એવા જીને મને મોક્ષની પ્રાપ્તિ થશે કે નહિં” આવી અગ્ય શંકા થતી જ નથી, એટલે મને મેક્ષ વહેલો મેડ પણ અવશ્ય થશે જ એમ માને છે. કારણ કે જે ઉપેય (કાર્ય) ને માટે જે ઉપાય છે તે ઉપાયે તે ઉપેય (કાર્ય) પ્રત્યે પ્રતિકૂલ હોતા જ નથી, આ ન્યાયશાસ્ત્રના પ્રમાણે મેક્ષ એ ઉપેય છે અને ઉત્તમ જ્ઞાન દર્શન ચારિત્ર એ ઉપાય છે, માટે જ્ઞાન દર્શન ચારિત્રથી મોક્ષ પ્રાપ્તિ અવશ્ય હોય છે જ, પરંતુ એમાં ભજના (હાય અથવા ન હોય એ વિકલ્પ) હોય જ નહિ. ૪૪૪ કઠિન બીના સમજતા ના કર્મના કદી ઉદયથી, ત્યારે ગણેતા સત્ય જિનપતિ વચન મનના ભાવથી; રાગાદિ કારણ જાઠના તે તીર્થ પતિને રજ નથી, નિગ્રંથ પ્રવચન આત્મ હિતકર માનતા બહુ રંગથી. ૪૪૫ For Personal & Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપધસૂરિકતઅર્થ-વળી આ સમકિતી જીવો પોતાનાં જ્ઞાનાવરણીયાદિ કર્મના ઉદયથી કદાચ કઠિન બીના એટલે દ્રવ્યાનુયોગાદિની ઝીણું ઝીણું હકીકતને ન સમજી શકે, તે પણ જિનેશ્વરનાં વચન છેટાં છે એવું માનતા નથી, પરંતુ તેમનાં વચન સાચાં જ છે એવું ભાવ પૂર્વક માને છે. કારણ કે જૂઠું બોલવામાં મનના રાગ દ્વેષ કોધ લેભ હાસ્ય અને ભય હેતુઓ જિનેશ્વર ભગવંતમાં જરા પણ છે જ નહિ. કારણ કે તેમણે મેહનીય કર્મને સંપૂર્ણ ક્ષય કર્યો છે. તેથી સત્યવાદી એવા નિગ્રંથ પ્રવચન એટલે જિનેશ્વરનાં સિદ્ધાન્ત જ આત્માને હિતકારી છે એમ સમ્યગદષ્ટિ જીવે ઘણા આનંદ પૂર્વક માને છે. ૪૪૫ અરિહંત જિનમત ત્યાં રહેલા ભવ્ય વિણ સંસારમાં, શેષ કચરે ભાવના રૂચિવંતની નિજ હૃદયમાં નિજ વંશમાં સભ્યત્વ થાપે જેહ તેણે સિદ્ધિની, સન્મુખ કર્યો સવિ વંશ બલિહારી સદા સમ્યકત્વની. ૪૪૬ અર્થ:–અરિહંત એટલે વિતરાગ શ્રી તીર્થકર ભગવંત, જિનમત એટલે તે તીકરોએ કહેલે મત એટલે જૈન ધર્મ તથા જૈન ધર્મમાં વર્તતા ભવ્ય જી એ ત્રણ સિવાય બાકીનો બધી વસ્તુઓ આ સંસારમાં કચરા સમાન છે, આવા પ્રકારની ભાવના રૂચિવંત એટલે સમકિતી જીવના હૃદયમાં હોય છે. તથા જેણે પિતાના વંશની અંદર સમકિતનું સ્થાપન કર્યું એટલે જેમણે પિતાના કુટુંબને સમક્તિવાળું બનાવ્યું તેમણે પિતાના સઘળા વંશને મેક્ષની સન્મુખ કર્યો છે એમ જાણવું, માટે સમકિતની હંમેશાં બલિહારી જાણવી. ૪૪૬ શક્ય કિરિયા આદરે બીજા વિષે શ્રદ્ધા ધરે, સમ્યકત્વ તુ બે ભવ્ય જનતા ભવ જલધિને ઝટ તરે; કાળ થડે પણ મળે સમ્યકત્વ સંસ્કૃતિ જલધિને, યુલ કરે બહુ વાર પામે ઋદ્ધિ ના સમ્યકત્વને ૪૪૭ અર્થ --આ સમકિતી જીવ પિતાથી બની શકે તેવી ધાર્મિક ક્રિયાઓ આદરે છે (કરે છે, અને જે પોતાથી બની શકે નહિ તેવી ક્રિયાઓને વિષે શ્રદ્ધા રાખે છે, એટલે તે કરવા યોગ્ય છે એમ માને છે અને તેવા અવસરને પણ ઈચ્છે છે. એ પ્રમાણે આ સમક્તિ રૂપી તુંબડા વડે ભવ્ય આ સંસાર રૂપી સમુદ્રને તરે છે. અહીં સમક્તિને તુંબડાની ઉપમા આપી છે, કારણ કે જેમ તુંબડા વડે સમુદ્ર ઝટ તરી શકાય છે, એક અંતમુહૂર્ત જેટલા વખત સુધી પણ જે સમકિત થયું હોય તો તે જીવેને ઉત્કૃષ્ટથી પણ અર્ધપુદગલ પરાવર્ત જેટલો જ સંસાર બાકી રહે છે, તેથી તે સંસાર રૂપી સમુદ્રને ચૂલુ કરે For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ દેશનાચિંતામણિ ] છે એટલે ઘણું જ અલ્પ કરી નાખે છે, માટે જ કહ્યું છે કે સંસારમાં અદ્ધિ તે ઘણી વખત મળે છે પણ સમક્તિ વારંવાર મળતું નથી. ૪૪૭ રત્નનિધિ સમ જ્ઞાન કારણ માન સમ્યકત્વને, પુણ્યપુરનું દ્વાર મૂળ સમ બધિ તરૂનું એને, ચારિત્ર ધન ભાજન જલધિ સમ જાણજે સભ્યત્વને શા કામની? તેવી પ્રભુતા જેહ દેતી દુઃખને. ૪૪૮ અર્થ –તથા સમ્યકત્વ રત્નના ભંડાર જેવું છે, તથા ઉત્તમ જ્ઞાનને મેળવવાનું કારણ સમકિત છે એમ તમે માનજે, કારણ કે ઉપર કહી ગયા તેમ જ્યારે સમતિ થાય છે ત્યારે અજ્ઞાન પણ જ્ઞાનરૂપ થઈ જાય છે. વળી આ સમિતિ પુણ્ય રૂપી નગરમાં પ્રવેશ કરવાના બારણુ જેવું છે. તથા બેધિ રૂપી વૃક્ષને ઉગાડવામાં ને દઢ કરવામાં મૂળ સરખાં સમક્તિ છે, તથા ચારિત્ર રૂપી ધનને સાચવી રાખવામાં ભાજન સરખું છે, તથા જ્ઞાનાદિ ગુણરૂપ રત્ન મેળવવાને જલધિ એટલે સમુદ્ર સરખું સમકિત જાણવું, જેથી મોક્ષપદ સરખી શાશ્વત સુખદાયક પ્રભુતા આપનાર સમ્યકત્વ છે માટે સંસારની જે પ્રભુતા દુઃખને આપે છે તેવી પ્રભુતા શા કામની? એટલે જે પ્રભુતા પરિણામે દુઃખદાયી નીવડે તે પ્રભુતા ફેગટ છે. ૪૪૮, સમ્યત્વ રૂપ સાચા ધન ધનવંતપણું અવધારીએ, થીર સુખને જેહ આપે સત્ય ધન તે માનીએ, સમ્યકત્વથી જ સફલપણું દાનાદિનું ના ભૂલીએ, મિત્ર બંધુ લાભ પ્રવહણ તીર્થ નિધિ અસિ સદુશ એ. ૪૪૯ અર્થ:–ખરૂં ધનવાનપણું સમકિત રૂપી સાચા ધન વડે જાણવું. કારણ કે સાચું ધન તો તેજ કહેવાય કે જે સ્થિર એટલે કાયમ સુખ આપે, જેથી સમકિત જ સાચું ધન છે કે જે નિશ્ચલ સુખને આપનાર છે. વળી દાનાદિનું એટલે દાન, શીલ, તપ વગેરેની સફળતા પણ સમકિતથી જ જાણવી. એટલે સમક્તિ હોય તે જ દાન, શીલ વગેરેની સફળતા થાય છે. તેમજ સમકિતને શાસ્ત્રમાં કલ્યાણ મિત્રના જેવું બંધુના જેવું અને ઉત્તમ લાભના જેવું કહ્યું છે. તથા તેને વહાણ સમાન, તીર્થ સમાન, નિધિ એટલે ભંડાર સમાન અને અસિ સદશ એટલે તલવાર સરખું પણ કહ્યું છે. અહીં સમક્તિને કલ્યાણ મિત્ર વિશેરેની જેવું કહ્યું, તેમાં ખરું રહસ્ય એ છે કે (૧) સમ્યકત્વ જીવને કલ્યાણ મિત્રની માફક સન્માર્ગમાં જોડે છે, અને ટકાવે છે. (૨) તથા પોતાના વિવેકી ભાઈની માફક તે દુખને ટાણે આશ્વાસન દઈને મદદ કરે છે. (૩) દ્રવ્યાદિનો લાભ સંસારને વધારે છે, અને સમ્ય For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ [ શ્રી વિજ્યપદ્રસૂરિકૃત કૃત્વના લાભથી સંસાર ઘટે છે. માટે સમ્યક્ત્વને લાભ એ ઉત્તમમાં ઉત્તમ લાભ ગણાય. (૪) જેમ વહાણ સમુદ્રના કાંઠે લઈ જાય, તેમ સમ્યગ્દર્શન સંસાર સમુદ્રને પાર પમાડે છે. આ મુદ્દાથી તેને બહાણુના જેવું કહ્યું છે. (૫) આ સમ્યગ્દર્શન ભવસમુદ્રને તરવામાં અપૂર્વ સાધન હોવાથી તેને તીર્થના જેવું કહ્યું છે. (૬) જેમ ભંડારમાં રત્ન રહે, તેમ ગુગને રહેવાનું સ્થાન સમ્યગ્દર્શન છે. તેથી તેને નિધાનના જેવું કહ્યું છે. (૭) જેમ તરવાર વેલડીને છેદે, તેમ રાગ દ્વેષાદિરૂપ ભાવ વેલડીને છેદનારૂં સમ્યગ્દર્શન છે. તેથી તેને તરવારની જેવું કહ્યું છે. ભવ્ય જીવોએ આ બીના ધ્યાનમાં રાખીને સમ્યગ્દર્શન ગુણને ટકાવ. ૪૪૯ ચાર સહનું વિચારી લિંગ ત્રણ સંભારીએ, વિનય દશ ત્રણ શુદ્ધિ દૂષણ પાંચ ના કદી સેવીએ; આઠ પ્રભાવક સેવીએ ને પાંચ ભૂષણ ધારીએ, પાંચ લક્ષણ યાદ કરી યતના છ ઝટ પરિહારીએ. ૪૫૦ આગાર ઉત્તમ ભાવના છ સ્થાન સડસઠ ભેદને, ધારી લહા નિર્મલ કરે તિમ દઢ કરો સમ્યકત્વને સમ્યકત્વ ઉત્તમ જીવ પરિણતિ માનસિક વિચારણા, શ્રદ્ધા જિહાં સમ્યકત્વ ત્યાં શ્રદ્ધા વિકલ્પ વિચારણા. ૪૫૧ અર્થ-આ સમક્તિની ચાર (૪) સહણ એટલે શ્રદ્ધાનો વિચાર કરી પછી (૩) ૧ સમકિતના ૬૭ બેલની ટુંકી સમજુતી આ પ્રમાણે -- ચાર સહણ -એટલે ચાર પ્રકારની શ્રદ્ધા. (૧) પરમાર્થ સંસ્તવ એટલે જીવાદિક પદાર્થોના અર્થને વિચાર કરવો. (૨) પરમાર્થશાતૃસેવન એટલે પરમાર્થના જાણકાર મુનિ વિગેરેની સેવા કરવી. (૩) વ્યાપન્ન દશન વજન એટલે જેમણે સમકિત વસ્યું છે તેવા નિન્દવ વગેરેની સબત છોડવી. (૪) કુદર્શન વજન એટલે પરદર્શનીની સબત તજવી. ત્રણ લિંગ--સમકિતની નિશાનીઓ. (૧) શ્રત અભિલાષ એટલે ધર્મ સાંભળવાની ઈચ્છા. (૨) ધર્મશગ એટલે ધર્મની ઉપર તીવ્ર લાગણી. (૩) વૈયાવૃત્ય-એટલે દેવગુરૂની ભકિત તથા બહુમાન | દશ પ્રકારે વિનય-(૧) અરિહંતને (૨) સિદ્ધને (૩) ચૈત્ય એટલે જિન પ્રતિમાને (૪) શ્રતને એટલે સિદ્ધાંતને (૫) ધર્મને (૬) સાધુને (૭) આચાર્યને (૮) ઉપાધ્યાયને (૯) પ્રવચન એટલે સંધન વિનય (૧૦) દર્શનાને વિનય. આ દશને પાંચ પ્રકારે વિનય કરઃ-(૧) ભક્તિ, (૨) હદય પ્રેમ (૩) ગુણની સ્તુતિ (૪) અવગુણનું ઢાંકવું (૫) આશાતના ટાળવી. ત્રણ પ્રકારની શુદ્ધિ:-(૧) મન શુદ્ધિ, (૨) વચન શુદ્ધિ (૩) કાય શુદ્ધિ. પાંચ દૂષણ ત્યાગઃ-(૧) શંકા (૨) કાંક્ષા (૩) વિડિગિચ્છા (૪) મિથ્યાત્વીના ગુણનાં વખાણ. (૫ મિથ્યાત્વીને પરિચય. For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૩૩૭ ત્રણ લિંગ (ચિન્હ) નો વિચાર કરે, (૧૦) દશ પ્રકારને વિનય કરે, (૩) ત્રણ પ્રકારની શુદ્ધિ સાચવવી. તથા (૫) પાંચ દુષણ કદાપિ સેવવા નહિ. (૯) આઠ પ્રભાવકની સેવના કરવી. તથા (૫) પાંચ ભૂષણ ધારણ કરવા (૫) પાંચ લક્ષણેને યાદ કરીને (૬) છ પ્રકારની યતના જલદીથી ન પરિહારીએ એટલે તજીએ. તથા છ આગાર, છ ભાવના અને છે સ્થાન એ પ્રમાણે સમતિના સડસઠ ભેદને જાણીને હે ભવ્ય જી ! તમે સમકિત મેળ; તેને નિર્મલ કરો તથા દઢ એટલે સ્થિર કરો, સમક્તિ તે ઉત્તમ જીવના વિશિષ્ટ પરિણામ રૂપ મનની વિચારણું જાણવી, જ્યાં શ્રદ્ધા હોય ત્યાં સમ્યકત્વ જરૂર હોય છે. અને જ્યાં સમ્યકત્વ હોય ત્યાં શ્રદ્ધાની વિકપ વિચારણા કરવી એટલે મનઃ પર્યાપ્તિને પૂરી કર્યા પહેલાં શ્રદ્ધા ન હોય, અને તે પછી હોય. ૪પ૦-૪૫૧ આઠ પ્રભાવક -પ્રભાવક એટલે જિનશાસનને દીપાવનાર અથવા શોભાવનાર મહાપુરૂષ. તેમાં (૧) પ્રવચનિક એટલે શાસ્ત્રના પારગામી (૨) ધર્મકથી એટલે અપૂર્વ ધર્મોપદેશક (૩) વાદી એટલે તર્ક શાસ્ત્રમાં નિપુણ અથવા વાદમાં પરવાદીને જીતનાર (૪) નૈમિત્તિક એટલે નિમિત્તને જાણનાર (૫) તપસ્વી એટલે ઉગ્ર તપસ્યા કરનાર (૬) વિદ્યાસાધક એટલે મંત્ર અને વિદ્યામાં પ્રવીણ. (૭) સિદ્ધિસંપન એટલે અંજનયોગ વગેરેથી શાસનને શેભાવનાર (૮) કવિ એટલે ધર્મની પ્રભાવના માટે સુંદર અર્થવાળા કાવ્ય બનાવનાર. પાંચ ભૂષણ-(૧) ળતા એટલે ક્રિયામાં ચતુરાઈ (૨) તીર્થ સેવના એટલે સંસારથી તારે તે તીર્થ, સ્થાવર અને જે એ બે તીર્થ ઉપર સ્નેહ (૩) ગુરૂદેવની ભકિત. (૪) ધર્મમાં નિશ્ચલતા (૫) જિન શાસ્ત્રની અનુમે ના. પાંચ લક્ષણ-(૧) ઉપશમ એટલે ક્રોધને ત્યાગ (૨) સંગ એટલે સાંસારિક સુખેને દુઃખરૂપ માનવા. (૩) નિર્વેદ એટલે સંસાર તરફ વૈરાગ્ય. (૪) અનુકંપા એટલે દુઃખી છેવની દયા. (૫) આસ્તિકતા એટલે જિનેશ્વરના વચન ઉપર શ્રદ્ધા. છે જ્યણા (યતના)-(૧) વંદન એટલે પરતીથિને બે હાથ જોડવા, (૨) નમન એટલે મસ્તક નમાવવું. (૩) ગૌરવભકિત એટલે પરતીથિની ભક્તિ કરવી. (૪) અનુપ્રદાન એટલે વારંવાર ધન આપવું. (૫) આલાપ એટલે પરતીર્થિ સાથે બોલવું (૬) સંતાપ એટલે પરતીથિ સાથે વારંવાર બેલડું. છ આગાર -આગાર એટલે અપવાદ (૧) રાજાભિયોગ એટલે રાજાની આજ્ઞાથી કરવું તે. (૨) ગણાભિયોગ એટલે ઘણુ માણસના આગ્રહથી કરવું તે. (૭) બલાભિયોગ એટલે સમજુ બલવંત સૈન્ય અથવા ચોરના ભયથી કરવું પડે તે. (૪) દેવાભિયોગ એટલે દેવતાના આગ્રહથી (૫) ગુરૂનિગ્રહ એટલે માતા પિતા વગેરે વડીલેની આજ્ઞાથી. (૬) ભીષણ કાંતાર વૃત્તિ એટલે જંગલ વગેરેમાં આજીવિકા માટે કરવું પડે તે. છ ભાવ :-(૧) સમકિતની મૂલ રૂપે ભાવના (૨) સમતિની દ્વાર રૂપે ભાવના (8) સમકિતની પીઠ રૂપે ભાવના (૪) સમકિતની નિધાન રૂપે ભાવના (૫) સમકિતની આધાર રૂપે ભાવના. (૬) સમકિતની ભાજન રૂપે ભાવના. છ સ્થાનક-જ્યાં સમક્રિત કરે તે સ્થાનક:-(૧) ચૈતન્ય રૂપ આત્મા છે (૨) આત્મા નિત્ય છે. (૩) કર્મને કર્તા. (૪) અને કર્મના ફલને ભકતા છે. (૫) મેક્ષ છે, (૬) મેક્ષને ઉપાય છે. For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ વિસ્તારથી સક્ષેપથી પણ જિનકથિત તત્ત્વાર્થના, જ્ઞાનથી કિરિયા તળું નિર્દોષ આરાધન અને, બાધ જેહ યથા સમ્યજ્ઞાન તે હે ભવિજના !; [ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત તપ ચરણ કિરિયા અહિં ભાખ્યું પ્રકાશક જ્ઞાનને, ૪પ૨ અ:—હે ભવ્ય જના ! વિસ્તારથી એટલે ઘણા વિસ્તાર અવાળા તથા સંક્ષેપથી એટલે અલ્પ અવાળા સામાન્યપણે પણ જિનેશ્વર ભગવંતે કહેલા તત્ત્વાર્થના એટલે નવતત્ત્વ તથા છ દ્રબ્યાના જે યથાર્થ એટલે સાચેા બેધ એટલે જ્ઞાન તે સભ્યજ્ઞાન કહેવાય છે. એ સભ્યજ્ઞાન વડે કરીને ક્રિયાની એટલે ચારિત્રની નિર્દોષ એટલે અતીચાર લગાડયા સિવાય આરાધના થઇ શકે છે. તેમજ એ સભ્યજ્ઞાન તે અહિં` તપ ચારિત્ર તથા ક્રિયાના સ્વરૂપને જણાવનાર છે. આ મુદ્દાથી જ્ઞાન એ પ્રકાશક કહેવાય છે. અહીં શ્રુતજ્ઞાનનેા પ્રકા શક સ્વભાવ હોય છે એ વાત યાદ રાખવી. ૪પર ધર્મ ભૂલ દયા પલાએ હિત અહિતને જ્ઞાનથી, જાણે નયન ત્રીજી અલૈાકિક સૂર્ય તે છે નિયમથી; દિવ્ય ધન વ્ય માધક પાપરાધક જ્ઞાન એ, ક પવ`ત વજ જ્ઞાને ચિત્ત પણ નિ`ળ અને, ૪૫૩ અ:--વળી ધર્મનું મૂલ દયા તે પણ જ્ઞાનથી પાળી શકાય છે. તેમજ પેાતાને હિત કરનાર એટલે ફાયદો કરનાર તથા અહિત એટલે નુકસાન કરનાર શું છે? તે જ્ઞાનથી જણાય છે. માટે જ્ઞાન એ ત્રીજું નેત્ર છે, કારણ કે જ્ઞાન વિનાનાં બે નેત્રા વડે દેખવા છતાં પણ કાઈ પદાર્થ યથાર્થ સમજાતા નથી. તેમજ જ્ઞાન નક્કી અલૌકિક એટલે આશ્ચર્યકારી સૂર્ય સમાન છે. વળી જ્ઞાન દિવ્ય ધન સરખું છે. કારણ કે સુવર્ણાદિક ધન તેા ચારી વગેરેથી નાશ પામે છે, પરંતુ આ જ્ઞાનધનને તેા કાઇ ચે!રી શકતું નથી. તેમજ તે ખીજાને આપતાં વૃદ્ધિ પામે છે. તથા જ્ઞાન એ કવ્ય એધક છે એટલે કરવા ચૈાગ્ય કાર્યોના એધ કરાવનારૂ અને પાપથી રાકનારૂ તેમજ કર્મરૂપી પર્વતના ચૂરા કરવાને ( નાશ કરવાને ) જ્ઞાન એ વજ્રા સરખું' છે અને એવા વા સરખા આ સમ્યગ્ જ્ઞાનવડે પેાતાનું ચિત્ત પણ મલિન પરિણામને દૂર કરીને અત્યન્ત નિર્મળ અને છે. ૪૫૩ જ્ઞાનના સંસ્કારવંતી સક્રિયા સાના તણા, ઘટ જેડવી તિમ જેડવી સશુષ્ક મંડૂક ચૂર્ણના; જ્ઞાનવંત શ્રમણ તણી ગતિ ઉવ નિશ્ચયથી થતી, જ્ઞાનની ઉત્કૃષ્ટતા ચારિત્ર પદવી પામતી. ૪૫૪ For Personal & Private Use Only: Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૮ દેશના ચિંતામણિ ] અર્થ-જ્ઞાનના સંસ્કારવાળી સલ્કિયા એટલે જ્ઞાન પૂર્વક સમજીને કરેલી સારી કિયા એટલે ધર્મ કરણી સેનાના ઘડા સરખી સર્વોત્તમ જાણવી. અથવા સંશુષ્ક એટલે બબર સૂકાઈ ગયેલા મંડૂક ચૂર્ણન એટલે દેડકાના ર્ણની જેવી જાણવી. એટલે છેદાઈ ગયેલ સુવર્ણઘટ પુનઃ અગ્નિ આદિ પ્રગથી સંધાઈ સંપૂર્ણ ઘટ બની શકે છે તેમ જ્ઞાનીની સ&િયા કેઈ કર્મ બળથી નાશ પામી હોય તે પણ પુન: ઉત્પન્ન થાય છે, તેમજ સૂકાઈ ગયેલા દેડકાની ચૂર્ણમાંથી જળ આદિ સાગથી જેમ પુન: દેડકાં ઉત્પન્ન થાય છે, તેમ જ્ઞાનીની શુષ્ક થઈ ગયેલી સ&િયા પણ પુન; સજીવન થાય છે. તથા જ્ઞાનવાળા શ્રમણતણું એટલે સાધુની નિશ્ચયથી એટલે અવશ્ય ઉર્ધ્વગતિ જ થાય છે, એટલે તેઓ ઉંચી વૈમાનિક દેવની ગતિ અથવા સિદ્ધિને પામે છે. તથા જ્ઞાનની ઉત્કૃષ્ટતા એટલે ઉંચી હદનું જ્ઞાન ચારિત્ર ગુણને પમાડે છે કારણ કે જ્ઞાનનું ફલ વિરતિ કહેલું છે. ૪૫૪ જ્ઞાનથી આત્મા હવંતાં શરમેહ હરાવતા, નાણી મુનીશ્વર ઈન્દ્ર સહજાનન્દ નંદન વિચરતા; ઇન્દ્ર રાખે વજ તિમ મુનિ જ્ઞાન વ દપતા, કર્મના ઉદય ક્ષણે નાણી ઉદાસીન ના થતા. ૪૫૫ અર્થ વળી જ્ઞાનથી આત્મા શૂરવીર બનીને મેહ રાજાને હરાવે છે, કારણ કે જ્ઞાન વડે જ મેહનીય કર્મનું સ્વરૂપ જાણીને તેને જીતી શકાય છે. તથા જ્ઞાની મુનિરાજ ઈન્દ્રની જેમ આત્માને જે સ્વગુણું રમણુતા રૂપ સ્વાભાવિક આનંદ તે સહજાનન્દ રૂપી નંદનવનમાં વિચરે છે. જેમ ઈન્દ્ર પિતાના શત્રુનો સંહાર કરવાને માટે વા રાખે છે તેમ મુનિ મહારાજ જ્ઞાન રૂપી વજથી શોભે છે. એટલે જ્ઞાન વડે કર્મ રૂપી શત્રુને હણે છે. અને પૂર્વે બાંધેલ કર્મના ઉદય વખતે જ્ઞાની પુરૂષ ઉદાસીન (ખિન્ન) થતા નથી, પરંતુ સમતા ભાવે તે કર્મને ભોગવે છે અને વિચારે છે કે હે જીવ! તેં પૂર્વે બાંધતી વખતે વિચાર કર્યો નથી તો હવે ભગવતી વખતે પશ્ચાત્તાપ શા માટે કરે છે ? એમ વિચારી પશ્ચાત્તાપ કરતા નથી. અને એ પ્રમાણે સમતા ભાવે ભેગવવાથી જીવ નવા કર્મોને ઘણા મંદ રસે બાંધે છે અને અજ્ઞાની જીવ તે કર્મનાં તીવ્ર ઉદય વખતે હાય પીટ કરીને ફરીથી નવાં ચીકણાં કર્મો બાંધે છે. ૪૫૫ મૂળ ભેદો પાંચ મતિ શ્રત અવધિ મનપય ને, કેવલ તિહાં લક્ષણ વિચારે ઈમ પ્રથમ મતિનાણને પાંચ ઈન્દ્રિય ચિત્ત કેરી હાયથી જ પદાર્થો, બેધ જે મતિજ્ઞાન તે શબ્દાર્થ બેધ સિવાયને. ૪૫૬ For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ || શ્રી વિજયપઘસરિકૃતઅર્થ-આ જ્ઞાનના મૂળ ભેદ પાંચ કહ્યા છે. તેમાં પહેલું મતિજ્ઞાન, બીજું શ્રત જ્ઞાન, ત્રીજુ અવધિજ્ઞાન, ચોથું મન:પર્યવજ્ઞાન ને પાંચમું કેવલજ્ઞાન. તેમાં પ્રથમ પાંચે જ્ઞાનના લક્ષણોને વિચાર આ પ્રમાણે કરે. પાંચ ઈન્દ્રિય અને મનની સહાયથી શબ્દાર્થ બેધ સિવાયને એટલે શબ્દના અનુસારે તેના અર્થને જાણવા રૂપ બોધ સિવાયને જે બોધ તે મતિ જ્ઞાન કહેવાય છે અને તેનું બીજું નામ આભિનિબેધિક જ્ઞાન કહેવાય છે. ૪૫ નયન મનને વ્યંજનાવગ્રહ કદી હવે નહિ, અપ્રાકારિત્વ સ્વભાવે ચારનો હોવે સહી પાંચ ઈન્દ્રિય મન તણા વળી અવગ્રહાદિક જાણવા, . ભેદ અઠ્ઠાવીસ ઈમ મતિ નાણના સંભારવા. ૪૫૭ અર્થ–તે મતિજ્ઞાનના ૨૮ ભેદ વ્યંજનાવગ્રહાદિના જ્ઞાનથી પાંચ ઈન્દ્રિયે ને મન વડે થાય છે. તેમાં નયન એટલે ચક્ષુ તથા મનને વ્યંજનાવગ્રહ કદાપિ થતું નથી. ત્યાં વ્યંજન એટલે ઈન્દ્રિયે, તેના વડે વ્યંજન એટલે પદાર્થોને જે બહુજ સામાન્ય (અત્યંત અવ્યક્ત) અવબોધ તે વ્યંજનાવગ્રહ. એટલે ઇન્દ્રિય અને પદાર્થના મળવાથી જે અવ્યક્ત બંધ થાય તે વ્યંજનાવગ્રહ. પરંતુ ચક્ષુ અને મનને બાધ પદાર્થને મળ્યા સિવાય તે હોવાથી તે બેને વ્યંજનાવગ્રહ થતો નથી. આ કારણથી એ બેને અપ્રાપકારી કહા છે. અને સ્પર્શન, રસન, પ્રાણ અને શ્રોત એ ચાર પ્રાપકારી હોવાથી નકકી તે ચારને જ વ્યંજનાવગ્રહ થાય છે. પ્રાયકારી એટલે ઈન્દ્રિય અને પદાર્થનાં મળવાથી જે બોધ થાય તે અર્થાવગ્રહ પાંચ ઈન્દ્રિય ને મન એ છ વડે હોય છે. તેથી પાંચ ઈન્દ્રિય અને મન એ છના અવગ્રહાદિ હોય છે. ત્યાં અર્થાવગ્રહ એટલે આ કાંઈક છે એવો કિંચિત્ વ્યક્ત અવધ. તથા એ છની ઈહા એટલે શું હશે એવી વિચારણા. તેમજ એ છન અપાય એટલે અમુક છે એ નિશ્ચય. તથા એ છની ધારણા એટલે ધારી રાખવું તે. એમ છને ચારે ગુણતાં છ ચોક વીસ થયા અને વ્યંજનાવગ્રહના ચાર ભેદ ઉમેરતાં મતિજ્ઞાનના અઠ્ઠાવીસ ભેદ થાય છે. ૪૫૭ પ્રત્યેકમાં બહુ બહુવિધાદિક બાર ભેદ નિપજતા, ત્રણસો ઉપર છત્રીસ શ્રત નિશ્રિત તણું ભેદો થતા; ચાર અશ્રત નિશ્રિતે ત્રણ ઉપર ચાલીસ થતા, બુદ્ધિ કેરા ચાર ભેદ અશ્રત નિશ્રિત ભાષતા. ૪૫૮ અર્થ:--ઉપરની ગાથમાં ગણવેલા મતિજ્ઞાનના અઠ્ઠાવીસ ભેદેમાંના દરેક ભેદેના બહુ, અબહુ, બહુવિધ, અબહુવિધ, ક્ષિપ્ર, અક્ષિ, નિશ્રિત, અનિશ્રિત, સંદિગ્ધ, અસંદિગ્ધ, For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ]. ૩૪૧ ધ્રુવ અને અધવ. એ પ્રમાણે બાર બાર ભેદે હેવાથી અઠ્ઠાવીસને બારે ગુણતાં ત્રણ છત્રીસ ભેદ થાય છે. આ ભેદે મૃતનિશ્ચિત મતિજ્ઞાનના જાણવા, મતિજ્ઞાનના મુખ્ય બે ભેદ ગણાવ્યા છે. શ્રતનિશ્રિત એટલે પૂર્વે શ્રતને અનુસરે સંસ્કારિત બુદ્ધિવાળાને સાંપ્રત કાળે જે મતિજ્ઞાન થાય તે. ૨ અબતનિશ્ચિત મતિજ્ઞાન એટલે પૂર્વે મૃતથી અસંસ્કારિત બુદ્ધિવાળાને જે મતિજ્ઞાન ઉપજે છે. તેમાં ૩૩૬ ભેદ શ્રત નિશ્રિત મતિજ્ઞાનના જાણવા. અને અબુત નિશ્રિતના ચાર ભેદ છે. એ પ્રમાણે મતિજ્ઞાનના કુલ ત્રણસો ને ચાલીસ ભેદે થાય છે. અશ્રુતનિશ્રિતના ચાર ભેદ તે બુદ્ધના ચાર ભેદ આ પ્રમાણે જાણવા. પ્રથમ ઔત્પાતિકી બુદ્ધિ એટલે સહેજે ઉત્પન્ન થાય છે. બીજી વૈનાયિકી એટલે ગુરૂને વિનય કરતાં ઉપજે છે. ત્રીજી કામિકી એટલે કાર્ય કરતાં કરતાં ઉપજે . જેથી પરિણામિકી એટલે પાકી ઉંમરે પૂર્વાપર દીર્ઘકાલના અવેલેકનથી જે બુદ્ધિ ઉપજે તે એ પ્રમાણે મતિજ્ઞાનના કુલ ત્રણસે ચાલીસ ભેદે જાણવા. ૪૫૮ ઈન્દ્રિયાદિ નિમિત્ત શબ્દાથનુસારી વિબોધ એ, નાણ શ્રત વીસ વૈદ ભેદો તેહના અવધારીએ, પૂર્વ અંગે પાંગ તિમ પ્રકીર્ણકાદિ વિચારથી, વિસ્તારવાળું સ્યાસ્પદાંકિત તે વિચારે ભાવથી. ૪૫૯ અર્થશબ્દના અર્થને અનુસાર એટલે શબ્દ સાંભળીને તેને અનુસારે પાંચ ઈન્દ્રિય અને મન દ્વારા જે વિબોધ એટલે વિશેષ જ્ઞાન તે મૃત જ્ઞાન જાણવું. તેના વીસ ભેદે અને ચૌદ ભેદે જાણવા. તેમાં વીસ ભેદનાં નામ આ પ્રમાણે –(૧) પર્યાય શ્રુત, (૨) પર્યાય સમાસ શ્રત, (૩) અક્ષર શ્રત, (૪) અક્ષર સમાસ શ્રત, (૫) પદ શ્રત, (૬) પદ સમાસ શ્રુત, (૭) સંઘાત શ્રત, (૮) સંઘાત સમાસ શ્રત; (૯) પ્રતિપત્તિશ્રત, (૧૦) પ્રતિપત્તિ સમાસ શ્રત, (૧૧) યોગ શ્રત, (૧૨) અનુયાગ સમાસ શ્રુત, (૧૩) પ્રાભૃત પ્રાભૂત ત, (૧૪) પ્રાતિ પ્રાલત સમાસ શ્રુત, (૧૫) પ્રાભૂત શ્રત, (૧૬) પ્રાભત સમાસ શ્રત (૧૭) વસ્તુશ્રત, (૧૮) વસ્તુ સમાસ શ્રત, (૧૯) પૂર્વ શ્રત, (૨૦) પૂર્વ સમાસ શ્રત. તથા ચૌદ ભેદનાં નામ આ પ્રમાણે –(૧) અક્ષર શ્રત, (૨) અક્ષર શ્રત, (૩) સંસી શ્રત (૪) અસંશી શ્રત, (૫) સમ્યગૂશ્રત, (૬) મિથ્યા શ્રત, (૭) સાદિ બત. (૮) અનાદિ શ્રત, (૯) સપર્યવસિત શ્રત, (૧૦) અપર્યવસિત શ્રત, (૧૧) ગમિક શ્રત. (૧૨) અગમિક શ્રત, (૧૩) અંગ પ્રવિષ્ટ શ્રત, (૧૪) અંગ બાહ્ય શ્રત. (આ બધાના અર્થો કર્મગ્રંથમાંથી જાણવા. ) ચૌદ પૂર્વ, અગિઆર અંગ, બાર ઉપાંગ, તેમજ પ્રકરણ વગેરેના વિચારથી રાતજ્ઞાન ઘણું વિસ્તારવાળું છે. હે ભવ્ય છે ! તમે તે અંગ પ્રતાદિમાં કહેલી બીનાને સ્યાદ્વાદ શૈલીથી હંમેશાં વિચારજો. ૪૫૯ For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ [ શ્રી વિજ્યપદ્ધતિ પાંચમાં મતિ શ્રત પણ પછી ત્રણે પ્રત્યક્ષ એ, દેશથી બે નાણ કેવલ સર્વથી જ વિચારીએ; કરણાદિ કેરી મદદ વિણ સાક્ષાત્પદાર્થ પ્રબોધ એ, નાણ અવધિ ભવ નિમિત્તક નિરય સુરને જાણુએ. ૪૬૦ અર્થ–પાંચ જ્ઞાનમાં મતિ જ્ઞાન અને શ્રત જ્ઞાન આ બે જ્ઞાન પક્ષ જ્ઞાન જાવાં. જે જ્ઞાન થવામાં ઈન્દ્રિયની અપેક્ષા રાખવી પડે તે પક્ષ જ્ઞાન જાણવું. બાકીનાં ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન જાણવાં. જે જ્ઞાન થવામાં ઈન્દ્રિય વિગેરેની મદદ ન લેવી પડે તે પ્રત્યક્ષ જ્ઞાન જાણવું. તેમાં અવધિજ્ઞાન તથા મન: પર્યાવજ્ઞાન એ બે દેશ પ્રત્યક્ષ જાણવાં. કારણ કે તે બે જ્ઞાન અંશથી પ્રત્યક્ષ છે અને કેવલજ્ઞાન સર્વ પ્રત્યક્ષ જાણવું. કારણ કે તેનાથી સંપૂર્ણ જ્ઞાન થાય છે. પ્રત્યક્ષ જ્ઞાનમાં કરણાદિ એટલે ઈન્દ્રિય અને મનની મદદ વિના સાક્ષાત એટલે આત્માથી જ પદાર્થોનું જ્ઞાન થાય છે માટે કેવલજ્ઞાન સર્વ પ્રત્યક્ષ જાણવું. ઈન્દ્રિયની અપેક્ષા વિના જુદી જુદી મર્યાદાથી રૂપી દ્રવ્યનું જે જાણવું તે અવધિજ્ઞાન કહેવાય. તેના મુખ્ય બે ભેદ છે. ૧ ભવનિમિત્તિક એટલે જે જ્ઞાન ભવના નિમિત્તથી થાય એટલે ભવની મુખ્યતાઓ થાય. તે નિરય એટલે નારકી અને સુર એટલે દેવતાને થાય છે. બીજું ગુણ પ્રત્યયિક અવધિજ્ઞાન જાણવું. તેનું વર્ણન આગલી ગાથામાં જણાવે છે. ૪૬૦ ગુણ નિમિત્તક અવધિના છ ભેદ મુખ્ય સ્વરૂપથી, અવધિ જ્ઞાનાવરણ ક્ષય ઉપશમ મુણે ગુણ શબ્દથી; મનુજને તિર્યંચને તે હોય વિવિધ સ્વભાવથી, થાય ભેદ અસંખ્ય ક્ષય શમના વિચિત્ર પ્રકારથી. ૪૬૧ અર્થ–ગુણ નિમિત્તિક અવધિજ્ઞાનના મુખ્ય છ ભેદ છે. તે આ પ્રમાણે જાણવા૧ અનુગામી, ૨ અનનુગામી. ૩ વર્ધમાન, ૪ હીયમાન, ૫ પ્રતિપાતી, ૬ અપ્રતિપાતી. અહીં ગુણ શબ્દથી અવધિજ્ઞાનાવરણ કર્મને ક્ષયોપશમ જાણુ. જ્યારે અવધિજ્ઞાનાવરણને એકલે ઉદય ચાલતો હોય ત્યારે અવધિજ્ઞાન હેતું નથી, પરંતુ જ્યારે ઉદયાનુવિદ્ધ ક્ષપશમ હોય છે ત્યારે અવધિજ્ઞાન થાય છે. આ ગુણ પ્રત્યયિક અવધિજ્ઞાન કેટલાએક મનુષ્યને અને તિર્યંચને હોય છે. પરંતુ બધા મનુષ્ય તિર્યંચને ન હોય. આ અવધિજ્ઞાનના વિવિધ સ્વભાવથી એટલે જુદા જુદા પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને આશ્રીને અને ક્ષયે પશમના વિચિત્રપણાથી અસંખ્યાતા ભેદ થાય છે. ૪૬૧ મનના વિચારે જેહથી જ જણાય ચોથું નાણું તે, ઋજુમતિ ને વિપુલમતિ ઈમ ભેદ બે તસ જિનમતે, For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ દેશનાચિંતામણિ ] પ્રથમ કરતાં શુદ્ધ અપ્રતિપાતિ અપર વિચારીએ, અપ્રમત્તે વિવિધ ઋદ્ધિ મુનીશને તે જાણીએ. ૪૬૨ અર્થ:–જે જ્ઞાનથી સંજ્ઞી પંચેંદ્રિયના મનના વિચારે જાણી શકાય તે ચેણું મનઃપર્યવ અથવા મન:પર્યાય જ્ઞાન જાણવું. આ મન:પર્યવ જ્ઞાનના જુમતિ અને વિપુલમતિ એમ બે ભેદ જેન સિદ્ધાંતમાં કહ્યા છે. તેમાં સામાન્યપણે મનના વિચારને જાણે તે જુમતિ મન:પર્યવ જ્ઞાન અને વિશેષતાથી જાણે તે વિપુલમતિ મન:પર્યવ જ્ઞાન કહેવાય. ઋજુમતિ કરતાં વિપુલમતિ વધારે શુદ્ધ છે. તથા ઋજુમતિ આવેલું જાય છે માટે તે પ્રતિપાતી કહેવાય છે. અને વિપુલમતિ આવેલું જતું નથી એટલે કેવલજ્ઞાન થાય ત્યાં સુધી રહે છે માટે તે અપ્રતિપાતી છે. આ મન:પર્યવ જ્ઞાન અપ્રમત્ત ગુણઠાણે વિશિષ્ટ અદ્ધિવંત મુનીશ્વરને હોય છે એમ જાણવું. આ બાબતમાં કહ્યું છે કે – तं संजयस्स सव्वप्पमायरहियस्स विविहरिधिमओ ॥ ४१२ મદદગાર વિચારમાં મને વર્ગણાના પુદગલે. દ્રવ્ય મન તેના વિચારે ભાવમન ના વિસ્મરે; મન:પર્યવ નાણવંતા મન તણા પરિણામને, પ્રત્યક્ષ જાણે તેમ અનુમાને જ બાહ્ય પદાર્થને. ૪૬૩ અર્થ:–જીવને ગ્રહણ ગ્ય આઠ જાતની વર્ગણામાંથી સાતમી મનને ગ્ય વર્ગ ણાઓના પુદ્ગલે વિચાર કરવામાં મદદગાર એટલે સહાય કરનાર થાય છે. તેથી તે પુદુગલનું નામ દ્રવ્યમન જાણવું. અને તેમની મદદથી જે વિચારે કરાય તે ભાવમન જાણવું એ વાત ભૂલવી નહિ. મન:પર્યવ જ્ઞાનવાળા મનના પરિણામે એટલે વિચારને પ્રત્યક્ષ એટલે સાક્ષાતપણે જુએ છે, પરંતુ વિચારમાં આવેલા એટલે વિચારેલા જે બાહ્ય પદાર્થો તે તે અનુમાનથી જાણે છે પણ પ્રત્યક્ષભાવે જાણતા નથી. આ બાબતમાં કહ્યું છે કે जाणइ बज्झेऽणुमाणाओ ॥ ४६७ દ્રવ્યાદિની સંપૂર્ણ બીના સ્પષ્ટ જાણે જેહથી, નાણ કેવલ જાણવા છ અર્થ કેવલ શબ્દથી; સ્વામિ કરણ કાલ વિષય પરેક્ષતા સાધમ્મથી, સાથ કીધા નાણુ મતિ શ્રત પ્રથમ ભાખ્યા અવધિથી. ૪૬૪ અર્થ –જેનાથી દ્રવ્યદિની એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની પૂરેપૂરી હકીકત પ્રત્યક્ષપણે જાણી શકાય તે કેવલજ્ઞાન જાણવું. અહીં કેવલ શબ્દના છ અર્થ થાય છે, તે For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ( શ્રી વિજયપરિકૃત આ પ્રમાણે જાણવા. ૧ કેવલ એટલે એક. કારણ કે બાકીના ચાર જ્ઞાનને છાઘસ્થિક જ્ઞાન કહેલાં છે તે જ્ઞાન નષ્ટ થાય ત્યારે કેવલજ્ઞાન થાય છે, માટે તે એકલું જ હોય છે તેથી કેવલ શબ્દને અર્થ એક (એકલું) થાય છે. ૨ કેવલ એટલે અસાધારણ, કારણ કે તેના સરખું બીજું કોઈ જ્ઞાન નથી. ૩ કેવલ એટલે સંપૂર્ણ. કારણ કે આ જ્ઞાન એક સાથે જ પૂરેપૂરૂં ઉપજે છે, પરંતુ બીજા જ્ઞાનની પેઠે ઓછું વત્ત ઉપજતું નથી. ૪ કેવલ એટલે નિવ્યઘાત. આ જ્ઞાનને કઈ પણ ઠેકાણે વ્યાઘાત (અડચણ) થતો નથી. ૫ કેવલ એટલે અનંત. કારણ કે ય એટલે જાણવા લાયક ભાવ અનંતા છે. અથવા આ જ્ઞાન થયા પછી તે અનંત કાળ રહે છે. ૬ કેવલ એટલે શુદ્ધ. કારણ કે ઢાંકનારા કેવલ જ્ઞાનાવરણીય કર્મ રૂપી મેલને સંપૂર્ણ નાશ થાય, ત્યારે આ જ્ઞાન થાય છે. પાંચ જ્ઞાનમાં મતિ શ્રતને સાથે કહા છે અને અવધિજ્ઞાનથી પ્રથમ કહ્યા છે. કારણ કે શરૂઆતમાં આ બે જ્ઞાન જેને હોય તેને જ ત્રીજું અવધિજ્ઞાન થાય છે. વળી સ્વામી, કારણ, કાલ, વિષય અને પરોક્ષતા એમ પાંચ કારણથી એ બેનું સરખાપણું હોવાથી મતિ શ્રત સાથે કહ્યા છે. આ સરખાપણું આ પ્રમાણે જાણવું –૧ સ્વામી-જે મતિજ્ઞાનને સ્વામી હોય તેજ શ્રુતજ્ઞાનને સ્વામી હેય છે અને જે શ્રુતજ્ઞાનને સ્વામી હોય તે જ મતિજ્ઞાનને સ્વામી હોય છે. ૨ કારણ-મતિજ્ઞાનમાં પાંચ ઇન્દ્રિય અને મન કારણ છે તેમ શ્રતજ્ઞાનમાં પણ તે કારણ છે. ૩ કાલ-મતિજ્ઞાનને ૬૬ સાગરોપમ અધિક કાલ છે તેમ તને પણ તેટલો જ કાલ. ૪ વિષય જેમ મતિજ્ઞાનથી આદેશ કરીને સર્વ દ્રવ્ય વિગેરે જણાય છે, એમ શ્રુતજ્ઞાનથી પણ બધા દ્રવ્ય વિગેરે જણાય છે. આ પ્રમાણે બંનેને વિષય સરખો છે. ૫ પરોક્ષત્વ–મતિજ્ઞાન જેમ પરોક્ષ છે, એમ શ્રત જ્ઞાન પણ તેવું જ (પક્ષ) છે. આ પ્રમાણે બંને (મતિજ્ઞાન શ્રત જ્ઞાન) માં પક્ષપણું રહે છે. ૪૬૪ જેહને મતિવૃત અવધિત્રિક તેહને આ કારણે, પ્રત્યક્ષની પહેલાં કહ્યા તે બે પક્ષ જ્ઞાનને મતિના પૂર્વક હોય કૃત આ હેતુથી મતિ આદિમાં, શ્રતની કહ્યું અવગ્રહ પ્રમુખ મહિનાણ પ્રગટે આદિમાં. ૪૬૫ અર્થ –જેમને મતિજ્ઞાન, અને શ્રુતજ્ઞાન હોય, તેમને જ અવધિજ્ઞાન વિગેરે ત્રણ જ્ઞાન હોય છે. આ કારણથી અવધિજ્ઞાન વિગેરે ત્રણ જ્ઞાનની પહેલાં પરોક્ષ એવા મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન કહ્યા છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં પણ મતિપૂર્વક તજ્ઞાન હોય છે એ કારણથી મતિજ્ઞાનને શ્રતજ્ઞાનની પહેલાં કહ્યું છે. કારણ કે શ્રતજ્ઞાન થતાં પણ પ્રથમ શરૂઆતમાં અવગ્રહ, ઈહા વગેરે રૂ૫ મતિજ્ઞાન પ્રગટ થાય છે અને ત્યાર પછી શ્રત જ્ઞાન થાય છે. ૪૬૫ For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ દેશનાચિંતામણિ ] સાત કારણથી જણાય જુદાશ મતિથી શ્રતતણી, તેહથી બન્ને અલગ એકે ન સિદ્ધિ કાર્યની. શ્રતની પછી અવધિ કહ્યું ત્યાં ચાર કારણ જાણીએ, ત્રીજા પછી શું કહ્યું ત્યાં ચાર હેતુ ન ભૂલીએ. ૪૬૬ અર્થ–મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં સરખાપણું જણાવનાર કારણે ૪૬૪ મી ગાથામાં જણાવ્યા છે. માટે તે બંને એક રૂપ છે એમ ન જાણવું, કારણ કે સરખાપણું છતાં પણ તે બંનેમાં સાત કારણથી જુદાઈ જણાવી છે. માટે તે બંને જ્ઞાન જુદાં જુદાં જાણવાં. કારણ કે તેમાંના એક વડે કાર્યની સિદ્ધિ થતી નથી. શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાન જણાવ્યું ત્યાં પણ ચાર કારણોની સરખાઈ જાણવી. તેવી જ રીતે ત્રીજા જ્ઞાનની પછી ચોથું મનઃ પર્યવ જણાવ્યું ત્યાં પણ ચાર હેતુ છે એ વાત ભૂલવી નહિ. ૪૬૬ ૧ મતિજ્ઞાન અને શ્રત જ્ઞાનની જુદાઈ જણાવનાર સાત કારણે આ પ્રમાણે -૧ બંનેના લક્ષણમાં ભેદ છે “ મજ્ય શાકનતિ મસિ” જેનાથી યોગ્ય અર્થ મનાય તે મતિ જ્ઞાન “શ્રવણ શ્રત ” સંભળાય તે શ્રત. ૨ હેતુ અને ફલ વડે ભેદ છે. એટલે મતિજ્ઞાન મૃત જ્ઞાનનું કારણ છે અને શ્રતજ્ઞાન મતિજ્ઞાનનું કાર્ય છે. ૩ ભેદને લઇને ભેદ છે. એટલે મતિજ્ઞાનના ૨૮ વગેરે ભેદ છે ત્યારે શ્રુત જ્ઞાનના ૧૪ વગેરે ભેદ છે. ૪ તથા ઈયિના વિભાગથી ભેદ છે. કારણ કે શ્રોવેન્દ્રિયની ઉપલબ્ધિ તે શ્રુતજ્ઞાન અને બાકીનું મતિરાન, ૫ વળી મતિજ્ઞાન વલ્ક ( છાલ ) સમાન અને મૃત જ્ઞાન શુબ ( દેરડા ) સમાન છે. ૬ મતિજ્ઞાન અનક્ષર અને સાક્ષર છે જ્યારે શ્રુતજ્ઞાન સાક્ષર જ છે. છ મતિજ્ઞાન મૂક (મુંગાં) સમાન છે કારણ કે તે બીજાને પિતાનું સ્વરૂપ સમજાવતું નથી અને બુત જ્ઞાન બેલતું છે. કારણ કે પોતાનું અને પરનું સ્વરૂપ સમજાવે છે. ૨ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાન કહ્યું ત્યાં ચાર કારણેની સરખાઈ નીચે પ્રમ ણે૧ કાલ સાધમ્ય એટલે જેમ મતિ શ્રતને કાલ ૬૬ સાગરોપમ અધિક છે તેમ અવધિજ્ઞાનને કાલ પણ તેટલે જ . ૨ વિપર્યય સાધમ્ય એટલે મિથ્યાત્વના ગે મતિ શ્રુતજ્ઞાન મતિ અજ્ઞાન અને શ્રત અજ્ઞાન રૂપે વિપરીત થાય છે તેમ અવધિજ્ઞાન પણ વિલંગ રૂપે થાય છે. ૩ સ્વામિત્વ સાધમ્ય એટલે જે મતિ શ્રતનો સ્વામી તેજ અવધિજ્ઞાનનો સ્વામી. ૪ લાભ સાધમ્ય એટલે સમકિતને લાભ થતાં જેમ મતિ અજ્ઞાન મતિજ્ઞાનપણે અને શ્રુત અજ્ઞાન શ્રુતજ્ઞાન પણે પરિણમે છે તેમ વિર્ભાગજ્ઞાન અવધિજ્ઞાન પણે પરિણમે છે. ૩ અવધિજ્ઞાન પછી મન:પર્યવજ્ઞાન કહ્યું ત્યાં ચાર કારણની સરખાઈ નીચે પ્રમાણે -૧ છાસ્થ સાધર્યું એટલે અવધિજ્ઞાન જેમ છદ્મસ્થને થાય છે તેમ મન:પર્યવ પણ છદ્મસ્થને થાય છે. ૨ વિષય સાધર્યું એટલે જેમ અવધિજ્ઞાનને વિષય રૂપી દ્રવ્ય છે તેમ મનઃ પર્યવજ્ઞાનને વિષય પણ રૂપી દ્રવ્ય છે. ૩ ભાવ સાધર્મ એટલે જેમ અવધિ જ્ઞાન લાયોપશમિક ભાવે થાય છે તેમ મન:પર્યવજ્ઞાન પણ સાથોપથમિક ભાવે થાય છે. ૪ પ્રત્યક્ષ સાધમ્ય એટલે જેમ અવધિજ્ઞાન પ્રત્યક્ષ છે તેમ મન:પર્યવ પણું પ્રત્યક્ષ જ્ઞાન છે. ૪૪ For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬. શ્રી વિજ્યપદ્યસૂરિકૃતમન પર્યવની પછી ત્રણ કારણે કેવલ કહ્યું, મૂંગા સમા ચઉ નાણ શ્રતને સ્વપર રૂપ ભાસક કહ્યું શ્રતભક્તિ નિત ઉલ્લાસથી કરીએ તથા વિસ્તારથી, સિભાગ્ય પાંચમ દિન કરતાં હોય કેવળ નિયમથી. ૪૬૭ અર્થ–મન:પર્યવ જ્ઞાનની પછી કેવલજ્ઞાન કહ્યું. ત્યાં કારણનું સરખાપણું જાણવું. શ્રુતજ્ઞાન સિવાય બાકીના ચાર જ્ઞાન મુંગા સરખાં છે. કારણ કે તે જ્ઞાન વડે બીજાને સમજાવી શકાતું નથી. આથી ચાર જ્ઞાન સ્વપ્રકાશક કહ્યાં છે. અને મૃત જ્ઞાન સ્વાર એટલે પિતાને અને પરને એમ બંનેને બેધ કરનાર છે એમ જાણવું. માટે પાંચ જ્ઞાનમાંથી શ્રત જ્ઞાનની ભક્તિ વિશેષતાથી હંમેશાં આનંદ પૂર્વક કરવી. વળી સૌભાગ્ય પાંચમ દિન એટલે કારતક સુદ પાંચમને જ્ઞાનપંચમીને દિવસ વિસ્તાર પૂર્વક આરાધવાથી નિચ્ચે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ૪૯૭ સમ્યક્યારિત્રનું સ્વરૂપ વિગેરે બીને જણાવે છે – વ્યાપાર જે સાવદ્ય સઘળા ત્યાગ તેનો શ્રેષ્ઠ એ, ચારિત્ર તેના પાંચ ભેદ પાંચ વ્રતથી જાણીએ, પ્રાણ રે નાશ કર પ્રમત્ત યોગે તે અહિં, જાણજે હિંસા દુ ભેદે દ્રવ્ય ભાવ વડે સહી. ૪૬૮ અર્થ–જે સાવદ્ય એટલે પાપવાળા વેપારનો ત્યાગ કરે તે ઉત્તમ ચારિત્ર કહે. વાય. તે ચારિત્રના પાંચ વ્રતને આશ્રીને પાંચ ભેદ જાણવા. પ્રમત્ત યોગથી એટલે પ્રમાદથી પ્રાણને જે નાશ કરે તે હિંસા જાણવી, તેના બે ભેદ છે એક દ્રવ્ય હિંસા બીજી ભાવ હિંસા. તેમાં જીવના પ્રાણુને નાશ કરે અથવા ઘાત કરે તે દ્રવ્ય હિંસા. અથવા દ્રવ્ય પ્રાણુને નાશ કરે તે દ્રવ્યહિંસા કહેવાય, અને દ્રવ્યહિંસાને અનુસરતી જે ભાવના તે ભાવહિંસા કહેવાય. ૪૬૮ ચારિત્રના બીજા ભેદનું સ્વરૂપ જણાવે છે – છેટું કહેવું તે અસત્ય ત્રિભેદ તેના જાણીએ, આત્માદિ નહિ ઈમ ભૂત નિહ ભેદ ના કદી ભૂલીએ; - ૧ મનઃ પર્યવજ્ઞાન પછી કેવલજ્ઞાન કહ્યું. ત્યાં ત્રણ કારણ આ પ્રમાણે-૧ સર્વજ્ઞાનમાં ઉત્તમ હોવાથી સર્વને અંતે કહ્યું. ૨ જેમ મન:પર્યવજ્ઞાન અપ્રમત્ત યતિને થાય છે તેમ કેવલજ્ઞાન પણ અપ્રમત્ત યતિને થાય છે. ૩ સર્વ જ્ઞાનના અંતે થતું હોવાથી સર્વોત્તે કહ્યું, આ બાબતમાં પુરાવો આ પ્રમાણે જાણ- િવકુત્તમરૂવામિત્તાવાળામાશો | For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ 1. ૩૪૭ તંદુલાદિક જેવડો જીવ અભૂત વચન વિચારીએ, ઈમ દુભેદે સન્નિષેધ અસત્ય મનમાં ધારીએ. ૪૯૬ અર્થ–બટું એટલે જૂઠું બેલવું તે અસત્ય કહેવાય. તેના ત્રણ પ્રકાર (ભેદ) જાણવા, (૧) ભૂતનિëવ એટલે આત્માદિ એટલે આત્મા પુણ્ય પાપ વગેરે નથી એવું જે કહેવું તે ભૂત નિદ્ભવ અસત્ય કહેવાય. એમાં ભૂત એટલે આત્મા આદિ પદાર્થો તેને નિ ન્હવ એટલે લેપ કરે તે “ભૂતનેન્ડવ” એ શબ્દાર્થ છે. તથા (૨) અભૂત એટલે જીવ તંદુલાદિક એટલે ચેખાના દાણા વિગેરેના જેવડો છે એવું જે કહેવું તે અભૂત અસત્ય કહેવાય, કારણ કે એ અસત્યમાં પદાર્થોને સ્વીકાર છે, પરંતુ તે પદાર્થોના પ્રમાણાદિકમાં વિપરીતપણું માનવું તે અભૂત કહેવાય, એ પ્રમાણે બે ભેદથી સન્નિષેધ એટલે સપદાર્થ ના નિષેધ રૂ૫ અસત્ય જાણવું, એટલે એકમાં પદાર્થને નિષેધ અને બીજામાં ગુણાદિકને નિષેધ હોવાથી બે પ્રકારને સત્ નિષેધ જાણવો. અહિં જે કે સત્ દ્રવ્ય એ વચનથી સ ને એટલે દ્રવ્યને નિષેધ છે તે પણ દ્રવ્ય એ ગુણેને આશ્રય હોવાથી સાથે સાથે ગુણેને નિષેધ પણ સત્ નિષેધ તરીકે ગણી શકાય. ૪૬૯ ત્રીજા ચોથા પાંચમા ભેદની વ્યાખ્યા જણાવે છે – ગાયને ઘડે કહે અથન્તરાવૃત માનીએ, હિંસાદિ વાળાં વચન નહીં તે અસત્ય પીછાણુઓ; માલીકને કીધા વિના જે ચીજ લેવી અદત્ત એ, અબ્રહ્મ મિથુન તેમ મૂચ્છી તે પરિગ્રહ જાણીએ. ૪૭૦ અર્થ-તથા (૩) અર્થાતરાનૃત–ગાયને ઘડે કહે એ પ્રમાણે એક વસ્તુને બીજી વસ્તુ રૂપે કહેવી તે અર્થાન્તરત જાણવું. વળી હિંસા વગેરે વાળાં વચન બોલવા તે પણ અસત્ય અને ગહ એટલે નિંદાનાં વચન તે પણ અસત્ય જાણવું, વળી માલીકને કદા સિવાય કઈ પણ વસ્તુ લેવી તે અદત્ત એટલે ચેરી જાણવી. તથા અબ્રહ્મ એટલે અબ્રહ્મચર્ય એટલે શીયળને અભાવ તે મૈથુન જાણવું, તથા મૂચ્છ એટલે મમતા તે પરિ. ગ્રહ જાણ. ૪૭૦ પહેલા વ્રતનું અને બીજા વ્રતનું સ્વરૂપ જણાવે છે – હિંસા ન કરવી જીવની તે પ્રથમ વ્રત સંભારીએ, પ્રિય પધ્ય હિતકર વચન વદવા બીજું વ્રત ના ભૂલીએ; વેણ અપ્રિય અહિત જે સાચું છતાં નહિં સત્ય તે, હરિણનું દષ્ટાન્ત જાણે તે પ્રસિદ્ધ જ જિનમતે. ૪૭૧ For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮. | શ્રી વિજ્યપદ્રસૂરિકૃતઅથ–એ પાંચ અદ્યતે કહીને હવે તેનાં વિપરીત પાંચ વતે કહેવાય છે. તેમાં પ્રથમ જીવની હિંસા એટલે ઘાત અથવા નાશ ન કરે તે પહેલું પ્રાણાતિપાત વિરમણ વ્રત જાણવું, તથા પ્રિય એટલે બીજાને સાંભળવું ગમે તેવું અને પચ્ચ એટલે રૂચિવાળું તથા હિતકર એટલે ફાયદાકારી વચન બોલવું તે બીજું મૃષાવાદ વિરમણ નામનું વ્રત ભૂલવું નહિ. તેમજ વચન સાચું હોય છતાં બીજાને અપ્રિય લાગે તેવું હોય એટલે તેવા વચનથી તેની લાગણી દુભાતી હોય તેમજ અહિત એટલે હિતકારી પણ ન હોય તે તે વચન સાચું ન કહેવાય. આ બાબતમાં હરણનું દષ્ટાંત જાણવું, તે જિનેશ્વરના મતમાં એટલે સિદ્ધાન્તમાં પ્રસિદ્ધ છે. અહીં હરણનું દષ્ટાંત આ પ્રમાણે જાણવું–વનમાં કાઉસગ્ગ ધ્યાને ઉભા રહેલા મુનિની પાસે થઈ એક હરણ નાસી ગયું, અને મુનિએ કઈ બાજુ ગયું તે જે કે દેખ્યું છે તે પણ શિકારીએ આવીને પૂછ્યું કે અહિંથી હરણ જતું દેખ્યું ? ત્યારે મુનિ મૌન રહ્યા, છતાં પણ શિકારીએ મુનિને ધમકી આપી આક્ષેપથી પૂછ્યું ત્યારે તે મુનિએ ઉત્તર આપે કે, હું અહિં ધ્યાનમાં ઉ છું તેથી હરણ ગયું કે નહિં અને કઈ બાજુ ગયું વિગેરે વાતોને ખ્યાલ રાખવો એ મારું કાર્ય નથી વિગેરે વચનેથી પારધીએ જાણ્યું કે આ મુનિને કશી વાતની ખબર નથી, તેથી તે પાછો વળી ગયે. હવે અહિં જે હરણ આ બાજુ ગયું છે એમ સત્ય બીના કહે તે હરણની હિંસા થાય છે, અને એ હિંસામાં હરણને શિકારીને કે મુનિને કોઈ પ્રકારને આત્મિક લાભ પણ નથી માટે એ સત્ય વચન પણ પરિણામે અસત્યનું ફળ આપનાર હોવાથી અસત્ય છે, માટે એવા પ્રસંગેમાં મૌન રહેવું, અને મૌન રહેવાય તેમ ન હોય તે કેઈનું અહિત ન થાય તેવું જ વચન જયણાથી બોલવું તે સત્ય ગણાય. ૪૭૧ ત્રીજા વ્રતનું અને ચોથા વ્રતનું સ્વરૂપ જણાવે છે -- દીધેલ વસ્તુ ગ્રહણ કરવી ત્રીજું વ્રત એ માનીએ, અર્થ હરતા બાહ્ય પ્રાણ હરાય એમ વિચારીએ; યોગ કરણે કામને પરિહાર બ્રહ્મ પ્રમાણીએ, ભેદ થાય અઢાર એના પાંચમાં ગુરૂ જાણીએ. ક૭ર અર્થ–વસ્તુના માલિકે આપેલી વસ્તુને ગ્રહણ કરવી તે ત્રીજું અદત્તાદાન વિર. મણ વ્રત જાણવું, એટલે આપ્યા સિવાય કોઈની પણ વસ્તુ લેવી નહિ, કારણ કે અર્થ એટલે પિસા વિગેરે પદાર્થોનું હરણ કરતાં બાહ્ય પ્રાણ હણાય છે એમ વિચારવું. નીતિતાએ પૈસાને અગિઆરમાં પ્રાણ સમાન કહ્યો છે, તે લેવાથી સામાના જીવને મરણાદિનું For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૩૪૯ ઘણું દુઃખ થાય છે. વેગ એટલે મનેયોગ, વચન યોગ, અને કાર્ય યોગ એ ત્રણ યુગથી કરવું (શીલ પાલવું) કરાવવું અને અનુમોદવું નવ ભેદ થયા. એ નવ ભેદે ઔદારિક સંબંધી એટલે મનુષ્ય સ્ત્રી અને તિર્યંચ સ્ત્રી સંબંધી તથા નવ ભેદે વૈકિય સંબંધી એટલે દેવી સંબંધિ એમ અઢાર પ્રકારનું બ્રહ્મચર્ય છે, અને એ અઢાર ભેદે કામને એટલે મૈથુન નને ત્યાગ કરે તે ચોથું મિથુન વિરમણ વ્રત જાણવું. આ વ્રતને પાંચ વ્રતમાં સૌથી મોટું જાણવું. ૪૭ર પાંચમા વ્રતનું સ્વરૂપ તથા પહેલા વ્રતની પાંચ ભાવના જણાવે છે – સર્વ ભાવ મમત્વને પરિહાર પંચમ જાણુએ, ભાવના પ્રત્યેક વ્રતની પાંચ પાંચ વિચારીએ, પ્રથમ ત્રીજી ચેથી સમિતિ ચિત્તની ગુમિ ધરી, સપ્રકાશ સ્થાન પાત્રે ભેજ્ય જળની વિધિ ખરી. કહ૩ અર્થ –સર્વ ભાવ એટલે સર્વ પદાર્થોની ઉપરના મમત્વને એટલે મમતા ભાવને ત્યાગ કરવો તે પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત જાણવું. એ પ્રમાણે પાંચ મહાવ્રતનું સ્વરૂપ કાણુમાં કહ્યું, આ દરેક વ્રતની પાંચ પાંચ ભાવનાઓ જાણવી, ત્યાં પહેલા વ્રતની પાંચ ભાવનામાં (૧) પ્રથમ સમિતિ એટલે ઇચ્ય સમિતિ સાચવવી, કારણ કે રસ્તામાં જાણુ રાખ્યા સિવાય ચાલે તે પ્રાણને ઘાત થવાનો સંભવ છે, (૨) બીજી ભાવનામાં ત્રીજી સમિતિ એટલે એષણ સમિતિ સાચવવી, એટલે આહાર પાણી શુદ્ધ જેઈને વાપરવા તે એષણું સમિતિ કહેવાય છે, કારણ કે જે શુદ્ધ આહાર ન વાપરે તે જીવનો ઘાત થવાને સંભવ છે, તથા (૩) ત્રીજી ભાવનામાં ચોથી આદાન ભંડ મત્ત નિક્ષેપણ સમિતિ સાચવવી એટલે પાત્ર વગેરે ઉપકરણે લેતાં અને મૂતાં પૂંજવા પ્રમાવા જોઈએ, કારણ કે તેમ ન કરે તે પાત્રાદિકમાં લાગેલા જીવોને ઘાત થાય. (૪) તથા ચોથી ભાવનામાં ચિત્તની ગુપ્તિ એટલે મનગુપ્તિ સાચવવી, એટલે મનને કેઈ જીવને ઘાત ચિંતવતાં તથા કેના ઉપર દ્વેષ કરતાં, તથા કલહ વિગેરે કરતાં રોકવું, અને (૬) પાંચમી ભાવનામાં પ્રકાશ સ્થાન એટલે સૂર્યના અજવાળાવાળા સ્થાનમાં ગોચરી લેવી, આહાર કરવો પાણી પીવું વિગેરે સર્વ કાર્યો અજવાળામાં જ કરવાં, તેમ કરવામાં મુદ્દો એ છે કે જીવ હિંસાના પાપથી બચી શકાય અને વ્રતની નિર્દોષ આરાધના થઈ શકે, એ પ્રમાણે પહેલા મહાવતની પાંચ ભાવના જણાવી દીધી. ૪૭૩ બીજા વ્રતની પાંચ ભાવના જણાવે છે – પ્રથમ વ્રતની પાંચ આવી ભાવનાને ભાવતા, હોય તે સ્થિર ઈણ અપર પણ ભાવના પ્રભુ ભાષતા; For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ [ શ્રી વિજ્યપધસૂરિકતબહુ વિચારી વચન વધવું લભ હાસ્ય ધન, ત્યાગ ભયનો ભાવના સત્ય વ્રતે હે ભવિજનો ! ૪૭૪ અર્થ એ પ્રમાણે ઉપર જણાવેલી પ્રથમ પ્રાણાતિપાત વિરમણ વ્રતની પાંચ ભાવનાઓ ભાવવાથી તે વ્રત સ્થિર થાય છે, અને એ રીતે પ્રભુએ બીજા વતની ભાવનાઓ પણ ગણાવી છે. તેમાં બીજા મૃષાવાદ વિરમણ વ્રતની પાંચ ભાવનાઓ આ પ્રમાણે જામુવી:-(૧) સાધુએ ઘણે વિચાર કરીને વચન બોલવું, કારણ કે વગર વિચારે વચન બોલવાથી જૂઠું બોલી જવાય છે, એ પ્રથમ ભાવના (૨) બીજી ભાવનામાં લેભી ન થવું, કારણ કે લોભથી જૂઠું બોલી જવાય છે, (૩) ત્રીજી ભાવનામાં કોઈની હાંસી ન કરવી, કારણ કે હાંસી એટલે મશ્કરીમાં જૂઠું બોલી જવાય છે, (૪) ચોથી ભાવનામાં ક્રોધ ન કરે, કારણ કે ક્રોધો જીવ પણ જૂઠું વચન બોલી જાય છે, તથા (૫) પાંચમી ભાવનામાં ભયને ત્યાગ કરે, કારણ કે ભયથી પણ જૂઠું વચન બોલી જવાય છે, એ પ્રમાણે હે ભવ્ય ! તમારે સત્ય વ્રતની આ પાંચ ભાવનાઓ જાણવી. ૪૭૪ ભેદ અવગ્રહના વિચારી અવસરેચિત તેહને, માગે જરૂરી કારણે બહુ વાર દાયકની કને, આટલા ક્ષેત્રાદિ છે માટે જરૂરી ઈમ કરે, ધારણા તે ક્ષેત્ર માં જે પ્રથમ વાસો કરે. ૪૭૫ તેહવા સાધમ પાસે યાચના અવગ્રહ તણી, કરી વાસ કરે આણ લઈને પૂજ્ય શ્રી ગુરૂરાજની; અશન પાણી વાપરે ઈમ તૃતીય વ્રતની ભાવના, જળવાય વ્રત આ ભાવનાથી દોષ ટાળે ભાવના, ૪૭૬ અર્થ-ત્રીજા મહાવ્રતની પાંચ ભાવના આ પ્રમાણે જાણવી–(૧) અવગ્રહના ભેદને એટલે રહેવાના અને જરૂરી કાર્યમાં ઉપયોગી સ્થાનેના ભેદને વિચાર કરીને અવસરને ચોગ્ય હોય તેટલે અવગ્રહદાયકને એટલે અવગ્રહ (રહેવાની જગ્યા) આપનારની પાસેથી જરૂરી કારણે માગો તે ત્રીજ વ્રતની પહેલી ભાવના જાણવી, વળી (૨) માલીકે અવગ્રહની આજ્ઞા દીધી હોય, છતાં પણ જરૂરી કારણે દાયકને અરૂચિ ન થાય, તેથી તે અવગ્રહની માગણી વારંવાર કરવી તે બીજી ભાવના જાણવી. વળી (૩) મારે આટલા જ ક્ષેત્રની જરૂર છે, એ પ્રમાણે અવગ્રહની માગણી કરવાના ટાઈમે મનમાં ધારણ કરી રાખે તે ત્રીજી ભાવના જાણવી. (૪) તે ક્ષેત્રમાં પહેલાં વાસ કરીને રહેલા સાધમીક સાધુની પાસે પણ અવગ્રહની માગણી કરવી તે ચેથી ભાવના જાણવી (૫) પોતાના પૂજ્ય શ્રી ગુરૂમહારાજની For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૩૫ અગર વડીલની આજ્ઞા લઈને અશન પાછું એટલે આહાર પાછું વાપરવાં એ પાંચમી ભાવના જાણવી, એ પ્રમાણે ત્રીજા અદત્તાદાન વિરમણ વ્રતની પાંચ ભાવના સાચવવી. જે આ પ્રમાણે સાચવે નહિ તે સ્થાન વિગેરેના અદત્તને (ચેરીને) દેષ લાગે છે, આ ભાવનાઓ ભાવવાથી ત્રીજું વ્રત સચવાય છે, અને દેથી બચી શકાય છે, તથા સ્થાનના દેનાર ભવ્ય જીવોને પણ સાધુના નિમિ અરૂચિ થતી નથી. ૪૭૫–૪૭૬ પડકાદિક જ્યાં વસે ત્યાં ના રહેવું રાગથી, સ્ત્રી કથા કરવી ન તેના અંગ આદિક રાગથી; જેવા નહિં સંભારવા ના ભેગવેલા ભેગને, છેડવા તિમ કામવર્ધક ભેજનાદિ પદાર્થને. ૪૭૭ શીલ વ્રતની ભાવના એ પાંચ તેથી શીલને, સચવાય સુંદર વિષયમાં ધરવે નહિં રજ રાગને અશુભ વિષયે દ્વેષ તજ પાંચ વિષયે કરણના, શબ્દાદિ ભેદે પાંચમા વતની સમજવી ભાવના. ૪૭૮ અર્થ–તથા ચેથા મહાવ્રતની પાંચ ભાવના આ પ્રમાણે જાણવી (1) પંડકાદિક એટલે નપુંસક, સ્ત્રી વગેરે જ્યાં રહેતા હોય તેવા સ્થાનમાં રહેવું નહિ, તથા (૨) રાગ પૂર્વક સ્ત્રીની કથા કરવી નહિ, વળી (૩) સ્ત્રીનાં અંગોપાંગ રાગથી ધારીને જેવાં નહિ. તથા (૪) પૂર્વે ભગવેલા ભેગને સંભારવા નહિ, તથા (૫) કામવર્ધક એટલે કામને અથવા વિષયવાસનાને વધારનારાં એવાં પ્રમાણ ઉપરાંત સરસ સ્નિગ્ધ ભજન વગેરે કરવાં નહિ. એવી રીતે ચોથા બ્રહ્મચર્ય વ્રતની એ પાંચ ભાવનાઓ જાણવી. એ ભાવનાઓ સાચવવાથી શીયલ વ્રતનું રક્ષણ થાય છે. માટે આ ભાવનાઓ સાચવીને વિષયમાં જરા જેટલે પણ રાગ અથવા આસક્તિ રાખવી નહિ. એ પ્રમાણે ચેથા વ્રતની પાંચ ભાવનાઓ કહીને હવે પાંચમાં પરિગ્રહ પરિમાણ વ્રતની પાંચ ભાવનાઓ જણાવે છે–પાંચ કરણના એટલે ઈન્દ્રિયેના સ્પર્શ, રસ, ગંધ, શબ્દ, રૂપ એમ પાંચ વિષય છે. એટલે સ્પર્શેન્દ્રિયને સ્પર્શ, રસનેન્દ્રિયને રસ, ધ્રાણેન્દ્રિયને ગંધ, ચક્ષુરિન્દ્રિયને રૂપ અને શ્રોતેન્દ્રિયને શબ્દ એ પ્રમાણે પાંચ વિષય છે. તેમાં દરેકના શુભ અને અશુભ એટલે મનને પસંદ આવે તેવા શુભ અને ન ગમે તેવા અશુભ એમ બે પ્રકાર છે. તેમાં અશુભ શદાદિ વિષયમાં દ્વેષને ત્યાગ કરવો એટલે અશુભ વિષયે પ્રાપ્ત થાય તે પણ સમતાભાવે તે સહન કરવા. પરંતુ આને સંગ મને શી રીતે થયે, હવે વિગ શી રીતે થશે એવા પરિણામ રૂપ દુષ ન કરે અને શુભ શબ્દાદિ વિષમાં રાગને ધારણ કરે નહિ. (૧) શુભાશુભ શબ્દમાં રાગ દ્વેષને ત્યાગ કરો (૨) શુભાશુભ રૂપમાં રાગાદિને ત્યાગ, (૩) શુભાશુભ રસમાં For Personal & Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર |શ્રી વિજયપધસૂરિકૃતરાગાદિને ત્યાગ, (૪) શુભાશુભ ગંધમાં રાગાદિને ત્યાગ, (૫) શુભાશુભ સ્પર્શમાં રાગદિને ત્યાગ કરે. એમ પાંચમાં વ્રતની પાંચ ભાવનાઓ જાણવી. એ પ્રમાણે પાંચે વ્રતની પચીશ ભાવનાનું વર્ણન ટૂંકામાં જણાવી દીધુ. ૪૭૭-૭૮ મુનિરાજને સંપૂર્ણ ભાવે હોય એ તિમ દેશથી, મુનિ ધર્મરાગી શ્રાદ્ધને તે હોય દેશ વિરતિથી; સમ્યકત્વ મૂલ અણુવ્રતાદિક બાર વ્રત શ્રાવક તણું, પાંચ અણુવ્રત ગુણવ્રત ત્રણ ભેદ ચઉ શિક્ષા તણ. ૪૭૯ અથ–સંપૂર્ણ ત્યાગી મુનિશ્વરને એ પાંચે વતે પૂરેપૂરા હોય છે તેથી તેમનાં વ્રતને મહાવતે કહેવાય છે. આનું બીજું નામ સર્વવિરતિ પણ કહેવાય. અને મુનિરાજના ત્યાગ ધર્મમાં રાગી એટલે ભક્ત એવા શ્રાવકને દેશથી એટલે અમુક અંશે વિરતિ હોવાથી શ્રાવકનાં વ્રત દેશવિરતિ કહેવાય છે. અને તે દેશવ્રતને અણુવ્રત કહે છે અને તેમાં મૂળ સમ્યક્ત્વ હોય છે. માટે સમકિત રૂપ મૂળવાળાં એવાં ૫ અણુવ્રતાદિક એટલે પાંચ અણુ તે, (૩) ત્રણ ગુણવ્રતો અને (૪) ચાર શિક્ષાવ્રત એમ બાર વ્રત શ્રાવકનાં જાણવાં. વળી એ શ્રાવકનાં વ્રતે સાધુઓના મહાવ્રતની અપેક્ષાએ નાના હોવાથી અણુવ્રત કહેવાય છે તથા આણુવ્રતને ગુણકારી (લાભદાયી) તે તે ગુણવ્રત કહેવાય છે. અને જે વારંવાર સેવવા યંગ્ય હોય તે શિક્ષાત્રત કહેવાય છે. ૪૭૯ જિનશાસને શ્રદ્ધા ધરે શુભ ક્ષેત્રમાં ધન વાપરે, પુણ્યનાં કાર્યો કરે છે તેહ શ્રાવક છે ખરે શ્રાવક તણા ત્રણ વર્ષમાંથી નીકળતા આ અર્થને, શ્રાવકે હૃદયે ધરીને સાધતા નિજ ફરજને, ૪૮૦ અથર–જેઓ જિનેશ્વર ભગવંતે કહેલા જૈન શાસનમાં શ્રદ્ધા રાખતા હોય અને શુભ ક્ષેત્રે એટલે તીર્થ, જ્ઞાન વગેરેમાં પોતાના ધનને ઉદારતાથી વાપરતા હોય, તથા જેઓ પુણ્યનાં કાર્યો કરતા હોય, તેને ખરે શ્રાવક કહેવાય છે. એમ શ્રાવક શબ્દના ત્રણ અક્ષરમાંથી અર્થ નીકળે છે, કારણ કે “શ્રા” એટલે શ્રદ્ધા, “વ' એટલે વિવેક અને “ક” એટલે ક્રિયા એ પ્રમાણે જે અર્થ નીકળે છે તેને મનમાં વિચાર કરીને ધર્મનિષ્ઠ શ્રાવકો પિતાની ફરજ એટલે ધર્મકરણીને બરાબર રીતે સાધે છે. ૪૮૦ પરલોકમાં પણ હિતકરણ જિન વચનને વિધિ જાળવી, ઉપયોગ રાખી સાંભળે જે પુણ્યશાળી માનવી, શુકલ પાક્ષિક તેહ શ્રાવક ચાહતા નિવૃત્તિને, બાર વ્રત આરાધતાં અડ ભવ વિષે ભે મુક્તિને, ૪૮૧ For Personal & Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૩૫૩ અર્થ –શ્રી જિનેશ્વર પ્રભુના વચને આ લેકમાં જ હિત કરે છે, એટલું જ નહિ પણ પરલોકમાંએ હિત કરે છે. આવા શ્રી જિનરાજના વચનને અથવા તેમના ઉપદેશને વિધિ જાળવીને એટલે વિનય પૂર્વક તથા બરોબર ઉપગ રાખીને જે પુણ્યવાન મનુષ્ય સાંભળે છે તે શુકલપાક્ષિક (જેમને એક વાર સમતિ થએલું છે અને જેમને અર્ધ પુદગલ પરાવર્તામાં મેક્ષમાં જવાનું છે.) શ્રાવક મેક્ષને ચાહે છે. અને બાર વ્રતને આરાધીને મોડામાં મોડા આઠ ભવની અંદર તે જરૂર મોક્ષને મેળવે છે. આ બાબતમાં કહ્યું છે કે – परलोयहिय सम्म-जो जिणवयणं सुणेइ उवउत्ता ॥ अइतिव्वकम्मविगमा-सुक्को सो सावगो पत्थ ॥ १॥ (શ્રી પંચાશકમાં) ૪૮૧ બે રીતે શ્રાવકના ચાર ભેદ જણાવે છે – માતા પિતા ભઈ મિત્ર શક્ય તણી સમા શ્રાવક કહ્યા, આદર્શ વજ સ્થાણું ખરંટક જેહવા પણ તે કહ્યા; ભંગ ચારે બે પ્રકારે જાણીને શ્રાવક ખરા, માતા પિતા આદર્શના જેવા અને ગુણ ગણધરે. ૪૮૨ અર્થ –શ્રાવક ચાર પ્રકારના કહ્યા છે. ૧ માતાપિતા જેવા, ૨ ભાઈ જેવા, ૩ મિત્ર જેવા, ૪ શક્ય જેવા. (૧) જે કેટલાક શ્રાવક સાધુને શું કાર્ય છે તેની ચિન્તા રાખે, તપાસ રાખે, બીન સમજણ વિગેરેને લઈને સાધુની ભૂલ જણાય તે પણ સનેહ રહિત ન થાય, અને સાધુ પ્રત્યે અત્યંત વાત્સલ્ય (પ્રેમભાવ, લાગણું) રાખે, આવા પ્રકારના શ્રાવકે માતા પિતાની જેવા જાણવા. (૨) જે શ્રાવક હદયમાં નેહવા છતાં મુનિઓના વિનય કાર્યમાં મન્દ આદરવાળો હોય, પરંતુ કેઈ સાધુને પરાભવ કરે તે વખતે મદદ કરે, તે ભાઈની જેવા બીજા પ્રકારના શ્રાવક જાણવા. (૩) કારણ પ્રસંગે નહિ પૂછવાથી અભિમાનમાં આવીને જે શ્રાવક કાંઈક રેષ કરે, છતાં જે સ્વજન કરતાં પણ મુનિને અધિક ગણે તે ત્રીજા પ્રકારના મિત્રની જેવા શ્રાવક જાણવા. તથા (૪) જે શ્રાવક શેક્યની પિઠે અકકડ, છિદ્ર જેનાર, પ્રમાદથી થએલી સ્કૂલના બીજાને કહી દેનાર હોય અને સાધુને તૃણ સરખા ગણે તે ચોથા પ્રકારના શયની જેવા જાણવા, હવે બીજી રીતે ચાર પ્રકારના શ્રાવક આ પ્રમાણે જાણવા–૧ આદર્શ (દર્પણ) જેવા, ૨ ધવજ (ધા) સમાન, ૩ સ્થાણુ (ઠુંઠા) જેવા, અને 8 ખરંટક (અશુચિ પદાર્થ ) જેવા. (૧) જેમ દર્પણમાં પ્રતિબિંબ પડે છે તેમ જે શ્રાવકને ગુરૂએ કહેલ સૂત્ર તથા અર્થ યથાર્થ પણે મનમાં પ્રતિબિંબિત થાય એટલે બરાબર યાદ રહે તે આદર્શ (ચાટલા) ની જેવા પહેલા પ્રકારના ૪૫ For Personal & Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ [ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત શ્રાવક જાણુવા. (૨) જેમ પવન વડે ધજા ફરકે તેમ મૂઢ જનના વચના વડે જે ભરમાઈ જાય. અને ગુરૂના વચનને વિષે મક્કમ ( અડગ શ્રદ્ધાળુ ) ન હેાય તે ધજાની જેવા બીજા પ્રકારના શ્રાવક જાણુવા. (૩) જે શ્રાવક ગીતાર્થે ઉપદેશ આપ્યા છતાં પેાતાના કદાગ્રહને છેડે નહિ, પરંતુ મુનિરાજની ઉપર દ્વેષ ન રાખે તે ઠુઠાની જેવા ત્રીજા પ્રકારના શ્રાવક જાણુવા, (૪) તથા સત્ય ખીના કહેનાર મુનિને પણ એમ કહે કે તમે ઉન્માદેશના કરે છે, મૂર્ખ છે, મન્ત્ર ધસી છે, એ પ્રમાણે અશુચિ પદાર્થની માફક મુનિને ખરડે તે ખરટક જેવા ચાયા પ્રકારના શ્રાવક જાણુવા. એ પ્રમાણે એ રીતે દેખાડેલા શ્રાવકના ચાર ભેદને સાંભળીને ગુણુના સમૂહને ધારણ કરનારા ખરા શ્રાવકેા માતાપિતા જેવા અથવા આદર્શ એટલે અરિસા જેવા બને છે. આ બાબતમાં ઉપયાગી ગાથાએ આ પ્રમાણે જાણવી— ૩૫૪ चिंतइ जइकज्जाइ, न दिखलिओवि होइ निन्नेहो । एगंतवच्छला जइजणस्स जणणीसमा सा ॥ १ ॥ हिए ससिणेहेोवि अ, मुणीण मंदायरो विणयकम्मे । भाइसमा साहूणं, पराभवे होइ ससहाओ ॥ २ ॥ मित्तसमाणो माणा, ईसिं रूसइ अपुच्छिओं कज्जे । मन्नंता अप्पाणं, मुणीण सयणाउ अब्भहि ॥ ३ ॥ थद्धो छिप्पेही, पमायखलियाई निच्चमुच्चरए । सड्डा सवक्कीकप्पो, साहुजण तणसमं गणइ ॥ ४ ॥ गुरुभणिओ सुत्थे बिंबिज्जइ अवितहा मणे जस्स । सो आयंससाणा, सुसावओ देसिओ समए ॥ ५ ॥ पवणेण पडागा इव, भामिज्जइ जो जणेण मूढेणं । अविणिच्छअगुरुवयणेो सेो भवइ पडाइआतुल्ला ॥ ६ ॥ पडिवन्नमसग्गाहं, न मुअइ गीअत्थसमणुसिहोवि । थाणुसमाणो एसेो, अपओसी मुणिजणे नवरं ॥ ७ ॥ उम्मग्गदेसओ निन्हवो सि मूढोऽसि मंदधम्मोऽसि । इअ सम्मपि कहते।, खरंटए सो खरंटसमा ॥ ८ ॥ ખીજી રીતે શ્રાવકના ત્રણ ભેદની મીના વિગેરે જણાવે છે. ઉત્કૃષ્ટ મધ્યમ તિમ જધન્ય પ્રકારથી ત્રણ ભેદના, જાણવા શ્રાવક ધરતા વ્રત પ્રથમ બે ભેદના; નિરપરાધી જીવને હણવા ન જાણી જોઇને, પ્રથમ અણુવ્રત એહુ જાણેા પ્રચૂર હિંસા દોષને. ૪૮૩ અર્થ:—વળી ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારના શ્રાવક જાણુવા. આનું For Personal & Private Use Only ૪૮૨ Page #402 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ઉપપ સ્વરૂપ શ્રી દેશવિરતિ જીવનમાંથી જોઈ લેવું. આ ત્રણ ભેદમાંથી શરૂઆતના બે ભેદવાળા શ્રાવકે વ્રતને ધારણ કરે છે, હવે પહેલા વ્રતના ધારણ કરનાર શ્રાવકે નિરપરાધી એટલે અપરાધ વિનાના (બીન ગુનેગાર) જીવોને જાણી જોઈને મારવા નહિ તે પ્રથમ અણુવ્રત જાણવું. મુનિરાજના વ્રતની અપેક્ષાએ અણુ એટલે અ૮૫ અથવા નાનાં જે વ્રત તે અણુવ્રત કહેવાય છે, કારણ કે સાધુના મહાવતમાં સર્વથા હિંસા વગેરેને ત્યાગ હોય છે, ત્યારે શ્રાવકના વ્રતમાં પૂરેપૂરો હિંસાને ત્યાગ હોતો નથી, કારણ કે ઘરબારી શ્રાવકથી, સર્વથા હિંસાને ત્યાગ થઈ શકતો નથી તેથી તેનાથી અમુક અંશે જ હિંસાને ત્યાગ થઈ શકતું હોવાથી તેના પ્રથમ અણુવ્રતને સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત કહેવાય છે. અને મુનિરાજના પ્રથમ વ્રતને સ્થૂલ શબ્દ જોડવામાં આવતું નથી, એટલે સર્વતઃ પ્રાણતિપાત વિરમણ વ્રત કહેવાય છે. હિંસામાં એટલે જીવને ઘાત કરવામાં ઘણે દેષ રહેલ છે એવું જાણુને આ પ્રથમ તને હે ભવ્ય ! તમે ગ્રહણ કરે. ૮૩ હિંસાના ફલ વિગેરે બે લેકમાં જણાવે છે – નિર્દયપણે લેભાદિથી બહુ જીવને જો મારીએ, કાણાપણું વામનપણું કષ્ટાદિ રેગે પામીએ, પ્રાણ હાલા સર્વને માંકડ તણું દૃષ્ટાન્તથી, જીવનને છોડાવનારા જીવન હારે નિયમથી, ૪૮૪ અર્થ:–જે આ પ્રમાણે હિંસાને ત્યાગ કરવામાં ન આવે અને નિર્દયપણે એટલે દયાભાવ રાખ્યા સિવાય કૂરપણે લેભ વગેરેથી જીવને મારીએ તે તે હણનાર જીવને હિંસાના ફલ રૂપે કાણાપણું અથવા વામનપણું એટલે ઠીંગણાપણું તથા કોઢ વગેરે ભયંકર રેગ પ્રાપ્ત થાય. સર્વ જીવને પોતાના પ્રાણ વહાલા હોય છે કારણ કે ગમે તેવું દુઃખ હોય તે છતાં પણ તેને મરવાનું ગમતું નથી, તેથી આપણને જેવો આપણે જીવ વહાલે છે તે જ બીજા ને પોતાનો જીવ વહાલો હોય છે એમ જાણવું, માંકડ જેવો જીવ પણ જે આપણે તેને પકડવા જઈએ તો પોતાનો પ્રાણ બચાવવા આમ તેમ નાસવા માંડે છે, માટે આ માંકડના દષ્ટાન્તથી પણ સમજવું જોઈએ કે સર્વને પિતાના પ્રાણ વહાલા હોય છે એમ સાબીત થાય છે, માટે જેઓ જીવનને છોડાવનારા છે એટલે બીજાના પ્રાણને લેનારા છે તેઓ નકકી પિતાના જીવનને હારી જાય છે, કારણ કે તેઓ દુર્ગતિમાં જઈને દુઃખી થાય છે. ૪૮૪ જેહવું વેવે લખે છે તેહવું જેવું કરે, પામે જ તેવું શાન્તિદાયક શાન્તિ સદગુણને વરે, For Personal & Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ ૩પ૬ | શ્રી વિપવસૂરિકતહણનારને ના કઈ આપે આશરે દુઃખ બહુ મળે, આવું વિચારી શ્રાવકો હિંસા કરતા પણ ડરે. ૪૮૫ અર્થ –કહેવત છે કે “જેવું વાવે તેવું લણે અને કરે તેવું પામે” એટલે જે જાર વાવે તે જારને લણે છે, પરંતુ જારના વાવનારના ખેતરમાં ઘઉં લણવાના હેતા નથી, કારણ કે જાર વાવે તો જર જ પાકે છે, ઘઉં પાકતા નથી. તથા પોતે જેવાં કાર્ય કરે છે તેવા જ ફળને મેળવે છે એટલે સારાં કાર્ય કરનારને સારૂં ફળ અને ખરાબ કાર્યના કરનારને ખરાબ ફળ મળે છે, પરંતુ ખરાબ કાર્ય કરનારને સારૂં ફળ મળતું નથી, અને જે ભવ્ય જીવ બીજા જીવને શાન્તિ આપનાર છે, પરંતુ પીડા કરતા નથી તેમને બીજા છ તરફથી શાંતિ જ મળે છે. અથવા તે દયાળુ જીવને અશાંતિનો સમય આવે જ નહિ. હણનારને એટલે બીજા જીવોને મારનાર જીવને કેઈ આશરો આપતું નથી, કારણ કે સર્પાદિના દષ્ટાંતે તેવા હિંસક જીથી બધા દૂર નાસે છે અને તે (હિંસક) ને ઘણું દુઃખો ભોગવવા પડે છે એવું વિચારીને ઉત્તમ શ્રાવકે બીજા જીવની હિંસા કરતાં પાપને ભય જરૂર રાખે છે. ૪૮૫ શ્રાવકની સવા વસા દયા બે શ્લોકમાં જણાવે છે – શ્રાવક ઉપાધિ વશે દયા ત્રસ જીવની પાળી શકે, પચનાદિ કારણ સ્થાવરોની ના દયા પાળી શકે રાખે જ જયણે તેમના આરંભમાં બનતાં સુધી, અધિક ન કરે અલ્પથી નિર્વાહ હવે ત્યાં સુધી. ૪૮૬ અર્થ-કુટુંબ વગેરેની ઉપાધિઓને વશ થએલા શ્રાવકે ત્રસ (બેઈદ્રિયાદિક) જીની દયા પાળી શકે છે, પરંતુ સ્થાવર (જેઓ સ્થિર રહે છે તે એકેન્દ્રિય) ની દયા પાળી શક્તા નથી, કારણ કે તેઓને પચનાદિ એટલે રાંધવું વગેરે જરૂરી કાર્યો કરવાના હોય છે, તેથી સ્થાવર જીવોની હિંસા થાય છે. જો કે સ્થાવર જીવોની દયા ન પાળી શકાય તે પણ જ્યાં સુધી પિતાથી બની શકે ત્યાં સુધી તેવા પ્રકારના આરંભના કાર્યોમાં જ્યણું એટલે ઉપગ રાખે છે, અને તેથી કરીને જ્યાં સુધી થડા આરામથી નિર્વાહ થાય તેમ હોય ત્યાં સુધી તેઓ અધિક એટલે ઘણે આરંભ કરતા નથી. એટલે સાધુની વીસ વસા દયાની અપેક્ષાએ શ્રાવક સ્થાવરની દયા ન પાળી શકે, આ મુદ્દો હોવાથી વીસ વસામાંથી દશ વસા બાદ કરતાં દશ વસા બાકી રહે. ૪૮૬ ત્રસ વધે સંકલ્પ હિંસા ત્યાગ શ્રાદ્ધ કરી શકે, તેહમાં પણ નિરપરાધી હનન ત્યાગ કરી શકે For Personal & Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] ૩પ૭ નિરપેક્ષ ને સાપેક્ષમાં નિરપેક્ષને ઠંડી શકે, એમ વીસ વસા દયામાંહી સવા પાળી શકે. ૪૮૭ અર્થ:—શ્રાવક ત્રસ જીવોની દયા પણ સંપૂર્ણ પણે પાળી શક્તા નથી. કારણ કે શ્રાવક તે ત્રસની સંકલ્પ હિંસાને ત્યાગ કરી શકે છે. સંકલ્પ હિંસા એટલે જાણું જોઈને ત્રસની હિંસા ન કરે, પરંતુ આરંભથી હિંસાને ત્યાગ કરી શકતા નથી, તેથી દશ વસામાંથી પાંચ વસા દયા રહી. સંક૯પ હિંસાના ત્યાગમાં પણ નિરપરાધી હનન એટલે શ્રાવક અપરાધ રહિત (બીન ગુનેગાર) જીવની હિંસાને ત્યાગ કરી શકે છે. પરંતુ અપરાધીની હિંસાને ત્યાગ કરી શકતો નથી તેથી અઢી વસા રહ્યા. વળી નિરપરાધી હિંસાના ત્યાગમાં પણ નિરપેક્ષ એટલે અપેક્ષા રહિત અને સાપેક્ષ એટલે અપેક્ષા સહિત એ બે ભેદ પડે છે, તેમાં નિરપેક્ષની દયા પાળી શકે, પરંતુ સાપેક્ષની દયા ન પાળી શકે, તેથી સવા વસા દયા શ્રાવક પાળી શકે. એ પ્રમાણે સાધુની વીસ વસા દયાની અપેક્ષાએ શ્રાવક સવા વસા દયા પાળી શકે. આ બાબતને શ્રી દેશવિરતિ જીવનમાં વિસ્તારથી સમજાવી છે, તે ત્યાંથી જોઈ લેવી. ૪૮૭ જીવદયાની બાબતમાં સમજુ શ્રાવકે શું વિચારવું જોઈએ? વિગેરે જણાવે છે – નિવહ આદિક કારણે આરંભ કરતાં પણ ડરે, આરંભ તજનારા જનનું ખૂબ અનુમોદન કરે, સર્વથા આરંભ છોડીશ જીવ ! ક્યારે ઈમ ચહે, લાભદાયક શુદ્ધ જયણ પાળવા તત્પર રહે. ૪૮૮ અર્થ:--શ્રાવક પિતાની આજીવિકા વગેરે કારણોને લીધે આરંભ એટલે જીવહિંસાના કાર્યો કરતાં પણ પાપથી ડરે છે. વળી આરંભનો ત્યાગ કરનાર એ મુનિ મહારાજે તેઓની ઘણી અનુમોદના કરે છે અને એવી ભાવના ભાવે છે કે હે જીવ! તું સંપૂર્ણ પણે આરં. ભને કયારે ત્યાગ કરીશ? માટે લાભદાયક એટલે કલ્યાણકારી શુદ્ધ જયણા પાળવાને માટે તે તત્પર રહે એટલે તૈયાર રહે. ૪૮૮ દયાનું ફલ વિગેરે જણાવે છે - પર તણ કરતાં બચાવ જરૂર પિતાને હવે, હિંસા કરતાં અન્યની હિંસા જ પિતાની હવે આ ભવે ને પરભવે શ્રાવક દયા ગુણ પાલને, પામતા ધર્માદિ સાધન દ્રવ્ય લાંબા જીવનને. ૪૮૯ અર્થ:--જે પારકાને બચાવ કરે છે એટલે બીજા મરતા છને બચાવે છે, તેઓ For Personal & Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ [ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત ખરેખર પેાતાના જ બચાવ કરે છે. અને જેઓ બીજાની હિંસા કરે છે તેએ પાતાની જ હિંસા કરે છે. કારણ કે દયાના પરિણામ પુણ્યકર્મ બંધાવે છે અથવા કર્મની નિર્જરા કરાવે છે. તથા હિંસાથી પાપના બંધ થાય છે અને ર્હિંસક આત્માએ દુઃખી થાય છે. આ દયા ગુણુના પાલનથી શ્રાવક આ ભવમાં તથા પરભવમાં ધર્માદિ સાધન એટલે ધર્મ વગેરેને સાધવામાં કારરૂપ ઉત્તમ કુલ દ્રવ્ય વગેરે સાધનાને પામે છે તથા લાંબા આયુષ્યને પણ મેળવે છે. એટલે દયાળુ જીવા નિર્ભયપણે લાંબી જીંદગી બહુ જ આનંદમાં ગુજારે છે. એમ સમજીને ધર્મિષ્ઠ શ્રાવકોએ જીવદયાની સાધના જરૂર કરવી જોઇએ. ૪૮૯ હિંસાનું ફલ વિગેરે જણાવે છે:— રાગાદિ દારૂણ દુઃખ હિંસા કરણના ફળ જાણીએ, ભોગવે ફળ કમ ના કરનાર ઇમ ના ભૂલીએ; ભાગ કૈાઇ લઇ શકે ના કના ધનની પરે, હિંસા તણા કરનાર વા દુર્ગતિમાં બહુ ફરે. ૪૯૦ અ:—કેટલાએક જીવા રાગ વગેરે ભયંકર દુઃખાને ભાગવે છે, તે હિંસા કરવાનાં ફળ જાણવાં. કારણ કે પાપકર્મના કરનાર જીવે જેવાં પાપકર્મ (કામ) કર્યા હાય તેવાં ફળ ભાગવવાં પડે છે એ વાત ભૂલવી નહિ. વળી જેવી રીતે એક જણે ઉપાર્જન કરેલા ધનના ભાગ ખીજા લઇ શકે છે તેવી રીતે કુટુંબ વગેરેના માટે એક જણે કરેલા આરભાદિકથી બાંધેલાં પાપકના ભાગ ખીજુ કાઈ લઇ શકતું નથી. તેથી હુિ ંસા કરનારા જીવા છે તે જ એકલા નરકાદિ વગેરે દુર્ગતિમાં ઘણું રખડે છે અને ત્યાં અનેક પ્રકારનાં દુ:ખાને બહુ જ રીખાઇ રીબાઈ ને ભાગવે છે. આ વાત લક્ષ્યમાં રાખીને શ્રાવકે જરૂર જીવદયા પાળવી જોઈએ. ૪૯૦ નિર્દોષ આરાધના વિગેરેની ખીના જણાવે છેઃ— અતિક્રમાદિક ચાર દાષા સવ વ્રતમાં છેાડવા, ચંદ્રવા દસ ઠાણુ ગરણા તેમ સાતે રાખવા; એ ભેદ હિંસામાંહિ જિમ તેવા જ ભેદ વિરમણે, શક્ય ત્યાગે નિયમ પરમાં સ્થાન જયણા ધર્મને, ૪૯૧ અ:—શ્રાવકે ઉપર કહેલ અહિંસા વ્રત અને આગળ કહેવાતાં સત્યવ્રત વિગેરે અધા વ્રતની અંદર અતિક્રમાદિક ચાર દાષા એટલે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને ૧ અમુક હિંસા કરવાના પ્રથમ વિચાર તે અતિક્રમ, ત્યાર બાદ તે હિંસા કરવા માટે જવું અથવા સાધન એકત્ર કરવાં તે વ્યતિક્રમ, તે હિંસા કરવા તત્પર થવું તે અતિચાર, અને હિ'સા કરવી તે અનાચાર. એ પ્રમાણે મૃષાવાદ વિગેરેમાં પણ સમજી લેવું. વિશેષ ખીના શ્રી પ્રવચન સારાહારાદિમાં જણાવી છે. For Personal & Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૩૫૯ અનાચાર એ ચાર પ્રકારના દેને ત્યાગ કરે જોઈએ તથા ઘરમાં દશ ઠેકાણે ચંદ્રવા બાંધવા કારણ કે તેથી જીવદયા સચવાય છે. તથા સાત ગરણું પણ જીવદયા સાચવવા માટે રાખવાં જોઈએ. તથા જેવી રીતે હિંસાના દ્રવ્યહિંસા અને ભાવહિંસા એમ બે ભેદ કહ્યા તેવી રીતે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતમાં પણ દ્રવ્યથી અને ભાવથી એમ બે ભેદ જાણવા. તથા પિતાથી જે અને જેટલું પ્રાણવધ ત્યાગ કરવો બની શકે તેવો હોય તે અને તેટલી હિંસાના ત્યાગનો નિયમ કરે. અને બીજામાં એટલે ત્યાગ ન બની શકે તેવામાં જયણુ ધર્મને સ્થાન આપવું. એટલે અશક્ય પરિવારમાં યતના પૂર્વક વર્તવું. ચંદ્રવા વિગેરેની વિશેષ બીના શ્રી દેશવિરતિ જીવનમાં કહી છે. ૪૯૧ બીજા વ્રતનું સ્વરૂપ વિગેરે બીના જણાવે છે – કન્યાલીકાદિક જાકને પરિહાર બીજું વ્રત મુણે, દ્રવ્ય ભાવે જાણ જ વિચાર બીજા વ્રત તણો; પરભાવને બેલે સ્વભાવે ભાવથી જાઠ જાણીએ, કન્યાલીકાદિક દ્રવ્યથી પરિહાર તસ વ્રત માનીએ. કલર અર્થ-બીજા સ્થૂલ મૃષાવાદ વિરમણ નામના વ્રતમાં કન્યાલીકાદિક એટલે કન્યા વગેરે સંબંધી જૂઠને ત્યાગ કરે, (૧) કન્યા સંબંધી અસત્ય તે નાની હોય છતાં મેટી કહેવી, મોટી હોય તેને નાની કહેવી, દૂષણવાળી હોય છતાં દોષ રહિત કહેવી વગેરે એ પ્રમાણે (૨) ગાય વિગેરે પશુ સંબંધી તથા (૩) ભૂમિ વિગેરે સંબંધી અસત્યને પણ ત્યાગ કરવો. (૪) કઈ થાપણ મૂકી ગયું હોય તે નથી મૂકી ગયો એમ બોલી વિશ્વાસ ઘાત કરવો, (૫) લાલચ અથવા લાગવગ વગેરે કારણથી છેટી સાક્ષી પૂરવી એ પાંચ મોટાં અસત્યનો ત્યાગ કરવો, આ વ્રતમાં પણ દ્રવ્યથી અને ભાવથી એમ બે ભેદ જાણવા. તેમાં અહીં કન્યાલીક વગેરે જે પાંચ મેટાં અસત્ય ગણાવ્યાં તેનો ત્યાગ કરવો તે દ્રવ્યથી સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત. તથા આત્માથી ભિન્ન એવા શરીર, ધન, કુટુંબાદિક જે ખરી રીતે પિતાનાં નથી તેને પોતાનાં કહેવાં તે ભાવથી જૂઠ જાણવું, તેને દેશથી ત્યાગ કરવે, તે ભાવથી સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત જાણવું. ૪૨ જૂઠું બેલતાં જે નુકશાન થાય, તે વિગેરે જણાવે છે – મન્મનપણું કહલપણું તિમ રોગ મુખના મૂકતા, સમૃદ્ધિ કેરે નાશ અપજશ વિકટ ભય તિમ દુઃખિતા; જૂઠથી સંયમ તપસ્યા તીવ્ર પણ નિષ્ફળ બને, પરભવે દુઃખ દુર્ગતિનાં હોય જઠ વદનારને. ૪૯૩ For Personal & Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ શ્રી વિજયપધસૂરિક્તઅર્થ –(૧) મન્મનપણું એટલે શુંગાપણું, (૨) કહલપણું એટલે ન સમજાય તેવું તોતડાપણું, (૩) મુખમાં થતા અનેક પ્રકારના રોગો, તથા (૪) મૂકતા એટલે મૂંગાપણું, (૫) ધન સંપત્તિને નાશ, (૬) અપજશ પામવે, (૭) વિકટ એટલે આકરે ભય તથા (૮) દુખિતા એટલે દુઃખી થવા પણું આ બધું જૂઠું બોલવાનું ફળ જાણવું, વળી જૂઠું બોલવાથી સંયમ એટલે ચારિત્ર, તથા આકરી તપસ્યા વિગેરે સ&િયા પણ ફોગટ જાય છે એટલે તેનું કાંઈ ફળ મળતું નથી. તથા પરભવની અંદર નરક વગેરે ખરાબ ગતિમાં દુઃખની પ્રાપ્તિ થાય છે, એમ જાણુને શ્રાવકે જૂઠું બોલવાને ત્યાગ કરવો અને સાચું બોલવું. ૪૯૩ સત્યના ફલ તથા પ્રભાવ વિગેરે ત્રણ લેકમાં જણાવે છે – તેમ વિશ્વાસુ બનાવે આપદાને સંહરે, વેણ સાચું બેલતાં વશ થાય દેવો પણ ખરે; શિવપંથ જાતાં શ્રેષ્ઠ ભાતુ બીક હરત જલાદિની, સુજનતા ગુણને પમાડે ધે જ સમૃદ્ધિ ઘણી. ૪૯૪ અર્થ–સાચાં વચન બોલનારના ઉપર સા વિશ્વાસ રાખે છે માટે સારું વચન વિશ્વાસુ બનાવે છે, વળી સાચું વચન આપદાને એટલે સંકટોને હરણ કરે છે એટલે નાશ કરે છે. એટલું જ નહિ પણ તેથી દેવે પણ ખરેખર વશ થાય છે. આ સાચું વચન શિવપંથ એટલે મોક્ષ માર્ગ તરફ જવામાં ઉત્તમ ભાતુ છે, તે પાણું વગેરેના ભયને હરણ કરે છે, વળી સાચુ વચન સુજનતા ગુણને એટલે સજજન પુરૂષના જે જે સદગુણ છે તે સદ્દગુણોને પમાડે છે તથા સત્ય વચન ઘણું સમૃદ્ધિ એટલે સંપત્તિને આપે છે. ૪૯૪ કીતિ કીડા વન વચન સાચાં જ ગેહ પ્રભાવનાં, મેક્ષને સ્વાધીન કરવા હેતુ જાણે ભવિ જના! વચન સાચાં બેલતા તેને અનલ જલ રૂપ બને, સ્થળ રૂપ થાય સમુદ્ર રિપુ પણ મિત્રના જે બને. કલ્પ અર્થ:––હે ભવ્ય જન! એ સત્ય વચને કીર્તિને ક્રીડા કરવા માટે એટલે રમત કરવા માટે ક્રીડા વન સમાન છે તથા પ્રભાવ એટલે મોટાઈના ગેહ એટલે ઘર જેવા છે. વળી મોક્ષને સ્વાધીન કરવા માટે એટલે મેળવવા માટે હેતુ એટલે કારણ પણ એ સત્ય વચનને જ છે એમ જાણજે. જેઓ સત્ય વચન બોલે છે તેમની આગળ અનલ એટલે અગ્નિ પાણી રૂપ થાય છે, અને સમુદ્ર હોય તે પણ સ્થળ રૂપ એટલે જમીન સમાન થાય છે, અને રિપુ એટલે શત્રુ હોય તે પણ મિત્રના જેવો થઈ જાય છે. ૪૯૫ For Personal & Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૩૬૧ દેવે કરે તસ સેવના વળી નગર રૂપે બને, ગિરિ બને ઘરરૂપ સાપ વિશાળ પણ માળા બને; હરિ જે સિંહ તિમ પાતાલ છિદ્ર સમું બને, હથિયાર પંકજ પત્ર જેવું ગજ શિયાળ સમ બને. ૪૬ અર્થ-સાચું બોલનારની દેવે પણ સેવા કરે છે. વળી તેની આગળ ભયંકર વન હોય તે પણ શહેર જેવું બની જાય છે. ગિરિ એટલે પર્વત હોય તે ઘર રૂપ થાય છે એટલે આશરો આપનાર થાય છે. માટે ભયંકર સાપ હોય તે પણ ફૂલની માળા રૂપ થાય છે. એટલે સર્પ તેને કોઈ નુકસાન કરી શકતો નથી. સિંહ હોય તે હરણ સરખો થાય છે એટલે સિંહ પણ તેની આગળ હિંસક ભાવ છેડી નરમ બની જાય છે. પાતાલ એટલે મોટું ઉડાણ હોય તે છિદ્ર જેવું એટલે ન્હાના ખાડા સરખું થાય છે. હથિઆર હોય તે પંકજ પત્ર એટલે કમળના પાંદડા જેવું સુકોમળ થઈ જાય છે. અને હાથી પણ શિયાળ સમાન રાંક થઈ જાય છે. ૪૯૬ અહીં અતિચારથી અલગ રહેવું વિગેરે જણાવે છે – પાંચ અતિચારે તજીને સત્ય વ્રતને પાળીએ, સંપૂર્ણ સાચું બોલનારા ગુણી તણા પદ વંદીએ; સત્યમાં સમ્યકત્વ કેરે વાસ જાણી સર્વદા, પ્રિય મિત અને હિત વેણ વદીએ ટાળીએ સહિ આપદા. ૪૯૭ અર્થ:–આ સત્ય વ્રતને વિષે (1) સહસા ભાષણ (૨) રહસ્ય ભાષણ (૩) સ્વદારામં. ત્રિભેદ (૪) મૃષા ઉપદેશ ને (૫) કૂટ લેખ એ પાંચ અતિચારનો ત્યાગ કરવો. તે પાંચ અતિચાર આ પ્રમાણે – સહસા ભાષણ એટલે વગર વિચારે કોઈને દુઃખ થાય તેવું બોલવું નહિ. ૨ રહસ્ય ભાષણ એટલે કે ઈને છાની વાત કરતાં જોઈ તમે રાજ્ય વિરૂદ્ધ અમુક વિચાર કરે છે એમ કહેવું ૩ સ્વદારા મંત્ર ભેદ એટલે સ્ત્રી વિગેરેની છાની વાત પ્રગટ કરવી. ૪ મૃષા ઉપદેશ એટલે કેઈને દુઃખમાં નાખવા પેટે ઉપદેશ આપ. ૫ તથા કૂટ લેખ એટલે બેટા લેખ અથવા દસ્તાવેજ લખવા. એ પ્રમાણે પાંચ અતિચારોને ત્યાગ કરીને આ સત્યવ્રતનું પાલન કરવું. તથા શ્રાવકેએ સંપૂર્ણ સાચું બોલનારા જે ગુણવંત મુનિ મહારાજ તેમના ચરણમાં હંમેશાં વંદના કરવી. આ સત્ય વ્રતમાં સમકિત ગુણ રહેલું છે એમ જાણીને હંમેશાં બીજાને ગમે તેવું અને ખપ પૂરતું તથા સામાને હિતકારી વચન બોલવું એમ કરવાથી સઘળી આપત્તિઓ દૂર થાય છે. ૪૯૭ For Personal & Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ ૩૬ર [ શ્રી વિજયપદ્રસૂરિકૃતત્રીજા અણુવ્રતનું સ્વરૂપ વિગેરે જણાવે છે – મોટા અદત્તાદાન કરે ત્યાગ ત્રીજા અણુવ્રત, આપેલ નહિં જે તે અદત્ત ગ્રહણ અદત્તાદાન તે; માલીકની આજ્ઞા વિના જે ચેરવાની બુદ્ધિથી, વસ્તુ લઉં ના એમ હવે સાધના આ નિયમથી. ૪૯૮ અર્થ –ત્રીજા સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત નામના અણુવ્રતને વિષે મેટા અદનાદાનને એટલે માલીકે આપ્યા સિવાય કઈ પણ વસ્તુ લેવાનો ત્યાગ કરવો. કારણ કે જે આપવામાં ન આવે તે અદત્ત કહેવાય તેનું આદાન એટલે લેવું તે અદત્તાદાન જાણવું. અહિં તાત્પર્ય એ છે કે વસ્તુના માલીકને પૂછયા સિવાય છાનામાના લઈ લેવાની બુદ્ધિથી કઈ પણ વસ્તુ મારે લેવી નહિ એમ આ ત્રીજા વ્રતથી એટલે અદત્તાદાન વિરમણ વ્રતથી નિયમ કરાય છે. ૪૯૮ પદ્રવ્ય શબ્દનો અર્થ વિગેરે જણાવે છે – સ્વામી અદત્ત નિયમ હવે ત્રીજા વ્રતે ચઉ ભેદમાં, દાટેલ થાપણ ભૂપતિત વિસ્મૃત પ્રમુખ પરદ્રવ્યમાં માલિક વગરનું ધન પ્રમુખ સમજો અપર દ્રવ્યાદિમાં, ચાર્ય ભાવે જે કરાએ તે અદત્તાદાનમાં. ૪૯ અર્થ:–ત્રીજા સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતમાં સ્વામી અદત્તને નિયમ થાય છે. એટલે માલિકના આપ્યા સિવાય ન લેવું એ નિયમ થાય છે, કેઈએ દાટેલું ધન વિગેરે તથા (૨) થાપણ એટલે કે ઈ માણસ અનામત મૂકી ગયા હોય તે, તથા (૩) ભૂપતિત એટલે કેઈની વસ્તુ જમીન ઉપર પડી ગઈ હોય તે, તથા (૪) વિસ્મૃત એટલે કેઈક માણસ પોતાની વસ્તુ ભૂલી ગયા હોય તે. એ રીતે પર દ્રવ્યમાં ચાર પ્રકારના દ્રવ્ય વિગેરે લેવાના છે, એટલે અહીં બીજાના દ્રવ્યાદિને પૂછયા વિના ન લેવા, એ નિયમ કરવામાં આવે છે. અને જે ધન માલિક વગરનું હોય તે પણ અપર દ્રવ્ય કહેવાય છે. એ બંને પ્રકારના દ્રવ્યાદિમાં ચોરીના પરિણામથી જે દ્રવ્ય વગેરે ગ્રહણ કરાય તે અદત્તાદાન કહેવાય. ૪૯ ત્રણ લેકમાં અદત્તાદાનથી થતા ગેરલાભ જણાવે છે – કીર્તિ તણે ધનને વળી સંહાર જે કરવા થકી, કારણ સકલ અપરાધનું જે પ્રગટ હવે જે થકી, વધ તેમ બંધન પ્રગટ કરતું જેહ નીચ અભિપ્રાયને, દારિત્ર્યનું જે મુખ્ય કારણ રેકતું જે સુગતિને. ૫૦૦ For Personal & Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ દેશનાચ’તામિણ ] વળી મરણ હાવે જેતુથી તે અણુદીયેલ ધનાદિને, ના ગ્રહણ કરવા ઇચ્છતા બુધ ચાહતા નિજ ભદ્રને; આ કાર્યથી શા લાભ હારો ગેરલાભ થશે મને, એવા કરી સુવિચાર કરો નિત્ય નિજ હિતકાર્યને, ૫૦૧ અ:—જે ચારી કરવાથી કીર્તિના નાશ થાય છે એટલે આ ચાર છે એવા અપજશ થાય છે, અને ધનના પણ નાશ થાય છે. વળી જે ચારી સઘળા અપરાધનું કારણ છે. એટલે . આ ચારીમાંથી જૂઠ, છેતરપી’ડી વગેરે અનેક પ્રકારના દોષા પ્રગટ થાય છે. વળી જે ચારી વધે તથા બંધન વિગેરે દોષાને પ્રગટ કરે છે, કારણ કે ચારી કરતાં પકડાય ત્યારે માર ખાવા પડે છે અને જેલખાનામાં પૂરાવુ પડે છે. તથા જે ચારી નીચ અભિપ્રાયને જણાવે છે એટલે ચારી કરતાં પકડાયલો માણુસ આ બહુ દુષ્ટ પરિણામવાળા છે એમ લેકમાં પ્રસિદ્ધ થાય છે, જેથી તે માણસ વિશ્વાસ કરવા લાયક ગણાતા નથી. તથા જે ચારી ગરીમાર્કનું માટુ કારણ છે, કારણ કે ચારીના માલ પચતા નથી અને આખરે ભીખારી થાય છે, વળી જે ચારી સતિ એટલે સારી ગિતને રોકે છે, કારણ કે ચારી કરનારના પરિણામ મલીન હેાય છે તેથી તેને સારી ગતિ મળતી નથી, પરંતુ ઃગતિ મળે છે. તથા જેનાથી અંતે અસમાધિ મરણુ પણ પ્રાપ્ત થાય છે તેવા અણુદીધેલા એટલે અદત્ત ધનને પેાતાના આત્માનું કલ્યાણ કરવા ચાહનાર ડાહ્યા પુરૂષા લગાર પણુ ગ્રહણ કરવાની ઈચ્છા રાખતા નથી. માટે આ કાર્યથી એટલે ચેારી કરવાથી મને શે લાભ થવાના છે, જો હું ચારી વિગેરે પાપ કરતાં ઉઘાડા પડી જઇશ તેા મને મેટા બહુ ગેરફાયદા થશે એ પ્રમાણે સારા વિચાર કરીને હે ભવ્ય જને ! હુંમેશાં પેાતાને હિતકારી એવા જ કાર્ય કરો. એટલે આત્માનું કલ્યાણ થાય તેવાં જ સારાં કાર્યો કરજો. ૫૦૦-૫૦૧ રમવા બગીચા પીડને જે પરજનાના મન તણી, અત્રત ત્રીજું ભાવનાનું ગેહ છે હિંસા તણી; આપત્તિ વલ્લી મેધ આપે કુગતિની પીડા ઘણી, ૩૬૩ ઇમ વિચારી ના ગ્રહેા ચીજ અલ્પ પણ તે ચારીની. ૫૦૨ અ:—આ ત્રીજી અદત્તાદાન નામનું અત્રત પરજનના એટલે વસ્તુના માલીક એવા ખીજા જીવાના મનમાં પીડાને—દુ:ખને રચવા માટે બગીચા છે, એટલે ચારી કરવાથી ચારને અને જેની ચીજ ચારાઇ હાય તેને અનેક પ્રકારના કલેશેાની પ્રાપ્તિ થાય છે. વળી ચારી હિંસાની ભાવનાનુ ઘર છે. એટલે ચારી હિંસાના પરિણામ ઉત્પન્ન કરે છે, For Personal & Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ [ શ્રી વિજયપદ્મસુકૃિત કારણ કે ખીજાને મારીને તેનું ધન પડાવી લેવાની ઇચ્છા થાય છે. વળી આપત્તિ એટલે દુ:ખ રૂપી વેલને વધારવાને મેઘ એટલે વરસાદના જેવી ચારી છે. કારણ કે ચારી કરવાથી આપત્તિઓમાં વધારો જ થતા જાય છે, વળી તે ચારી દુર્ગતિની ઘણી પીડાએ આપે છે. આ પ્રમાણે વિચારીને હે ભવ્ય જીવા ! ચારી કરીને કાઇની નાની વસ્તુને પણ ગ્રહણુ કરશે! નહિ. એટલે તમે કોઇ પણ પ્રકારની ચારી કરશે! નહિ. ૫૦૨ ત્રીજા અણુવ્રતને અંગીકાર કરનારા ભવ્ય જીવાને થતા વિવિધ ફાયદાઓ ચાર લેાકમાં જણાવે છે:— દીધા વિનાની વસ્તુ જે નર ગ્રહણ કરતા ના જરી, મુક્તિ રહે તેને વરે સઘળી મળી સપદ વળી; ચશ જાય તેની પાસ પીડા ભવ તણી તેને તજે, વાંક્કે સુગતિ તેને સદા તિમ કુગતિ સામું ના જુએ, ૫૦૩ અઃ—જે મનુષ્ય માલિકે આપ્યા વિનાની કાઇ પણ વસ્તુને ખીલકુલ ગ્રહણ કરતા નથી તેવા મનુષ્યની મુક્તિ રૂપી સ્રી ઇચ્છા કરે છે એટલે ચારી નહિ કરનારને મુક્તિ મળે છે. અને સઘળી સંપત્તિ એટલે ઋદ્ધિઓ તેને વરે છે, એટલે તેને સર્વ સંપત્તિએ પ્રાપ્ત થાય છે. વળી તે મનુષ્યની પાસે યશ જાય છે એટલે ચારી નહિ કરનારને યશ મળે છે. તથા સંસારની પીડાએ તેને ત્યાગ કરે છે, તથા સારી ગતિ તેની વાંછા કરે છે એટલે તેને સારી ગતિ મળે છે, તથા કુગતિ એટલે દુર્ગતિ તેના સામું પણુ જોતી નથી. ૫૦૩ આપત્તિ છેડે તેહને દીધેલ વસ્તુ જે ગ્રહે, મહિમા ધણા વ્રત નિયમ કેરા જે ધરે તે શિવ લહે; લેતાં વગર આપેલ વસ્તુ દુઃખ હાવે અન્યને, સુખ આપતાં બુધ ઉષ્ણ જળની જેમ વેઠી દુઃખને, ૫૦૪ અ:વળી જે મનુષ્ય માલિકે દીધેલ વસ્તુને ગ્રહણ કરે છે એટલે જે અદ્યત્તને ગ્રહણ કરતા નથી, તેને આપત્તિ એટલે સંકટ છેડે છે, એટલે તેને સંકટ આવતું નથી. તેથી એ વ્રતના નિયમને ઘણુા મહિમા કહેલે છે; માટે જે પુરૂષા આ ત્રીજા વ્રતને પાળે છે તે શિવ એટલે મેાક્ષને મેળવે છે. તથા જે મનુષ્ય આપ્યા સિવાય એટલે ચારી કરીને વસ્તુને ગ્રહણ કરે છે તેનાથી ખીજાને દુ:ખ થાય છે એમ સમજીને જે બુધ એટલે પૉંડિત પુરૂષ હેાય તે ઉષ્ણુ પાણીની માફક દુ:ખ વેઠીને બીજાને સુખ આપે છે. એટલે જેમ ઉકાળેલું પાણી પાતે અગ્નિના દાહ સહન કરીને પણ પાતામાં રહેલા વિકારાદિ For Personal & Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] ૩૬પ દેનો નાશ કરી પીનારને પણ નિર્વિકારી અથવા નિગી બનાવે છે. તેમ સમજુ શ્રાવકાદિ ભવ્ય જીવ બીજાનું ભલું જ કરે છે. પ૦૪ જે અદત્તાદાનને દુઃખહેતુ જાણું પરિહરે, પંકજ ઉપર જિમ રાજહંસી મજથી વાસ કરે તે જન વિષે ગણ પુણ્ય કે તિમ સકલ ભાવે વસે, દિનકર કિરણથી રાત ભાગે તેમ તેથી દુઃખ ખસે. પ૦૫ અર્થતથા જે માણસ અદત્તાદાનને એટલે ચોરીને દુઃખના કારણ રૂપ જાણીને ત્યાગ કરે છે, તે પંકજ એટલે કમળ ઉપર જેમ રાજહંસી આનંદ પૂર્વક વસે છે એટલે આનંદથી રહે છે, તેમ બીજા વ્રતવાળા મનુષ્યને વિષે સર્વ પુણ્યને સમૂહ વસે છે. અને દિનકર એટલે સૂર્યના કિરણથી જેમ રાત ભાગે છે એટલે રાતનું અંધારૂં નાશ પામે છે તેમ પુરૂષ આગળથી સવે દુઃખ પસી જાય છે. એટલે એવા મનુષ્યને કંઈ પણ દુઃખો ભેગવવાં પડતાં નથી. પ૦૫ વિદ્યા વિનયી નરને ભજે જિમ તેમ લફમી સ્વર્ગની, ઔચિત્યથી તેને ભજે સંપત્તિ સવિ નિવણની, લાભ આવા ચિત્ત ધરજો સતત ત્રીજા વ્રત તણ, અતિચાર પાંચે પરિહરી અનુમોદજે ગુણ શ્રમણના. પ૦૬ અર્થ-જેમ વિદ્યા વિનયવાનને ભજે છે એટલે વિનયવંતને જેમ વિદ્યા મળે છે તેમ સ્વર્ગની લક્ષ્મી એટલે સ્વર્ગનાં દિવ્ય સુખ તથા નિર્વાણની એટલે મોક્ષની સઘળી સંપદાઓ તેવા વ્રતધારી ભવ્ય નો ઉચિતપણે આશ્રય કરે છે. હે ભવ્ય છે. એ પ્રમાણે આ ત્રીજા સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતના અનેક પ્રકારના લાભ તમે હંમેશાં ચિત્તમાં ધારણ કરેઅને પાંચ અતિચારોને તજીને સાધુ મુનિરાજના ત્રીજા મહાવ્રતની અનુમોદના કરજે. પ૦૬ અદત્તાદાન વિરમણ વ્રત ઉપર નાગદત્તનું દષ્ટાંત કહે છેનાગદત્ત આ વ્રતે ફાંસી તણી વિડંબના, ટાળી નૃપતિના માનને પણ મેળવ્યું સંયમ તણા; શુભ સાધને સુર અદ્ધિ માટી મેળવી ઈમ ચિંતના, દષ્ટાંતની કરી સાધજે વ્રતને અદત્તાદાનના. ૫૦૭ અર્થ –આ વ્રતનું પાલન કરીને નાગદ ફસીની પિડાને દૂર કરી એટલે તે ફાંસીની સજામાંથી બચી ગયે અને તે ઉપરાંત રાજા તરફથી આદરસત્કાર પામ્યો, ત્યાર પછી તેણે For Personal & Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ [શ્રી વિજ્યપદ્યસૂરિકૃતચારિત્રની સારી રીતે આરાધના કરીને મેટી દેવતાની ઋદ્ધિ મેળવી, એ પ્રમાણે આ દષ્ટાન્તની વિચારણા કરીને હે ભવ્ય છે ! અદત્તાદાન વિરમણ વ્રતને તમે સારી રીતે સાધજે. અહીં અત્યાર સુધીમાં અને આગળ પણ જે વ્રતની બીના ટૂંકામાં જણાવી છે, તેનું કારણ એ કે શ્રી દેશવિરતિ જીવન નામના ગ્રંથમાં મેં તે બીના બહુ જ વિસ્તારથી સમજાવી છે. જિજ્ઞાસુ ભવ્ય છએ બારે વ્રતનું યથાર્થ સ્વરૂપ સમજવાને માટે તે ગ્રંથ જરૂર વાંચવો જોઈએ. પ૦૭ ચેથી સ્થૂલ મૈથુન વિરમણ વ્રતનો અર્થ સમજાવે છે – દેશથી મિથુન તણો પરિહાર છે ચોથા વ્રતે, શીલ વ્રતની પાલન કરવી સદા ઈમ જિનમતે; તેમ કરવા શક્ત ના જે તે સ્વદારતેષને, ધરતા કરે પરદાર ગમણ તણું સુવિરમણ નિયમને. ૧૦૮ અર્થ –હવે ચોથા સ્થૂલ મૈથુન વિરમણ વ્રતને વિષે દેશથી એટલે કંઇક અંશે મિથુનને ત્યાગ હોય છે. જિનેશ્વરના મતને વિષે બ્રહ્મચર્ય વ્રત હંમેશાં પાલન કરવાનું કહ્યું છે, કારણકે તેનું સંપૂર્ણ પાલન કરવાથી જીવમાં અપૂર્વ આત્મશક્તિ પ્રગટે છે, પરંતુ જેઓ તેનું સંપૂર્ણ પાલન કરવાને સમર્થ ન હોય તે શ્રાવકે સ્વદારાતષને એટલે પિતાની પરણેલી સ્ત્રીને વિષે જ સંતોષ માને-રાખે, અને પરદારગમણું એટલે પારકાની સ્ત્રીઓ સાથે કામક્રીડા કરવાને ત્યાગ રૂપ નિયમને ધારણ કરે. ૫૦૮ કેટલાએક પુણ્યવંતા શ્રાવકે સર્વદા શીલ પણ પાળે છે તે વિગેરે જણાવે છે – શીલધરના જીવન સ્મરીને શીલ પ્રગતિ વધારતા, પ્રચુર મહિમાશાલી શીલ ઘે મુક્તિ પણ ઈમ માનતા; પુણ્યવંતા કઈ સર્વથા શીલ કાયથી, પાળતા સેવી નિયમ વીસ હદયના ઉલ્લાસથી. પ૦૯ અર્થ –આ સ્વદારા સંતોષ અને પરસ્ત્રી વિરમણ વ્રતનું પાલન કરનારા સંપૂર્ણ શીયલતના પાલનાર ઉત્તમ જીના જીવનને સંભારીને પોતાના શીયલગુણને વધારે છે એટલે સ્વદારા સંતેષમાં પણ તીથિ વગેરેને નિયમ જરૂર કરે છે, વળી તેઓ ઘણા મહિને માવાળું એ બ્રહ્મચર્યવ્રત મોક્ષને પણ આપે છે એમ માને છે. તથા કેટલાક પુણ્યશાળી જ શ્રી દેશવિરતિ જીવન નામના ગ્રંથમાં કહેલા વીસ નિયમનું પાલન કરીને હૃદયના ઉલ્લાસથી એટલે ખરા ભાવ અને આનંદપૂર્વક કાયથી સંપૂર્ણ પણે શીયલતનું પાલન કરે છે. ૫૦૯ For Personal & Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] મૈથુનના ચાર ભાગા તથા પુરૂષે પરસ્ત્રીને કેવી ગણવી તે વિગેરે કહે છે – ભેગ તૃષ્ણ ભાવથી સંભેગ મિથુન દ્રવ્યથી, ચાર ભાંગા જાણવા ગુરૂરાજ કેરા સંગથી; ઉમ્મર થકી લઘુ ગુરૂ અને સરખી રમાને રંગથી, દીકરી જનની ભગિની ગણીને ના ડગે શીલ નિયમથી. ૫૧૦ અર્થ –વિષયભેગની ઈચ્છા તે ભાવથી મૈથુન જાણવું અને સંભેગા મૈથુન એટલે વિષયેગ ભેગવવા તે દ્રવ્ય મૈથુન જાણવું, તેના ચાર ભાંગા ગુરૂ મહારાજની પાસેથી જાણવા, તે આ પ્રમાણે -૧ દ્રવ્યથી હોય અને ભાવથી હાય, ૨ દ્રવ્યથી હાય અને ભાવથી ન હોય, દ્રવ્યથી ન હોય અને ભાવથી હોય, ૪ દ્રવ્યથી ન હોય અને ભાવથી પણ ન હોય. વ્રતધારી શ્રાવકેએ જે સ્ત્રીઓ ઉંમરમાં પોતાના કરતાં નાની હોય તે સ્ત્રીને પોતાની દીકરીના જેવી ગણવી જોઈએ, અને પિતાથી મોટી હોય તેને માતાની જેવી તથા સરખી ઉંમરવાળી હોય તેને બહેનની જેવી ગણવી. આવી ઉત્તમ ભાવનાવાળા ભવ્ય જીવો ને પણ શીલત્રતથી ચલિત થતા નથી. શ્રી ભાવના કલ્પલતામાંથી ચાર ભાંગાનું યથાર્થ વર્ણન જોઈ લેવું. ૫૧૦ શીલવંતી શ્રાવિકા પણ લઘુ ગુરૂ સમ પુરૂષને, પુત્રાદિની જેવા ગણુને સેવતી શુભ હેતુને, ઝેર આશીવિષ સમા વિષય બધા અવધારીએ, | દુર્ગતિદાયક ગણી તસ ભાવના પણ ઈડીએ. ૫૧૧ અર્થ:–જેવી રીતે ઉપરની ગાથામાં પુરૂષને આશ્રીને કહ્યું તે પ્રમાણે શીયલવતી શ્રાવિકાઓ પણ પિતાથી ઉંમરમાં જે નાના હોય તેને પુત્રની જેવા ગણીને અને મોટા હોય તેમને પિતાની જેવા માનીને તથા સમાન હોય તેમને ભાઈ જેવા ગણને શુભ કારણેને સેવે છે. ઉત્તમમાર્ગ તો એ છે કે બધા પ્રકારના વિષયે ઝેર તથા સર્પ સરખા દુઃખદાયી માનીને તથા દુર્ગતિમાં લઈ જનાર છે એવું માનીને તેની સેવન ન કરવી એટલું જ નહિ પણ તે વિષય સેવવાની ભાવના એટલે ઈચ્છાને પણ ત્યાગ કરવો. ૫૧૧ બે શ્લોકમાં પરસ્ત્રી ગમન કરનારા જીવોની ખરાબ સ્થિતિ વિગેરે જણાવે છે – . નિજ નારને તરછોડતે છેડે ન જે પરનારને, અપકીર્તિ કેરે ઢોલ વગડાવ્યો જગતમાં તે જને, નિજ ગોત્ર પટ પર ફેરવ્યો કૂચો મસીનો ચરણને, વિસાવ બોલાવતે તે જીવલેણ વિપત્તિને. ૫૧૨ For Personal & Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ગુણસમૂહેાદ્યાનમાં દાવાગ્નિ તે સળગાવતા, સુખદાયિની શુભ શીલતા દુઃખદાયિની જ કુશીલતા, મેક્ષપુરના બારણાને કુશીલ જન ઝટ વાસતા; હૃદયે વિચારી ધરંગી શુદ્ધ શીલને ધારતા. ૫૧૩ અર્થ:—જે પુરૂષ પેાતાની સ્ત્રીના તિરસ્કાર કરે છે અને બીજાની સ્ત્રીને ત્યાગ કરતા નથી એટલે ખીજાની સ્ત્રી સાથે વિષયક્રીડા કરે છે તે મનુષ્ય જગતની અંદર પેાતાની અપકીર્તિને ઢાલ વગડાવે છે એટલે જગતની અંદર તેની અપકીર્તિ થાય છે, કારણકે તે દુરાચારી ગણાય છે અને તેને વિશ્વાસ પણુ કાઇ કરતું નથી. વળી પેાતાના ઉંચા ગાત્ર એટલે કુળ રૂપી વસ્રની ઉપર તે મેંસના કૂચા ફેરવે છે અથવા તે પેાતાના ઉત્તમ વંશને કલંકિત કરે છે, અને ચારિત્રના પણ જરૂર નાશ કરે છે, અને જીવલેણ એટલે જેમાંથી મૃત્યુ નીપજે તેવી આપત્તિને તે મેલાવે છે, એટલે તેના આવા વર્તનથી તેના ઉપર મનેક પ્રકારનાં દુ:ખેા આવે છે, તથા તેણે ગુણના સમૂહ રૂપી બગીચામાં દાવાનલ સળગાળ્યા છે. એટલે દાવાનલથી જેમ બગીચા બળીને ખાખ થઇ જાય છે તેમ પરસ્ત્રી લપટ પુરૂષ પેાતાના ગુણાના નાશ કરે છે, તથા મેાક્ષ રૂપી નગરના બારણાને તે પુરૂષે જલ્દી બંધ કર્યો છે, એટલે તે મનુષ્ય મેાક્ષમાં જઇ શકતા નથી. માટે શુભ શીલતા એટલે સારા આચાર અથવા સન જ સુખ આપનાર છે, અને કુશીલતા એટલે ખરાબ આચાર તે દુઃખ આપનાર છે આવું હૃદયમાં ખરા ભાવથી વિચારીને ધર્મ રંગી એટલે જિનધર્મની આરાધના કરવામાં આસક્ત ભવ્ય જીવે શુદ્ધ એટલે નિલ શીલગુણને ધારણ કરે છે. ૫૧૨-૫૧૩ શીલના પ્રભાવ જણાવે છે.— શીલવંત સિંહાર્દિને ભય ટાળતા કલ્યાણને, [ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત દુરિત ટાળે મુક્તિ સુર સુખ નજીક લાવે શીલ ગુણે, સાધતા નિજ ધર્મ પાષે પામતા યશકીર્તિને; તેજ પામે દી જીવન સંધયણ સંસ્થાનને. ૫૧૪ અ:--શીલવાન પુરૂષા અથવા સ્ત્રીએ સિંહ વગેરેના ભયને દૂર કરે છે એટલે શીલવંતની આગળ સિંહ જેવા ક્રૂર પ્રાણીએ પણ નમ્ર થઇ જાય છે અથવા તેમને કાંઇ નુકસાન કરી શકતા નથી. વળી તેઓ પેાતાના કલ્યાણને અથવા આબાદીને સાધે છે, અને પોતાના ધર્મને પુષ્ટ કરે છે અને જશકીર્તિને પામે છે, કારણકે તેવા પુરૂષના જગતમાં ઘણા વખાણ થાય છે, અને તેએ દુરિત એટલે પાપને દૂર કરે છે, તથા તેઓ મેાક્ષનાં તથા દેવતાનાં સુખાને નજીક લાવે છે, વળી આ શીલગુણુના પ્રભાવથી દી એટલે લાંબુ આયુષ્ય For Personal & Private Use Only: Page #416 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિ’તામણિ ] ૩૬૯ તથા ઉત્તમ સંઘયણ એટલે હાડકાની મજબૂતાઈ તથા ઉત્તમ સંસ્થાન એટલે શરીરના સુંદર આકાર એટલે સમચતુરસ્ર વિગેરે સ ંસ્થાનને પામી શકાય છે. ૫૧૪ ચેાથા વ્રતના પાંચ અતિચારની ખીના વિગેરે જણાવે છે: અપરિગૃહિતાનુ ગમન ઈર પરિગૃહિતા ગતિ, અતિચાર પાંચ અણુવ્રતે ચેાથે કદી ન લગાડીએ; અન’ગ ક્રીડા પર વિવાહ કરણ અને ઉત્કટ રતિ; અ:--અપરિગૃહિતા એટલે જે સ્ત્રીને કાઇએ ગ્રહણ કરેલી નથી એવી જે કુમારી કન્યા અથવા વૈશ્યા વિગેરે તેની સાથે ગમન એટલે કામક્રીડા કરવી તે પહેલે અતીચાર. ૧ તથા પરિગૃહીતા ગમન એટલે પ્રત્યેક પુરૂષની પાસે જનારી વેશ્યા વિગેરે સ્ત્રી જાતિને કેાઇએ અમુક ટાઇમ સુધી પેાતાની કરી રાખી હાય તેની સાથે ગમન કરવું તે ખીજો અતિચાર. ૨ અનંગક્રીડા એટલે કામલેગ સંબંધી ક્રીડા કરવી. ૩ પેાતાના પુત્ર પુત્રી વિગેરે સિવાય બીજાના વિવાહ કરવા કરાવવા તે. ૪ અને ઉત્કટરતિ એટલે કામભાગને વિષે તીવ્ર આસક્તિ રાખવી. ૫ એ પ્રમાણે ચાથા સ્થૂલ મૈથુન વિરમણુ વ્રતને વિષે પાંચ અતિચાર કદાપિ લગાડવા નહિ, અને પ્રાણથી પણુ અધિક વહાલા એવા શીયલવ્રતથી કદાપિ ચૂકવું નહિ. કારણકે શીલ એ ઉત્તમ આચાર છે તેનું અવશ્ય રક્ષણ કરવું જોઇએ. અહીં અતિચારની ખીના ટૂંકામાં જણાવી છે કારણકે તે શ્રી દેશિવરતિ જીવનમાં વિસ્તારથી સમજાવી છે. ૫૧૫ પાંચમા અણુવ્રતની બીના વિગેરે જણાવે છેઃ— પ્રાણથી પણ અધિક વ્હાલા શીલથી ના ચૂકીએ. ૫૧૫ એકઠા કરવા લહે મૂર્છાવશે દ્રવ્યાદિને, દેશથી પંચમ તે તસ ત્યાગ પરિગ્રહ વિરમણે; સથા મૂર્છાતણા સાધન તણા પરિહારને, કરવા સમર્થ ન જેહ તે દેશે તજતા તેહને, ૫૧૬ અ:---જીવા મૂર્છા વશે એટલે મમતા અથવા લેાભને લઇને દ્રવ્યાદિ એટલે ધન, દાલત, ઝવેરાત, અગલા, ખેતર, વાડી વગેરેને એકઠા કરવાની ઈચ્છા રાખે છે. તેના દેશથી નિયમ કરવા તે પાંચમું સ્થૂલ પરિગ્રહ વિરમણવ્રત કહેવાય. જેઓ સંપૂર્ણપણે મૂર્છાના સાધન જે ધન વિગેરે તેના પરિહાર એટલે ત્યાગ કરવાને સમર્થ ન હાય તે તે રિગ્રહના દેશથી એટલે અમુક મર્યાદા રાખીને ત્યાગ કરે છે. ૫૧૬ ૪૭ સાત શ્ર્લાકમાં પરિગ્રહથી થતા ગેરલાભ જણાવે છે:— પરિગ્રહ નદીનું પૂર મન જલને બગાડે છે અને, ધર્મ રૂપ તરૂને ઉખાડે તેમ લાભ સમુદ્રને; For Personal & Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી વિજયપઘસરિતતે વધારે ક્ષાન્તિ નીતિ પયણને પીડના, ઘે જ મર્યાદા સ્વરૂપ તટ ભાંગતું ભવિ જીવના. ૫૧૭ અર્થ:--જેમ નદીનું પૂર પાણીને મલીન કરે છે તેમ આ પરિગ્રહ રૂપી નદીનું પૂર મન રૂપી પાણીને મલીન કરે છે. એટલે પરિગ્રહને લીધે મનમાં શાંતિ રહેતી નથી, તેથી આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન થવાથી મનના અધ્યવસાય મલીન થાય છે. વળી તે પૂર જેમ કાંઠે ઉગેલા ઝાડને મૂળમાંથી ઉખાડી નાખે છે તેમ આ પરિગ્રહ રૂપી નદીનું પૂર ધર્મરૂપી ઝાડને ઉખાડી નાખે છે એટલે પરિગ્રહમાં આસક્ત જીવ ધર્મકાર્ય કરી શકતો નથી, તથા પૂરને લીધે જેમ સમુદ્રમાં વૃદ્ધિ થાય છે તેમ આ પૂર લાભ રૂપી સમુદ્રની વૃદ્ધિ કરે છે એટલે જેમ પરિગ્રહ વધતો જાય તેમ તેમ પણ વધતો જાય છે, અને ક્ષાન્તિ એટલે ક્ષમા તથા નીતિ રૂપી પોયણું એટલે કમલિનીને પીડા પમાડે છે, એટલે પરિગ્રહમાં આસક્ત જીવ ક્ષમા તથા નીતિને ત્યાગ કરે છે, તથા જેમ પાણીનું પૂર નદીના બંને કાંઠાને તોડી નાખે છે તેમ આ પરિગ્રહ રૂપી પૂર ભવ્ય જીવન મર્યાદા રૂપી તટને ભાગી નાખે છે. ૫૧૭ લભ શાથી વધે છે વિગેરે બીના જણાવે છે – શુભ ભાવ હંસ ઉડાડતું હિમ જેમ પામે લાભને, તિમ વધે છે લેભ ધારે તેહ અધિકી માત્રને; સંતેષ ગુણ હથિયારથી અવળે કરે જે લોભને. શ્રાદ્ધ તે હવે ભલે લેજે અપૂરવ બેધને. પ૧૮ અર્થ –તથા આ પાણીનું પૂર શુભ ભાવ એટલે સારા અધ્યવસાય રૂપી હંસને ઉડાડી મૂકે છે, વળી જેમ લાભ વધતું જાય તેમ લાભ પણ વધતો જાય છે, એટલે હજાર મળે તે લાખની અને લાખ મળે તે કોડની ઈચ્છા રાખ્યા કરે છે. માટે જે સંતોષ ગુણ રૂપી હથિઆરથી લોભને અવળે કરે છે એટલે લોભને કાબુમાં રાખે છે અથવા લોભને ત્યાગ કરે છે તેને જ ભલો શ્રાવક જાણ, એ પ્રમાણે આ અપૂર્વ બેધને ગ્રહણ કરજે. અહીં સમજવાનું છે કે–ામ' આને ઉલટાવીએ તો મા એમ થાય છે. એટલે જે લોભનો ત્યાગ કરે તેજ ભવ્ય જીવ ભલો કહેવાય. પ૧૮ દ્રવ્યમાં રાગ રાખવાથી જે નુકશાન થાય, તે વિગેરે જણાવે છે – દ્રવ્ય કેરા રાગ જે તે કલહ કરિને રાખવા, વિગિરિના જેહા તિમ ક્રોધ ગીધને રાખવા સમશાન આ છે રાફડો તિમ દુઃખ અહિને રાખવા, રાત જેવો પ્રેષરૂપી ચેરને ફરવા જવા, પ૧૯ For Personal & Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ દેશને ચિંતામણિ ] ૩૭૧ અર્થ –જેમ વિધ્યાચલ પર્વત હાથીઓને રાખે છે તેમ આ ધનને રાગ તે કલહ એટલે કજીઓ રૂપી હાથીને રાખવા માટે વિધ્યાચલ જેવો છે. એટલે જ્યાં ધનનો રાગ હોય છે ત્યાં અનેક જાતના કજીઆ, લડાઈ ટંટા થાય છે, વળી જેમ શ્મશાનમાં ગીધે રહે છે તેમ ધનને રાગ કોધ રૂપી ગીધને માટે શ્મશાન સમાન છે. અથવા ધનને રાગ હોય ત્યાં કોઇ પણ થાય છે, જેમ રાફડામાં સર્પ રહે છે તેમ આ ધનની આસક્તિ દુઃખ રૂપી સર્પને રહેવા માટે રાફડાના જેવી છે. અથવા ધનને રાગ અનેક જાતના દુઃખને પમાડે છે, વળી આ ધનનો રાગ દ્વેષ રૂપી ચેરને ફરવા માટે રાત્રીના જેવો છે, એટલે ધનને રાગ હોય ત્યાં છેષ એટલે પરસ્પર અદેખાઈ વેર ઝેર વગેરે થાય છે. પ૧૯ પુણ્ય વન દાવાગ્નિ જે સરલતા ઘન વાયુ એ, ન્યાય કમલિની બાળનારે હીમ પરિગ્રહ જાણીએ, સમ શત્ર અણુ સંતેષને એ ભાઈબંધ વિચારીએ, મેહની વિશ્રામભૂમિ પાપ કેરી ખાણ એ. પર૦ અર્થ:–વળી એ પરિગ્રહ પુણ્ય રૂપી વનને બાળવા માટે દાવાનલ જે છે એટલે ધનની આસક્તિ પુણ્ય કાર્ય કરવા દેતી નથી. વળી સરલતા એટલે કપટ રહિતપણું તે રૂપી મેઘને વિખેરી નાખવા માટે પવન સમાન છે, એટલે પરિગ્રહ હોય ત્યાં સરળપણું રહી શકતું નથી, વળી ન્યાય રૂપી કમળને બાળવા માટે આ પરિગ્રહ હીમ જે છે એટલે જ્યાં પરિગ્રહ હોય ત્યાં ન્યાયનો પણ નાશ થાય છે. અને તે શમતાને શત્રુ છે એટલે શમતા ગુણને પણ ટકવા દેતું નથી, વળી અણુસંતોષ એટલે લોભને તે આ પરિગ્રહ ભાઈબંધ એટલે મિત્ર છે, અને મેહની તો એ વિશ્રામભૂમિ છે એટલે પરિગ્રહ હોય ત્યાં મોહ જરૂર હોય છે. વળી પરિગ્રહ પાપની તે ખાણ છે. એટલે પરિગ્રહને લીધે અનેક પ્રકારનાં પાપ બંધાય છે. પર દુથન કીડા વન વિપદનું ઠાણ પરિગ્રહ માનીએ, શેક કારણ માન મંત્રી આ પરિગ્રહ ધારીએ, કલેશ ઘર ભંડાર વ્યાકુલતા તણે જિન ધર્મને, સાધવામાં વિશ્વરૂપ જાણી તો ઝટ એહને. પર૧ અર્થ:–વળી આ પરિગ્રહ દુર્થોન જે આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન તેમને ક્રીડા કરવા માટે વન સમાન છે, એટલે જ્યાં પરિગ્રહ હોય ત્યાં જરૂર દુર્થોન રહેલા છે. તેમજ તે વિપત્તિનું સ્થાનક છે એમ જાણવું. તથા આ પરિગ્રહ શોક એટલે દીલગીરીનું કારણ છે. વળી આ પરિગ્રહ માનના મંત્રી જેવો છે, અને કલેશનું ઘર છે. તથા વ્યાકુલતા એટલે For Personal & Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ ૩૭ર ( શ્રી વિજ્યપદ્રસૂરિકૃતગભરામણનો ભંડાર છે. વળી જૈન ધર્મની સાધના કરવામાં અડચણ રૂપ પરિગ્રહ છે. એમ જાણીને હે ભવ્ય છે ! આ પરિગ્રહને તમે જલ્દી ત્યાગ કરજે. પ૨૧ ધન આદિમાં આસક્તિનો ધરનાર માનવ ના લહે, સંતોષને દ્રવ્યાદિમાં મન તેહનું નિશદિન રહે તે એમ માને ના અરે આ સર્વ દ્રવ્યાદિક તજી, પરભવ જવાને એકલે હું પિઠ પાપતણું સજી. પરર અર્થ –ધન વગેરેમાં આસક્તિ ધરનાર એટલે ઘણે રાગ રાખનાર માણસ સંતોષને પામતો નથી, કારણ કે તેનું મન હંમેશાં તેણે ભેગા કરેલા દ્રવ્ય વગેરેમાં રહે છે. અથવા નવું દ્રવ્ય કેવી રીતે ભેગું કરવું તેમાં રહે છે. અને તે લોભી મનુષ્ય એમ વિચારતે નથી કે મેં મારું મારું કરીને ભેગા કરેલા આ ધન વગેરે સર્વ પરિગ્રહને ત્યાગ કરીને હું એકલો જ પરભવમાં જવાનું છું. તે વખતે મેં ભેગું કરેલું ધન વગેરે મારી સાથે આવવાનું નથી, પરંતુ તે તે અહીં જ રહેવાનું છે, કારણ કે તે ધન વગેરે પિતાની સાથે પરભવમાં લઈ જઈ શકાતાં નથી. પરંતુ ધન વગેરે ભેગું કરતાં જે પાપની પિઠ તૈયાર કરી છે, એટલે ઘણા પ્રકારના પાપ કર્મો ભેગાં કરેલાં છે તે જ સાથે આવવાની છે. પરર ન આવશે લવલેશ સાથે યાદ પણ ના આવશે, તે કાજ કોના શીદ ફેગટ પાપ કરૂં હું મદ વશે; ગ્રહ અને પરિગ્રહ વિષે બહુ ફરક પીડા ગ્રહ તણું, જે તેનાથી અધિક પીડા કહી પરિગ્રહ તણ. પર૩ અર્થ–પૂર્વે કહ્યા પ્રમાણે ભવ્ય જીવોને યાદ રાખવું કે—મરતી વખતે આ ધન વગેરેમાંથી લવલેશ એટલે અંશ માત્ર પણ સાથે આવશે નહિ. તેમજ પરભવમાં ગયા પછી તે વસ્તુ સાંભરતી પણ નથી, તો પછી મારે અભિમાનથી શા માટે ફેગટ પાપ કરવા ? એટલે ન કરવા જોઈએ. અને ગ્રહ એટલે શનૈશ્ચર વગેરે ગ્રહો અને પરિગ્રહ એટલે મૂચ્છભાવ તે બંનેમાં ઘણે તફાવત છે, કારણ કે ગ્રહથી જેટલી પીડા થાય છે તેનાથી પરિગ્રહની (પરિ ચારે તરફથી, ગ્રહ એટલે પકડાવું) પીડા ઘણી વધારે કહેલી છે. એટલે ગ્રહો જેટલું દુઃખ આપે છે, તેની વધારે દુઃખ પરિગ્રહથી ભેગવવું પડે છે. પર૩ પાંચમા વ્રતને ધારણ કરવાથી શા શા લાભ થાય! તે વિગેરે જણાવે છે – મુક્તિદાયક ધર્મસાધન પાંચમે વ્રતથી બને, એહ વ્રત વિસાવનારૂં ભવ તણ બહુ દુઃખને; For Personal & Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] તે ક બંધ નિવારતું જે થાય અવિરતિ ભાવથી, સતાષ તેમ સમાધિ આપે પાંચમું વ્રત નિયમથી, ૫૨૪ અ:—આ પાંચમા સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રતથી મુક્તિદાયક એટલે મેાક્ષ આપનાર ધર્મની સાધના અની શકે છે, વળી આ વ્રત ભાવના ઘણી જાતના અનેક દુ: ખાને નાશ કરનારૂ છે, કારણ કે આ વ્રતથી ઉપાધિ ઓછી થતી હાવાથી દુ:ખ આછાં થાય છે. જેમ જેમ ઉપાધિ વધે છે તેમ તેમ વિડંબનાઓ વધતી જાય છે અને પરિગ્રહ પણુ ઉપાધિ સમાન જ છે. તથા અવિરતિ (કાઇ પણ જાતના નિયમ નહિ કરવા તે )થી થતા કર્મોના બંધને આ વ્રત શકે છે વળી તે વ્રત સંતાષ તથા શાંતિને પણુ આપે છે. પર૪ આ વ્રતથી કાને કેવા લાભ થયા, તે ટૂંકામાં જણાવે છે:— આ તે વિદ્યાપતિએ થિર કયુ ધનને જતાં, ધર્મ સાધત તેડુ પુષ્કળ રાજ્ય ઋદ્ધિ પામતા; અધિક લક્ષ્મી સાત ક્ષેત્રે વાપરી શિવ સંપદા, ૩૦૩ પાંચમે ભવ પામતા તજી ભવ તણી સવિ આપદા. પરપ અ:આ વ્રતનું પાલન કરીને વિદ્યાપતિએ પાતાની પાસેથી જતાં રહેતાં ધનને સ્થિર કર્યું, એટલે જે ધન જતું રહેતું હતું તે તેમની પાસે જ રહ્યુ, અને તેણે તે ધનને ‘નહિ રાખી મૂકતાં' ધર્મના કાર્યમાં વાપર્યુ તેથી ઘણી વિશાલ રાજ્યની ઋદ્ધિ મેળવી. અને ત્યાં પણ ઘણી લક્ષ્મીને સાત ક્ષેત્રેમાં વાપરીને શિવસ ંપદા એટલે મેાક્ષની ઋદ્ધિ પાંચમા ભવે મેળવીને તેમણે આ સંસારની સર્વ પ્રકારની ઉપાધિઓના ત્યાગ કર્યાં. ૫૨૫ જયણા અને અતિચારની ખીના વિગેરે સમજાવે છેઃ— દોષ પરિગ્રહના અને બહુ લાભ પાંચમ વ્રત તણા, દીલ ધરી દ્રવ્યાદિનું પરિમાણુ કરીએ વિજના; ધાર્મિ કાદિ પ્રસંગની જયણા જરૂરી રાખીએ, પાંચ અતિચાર તજીને પાંચમુ વ્રત પાળીએ. પર૬ અ:—એ પ્રમાણે પરિગ્રહના ઘણા દોષોને અને પાંચમા વ્રતના ઘણા લાભને મનમાં વિચારીને હે ભવ્ય જના! તમે માલ મિલકત વગેરેના નિયમ કરજો, અને તે પ્રસંગે વધારે લક્ષ્મી થાય તેા તેને ધાર્મિક કાર્યમાં વાપરો, અને આ વ્રતમાં જરૂરી જયણા રાખજો, વળી આ વ્રતના પાંચ અતીચારાના ત્યાગ કરીને પાંચમા વ્રતનું પાલન કરવું. આ વ્રતના પાંચ અતીચાર આ પ્રમાણે:-૧ ધન ધાન્ય પરિમાણુાતિક્રમ એટલે ધન ધાન્યના પરિમાણુનું ઉલ્લંઘન કરવાથી-એળગવાથી ૨ ક્ષેત્રવાસ્તુ પ્રમાણાતિક્રમ એટલે ખેતર For Personal & Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ શ્રી વિજ્યપદ્વરિતતથા ઘર હાટના પરિમાણનું ઓળંગવું. ૩ રૂચ સુવર્ણ પ્રમાણતિક્રમ એટલે રૂપા તથા સેનાના પરિમાણનું ઓળંગવું. ૪ મુખ્ય પ્રમાણતિક્રમ એટલે ઘરના સામાન વિગેરેના પરિમાણનું ઓળંગવું. ૫ દ્વિપદ ચતુષ્પદ પ્રમાણતિક્રમ એટલે દાસ, દાસી તથા ગાય ભેંસ વગેરેના પરિમાણુનું ઓળંગવું, આ બીનાને શ્રી દેશવિરતિ જીવનમાં વિસ્તારથી વર્ણવી છે. પર૬ છઠ્ઠી વ્રતની બીના વિગેરે જણાવે છે – અણુવ્રતે ઉપકારકારક ગુણવ્રત ત્રણ જાણીએ, ગમનાગમનને દશ દિશામાં નિયમ કરીએ દિશિત્રતે, સંતોષવૃત્તિ પમાડનારૂં રખડપટ્ટી દૂર કરે, બંધ અવિરતિનો ક્રમે વ્રત આ પરંતા શિવ વરે. પર૭ અર્થ—અણુવ્રતને જે ઉપકાર કરે તે ગુણવ્રત કહેવાય છે. માટે અણુવ્રતની બીના કહીને ગુણવ્રતનું સ્વરૂપ કહે છે. તે ગુણવ્રત ત્રણ છે. તેમાં દશ દિશા એટલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એ ચાર તથા ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય એ ચાર ખુણુ તથા ઉપર અને નીચે એ પ્રમાણે દશ દિશાઓમાં ગમનાગમન એટલે જવા આવવાને જે નિયમ કરવો તે દિશિવ્રત એટલે દિગ પરિમાણવ્રત નામનું પહેલું ગુણવ્રત કહેવાય. આ વ્રત સંતોષવૃત્તિ એટલે લેભને ત્યાગ કરાવનારૂં તથા રખડપટ્ટીને દૂર કરાવનારૂં છે, વળી અવિરતિથી થતા બંધને દૂર કરનાર છે, અને આ વ્રતને ધારણ કરનાર ભવ્ય જી અનુક્રમે મેક્ષને પણ મેળવે છે. પ૨૭ આ વ્રતથી કોને કેવા લાભ થયા વિગેરે બીના ઉદાહરણ દઈને સમજાવે છે – શેઠ સિંહે મુક્તિ સુરસુખ ચારૂદત્ત આ વ્રતે, મેળવ્યા લધુવય મહાનન્દ તથા છઠ્ઠા વ્રતે; ખૂબ લક્ષ્મી મેળવી તિમ પુત્રને નિર્વિષ કર્યો, પંચાતિચાર તજી પરભવે તેહ બહુ સુખીયો થયે. પ૨૮ અર્થ:--સિંહ નામના શેઠે આ વ્રતનું આરાધન કરો મેક્ષ સુખ મેળવ્યું, તથા શેઠ ચારૂદત્તે આ વ્રતની આરાધનાથી સ્વર્ગનું સુખ મેળવ્યું. તથા લઘુવય એટલે નાની ઉંમરવાળા મહાનલ્ટે આ છઠ્ઠા વ્રતની આરાધના કરવાથી ઘણી લક્ષમી મેળવી, અને પિતાના પુત્રને નિર્વિષ એટલે સર્પના ઝેરથી રહિત કર્યો, અને આ વ્રતના પાંચ અતીચારનો ત્યાગ કરીને તે મહા નંદકુમાર ઘણે સુખી થયે. આ વ્રતના પાંચ અતીચાર આ પ્રમાણે -(૧) ઉર્ધ્વ દિશા એટલે ઉંચે, (૨) અર્ધ દિશા એટલે નીચે તથા (૩) તિર્ય દિશા એટલે તીર્જી એમ ત્રણ દિશાના પરિમાણના નિયમ ઉપરાંત અનુપગથી જાય તે ત્રણ અતિચાર, (૪) For Personal & Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૩૭૫ ચોથા ક્ષેત્રવૃદ્ધિ નામે અતિચાર એટલે એક દિશા સક્ષેપી બીજી દિશામાં વધારો કરે તથા (૫) પાંચમો મૃતિ અંતર્ધાન એટલે કરેલા પરિમાણને ભૂલી જવાથી નિયમ ઉપરાંત જાય. એ પ્રમાણે પાંચ અતિચારને ત્યાગ કરવો. શ્રી દેશવિરતિ જીવનમાંથી આ અતિચારને વિસ્તાર જાણી લે. પ૨૮ સાતમા વ્રતની બીના ચાર લેકમાં જણાવે છે – ભેગને ઉપગ લાયક વસ્તુની જ્યાં ગણતરી, શક્તિ મુજબ કરાય બીજું તેહ ગુણવ્રતને સ્મરી; ભેજન અને વ્યાપારની રાખી અપેક્ષા નિયમને, શ્રાવકે કર ચહીને વિરતિ ગુણના લાભને પરલ અર્થ --જેમાં ભેગને લાયક (જે એક વખત ઉપયોગમાં આવે તેવી ખાન, પાન, ફૂલની માલા વગેરે) પદાર્થોને તથા ઉપભેગને લાયક (જે વારંવાર ઉપયોગમાં આવી શકે તેવા ઘરેણાં, વસ્ત્ર, ઘર વગેરે) વસ્તુઓની વાપરવા માટે શક્તિ મુજબ ગણતરી કરવામાં આવે તે બીજું ભેગેપગ પરિમાણુવ્રત કહેવાય છે. આ વાતને યાદ રાખીને શ્રાવકે વિરતિ ગુણને લાભ મેળવવા માટે ભેજનની અને વ્યાપારની અપેક્ષાએ તે બંને જાતના (ગ્ય અને ઉપગ્ય) પદાર્થોને જરૂર નિયમ કરવો જોઈએ. પરલ જેહની વપરાશ ન કદી સર્વથા તે પરિહરે, વપરાય તેવી ચીજમાં પણ નિયમ આનંદે કરે; કરૂણારસિક નિર્દોષ તિમ સંતેષમય જીવન બને, એમ કરતાં વ્રત પ્રભાવે પામીએ થિર શર્મને. પ૩૦ અથ:--પિતાને જે ભેગ અથવા ઉપભેગની વસ્તુઓની કયારે પણ વપરાશ ન હોય, તે વસ્તુઓનો તે ત્યાગ કરે, તથા જે વસ્તુઓ પોતે વાપરતો હોય તેવી વસ્તુઓને પણ અમુક સંખ્યામાં વાપરવી” તેવો નિયમ આનંદથી કરે. કારણકે જે વસ્તુ પિતાને વાપરવી નથી તે વાપરે નહિ તે પણ નિયમ ન કરે ત્યાં સુધી તેની અવિરતિ લાગે છે, તથા વાપરવાની વસ્તુઓમાં પણ સંખ્યાને નિયમ ન કર્યો હોય તે જે ચીજ નથી વાપરી તેને ઉદ્દેશીને પણ અવિરતિ દેષ લાગે છે, વળી આ નિયમથી દયા વડે રસિક, દોષ રહિત અને સંતોષમય જીવન બને છે, અને એવી રીતે વર્તવાથી પરંપરાએ ભવિષ્યમાં સ્થિર શર્મ એટલે કાયમ રહેનારૂં જે મોક્ષસુખ તેની પ્રાપ્તિ થાય છે. પ૩૦ વ્રતના અભાવે પાપબંધે દુઃખમય જીવન બને, અન્ય ભવ બગડે વિચારી એમ ચઉદસ નિયમને, For Personal & Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ ધારવા જ અનન્તકાય અભક્ષ્યને પણ છડીએ, જેઠુ કર્માદાન પંદર તેહને ના અર્થ:— વ્રતના અભાવે એટલે નિયમ કરવામાં ન આવે તે છે તેથી કરીને તે પાપ કર્મના ઉદય થાય ત્યારે જીવન દુઃખવાળું ભવ પણ બગડે છે, એવું વિચારીને આ વ્રતને વિષે ચૌદ નિયમે ખાવીસ પ્રકારના પ્રસિદ્ધ અનન્ત કાય તથા ખત્રીસ અભક્ષ્યના પશુ ત્યાગ કરવા જોઇએ તથા પંદર કર્માદાનનું સેવન પણ કરવું નિહ. પ૩૧ ત્રણ Àાકમાં આઠમા વ્રતની ખીના વિગેરે જણાવે છે:— પ્રવરદેવ ગૃહસ્થ કેરા કાઢ વિણસ્યા સ્વ ને, [ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત દેશિવરિત જીવનમાંથી ચાદ નિયમાદિક તણી, જાણવી મીના વિશેષે વીસ અતિચાર વ્રત સાધના કરવી જ નિ`ળ અધિકગુણી અનુમેદના, કરવી નિરન્તર વંદના શુભ સાધને તણી; આ વ્રત તણા. ૫૩૨ અઃ—ઉપરની ગાથામાં જણાવેલા ચૌદ નિયમા, ખાવીસ અભક્ષ્ય તથા ખત્રીસ અનન્તકાયની હકીકત તથા આ વ્રતના વીસ અતીચારો, પંદર કર્માદાન વિગેરેની વિશેષ હકીક્ત “ દેશિવરતિ જીવન ” નામના ગ્રંથમાંથી જાણવી. તે જાણીને આ વ્રતનીનિર્મળ આરાધના કરવી, તથા પાતાથી અધિક ચઢિયાતા ગુણી પુરૂષોની અનુમેાદના એટલે વખાણુ કરવા, તથા તેમને નિરંતર ( દરરોજ ) વંદન કરવુ. પ૩ર '' સેવીએ, ૫૩૧ પાપ કર્મના બંધ થાય અને છે, જેથી ખી ધારવા જોઇએ. તથા તેડુ પામી નરભવે થે સંયમે નિર્વાણને; સ્વજનાદિ કેરા કારણે સેવાય જે આરંભને, અ`દંડ જ તેહ તેથી પર અનČક દડને. ૫૩૩ અઃ—આ વ્રતની આરાધનાથી પ્રવર દેવ નામના ગૃહસ્થના કાઢ રોગ નાશ પામ્યા ત્યાંથી સ્વર્ગનાં સુખ લાગવીને મનુષ્ય ભવ પામીને ચારિત્રની આરાધના કરીને નિર્વાણુ એટલે મેાક્ષ સુખને પામ્યા. હવે આઠમા વ્રતની ખીના જણાવે છે—સ્વજન એટલે પાતાનાં સગાં કુટુંખ વગેરેના કારણથી જે આરંભ એટલે પાપનાં કાર્યો કરાય તે અર્થદ ંડ કહેવાય છે, અને તેના કારણ સિવાય જે આરંભને સેવાય તે અનર્થદંડ કહેવાય છે. ૫૩૩ છેડવા ત્રીજું ગુણવ્રત તેહ મનમાં ધારીએ, દુર્ધ્યાન આદિ ચાર અન ના કદી સેવીએ; ૧ અનન્તકાય એટલે અનન્તા સાધારણ વનસ્પતિ કાયના જીવાનું જે એક એટલે ઘણા જીવાને ધાત થતા હેાવાથી અથવા ભક્ષણ કરવા ચેાગ્ય નહિ હૈ।વાથી છે. ૩ કર્માદાન એટલે જેથી કરીને આત્માને વિષે ઘણાં કર્મોનું ગ્રહણ થાય તેવાં કાર્યો કરવા તે. શરીર. ૨ અભક્ષ્ય અભક્ષ્ય કહેવાય For Personal & Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૩૭૭ વ્રત અભાવે પામતા બંધાદિ બહુ નુકશાનને, ત્રત પ્રભાવે શાન્તિ સુખ બહુ બાંધીએ ના પાપને. પ૩૪ અર્થ –આ ઉપર જણાવેલ અનર્થદંડને જે ત્યાગ કરે તે અનર્થદંડ વિરમણ વ્રત નામનું ત્રીજું ગુણવ્રત મનમાં સારી રીતે ધારી રાખવું. દુર્થોન વગેરે મટા ચાર અને નર્થદંડ કહેવાય છે, તેમનું કદાપિ સેવન કરવું નહિ. કારણ કે આ વ્રતના અભાવથી એટલે આ (આઠમા વ્રત) નું સેવન નહિ કરવાથી પાપ કર્મને બંધ વગેરે ઘણું નુકસાન થાય છે. તેમજ વ્રતના પ્રભાવથી શાન્તિનું સુખ ઘણું મળે છે અને તેથી પાપ એટલે અશુભ કર્મને બંધ થતા નથી. પ૩૪ ચિત્રગુપ્ત ફાંસીનું દુઃખ તિમ નરકની વેદના, આ અનર્થક દંડ વેગે મેળવ્યા મુનિરાજના ઉપદેશથી તે પાપના છેડાવનારા સંયમે, મુક્તિ પામે એમ આ વ્રત સાધતાં ન ભવે ભમે. પ૩૫ અર્થ–પુરોહિતના ચિત્રગુપ્ત નામે દીકરાએ આ અનર્થદંડના વેગથી એટલે અનWદંડમાં આસક્ત થઈને ફાંસીનું દુઃખ આ લોકમાં મેળવ્યું તથા પરભવમાં નરકની ઘેર વેદનાઓ ભેગવી, પરંતુ ત્યાર પછી મુનિરાજને ઉપદેશ સાંભળીને પાપમાંથી છોડાવનારા એટલે મૂકાવનારા સંયમ વડે તે મુક્તિને પામે, આ આઠમા વ્રતને બરોબર સાધનારા ભવ્ય જ આ બહુ જ દુખમય સંસારમાં ઘણે ટાઈમ રખડતા નથી. પ૩૫ ત્રણ લેકમાં નવમા વ્રતની બીના વિગેરે જણાવે છે – ફરી ફરી જ કરાય જે શિક્ષાત્રતો તે જાણીએ, અણુવ્રતાદિક પિષવાને ફરી ફરી એ સેવીએ; બે ઘડી સમતા સ્થિતિ જે તે સામાયિક બને, તેહમાં સધ્યાન સંયમ ધારવા શુભ ભાવને. પ૩૬, અર્થ_એવી રીતે ત્રણ ગુણવ્રતની હકીકત કહીને હવે શિક્ષાવ્રતનું સ્વરૂપ જણાવે છે–જે શિક્ષા એટલે અભ્યાસની પેઠે વારંવાર કરવામાં આવે તે શિક્ષાત્રત કહેવાય, અને પ્રથમનાં પાંચ વ્રતને તથા ત્રણ ગુણવ્રતને પોષણ કરવા માટે શિક્ષાવતેની વારંવાર સેવના કરવી જોઈએ. તેમાં પ્રથમ સામાયિક નામનું શિક્ષાવ્રત જાણવું, બે ઘડી અથવા ૪૮ મિનિટ સુધી જે સમતા એટલે રાગદ્વેષ રહિતપણાની સ્થિતિ એટલે અવસ્થા (સ્વરૂપ) તે સામાયિક વ્રત જાણવું. તે સામાયિકમાં ધ્યાન એટલે ધ્યાન કરવું, ચારિત્રનું પાલન કરવું તથા શુભ ભાવ એટલે સારા અધ્યવસાય રાખવા. ૫૩૬ ४८ For Personal & Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સિદ્ધિદાયક એહના નવમા વ્રતે કરી નિયમને, નિત કરે સંભારતાં ચેારાદિના દૃષ્ટાન્તને; ચાર સામાયિક ગુણીને પેખતાં શુભ ભાવના, [ શ્રી વિજયપદ્મસુરિષ્કૃત ભાવતાં સર્વંજ્ઞ થઇને પામતા સુખ સિદ્ધિનાં, ૫૩૭ અઃ—સિદ્ધિદાયક એટલે મેાક્ષ સુખને આપનાર આ સામાયિક નામના વ્રતમાં સામાયિકના નિયમને યથાશક્તિ કરે. એટલે શ્રાવકે હુંમેશાં સામાયિક કરવું જોઇએ. અને ચાર વગેરેના દષ્ટાન્તને સંભારે છે. ચાર સામાયક ગુણમાં રહેલા શ્રાવકને એટલે સામાયિક કરનાર શેઠને જોઈને શુભ ભાવના ભાવીને સર્વજ્ઞ થઈને એટલે કેવલજ્ઞાન પામીને મેક્ષનાં સુખ પામ્યા, અહીં સમજવાનું એ કે જ્યારે સામાયિકમાં રહેલા જીવેા પણ સામાયિકના પ્રભાવે ખીજા દેખનારને સન્માર્ગમાં લાવીને ઉત્તમ લાભ આપે છે, તેા પછી સામાયિક ગુણુ વિશિષ્ટ લાભને આપે એમાં નવાઈ શી ? ૫૩૭ હસ્તિ પામ્યા દેવ સુખને તેમ ડેાસી નૃપ તણી, કુંવરી થઇ સામાયિકે ખીના મણસિંહ શ્રાદ્ધની; સંભારીને વિકટ પ્રસંગે નિયમ સામાયિક તણા, જાળવી અતિચાર છડી લાભ લેજો વિરતિના, ૫૩૮ અ:--આ સામાયિક વ્રતના પ્રભાવથી ( સામાયિક કરવાથી ) હાથી દેવનાં સુખને ( દેવતાઇ સુખને ) પામ્યા એટલે દેવગતિમાં ઉત્પન્ન થયો. તથા એક ડાસી મરીને રાજાની કુંવરી થઇ, તથા હે ભવ્ય જીવે ! મહધુસિંહ શ્રાવકની સામાયિકની મીનાને યાદ કરીને વિકટ પ્રસંગે એટલે મુશ્કેલીના વખતમાં પણ સામાયકના નિયમને જાળવીને પાંચ અતિચારના ત્યાગ કરીને વિરતિના લાભ મેળવો. આ વ્રતના પાંચ અતીચાર આ પ્રમાણેઃ— ૧ મનનુ દુપ્રણિધાન એટલે અશુભ ચિંતવના; ૨ વચનનું દુપ્રણિધાન એટલે ઉપયેગ રાખ્યા સિવાય વચન ખેલવું. ૩ કાયાનું દુપ્રણિધાન એટલે કાયાની જયણા ન રાખવી તે ૪ અનવસ્થાન એટલે અનાદર. ૫ સ્મૃતિ વિહીન એટલે સામાયિક લીધાના ઉપયાગ ન રાખવા. અહીં કહેલા મહસિંહ શ્રાવકની ખીના શ્રી દેશિવરતિ જીવનમાં કહી છે. ૫૩૮ એ શ્લાકમાં દશમા વ્રતની મીના વિગેરે જણાવે છે:— દ્વિગ્નતે પરિમાણુ તસ સંક્ષેપ છે દસમા વ્રતે, દિવસના ને રાતના દેશાવકાશિક શુભ વ્રતે; દિશિ ગમન આગમન કેરા નિયમ જુદા ધારીએ, કર્મ નિરણાદિ લાભ ઇહાં થતા ના ભૂલીએ. ૫૩૯ For Personal & Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] અર્થ-છઠ્ઠા દિગવિરમણ વ્રતમાં દિશાઓનું જે પરિમાણ કરેલું હોય તે પરિમાણમાંથી અનુકૂળતા પ્રમાણે સંક્ષેપ એટલે ઓછાશ કરવી તે દશમું દેશવગાશિક વ્રત કહેવાય છે, આ શુભ વ્રત દિવસને આશ્રીને તથા રાત્રી આશ્રીને કરાય છે, એટલે દિવસે તથા રાત્રે દિશાઓમાં ગમન એટલે જવું તથા આગમન એટલે આવવું તેના જુદા જુદા નિયમ ધારવા. આ પ્રમાણે સંક્ષેપ કરવાથી કર્મની નિર્જરા વગેરે ઘણું લાભ થાય છે એ વાત ભૂલવી નહિ. પ૩૯ આ વ્રતે મંત્રી સુમિત્ર બચાવતે નિજ પ્રાણને, ધર્મી બનાવે ભૂપને બન્ને વિદેહે મુક્તિને પામ્યા તજી અતિચાર આ દષ્ટાન્ત મનમાં ધારીને, પાળીએ દેશાવકાશિક નિયમને ધરી હર્ષને. ૫૪૦ અર્થ-આ વ્રતનું આરાધન કરીને સુમિત્ર નામે મંત્રીએ પોતાના પ્રાણનો બચાવ કર્યો તથા રાજાને ધર્મિષ્ટ બનાવ્યું. તથા રાજા અને મંત્રી બંને વિદેહે એટલે મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષપદને પામ્યા. માટે આ વ્રતના પાંચ અતીચારોને તજીને સુમિત્ર મંત્રીના દષ્ટાન્તને મનમાં સારી રીતે વિચારીને આ દેશાવકાશિક નામના દશમાં તના નિયમનું હર્ષ પૂર્વક પાલન કરવું, આ વ્રતના પાંચ અતીચાર આ પ્રમાણે –૧ આનયન પ્રગ એટલે ધારેલા ક્ષેત્રની બહારથી કંઈ ચીજ મંગાવવી તે. ૨ શ્રેષ્ઠ પ્રયાગ એટલે ધારેલા ક્ષેત્રની બહાર દાસ દાસીને મોકલી કાંઈ વસ્તુ મંગાવવી તે. ૩ શબ્દાનુપાતી એટલે ધારેલા ક્ષેત્રની બહાર રહેલા માણસને શબ્દ સંભળાવી બોલાવો તે. ૪ રૂપાનુપાતી એટલે ધારેલા ક્ષેત્રની બહાર રહેલા મનુષ્યને રૂપ દેખાડવું તે. ૫ પુદ્ગલ પ્રક્ષેપ એટલે ધારેલા ક્ષેત્રની બહાર કાંકરો વગેરે નાખી પિતાની હયાતી જણાવવી તે. વિશેષ બીના શ્રી દેશવિરતિ જીવનમાં જણાવી છે. ૫૪૦ બે બ્લેકમાં અગીઆરમાં વ્રતની બીના વિગેરે જણાવે છે -- જેહ પિષે ધર્મને તે પિષધ વ્રત જાણીને, ચાર પર્વે જ્ઞાન પાંચમ માન એકાદશી અને અષ્ટાબ્લિકાદિક દિવસમાં શ્રાવક કરે ચઉ ભેદથી, પિષધ નિરન્તર તેહને જેઓ કરી શકતા નથી. ૫૪૧ અર્થ:--જે આત્મિક મને પિધે એટલે પુષ્ટ કરે તે પૌષધ વ્રત જાણવું. જેઓ વારંવાર ન કરી શકે, તેમણે પાર પર્વ એટલે દરેક માસની બે અષ્ટમી અને બે ચતુદેશી તથા જ્ઞાન પાંચમ મૌન એકાદશી તથા અષ્ટાહ્નિકાદિક એટલે પર્યુષણ પર્વાદિની For Personal & Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ || શ્રી વિજયપધસૂરિકૃતઅઠ્ઠાઈ વગેરે દિવસમાં ચાર ભેદવાળું પૌષધ વ્રત કરવું. પૌષધના ચાર પ્રકાર ટુંકામાં આ પ્રમાણે જાણવા-આહારને પૌષધ દેશથી અને સર્વથી, ૨ શરીરને સત્કાર પૌષધ સર્વથી ૩ બ્રહ્મચર્યને પૌષધ સર્વથી, ૪ અવ્યાપારને પૌષધ સર્વથી. ૫૪૧ ઉપધાન સંયમ સાધનાને યોગ્યતા આ વ્રત બળે, કર્મ ક્ષયાદિક લાભ જાણી શ્રાવક પિષધ કરે પાંચ અતિચારે તજે ઉપધાન વાહક શ્રાદ્ધની, વંદન સહિત અનુમોદના કરતા વતી મુનિરાજની. ૫૪૨ અર્થ-આ વ્રતને વિશેષ અભ્યાસ પાડવાથી ઉપધાનની યોગ્યતા તથા સંયમને સાધવાની ચોગ્યતા, તથા કર્મને ક્ષય વગેરે બહુ લાભ થાય છે, એમ જાણીને શ્રાવકેએ જરૂર પૌષધ કરવો જોઈએ, વળી આ વ્રતના પાંચ અતીચારોને ત્યાગ કરીને જેમણે ઉપધાન વહન કરેલાં હોય તેવા શ્રાવકની તથા વતી એટલે હંમેશાં આ વ્રતમાં રહેલા મુનિરાજની વંદન કરવા પૂર્વક અનુમોદના કરવી. આ વ્રતના પાંચ અતિચાર ટુંકામાં આ પ્રમાણે જાણવા-૧ પૌષધમાં ઠલ્લો માત્રુ પરઠવવાની જગ્યા શોધીને ન પરઠવે. ૨ બાજોઠ વગેરે ચીજ પુંજી પ્રમાઈને ન લે તે, ૩ સંથારાની ભૂમિ દંડાસણથી ન પૂજે તે. ૪ પૌષધ લઈને તેમાં આદરભાવ ન રાખે. ૫ ચાર પહેાર અથવા આઠ પહેર એમ પષધને જે ટાઈમ છે તે ટાઈમથી પહેલાં પૌષધ પાળે. એમ પાંચ અતીચાર જાણવા. વિશેષ બીના શ્રી દેશવિરતિ જીવનમાંથી જાણવી. ૧૪૨ ત્રણ લેકમાં બારમા વ્રતની બીના વિગેરે જણાવે છે – અતિથિ શબ્દ શ્રમણ લેવા ભેજનાદિક તેમને, આપવા તે બારમું વ્રત શ્રાદ્ધ પિષધ પારીને, વહોરાવતા વિધિ જાળવી નિર્દોષ ચીજ મુનિરાજને, પારણું કરતાં કરે ઈમ અતિથિ સંવિભાગને. ૫૪૩ અર્થ:--બારમું અતિથિ સંવિભાગ નામે વ્રત જાણવું. અહીં અતિથિ શબ્દ શ્રમણ એટલે સાધુ મુનિરાજ જાણવા. તેમને ભેજનાદિક એટલે અન્ન, પાન વગેરે આપવા તે બારમું વ્રત જાણવું. શ્રાવક પૌષધ પારીને મુનિરાજને નિર્દોષ એટલે ખપતી વસ્તુને વિધિ જાળવીને વહોરાવે છે. એ પ્રમાણે પારણું કરતાં પહેલાં જે કરવું તે અતિથિ સંવિભાગ વ્રત જાણવું. ૫૪૩ વર્ષાદિ કેરી અવધિ બાંધી જેવી મન ભાવના, તે પ્રમાણે નિયમ કરીએ અતિથિ સંવિભાગના For Personal & Private Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ૩૮૧ ભવ સમુદ્ર વહાણ જેવું જાણીએ મુનિદાનને. પૂર્વ ભવમાં દાન દઈ હું પામતો જિન ઋદ્ધિને. પ૪૪ અર્થ:--વર્ષાદિ એટલે એક વરસ વગેરેની અવધિ એટલે મર્યાદા બાંધીને પિતાના મનના જેવા પરિણામ હોય તે પ્રમાણે અતિથિ સંવિભાગ વ્રતના નિયમ કરવા. કારણ કે મુનિરાજને આપેલું દાન આ સંસાર રૂપી સમુદ્રની અંદર વહાણ જેવું જાણવું, એટલે જેમ વહાણથી સમુદ્ર તરી શકાય છે તેવી રીતે સુપાત્ર દાનનો મહીમાથી આ સંસાર રૂપી સમુદ્ર તરી શકાય છે. વળી પ્રભુજી કહે છે કે પૂર્વ ભવની અંદર આપેલા સુપાત્ર દાન વડે હું (ઋષભદેવ પ્રભુ) જિન ત્રાદ્ધિને એટલે તીર્થકરપણાના અશ્વર્ય (ઋદ્ધિ)ને પામ્યો છું. એ પ્રમાણે સુપાત્ર દાન ઠેઠ મુક્તિ સુધીના લાભ પણ આપી શકે છે એમ સમજીને શ્રાવકોએ સુપાત્રદાનને લાભ લઈને જ ભોજન કરવું. આ બાબતમાં સ્પષ્ટ વિશેષ બીના બહુ જ જાણવા જેવી છે. તે શ્રાવક ધર્મ જાગરિકામાં અને શ્રી દેશવિરતિમાં વિસ્તારથી સમજાવી છે. ૫૪૪ શક્તિ છતાં પણ દાન ઘ ના તેહ દુર્ગતિને લહે, પાંચ અતિચાર થકી શુભ શ્રાવકે અલગ રહે; એમ બારે વ્રત તણી શુભ સાધના ઉલ્લાસથી, કરી શ્રાવકે મુક્તિ વર્યા વરશે ભવિષ્ય નિયમથી. ૫૪પ અર્થ –જેઓ સુપાત્ર દાન દેવાને સમર્થ હોય તે છતાં પણ દાન આપતા નથી, તેઓ નરકાદિ દુર્ગતિને એટલે ખરાબ ગતિને પામે છે. તેમજ આ વ્રતના પાંચ અતીચારેથી શ્રાવકોએ અલગ રહેવું જોઈએ. એટલે પાંચ અતિચારો લગાડવા નહિ. આ વ્રતમાં પાંચ અતિચાર આ પ્રમાણે-૧ સાધુને દેવા ગ્ય આહારની ઉપર સચિત વસ્તુ મૂકવી. ૨ સાધુને દેવા યોગ્ય આહારને સચિત્ત પદાથ વડે ઢાંક. ૩ ફારફેર બલવું એટલે વહારાવવાની બુદ્ધિથી પારકી ચીજને પિતાની કહેવી અને નહિ વહોરાવવાની બુદ્ધિથી પોતાની ચીજને પારકી કહેવી. ૪ મત્સરભાવે દાન આપવું, ૫ મુનિને ગોચરીને વખત ઓળંગીને વહોરવા માટે બેલાવવા જાય. અહીં બારે વ્રતની બીના પૂરી થાય છે, એ પ્રમાણે બારે વ્રતની સારી સાધના ઉલ્લાસ પૂર્વક એટલે આનંદ પૂર્વક કરીને ભૂતકાળમાં શ્રાવકે મોક્ષને પામ્યા. અને ભવિષ્યકાળમાં પણ નિયમથી એટલે નિચે પામશે. માટે હે ભવ્ય ! તમે પણ આ વ્રતની જરૂર યથાશક્તિ સાધના કરજે. ૫૪૫ જિનધર્મનું સ્વરૂપ વિગેરે જણાવે છે – ત્રણ રત્ન કેરી સાધના રૂપ મેક્ષ માર્ગ સ્વરૂપને, વર્ણવ્યું જિનધર્મ પણ એ સાધજો નિત એહને, For Personal & Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ શ્રી વિજયપધરિકૃતએમ કરતાં પામશે ઝટપટ તમે નિવણને, પુણ્યવંતા જીવ પામે કલ્પતરૂ જિનધર્મને. પ૪૬ અર્થ-ત્રણ રત્ન જ ઉત્તમ દર્શને જ્ઞાન અને ચારિત્ર તેની સાધના રૂપ મોક્ષ માર્ગનું સ્વરૂપ મેં જણાવ્યું. અને તેજ જેન ધર્મ જાણો, માટે હે ભવ્ય જીવ આવા જિનધર્મને હંમેશાં સાધજે, કારણ કે તેની સાધના કરવાથી તમે પણ જલદીથી નિર્વાણ એટલે મેક્ષને પામશે. પુણ્યવંતા છ જ આવા ઉત્તમ લેકેત્તર કલ્પવૃક્ષના જેવા જૈન ધર્મને પામે છે. પ૪૬ બે લેકમાં ધર્મના કારણે સ્વભાવ વિગેરે જણાવે છે – કારણાદિ વિચારવા ત્રણ ધર્મના સમજુ જને, નિર્મલાનુષ્ઠાન કારણ ધર્મનું જાણે અને ધર્મ સ્વભાવે ભેદ બે સાશ્રવ નિરાશ્રવ ભાવથી, શુભ બંધ કર્મ વિનાશ લક્ષણ જાણ ક્રમ યોગથી. પ૪૭ અર્થ–સમજુ ભવ્ય જીવોએ ધર્મના (૧) કારણાદિ (૨) કાર્ય (૩) સ્વભાવ એમ ત્રણ બાબતેને જરૂર વિચાર કરવો જોઈએ. તેમાં નિર્મલાનુષ્ઠાન એટલે શુદ્ધ વિધિપૂર્વક કિયા કરવી તે ધર્મનું કારણ જાણવું એટલે પૂર્વે કરેલા તેવા અનુષ્ઠાનથી હાલ આપણને જિન ધર્મ મળે છે. ધર્મને સ્વભાવ બે પ્રકારે છે. (૧) એક સાથવ સ્વભાવ અને (૨) બીજે નિરાશ્રવ સ્વભાવ. જેનાથી શુભ કર્મ એટલે પુણ્યાનુબંધી પુણ્ય કર્મ બંધ થાય તે (ધર્મને) પહેલે સાશ્રવ ભાવ જાણવે. અને જેનાથી પૂર્વે બાંધેલા કર્મોને ધીમે ધીમે વિનાશ થાય એટલે નિર્જરા થાય તે (ધર્મને) બીજે નિરાશ્રવ સ્વભાવ જાણુ. એ પ્રમાણે અનુક્રમે બે સ્વભાવને પરમાર્થ જાણવો. ૫૪૭ સંસારી માં જણાયે પ્રવર વિવિધ વિશેષતા, ધર્મ કેરા કાર્યથી તેને ન કેઈ વિલેપતા ધર્મગે આર્ય દેશાદિક મલે ભવિ જીવને, સંપદા વેગે મળે ધર્મે લહે શિવશર્મને ૫૪૮ અર્થ–સંસારી જીવમાં જુદા જુદા પ્રકારના સારા સારા બનાવે (વિશિષ્ટપણું) જે દેખાય છે એટલે સુંદર રૂપ દીર્ધાયુષ્ય આરોગ્ય રાજ્ય ઋદ્ધિ વિગેરે સારી સારી સામગ્રી દેખાય છે, તે ધર્મનું કાર્ય જાણવું. કહેવાનું તાત્પર્ય એ છે કે ધર્મની આરાધનાથી આદેશ, ઉત્તમ કુલ વગેરે સામગ્રી ભવ્ય અને પ્રાપ્ત થાય છે, વળી ધર્મના પ્રભાવથી સંપદાઓ એટલે અનેક પ્રકારની ઋદ્ધિઓ જલ્દી મળે છે, અને છેવટે તેઓ શિવશર્મ એટલે મેક્ષનાં સુખને પણ મેળવે છે. . For Personal & Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ દરાનાચિંતામણિ ] કા એ પ્રમાણે ધર્મના કારણ વિગેરે ત્રણ વાનાં જણાવવાનું રહસ્ય એ છે કે ધર્મના બંને પ્રકારના સ્વભાવને શ્રી સર્વજ્ઞ ભગવંત પ્રત્યક્ષ પણે જૂએ છે. અને છદ્મસ્થ જી અનુમાનથી જુએ છે. જેમ દરેક પદાર્થમાં કારણ સ્વભાવ અને કાર્યની તપાસ કરીને તે પદાર્થની હયાતી સ્વીકારાય છે, તેવી રીતે કારણાદિ ત્રણ સાધનથી ધર્મની પણ હયાતી સ્વીકારવી જોઈએ. એટલે ધર્મ વસ્તુ છે, એમ સાબીત કરવામાં કારાદિ ત્રણ સાધન છે. અને તે અનુભવ સિદ્ધ છે. આથી કે ધર્મને લોપવા ચાહે, તે તે તદૃન ગેરવ્યાજબી છે. કારણ કે ધર્મનું ફલ સંસારી જેમાં સાક્ષાત દેખીએ છીએ. અને આપણે પણ અનુભવીએ છીએ. જો કે ધર્મ શબ્દથી ધર્મના કાર્ય (સુંદર બનાવો) ને લેવાય છે, અને નિરૂપચરિત (ઉપચાર વિનાને, વાસ્તવિક ખરે) ધર્મ બે પ્રકારને સ્વભાવ જ કહેવાય છે, તો પણ ઔપચારિક દષ્ટિએ ઉત્તમ અનુષ્ઠાનને અને ઉપર જણાવેલા સુંદર બનાવને પણ ધર્મ તરીકે ગણી શકાય. એટલે સદનુષ્ઠાન એ ધર્મનું કારણ છે અને સુંદર બનાવે એ ધર્મનું કાર્ય છે, તેથી કારણ (સદનુષ્ઠાન) માં કાર્ય (સુંદર બનાવો) ને ઉપચાર કરીને સદનુષ્ઠાનને ધર્મ તરીકે જણાવ્યું છે, અને કાર્યમાં (સુંદર બનાવવામાં) ધર્મને ઉપચાર કરીને તે સુંદર બનાવ પણ ધર્મ કહેવાય. ૫૪૮ ધર્મની દુર્લભતા વિગેરે જણાવે છે – સ્વર્ગાદિ સુખ છે સુલભ પણ જિનધર્મ દુર્લભ જાણજે, દેહાદિ ક્ષણભંગુર ગણીને ધર્મને નિત સાધજો; આજ સુક્ત શું કર્યું? આનો જવાબ વિચાર, લેઈ જીવન ખંડ સૂરજ આથમે ના ભૂલો. ૫૪૯ અર્થ:–હે ભવ્ય જીવો ! સ્વર્ગાદિ સુખ એટલે સંસારમાં ઉત્તમ ગણાતાં દેવતા વિગેરે સંબંધી સુખ મેળવવાં સુલભ એટલે સહેલાં છે, પરંતુ જિનધની પ્રાપ્તિ થવી ઘણું જ દુર્લભ એટલે મુશ્કેલ છે. વળી શરીર, ધન, યૌવન વગેરે ક્ષણભંગુર એટલે નાશ પામવાના સ્વભાવવાળા છે એવું જાણુને આ મહા પ્રભાવશાલી શ્રી જિન ધર્મની હંમેશાં સાધના કરજે, આજે મારા હાથે કર્યું સુકૃત એટલે સારું કાર્ય અથવા પુણ્યનું કાર્ય કરાયું તેને જવાબ વિચારજે, એટલે કેઈ સુકૃત કરાયું જણાય તો તેની અનુમોદના કરે અને ન કરાયું હોય તે તે દિવસ ફેગટ ગયે છે એવું જાણીને તેને પશ્ચાત્તાપ કરજે, કારણ કે સૂર્યને ઉદય થયે ત્યારથી માંડીને સૂર્યને અસ્ત થયે ત્યાં સુધીમાં તે સૂરજ તમારો જીવન ખંડ એટલે આયુષ્યને એક દિવસ જેટલો ભાગ લઈને આથમ્યા છે એટલે તમારાં આયુષ્યમાંથી એક દિવસ એ છો થયો છે એ વાત તમે ભૂલી જશો નહિ. અને હંમેશાં ચેતીને ચાલજે. પ્રમાદને વશ થશે નહિ. ૫૪૯ For Personal & Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ ३८४ [ શ્રી વિજ્યપદ્ધસૂરિકૃતચેતીને ચાલવાની હિતશિક્ષા આપે છે – કેડે તમારી ત્રણ પડ્યા સૂશે નહિ નિત જાગજો, - ધર્મથી સુખને લહી ઉપકારીને નિત સેવ; ક્ષેમ લક્ષ્મી આયુ હવે નહિ જ ધર્મષીને, ધર્મને સંકલ્પ પણ હવે ન નિષ્ફળ કે દિને. પપ૦ અર્થ –(૧) જન્મ (૨) જરા (ઘડપણ) (૩) મરણ તમારી પાછળ પડેલા છે, માટે આળસ રાખીને સૂઈ રહેશે નહિ, પરંતુ હંમેશાં જાગતા રહેજે. વળી ધર્મના પસાયે સુખ મેળવીને ઉપકારી જે જિનધિમે તેમની હંમેશાં સેવા કરજે. કારણ કે ધર્મને દ્વેષ કરનારને ક્ષેમ એટલે કલ્યાણ અથવા કુશળતા અને લક્ષ્મી એટલે ઋદ્ધિ તથા લાંબું આયુષ્ય હેતું નથી. તથા ધર્મ કરવાનો સંકલ્પ એટલે વિચાર પણ કઈ દિવસ ફેગટ જ નથી. એમ જરૂર યાદ રાખજે. ૫૫૦ પ્રભુજી ત્રણ માં સાધુઓને અંતિમ હિતશિક્ષા આપે છે – હૈ સાધુઓ ! બે ભેદથી તજજે તમે ઝટ સંગને, તિમ થજો પરદત્ત ભોજી સાધજે ગુરૂ સંગને; બે ભેદ શિક્ષા ધારો ગુરૂ વિનયને ના ચૂકજે, વિધિમાર્ગના સાધક થજો પર્યાયકમને પાળજો. પપ૧ અર્થ:–હે સાધુઓ! તમે બાહ્યા અને અભ્યત્તર એમ બે પ્રકારના સંગને ઝટ ત્યાગ કરજો. વળી પરદત્તજી એટલે પારકાએ આપેલા આહારને વાપરનારા થજે. તેમજ ગુરૂ મહારાજની સેબત કરજે. કારણ કે ગુરૂ મહારાજની સોબત તજનારા છે સ્વેચ્છાચારી બની આત્માનું હિત કરી શકતા નથી. અને બે પ્રકારની શિક્ષા એટલે ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષાને ધારજો. વળી ગુરૂ મહારાજને વિનય કરવાનું ચૂકશે નહિ. વિધિમાર્ગ એટલે ઉત્સર્ગ માર્ગ તેના સાધનારા થજો. તથા પર્યાયક્રમ એટલે દીક્ષાના પર્યાયના કમ (વર્ષ) ને પાલજે. એટલે પિતાથી દીક્ષા પર્યાયમાં મેટા હોય તેમને વંદનાદિક વિનય કરજે. ૫૫૧ ઉચિત અશનાદિ ગ્રહો વિકથા લગાર ન સેવજે, ઉપગ રાખી વર્તજ શ્રવણાદિ વિધિને શીખજો, ચિત્તને થિર રાખજો મદ જ્ઞાન કેરે ટાળજો, અજ્ઞની હાંસી તજી સ્વાધ્યાયમાં મન રાખજે. પપર અર્થ –ઉચિત એટલે બેંતાલીસ દેષ રહિત અશનાદિ એટલે અશન, પાન, ખાદિમ, For Personal & Private Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૩૮૫ તથા સ્વાદિમને ગ્રહણ કરજે. તથા ચાર પ્રકારની વિકથાઓમાં જરા પણ વખત ગાળશે નહિ, કારણ કે વિકથાથી જીવન આળસુ બને છે. જે કઈ પણ કાર્ય કરે તેમાં ઉપયોગ રાખજે એટલે જયણ પૂર્વક વર્તજો. તથા શ્રવણાદિ એટલે શાસ્ત્રશ્રવણ-ભણવું ભણાવવું વિગેરે આચારને શીખજો. તથા ચિત્તને સ્થિર રાખજે એટલે મનને સ્વાધીન અથવા વશ રાખજે, તેને અશુભ ધ્યાનમાં જવા દેશે નહિ. વળી તમે જે વિશેષ ભણેલા હો તે જ્ઞાનને મદ દૂર કરજો તથા અજ્ઞ એટલે જે ઓછું ભણેલા હોય તેમની હાંસી કરવાને ત્યાગ કરજે અને પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં એટલે અભ્યાસમાં અથવા વિશેષ ભણવામાં ચિત્ત રાખજે. પેપર છેડી વિવાદ કુપાત્રમાં શ્રુતનાને ના થાપજો, સમતાદિ સુગુણ વધારો અપ્રમાદ ભાવે વિચારજે; કષ્ટ કાળે ધૈર્ય રાખી શત્રને પણ તાજે, ચારિત્ર નિકાના બલે ભવ જલધિ તટને પામજો. પ૫૩ અર્થ:--વિવાદ એટલે નકામી ચર્ચાને ત્યાગ કરો, અને કુપાત્રમાં એટલે જે લાયક ન હોય અથવા જ્ઞાનને દુરૂપયોગ કરે તેવાને વિષે શ્રતજ્ઞાન થાપશે નહિ એટલે તેવાને અભ્યાસ કરાવશો નહિ. સમતા, સંતેષ વગેરે સારા ગુણેને વધારજે. વળી અપ્રમાદભાવે એટલે આળસને ત્યાગ કરીને ધર્મમાં ઉદ્યમવાળા થઈને રહેજે. કષ્ટ કાળે એટલે કેઈપણ સંકટને સમય હોય ત્યારે ધીરજ રાખજે અને પોતાના શત્રુને પણ ઉદ્ધાર કરજે. તથા ચારિત્ર સ્પી નૌકા એટલે વહાણને બેલથી સંસાર સમુદ્રના તટને એટલે કાંઠાને પામ એટલે મોક્ષને મેળવજે. ૫૫૩ પ્રભુદેવ પાંચ લેકમાં શ્રાવકને અંતિમ દેશના (છેવટની હિતશિક્ષા) ફરમાવે છે -- હે શ્રાવકો !નિત સેવ કલ્યાણ મિત્ર ને અન્યને, ઉચિત સ્થિતિને જાળવીને પાળજો વ્યવહારને; ગુરૂ વચનને માનજો તિમાં તેમને નિત સેવજે, સુણજે સદા સિદ્ધાન્તને તસ અર્થ નિત્ય વિચારજે. ૫૫૪ અર્થ – શ્રાવકે! તમે કલ્યાણમિત્રની હંમેશાં સેવા કરજે, પરંતુ તે સિવાયના બીજા અકલ્યાણ મિત્રને સેવશે નહિ. વળી પોતાની ઉચિત સ્થિતિને એટલે મર્યાદાને સાચવીને ધાર્મિક વ્યવહારને પાળજે. અને ગુરૂ મહારાજનાં વચનેને માનજે એટલે ગુરૂ મહારાજ કહે તે પ્રમાણે ચાલજે, પરંતુ તમારી મરજી મુજબ વર્તશે નહિ. તથા તેમની હંમેશાં સેવાભક્તિ કરજે. તેમની પાસેથી હંમેશાં જિન સિદ્ધાન્તને એટલે જિનાગમ (જેનશાસ્ત્રને) ४८ For Personal & Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ [ શ્રી વિજ્યપદ્વરિતસાંભળજો અને તે આગમના અર્થને હંમેશાં વિચાર કરજો. અહીં “જિન સિદ્ધાન્ત” શબ્દથી શ્રી તીર્થકર દેવે અર્થ રૂપે કહેલા અને શ્રીગણધર દેએ સૂત્રરૂપે ગુંથેલા પવિત્ર આગમનું ગ્રહણ કરવું. એટલે ભવ્ય જીવોએ હંમેશાં આગમની વાણું જરૂર સાંભળવી જોઈએ, કારણ કે તે જેનાગમને અપૂર્વ પ્રભાવ કલિકાલમાં પણ જણાય છે. હાલ સંસારસમુદ્રને તારનારા (૧) જેનાગમ અને (૨) પ્રભુની પ્રતિમા છે. આ બંનેમાં પણ પ્રતિમાના સ્વરૂપને જેનાગમ સમજાવે છે, આ મુદ્દાથી પહેલો કહ્યો છે. પૂજ્ય શ્રી સિદ્ધષિ ગણિવરે શ્રીઉપમિતિભવ પ્રપંચા ગ્રંથમાં જૈનાગમને મહિમા બહુ જ સરસ પદ્ધતિએ સ્પષ્ટ અને યથાર્થ વર્ણવ્યું છે તે ટુંકામાં આ પ્રમાણે જાણ:--જે કુપાત્ર જીવો હોય, તેજ છે સદાગમના વચનથી વિરૂદ્ધ વર્તન કરે છે. નીતિ ( શાસ્ત્ર, ન્યાય ) એમ કહે છે કે જે જેનાથી વિરૂદ્ધ વર્તે તે તેનાથી તિરસ્કારને પામે” આ નિયમ પ્રમાણે તે આગમથી વિરૂદ્ધ વર્તનારા છે મહા પ્રભાવશાલી સદાગમ ભગવંતથી તિરસ્કાર પામે, એમાં નવાઈ શી? આ છે સદાગમને તરછોડનારા છે ( કાલ્પનિક દષ્ટિએ) એમ વિચારીને કર્મ પરિણામ રાજા તે નાગમન તિરસ્કાર કરનારા જીને ઘણુ રીતે દુઃખ પમાડે છે. અને જે સુપાત્ર ભવ્ય જી આ જન આગમના કહ્યા પ્રમાણે ચાલે છે, તેમને તે જેનાગમ કર્મ પરિણામ રાજાના દુઃખમાંથી છોડાવે છે, તથા તેવા પ્રકારની શક્તિ વિનાના કેટલાએક ભવ્ય જીવો એવા પણ હોય છે કે જેઓ સદાગમની ઉપર તીવ્ર ભક્તિ ભાવ રાખે છે, પણ તેની સંપૂર્ણ આજ્ઞા પ્રમાણે બરોબર વતી શકતા નથી, એટલે આગમના વચને પૂરેપૂરી રીતે અમલમાં મૂકી શકતા નથી, પણ યથાશક્તિ ઓછા વધતા પ્રમાણમાં આગમન વચનની આરાધના કરે છે. અથવા કદાચ તેમ પણ ન કરી શકે તે આગમની ઉપર અખંડ ભક્તિ ભાવ તે જરૂર રાખે જ છે. અથવા ફક્ત શ્રી જૈનાગમ ભગવંતનું નામ ગ્રહણ કરે છે. અથવા જેઓ સદાગમ ભગવંતના વચન પ્રમાણે વર્તનારા મહાપુરૂષને જોઈને એમ અનુમોદના કરે છે કે–આ મહાત્માઓ કૃતાર્થ છે, પુણ્યશાલી છે, તેમને માનવ ભવ સફલ છે. આવા વચન રૂપ સાધન નથી જાણી શકાય એ પક્ષપાત (ગુણાનુરાગ) કરે છે. અથવા જે ભદ્રિક ( સરલ) આ શ્રી સદારામ ભગવંતનું નામ પણ જાણતા નથી, છતાં અનુપગ ભાવે પણ (અજાણતાં પણ) આ સદાગમના કહ્યા પ્રમાણે વર્તે છે, તેવા વિવિધ પ્રકારના (જુદી જુદી જાતના) જીને આ કર્મપરિણામ રાજ જે કે સંસાર રૂપી નાટકમાં કેટલાક ટાઈમ સુધી નચાવે છે તો પણ આ જીવો સદાગમને માન્ય છે એમ વિચારીને તેમને નારક તિર્યંચ તથા ખરાબ મનુષ્ય અને ખરાબ દેવ રૂપ અધમ પાત્ર બનાવતું નથી. પરંતુ કેટલાએક જીવોને અનુત્તર દેવરૂપે બનાવે છે. તથા કેટલાએક જીને શ્રેયક દેવ સ્વરૂપ અથવા કલ્પપપન્ન દેવ સ્વરૂપ કે મહદ્ધિક દેવ બનાવે છે, તેવી રીતે મનુષ્યપણામાં પણ તે કર્મ પરિણામ રાજા તે સરલ છને સુંદર રૂપવંત ચક્રવર્તી મહા મંડલિક રાજા વિગેરે ઉત્તમ સ્વરૂપે પમાડે છે, એટલે તેવા ભદ્રિક જી હલકી સ્થિતિને પામતા નથી. જો કે કર્મ પરિણામ રાજા મહા પરાક્રમી છે તો પણ આ શ્રી For Personal & Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ દેશનચિંતામણિ ] ૩૮૭ સદાગમ ભગવંતની આગળ તે રાંક જે બની જાય છે, વળી આ સદાગમ ભગવંત જગતને નાથ છે, અને તમામ જીવોની ઉપર પ્રેમ ભાવ રાખે છે. તથા તે જગતના જીને દુઃખથી બચાવે છે, અને તે ઉત્તમ ભાઈના જેવો છે, અને ભવ્ય જીને આપત્તિના પ્રસંગમાંથી બચાવી લે છે. તથા તે સંસાર રૂપી અટવીમાં ભટકતા જીવોને સન્માર્ગ બતાવે છે. આજ સદારામ સર્વ રોગને નાશ કરનાર મહા વૈદ્યના જેવો તથા રોગનો નાશ કરવામાં સાધનભૂત દવાની જેવો છે. તથા તે સર્વ પદાર્થોના સ્વરૂપને જણાવવામાં સમર્થ ઉત્તમ દીવા જેવું છે, અને તે પ્રમાદ રૂપી રાક્ષસના પંઝામાંથી ભવ્ય જીવેને છોડાવે છે. તથા તે અવિરતિ રૂપી મેલને દેવાને સાબૂના જેવો છે. અને તે ખરાબ પ્રવૃત્તિ કરતા જીવોને પાછા હઠાવીને ઉત્તમ પ્રવૃત્તિ કરાવે છે. શબ્દાદિના પંઝામાં સપડાયેલા અને તે શબ્દાદિ ચેરેએ જેમનું ધર્મરૂપી ધન લૂંટી લીધું છે, તેવા સંસારી જીવોને તે ચારના ભયમાંથી મુક્ત કરાવવાને (છોડાવવાને) સમર્થ એક સદાગમ છે. અને તે જીવને નરકના અને પશુપણાના દુઃખથી બચાવે છે. તથા કુમનુષ્યના અને કુદેવપણામાં થતા મનના સંતાપને નાશ કરનાર પણ સદાગમજ છે. સદાગમ અજ્ઞાન રૂપી ઝાડને ઉખેડવામાં કુહાડાની જેવો છે. અને જીવોને પ્રતિબંધ પમાડે છે. સ્વાભાવિક આનંદનો અનુભવ કરાવે છે. મિથ્યા બુદ્ધિ (વિપરીત સમજણ) ને નાશ કરે છે. ક્રોધરૂપી અગ્નિને ઠારવામાં પાણીના જે, માન રૂપી પર્વતને તોડવા વાના જે, તથા માયા રૂપી મહા વાઘણને ભગાડવા અષ્ટાપદ જાનવરની જે, અને મહા લેભ રૂપી મેઘને હઠાવવા વાયુની જે સદાગમ છે. તથા તે હાસ્યના અને જુગુપ્સાદિના વિકારને શમાવે છે, તથા તે જીવને ભય અને શોકના પ્રસંગમાંથી પણ બચાવે છે. કામરૂપી પિશાચને હરાવે છે, અને મિથ્યાત્વ રૂપી અંધકારને સૂર્યની પેઠે દૂર કરે છે. તેમજ નામ કર્મની તથા શેત્ર કર્મની વિડંબનાને દૂર કરીને વધારે પ્રમાણમાં દાનાદિ શક્તિ ગુણને પમાડે છે. અને આ ત્મિક વિહેંલ્લાસ વધારે છે. જે નિર્ભાગી પાપી અને અધમ પુરૂષ હોય છે, તેઓ સદાગમનું નામ પણ હર્ષથી લેતા નથી, તેથી તેઓ સંસારમાં ઘણું દુઃખી થાય છે. અને જેઓ થોડા સમયમાં મુક્તિમાં જનારા પુણ્યશાલી ઉત્તમ પુરૂષ હોય છે, તેએજ પરમ ઉલ્લાસથી સદાગમ ભગવંતના હુકમ પ્રમાણે ચાલે છે, અને તેથી તેઓ કર્મપરિણામ રૂપી રાજાને હરાવીને મુક્તિના સુખ પામે છે. આવા ભવ્ય છે મુક્તિમાં ગયા પહેલાં થોડા ટાઈમ સુધી કદાચ સંસારમાં રહે, તે પણ તેઓ કર્મ પરિણામ રૂપી રાજાથી લગાર પણ દબાતા નથી એટલે તેઓ તેને ઘાસની જે તુચ્છ માને છે. આટલું બધું નીડરપણું પમાડનાર કોઈ પણ હોય, તો એક સદાગમ જ છે. શ્રી ધર્મસૂરિ મહારાજની આવી ઉત્તમ દેશના સાંભળીને સંઘવી પેથડે તે સૂરિમહારાજની પાસે અગીઆરે અંગ સૂત્રો સાંભળ્યા. અને શ્રી ભગવતી સૂત્ર સાંભળતાં ૩૬ હજાર મહેરે મૂકીને શ્રી ગૌતમ પદની છત્રીસ હજાર વાર પૂજા કરી આ બીનાને ધ્યાનમાં લઈને પ્રવચનરાગી ભવ્ય જીવો વર્તમાન કાલમાં પણ સદાગમની વાણીને પરમ ઉલ્લાસથી સાંભળે છે. આ બાબતમાં દષ્ટાંત તરીકે રાજનગર (અમદાવાદ) કાલુશાની પોળના રહીશ For Personal & Private Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ [ શ્રી વિજયપદ્મસુરિષ્કૃત ખાર વ્રતધારી શ્રાવક વકીલ મણીલાલ રતનચંઢ લઇ શકાય. કારણ કે તેમણે મારી પાસે શરૂઆતથી માંડીને અગીઆર અંગ સૂત્ર, સટીક આવશ્યક સૂત્ર તથા દશવૈકાશિક સૂત્ર સામાયિકમાં રહીને સાંભળ્યા હતા. તે ઉપરાંત તેઓ ઘણાં વખતથી ઠામ ચઉ વિહાર એકાસણાં વિગેરે આકરી તપશ્ચર્યા વિગેરે ધર્માનુષ્ઠાન પરમ ઉલ્લાસથી સાધે છે. આવા દૃષ્ટાંતા ઘણાં જીવાને શર્મના રસ્તે દોરી શકે છે, ટકાવી શકે છે, અને વધારી શકે છે. આ બીના ધ્યાનમાં રાખીને ભવ્ય જીવાએ જેનાગમની વાણી દરરાજ સાંભળવી જોઇએ. જેથી ઉન્માર્ગ થી અચવું, સન્મા માં સ્થિર થવું, કનિર્જરા વિગેરે ઘણા લાભ પામીને માનવ જન્મને સલ કરી શકાય. ૫૫૪ સાર તેના જીવનમાંહિ ઉતારો તિમ ધૈર્યને, ના છેડો દુ:ખના સમયમાં ચિંતવીને ભાવીને; કાર્યાં કરો મરણનો ભય રાખજો તિમ માનો, પરલાકને ગુરૂજન તણી સેવા સદા ઉઠાવો. ૫૫૫ અ:—તે શાસ્ત્રના અર્થના વિચાર કરીને તે અના સાર પેાતાના જીવનમાં ઉતારજો એટલે તે પ્રમાણે વર્તન કરજો. વળી દુ:ખનેા સમય આવ્યેા હાય ત્યારે નિકાચિત કર્મના ફૂલ જરૂર ભાગવવા જ પડે, અને શાંતિથી ભાગવીએ તે નવા કર્મ બંધાતા નથી. આ પ્રમાણે વિચારીને તમે ધીરજને છેડશે નહિ. અને મનથી અને તનથી ધર્મકાર્ય કરવામાં તત્પર રહેજો. મરણના ભય રાખો એટલે જન્મ્યા તેને મરવાનું છે અને જે પુણ્ય પાપ કર્યા હશે તે સાથે આવવાનાં છે અથવા મૃત્યુ કયારે આવશે તેની ખબર પડતી નથી માટે ધર્મકાર્ય માં આળસ રાખશેા નહિ. વળી પરલેાક પણ છે તેવું ચેાકસ માનજો. તેમજ ગુરૂજન એટલે પેાતાના માતા પિતા વગેરે વડીલેાની સેવામાં હુંમેશાં હાજર રહેજો. ૫૫૫ ચાગશુદ્ધિ જાળવી વિક્ષેપ સ્થિતિને છેડો, ન્યાય દ્રવ્યે જિનજીવન ખાદિ ભવ્ય કરાવો; નિત્ય મંગળ જાપ કરજો જૈન સૂત્ર લખાવો, ચાર શરણાં લેઈ સુકૃત કાને અનુમાદ. ૫૫૬ અર્થ :—ાગશુદ્ધિ એટલે મન, વચન અને કાયાની નિળતા જાળવજો. તથા વિક્ષેપ સ્થિતિને એટલે મનની ડામાડાળ સ્થિતિના ત્યાગ કરજો, વળી ન્યાયથી મેળવેલા દ્રવ્ય વડે જિનભુવન એટલે દેરાસર તથા ભવ્ય એટલે મનેાહર ભિખાદિ એટલે જિન પ્રતિમા ધર્મશાલા વિગેરે કરાવજો. વળી હ ંમેશાં મંગળ જાપ એટલે નમસ્કાર મંત્ર સિદ્ધચક્ર વિગેરેના જાપ કરજો. અને જૈનાગમના સિદ્ધાંતા લખાવો. વળી અરિહંતનું, સિદ્ધ ભગવાનનું, સાધુ For Personal & Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૩૮૯ મહારાજનું શરણુ, તથા કેવલી ભાષિત ધર્મનું શરણ એ ચાર શરણને અંગીકાર કરીને સુકૃત કાર્ય એટલે કરેલાં શુભ કાર્યોની અનુમોદના કરજે. પ૫૬ ગર્વ કૃત પાપને સુણજે સુજનના જીવનને, રાખજે ઔદાર્ય ધારી ધર્મિના દષ્ટાન્તને તાસ પંથે ચાલજે કર અપર ઉપકારને, સાહસ્મિવછલને કો હૃદયે ધરી શુભ ભાવને. પપ૭ અર્થ:–કૃતપાપ એટલે કરેલાં પાપોને ગહેજે એટલે ગુરૂની સાક્ષીએ નિંદ, વળી સુજન એટલે સજજન પુરૂષના જીવનને એટલે વૃત્તાંતને સાંભળજે. વળી ધમી પુરૂષોના દષ્ટાન્તને સ્મરણમાં લાવીને એટલે તેઓએ દાન વગેરે વડે કેવાં કેવાં સારાં કાર્યો કર્યા? તે વિચારીને ઉદારતા રાખજે. તાસ પશે એટલે તે ધર્મિષ્ટ પુરૂષના માર્ગે ચાલજે એટલે તેમના આચરણ મુજબ વર્ત જે. તથા અપર એટલે બીજા પુરૂષના ઉપર ઉપકાર કરે તેમને સહાય કરજો. તથા હૃદયમાં શુભ ભાવ એટલે સારા પરિણામ રાખીને સાધર્મિવાછત્ય કરજે. અથવા સાધર્મિક ભાઈઓને પિતાની શક્તિ પ્રમાણે સહાય કરજો. ૫૫૭ ભાવના શુભ ભાવ ને સર્વ જીવ ખમાવજો, આરાધજે આવશ્યકો સવિ પાપને આલોચક ધર્મને અભ્યાસ કરજો ધારે સમતાદિને, શાશ્વતા સુખ પામો સાધી જિનેશ્વર મર્મને. ૫૫૮ અર્થ-તથા હે ભવ્ય જી ! શુભ ભાવના એટલે મૈત્રી પ્રદ વિગેરે સારી ભાવનાએ ભાવજે, તથા સર્વ જીવોને ખમાવજે એટલે સર્વ જીવના કરેલા અપરાધની માફી માગજો. તથા સામાયિક વગેરે આવશ્યક એટલે પ્રતિક્રમણ વિગેરે અવશ્ય કરવાનાં કાર્યોની આરાધના કર તથા કરેલાં સઘળાં પાપની ગુરૂ મહારાજની પાસે આચના કરજે. એટલે કરેલાં પાપ ગુરૂ સમક્ષ જણાવીને તેનું પ્રાયશ્ચિત કરજે. ધર્મ શાસ્ત્રને અભ્યાસ કરજે. સમતાદિ એટલે સમભાવ, શાંતિ, સંતોષ વગેરે ગુણોને ધારણ કરજો. તથા જિનેશ્વર ભગવંતે કહેલા ધર્મની આરાધના કરીને શાશ્વતા (એટલે કાયમ રહેનારા) જે મોક્ષનાં સુખ તેને મેળવજે. ૫૫૮ દેશના પૂરી કરીને પ્રભુ નિર્વાણપદ પામે છે વિગેરે બીના બે લેકમાં જણાવે છે એમ બહુવિધ દેશના દઈ પ્રભુ ભવિક જન તારતા, સહસ વર્ષે જૂન પૂરવ લાખ મહિતલ વિચરતા; માહ વદની તેરસે અષ્ટાપદે પૂર્વાહમાં, નક્ષત્ર અભિજિત મકર રાશિ તૃતીય આરક અંતમાં. પ૫૯ ત્રણ વર્ષ સાડી આઠ મહિના શેષ રહેતાં તેહના, ઉપવાસ છ કરી સાથમાં ગુણિ દસ સહસ પરિવારના For Personal & Private Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ | શ્રી વિજયપદ્વરિફતયોગ રોધી શેષ કર્મ હણી જ પર્યકાસને, શંભતા શ્રી નાભિનંદન સાધતા નિવણને. પદ અર્થ –એ પ્રમાણે અનેક પ્રકારની ધર્મ દેશના એટલે ઉપદેશ આપીને પ્રભુએ ઘણું ભવ્ય છાને આ સંસાર સમુદ્રમાંથી તાર્યા. અને એ રીતે કેવલી થઈને એક હજાર વર્ષ એાછાં લાખ પૂર્વ સુધી મહીતલ એટલે પૃથ્વી ઉપર વિહાર કર્યો. છેવટે પ્રભુજી વિહાર કરતાં અષ્ટાપદ પર્વતની ઉપર પધાર્યા. અહીં મહા માસની વદ તેરસના દિવસે પૂર્વાન્ડમાં એટલે તે દિવસના પહેલા ભાગમાં (પહોરમાં) જ્યારે અભિજિત્ નામનું નક્ષત્ર અને મકર નામની રાશિ વર્તતા હતા ત્યારે આ અવસર્પિણને ત્રીજે આરે પૂર્ણ થવામાં ત્રણ વર્ષ અને સાડા આઠ મહીના બાકી રહ્યા હતા. આ ટાઈમે પ્રભુજીએ ઉપવાસ કરીને મન વચન અને કાયાના ત્રણ વેગને રૂંધ્યા તથા તે વખતે બાકી રહેલાં ચાર અઘાતી કર્મોને સંપૂર્ણ નાશ કર્યો એટલે આઠે કર્મોને ખપાવ્યા, એ પ્રમાણે પર્યકાસને એટલે પલાંઠી વાળીને બેઠેલા શ્રી નાભિનંદન એટલે શ્રી બાષભદેવ પ્રભુ દશ હજાર મુનિવરેના પરિવારની સાથે નિર્વાણપદ પામ્યા એટલે મોક્ષે ગયા. ૫૫૯-૫૬ ત્રણ ગ્લૅકમાં પ્રભુદેવના પરિવારની બીના જણાવે છે – ચોરાસી ગણધર સહસ ચોરાસી સવિ મુનિ પ્રભુ તણા, સાધવી ત્રણ લાખ શ્રાવક સહસ પણ લખ ત્રણ ઘણું; પંચ લખ ને સહસ ચોપન શ્રાવિકા અવધારીએ, સહસ વીસ સર્વજ્ઞ મુનિવર પ્રભુ તણા નિત પ્રણમીએ. ૫૬૧ અર્થ–પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવંતને ચેરાસી ગણધરો હતા અને પ્રભુના સર્વ સાધુઓની સંખ્યા ચોરાસી હજારની હતી. તથા ત્રણ લાખ સાધ્વીઓને પરિવાર હતો. વળી પ્રભુના શ્રાવકે ત્રણ લાખ અને પાંચ હજાર હતા. તથા પાંચ લાખ ને ચેપન હજાર શ્રાવિકાઓને પરિવાર જાણો. તથા શ્રી આદીશ્વર પ્રભુને વીસ હજાર કેવલજ્ઞાની મુનિવરો હતા તેમને તમે હંમેશાં પ્રણામ કરજે. ૫૬૧ ચઉ નાણું સાડી સાતસો તિમ સહસ બાર ન ભૂલીએ, અવધિ નાણું નવ સહસ પચ્ચાસ પૂર્વે ચૈદ એ; સત્ત સય ચઉ સહસ તેનું માન મનમાં ધારીએ, છસ્સો સહસ વીસ સાધુ વૈક્રિય લબ્ધિવાળા વંદિએ. ૫૬૨ અર્થ – ચઉનાણી એટલે મતિ શ્રત, અવધિ અને મન:પર્યવ એ ચાર જ્ઞાનવાળા મુનિરાજે બાર હજાર અને સાડી સાતસો હતા. તથા નવ હજાર અવધિજ્ઞાની મુનિઓ હતા એ ભૂલવું નહિ. તથા ચૌદ પૂર્વના જાણનારા મુનિવરે ચાર હજાર સાતસે ને પચાસ હતા તેને મનમાં ખ્યાલ રાખવો. તથા વૈક્રિય લબ્ધિવાળા વીસ હજાર અને છસો મુનિવરો હતા. તેમને અમે વંદના કરીએ છીએ. ૫૬૨ ૧ ચોરાસી લાખ વર્ષે એક પૂર્વાગ થાય છે. અને તેવા ચોરાસી લાખ પૂર્વગનું એક પૂર્વ થાય છે. For Personal & Private Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] છસ્સો પચાસ ઉપર દુવાલસ સહસ સંખ્યા વાદીની, નવસે સહસ બાવીસ અનુત્તરગામી શ્રી મુનિરાજની એકસે છાસઠ અને ચઉ સહસ મુનિ સામાન્ય છે, પ્રભુ તણા પરિવારના સદ્દગુણુ સદા સંભારીએ. ૫૬૩ અર્થ તથા શાસ્ત્રાર્થની ચર્ચા કરીને પરવાદને જીતનારા વાદીઓની સંખ્યા બાર હજાર છસો પચાસની હતી. તથા બાવીસ હજાર અને નવસો મુનિઓ અનુત્તરગામી એટલે અહીંથી અનુત્તર વિમાનમાં જનારા હતા. તથા ચાર હજાર એકસો ને છાસઠ સામાન્ય મુનિઓ હતા. એ પ્રમાણે અમે પ્રભુદેવના પરિવારના સદ્દગુણેનું હંમેશાં સ્મરણ કરીએ છીએ. પ૬૩ ગ્રંથકાર સમાપ્તિ મંગલમાં શ્રીસંઘને આશીર્વાદ આપે છેદેશના ચિંતામણિના પ્રથમ ભાગે દેશના, વર્ણવી શ્રી આદિ પ્રભુની યોગથી શ્રવણદિના શ્રી સંધ ઘર આનંદ મંગલ ગાદ્ધિ વૃદ્ધિ પ્રકટ, ભવ્ય જન પરમાત્મ રૂપે શાશ્વતાનંદી થજે. પ૬૪ અર્થ—એવી રીતે આ દેશના ચિંતામણિ નામના ગ્રંથના પ્રથમ ભાગમાં પ્રથમ તીર્થકર શ્રી ગષભદેવ ભગવંતની દેશનાનું મેં વર્ણન કર્યું. આ રચનાના ફલરૂપે હું ચાહું છું કે તે દેશનાના શ્રવણાદિના વેગથી એટલે સાંભળવું, ભણવું, ભણાવવું તથા વાંચવું અને વંચાવવું વિગેરે વડે કરીને શ્રી ચતુર્વિધ સંઘના ઘરમાં આનંદ એટલે હર્ષ, મંગલ એટલે દુઃખને નાશ, ઋદ્ધિ એટલે સંપત્તિની વૃદ્ધિ અથવા વધારે થશે. તેમજ ભવ્ય જીવો પરમાત્મ સ્વરૂપને પામીને શાશ્વતાનંદી એટલે મેક્ષના શાશ્વત સુખના આનંદને ભેગવનારા થજે. ૫૬૪ પિતાના લઘુતા ગર્ભિત વિચારો જણાવે છે – નહિ બોધ મુજ મજબૂત તોએ ગુરૂચરણ અનુભાવથી, શ્રીસંઘ સેવા મુજ મળી મળજે ભવભવ આજથી યાચું ક્ષમા ભૂલચૂકની ગુરૂ દેવ સાખે પલપલે, વિનવું ગીતાર્થ ગુણિજન ભૂલની શુદ્ધિ કરે. ૫૬૫ અર્થ –જે કે મારે શાસ્ત્રબંધ મજબૂત નથી, એટલે હું આગમના સંપૂર્ણ બંધ વાળો નથી, છતાં મારા આદ્ધારક પરમપકારી શિરોમણિ પૂજ્યપાદ શ્રી ગુરૂ મહારાજ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના ચરણકમલની સેવાના પ્રતાપથી આ ગ્રંથ રચનારૂપ શ્રી સંઘ (ની) સેવા મને આજે મળી. આવી ઉત્તમ શ્રી સંઘની સેવા ભવભવ મળજે, એમ હું નિરંતર ચાહું છું. તથા આ વિશાલ ગ્રંથની રચને મેં બહુજ કાળજી પૂર્વક કરી છે, તે પણ અનુપગ ભાવે કદાચ કંઈ ભૂલ ચૂક થઈ હોય, તે “માફી માગનારા ભવ્ય છ આરાધક બને છે, એટલે આત્માનું હિત સાધી શકે છે. આ પ્રાચીન મહાપુરૂષની For Personal & Private Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ [ શ્રી વિજયપધ્ધસૂરિકૃતહિતશિક્ષાને યાદ કરીને શ્રી ચતુર્વિધ સંઘની અને શ્રી ગુરૂ મહારાજની સાક્ષીએ હું પરમ ઉલ્લાસથી ત્રિવિધ ત્રિવિધે માફી માગું છું, અને પૂજ્ય શ્રી ગીતાર્થ મહાપુરૂષને હાથ જોડીને વિનંતિ કરું છું કે મારી ભૂલ સુધારે. કારણ કે મેં “શુમે વધાર િવતનીયમ્' “પરેપકારાદિ શુભ કાર્યોમાં શક્તિને અનુસરે આત્મહિતને ચાહનારા ભવ્ય છાએ પ્રયત્ન કરવો” આ હિત વચનને અનુસરીને આ ગ્રંથ રચના રૂપ પ્રવૃત્તિ કરી છે. પ૬પ ગ્રંથરચનામાં વર્ષાદિની બીના જણાવે છે – - રસ નંદ નિધિ શશિમાન વર્ષે ઈદ્રભૂતિ કેવલ દિને, શ્રી રાજનગરે શીધ્ર સાધી નેમિસૂરિ ગુરૂ મંત્રને લક્ષ્મી પ્રભાદિક શિષ્ય સંઘ તણી વિનયી વિજ્ઞપ્તિથી, પદ્મસૂરિ બનાવતા ધુર દેશના મન રંગથી. પ૬૬ અર્થ:–તપગચ્છાધિપતિ શાસનસમ્રાટ સૂરિચક ચક્રવતિ જગદ્ગુરૂ મદીયાત્મોદ્ધારક શ્રી સ્થાનાંગ સૂત્રોક્તપંચાતિશયધારક પરમ્પકારી શિરોમણિ પરમ પૂજ્ય પરમ કૃપાલુ પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય સુગૃહીત નામધેય પરમ ગુરૂ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિ સૂરીશ્વરજી મહારાજના ચરણકિંકર વિનેયાણ વિજયપધસૂરિએ શિષ્ય મુનિ શ્રી લક્ષ્મીપ્રભવિજય વિગેરે શિષ્યની અને જેનપુરી રાજનગરના રહીશ દેવગુરૂ ધર્માનુરાગી શ્રાવક સંઘવી શેઠ માણેકલાલ મનસુખભાઈ ભગુભાઈ, શેઠ હીરાચંદ રતનચંદ વાળા) શેઠ ચીમનભાઈ લાલભાઈ, બારવ્રતધારી શ્રાવક વકીલ મણીલાલ રતનચંદ, શેરદલાલ જેસીંગભાઈ કાલીદાસ, શા. ઈશ્વરદાસ મૂલચંદ, શા ચુનીભાઈ ભગુભાઈ, શેરદલાલ સારાભાઈ જેસીંગભાઈ વિગેરે શ્રીસંઘની વિનયવતી વિનંતિથી રસ (૬) નંદ (૯) નિધિ (૯) અને શશી (૧) પ્રમાણુવાલા વરસે એટલે વિક્રમ સંવત ૧૯૬ની સાલમાં સર્વ લબ્ધિ નિધાન પરમ પૂજ્ય શ્રી ગૌતમસ્વામી ગણધર ભગવંતના કેવલજ્ઞાનના દિવસે એટલે કાર્તિક સુદ એકમે પરમ પૂજય ગુરૂમહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પરમ પવિત્ર નામ રૂપી પ્રભાવિક ગુરૂ મંત્રને એકાગ્રતાથી સાધીને ગુજરાતના પાટનગર જૈનપુરી શ્રી રાજનગર (અમદાવાદ) માં જેનાગમને અનુસારે પરમ ઉલ્લાસથી આ શ્રી દેશનાચિંતામણિ નામના વિશાલ ગ્રંથના પહેલા ભાગની રચના કરી. ભવ્ય આ ગ્રંથને વાંચીને પિતાનું જીવન નિર્મલ બનાવે. આ ગ્રંથની રચનાનો લાભ રૂપે હું એજ ચાહું છું કે સર્વ જી પ્રભુ શ્રી તીર્થકર દેવની અપૂર્વ દેશનાને અનુસાર વતીને સાત્વિક શાશ્વતાનન્દ મય મુક્તિપદને પામે. પદ૬ ॥ इति परमोपकारि पूज्यपाद परमगुरु आचार्य महाराज श्री विजयनेमिसूरीश्वर चरणकिंकर विनेयाणु विजयपद्मसूरि प्रणीत श्रीदेशना चिंतामणि महाग्रंथे श्री आदीश्वर देशनावर्णनात्मकः प्रथमो विभाग समाप्तः For Personal & Private Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only