________________
દેશના ચ’તામણિ ] બહુ ખેદ આ
ધ્યાન રીદ્ર ધ્યાન ચીકણાં કને,
આંધતાં દુર્ગંતિ લહે ઈમ લાભ મલતા તેમને, ૩૫૮
અ:—જગતમાં એવું કેાઇ અકાર્ય નથી કે જે અકાર્ય લાભને લઈને લેાકેા પૈસા કમાવાને માટે કરતા નથી અથવા ખેાલતા નથી અગર વિચારતા નથી. અને પસા મેળવવાની લાલચમાં લેકે ચારે તરફ અથડાય છે, અનેક પ્રકારના ધમપછાડા કરે છે, પરંતુ ભાગ્ય વિના કાંઈ મળતું નથી. અર્થાત્ સર્વાંને પાત પેાતાના ભાગ્ય પ્રમાણે મળે છે પરંતુ પાતે જે પ્રમાણે ઇચ્છે તે પ્રમાણે મળતું નથી, જેથી તેએ ઘણુા ખેદ પામે છે અને આ ધ્યાન તથા રૌદ્રધ્યાન જેવાં દુર્ધ્યાન ધ્યાવીને અતિ ચીકણાં એટલે ગાઢ કર્મ બાંધે છે. અને તેથી કરીને દુર્ગતિ એટલે નરક તિ``ચની ગતિ મેળવે છે. આ પ્રમાણે પૈસાની પાછળ દોડવાથી છેવટે તેમને ઉપર જણાવ્યા મુજબના લાભ ( નુકશાન ) મળે છે એટલે લાભ થવાને બદલે ગેરલાભ ઘણા થાય છે. ૩૫૮
ઇમ ભિખારી જેવા બેહાલ હાવે તેમના,
દુઃખમય જીવન ગુજારે નર અભાવે ભાગ્યના; ગદ વ્યસન નિર્ધન સ્થિતિ ટ્વાર્ભાગ્ય અજ્ઞાનાદિના,
દુઃખ અહીં બહુ અન્ય પ્રેષણ માનભંગાર્દિક તણા. ૩૫૯
૨૮૫
અઃ—વળી તે ધનને માટે ભટકનારા જીવાના ભિખારી જેવા બેહાલ એટલે દુ શા થાય છે. ખાવાનું પણ પુરૂ મળતું નથી, એ પ્રમાણે ભાગ્યના અભાવે એટલે પુણ્યાયના અભાવે મનુષ્યા પાતાનું દુઃખી જીવતર ગુજારે છે એટલે ગાળે છે. તેમજ આ મનુષ્ય ગત્તિમાં માનવા ગદ એટલે રાગ, વ્યસન એટલે કુટેવા અથવા સંકટ, નિન સ્થિતિ એટલે ગરીખાઇ, દૌર્ભાગ્ય એટલે લેાકમાં અપ્રિયપણુ તથા અજ્ઞાન વગેરેનાં ઘણાં દુઃખ પામે છે. તેમજ કેટલાએક મનુષ્યા અન્ય પ્રેષણ એટલે ખીજાના નાકર તરીકે જવું આવવું અને માનહાનિ વગેરે ઘણા પ્રકારના દુઃખા પામે છે. ૩૫૯
મનુષ્ય ગતિના ત્રણ મેાટા દુ:ખ વિગેરે જણાવે છે:— આલની માતા મરે ભાર્યાં ભરત જીવાનની,
પુત્ર વૃદ્ધ તણા મરે ગુરૂ દુઃખતિ એ નર તણી; માતા વિના નહિ પુત્રને સુખ નાર વિણ ન જીવાનને,
કાણુ સંભાળે વિના સુત વૃદ્ધને ગુરૂ દુઃખ એ, ૩૬૦
Jain Education International
અઃ—જ્યારે નાના બાળકની માતા મરણ પામે, અને જુવાન માણસની સ્ત્રી મરણુ પામે, તથા વૃદ્ધ એટલે ઘરડા માણસના પુત્ર મરી જાય ત્યારે તે બાળક યુવાનને વૃદ્ધ જના નિરાધાર બની જાય છે. એ પ્રમાણે મનુષ્ય ગતિમાં સર્વને ગુરૂ દુ:ખની તતિ એટલે ઘણા
For Personal & Private Use Only
www.jainelibrary.org