SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International દશ શ્રાવક યંત્ર. [ ભગવાન મહાવીરના દશ શ્રાવકેની વિગત સમજાવતું કોષ્ટક] નામ જન્મભૂમિ | પત્નીનામ વ્યકેટી| ગોકુલઉપસર્ગ | વિમાન નીચેની બીના બધાની એક સરખી સમજવી ૧ આનંદ વાણિજ્યગ્રામ શિવાનંદ અરૂણ ૨ કામદેવ | ભદ્રા | દેવને | | અરૂણાભ ૩ ગુલણીપિતા સ્યામાં અરૂણપ્રભ ૪ સુરદેવ ધન્યા અરૂણકાંત For Personal & Private Use Only : : અરૂણસિદ્ધ ૫ ચુલશતક આલંભિક બહુલ ૬ કંડકાલિક | કાંપિલ્યપુર પુષ્પમિત્રા ૭ સદ્દાલપુત્ર પલાસપુર | અગ્નિમિત્રા ૧ બધાએ અગિયાર પ્રતિમા વહી હતી. ૨ બધાને દેશવિરતિ પર્યાય ૨૦ વર્ષના હતા. ૩ બધાએ એક માસનું અણુસન કર્યું હતું. જ બધા પહેલા સૌધર્મ દેવલોકમાં ગયા. ૫ બધાનું દેવભવનું આયુષ્ય ચાર પલ્યોપમનું છે. એક ગેકુળ દસ હજાર ગાય પ્રમાણ જાણવું અરૂણ ધ્વજ ૧ | દેવને અરૂણરૂચિ રેવતી ! ૮ | સ્ત્રીને - અરૂણાવંતસક ૮ મહાશતક | રાજગૃહી ૯ નંદિની પીતા શ્રાવસ્તિ અશ્વિની અથેર ૧૦ તેતલીપીતા ફાગુની કીબ શ્રી કલ્પસૂત્ર વગેરેના ઉલ્લેખ પ્રમાણે ભગવાન મહાવીરના ૧૫૯૦૦૦ શ્રાવકેમાં આ દસ શ્રાવકે મુખ્ય હતા. આ બધા નવ તના જ્ઞાતા અને ધર્મક્રિયામાં દટરંગી હતા. શ્રી સમવાયાંગ અને નંદીસૂત્રના ઉલેખ પ્રમાણે આ દશે શ્રાવકેને સવિસ્તર પરિચય સાતમા અંગ શ્રી ઉપાસકદશાંકસૂત્રમાં આવે છે. www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy