________________
શિનાચિંતામણિ ]
દુનિયામાં સૌ સ્વાર્થનાં સગાં છે,” જ્યાં સુધી કાંઈ પણ લાભ થતો હોય ત્યાં સુધી સગાં થતાં આવે છે. આ વાત તે પ્રત્યક્ષ દેખાય છે. ધનવાન માણસને પણ ખરું સુખ કયાં હોય છે અથવા ધનથી કાંઈ ખરૂં સુખ મળતું નથી. તે લોભિયા ધનિક પણ ગુણની કદર કરતા નથી. અથવા ગુણવંતને તેની યેગ્યતા પ્રમાણે મદદ કરતા નથી. કદાચ કદર કરે છે તે પણ ઘણે લેભ રાખે છે. કારણ કે પૈસે એવી ચીજ છે કે તે જેમ જેમ વધારે મળતું જાય તેમ તેમ લોભ જરૂર વધતું જાય છે, એટલે તેઓ બીજાની પાસેથી વધારે વધારે મેળવવાને લાભ રાખે છે. માટે જ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે –
जहा लाहो तहा लोहो-लाहा लोहा पवढइ ॥ અર્થ –જેમ જેમ લાભ થાય, તેમ તેમ લાભ થાય છે. કારણ કે લાભથી લાભ વધે છે. ૧૮૯
ધન લેભી ધનિકને અશાંતિ આપનારું છે, એમ જણાવે છે – લેભથી નવિ દાન કરતા જેટલા શીસ વેદના,
તેટલી છે તેમને પ્રાન્ત સુણજે નાગના પેદા કરતાં રક્ષણે બહુ દુખ ધન ચાલ્યું જતાં,
તે તજીને જાય પોતે તોય બહુ દુઃખ ધારતા. ૧૯૦ અર્થ–લેભને લીધે પિતાની પાસે ઘણું ધન હોવા છતાં પણ જેઓ દાન કરતા નથી તેઓમાંના કેટલાએક લેભી જેવો આખરે મરણ પામીને ધનની લાલસાને લીધે નાગપણે એટલે તેજ ધનના રક્ષણ કરનારા સપંપણે પણ ઉત્પન્ન થાય છે. અને તેમને જેટલાં મસ્તક હોય છે તેટલી વધારે વેદના હોય છે. આ બાબતમાં નાગનું દષ્ટાન્ત તું સાંભળજે. તે દષ્ટાંતની બીના ટુંકામાં આ પ્રમાણે જાણવી.
લૌકિક શાસ્ત્રોમાં કહ્યું છે કે –
શેષનાગને હજાર માથા હોય છે. તે એક વખત અભિમાનમાં ફણું ઉંચી કરીને ડેલવા માંડે. મનમાં રાજી થાય છે કે--મારે કેવા હજાર માથા શોભી રહ્યા છે. આ પ્રસંગ જોઈને એક પંડિતે તે શેષનાગને કહ્યું કે –
| ગડુશ્વત છે. यति ते नाग ! शीर्षाणि, तति ते नाग ! वेदनाः ॥
સંતિ ના ! શનિ , ર હંતિ ના ! ના છે ? / ૫ષ્ટા – શેષનાગ ! તું અભિમાનથી એમ વિચારે છે કે મારે કેવા હજાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org