________________
૩૭૬
ધારવા જ અનન્તકાય અભક્ષ્યને પણ છડીએ, જેઠુ કર્માદાન પંદર તેહને ના અર્થ:— વ્રતના અભાવે એટલે નિયમ કરવામાં ન આવે તે છે તેથી કરીને તે પાપ કર્મના ઉદય થાય ત્યારે જીવન દુઃખવાળું ભવ પણ બગડે છે, એવું વિચારીને આ વ્રતને વિષે ચૌદ નિયમે ખાવીસ પ્રકારના પ્રસિદ્ધ અનન્ત કાય તથા ખત્રીસ અભક્ષ્યના પશુ ત્યાગ કરવા જોઇએ તથા પંદર કર્માદાનનું સેવન પણ કરવું નિહ. પ૩૧
ત્રણ Àાકમાં આઠમા વ્રતની ખીના વિગેરે જણાવે છે:— પ્રવરદેવ ગૃહસ્થ કેરા કાઢ વિણસ્યા સ્વ ને,
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
દેશિવરિત જીવનમાંથી ચાદ નિયમાદિક તણી, જાણવી મીના વિશેષે વીસ અતિચાર વ્રત સાધના કરવી જ નિ`ળ અધિકગુણી અનુમેદના, કરવી નિરન્તર વંદના શુભ સાધને
તણી;
આ વ્રત તણા. ૫૩૨ અઃ—ઉપરની ગાથામાં જણાવેલા ચૌદ નિયમા, ખાવીસ અભક્ષ્ય તથા ખત્રીસ અનન્તકાયની હકીકત તથા આ વ્રતના વીસ અતીચારો, પંદર કર્માદાન વિગેરેની વિશેષ હકીક્ત “ દેશિવરતિ જીવન ” નામના ગ્રંથમાંથી જાણવી. તે જાણીને આ વ્રતનીનિર્મળ આરાધના કરવી, તથા પાતાથી અધિક ચઢિયાતા ગુણી પુરૂષોની અનુમેાદના એટલે વખાણુ કરવા, તથા તેમને નિરંતર ( દરરોજ ) વંદન કરવુ. પ૩ર
''
સેવીએ, ૫૩૧
પાપ કર્મના બંધ થાય અને છે, જેથી ખી ધારવા જોઇએ. તથા
તેડુ પામી નરભવે થે સંયમે નિર્વાણને; સ્વજનાદિ કેરા કારણે સેવાય જે આરંભને,
અ`દંડ જ તેહ તેથી પર અનČક દડને. ૫૩૩
અઃ—આ વ્રતની આરાધનાથી પ્રવર દેવ નામના ગૃહસ્થના કાઢ રોગ નાશ પામ્યા ત્યાંથી સ્વર્ગનાં સુખ લાગવીને મનુષ્ય ભવ પામીને ચારિત્રની આરાધના કરીને નિર્વાણુ એટલે મેાક્ષ સુખને પામ્યા. હવે આઠમા વ્રતની ખીના જણાવે છે—સ્વજન એટલે પાતાનાં સગાં કુટુંખ વગેરેના કારણથી જે આરંભ એટલે પાપનાં કાર્યો કરાય તે અર્થદ ંડ કહેવાય છે, અને તેના કારણ સિવાય જે આરંભને સેવાય તે અનર્થદંડ કહેવાય છે. ૫૩૩ છેડવા ત્રીજું ગુણવ્રત તેહ મનમાં ધારીએ,
દુર્ધ્યાન આદિ ચાર અન ના કદી સેવીએ;
Jain Education International
૧ અનન્તકાય એટલે અનન્તા સાધારણ વનસ્પતિ કાયના જીવાનું જે એક એટલે ઘણા જીવાને ધાત થતા હેાવાથી અથવા ભક્ષણ કરવા ચેાગ્ય નહિ હૈ।વાથી છે. ૩ કર્માદાન એટલે જેથી કરીને આત્માને વિષે ઘણાં કર્મોનું ગ્રહણ થાય તેવાં કાર્યો કરવા તે.
શરીર. ૨ અભક્ષ્ય અભક્ષ્ય કહેવાય
For Personal & Private Use Only
www.jainelibrary.org