________________
દેશનચિંતામણિ 1
૨૮૩
અસુર જાતિના દેવા અધિષ્ઠાયક છે તેવા વિવરને એટલે દેવાધિષ્ઠિત વિભાગને પામીને રસકૂપિકા ( જેને રસ લેાઢાને અડે તે તે લેાઢાનું સેાનું બની જાય તેવા રસ) જુએ છે, પરંતુ તે લેવાને યત્ન કરવા જાય ત્યારે અધિષ્ઠિત રાક્ષસ—અસુર તેમને પકડીને મારી ખાય છે. વળી કેટલાએક મનુષ્યા તા સાહસ કરીને એટલે હિંમત ધરીને ઘાર અંધારી રાત્રીમાં શ્મશાનમાં જાય છે, ત્યાં મરણ પામેલા મનુષ્યના કલેવર એટલે મડદાને ઉપાડીને વેતાલ દેવ આગળ તેના લેગ ધરીને તેની સાધના કરે છે. ૩૫૩
સાધનામાં ચૂકતા વેતાલ તેને મારતા,
ખન્યવાદ તણા કરત અભ્યાસ લક્ષણ નિરખતા;
નિધિ તણા રાજી થતા તે જોઈ અલિને આપતા,
રાતમાં પણ જાય લેવા ભાગ્ય વિષ્ણુ ના પામતા. ૩૫૪
અ:--તે ધાતુવાદ વિગેરેની સાધના કરતી વખતે જો જરા પણ ભૂલ થઈ જાય તા વેતાલ તે માણુસને મારી નાખે છે. વળી કેટલાક લેભી મનુષ્યા ધન્યવાદ એટલે કઈ ભૂમિમાં કેવા પ્રકારના ખનીજો અથવા ધાતુએ રહેલી છે તે વિષે અભ્યાસ કરે છે અને જમીનનાં લક્ષણ જોયાં કરે છે. અને નિધિ એટલે ખજાને અથવા ભંડાર ભૂમિમાં કયે ઠેકાણે છે તેનાં લક્ષણની તપાસ કરે છે. અને કદાચ નિધિનાં લક્ષણુ જણાય તેા ખુશ ખુશ થઈ જાય છે. તે લક્ષણ્ણા જોઇને દેવને લિદાન આપે છે. રાતમાં પણ ઉડીને તે લેવાને જાય છે, પરંતુ ભાગ્ય વિના તેની પ્રાપ્તિ થતી નથી. એટલે જમીનમાંથી નિધાનની પ્રાપ્તિ “કોઇક ભાગ્યવંતને જ થાય છે. ૩૫૪
અંગારભાજન જોઈ ધરતા ખેદ ધાતુવાદને,
કેઇ કરવા ચાહતા બહુ સેવતા નૃપ વૃન્દને; જાણતા વિધિ મેળવે મૂલ ધાતુ માટીને અને,
Jain Education International
પારદ કરે તૈયાર સાધી જારાદિ વિધાનને, ૩૫૫
રાતદિન ધમતા કરે પૂત્કાર સાના સિદ્ધિના,
અશ નિરખી ચિત્તમાં તસ પાર ન રહે હર્ષના, ખાય આશા લાડવાને શીઘ્ર ધનને પામવા,
શેષ ધન લવને ગુમાવે ભાગ્યહીન તે માનવા. ૩૫૬
અ:—એ પ્રમાણે અલિદાન આપીને બ્હાર કાઢેલા નિધાનમાં પણ જ્યારે નિધાનને બદલે અંગાર ભાજન એટલે કાલસાનું ભરેલું વાસણ જુએ છે ત્યારે બહુ ખેદ પામે છે એટલે ઘણા દીલગીર થાય છે. ખરેખર ભાગ્ય વિના ધન મળતું નથી. વળી કેટલાક
For Personal & Private Use Only
www.jainelibrary.org