________________
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
શ્રાવક જાણુવા. (૨) જેમ પવન વડે ધજા ફરકે તેમ મૂઢ જનના વચના વડે જે ભરમાઈ જાય. અને ગુરૂના વચનને વિષે મક્કમ ( અડગ શ્રદ્ધાળુ ) ન હેાય તે ધજાની જેવા બીજા પ્રકારના શ્રાવક જાણુવા. (૩) જે શ્રાવક ગીતાર્થે ઉપદેશ આપ્યા છતાં પેાતાના કદાગ્રહને છેડે નહિ, પરંતુ મુનિરાજની ઉપર દ્વેષ ન રાખે તે ઠુઠાની જેવા ત્રીજા પ્રકારના શ્રાવક જાણુવા, (૪) તથા સત્ય ખીના કહેનાર મુનિને પણ એમ કહે કે તમે ઉન્માદેશના કરે છે, મૂર્ખ છે, મન્ત્ર ધસી છે, એ પ્રમાણે અશુચિ પદાર્થની માફક મુનિને ખરડે તે ખરટક જેવા ચાયા પ્રકારના શ્રાવક જાણુવા. એ પ્રમાણે એ રીતે દેખાડેલા શ્રાવકના ચાર ભેદને સાંભળીને ગુણુના સમૂહને ધારણ કરનારા ખરા શ્રાવકેા માતાપિતા જેવા અથવા આદર્શ એટલે અરિસા જેવા બને છે. આ બાબતમાં ઉપયાગી ગાથાએ આ પ્રમાણે જાણવી—
૩૫૪
चिंतइ जइकज्जाइ, न दिखलिओवि होइ निन्नेहो । एगंतवच्छला जइजणस्स जणणीसमा सा ॥ १ ॥ हिए ससिणेहेोवि अ, मुणीण मंदायरो विणयकम्मे । भाइसमा साहूणं, पराभवे होइ ससहाओ ॥ २ ॥ मित्तसमाणो माणा, ईसिं रूसइ अपुच्छिओं कज्जे । मन्नंता अप्पाणं, मुणीण सयणाउ अब्भहि ॥ ३ ॥ थद्धो छिप्पेही, पमायखलियाई निच्चमुच्चरए । सड्डा सवक्कीकप्पो, साहुजण तणसमं गणइ ॥ ४ ॥ गुरुभणिओ सुत्थे बिंबिज्जइ अवितहा मणे जस्स । सो आयंससाणा, सुसावओ देसिओ समए ॥ ५ ॥ पवणेण पडागा इव, भामिज्जइ जो जणेण मूढेणं । अविणिच्छअगुरुवयणेो सेो भवइ पडाइआतुल्ला ॥ ६ ॥ पडिवन्नमसग्गाहं, न मुअइ गीअत्थसमणुसिहोवि । थाणुसमाणो एसेो, अपओसी मुणिजणे नवरं ॥ ७ ॥ उम्मग्गदेसओ निन्हवो सि मूढोऽसि मंदधम्मोऽसि । इअ सम्मपि कहते।, खरंटए सो खरंटसमा ॥ ८ ॥ ખીજી રીતે શ્રાવકના ત્રણ ભેદની મીના વિગેરે જણાવે છે. ઉત્કૃષ્ટ મધ્યમ તિમ જધન્ય પ્રકારથી ત્રણ ભેદના,
જાણવા શ્રાવક ધરતા વ્રત પ્રથમ બે ભેદના; નિરપરાધી જીવને હણવા ન જાણી જોઇને,
પ્રથમ અણુવ્રત એહુ જાણેા પ્રચૂર હિંસા દોષને. ૪૮૩ અર્થ:—વળી ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારના શ્રાવક જાણુવા. આનું
Jain Education International
For Personal & Private Use Only
૪૮૨
www.jainelibrary.org