________________
[ શ્રી વિજયપઘસરિકૃત
એ કે–એક સાધારણ માણસના વચનથી જ્યારે ઘણું જીવોના સંશ દૂર થાય છે, તે પછી પ્રભુદેવના એક વચનથી તમામ જીવન ઘણું સંશયે પણ નાશ પામે એમાં નવાઈ શી ? એ પ્રમાણે સાબીત થયું કે પ્રભુદેવના એક વચનમાં પણ એવી તાકાત રહેલી હોય છે કે જેને લઈને ઘણાં જીવોના સંશય નાશ પામે છે. - ભિલનું દષ્ટાન્ત આ પ્રમાણે એક ભિલ્લુ પિતાની ત્રણ સ્ત્રીઓ સાથે જંગલમાં ચાલ્યા જાય છે. તે વખતે એક સ્ત્રીએ કહ્યું કે નાથ! આ સ્થળમાં તમે ગાયન કરે તે ઘણું સારૂં. મને અત્યારે ગાયન સાંભળવાનું મન થયું છે. તે વખતે બીજી સ્ત્રી બેલી કે મને તરસ લાગી છે માટે પાણી લાવી આપે. ત્યારે ત્રીજી સ્ત્રીએ કહ્યું કે તમે હરણને શિકાર કરે. આ પ્રમાણે ત્રણ સ્ત્રીઓની માગણી થતાં તે ચતુર ભિલ્લે “જી નથિ?” એ પ્રમાણે એકજ વચનથી તે ત્રણેને જવાબ આપે. તેમાં પહેલી સમજી કે જે એટલે સ્વર નથી તે ગાયન કેવી રીતે ગાઉં ? બીજી સમજી કે રસ્તે એટલે સરેવર નથી તે પાણી ક્યાંથી લાવે ? અને ત્રીજી સમજી કે સો એટલે શર અથવા બાણ નથી તે શિકાર શી રીતે થાય ? અહીં સંસ્કૃત સ્વર, તરવું અને રાજ એ ત્રણે શબ્દને માટે પાકૃતમાં સો શબ્દ વપરાય છે. તેથી એકજ વાક્યથી ત્રણ પ્રશ્નના જવાબ અપાયા છે. ૭૮
પ્રભુના ત્રીસ અતિશય વગેરે જણાવી ગણધર પદવી કેને શાથી મળે છે તે બે લેકમાં જણાવે છે – ચેત્રીશ અતિશય નાથના પાંત્રીસ ગુણ પણ વચનના,
મૂલ સમવાયાંગમાં ભાખ્યા વચન ગણધર તણા; પ્રભુ વચન સુણતાં બંધ પામી સાધના સંયમ તણી,
કરતા ઘણએ ભવ્ય જીવો તેહમાં ગણિપદ તણી. ૭૯ ગ્યતા ધરનારને ગણધર પદે પ્રભુ થાપતા,
ત્રિપદી રહસ્ય જણાવતા તે ગણધરે મન ધારતા; અલ્પ સમયે દ્વાદશાંગી સૂત્રરૂપે વિરચતા,
તેહમાં છ કારણો નિજ નાણથી અવધારતા. ૮૦ અર્થ –શ્રી તીર્થકર દેવના ચોત્રીસ અતિશય હોય છે. તેમાં ચાર અતિશય મૂલથી
? ચેત્રીસ અતિશય ટુંકમાં આ પ્રમાણે–૧ પ્રભુનું શરીર શ્રેષ્ઠ તથા રોગ, મલ અને પરસેવા રહિત હોય. ૨ સુગંધીદાર શ્વાસોશ્વાસ. ૩ માંસ અને લેહી દૂધ જેવું ધોળું હોય ૪ ભગવંતને આહાર ચર્મચક્ષથી જોવાય નહિ. આ ચાર અતિશય જન્મથી હોય. ૫ સમવસરણ એક જન પ્રમાણુ હોય તે પણ તેમાં કરોડ દેવ, મનુષ્ય તથા તિયને સુખપૂર્વક સમાવેશ થાય. ૬ પ્રભુની વાણી પાંત્રીસ ગણ યુકત હોય તેથી તે પોત પોતાની ભાષામાં સમજે. ૭ પ્રભુના મસ્તકની પાછળ તેજસ્વી ભામ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org