SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપદ્મસૂરિ કૃત અર્થ:—આ દેશનાથી દાન, શીલ, તપ અને ભાવના સ્વરૂપ ચાર પ્રકારના ધર્મ સમજાય છે. એટલે દાન વસ્તુ શી છે ? તેના કેટલા પ્રકાર છે ? તેથી શું ફળ મળે ? કાણે કેવા પ્રકારના દાન કરવાથી શું ફળ મેળવ્યું ? તે જણાય છે. તથા શીલ એટલે બ્રહ્મચર્ય વ્રત તે શા માટે પાળવું જોઇએ? તે પાળવાથી શું ફળ મળે ? શીલ પાલનાર મનુષ્યે વંદનીય શાથી છે ? તે સમજાય છે. તથા તપ એટલે ખાર પ્રકારની તપશ્ચર્યા શા માટે કરવી જોઇએ ? તેના કેટલા પ્રકાર છે? તેથી શું ફળ મળે? તે સમજાય છે, તથા ભાવના એટલે આત્માની શુદ્ધ વિચારણા કાને કહેવાય, તેના કેટલા પ્રકાર વગેરે જણાવે છે. વળી આ દેશના આત્માના વીચેંલ્લાસ એટલે આત્મશક્તિનું ફારવવું તે રૂપી સમુદ્રને ઉલ્લાસ પમાડવાને ચંદ્ર સમાન છે, એટલે જેમ ચંદ્રથી સમુદ્ર ઉલ્લાસ પામે ( વર્ષ ) છે, તેમ દેશનાથી જીવના વીર્ય ગુણ ઉલ્લાસ પામે છે એટલે આત્મા દેશના સાંભળવાથી પેાતાની શક્તિ ધર્મકાર્ય માં વાપરે છે. તેમ આ દેશના મરણુ વખતે હર્ષ અને સમાધિ આપે છે. કારણ કે સામાન્ય મનુષ્યા તા મરણુ આવે ત્યારે દીલગીર થાય છે. કારણ કે તેઓએ ધ મય જીવન નહિ ગાળેલું હાવાથી મરણુ વખતે પશ્ચાત્તાપ કરે છે, અથવા અહીંની પેાતાની સમૃદ્ધિથી તથા કુટુ ખાદિકથી વિયેાગ થવાના હાવાથી તેએ મરણુ વખતે દુ:ખી થાય છે, પરંતુ જિનદેશના સાંભળનારા ભન્ય જીવા દેશનાથી ધર્મનું સ્વરૂપ જાણી તે પ્રમાણે વર્તતા હેાવાથી તથા કર્મનું સ્વરૂપ જાણતા હેાવાથી પેાતાનું આયુષ્ય પૂર્ણ થાય ત્યારે દરેક જીવને મરવાનું છે તેમજ પાતે ધી હાવાથી આવતા ભવમાં પેાતાને અહીંના કરતાં પણ વધારે સુખની પ્રાપ્તિ થવાની છે તેવી શ્રદ્ધા હૈાવાથી સુખે સમાધિ પૂર્વક અથવા ચિત્તની સ્થિરતા પૃષ્ઠ મરણને ભેટે છે. તથા આ દેશના કકાણ એટલે ક રૂપી લાકડાંને ખાળવાને અગ્નિ જેવી છે. જેમ અગ્નિ લાકડાંને ખાળીને ભસ્મ કરી નાખે છે તેમ દેશના સાંભળનાર જીવ સવર ભાવને પામીને પેાતાના કર્મોની નિરાકરે છે. હું વિવિધ ષ્ટાંતા દઈને દેશનાના પ્રભાવ એ શ્લાકમાં જણાવે છે:— તિમિર પુંજ હઠાવવા વિકસાવવા અરવિંદને, સૂર્ય વિષ્ણુ કા અન્ય ? જેમ નચાવવાને મારને; મેધ વિષ્ણુ કે અન્ય ? જિમ વિકસાવવાને કુમુદને, ચંદ્ર વિણ કા અન્ય ? તિમ સંસાર નીરધિ પારને. ૧૦ દેવા સમથ જિનેશની શુભ દેશના વિષ્ણુ કે નહિ, તે પરમ પદ શમ` કેરી વાનકી આપે અહીં; જીવન તરૂમાં સિંચતી નિવૃત્તિ રસને દેશના, પાંચે પ્રમાદ ભગાડનારી નાથ કેરી દેશના. ૧૧ Jain Education International For Personal & Private Use Only: www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy