________________
ગોચિતામણિ 1
૧૩૩
સંસારને ટવીના જેવો કહ્યો, એ ખીના પૂરી કરીને મેહને જીતવાનો ઉપાય જણાવે છે.—
એવું વિચારી સેવજો હું વિજના શુભ હેતુને,
આધીન ના બનશે। કદી દુ:ખદાયી આવા મેહને;
સંસારને અટવી કહ્યા તેવા પ્રસંગે મેાહની,
ચારિત્રની મીના કહી “ નાં ન મે ” આ મન્નની. ૧૯૫
સંસારને શ્મશાનની જેવો કહીને તે હૃષ્ટાંત એ શ્લોકમાં જણાવે છેઃ— કરી સાધનાને મમ અહુ આ માતુ કેરા મંત્રને,
જીતજો તમે સમશાન જેવા સાંભળી સંસારને; ક્રોધરૂપી ગીધ પક્ષી અરતિરૂપ શિયાલણી,
કામદેવ ધુવડ ફરે ચારે દિશામાં મૃતકની. ૧૯૬
અર્થ:—આ પ્રમાણે વિચારીને હું ભવ્ય જના ! તમે શુભ હેતુને એટલે આત્માને હિતકારી ધર્મ સાધનાદિ હેતુઓને સેવજો. જેથી તમારા ઉદ્ધાર થશે. અને ઘણી ઘણી રીતે જીવાને દુ:ખી કરનાર આ મે!હનીય કર્મના પડખે કદાપિ રહેશે નહિ. એ પ્રમાણે આ સંસારને અઢવીની ઉપમા આપી તે પ્રસંગે માહનીય કર્મ અને ચારિત્રની હકીકત જંશુાવી દીધી. ‘નાહ... ન મે’હું કાઈનેા નથી અને મારૂ કાઇ નથી આ મન્ત્રની સાધના કરી એટલે હું કાણુ છું ? મારૂં કાણુ છે એની આત્મિક દૃષ્ટિએ વિચારણા કરીને આ માહનીય કર્મ ને જીતજો. જે મંત્ર મમતા કરાવે છે, આ મારૂં છે, એવી ભાવના કરાવે છે તે ભૂલી જજો. વળી હે ભવ્ય જીવે ! આ સંસારને સ્મશાનના જેવા જાણજો, કાણુ કે તેમાં ક્રોધ રૂપી ગીધ પક્ષિઓ રહે છે. અને વિવિધ પ્રકારની અરતિ રૂપી શિયાલણીએ રહે છે, કામદેવ રૂપી ઘુવડ રહે છે, જેએ આ સંસાર મેાહિત જીવ રૂપી મૃતકની એટલે મડદાંની આસપાસ ફરી રહ્યા છે. ૧૭૫–૧૭૬
શાક અગ્નિ સળગતા અપકીર્તિ રૂપી ભસ્મને,
Jain Education International
આસપાસ ધરે કહ્યા સમશાન સમ સંસારને;
સમશાનમાં જે પાંચ વાનાં તેહ છે સંસારમાં,
ઈમ વિચારી ચિત્તમાંહે ઢીલ ન કરે. ધર્મમાં, ૧૭૭
અર્થ:—વળી આ સંસાર રૂપી મસાણમાં શાક રૂપી અગ્નિ સળગી રહ્યો છે. કાણુ કે જેમ અગ્નિ વસ્તુઓને ખાળે છે તેમ આ શાક રૂપી અગ્નિ જીવને દુ:ખી બનાવવા વડે
For Personal & Private Use Only
www.jainelibrary.org