SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રી વિજયપધ્ધસૂરિકૃતભ્રમણ વધારે કરવું પડે. માટે જ શ્રી વ્યવહારસૂત્રમાં જીત વ્યવહારને અનુસરીને સાધુઓને સૂત્રોનું અધ્યયન કરાવવા માટે ઉપયોગી દીક્ષા પર્યાયને નિયત કાલ દર્શાવ્યા છે. તે આ પ્રમાણે જાણો–એક વર્ષ બે વર્ષ વિગેરે દીક્ષા પર્યાયના ક્રમે કરીને જે સાધુ જે સૂવનું અધ્યયન કરવાને લાયક થયો હોય, તેને તે ટાઈમે ધીર એવા આચાર્યાદિ મહાપુરૂષે તે તે સૂત્રની વાંચના આપે. તે ટાઈમની બીના ટુંકામાં આ પ્રમાણે જાણવી. કેટલા વર્ષના દીક્ષા - | ર્યાયવાળાને કયું સૂત્ર ભણાવી શકાય. આચાર પ્રકલ્પ એટલે નિશીથ સૂત્ર સૂત્રકૃતાંગ દશાશ્રુત સ્કંધ, કપ-વ્યવહાર સ્થાનાંગ, સમવાયાંગ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સૂત્ર (શ્રીભગવતી સૂત્ર ) શ્રી ભુલ્લિકા વિમાનાદિ પાંચ અધ્યયને અરૂણપપાતાદિ પાંચ અધ્યયને શ્રી ઉત્થાન મૃતાદિ ૪ અધ્યયને આશીવિષ ભાવના દષ્ટિવિષ ભાવના ચારણ ભાવના મહાસ્વપ્ન ભાવના તેજે નિસર્ગ બારમું અંગ દષ્ટિવાદ બાકીના તમામ સૂત્ર આનું વિશેષ વર્ણન શ્રી વ્યવહાર સૂત્રમાં કર્યું છે. ૯૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy