________________
( શ્રી વિજયપદ્ધતિઅને બીજા નંબરનું શાલિરત્ન એવું હતું કે જેને વાવ્યા બાદ વારંવાર લણુએ, તે પણ ફરી ફરી ઊગે. એ પ્રમાણે અનેક શાસ્ત્રોમાંથી સાર લઈને શ્રીસ્થૂલિભદ્રજી મહારાજની જન્મભૂમિ શ્રીપાટલિપુત્ર નગરની બીના ટુંકામાં જણાવી દીધી. અહીં શ્રતમદને અંગે શરૂ કરેલી શ્રીસ્થૂલિભદ્રજીની બીના પૂરી થાય છે.
છે સારાંશ છે
ઉપરની બીનામાંથી સાર એ લે કે ભણેલા જ્ઞાનને મદ કરવાથી વધારે જ્ઞાન ન મેળવી શકાય, ગુરૂ મહારાજનું મન નાખૂશ થાય, કારણ કે જે ગુરૂ મહારાજા પ્રસન્ન હોય તેજ વધારે જ્ઞાન આપી શકે, શ્રતજ્ઞાનની આશાતના થાય વિગેરે નુકશાન જાણીને શ્રતમદને ત્યાગ કરે અને જેમ જેમ જ્ઞાન ગુણ વધે, તેમ તેમ નમ્રતા વિનય વિગેરે ગુણો વધારવા. જેમના જ્ઞાન ગુણમાં વિનય ગુણ વધતું જ જતો હોય, તેવા પુરૂષે દુનિયામાં કલ્પવૃક્ષ જેવા ગણાય છે. તેમની સેવા કરવાથી મનના મારથ જરૂર ફલે છે. આવા કલ્પવૃક્ષ એક નહિ પણ પાંચ કહ્યા છે. તે આ પ્રમાણે–૧. જ્ઞાની છતાં જે વિનીત હાય (૨) આકૃતિ સુંદર છતાં પણ જે સદાચારી હેય. (૩) અધિકારી છતાં ન્યાય માર્ગે જ ચાલે. (૪) ધનિક છતાં દાનેશ્વરી (૫) સમર્થ છતાં ક્ષમા ગુણ (સહન કરનાર.) આ બાબતમાં સાક્ષી તરીકે શાસ્ત્રીય ક આ પ્રમાણે જાણ
| ઉપનાતિત્તમ . . ज्ञानी विनीत ः सुभग : सुशील : । प्रभुत्ववान वायपथि प्रवृत्त: ॥
વાની ધનાઢય: રામી સમર્થ : ' પં થમાં વંધુwવૃક્ષા : ? |
આ લોકને સ્પષ્ટાય ઉપર જણાવી દીધું છે. એ પ્રમાણે પ્રસંગે જરૂરી જાણીને આ કહેલી દષ્ટાંત સહિત આઠે મદની બીના યાદ રાખીને હે ભવ્ય જીવો જાતિમદ વિગેરે આઠે મદને ત્યાગ કરજે. અને પરમ ઉલ્લાસથી મહા પુણ્ય પામેલા આ શ્રીજિનધર્મની સાત્વિકી આરાધના કરીને માનવ ભવ સફલ કરજે. ૧૮૪
સંસારમાં એ (ખરાબ ઘરની) ઉપમાને ઘટાડે છે – ખેદ જ્યાં શત્રુ ભૂતલ કલહ પાડોશી કરે,
સર્પ કેરા રાફડા ત્યાં વાસથી શું મન ઠરે સની જિમ મદ ભયંકર તેય પામર જીવને,
સંસાર સારે લાગતે પણ ના કદી વિદ્વાનને. ૧૮૫ અર્થ –શત્રુઓ પૃથ્વીના તળીયાને બદતા હોય છે, અને પાડોશીઓ કજીએ કરી રહ્યા છે. વળી જ્યાં સર્પના ભયંકર રાફડાએ હોય ત્યાં રહેવાથી મનમાં શું શાંતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org