________________
[ શ્રી વિજયપદ્મસંસ્કૃિત
અ:—કાઇક દેવ એક મેાટા પત્થરના થાંભલાના ઘણા ઝીણા ચૂં કરી નાખે. પછી તે ભૂકા લઈને સૌથી મેાટા એક લાખ યેાજન ઉંચા મેરૂ પર્વત ઉપર ચઢીને તે ભૂકાને એક નળીમાં નાખીને મેરૂ પર્વત ઉપર ઉભા ઉભા ચારે દિશાઓમાં ચારે બાજુ ઉડાડે એટલે તે રજકણા ચારે દિશામાં આડા અવળા વેરાઇ જાય. ત્યાર પછી તે વેરાઇ ગએલા અને એટલે રજકણાને એકઠા કરીને તે દેવ પણ શું તે થાંભલા ફ્રીથી બનાવી શકે ? અર્થાત્ તે જ અણુઓના તેવા જ થંભ બનવા મુશ્કેલ છે. ૨૮૮
પ્રભુજી દશ દૃષ્ટાંતની ખીના પૂરી કરતાં ભવ્ય જીવાને હિતશિક્ષા આપે છેઃ— દાહિલા જિમ થ’ભ તે તિમ દેહિલું આ નરપણું,
દૃષ્ટાંત દશ સમજાવતાં વચમાં કહ્યું ઈમ મેં ઘણું; હું ભવ્ય વા ! યાદ રાખી સાવચેતી રાખો,
માહ પ્રમાદે ના રહીને ભવજલધિ તટ પામશે. ૨૮૯
૨૪૨
અઃ—જેમ તે થંભને તેજ પરમાણુથી ફરીથી આખા અનાવવાનું કામ દુર્લભ ( અશકય) છે તેમ આ મનુષ્યપણું ફરીથી મેળવવું તે પણ ઘણું જ દુર્લભ છે. એવી રીતે મનુષ્યપણાની દુર્લભતા જણાવવા માટે દંશ દેષ્ટાન્તા સમજાવ્યાં. અને તે ટ્રુષ્ટાન્તાની વચમાં ખીજી પણ ઘણી હકીકત જણાવી. તે યાદ રાખીને હે ભવ્ય જીવે ! તમે સાવચેતી રાખજો એટલે સાવધાન રહેજો અને માહથી પ્રમાદને સેવશે નહિ. અને જિનધને સાધીને આ સંસાર રૂપી સમુદ્રના કાંઠાને એટલે મેાક્ષને મેળવો. ૨૮૯
મનુષ્ય ભવની દુÖભતામાં વડના બીજ (ખી) નું દષ્ટાંત જણાવે છે.—
સિંધુની બહુ રેતીમાં વડબીજ દુર્લભ શેાધવુ,
તેમ જાણા ભગ્ય જીવા નરપણાનુ પામવું;
દેવ નિરય મરી ન પામે તેજ દેવ નિરચપણુ,
હાય નર તિર્યંચ કે ત્યાં કારણા ટુંકમાં ભણું. ૨૯
અર્થ:—હે ભવ્ય જીવે! જેવી રીતે ઘણી વિશાલ સિંધુ નદીની રેતીમાં પડેલ વડનું ખીજ શેાધી કાઢવું દુર્લભ છે, તેવી જ રીતે અનંત જીવરાશિમાં ( આ સંસારમાં ) મનુ ષ્યપણું પામવું પણ દુર્લભ છે એમ તમે જાણજો આ પ્રસંગે દેવતા તથા નારકી મરીને ફરીથી ( વચમાં બીજો ભવ કર્યા સિવાય) તુ દેવપણું અથવા નારકપણું કેમ પામતા નથી ? એટલે દેવ મરીને દેવ કેમ થતા નથી તેમ તે નારકી રૂપે કેમ થતા નથી. અને
Jain Education International
અને
મરીને તે નારકી કેમ થતા નથી અને તેજ દેવતા કેમ થતા નથી ? ( પરંતુ તે કી
મરીને મનુષ્ય કે તિર્યંચ થાય છે) તેનાં કારણેા ટુંકાણમાં સમજાવુ છું. ર૯૦
For Personal & Private Use Only:
www.jainelibrary.org