________________
દેશનાચિતામણિt - દેવ અને નારક તરતના ભવમાં દેવપણું કે નરકપણું કેમ ન પામે? તેનું કારણ સમજાવે છે – દેવની પુજાઈ ખાલી થઈ ગઈ તે સુરપણે,
ને પમાય આવા કારણે ઉપજે ન તુ અમરપણે જેથી મળે નારકપણું તે પાપસાધન સેવના,
ના નરકમાં તિણ તુર્ત ન લહે તેહ દુખે નરકના. ર૯૧ અર્થ-જ્યારે ઘણી પુજાઈ ભેગી થાય ત્યારે જીવ દેવપણે ઉત્પન્ન થાય છે. અને જ્યારે ઘણું પાપ ભેગું થાય છે ત્યારે જીવને નારકપણું મળે છે. જેથી ઘણી પુન્યાઇવાળો જીવ પૂર્વની પુણ્યાઈ ભેગવવાને દેવપણે ઉત્પન્ન થાય છે. ત્યાં ઘણાં કાલ સુધી બહુ સુખ ભગવ્યું, તેથી પુણ્યાઈ ખાલી થઈ ગઈ એટલે ઘણું પુણ્યાઈ ભગવાઈ ગઈ અને ત્યાં નવી પુણ્યાઈ તે બાંધી નથી અને દેવપણે ઉપજવાને જોઈતી પુણ્યાઈ રહી નથી. તેથી તેઓ દેવપણે ઉપજતા નથી. તેમજ નારકીમાં પણ ન ઉપજે, કારણ કે ત્યાં ઉપજવાને માટે ઘણું પાપ બાંધેલું હોવું જોઈએ તે દેવતામાં ઉપન્યો ત્યારે તો નહોતું અને ત્યાં નવું પણ તેવું પાપકર્મ બાંધ્યું નથી તેથી દેવ મરીને નારકીમાં સીધે નથી ઉપજતે. હવે નારકી મરીને નારકી તથા દેવ થતો નથી તેનું કારણ એ કે-ઘણું પાપના સાધનની સેવના કરવાથી એટલે ઘણું પાપ એકઠું થાય ત્યારે નારકીપણું મળે છે. ત્યાં નારકીમાં અકામ નિર્જરા વડે બાંધેલ પાપ કર્મ ઘણું ભેગવાઈ ગયું અને અહીંની માફક ત્યાં નવા પાપના સાધને એટલે પાપ બંધના કારણે સેવો નથી કારણ કે ત્યાં તેવા સાધને જ નથી. તેથી ફરીથી નારકીનાં દુઃખેને તરત (વચમાં મનુષ્ય તિર્યંચને ભવ કર્યા સિવાય) પામતે નથી. વળી દેવપણે ઉપજવા ગ્ય પ્રથમની પુણ્યાઈ હતી નહિં અને નારકી પણુમાં નવી પુણ્યાઈ પણ બાંધી નથી કારણ કે તેવી પુણ્યાઈ મનુષ્યાદિ ભવમાં જ બંધાય. તેથી તે નારકને જીવ મરીને દેવ પણ થતું નથી. ર૧
દેવાદિના ભવ કરતાં મનુષ્ય ભવની અધિકતા વિગેરે બે કલેકમાં જણાવે છે – ચારે ગતિમાં જાય નર તિર્યંચ નરની અધિકતા,
મેક્ષને પણ એજ પામે દેવ નરભવ ચાહતા; વિષયમાં આસક્ત દે નાટકાદિક બેગમાં,
કાળ નિષ્ફળ તેમને ત્યાં જાય વિષય કષાયમાં. રર અથ–મનુષ્ય અને તિર્યંચ મરીને ચારે ગતિમાં જાય છે. તેમાં મનુષ્યની અધિક્તા એ છે કે તે મેક્ષમાં પણ જાય છે. આજ કારણથી કેટલાક ઉત્તમ દેવતાઓ પણ મનુષ્ય ભવની ઈચ્છા કરે છે. અને બીજી દે તે વિષય શેમાં આસક્ત થઈને નાટક વગેરે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org