________________
કે યાદ –
[ શ્રી વિજયપધરિતસંસાર રૂપી કચરામાં પડેલા ભવ્ય છ રૂપી સાયને ઉપર લાવી શકાય છે એ વાત ૧૦૦ મા લેકમાં જણાવે છે. ૯૮-૯૯
સૂત્રને પ્રભાવ દષ્ટાંત દઈને સમજાવે છે – એમ આલંબન બેલે જિન સૂત્રના ભવવરે,
પડતા પડેલા ભવ્ય જી વ્હાર નીકલી દુઃખ હરે; પૂર્વ રચના પ્રથમ એથી નામ રાખ્યું પૂર્વ એ,
અંગસંકલના ક્રમે આચાર આદિક ધારીએ. ૧૦૦ અર્થ –એવી રીતે જેમ ધારેલું આલંબન મળવાથી સેય બહાર લાવી શકાય છે તેમ જિનેશ્વરના કહેલા અર્થની ગુંથણી રૂપ સૂત્રના આલંબનથી અથવા આધારથી આ સંસાર રૂપી કાદવમાં પડેલા તથા પડતા એવા ભવ્ય જીવો પણ બહાર નીકળી શકે છે અને પિતાનાં દુઃખેને દૂર કરે છે. સૌથી પૂર્વે એટલે પહેલ વહેલી રચના કરતા હેવાથી તે ૧૪ પૂની રચનાનું (આગમનું) પૂર્વ એવું નામ રાખ્યું છે. અને ત્યાર પછી અનુક્રમે આચારાંગ સૂત્ર વગેરે અંગેની રચના જાણવી. અને સૂત્રને ક્રમ ગોઠવતી વેલાએ શ્રીગણધર ભગવંતોએ શ્રીઆચારાંગ સૂયગડાંગ વિગેરે ક્રમ રાખે. એમાં મુદ્દો એ છે કે મોક્ષની પ્રાપ્તિ નિર્મલ ચારિત્રની આરાધના કરવાથી થાય. તે તરફ લક્ષ્ય રાખીને ચરણ કરણનગની બીના આચારાંગમાં આવે છે. માટે આચારાંગને પ્રથમ બેઠવ્યું છે, આ કમે શ્રીસૂત્રકૃતાંગાદિમાં પણ જુદી જુદી ભાવના રહી છે. એથી બીજા ત્રીજા ચેથા વિગેરે ક્રમે બીજા સૂત્રને ગોઠવવામાં આવ્યા છે. ૧૦૦
સમવસરણમાં પ્રભુનાં ચાર મુખ દેખાવાનું કારણ જણાવે છે – પૂર્વ દિશિમાં મૂલરૂપ તિમ શેષ ત્રણ દિશિ પ્રભુ તણું,
મહિમા થકી દે કરે પ્રતિબિંબ ત્રણ સેહામણા; પણ પ્રેક્ષકો “પ્રત્યક્ષ આ પ્રભુ” એમ મનમાં માનતા.
દેખાય પ્રભુના જેહવા ઈમ શાસ્ત્રમાં ગુરૂ ભાષતા. ૧૦૧ અર્થ –પૂર્વ દિશાને વિષે પ્રભુનું મૂલ રૂપ હોય છે અને બાકીની દક્ષિણ પશ્ચિમ ને ઉત્તર એમ ત્રણ દિશાઓમાં પ્રભુના મહિમાથી વ્યન્તર દેવતાઓ પ્રભુના સરખા આકા. રવાળાં શોભાયમાન ત્રણ પ્રતિબિબે કરે છે, પરંતુ પ્રભુને જોનારાઓ તો “આ પ્રત્યક્ષ પ્રભુ બેઠા છે એ પ્રમાણે પોતાના મનમાં માને છે, કારણ કે તે જે કે પ્રતિબિંબ કૃત્રિમ રૂપે જ છે તે પણ પ્રભુના જેવાં જ જણાય છે. એવાં સરખાં ત્રણ પ્રતિબિંબ બનવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org