________________
દેશનાચિંતામણિ ]
૪૯
ગામના ક્ષેત્રમાં પ્રભાત કાલ થવાથી તે ત્યાં સ્થિર થયું. અને અહીં સેરીસા તીમાં, પરમાહૈત શ્રીકુમારપાલે ચેાથું બિંબ ભરાવી સ્થાપન કર્યું.
આ શ્રીસેરીસા પાર્શ્વનાથની મહાચમત્કારી પ્રતિમાને હાલ પણ શ્રી સંઘ પૂજા કરવા દ્વારા ભક્તિભાવથી આરાધી સકલ વિધ્નાને હડાવી ઋદ્ધિ સિદ્ધિ મેળવે છે. આ તીમાં આ પ્રતિમાના પ્રભાવે સ્વેચ્છા પણ ઉપદ્રવ કરી શકતા નથી, એ પ્રમાણે શ્રીઅયેાધ્યા નગરીની અને શ્રીસેરીસા તીની ટુંક ખીના સપ્રમાણ જાણીને ભવ્ય જીવેા તીર્થભક્તિમાં ઉજમાલ ખની સ્વકલ્યાણુ સાધે, એ જ હાર્દિક ભાવના ! અવસરે શ્રીસેરીસાતીની સંપૂર્ણ પ્રાચીન મીના પણ જણાવીશ. ૨૭
અહીં ઈંદ્રે કરેલી સ્તુતિ પાંચ Àાકમાં જણાવે છે:—
બહુમાન ગતિ ભક્તિથી નાભેય પ્રભુને સથુણે,
તીર્થ પતિ કરૂણાબ્ધિ નાભિનંદ પ્રણમુ આપને; નંદનાદિક ત્રણ વનાથી જેમ મેરૂ ગાભતા,
જ્ઞાનત્રિકથી આપ તિમ હું... જોઇને ખૂશી થતા. ૨૮
અર્થ-ઈન્દ્ર મહારાજ આવીને પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવની બહુમાનપૂર્વક ભક્તિ રાગથી આ પ્રમાણે સ્તુતિ કરે છે, ( ચતુર્વિધ સંઘ રૂપી તીના સ્થાપનાર હેાવાથી ) હૈ તીર્થ પતિ ! હે દયાના સાગર ! હું નાભિનંદ એટલે નાભિ રાજાના પુત્ર ! હું તમને પ્રણામ કરૂ છુ. જેવી રીતે મેરૂ પર્વત ન ંદનવન પાંડુકવન અને ભદ્રશાલવન એ નામના ત્રણ વનથી શોભે છે તેમ આપ જ્ઞાનત્રિક એટલે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવિધજ્ઞાન એ ત્રણ જ્ઞાનથી શાલા છે. (કારણ કે તીર્થંકરા જે દેવ ગતિ અથવા નરક ગતિમાંથી આવે છે, તે ત્રણ જ્ઞાન સહિત અવતરે છે ) માટે આપને જોઇને હું ઘણા રાજી થાઉં છુ ૨૮
ત્રણ લેાકમાંહી મુકુટ જેવા આપ ભરત ક્ષેત્રને,
શાભાવતા તિક્ષ્ણ તેહ દીપે અધિક જીતી સ્વર્ગને
જન્મ કલ્યાણક મહાત્સવથી જિનેશ્વર! આપના,
Jain Education International
પાવન થયેલા શુભ દિવસ પણ વધ જિમ પદ આપના. ૨૯
અ—સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ એ ત્રણ પ્રકારના લેાકમાં મુગુટ સમાન આપ ભરતક્ષેત્રને શાભાવતા હેાવાથી તે ભરતક્ષેત્ર સ્વર્ગને જીતીને અધિક શાલે છે. હું જિનેશ્વર ! આપના જન્મ કલ્યાણુકના મહેાત્સવથી પવિત્ર થએલા આ શુભ દિવસ પણ આપના ચરણ કમલની જેમ વંદન કરવા ચૈાગ્ય થયા છે. ૨૯
For Personal & Private Use Only
www.jainelibrary.org