SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિ’તામણિ ] ૩૬૯ તથા ઉત્તમ સંઘયણ એટલે હાડકાની મજબૂતાઈ તથા ઉત્તમ સંસ્થાન એટલે શરીરના સુંદર આકાર એટલે સમચતુરસ્ર વિગેરે સ ંસ્થાનને પામી શકાય છે. ૫૧૪ ચેાથા વ્રતના પાંચ અતિચારની ખીના વિગેરે જણાવે છે: અપરિગૃહિતાનુ ગમન ઈર પરિગૃહિતા ગતિ, અતિચાર પાંચ અણુવ્રતે ચેાથે કદી ન લગાડીએ; અન’ગ ક્રીડા પર વિવાહ કરણ અને ઉત્કટ રતિ; અ:--અપરિગૃહિતા એટલે જે સ્ત્રીને કાઇએ ગ્રહણ કરેલી નથી એવી જે કુમારી કન્યા અથવા વૈશ્યા વિગેરે તેની સાથે ગમન એટલે કામક્રીડા કરવી તે પહેલે અતીચાર. ૧ તથા પરિગૃહીતા ગમન એટલે પ્રત્યેક પુરૂષની પાસે જનારી વેશ્યા વિગેરે સ્ત્રી જાતિને કેાઇએ અમુક ટાઇમ સુધી પેાતાની કરી રાખી હાય તેની સાથે ગમન કરવું તે ખીજો અતિચાર. ૨ અનંગક્રીડા એટલે કામલેગ સંબંધી ક્રીડા કરવી. ૩ પેાતાના પુત્ર પુત્રી વિગેરે સિવાય બીજાના વિવાહ કરવા કરાવવા તે. ૪ અને ઉત્કટરતિ એટલે કામભાગને વિષે તીવ્ર આસક્તિ રાખવી. ૫ એ પ્રમાણે ચાથા સ્થૂલ મૈથુન વિરમણુ વ્રતને વિષે પાંચ અતિચાર કદાપિ લગાડવા નહિ, અને પ્રાણથી પણુ અધિક વહાલા એવા શીયલવ્રતથી કદાપિ ચૂકવું નહિ. કારણકે શીલ એ ઉત્તમ આચાર છે તેનું અવશ્ય રક્ષણ કરવું જોઇએ. અહીં અતિચારની ખીના ટૂંકામાં જણાવી છે કારણકે તે શ્રી દેશિવરતિ જીવનમાં વિસ્તારથી સમજાવી છે. ૫૧૫ પાંચમા અણુવ્રતની બીના વિગેરે જણાવે છેઃ— પ્રાણથી પણ અધિક વ્હાલા શીલથી ના ચૂકીએ. ૫૧૫ એકઠા કરવા લહે મૂર્છાવશે દ્રવ્યાદિને, દેશથી પંચમ તે તસ ત્યાગ પરિગ્રહ વિરમણે; સથા મૂર્છાતણા સાધન તણા પરિહારને, કરવા સમર્થ ન જેહ તે દેશે તજતા તેહને, ૫૧૬ અ:---જીવા મૂર્છા વશે એટલે મમતા અથવા લેાભને લઇને દ્રવ્યાદિ એટલે ધન, દાલત, ઝવેરાત, અગલા, ખેતર, વાડી વગેરેને એકઠા કરવાની ઈચ્છા રાખે છે. તેના દેશથી નિયમ કરવા તે પાંચમું સ્થૂલ પરિગ્રહ વિરમણવ્રત કહેવાય. જેઓ સંપૂર્ણપણે મૂર્છાના સાધન જે ધન વિગેરે તેના પરિહાર એટલે ત્યાગ કરવાને સમર્થ ન હાય તે તે રિગ્રહના દેશથી એટલે અમુક મર્યાદા રાખીને ત્યાગ કરે છે. ૫૧૬ ૪૭ સાત શ્ર્લાકમાં પરિગ્રહથી થતા ગેરલાભ જણાવે છે:— પરિગ્રહ નદીનું પૂર મન જલને બગાડે છે અને, Jain Education International ધર્મ રૂપ તરૂને ઉખાડે તેમ લાભ સમુદ્રને; For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy