________________
દેશનચિંતામણિ ]
૩૨૯ તથા કર્મ કરનાર તેનાં બુરાં ફળ પામે છે માટે કર્મ કરતી વખતે ચેતીને ચાલવું જોઈએ. એટલે કર્મબંધ કરતી વખતે વિચાર રાખવો જોઈએ જેથી તેના ઉદયથી ફળ ભેગવતી વખતે પશ્ચાત્તાપ કરવો પડે નહિ. એ પ્રમાણે સમ્યગ્દષ્ટિ છ સંવેગ ગુણની ભાવના ભાવે છે. ૪૩૭
ઉપશમ ગુણનું સ્વરૂપ વિગેરે જણાવે છે – આદ્ય ચાર કષાયનો જ્યારે ઉદય વર્તે નહિ,
તે સમયમાં પ્રગટ હવે જે ગુણ તે શમ સહી; એહ હોય સ્વભાવથી ચિત્ત કષાય વિપાકને,
ધ્યાવતાં પણ શમ ગુણી સંગી બને ને ક્રોધનો. ૪૩૮ અર્થ–પ્રથમના ચાર કષાય એટલે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભને જ્યારે તીવ્ર ઉદય હોતો નથી તે વખતે જે ગુણ પ્રગટ થાય તે ગુણને શમ કહેવામાં આવે છે. શમ એટલે સમતા અથવા શાંતિ જાણવી. આ સમતા ગુણ સ્વભાવથી ઉપજે છે અથવા ચિત્તમાં કષાયના વિપાકનો એટલે કષાયનો ઉદય કેવા પ્રકારનાં માઠાં પરિણામ ઉપજાવે છે તેની વિચારણું કરવાથી ઉત્પન્ન થાય છે, તેથી સમગુણ એટલે સમતા ગુણંવાળો કોઈને સંગી બનતું નથી એટલે ક્રોધને વશ થતો નથી. એ શમ નામનું બીજું લક્ષણ જાણવું. ૪૩૮ ક્રોધ કરતે કઈ કદિ તે તેહ એમ વિચારતા,
ભૂલ મુજ છે કે નહિં જે હોય તો જ સુધારતા ના હોય તે ધોબી સમા બેબી કદી તે ના બને,
રાખી ક્ષમા ને યાદ કરતા અધિક ગુણધર જીવને. ૪૩૯ અર્થ–આ સમગુણીની ઉપર કોઈ કદાપિ કોધ કરે છે તે તે એમ વિચારે છે કે મારા ઉપર આ મનુષ્ય ક્રોધ કરે છે, તે તેમાં મારી ભૂલ છે કે નહિ તે તપાસે. જે પિતાની ભૂલ જણાય તે તે ભૂલ સુધારે છે, અને જે પોતાની ભૂલ ન હોય તે તે ધાબીના સરખા ધબી કદાપિ બનતા નથી. એટલે જેમ બેબી બીજાના મેલને ધુવે છે તેમ આ સમ્યગ્દષ્ટિ છે પણ બીજાની ઉપર ક્રોધ કરીને પોતે મેલે બની પિતાના કર્મ મેલને દેતો નથી, પરંતુ ક્ષમાભાવ રાખીને પિતાથી અધિક ગુણવાળા જીવને યાદ કરે છે. કર્યું છે કે –
आक्रुष्टेन मतिमता-तत्त्वार्थविचारणे मतिः कार्या ॥
ર સત્યે વુિં છેઃ ? ચાકૃતં જિં તુ વેન ! ! ૨ / ૪૩૦ ગુણનું સ્વરૂપ નિર્વેદ બે ગાથામાં જણાવે છે – સંસાર કારાગાર બંધન રૂપ સગાં ઈમ ચિંતના,
સંવેગવાળા જીવન નિર્વેદની આ ભાવના;
૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org