SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ] તે ક બંધ નિવારતું જે થાય અવિરતિ ભાવથી, સતાષ તેમ સમાધિ આપે પાંચમું વ્રત નિયમથી, ૫૨૪ અ:—આ પાંચમા સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રતથી મુક્તિદાયક એટલે મેાક્ષ આપનાર ધર્મની સાધના અની શકે છે, વળી આ વ્રત ભાવના ઘણી જાતના અનેક દુ: ખાને નાશ કરનારૂ છે, કારણ કે આ વ્રતથી ઉપાધિ ઓછી થતી હાવાથી દુ:ખ આછાં થાય છે. જેમ જેમ ઉપાધિ વધે છે તેમ તેમ વિડંબનાઓ વધતી જાય છે અને પરિગ્રહ પણુ ઉપાધિ સમાન જ છે. તથા અવિરતિ (કાઇ પણ જાતના નિયમ નહિ કરવા તે )થી થતા કર્મોના બંધને આ વ્રત શકે છે વળી તે વ્રત સંતાષ તથા શાંતિને પણુ આપે છે. પર૪ આ વ્રતથી કાને કેવા લાભ થયા, તે ટૂંકામાં જણાવે છે:— આ તે વિદ્યાપતિએ થિર કયુ ધનને જતાં, ધર્મ સાધત તેડુ પુષ્કળ રાજ્ય ઋદ્ધિ પામતા; અધિક લક્ષ્મી સાત ક્ષેત્રે વાપરી શિવ સંપદા, ૩૦૩ Jain Education International પાંચમે ભવ પામતા તજી ભવ તણી સવિ આપદા. પરપ અ:આ વ્રતનું પાલન કરીને વિદ્યાપતિએ પાતાની પાસેથી જતાં રહેતાં ધનને સ્થિર કર્યું, એટલે જે ધન જતું રહેતું હતું તે તેમની પાસે જ રહ્યુ, અને તેણે તે ધનને ‘નહિ રાખી મૂકતાં' ધર્મના કાર્યમાં વાપર્યુ તેથી ઘણી વિશાલ રાજ્યની ઋદ્ધિ મેળવી. અને ત્યાં પણ ઘણી લક્ષ્મીને સાત ક્ષેત્રેમાં વાપરીને શિવસ ંપદા એટલે મેાક્ષની ઋદ્ધિ પાંચમા ભવે મેળવીને તેમણે આ સંસારની સર્વ પ્રકારની ઉપાધિઓના ત્યાગ કર્યાં. ૫૨૫ જયણા અને અતિચારની ખીના વિગેરે સમજાવે છેઃ— દોષ પરિગ્રહના અને બહુ લાભ પાંચમ વ્રત તણા, દીલ ધરી દ્રવ્યાદિનું પરિમાણુ કરીએ વિજના; ધાર્મિ કાદિ પ્રસંગની જયણા જરૂરી રાખીએ, પાંચ અતિચાર તજીને પાંચમુ વ્રત પાળીએ. પર૬ અ:—એ પ્રમાણે પરિગ્રહના ઘણા દોષોને અને પાંચમા વ્રતના ઘણા લાભને મનમાં વિચારીને હે ભવ્ય જના! તમે માલ મિલકત વગેરેના નિયમ કરજો, અને તે પ્રસંગે વધારે લક્ષ્મી થાય તેા તેને ધાર્મિક કાર્યમાં વાપરો, અને આ વ્રતમાં જરૂરી જયણા રાખજો, વળી આ વ્રતના પાંચ અતીચારાના ત્યાગ કરીને પાંચમા વ્રતનું પાલન કરવું. આ વ્રતના પાંચ અતીચાર આ પ્રમાણે:-૧ ધન ધાન્ય પરિમાણુાતિક્રમ એટલે ધન ધાન્યના પરિમાણુનું ઉલ્લંઘન કરવાથી-એળગવાથી ૨ ક્ષેત્રવાસ્તુ પ્રમાણાતિક્રમ એટલે ખેતર For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy