________________
૩૪૬.
શ્રી વિજ્યપદ્યસૂરિકૃતમન પર્યવની પછી ત્રણ કારણે કેવલ કહ્યું,
મૂંગા સમા ચઉ નાણ શ્રતને સ્વપર રૂપ ભાસક કહ્યું શ્રતભક્તિ નિત ઉલ્લાસથી કરીએ તથા વિસ્તારથી,
સિભાગ્ય પાંચમ દિન કરતાં હોય કેવળ નિયમથી. ૪૬૭ અર્થ–મન:પર્યવ જ્ઞાનની પછી કેવલજ્ઞાન કહ્યું. ત્યાં કારણનું સરખાપણું જાણવું. શ્રુતજ્ઞાન સિવાય બાકીના ચાર જ્ઞાન મુંગા સરખાં છે. કારણ કે તે જ્ઞાન વડે બીજાને સમજાવી શકાતું નથી. આથી ચાર જ્ઞાન સ્વપ્રકાશક કહ્યાં છે. અને મૃત જ્ઞાન સ્વાર એટલે પિતાને અને પરને એમ બંનેને બેધ કરનાર છે એમ જાણવું. માટે પાંચ જ્ઞાનમાંથી શ્રત જ્ઞાનની ભક્તિ વિશેષતાથી હંમેશાં આનંદ પૂર્વક કરવી. વળી સૌભાગ્ય પાંચમ દિન એટલે કારતક સુદ પાંચમને જ્ઞાનપંચમીને દિવસ વિસ્તાર પૂર્વક આરાધવાથી નિચ્ચે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ૪૯૭
સમ્યક્યારિત્રનું સ્વરૂપ વિગેરે બીને જણાવે છે – વ્યાપાર જે સાવદ્ય સઘળા ત્યાગ તેનો શ્રેષ્ઠ એ,
ચારિત્ર તેના પાંચ ભેદ પાંચ વ્રતથી જાણીએ, પ્રાણ રે નાશ કર પ્રમત્ત યોગે તે અહિં,
જાણજે હિંસા દુ ભેદે દ્રવ્ય ભાવ વડે સહી. ૪૬૮ અર્થ–જે સાવદ્ય એટલે પાપવાળા વેપારનો ત્યાગ કરે તે ઉત્તમ ચારિત્ર કહે. વાય. તે ચારિત્રના પાંચ વ્રતને આશ્રીને પાંચ ભેદ જાણવા. પ્રમત્ત યોગથી એટલે પ્રમાદથી પ્રાણને જે નાશ કરે તે હિંસા જાણવી, તેના બે ભેદ છે એક દ્રવ્ય હિંસા બીજી ભાવ હિંસા. તેમાં જીવના પ્રાણુને નાશ કરે અથવા ઘાત કરે તે દ્રવ્ય હિંસા. અથવા દ્રવ્ય પ્રાણુને નાશ કરે તે દ્રવ્યહિંસા કહેવાય, અને દ્રવ્યહિંસાને અનુસરતી જે ભાવના તે ભાવહિંસા કહેવાય. ૪૬૮
ચારિત્રના બીજા ભેદનું સ્વરૂપ જણાવે છે – છેટું કહેવું તે અસત્ય ત્રિભેદ તેના જાણીએ,
આત્માદિ નહિ ઈમ ભૂત નિહ ભેદ ના કદી ભૂલીએ;
- ૧ મનઃ પર્યવજ્ઞાન પછી કેવલજ્ઞાન કહ્યું. ત્યાં ત્રણ કારણ આ પ્રમાણે-૧ સર્વજ્ઞાનમાં ઉત્તમ હોવાથી સર્વને અંતે કહ્યું. ૨ જેમ મન:પર્યવજ્ઞાન અપ્રમત્ત યતિને થાય છે તેમ કેવલજ્ઞાન પણ અપ્રમત્ત યતિને થાય છે. ૩ સર્વ જ્ઞાનના અંતે થતું હોવાથી સર્વોત્તે કહ્યું, આ બાબતમાં પુરાવો આ પ્રમાણે જાણ- િવકુત્તમરૂવામિત્તાવાળામાશો |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org