________________
ણાવી છે, હવે પછીના બીજા ત્રીજા વિગેરે ભાગમાં અનુક્રમે શ્રી અજિત પ્રભુ વિગેરે શ્રી તીર્થકર ભગવંતેની દેશના જણાવીશ, આ પહેલા ભાગમાં કઈ બીના કઈ રીતે જણાવી છે ? આ બાબતને સ્પષ્ટ ખુલાસો વિગેરે બીના પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં જણાવી દીધી છે.
દેવગુરૂ ધર્માનુરાગી શેઠ જેસંગભાઈ હેમચંદે પિતાના ઉદ્યાપન નિમિત્તે આ ગ્રંથની બીજી આવૃત્તિ છપાવી છે, વિગેરે બીના તેમના પરિચયના બે બેલમાં વિસ્તારથી જણાવી છે, ભવ્ય છે આ ગ્રંથને અધ્યયનાદિના ગે વિભાવ રમણતા દૂર કરીને નિજગુણ રમણતામય પરમ પદને પામે એજ હાર્દિક ભાવના.
અમદાવાદ, | વિ. સં. ૧૯૯૬ મૌન એકાદશી.
નિવેદક – | પરમપકારી પરમગુરૂ સુગ્રહીતનામધેય આચાર્ય મહારાજ શ્રી
વિજયનેમિસૂરીશ્વર ચરણ કિંકર વિનેયાણુ
'વિજયપદ્યસૂરિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org