________________
૩૩૮
વિસ્તારથી સક્ષેપથી પણ જિનકથિત તત્ત્વાર્થના,
જ્ઞાનથી કિરિયા તળું નિર્દોષ આરાધન અને,
બાધ જેહ યથા સમ્યજ્ઞાન તે હે ભવિજના !;
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
તપ ચરણ કિરિયા અહિં ભાખ્યું પ્રકાશક જ્ઞાનને, ૪પ૨
અ:—હે ભવ્ય જના ! વિસ્તારથી એટલે ઘણા વિસ્તાર અવાળા તથા સંક્ષેપથી એટલે અલ્પ અવાળા સામાન્યપણે પણ જિનેશ્વર ભગવંતે કહેલા તત્ત્વાર્થના એટલે નવતત્ત્વ તથા છ દ્રબ્યાના જે યથાર્થ એટલે સાચેા બેધ એટલે જ્ઞાન તે સભ્યજ્ઞાન કહેવાય છે. એ સભ્યજ્ઞાન વડે કરીને ક્રિયાની એટલે ચારિત્રની નિર્દોષ એટલે અતીચાર લગાડયા સિવાય આરાધના થઇ શકે છે. તેમજ એ સભ્યજ્ઞાન તે અહિં` તપ ચારિત્ર તથા ક્રિયાના સ્વરૂપને જણાવનાર છે. આ મુદ્દાથી જ્ઞાન એ પ્રકાશક કહેવાય છે. અહીં શ્રુતજ્ઞાનનેા પ્રકા
શક સ્વભાવ હોય છે એ વાત યાદ રાખવી. ૪પર
ધર્મ ભૂલ દયા પલાએ હિત અહિતને જ્ઞાનથી,
જાણે નયન ત્રીજી અલૈાકિક સૂર્ય તે છે નિયમથી; દિવ્ય ધન વ્ય માધક પાપરાધક જ્ઞાન એ,
ક પવ`ત વજ જ્ઞાને ચિત્ત પણ નિ`ળ અને, ૪૫૩
Jain Education International
અ:--વળી ધર્મનું મૂલ દયા તે પણ જ્ઞાનથી પાળી શકાય છે. તેમજ પેાતાને હિત કરનાર એટલે ફાયદો કરનાર તથા અહિત એટલે નુકસાન કરનાર શું છે? તે જ્ઞાનથી જણાય છે. માટે જ્ઞાન એ ત્રીજું નેત્ર છે, કારણ કે જ્ઞાન વિનાનાં બે નેત્રા વડે દેખવા છતાં પણ કાઈ પદાર્થ યથાર્થ સમજાતા નથી. તેમજ જ્ઞાન નક્કી અલૌકિક એટલે આશ્ચર્યકારી સૂર્ય સમાન છે. વળી જ્ઞાન દિવ્ય ધન સરખું છે. કારણ કે સુવર્ણાદિક ધન તેા ચારી વગેરેથી નાશ પામે છે, પરંતુ આ જ્ઞાનધનને તેા કાઇ ચે!રી શકતું નથી. તેમજ તે ખીજાને આપતાં વૃદ્ધિ પામે છે. તથા જ્ઞાન એ કવ્ય એધક છે એટલે કરવા ચૈાગ્ય કાર્યોના એધ કરાવનારૂ અને પાપથી રાકનારૂ તેમજ કર્મરૂપી પર્વતના ચૂરા કરવાને ( નાશ કરવાને ) જ્ઞાન એ વજ્રા સરખું' છે અને એવા વા સરખા આ સમ્યગ્ જ્ઞાનવડે પેાતાનું ચિત્ત પણ મલિન પરિણામને દૂર કરીને અત્યન્ત નિર્મળ અને છે. ૪૫૩
જ્ઞાનના સંસ્કારવંતી સક્રિયા સાના તણા,
ઘટ જેડવી તિમ જેડવી સશુષ્ક મંડૂક ચૂર્ણના; જ્ઞાનવંત શ્રમણ તણી ગતિ ઉવ નિશ્ચયથી થતી,
જ્ઞાનની ઉત્કૃષ્ટતા ચારિત્ર પદવી પામતી. ૪૫૪
For Personal & Private Use Only:
www.jainelibrary.org