________________
[ શ્રી વિજયપદ્મસૂરિષ્કૃતરહેનારને ભયથી આકુળ વ્યાકુળ કરે છે. માટે આ સંસારને હે ભવ્ય જનો ! તમે ખરાખ ઘરના જેવા નક્કી જાણજો.
અહિં દષ્ટાંત સાથે આઠ મદની ખીના ટુંકામાં આ પ્રમાણે જાણવી:—
जातिलाभकुलैश्वर्य-बलरूपतपः श्रुतैः । પુર્વમમ્ પુનસ્તાનિ, દીનાનિ રુમતે લન ઃ ॥ ૧ ॥
સ્પષ્ટાઃ—(૧) જાતિમદ, (૨) લાભમદ, (૪) કુળમદ, (૪) અશ્વયંમદ (ધનમદ), (પ) ખળમદ, (૬) રૂપમદ, (૭) તપમદ અને (૮) શ્રુતમદ એ આઠ પ્રકારના મદ કરનારા થવા પરભવમાં ફરી એજ આઠ વસ્તુએ હીન (હલકી) પામે છે, હવે એ આઠ મનુ સ્વરૂપ આ પ્રમાણે—
૧ જ્ઞાતિમત્—જાતિ એટલે માતાના પક્ષ. ચાંડાલ આદિ ઉચ્ચ નીચ મનુષ્યના જાતિભેદ. તેની ઉત્તમતાને અંગે અભિમાન થાય કે અહે!! મારી જાતિ કેવી ઉત્તમ છે ? બીજા જના મારાથી નીચી જાતિના છે, મારા માતૃપક્ષ અને વર્ણ જાતિ ખહુ વિશુદ્ધ છે એ પ્રમાણે ગર્વ કરવા તે જાતિમઢ કહેવાય. આવે જાતિમઢ શ્રી હરિકેશી મુનિએ પૂર્વભવમાં કર્યાં હતા તે કારણથી તેમને આ ભવમાં ચંડાળ જાતિમાં ઉત્પન્ન થવું પડયું. તે ખીના હુંકામાં આ પ્રમાણે જાણવી—
મથુરા નગરીમાં શંખ નામના રાજપુત્રે ધર્મ સાંભળી પ્રતિમાષ પામી દીક્ષા લઈ ભીક્ષા માટે ક્રૂરતાં કરતાં દેવ પ્રભાવથી અગ્નિ સરખી ઉષ્ણુ અનેલી શેરીના રસ્તે આવતાં તે શેરી લેાકની આવ જા વિનાની શૂન્ય દેખી ગેાખ પર બેઠેલા પુરાહિતના પુત્રને પૂછ્યું, ત્યારે પુરાહિતના પુત્રે આ મુનિ ભલે દાઝીને મરણ પામે એ અભિપ્રાયથી શેરી લેાક સંચારવાળી છે એમ જણાવતાં મુનિ તે માર્ગ ઉપર ચાલવા છતાં પણ દાઝયા નહિ તે માર્ગ ઠંડા થઇ ગયા, આ બનાવ જોઇને પુરાહિતના પુત્રને પેાતાના દુષ્ટ આશયના પસ્તાવા થતાં ઉદ્યાનમાં જઇ મુનિ પાસે પ્રાયશ્ચિત્તની માગણી કરી, ત્યારે મુનિએ દીક્ષા સ્વીકારવા હ્યુ, તેથી દીક્ષા લીધી; પણ બ્રાહ્મણ જાતિ હાવાથી પેાતાની ઉત્તમ જાતિ છે. એવા અભિમાનમાં વર્તે છે, અન્તે આયુષ્ય પૂર્ણ થતાં ગંગા નદીના કીનારે સ્મશાનના માલિક અલકાટ નામના ચંડાલના કસ્તૂપા અને દુર્ભાગી અલ નામનો પુત્ર થયા. ચાંડાલેએ કોઇ પ્રસંગે પેાતાની ભેગી થયેલી મંડલીમાં બાળકો સાથે કુચેષ્ટાઓ કરતા જોઇ તે ખલને મંડલીથી મહાર કાઢયા. તે દૂર બેઠા છે તેવામાં ત્યાં એક ઝેરી સર્પ નીકળ્યેા. તેને તે ચંડાળોએ મારી નાખ્યા ને ફરી એક દીપક જાતિના સર્પ નીકળ્યા; તેને ઝેર વિનાના જાણી જવા દીધા. તે જોઈ આ દૂર બેઠેલા બળ નામના ચંડાલના પુત્રને પોતાના દુષ્કૃત્યને પસ્તાવા થતાં અતિ સ્મરણ જ્ઞાન થયું તેથી પૂર્વભવના સ્વર્ગવાસ અને જાતિમઠ્ઠના વિચાર કરતા કાઇ વિજ્ઞ સાધુ પાસે ગયા. તેમની પાસે દીક્ષા લઈ વિહાર કરતાં તે અલમુનિ એકવાર કાઇ
Jain Education International
For Personal & Private Use Only
www.jainellbrary.org