________________
|| ચરમ તીર્થંકર પ્રભુશ્રી મહાવીર દેવના માતા પિતા વિગેરે કુટુંબી જનના
આયુષ્યને અંગે જાણવા જેવી જરૂરી બીના |
આયુષ્ય વર્ષ
વધુ બીના. (૧) પ્રભુશ્રી મહાવીરદેવને જન્મ વિક્રમ સંવતની પહેલા
પ૪ર માં થશે. અને (૨) પ્રભુશ્રી મહાવીરદેવનું નિર્વાણ વિક્રમ
| સંવતની પહેલાં ૪૭૦ માં થયું. (૩) સિદ્ધાર્થ રાજા અને ૯૮ વીશીલારાણી સ્વર્ગસ્થ થયા, ત્યારે પ્રભુદેવની ઉંમર ૨૮ વર્ષની હતી
વીર જન્મ| ઈસ્વીસન
સંવત
બનેલી બીના
નામ સિદ્ધાર્થ રાજા ત્રિશલા રાણી (ચેડા મહારાજાની બેન) નંદીવર્ધન (પ્રભુના મોટાભાઇ) યશોદા (સ્ત્રી) સુદર્શના બેન પ્રિયદર્શના પુત્રી ઋષભદત્ત (બ્રાહ્મણ) દેવાનંદા બ્રાહ્મણી સુપાર્શ્વ રાજા (સિદ્ધાર્થ રાજાના ભાઈ અને પ્રભુના કાકા થાય) પ્રભુશ્રી મહાવીર દેવ
૫૯૩
૫૯૧
આમલક્રીડાને પ્રસંગ, દેવને ઉપદ્વવ, મહાવીર નામ આપ્યું. વર્ધમાનકુમારને નિશાળે બેસાડયા ઈન્દ્ર અને વર્ધમાનકુમારને પરસ્પર પ્રશ્નોત્તર થયા, જેનેન્દ્ર વ્યાકરણની રચના થઈ. વર્ધમાન કુમારનું યશોદા નામની રાજકુંવરી સાથે પાણિગ્રહણ તે લગ્ન
પ૮ર થી
T૧૬-૨૦
૫૭૮
છે ભવ્ય જીએ રાતે સૂવાના ટાઈમે નીચે પ્રમાણે કરણી (વિચારણા)
કરવી જોઈએ છે ૧. હું ત્રણ લેકના જીવને પૂજનિક અને સર્વ પદાર્થોની સંપૂર્ણ સ્પષ્ટ બીન જાણનારા તથા યથાર્થ પ્રરૂપણ કરનાર શ્રી વીતરાગ તીર્થકર દેવને નમસ્કાર કરૂં છું.
૨. જ્યાં મારા ધર્માચાર્ય (મને ધર્મના રસ્તે દેરનારા ધર્મગુરૂ) વિચરીને અનેક ભવ્ય જીને ધર્મોપદેશ દઈને સન્માર્ગમાં જોડી રહ્યા છે. તે દેશ-ગામ-નગરને ધન્ય છે.
૩. શ્રી અરિહંત પ્રભુના શરણને અંગીકાર કરું છું. તે પ્રભુ રાગાદિ ભાવ શત્રુને જીતનારા છે, વિશ્વમાં રહેલા છ વડે પૂજાયેલા છે. અને સત્ય બીનાને જણાવનાર તથા જગતના જીવોનું ભલું કરનારા છે.
૪. હું શ્રી સિદ્ધપ્રભુના શરણુને અંગીકાર કરું છું. તે પ્રભુ ધ્યાન રૂપી અગ્નિથી કર્મરૂપી લાકડાંને બાળનારા છે. સર્વજ્ઞ સર્વદશી છે. અને અનંત જ્ઞાનાદિ ગુણેને ધારણ કરનારા છે.
૫. હું શ્રી સાધુમહારાજના શરણને અંગીકાર કરું છું. તે સાધુમહારાજ મોક્ષ માર્ગની સાધના કરે છે અને સ્વપર તારક છે અને જગતના જીના બંધુ જેવા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org