________________
દેશનાચિંતામણિ ]
૬૫
દશ હજાર હાથનેા સરવાલે સવા ગાઉ થાય છે. વળી ગઢની ભીંતની ઉંચાઇ પાંચસેા ધનુષ્યની અથવા ૢ (પા) ગાઉની હાય છે; તથા ભીંતની જાડાઇ તેત્રીસ ધનુષ્ય (ચાર હાથના એક ધનુષ્ય જાણવા) અને બત્રીસ આંગલની હાય છે. આ પ્રમાણેની હકીકત લેાકપ્રકાશ ગ્રંથને જોઇને મે' કહી છે. ૫૮
સમવસરણુમાં દરવાજા દ્વારપાલ વિગેરેની મીના એ લેાકમાં જણાવે છે:—
અષ્ટ મંગલિકાદિ શેાભિત ચાર દરવાજા કરે, પ્રત્યેક ખૂણે વાવ રચતા દ્વારપાલપણું કરે;
દ્વાર કેરી પૂ` માંહે તુંબરૂ તિમ દક્ષિણે,
ખાંગી પશ્ચિમમાં કપાલી દ્વારપાલ અમર અને.
પ
અ:દેવા આ ગઢને આઠ મંગલ વગેરેથી શેાભિત ચાર દરવાજા રચે છે. આ ગઢના દરેક ખુણામાં એક એક વાવની રચના કરે છે. આ ચાર દરવાજાને વિષે ચાર દેવા દ્વારપાલપણું એટલે રખવાળુ કરે છે. તે આ પ્રમાણે:-પૂર્વ દિશામાં આવેલા ખારણે તુંબરૂ નામે દેવ, દિક્ષણમાં ખાંગી નામના દેવ અને પશ્ચિમમાં કલાપી નામે દેવ દ્વારપાલ હાય છે. ૫૯ ઉત્તરે જડમઉડધારી તેમ અંદર ગઢ તણી,
વ્હાળાઇ ધનુ પચ્ચાસ સીધી સપાટ ભૂમિ એહુની
દેવ નર નિજ વાહનાને તેડુ સ્થલમાં સ્થાપતા,
તે પછી વર રત્નના પિશીથી મહુ દીપતા. ૬૦ સેાનાના ગઢની ખીના વિગેરે જણાવે છે
કનક ગઢને ભક્તિથી જ્યાતિષ્ક દેવ મનાવતા,
Jain Education International
તેમાં જવા માટે પગથિયા પંચ સહસ બનાવતા;
૧ લોકપ્રકાશ ગ્રંથ એ (૧) દ્રવ્યાનુયાગ (૨) ચરણકરણાનુયાગ (૩) ગણિતાનુયાગ (૪) ધર્મ‘કથાનુયાગ એમ ચાર અનુયેાગની અને દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવની સરલ ખીના જાણવાને માટે અપૂ સાધન છે. તેના કર્તા આચાય. મહારાજશ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજની પરપરામાં થયેલા મહેાપાધ્યાય શ્રીવિનયવિજયજી ગણિવર છે. તેમના જીવનને માટે પાટણ નિવાસી શેઠ નગીનદાસ કરમચંદની આર્થિક સહાયથી મારા વિદ્યાગુરૂ શ્રુતાદિ પાક પરમેાપકારી મેાટા ગુરૂભાઇ આચાર્ય મહારાજ શ્રી વિજયાદયસૂરીશ્વરજી મહારાજે અથાગ પરિશ્રમથી લખેલ વિસ્તરાદિ સહિત શ્રીલેાકપ્રકાશની મે’લખેલી પ્રસ્તાવના વાંચવાની ભલામણ કરૂં છું. ત્યાં આ બીના જણાવી છે. તેમણે (૧) હૈમપ્રક્રિયા (૨) શ્રીપાલરાસ (૩) શાંત સુધારસ (૪) નયકણિકા વિગેરે ગ્રંથૈા બનાવ્યા છે. આથી સહુજ સમજાય છે કે તેએશ્રી એક મહા પ્રતિભાશાલી સમ` પંડિત હતા. તેમની માતાનું નામ રાજશ્રી અને પિતાનું નામ તેજપાલ હતું. એમ લેાકપ્રકાશમાં દરેક સની છેવટે આપેલા શ્લોક ઉપરથી જાણી શકાય છે. તેમણે વિ. સ. ૧૬૯૬ નાજે સુદિ બીજ ગુરૂવારે કલ્પસૂત્રની સુમેાધિકા ટીકાની રચના પૂરી કરી. તેએ રાંદેરમાં વિ. સ. ૧૭૩૮ માં સ્વવાસ પામ્યા.
દ
For Personal & Private Use Only
www.jainelibrary.org