________________
૩૦૪
[ શ્રી વિજયપરિષ્કૃત
દુ:ખ થાય છે. તેમજ આ નારકીઓને ક્ષેત્રથી, પરમાધામી દેવાથી અને અન્યાન્યથી એમ ત્રણ પ્રકારની પીડા હાય છે. એમાં ત્રીજી અન્યાન્યકૃત વેદનાના બે ભેદ છે. એક શરીરથી કરાતી, બીજી શસ્ત્રથી કરાતી. તેમાં પહેલી ક્ષેત્રકૃત વેદના સાતે નરકમાં હાય છે. અને બીજી પરમાધામી દેવે કૃત વેદના પ્રથમની ત્રણ નારકીમાં હેાય છે. ૩૮૬ અન્યાન્ય પીડા વિગેરેનું સ્વરૂપ જણાવે છે:
શરીરની અન્યાન્ય પીડા હૈાય સાતે નરકમાં,
શસ્ત્રપીડા એહુવી વળી પ્રથમ પાંચે નરકમાં;
ક્ષેત્રના જ સ્વભાવથી પુદ્ગલ અશુભ દુઃખ આપતા,
પરિણામ તસ દસ ધનાદિક સાંભળી જન ત્રાસતા. ૩૮૭
અઃ—ત્રીજી અન્યાન્ય કૃત વેદનાના બે પ્રકારમાંથી શરીરકૃત વૈદ્યના સાતે નરકમાં હાય છે, કારણ કે આ વેદનામાં એક નારકીના જીવ પેતાના જ ખીજા નારકીને શરીરાદિકથી અનેક રીતે દુ:ખ દે છે તથા ખીજી શકૃત અન્યાન્ય વેદના પહેલી પાંચ નરકમાં હાય છે. આ વેદના એક નારકી વૈક્રિય લબ્ધિથી તરવાર ભાલા વગેરે વિષુવીને બીજા નારકી સાથે લડીને તેને પીડા ઉપજાવે છે. તથા ક્ષેત્રકૃત વેદના તે ક્ષેત્રના જ સ્વભાવ એવા હાય છે કે ત્યાં રહેલા અશુભ પિરણામી પુદ્ગલેા જ નારકી જીવને નિરન્તર દુઃખ આપે છે. આ ક્ષેત્રકૃત અધન વગેરે દશ પરિણામ એવા છે કે જે સાંભળીને મનુષ્યા ત્રાસ પામે છે. ૭૮૭ શીતવેદના વિગેરેનું સ્વરૂપ જણાવે છે:~
આધ ત્રણ પૃથ્વી વિષે ક્રમસર અધિક આ વેદના,
ક્ષેત્રની પંકપ્રભામાં ઉષ્ણ ને શીત વેદના, ધૂમપ્રભામાં ઉપર શીત તિમ ઉષ્ણુ નીચે વેદના;
છઠ્ઠી નરક તિમ સાતમીમાં રિ શીતની વેદના ૩૮૮
અર્થ:—પ્રથમની ત્રણ પૃથ્વીને વિષે એ વેદનાએ અનુક્રમે વધતી વધતી હાય છે. વળી ક્ષેત્રવેદનામાં જે શીત અને ઉષ્ણુ વેદના છે તેના અનુક્રમ આ પ્રમાણે છે કે—હેલી ત્રણ પૃથ્વીમાં ફક્ત ઉષ્ણુ વેદના છે ને પંકપ્રભા નામની ચેાથી નારકીમાં ક્ષેત્રની ઉષ્ણુ અને સીત વેદના હાય છે. ધૂમપ્રભા નામની પાંચમી નારકીમાં ઉપર શીત વેદના અને નીચે ઉષ્ણ વેદના હેાય છે. તે પછી છઠ્ઠી અને સાતમી નારકીમાં ક્રમસર વધતી વધતી શીત વેદ્રના હાય છે એમ જાણવું. ૩૮૮
પંદર પરમાધામીના નામ વિગેરે જણાવે છે—
૪
૫
અબ ને અંબરીષ શમલ શ્યામ પાંચમ રૂદ્ર એ,
Jain Education International
७
ઉપદ્ર અસિ ધનુ કુ ભ ને મહાકાલ દસમા કાલ એ;
For Personal & Private Use Only:
www.jainelibrary.org