________________
[ શ્રી વિજયપારિત હે ભવ્ય જીવો! એહથી સંસારના સવિ અર્થમાં,
કરશે નહિ વિશ્વાસ તે તમને કદી પણ સ્વપ્નમાં, ૧૪૯ ચિત્ત તનું દુઃખ ગંધ પણ હશે નહિ સંસારને,
અટવી સમે પણ જાણુને ના રાખીએ ત મેહને, સંસાર રૂપ અટવી વિષે આ કામ લટારે સદા,
જ્ઞાનાદિ ધનને પણ તમારા લૂંટતો દઈ આપદા. ૧૫૦ અર્થ –નિસ્પૃહપણમાં એટલે કેઈ પણ પ્રકારની સ્પૃહા અથવા ઈચ્છા નહિ રાખવામાં એટલે સંતેષ વૃત્તિ રાખવામાં જ પાત્રતા એટલે સુપાત્ર પણું રહેલું છે. અને સંતેષવાળા ભવ્ય જીને જલ્દીથી સંપત્તિ મળે છે. આથી ઉલટું સસ્પૃહદશામાં એટલે અસંતેષમાં અથવા લેભીપણામાં ( લેભ દશામાં ) વિપરીતતા એટલે ઉલટાપણું છે એટલે અપાત્રતા છે. જેથી કરીને એવી અપાત્રતાના કારણે આપત્તિઓ એકઠી થાય છે. અથવા તેવા લોભી ને સાચા સુખની પ્રાપ્તિ ન થતાં ઉલટાં દુખ ભોગવવા પડે છે. એમ જાણીને હે ભવ્ય જી ! તમે સંસારના સર્વ પદાર્થોમાં આત્મહિતને વિશ્વાસ રાખશે નહિ. આ પ્રમાણે જે વર્તશે તે તમને સ્વપ્નામાં પણ શરીર અને મન સંબંધી દુખની ગંધ પણ આવશે નહિ એટલે તમને લેશમાત્ર દુઃખ થશે નહિ. વળી આ સંસારને અટવી અથવા જંગલની જે જાણુને તેનો મોહ રાખવો નહિ. કારણ કે આ સંસાર રૂપી અરણ્યમાં કામ લુટાર એટલે વિષય સુખ ભોગવવાની ઈચ્છા કરાવનાર જે અનંગ ( કામદેવ ) રૂપી લુંટારે તે હંમેશાં તમને દુઃખ આપીને તમારા જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી ધનને લુંટી રહ્યો છે. ૧૪૯-૧૫૦
કામરૂપી લૂંટારાની ઓળખાણ કરાવીને વળાવાની જરૂરિયાત જણાવે છે – સ્ત્રી તણ અંગે વિષે, આ કામ લટારે રહે,
કંઈ ધર્મ ભિક્ષા મેળવી જાતા ભવિક જનને રહે નાની મુસાફરીમાં વળાવા વિણ તમે ના ચાલતા,
તે દીર્ધ ભવની સફરમાં ભય જરૂર તે વિણ વિચરતા. ૧૫૧
અર્થ-આ કામ રૂપી લુંટાર સ્ત્રીઓના મુખ વિગેરે અંગને વિષે રહે છે, કારણ કે જેમ જેમ સ્ત્રીનાં મુખ વિગેરે અંગે પાંગ નિરખી નિરખીને જોવામાં આવે તેમ તેમ કામની લાલસા વધતી જાય છે. ધર્મની ભિક્ષા મેળવીને ઘેર જતા એટલે કંઈ ધર્મધન પામીને આત્મસ્વરૂપમાં આવતા ભવ્ય જિનેને આ કામલુંટાર પકડે છે, કારણ કે ગુરૂ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org