________________
૨૯૨
શ્રી વિજયપદ્મસૂરિષ્કૃત
અનાર્ય ને લજ્જા હાતી
કને વિવેક અથવા સમજણુ હેાતી નથી તે ગમે તે વસ્તુ ખાય છે. નથી એટલે કાઇ પણ પ્રકારનું નીચ કર્મ કરતાં તેને શરમ આવતી નથી. વળી અનાર્ય ને સેવ્ય એટલે સેવવા લાયક તથા અસેન્ય એટલે નહિ સેવવા લાયક એ અને કાર્ય સરખાં છે એટલે તે અને પ્રકારનાં કાર્ય કરે છે. વળી તે દયાના અંશને છેડીને નિર્દયતાથી વિકટ પાપા એટલે ભયંકર પાપાને કરે છે. તેથી ઘણાં કર્મોને ખાંધે છે અને દુર્ગતિનાં એટલે નરક તથા તિર્યંચગતિના દુ:ખને પામે છે. ૩૭૫
મનુષ્યગતિની ઉત્તમતા શા કારણથી કહી છે વિગેરે જણાવે છે:— આવુ વિચારી ચેતનારા ભવ્ય માનવ દેહથી,
દાનાદિ ધમ તણી કરીને સાધના ઉલ્લાસથી;
કર્માદિ હી નિર્વાણુ પદને પામતા આ કારણે,
Jain Education International
મનુજગતિને શ્રેષ્ઠ ભાખી સાધજો જિનધને. ૩૭૬
અર્થ:—આવું ( ઉપર કહ્યા પ્રમાણે ) સમજીને ચેતીને ચાલનારા ભવ્ય જીવેા માનવ દેહથી એટલે મનુષ્યના શરીરથી દાનાદિ એટલે દાન, શીલ, તપ અને ભાવના રૂપ ચાર પ્રકારના ધર્મની ઉલ્લાસથી એટલે ઘણા ઉમંગથી સાધના કરીને કર્માદિ હીન એટલે જ્યાં કર્મ, શરીર, દુ:ખ વગેરે નથી એવા મેાક્ષ સ્થાનને પામે છે. આ કારણથી મનુષ્ય. ગતિને સર્વ ગતિમાં ઉત્તમ કહી છે. માટે હે ભવ્ય જીવે ! મનુષ્યગતિ પામીને તમે જૈન ધર્મની સાધના કરજો. અત્યાર સુધીમાં કહેલી મીનાનું રહસ્ય એ છે કે--ભારે કમી પુદ્ગલાનંદી જીવા જીંદગીના અમુક ભાગ ગદ્ધા મજૂરી કરવામાં ગાળે છે. તે પછી જેમ જેમ ઉંમર વધતી જાય છે, તેમ તેમ તે દાનાદિ ધર્માંને નહિ સાધનારા જીવામાં અનુક્રમે કુતરાના જેવા અને વાંદરાના જેવા ચાળા દેખાય છે. આ પ્રમાણે એકજ ધર્મહીન માનવજાતમાં જ્યારે પ્રત્યક્ષપણે ગધેડાની કૂતરાની અને વાંદરાની સ્થિતિ દેખાય, ત્યારે તેઓ માનવ જન્મને હારી ગયા એમ સમજવું અર્થાત્ તેએ દેખાવમાં ભલે મનુષ્ય ગણાતા હાય, પણ ખરી માણસાઇ તે ગુમાવી બેઠા છે એમ સમજવું. ભવ્ય જીવાને પરમ પવિત્ર શ્રી જિનધના બાદશાહી માર્ગે આગળ વધારવાને માટે જેમ વાસ્તવિક દષ્ટાંતના ઉપયોગ કરવામાં આવે છે, તેવી રીતે અવસર અને જીવાદિને જોઇને કાલ્પનિક (ગાઢવેલા) દષ્ટાંતના પશુ ઉપયાગ કરાય છે, આવા અનેક મુદ્દાઓ તરફ્ લક્ષ્ય રાખીને દષ્ટાંતના (૧) વાસ્તવિક ( દષ્ટાંત ) ( ૨ ) કાલ્પનિક (ષ્ટાંત) એમ એ ભેદ શ્રી વિશેષાવશ્યકાદિ જૈન ગ્રંથામાં પણ જણાવ્યા છે. તથા પેાતાના અ ંતિમ સમયે સાલ પ્હારી દેશના ધ્રુતી વેલાએ પ્રભુ શ્રી મહાવીર દેવે પણ લીલા પાંદડાનેા અને પીળા પાંદડાંના સવાદ જણાવ્યેા છે. એમ વિચારીને લબ્ધ જીવાને બેય પમાડવા માટે એક અલ્પનિક દૃષ્ટાંત સ'ભળાવીએ છીએ. તે
For Personal & Private Use Only:
www.jainelibrary.org