________________
દેશનાગિતામણિ ]
સાવા તથા વેશ્યામાં અગ્રેસર દેવદત્તા નામની ગણિકા એ ત્રણે પૂર્વે આ નગરમાં રહેતા હતા.
પૂજ્ય શ્રી ઉમાસ્વાતિ વાચક` મહારાજે ભાષ્ય સહિત શ્રી તત્ત્વાર્થ સૂત્રની આ નગરમાં રચના કરી હતી. આ ઉમાસ્વાતિ મહારાજા કૌભીષણ ગાત્રના હતા અને સંસ્કૃત પાંચસેા પ્રકરણેાના રચનાર તરીકે પ્રસિદ્ધ હતા. અહીંયાં વિદ્વાનાને સંતાષ પમાડે તેવી ચારાસી વાદશાળાએ હતી. આ નગરની નજીકમાં વિશાળ અને ઉંચા તર ંગા જ્યાં ઉછળી રહ્યા છે, એવી ગંગા નદી વહે છે.
આ પાટલીપુત્રની નજીકમાં ઉત્તર દિશાએ વિશાલ વાલુકા ( રેતીના ઢગલાઓનું ) સ્થળ છે. ભવિષ્યમાં પાણીના ઉપદ્રવના પ્રસંગે કલ્કી રાજા અને આચાર્ય શ્રી પ્રાતિપદ મહારાજ વગેરે શ્રી સંઘ આ વાલુકા સ્થલ ઉપર ચઢીને પાણીના ઉપદ્રવથી મુક્ત થશે. તેમજ કલ્કીરાજા અને તેના વંશના ધર્મદત્ત, જિતશત્રુ, અને મેઘઘાષ વગેરે રાજાઓ પણ અહીંયાં થશે. આ પાટલીપુત્ર નગરમાં, જ્યાં નંદરાજાનું નવાણુ કાટિ દ્રવ્ય સ્થાપન કરેલુ છે એવા પાંચ સ્તૂપા છે. અહીંયાં લક્ષણાવતી નગરીના સુલતાને ( પાદશાહે ) પુષ્કલ દ્રવ્યની ઇચ્છાથી આ સ્તૂપાની ઉપર ઘણાએ હુમલા કર્યો એટલે ઉખેડી નાખવાના પ્રયત્ના કર્યો, પણ તે બધા પ્રયત્ના સૈન્યમાં ઉપદ્રવ ફેલાવનારા થયા, એટલે સુલતાન દ્રવ્ય લેવામાં ફાવી શક્યા નહીં.
આ જ નગરમાં યુગપ્રધાન મહાપુરૂષ શ્રી ભદ્રમાડ્રુસ્વામી, આ મહાગિરિજી, માસુહસ્તિસૂરિજી, વાસ્વામી વગેરે પૂજ્ય પુરૂષા વિચર્યો હતા અને ભવિષ્યમાં આચાર્ય શ્રી પ્રાતિશ્વસૂરિ મહારાજ વિગેરે પૂજ્ય પુરૂષા વિચરશે. વળી મહાધનવંત ધનનામના શેઠની પુત્રી તે રૂકિમણી, કે જે વાસ્વામીને પતિ તરીકે સ્વીકારવાની ચાહના રાખતી હતી તેને વજીસ્વામીએ પ્રતિધ પમાડીને અહીંયાં દીક્ષા આપી હતી.
આ જ નગરમાં અભયા રાણી કે જે મરીને વ્યન્તરીપણે ઉત્પન્ન થઈ હતી તેણીએ સુદર્શન શેઠને શીલથી ચલાવવા માટે વારંવાર ઉપસર્ગ કર્યા છતાં પણ ચલાયમાન ન થયા અને શીલ ધર્મની કસેાટીમાં સંપૂર્ણ વિજયશાળી નીવડયા હતા. મહાશીલવીર શ્રી. સ્થૂલિભદ્ર મહારાજા કાશ્યા વેશ્યાની ચિત્રશાલામાં અહીંયાં જ ચાતુર્માસ રહ્યા હતા. તેઓશ્રી
૧ ‘વાચક’ શબ્દ ઉપરથી સમજવું જોઇએ કે આ મહાપુરૂષ પૂર્વધર હતા. પ્રાચીન કાળમાં પૂર્વાંના જ્ઞાન સંવાય ‘વાચક' પછી મળી શકે જ નહીં એવા વ્યવહાર હતા. કહ્યુ` છે કે—
वाइ अ खमासमणे दिवायरे वायगत्ति एकट्टे । पुव्वगयमि य सुत्ते एप सद्दा पट्टेति ॥ १॥ અર્થ :—વાદીપદવી, ક્ષમાશ્રમણપદવી, દિવાકરપદવી કે વાચકવી એ ચારમાંથી કાઇપણ પવી પૂર્વસબધી જ્ઞાન હોય તે। જ મળી શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org