________________
દેશના ચ‘તામણિ 1
૨૯૯
વાથી ત્યાં રહેવું પડે છે. વળી વાનરાથી છેાકરાં જેમ રાજી થાય છે. તેમ કામ કરવાને અશક્ત ડાસા છેકરાનાં છે.કરાની દોરીએ ખેં'ચી રડતાં છાનાં રાખી 'ઘાડે છે. નાનાં બાળકને આખા દિવસ રમાડે છે ને રાજી રાખે છે. વળી વાનર જેમ નગરમાં લેાકની વસ્તુઓ છાની ખાઈ જાય છે તેમ ઘડપણમાં શીરા વિગેરે સારી સારી વસ્તુ ભાવે છે ને તે વહુએ વિગેરે ખનાવી આપે નહિ અથવા તૈયાર હોય તે આપે નહિ. ત્યારે લાગ મળ્યે છાની રીતે પણ ખાઇ જાય છે. જો ઉઘાડી રીતે ખાય તા વહુએ કહેશે ડાસાને ખાવાની અહુ લાલચ થાય છે, એ પ્રમાણે એ છેલ્લાં ૧૦ વર્ષમાં આજના લેાભી મનુષ્યા વાંદર જેવી જીંદગી ગુજારે છે તેનું કારણ એ કે વિધાતા પાસેથી વાંદરાનાં જ ખચેલાં ૧૦ વર્ષ મળ્યાં છે, તેવા જીવાને પ્રભુ ભક્તિ કરવાના સ્વપ્ને પણ ખ્યાલ આવતા નથી ને લેાભમાં તે લાભમાં જ અસંતુષ્ટ જીવન ગુજારે છે. વ્હેલાંના ઉત્તમ વિવેકી મનુષ્યા તા ધેાળા વાળ ઉગે ત્યારથી જ ઘર છેડી પ્રભુ ભક્તિ વિગેરે ધર્મ ક્રિયા કરવામાં જીવન ગુજારતા અને આજે તા મરવાની છેલ્લી ઘડીએ પણ ઘર કુટુંબની ચિંતામાં ને ચિંતામાં મળતા મરી જાય છે. આવા નિંદ્વાપાત્ર જીવનના ખૂરા હાલ ધ્યાનમાં રાખીને સમજી ભવ્ય જીવેાએ પરમ ઉલ્લાસથી નિર્મલ ધર્મારાધન કરીને પ્રખલ પુણ્ય મળેલા માનવ ભવને સફલ કરવા. ૩૭૬ સાત ક્ષ્ાકમાં દેવગતિમાં સંભવતા દુઃખા જણાવે છે:---
પૂર્વ ભવમાં દનાદિક સદ્ગુણેાની સાધના,
કરતાં લહે જે દેવભવ દુઃખો સુણા તે દેવનાં; સત્તર ધરે તેઓ પરસ્પર અલ્પ ઋદ્ધિક દેવને,
શાક પ્રગટે હૃદયમાં બહુ જોઇ અધિકતા દેવને. ૩૭૭
અ:—હે ભવ્ય જીવા ! પૂર્વ ભવની અંદર દન, જ્ઞાન, અને ચારિત્ર એ સદ્ગુણ્ણાની સાધના કરવાથી જે દેવના ભવ મળે છે તે દેવનાં દુ:ખા તમે સાંભળેા. કેટલાએક દેવા માંહેામાંહે એક બીજાની ઉપર મત્સર ધરે છે એટલે અદેખાઈ રાખે છે. વળી અલ્પ એટલે થાડી ઋદ્ધિવાળા જે દેવા હાય છે તે દેવાને તેમનાથી વધારે ઋદ્ધિવાળા દેવાને જોઈને હૃદયમાં ઘણા શેક ઉત્પન્ન થાય છે. એટલે આવા સુખી ગણાતા દેવામાં પણ શેક રહેલા છે. ૩૭૭
દેવી ઉપાડી જાય બીજા દેવ ભય તસ અમરને,
Jain Education International
ગવ પ્રગટે ઋદ્ધિના તિમ ધરત ઇર્ષ્યા ભાવને;
ભૂરિ કામ કદના શાન્તિ જરા ના દેવને,
દેવ ધારે ખેદ જાણી મનુજ તિરિનાં દુ:ખને. ૩૭૮
For Personal & Private Use Only
www.jainelibrary.org