SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ [ શ્રી વિજ્યપદ્મસૃષ્કૃિત વ્યસન રૂપી ગીધ આવા ભવ વિષે બુધ ના રમે. ૧૯૫ લીંપાય ચિત્ત પ્રદેશ રાગ રૂધિર પ્રવાહે ને ભમે, અર્થ:—મ સસાર માહ રાજાની રણભૂમિ એટલે યુદ્ધક્ષેત્રના ( લડાઈના મેદાન ) જેવા છે. એ યુદ્ધક્ષેત્રને વિષે મેહરાજા અને ચારિત્ર રાજાના યુદ્ધમાં મેહરાજાની પાસે સ્ત્રીના કટાક્ષેા શર સમા એટલે બાણુના જેવા છે. કારણ કે જેમ ખાણુ મનુષ્યને વીંધી નાખે છે તેમ આ સ્ત્રીનો આંખના કટાક્ષરૂપી ખાણા પણ ક્ષણવારમાં એટલે જલદીથી ચારિત્ર ધર્મરાજાના લશ્કરને હણી નાખે છે. ભાવાર્થ એ કે ધર્મ તરફ રૂચિવાળા એવા ધર્મ રાજાના ભવ્ય જીવરૂપી સુભટા તે જો સાવધાન ન હેાય તેા તે સ્ત્રીના કટાક્ષરૂપી મેહમાજીથી વીંધાય છે તેથી સ્ત્રીને વશ થઇને ધર્મકાર્ય કરી શકતા નથી. વળી કટાક્ષેામાં મુંઝાયા માદ ચિત્ત એટલે ભવ્ય જીવના મનરૂપી પ્રદેશ એટલે ભૂમિ (જમીન) રાગરૂપી રૂધિરથી એટલે લાહીથી લીંપાય છે. એટલે જેના હૃદયમાં તે કટાક્ષરૂપી ખાણુ વાગે છે તે તે પ્રત્યે રાગ અથવા પ્રીતિવાળા થાય છે. વળી આ રણક્ષેત્રમાં વ્યસન એટલે સ'ટારૂપી ગીધ પક્ષીઓ રખડી રહ્યા છે. એટલે સ`સારી જીવાને સ્ત્રીના રાગથી અનેક પ્રકારનાં સટા સહન કરવાં પડે છે. આવા પ્રકારના ભવમાં એટલે સંસારને વિષે ડાહ્યા એટલે સમજી પુરૂષ! રમણ કરતા નથી એટલે આસક્તિ ભાવ તલભાર પણ રાખતા નથી. ૧૯૫. દુ:ખમય સંસારમાં પડી રહેલા અજ્ઞાની જીવાના હાલ (સ્થિતિ ) જણાવે છે:— સંસાર મેાહરસે ભરેલા સ્ત્રી કટાક્ષ તણા ઘણા, પ્રગટે વિલાસા ધર્મ વિસે હૃદય મેલું રાગના; જોરથી હેાવે નિરન્તર વ્યસન પણ આવી પડે, Jain Education International દુઃખમય ભવમાં અબુધ બહુ પોક મૂકીને રડે. ૧૯૬ અર્થ :—પૂર્વે જણાવેલી ખીનાનું ખરૂં રહસ્ય પણ આ સસાર મેહરૂપી રસથી એટલે વિષયાદિ રસાથી ભરેલે છે. એટલે આ સંસારમાં માહરાજા ધી જીવાને ઘણા પ્રકારની લાલચેા દેખાડે છે. તેમાં સ્ત્રીની આંખાના કટાક્ષારૂપી ઘણા વિલાસેા પ્રગટે છે. એટલે જ્યાં સ્ત્રીઓ પેાતાની આંખના કટાક્ષો ફેંકીને તથા વિલાસો એટલે અનેક પ્રકારના હાવભાવ દેખાડીને તે ધમી જીવાને ધર્મથી ચલાયમાન કરી પેાતાને વશ કરે છે જેથી તે ધર્મ કાર્ય કરી શકતા નથી. પછી રાગના જોરથી એટલે સ્ત્રી તરફ જાગેલી પ્રીતિના જોરથી તેનુ હૃદય મિલન થાય છે એટલે ઘણા પ્રકારના અશુભ ધ્યાનથી દુષ્ટ પરિણામવાળું થાય છે. તેથી હુંમેશાં ઘણાં પ્રકારનાં વ્યસન એટલે સંકટોમાં તે સપડાય છે. આવા દુ:ખથી ભરેલા સંસારને વિષે અબુધ એટલે અજ્ઞાની જીવ પાક મૂકીને રડે છે એટલે ઘણાં પ્રકારના સંકટ્રાને લીધે દુ:ખી થઇ અત્યંત શાક (ખેદ) કરે છે. ૧૯૬ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy