________________
૧૦૪
[ શ્રી વિજયપધરિતકરાએલ સમવસરણમાં પ્રભુ બેસે છે માટે તેમને (પિતાના નિમિત્તે ભોજનાદિ કરાવેલું છે એવું જાણ્યા છતાં તે વસ્તુને લેવી તે) આધાકમી નામને દેષ લાગે છે, એવું માનવું નહિ. કારણ કે શ્રીતીર્થકરદેવ જિનનામ કર્મનાં દલિયાંને ખપાવવાને તથા ત્રણ ભુવનના જીને ઉદ્ધાર કરવા માટે તેવા સમવસરણમાં બેસે છે. બીજું એ પણ સમજવાનું કે જે પુરૂષ જે હદને હેય, તેને અનુસરીને જ તેવું ઉરિત આસન જોઈએ. એને તેમ થાય, તેજ પરોપકારાદિ કાર્યની સંપૂર્ણ સિદ્ધિ થઈ શકે છે. ૧૨૩
વચનાતિશયનું વર્ણન કરે છે – એ પ્રમાણે સમવસરણે આદિ દેવ વિરાજતા,
પર્ષદા આગળ મનહર દેશનાને આપતા; ભાષા વિષે પિતા તણું સવિ જીવ સુણતા સમજતા,
રાગ માલવકાશ યોજનામાંહિ શબ્દો પ્રસરતા. ૧૨૪ અર્થ –એવી રીતે પ્રભુ શ્રી આદીશ્વર ભગવાન સમવસરણમાં બિરાજમાન થાય છે, અને પર્ષદાની આગળ મનહર તથા હિતકારી દેશને આપે છે. વળી એ દેશના પ્રભુજી માલકોશ રાગમાં અર્ધમાગધી ભાષામાં આપે છે, અને તે દેશનાના શબ્દો એક જેજન સુધી સ્પષ્ટ સંભળાય છે. અને જે શબ્દો સમવસરણમાં બેઠેલા તિર્યંચ સુધીના તમામ જીવો પિતા પોતાની ભાષામાં સમજે છે તે પ્રભુના વચનાતિશય મહિમા સમજ. ૧૨૪
આદીશ્વર ભગવંતે આ પ્રમાણે દેશના આપી એમ સમજાવે છે – દેખાય જેવા લાલ ધગધગતા જ અંગારા અહીં,
સેંકડો જ્વાલા ગણે વીંટાયેલા જેઓ સહી; હે ભવ્ય જીવે તાસ સમ સંસારીને અવધારીએ,
ત્યાં આધિ વ્યાધિ જરા મરણ જ્વાલા ઘણું જ વિચારીએ. ૧૨૫ અર્થ–પ્રભુ દેશનાની શરૂઆત કરતાં જણાવે છે કે હે ભવ્ય છે ! જેવી રીતે સેંકડો અગ્નિની જવાલાના સમૂહથી વીંટાએલા લાલ ધગધગતા અંગારા અહીં જણાય છે, તેની જે આ સંસાર છે. અને મહા દુ:ખદાયી છે. એમ તમે ની જાણજે. જેમ અંગારામાં જવાલા હોય છે, તેમ આ સંસારમાં મનની પીડા, અને શરીરની પીડા તથા જરા એટલે ઘડપણ અને મરણ રૂપી ઘણા પ્રકારની જ્વાલાઓ છે એમ વિચારવું. ૧૨૫
પ્રમાદને ત્યાગ કરવાનું કહે છે – સમજુ જન સમજી જઈ ન પ્રમાદને રજ સેવતા,
જ્યાં રાતમાંહિ જવાય તે મરૂભૂમિ માંહી ચાલતા;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org