SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ 1; [ શ્રી વિજ્યપદ્રસૂરિતએમજ સંભવે છે. એમાં કોઈ પણ સંશયને (તર્ક વિતર્ક) અવકાશ લગાર પણ રહેતું નથી. ૧૧૧ સૌથી આગળ ગણધર કઈ રીતે બેસે ? આ વાત સમજાવે છે – તેના ઉદયે કરીને તેહ પદને પામતા, ગણધરે આગળ બધાની તીર્થ પતિને વંદતા; બેસતા પાછલ ગણિની કેવલી જિનરાજને, દેનેજ પ્રદક્ષિણા બેસે નમીને તીર્થને. ૧૧૨ અર્થ - જ્યારે ગણધર નામ કર્મને ઉદય થાય છે ત્યારે ગણધર પદની પ્રાપ્તિ થાય છે. સમવસરણમાં સૌથી પ્રથમ ગણધરે તીર્થકર ભગવાનને વંદન કરીને આગળ બેસે છે. ત્યાર પછી સામાન્ય કેવલીઓ જિનેશ્વર દેવને પ્રદક્ષિણા દઈને તથા તીર્થને નમીને એટલે “નમો તિર્થસ્સ” એ પ્રમાણે બે હાથ જોડીને બેસીને ગણધરની પાછળ બેસે છે. ૧૧૨ કેવલી છતાં તે છઘસ્થ ગણધરની પાછળ કેમ બેસે ? આનું કારણ કહે છે – 1 કેવલી ચાર હઠાવે ઘાતિક ના ગણી, પાછળ ગણીની કેમ બેસે? ચાહના ઉત્તર તણી ઈમ પૂછનારા શિષ્યને ગુરૂ સ્પષ્ટ ઉત્તર આપતા, સાચવે ઈમ કેવલી પણ ગણિનું ગારવ મુખ્યતા. ૧૧૩ કેવલી તીર્થકરને કેમ ન વાંદે? આ વાત સમજાવે છે – તીર્થ સંતતિ મૂલ નાયકતા બેલે ઈમ વંદના, તેઓ કરે ના નાથને વ્યવહારથી નિજ કલ્પના કૃતકૃત્ય પોતે એહથી પણ વંદતા ન જિનેશને, પણ નમે નિશ્ચય થકી જિનપતિ નમત તીર્થને. ૧૧૪ અર્થ—અહીં શિષ્ય એવો પ્રશ્ન કરે છે કે કેવલી ભગવંતે જ્ઞાનાવરણીય, દર્શનવરણીય, મેહનીય, અને અંતરાય એ ચાર ઘાતી કર્મોને ક્ષય કર્યો છે, પરંતુ ગણી એટલે ગણધર મહારાજે ઘાતી કર્મોને ક્ષય કર્યો નથી (એટલે ગણધર મહારાજને જ્યાં સુધી કેવલજ્ઞાન થયું ન હોય ત્યાં સુધીની અવસ્થાને ધ્યાનમાં લઈને આ પ્રશ્ન કર્યો છે. એમ જાણવું.) તો તે સામાન્ય કેવલીઓ ગણધરની પાછળ કેમ બેસે છે ? આ પ્રમાણે પૂછનાર શિષ્યને ગુરૂ મહારાજ સ્પષ્ટ રીતે જવાબ આપે છે કે કેવલી ભગવંતે પણ ગણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005483
Book TitleDeshna Chintamani Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year1996
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy