Book Title: Agam Jyotirdhar Part 01
Author(s): Kanchansagar, Suryodaysagar, Abhaysagar
Publisher: Agamoddharak Granthmala
Catalog link: https://jainqq.org/explore/006068/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બાળકો તe P - 3 - ૨ કે પૂજ્ય આગમછારકશ્રી આગમ આરીસે અદભુત છે; જેમાં આત્મા સ્પષ્ટ દેખાયા તેનો વારસો જેણે જાળવ્યા તે સૂરિ ચરણે શીશ ઝુકાય // પુનિત. જીવનગાથા આગમ તીર્થકરોને અદભુત વારસો છે. * * શ્રી આગમવારક ગ્રંથમાળા, કપડવંજ-(જિ. ખેડા) | Page #2 -------------------------------------------------------------------------- ________________ NAPAN . Soorsgoo zii I wir IT= RIES : JI[L|| Des ISB%ઈ ! =ા . . .. iiiiiiiiiiiiiiii OVEMovimevovovom HEIN V Varovono VOVOMO આગમ દ્ધારક ગ્રંથમાલા પુષ્પ–૪૮ AUD ધોતિરિક A . રવ ત્રિપાઠી [વિભાગ-પ્રથમ] [ પૂ. આગમ દ્ધારક આચાર્યદેવશ્રીના જીવનચરિત્રનું ભવ્ય આલેખન ] સંકલનકારકો : સંપાદકો : ડો. રૂદ્રદેવ ત્રિપાઠી પૂ. પં. શ્રી કંચનસાગરજી મ. M. A.Ph.D.-દિલ્હી ૫. રતિલાલ ચી. દેશી પૂ. પં. શ્રી સૂર્યોદયસાગરજી મ. અમદાવાદ. પૂ. પં. શ્રી અભયસાગરજી મ. દિનેશચન્દ્ર નગીનદાસ પરીખ કપડવંજ ઉત્તમના ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ? વીર નિ. સં. ૨૫૦૩ પ્રથમવૃત્તિ વિક્રમ સં. ૨૦૩૩ મૂલ્ય : ૬૦ રૂપિયા આગમ આરીસે જેવતાં રે, શુદ્ધ હૈયે આતમતત્ત્વ–સલૂણુ. Shree III છે c) | IIoYON. ) વાદ વી.|| ( OS 1e9 ANANI IfIi ITIFI ILIANZNI 0% D SIJAD ઇ iliiiiiiiiii)| DVOKOVOMOVER OVOM MEAMU LOKOMMUNOMOMOKOM Page #3 -------------------------------------------------------------------------- ________________ T TIES सूर्य પ્રકાશક : રમણલાલ જેચંદભાઈ મુખ્ય કાર્યવાહક : શ્રી આરામોદ્ધારક ગ્રંથમાલા કાપડ બજાર, પોસ્ટ કપડવંજ (ખેડા) પુસ્તક પ્રાપ્તિસ્થાન શ્રી આગોદ્ધારક ગ્રંથમાલા શેઠ મી. ગુ. જૈન ઉપાશ્રય દલાલવાડા પષ્ટ કપડવંજ (ખેડા) ઝઝઝઝઝઝઝઝ RRRRRRRRRRRRRRR! નમ્ર વિજ્ઞપ્તિ પંચમકાળમાં ભવ્યાત્માઓને પરમઆલંબનરૂ૫ ૪૫ આગમોને ચિરંજીવ બનાવનાર અને (જીવન આગમતવ-વિચારણામાં નિમગ્ન પરમોપકારી પૂ. આગમ દ્વારકશ્રીના જીવનચરિત્રના બાકીના ભાગનું આલેખન તૈયાર છે. દળદાર, સેંકડો ચિત્રોથી સમૃદ્ધ તે ૪ આલેખન ટૂંક સમયમાં પ્રગટ થશે. વિવેદી શ્રુતભક્તોએ લાભ લેવા નમ્ર ભલામણ છે. -મકારાક ઝઝઝઝઝ* આ ફટાઓ તથા ટાઈટલ પ્રસ્તા. અનુક્રમણિકા વગેરે દીપક પ્રિન્ટરી ૨૭૭૬/૧, રાયપુર દરવાજા પાસે અમદાવાદ-૩૮૦૦૦૧ મુદ્રક : લખાણવિભાગ શિપ પ્રિન્ટ જ્યના અરવિંદ શુકલ જ્યારના મહેન્દ્ર ઠક્કર રાધના કોમર્શીયલ સેન્ટર સલાપસ રોડ, અમદાવાદ. Page #4 -------------------------------------------------------------------------- ________________ TOP ધ્યાનસ્થ મુદ્રાએ ० ० ५. मागभाडा२४श्री . . BCIADDED माणिक्यतुल्यो जिनराजशासने । चन्द्रधुति हेमसमाच्छसंयमः। देवेन्द्रवन्धश्च सुतत्वइंसः। आनंदसूरिर्जयतात् श्रुताब्धिः॥ 30HILDRES HAMIRROS S(GARSA Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકાશક તરફથી. bziw]Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશન-સંબંધી રહેલી ઉણપને દરગુજર કરી કલિકાળના અનન્ય-પ્રભાવક વિરલવ્યક્તિત્વ-સંપન્ન મહાપુરુષની જીવન-નીતિના બંધારણીય મહત્વપૂર્ણ–પદાર્થોને સમજી-વિચારી આત્મસાત્ કરવા સમર્થ બને ! એ મંગળકામના છે. તે વધુમાં આ ગ્રંથના પ્રકાશનમાં જ્ઞાત અજ્ઞાત અનેક મહાનુભાવોને સહાગ છે, તે નામીઅનામી સઘળા-મહાનુભાવોનો નામોલ્લેખ સુશકય નથી, એટલે ગુણાનુરાગભર્યા-અંતરથી તેઓના ઉદાત્ત-દષ્ટિબિંદુની હાર્દિક-અનુ મેદના કરી આમ–સંતોષ મેળવીએ છીએ. છતાં ખાસ કરીને કેટલીક વિશિષ્ટ-વ્યક્તિએ એ કરેલ મૂક-સેવાની પ્રવૃત્તિથી ઉપજતી વિશિષ્ટ-પ્રભેદભાવના બળે તેઓના સહકારની નોંધ લેવા સ્વતઃ પ્રબલ આંતર શ્રેરણા થાય છે, તે તે આંતરપ્રેરણાને લીપિબદ્ધ કરવાની પુનિત ફરજને આધારે જણાવાય છે કે જીવન-ચરિત્રના પ્રારંભથી અંત સુધીના સઘળા કામમાં વિશિષ્ટ-પ્રાણુશકિતના ધબકારા સમાન વાત્સલ્ય-સિંધુ સ્વ. પૂ. ગચ્છાધિપતિશ્રીની અપાર મંગલ-કરુણાના પૂર્ણ ઋણી છીએ. જે વિના આવા મહાભગીરથ કાર્યનું સમયાનુકુળ ઉપસ્થિત થયેલ સ્વરૂપે સાકાર બની શકત નહિ ! ! ! આ ઉપરાંત સંપાદક-મુનિશ્રીઓનાં અપૂર્વ-ગુરુભક્તિની સાલાસ-અનુમોદના વારંવાર કરીએ છીએ. જેમાં ખાસ કરીને પ. પૂ. ઉપા, શ્રી ધર્મસાગજી મહારાજ સાહેબશ્રીના શિષ્ય પૂ. પં. શ્રી અભયસાગરજી મહારાજશ્રીની અપૂર્વ-ગુરુભક્તિને વારંવાર અભિનંદન કરીએ છીએ. ! પૂજય-મહારાજશ્રીએ પોતાની અનેકવિધ પ્રવૃત્તિઓ, લાંબા વિહારો, વર્ષીતપ જેવી મહાન તપશ્ચર્યા, નાદુરસ્ત તબીયત આદિ છતાં પણ ખંતભરી મહેનત અને નિષ્ઠાપૂર્વક પૂ. તારકવર્ય આગદ્દારક-આચાર્યદેવશ્રી પ્રતિ ઊંડી હાર્દિક-નિષ્ઠાભરી ભક્તિના બળે એકલે હાથે ત્રણ વખત જીવન-ચરિત્રનું આલેખન કરી સુંદર એપ આપ્યા, પૂ આગમેદ્ધારક આચાર્યદેવશ્રીના વિરલ ગુણ-વૈભવને બાહ્ય આકર્ષક સાજ સજજાથી બાળજીવો સહેલાઈથી ઓળખી શકે તેવા અટપટા- માર્ગોમાંથી પસાર થતી અદ્યતન સંપાદન-એલિની વિષમતાઓને ઉલાસપૂર્વક હડસેલી સુંદર પ્રકાશન માટે અમને પણુ ઉદાત્ત શ્રેરણા એ આ પી. આ ઉપરાંત પૂ. પં. શ્રી કંચનસાગરજી મ. પૂ. પં. શ્રી સૂર્યોદયસાગરજી મ. પૂ. મુનિશ્રી ગુણસાગરજી મ. પૂ. મુનિશ્રી અમરેદ્ર સાગરેજી મ. આદિ મુનિ-ભગવંતોની કૃપાને અમે વારંવાર અભિનંદીયે છીએ.' Page #8 -------------------------------------------------------------------------- ________________ જેઓએ જીવન-ચરિત્રની અનેક દુર્લભ-સામગ્રીના સંકલનમાં તથા પ્રકાશન અંગે આર્થિકસહયોગ માટે તે તે સંધાને પ્રેરણા આપીને પૂ. આગમાદ્ધારક આચાર્યદેવશ્રી પ્રતિ અપૂર્વ ભક્તિભાવ વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત સાગર-સમુદાયના વર્તમાનનાયક પૂ. આ. શ્રી હેમસાગર સૂરીશ્વરજી મ. પૂ. શાસનપ્રભાવક આ. શ્રી દેવેન્દ્રસાગર સુરીશ્વરજી મ. તથા સાગર સમુદાયના અનેક પદસ્થ- ભગવંતે અને શ્રમણુ-મુનિભગવંતો તથા પૂ. આગમોદ્ધારક-આચાર્યદેવ શ્રી અને તેમના સમુદાય પ્રતિ ભકિતભાવ ધરાવનાર પૂ. સાધવીજી ભગવંતો આદિએ અનેક રીતે અમારા આ કાર્યને સફળ બનાવવા વિવિધ મંગલ- પ્રેરણાઓ આપી છે તે બદલ અમે તેઓશ્રીના ચરણોમાં વારંવાર નતમસ્તકે વંદના કરીએ છીએ, આર્થિક-લાભ લેનારા જૈન શ્રીસંઘ અને મહાનુભાવોના ગુણાનુરાગભર્યા-અંતરના ભકિતભાવની ખૂબ ખૂબ અનુમોદની કરીએ છીએ ! * વધુમાં આ પ્રકાશનને સુવ્યવસ્થિત–રવરૂપ આપવા માટે પૂ. ૫. મહારાજશ્રીની પ્રેરણાને ઉમંગભેર ઝીલી દિવસ-રાત જોયા વિના ખડેપગે તૈયાર રહેનારા નીચેના મહાનુભાવોની અખૂટ શ્રદ્ધા-ભરી ધર્માનુરાગ-સભર ગુરુભકિતની ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ. ૦ બાબુલાલ કેશવલાલ શાહ (ચાણસ્માવાળા)–અમદાવાદ ૦ અશ્વિનકુમાર એસ. દવે પાલીતાણા 0 લાલચંદભાઈ કે. શાહ (વણાદકર) અમદાવાદ ૦ નગીનદાસ કે. શાહ (પાટડીકર) અમદાવાદ ૦ ચીમનલાલ બી. શાહ (ઉનાવાકર) મહેસાણા ૦ સેવંતિભાઈ એસ. શાહ (બાકર) મહેસાણા © ફોટોગ્રાફર મહેશભાઈ કપડવંજ ૦ ર્ડો. કિશોર કાબરા મંદરકર અમદાવાદ - ૦ હીરાભાઈ ડાહ્યાભાઈ ગાંધી અમદાવાદ ૦ પં. હરગોવનદાસ સંપ્રીતચંદ કપડવંજ ૦ પ. પુષ્પલાલજી ઝા, મહેમદાવાદ અહીં ખાસ નોંધવા જેવી બીના એ છે કે આ જીવન-ચરિત્રનું આલેખન કરવામાં અંતરગ ભક્તિ-ઉલ્લાસ સાથે પૂ. સંપાદક મહારાજશ્રીએ પ્રવૃત્તિ કરવાના ઘણા મનોરથો સક્રિય બનાવ્યા છતાં કેટલાક જરૂરી આવી પડતા Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃત્તિઓના દબાણ–રોકાણથી જીવનચરિત્રનું આલેખન કરવા અંગેની પૂર્વ-ભૂમિકા રૂપ કાચીસામગ્રી ઉપરથી સંકલન કરવાની અનુકૂળતા ઓછી રહી. તેથી તે અંગે આ પુનિત-કાર્યમાં ધ મૅનેહ ભર્યા-સહયોગી વર્તન દાખવવામાં પ્રવીણ અને છેલા પંદર-વર્ષથી શાસન-હિતકર અનેક-પ્રવૃત્તિઓમાં યોગ્ય સહયોગ આપનાર હૈરૂદ્રદેવ ત્રિપાઠી M. A. Ph D. દીલ્હીને વિક્રમ સંવત ૨૦૨ ૬ થી ૨૦૩૦ દરમ્યાન અવારનવાર ઉનાળાઓની રજાઓમાં તેમજ પત્રવ્યવહાર કે ટપાલથી જીવનચરિત્રના આલેખનની પૂર્વભૂમિકા રૂપે કાચી સામગ્રીનું સંકલન કરાવવામાં આવ્યું. . આ રીતે પં. રતિલાલ ચી. દોશી (પ્રા દયાપક શ્રી હેમચંદ્રાચાર્ય-પાઠશાળા અમદાવાદ) તથા દિનેશભાઈ નગીનદાસ પરીખ કપડવંજ ને પણ વારંવાર વિવિધ રીતે પૂર્વ—તૈયારીના કામે ભળાવી સકલન કરાવવામાં આવ્યું. આથી એટલે આજે જે સ્વરૂપે જીવનચરિત્ર વ્યવથિતરૂ પે પ્રસ્તુત થઈ રહ્યું છે, તેમાં ચરિત્રઆલેખનની પૂર્વ ભૂમિકારૂપે કાચી સામગ્રીના સંકલનમાં ઉપરના ત્રણે પુણ્યવાન મહાનુભાવોના હાર્દિક ધર્મનેહની વારંવાર અનુમોદના સાહજિક રીતે થઈ રહી છે. આ ઉપરાંત નીચેના ઉત્સાહી ધર્મપ્રેમી બાળ શ્રાવકની ગુણાનુરાગભરી અમે અનુમોદના કરીએ છીએ. ૦ દીપક કુમાર બાબુભાઈ વેરા ઉં. ૨૪ એલ. એલ. બી. (સેકંડે)નો અભ્યાસ કરે છે ૦ રાજેશભાઈ જયંતિલાલ શાહ ઉં. ૨૦ બી. કોમ. (બીજા વર્ષ)નો અભ્યાસ કરે છે. ૯ ભદ્દેશકુમાર માણેકલાલ શાહ ઉં. ૧૭ જેઓ હાયર સેકન્ડરી કોમર્સમાં ભણે છે. ૦ મૂકેશકુમાર બાબુલાલ શાહ ઉં. ૧૭ જેઓ હાયર સેકન્ડરી (સાયન્સ)માં ભણે છે. આ ચારે બાળ-શ્રાવકે એ શાળાકીય અભ્યાસ અને વ્યાવહારિક નેકરી, દુકાન કે ઘરકામની જવાબદારીઓ પતાવી પૂ. પં શ્રી અ ભયસાગરજી મ.ની સેવામાં દિવસે કે રાત્રે અમદાવાદ શહેરમાં કે દૂરની સોસાયટીઓમાં દિવસમાં બે-ત્રણ વાર ધક્કા ખાઈને પણ તેમજ બહારગામ ચાણસ્મા, મહેસાણા ચોમાસામાં અવાર-નવાર રૂબરૂ આવીને પણ જીવન-ચરિત્ર અંગે પ્રફ, મેટર લાવવા-લઈ જવા અને પ્રેસ- બ્લેકવાળાને ત્યાં આંટા-ફેરા આદિ અનેક અટપટી-કામગીરી પણ ઉંમર નાની છતાં મોટાઓ જે કામ ન કરી શકે તેવી હાંશિયારી પૂર્વક ઉમંગભેર ઉઠાવી જીવનચરિત્રના પ્રકાશનમાં આવેલી વિષમતાઓને દૂર કરવા દ્વારા જીવન ધન્યપાવન કરેલ છે. શાસનદેવપ્રતિ મંગળ પ્રાર્થના છે કે આ ચારે બાળશ્રાવકે ભવિષ્યમાં શાસનાનુરાગી સુદ્દઢ-શ્રદ્ધાસંપન્ન બની સ્વ પર કલ્યાણની સાધનામાં અગ્રેસર બને ! ! ! ! Page #10 -------------------------------------------------------------------------- ________________ સાગર ઉલેચવાની જેમ અતિવિશાળ અને બહળાહાથે જે કામ સુંદર-સુવ્યવસ્થિત અને તે કામમાં અનેક હાથની ગરજ સીરનાર કપડેવ"જના ધર્મપ્રેમી શ્રી દિનેશચંદ્ર નગીનદાસ પરીખના અંતરંગ લાગણીભર્યા-સહકારની હાર્દિક કૃતજ્ઞતા પૂર્વક અનુમોદના કરીએ છીએ. જેઓએ જીવનચરિત્રના આલેખનની કાચી સામગ્રીના સંકલનમાં નાની વિગતથી માંડી મહત્વની અનેક બાબતો શોધી-શોધીને ચીવટ-ખંત-લાગણીના ત્રિભેટે સમર્પને પૂ. ૫. મહારાજના કાર્યને વેગવંતુ, ઘાટીલું તથા વ્યવસ્થિત બનાવવા ધંધાકીય વ્યાવહારિક મુશ્કેલીઓને ગણકાર્યા વિના ખૂબ જ આતમભાગ આવ્યા છે. - આ ઉપરાંત જીવન-ચરિત્રના ગ્રંથને સુંદરતમ બનાવવા પૂ. પં. મહારાજની દોરવણી મુજબ ચિત્રકારશ્રી દલસુખભાઈ વી. શાહ (સાબરમતી-અમદાવાદ) તથા આર્ટિસ્ટ નાનુભાઈ ઉસરે (મણીનગર-અમદાવાદ) રાત-દિવસ જોયા વગર રેખાચિત્રો વગેરેનું અર્જન્ટ કામ ઉમંગભેર કરી આપી અપૂર્વ–ધર્મરનેહ દાખવ્યો છે. આ તથા વિવિધ પ્રયત્ન-સાય અટપટા પ્લે કી પણ સુંદરતમ રીતે બનાવી આપવા માટે શ્રી બાબુલાલ કેશવલાલ શાહ ચાણસ્માવાળા (૧૧, નગરશેઠ માર્કેટ, રતનપોળ અમદાવાદ) ની દેખરેખ તળે પ્રભાત પ્રોસેસ સ્ટડીઓ તથા ગજજર પ્રોસેસ ટુડીઓવાળા તથા આર્ટીસ્ટ ઉસરેની દોરવણી મુજબ ગ્રાફીક પ્રોસેસ ટુડીઓ ( ભદ્ર-અમદાવાદ)વાળાએ અર્જન્ટ ડીલેવરી પણ આપીને સ્વચ્છ કામ કરી આપી અંતરંગ ધર્મરૂચિ તથા સૌજન્યનાં દર્શન કરાવ્યા છે. એજ રીતે પં. શ્રી રતિલાલ ચી. દોશી (શ્રી હેમચંદ્રાચાર્ય જૈન પાઠશાળા-અમદાવાદ) ની દેખરેખ-દોરવણી અને મંગળ માર્ગ-દર્શન નીચે રાત-દિવસ ખડે પગે રહી પૂ. ૫. મહારાજશ્રીના વિષમાક્ષરવાળા પણ લખાણ કે પાછળથી આવતા ઉમેરાઓને પણ શ્રમને ગણકાર્યા વિના ઉમેરીને સ્વરછ-છપાઈ કરી આપનાર શિલપા પ્રિન્ટર્સ (આરાધના-કોમર્શીયલ સેન્ટર, રીલીફ ટોકીઝ સામે, અમદાવાદ)ના મહેન્દ્રભાઈ, અરવિદભાઈ આદિ કાર્યવાહકો તથા કર્મચારીઓના ઊંડા ધર્મપ્રેમ ભર્યા નિખાલસ ઉદાત્ત-વ્યવહારની કૃતજ્ઞતાપૂર્વક અનુમોદના કરીએ છીએ. જીવન-ચરિત્રના પ્રફ-રીડીંગ માટે રાતદિવસ કે બીજા કામના બેજાની જવાબદારીને | વિચાર કર્યા વિના બે-ત્રણવાર અશુદ્ધિઓના પરિમાર્જનની ચીવટ ધરાવી અનેરો ધર્મસ્નેહ દાખવનાર પં. શ્રી. રતિભાઈ ચી. દોશીના નિષ્ઠાભર્યા-ધર્મસ્નેહની અનુમોદના કરીયે છીએ. આ મુજબ જીવનચરિત્રના બાહ્ય–આકર્ષક દેખાવમાં વધારો કરનાર ટાઈટલ-પેજને વ્યવસ્થિત સુંદર-૨'ગમાં છાપી તેમજ ચિત્રાવલીના વિવિધ-ચિત્રો સુંદર આર્ટ પેપર ઉપર કલાત્મક રીતે છાપવા તથા ફેઈમસ પ્રેસ હોવાથી અનર્ગલ -કામના ઢગલા વચ્ચે પણ પૂ. મહારાજશ્રી સોસાયટીઓમાં દૂર-બિરાજમાન હોય તો જાતે સ્કૂટર પર જઇ પૂ. મહારાજશ્રીના Page #11 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિ કેણુને કલાત્મક રીતે ગોઠવવામાં હાર્દિક સહયોગ આપનાર દીપક પ્રિન્ટરી (રાયપુર અમદાવાદ) ના માલિક શ્રી સુંદરભાઈ, કીરીટભાઈ તથા પ્રિન્ટરીના કર્મચારી-ગણના ઉડા લાગણીભર્યા સહકારની નિખાલસતા પૂર્વક અનુમોદના કરીએ છીએ. | છેલ્લે આવડા-મોટા દળદાર ગ્રંથનું વ્યવસ્થિત મજબુત આકર્ષક બાઈન્ડીંગ કરી આપનાર કુમાર બાઈન્ડીંગ વર્કસના અધિપતિ સ્વ. શ્રી કાલીદાસભાઇની હાર્દિક-લાગણીની તથા કાલીદાસભાઈના સુપુત્ર શ્રી ધીરુભાઈના હાર્દિક સહકારની ગુણાનુરાગપૂર્વક અનુમોદના કરીએ છીએ છેવટે આ જીવન-ચરિત્રમાં નામી અનામી સઘળા-મહાનુભાવોના પ્રત્યક્ષ કે પરોક્ષ, સીધા કે આડકતરા, અપાયેલા કે મળેલા, સહાગ કે સહકારની ગુણાનુરાગ-ભરી પ્રમોદભાવનાથી કૃતજ્ઞતાપૂર્વક અનુમોદના કરીએ છીએ. . આ જીવન-ગાથાના આલેખક, સંપાદક અને પ્રકાશકના અંતરની ભાવનાને અનુરૂપ મહાપુરૂષેની જીવનકથાના વાંચન દ્વારા વિશિષ્ટ પ્રેરણા મેળવી વર્તમાનકાળના સમર્થ મૃતપ્રભાવક, આગમજ્યોતિર્ધર, આગમવાચના દ્વારા આગમિકે-અભ્યાસને શ્રમણ સંઘમાં સુગમ બનાવનાર, આગમાદારક ધ્યાનસ્થ સ્વર્ગત આચાર્યદેવશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ. (સાગરજી મ.)ના શાસન - હિતકર વિશિષ્ટ તેજસ્વી—વ્યક્તિત્વના સાચા પરિચયને મેળવી જીવનમાં અપૂર્વ આગમભક્તિને ચરિતાર્થ કરવા દ્વારા સ્વ-પર કલ્યાણની સફળ સાધના કરે ! એ મંગળ કામના.. આ પ્રકાશનમાં યથાશકય પૂરતી કાળજી રાખવા છતાં મુદ્રણદોષ કે દષ્ટિદોષ આદિથી થયેલ ભૂલો બદલ હાર્દિકે નિખાલસતા પૂર્વક સિગ્યા દુષ્કત દઈએ છીએ. , વીરનિ સં. ૨૫૦૩ વિ. સં. ૨૦૩૩ મહા વદ ૧૧ સોમ તા. ૧૪-૨-૭૭ કાપડબજાર, - a f g મું. કપડવંજ (ખેડા) j ji dj j o ras , , 35 ) કરો = | નિવેદક :રમણલાલ જેચંદભાઈ શાહ : | મુખ્યકાર્યવાહક શ્રીઆગમેદ્ધારક ગ્રંથમાળા , , , છે 2) | | ટક ) [ 5 ] ? ૮] Page #12 -------------------------------------------------------------------------- ________________ आममसमाट आममायोतिधर शैलाणानरेशपतिबोधक गीतार्थसार्वभौम श्रीदेवसूरतपामच्छसामाचारी संरक्षक ध्यानस्थस्वर्गत आगमोहारक आचार्य श्री आनंदमागरमीमवाजी महाराज... आगमोद्वारकतार शैलाणेशयोधकमा ध्यानस्यस्वर्गत नौमि सागरानंदसूरिणम् । समाधी Uroti शारयसुद०० REET बडगुजरात अगमवाचना सातब्बत 14.सं.१९५१ आगलमा १९७७ पाटणकपडपज अमदाबादसत पालाताणातला अधण्यासन ध्यानस्यदशामा स्यावास वि.सं. 2005 वैशारद लवडामपाल सुरत LE शैलाणेशप्रबोद्धारममठमतिभरादागमोदारतक्षम् , सिद्धाद्री सूर्यपुर्यां वरभवनकर शैलतामागमानाम्। मृत्यु तारमुधैर्निजतनुजहनाइयानमुद्रारामायौ, सिद्धान्तोको सुधीरं नुत भतिकजना सामानंदमूरि चातुर्मासो KEY 250x622000 मई, 192 यवला१९७१११पाटOUN १९११.१९६४.eketU१९९८पाकालाका [१९७७ १ ९.१९७९ रतलाम N00मा. आममा Hसबारमारवाड़R.RA जामनगरमसाया TOUCNTRE પૂજ્યપાદ, પ્રૌઢ આગમ-વ્યાખ્યાતા, જીવંત આગમિક-જ્ઞાનકોષસમા, પૂ. ગોદ્ધારક આચાર્યદેવ શ્રીની સ્વર્ગવાસ પૂર્વે રાા વર્ષની અને સ્વર્ગવાસ વખતની છેલ્લા ૧૫ દિવસની અધ પદ્માસન મુદ્રાને કલાકારની વિશિષ્ટતાથી સંયુક્ત રીતે જણાવનાર અતિ અદ્દભુત વિરલ ચિત્ર Page #13 --------------------------------------------------------------------------  Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી વર્ધમાન સ્વામિને નમઃ શ્રી ગૌતમ સ્વામિને નમઃ કે સંપાદકીય........... અનંત-ઉપકારી શ્રી તીર્થંકર-પરમાત્માના શાસનમાં સંયમક્રિયાના પાલન સાથે જ્ઞાનની ગરિમાને પચાવી જાણનાર મહાપુરુષે અનેક આરાધક-પુણ્યાત્માઓના પથદર્શક બને છે. કાલચક્રના પરિવર્તનની અસર–તળે આરાધના માટેના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવની અસર વિવિધ રીતે ચઢાણ-ઉતરાણવાળી બની રહેતી હોય છે. તેમાં ઉતરાણ-વાળા કાળમાં શ્રીવીતરાગ-પરમાત્માએ નિદેશેલ સહિતકર શ્રતધર્મ અને ચારિત્રધર્મની છાયા ઝાંખી થવા લાગી હોય તે વખતે દેખીતા બાહ્ય-નિમિત્તાને યોગ્ય-સહકાર ન હોવા છતાં પૂર્વજન્મની આરાધના બળે સ્વતઃ ઉપજેલ વીલાસભર્યા સુયેગ્ય-પુરુષાર્થથી જગતને રાગ-દ્વેષના વમળોમાંથી અને કર્મના બંધનમાંથી છોડાવનાર મહાપુરુષ હકીકતમાં અત્યંત આદરપાત્ર અને પ્રાતઃસ્મરણીય બને છે. આવા અદ્વિતીય અનન્ય-સાધારણ પ્રતિભાવંતા ગમખાણ મહાપુરુષના ભાગીરથી–ગંગાના પ્રવાહની જેમ અત્યંત નિર્મળ જીવન-પ્રવાહમાંથી શકિત-ભકિતના ધોરણે સ્વ-પરને હિતકારી એ મહાપુરુષના જીવનનો નિર્મળ પરિચય મળે તે શુભ આશયથી આ જીવન-ચરિત્રનું આલેખન કરવાનું સૌભાગ્ય આ પંક્તિઓના લેખકને પૂર્વના મહાન પુણ્યના યોગે સ્વ. પૂ. શ્રી ગચ્છાધિપતિશ્રીની વરદ કૃપા-આશિષના બળે મળ્યું છે કે જે જીવનને ધન્ય-ભાગ્ય બનાવનાર અનેખાગૌરવરૂપ છે. વધુમાં પૂર્ણપણે શાસનને વફાદાર બની ચૂકેલા આ મહાપુરુષની જીવન-કથાના સંપાદન કરવાના સૌભાગ્યને મેળવવા પાછળ ટુંકે રસિક ઈતિહાસ છે, તે એ કે Page #15 -------------------------------------------------------------------------- ________________ પૂ. આગાદ્વારકશ્રીના પટ્ટધર, વાત્સલ્ય-સિંધુ, ગચ્છાધિપતિ વ. આ. શ્રી માણેકસાગર સૂરીકવર ભગવંતનાં વિ. સં. ૨૦૨૧ના (ઠા. ૨૨ સાથે) કપડવંજના ચાતુર્માસમાં અષાડ વદ ૦))ના મંગલ-દિને પ્રાતઃસ્મરણીય, પુનિત-નામધેય, આગમ દ્ધારક આચાર્યશ્રી નાનાના-મોટા અનેક જીવનચરિત્રો હોવા છતાં પૂ. આગમોદ્ધારકશ્રીના બહુમુખી-વ્યકિતત્વ અને શાસન પ્રભાવકતા, શાસનસંરક્ષકતા તેમજ અદ્વિતીય પ્રવચનિકતાને વ્યવસ્થિત રીતે રજુ કરનાર એક પણ જીવનચરિત્ર ન હોઈ તે ઉણપ ટાળવા વિચારણા કરાઈ, તેજ વખતે પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીએ વરદ-આશીર્વાદ પૂર્વક નીચે-મુજબના ત્રણ મુનિભગવંતોને આ કાર્ય માટે જવાબદારી ઉઠાવવા મંગલ સૂચના કરી. પૂ. પં. શ્રી કંચન સાગરજી મ. પૂ. પં. શ્રી સુર્યોદય સાગરજી મ. *પૂ પંશ્રી અભય સાગરજી મ. આ મુજબ વિ. સં. ૨૦૨૧ અષાઢ વદ ૦)) પછી પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીના વરદ-વાસક્ષેપ સાથે પૂ. આગમ દ્વારકશ્રીના જીવન-ચરિત્ર અંગેના મહત્ત્વના મુદ્દાઓ શોધવાની અને તેને વ્યવસ્થિત ગોઠવવાની શરૂઆત કરી. વિ. સં. ૨૦૨૨ના મહા મહિના લગભગ વિવિધ જાણકાર-મહાપુરુષ પાસેથી તેમજ વિવિધ-સ્થળેથી તથા વિવિધ માહિતી ગ્રંથમાંથી અને પત્રદ્વારા વિવિધ છુટક-સામગ્રીનું સંકલન આઠથી દશ પેટીઓ (૮૦ રતલી ચહાના ખોખા) ભરાય તેટલું થયું. શરૂઆતમાં વિચાર એમ હતું કે “કોઈ સારા સિદ્ધહસ્ત લેખક પાસે આધુનિક–ચમકવાળી ભાષામાં જીવનકથાનું આલેખન કરાવવું.” એટલે સંકલિત થયેલ બધી સામગ્રી કાચી નોંધરૂપે ટપકાવી તેવા ખ્યાતનામ એક-બે લેખકોને આપી વ્યવસ્થિત રીતે પૂ. આગમ દ્વારકશ્રીના બહુમુખી વ્યકિતત્વને ઉપસાવનાર જીવનગાથા આલેખવાને નમ્ર પ્રયાસ કરાયો. [આમાં અથ થી દૂર સુધી જીવન-ગાથાના નાના-મોટા અંગેનું સંકલન, ગોઠવણી, રચના સાથે સળંગ જીવનકથાના આલેખનની જવાબદારી પૂ. ઉપા. શ્રી ધર્મસાગરજી મહારાજ સાહેબના શિષ્ય પૂ. પં. શ્રી અભયસાગરજી મ. ને સોંપાઈ અને તેમને વિભિન્ન માહિતી પૂરી પાડવાની તેમજ પ્રકાશન અંગે આર્થિક-સહકાર માટેની વ્યવસ્થાની જવાબદારી બને પંન્યાસ ભગવંતને સોંપાયેલી. પ્રકાશકી ૧] Page #16 -------------------------------------------------------------------------- ________________ પણ તેમાં ટુંકા--પણ નક્કર–અનુભવથી પૂ. આગમ દ્વારકશ્રીના વ્યકિતત્વને પૂરતો ઇન્સાફ મળતો ન લાગવાથી વિ. સં. ૨૦૨૫ના ચોમાસાથી દેવ-ગુરુકૃપાએ મળેલી-ક્ષપશમ પ્રમાણે સ્વયં–જાતે લખવાનો પ્રયાસ શરુ થયે. વિ. સં. ૨૦૨૬ની દિવાળી લગભગ ૭૦૦ કુલસ્કેપ પાનામાં આખું જીવનચરિત્ર લખાઈ ગયું, પણ તેને પ્રેસર્ભાગ્ય વ્યવસ્થિત-ગોઠવણી પ્રસંગે તેમાં ઘણી ઉણપ લાગવાથી તેના પરિમાજૈન રૂપે સુધારા-વધારા કરતાં વિ. સં. ૨૦૨૦ના ભાદરવા મહિના સુધીમાં ૧૨૦૦ પાનાનું જીવનચરિત્ર તૈયાર થયું. = રાજકોટના પ્રખ્યાત નવલકથાકાર, ચુસ્ત-શ્રદ્ધાળુ, વિદ્વાન લેખકશ્રીને તે બતાવતાં તેઓ ખૂબ પ્રસન્ન થયા, પણ સાથે જ તેમના અનુભવપૂર્ણ સૂચનાને અમલી બનાવવા જરૂરી સુધારોઉમેરો કરતાં લગભગ ૨૦૦૦ પાનાં તૈયાર થયાં. ) s; છેવટે વિ. સં. ૨૦૨માં આ કાર્ય માટે એક ભાઈને રાખી આખા જીવન-ચરિત્રને પ્રેસ કેપી રૂપે મુદ્રણ–યોગ્ય તૈયાર કરવામાં નવ મહિનાનો સમય થયો. વિ. સં. ૨૦૩૦ના ચોમાસામાં પ્રકાશન અને આર્થિક-ભંડોળની શરૂઆત થઈ. આવડા મોટા જીવનચરિત્રના પ્રકાશન અંગે કાગળ-ગ્રેસની વ્યવસ્થા–તપાસમાં ચારથી છ મહિના થયા, વિવિધ જાતના અનુભવ પછી ચેકસ વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં ૨૦૩૦ની દીવાળી પસાર થઈ ગઈ. - વિ. સં. ૨૦૩૧ના વસંત-પંચમી દિને પ્રકાશકોએ બાબુલાલ કેશવલાલ શાહ ચાણમાંવાળા તથા પં'. શ્રી રતિલાલ ચી. દોશી મારફત પ્રેસનું નક્કી કર્યું અને જાત-દેખરેખથી આ બન્ને ભાઈઓએ ખડે-પગે પ્રાથમિક-ગોઠવણુ માટે પૂરતો ભેગ આપી જીવનચરિત્રના મહાગ્રંથના મુદ્રણકાર્ય અંગેની જવાબદારી ઉઠાવી. આ વિ. સં. ૨૦૩રના ભાદરવા મહિને સળગ જીવનચરિત્ર ૧૦૦ થી ૧૫૦ ફર્માને મહાકાયગ્રંથ પ્રકાશિત કરવામાં સહેજે બે થી ત્રણ વર્ષ લાગે ! આટલા લાંબા-સમય સુધી છાપેલા ફર્માઓ પ્રેસમાં સુરક્ષિતરીતે રહેવા મુશ્કેલ, તેથી વિષયની દષ્ટિએ અનુકૂળ પડે ત્યાં પ્રથમ વિભાગ પૂરો કરી પ્રથમ ભાગનું પ્રકાશન કરી દેવાની સૂચના હિતેચ્છુઓએ કરી. કે તે મુજબ પ્રસ્તુત જીવન-ચરિત્રના પ્રથમ વિભાગ તદનુરૂપ ચિત્રો વિગેરેથી સુસજિ જત બની સુજ્ઞજનો સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યો છે. આ વળી બહુમુખી–પ્રતિભાના સ્વામી અને શાસનના વિવિધ અંગોને પરિપુષ્ટ કરવા આજીવન વિવિધ-પુરુષાર્થ કરનાર પૂ. આગમ દ્વારક-આચાર્યશ્રીના જીવન-પ્રસંગોને સંકલિત કરી વ્યવસ્થિત રૂપે તેનું આલેખન હકીકતમાં મારાજેવા પામર સીમિત-શકિતવાળા તુચ્છજ્ઞાનવાળા માટે ૧૧] Page #17 -------------------------------------------------------------------------- ________________ size: હિs-TO Stew INNI FIછો 95 IPL JSW ગ૭ ગક BOMO OVOMEONOVOM HOHTY MONOVOOONOVOMOMO સાધન વિના સાગર તરવાની જેમ સર્વથા અશકય છતાં પૂજ્યપાદ વાત્સલ્યસિંધુ સ્વ. ગચ્છાધિપતિશ્રીની વરદ કૃપા અને વાસક્ષેપના બળે સ્કૂલબુદ્ધિવાળા મને મારા પરમતારક જીવન-ઉપકારી પૂ. આગમ દ્વારક-આચાર્યશ્રીના જીવનચરિત્રનું સફળ આલેખન કરવાનું સૌભાગ્ય દેવ-ગુરૂકૃપાએ પ્રાપ્ત થયું, આમાં ધર્મસ્નેહી વડીલ-મુરબ્બી પૂ. પં. શ્રી કંચનસાગરજી મ. સા., પૂ. પં. શ્રી સૂર્યોદય સાગરજી મ, પૂ. મુનિશ્રી ગુણસાગરજી મ.નો હાર્દિક વિવિધ-સહગ ખૂબજ પ્રેરક બની રહ્યો. આ બધા પૂજ્યશ્રીના ચરણોમાં કુતજ્ઞતા-બળે નતમસ્તકે ભાવભરી વંદના કરી પાવન કરૂં છું !! આ જીવન-ચરિત્રના આલેખનમાં પૂ. શ્રી ગચ્છાધિપતિશ્રીની નિષ્કારણ મંગળ-કરૂણાના સહકારની જેમ મારા જીવનના પરમ તારક આરાધ્ય પાદ પૂજ્યવર્ય ગુરુદેવશ્રી ઉપાધ્યાય ભગવંતશ્રી ધર્મસાગરજી મ. ની ઉદાત્ત કરૂણા-દષ્ટિનાં ગુણગાન જેટલા ગાઉં તેટલા ઓછા છે ! . તેઓશ્રીની હિતકર કરૂણા-બુદ્ધિના બળે હારામાં વિશિષ્ટ રીતે જીવન-ઘડતરના તો સક્રિય બની શક્યાં છે, તેથી પૂ. તારક-ગુરૂદેવશ્રીની હિતકર-કરૂણાનો અવર્ણનીય એશિંગણું બનેલ છું. આ જીવન-ચરિત્રના પ્રસ્તુતીકરણમાં “ઝાઝા હાથ રળિયામણા” નીતિની જેમ પ્રેસ-કેપી, વિષયેની ગોઠવણ માટેની પૂર્વતૈયારી, સામગ્રીનું સંકલન, પ્રકાશકીય નિવેદન આદિમાં સૂચિત ધર્મનેહી–મહાનુભાવોના સહકાર-સહયોગનું મહત્વ રહ્યું છે. તે ઉપરાંત મુનિશ્રી નિરૂપમ સાગરજી, મુનિશ્રી કલ્યાણસાગરજી, મુનિશ્રી રવીન્દ્ર સાગરજી, મુનિશ્રી નયશેખર સાગરજી મ, બાલમુનિશ્રી પુણ્યશેખરસાગરજી મ. આદિ શિષ્ય-દે ખૂબજ ખંત-લાગણીથી પૂ. આગાદ્ધારક આચાર્યદેવશ્રીના ચિરસુભગ-પ્રતિભાવંતા વ્યક્તિત્વને ઓળખી | DO ITS IFldlin SwiS; & એll e A Art 5 GEET O} : ( Gહ૦૦૦૦ /LY || BIZfSIIIII.IBAI e borove novoMOVOM BRANC MOMOKOKNOMOKOMONOVO ૧૨] Page #18 -------------------------------------------------------------------------- ________________ ( 1 ) ' ''.... :- ઉલાસપૂર્વક સૂચવ્યા મુજબ શ્રમની દરકાર કર્યા વિના અનેક નાની મોટી પ્રવૃત્તિઓ કરવા દ્વારા જીવનચરિત્રના આલેખનનું કાર્ય ખૂબજ સુગમ બનાવેલ. આ બધાની ગુરૂભકિત અને અંતરંગ-ધર્મસ્નેહનું પ્રમોદ ભાવના બળે સ્મરણ આ પ્રસંગે થયા વિના રહેતું નથી. વિવિધ જાણકાર-આપ્ત પુરૂષો પાસેથી મૌખિક રીતે તેમજ પત્રવ્યવહારથી તથા જુના અનેક-પુસ્તકમાંથી ઈતિહાસ-ગ્રંથોમાંથી વિવેક પૂર્વક તારવણી કરી ખૂબજ ચોકસાઈ સાથે સંકલિત કરેલા જીવન-પ્રસંગેની વિષયાનુરૂપ ગોઠવણ દ્વારા આ જીવનગાથા તૈયાર કરી છે. આમાં છવાસ્થતાવશ થયેલ આલેખન દેષ કે હકીકત છેષ થયો હોય, અગર પ્રભુ-શાસનની લોકોત્તર–મર્યાદાનું પ્રમાદવશ ખંડન થવા પામ્યું હોય તો બધા બદલ ખૂબ જ નિખાલસ હેયે સુધારવાની તત્પરતા સાથે સકલ શ્રીસંઘ સમક્ષ હાર્દિક રીતે મિચ્છામિ દુહ માંગું છું. વીરનિ સં. ૨૦૩૩ વિક્રમ સં. ૨૦૩૩ માહ વદ ૧૪ ગુરૂવાર જૈનમટ સેસાયટી, જૈન ઉપાશ્રય, સરખેજ રોડ, અમદાવાદ-૭, શ્રમણસંઘસેવક પૂ. ઉપાધ્યાયશ્રી ધર્મસાગર ગણિવરસેવક મુનિ અભયસાગર મ ૧૩] Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪] ૐ નહીં અને PGDD પ્રેરણા ‘જીવન ચરિત્ર' અદ્દભુત પ્રેરણા છે આગમાદ્ધારકશ્રીજીનું આ વીસમી સદીમાં જૈન શાસનમાં થએલા પ્રભાવક-પુરુષોમાં ‘આગમાદ્વારકજી'નું નામ ગણના પાત્ર છે, એટલું જ નહિ પણ અપેક્ષાએ અનેખું છે. તેઓશ્રીજીનું પુણ્ય નામ તે। શ્રી આનંદસાગર સૂરીશ્વરજી છે. શ્રીસાગરાનન્દસૂરિજી–નામે પણ તેઓશ્રીજીની વિલક્ષણ વિખ્યાતિ થયેલી છે, એમ છતાં “આગમોદ્ધારક” એ શબ્દ તેઓશ્રીજીને માટે સ્વતંત્ર અને અનન્ય રહ્યો છે. પ્રસ્તુત પુસ્તકમાં આગમોદ્ધારકશ્રીજીના જીવન-પ્રસંગે જુદી રીતે રજુ થયા છે. એટલે તેઓશ્રીજીના પ્રકટ થએલા જીવન અંગેના જુદા-જુદા પુસ્તકો હાવા છતાં—આ પુસ્તક કોઇ વધારો માત્ર કરે છે એવું નથી, પણ સમીક્ષકને સ્પષ્ટ લાગશે કે આવા પુસ્તકની જરૂર હતી, ને છે. આ પુસ્તકના લેખક–આ અંગે યથાયોગ્ય પૂરી યોગ્યતા ધરાવે છે. તેને પેાતાની જવાબદારીને ખ્યાલ છે. આ પ્રકારના ચરિત્રા લખવામાં ચિત્તવૃત્તિનું સંયમન ખૂબ રાખવું પડે છે, અને જો એ ન રાખવામાં આવે તા ચરિત્ર વાસ્તવ–વાતથી વધુ પડતું દૂર ચાલ્યું જાય છે. ચિત્રમાં સામાન્ય રીતે રંગ પૂરીને ઊઠાવદાર બનાવવું એ જુદી વાત છે અને તદ્ન ન હાય એવું ભ્રમ જન્માવે એવું ચીતરવું એ જુદી વાત છે. પંન્યાસી અભયસાગરજી ગણી આ ચિત્રણ કરવામાં કેટલા સફળ થયા છે? તે ચિત્રણ દૂર નથી એટલે તે જોનારને જોવા માટે માર્ગ ખુલ્લા કરી વિરમવું પ્રાસંગિક છે. શ્રીનેમિસૂરિ–જ્ઞાનશાળા પાંજરાપાળ, અમદાવાદ. વિજય ધર્મધુરન્ધસૂરિ સં. ૨૦૩૩ મહાવદી ૨ વિ THE GREAT ISYAM 455 4 Sche * ! m*rKs51914 Page #20 -------------------------------------------------------------------------- ________________ Re @ @@ N0i0 છે શ્રદ્ધા-ભકિત નૈવેદ્ય ( (લેખક :- પમફતલાલ ઝવેરચંદ ગાંધી – અમદાવાદ), પ્રભુ-મહાવીર પરમાત્માની પટ્ટ-પરંપરામાં પચાસમાં પટ્ટધર અને તપાગચ્છના પ્રવર શાસન-પ્રભાકર પૂ. આ. શ્રી સેમસુંદરસૂરિ માટે શ્રી સેમસૌભાગ્ય’માં નીચે મુજબના એક શ્લેક છે. इंटक-प्रौढतम-प्रतापवितति. सौभाग्यभाग्योन्नतिः कीर्तिस्फूतिरनुत्तरा निरुपमा मूर्तिश्च सौभाग्यभृत् । व्याख्यानस्य कला क्रिया च सफला गंभीरता धीरता; દૃષ્ટા શ્રીયુત-સામન્યુ ગુજરાસાન વિનાન્યત્ર નો || સિગ ૯ લોર્ડ ૧૯] તથા વાદિ-શિરોમણિ પૂ. ઉપાધ્યાય શ્રીધર્મસાગરજી મહારાજ માટે શ્રીક૯પકૌમુદીની પ્રશસ્તિમાં પૂ. શ્રી શાંતિસાગરજી મ. જણાવે છે કે तदराज्ये गहनार्थशास्त्रघटना-प्रौढाभियोगास्तथा, तुच्छोत्सूत्रमहीविदारणहलप्रख्याः सुसंयोगिताः । दुर्दान्तप्रतिवादिवादमन:स्थेमाः प्रतिज्ञाभृतः श्रीमवाचकधर्मसागरगुरूत्तंसाः अभूवन शुभाः ।। કે૯૫કૌમુદી પ્રશસ્તિ [ આ બન્ને કેમાં જણાવેલ એ મહાન પુરૂષાનર ગુણાનો સંદર્ભ પ. પૂ. આગમાદારક આચાર્યદેવશ્રી આનંદસાગર સુરીશ્વરજીના જીવનમાં જોવા મળે છે, પ્રથમ-શ્લોકમાં પ્રૌઢ-પ્રતાપને વિરતાર, સૌભાગ્ય–ભાગ્યની ઉન્નતિ. અત્યુત્તમ-કીર્તિ, નિરુપમ સૌમ્ય-આકૃતિ, સુંદર વ્યાખ્યાન-કળા, ધર્માનુષ્ઠાનની સર્ક્યુલ-ક્રિયા, ગંભીરતા અને ધીરતાઆ ગુણાનું વર્ણન આચાર્યશ્રી સામસુન્દરસૂરિ મહારાજનું છે તેવા સમગ્રગુણે પૂ. આ. આગમ દ્ધારક સૂરીશ્વરજી મહારાજમાં જોવા મળે છે. આ સાથેજ સાગર શાખામાં થયેલ પરમ પ્રભાવે, ઉપાધયાય ધર્મસાગરજીને અવિચ્છિન્નવારસે જાણે સાચવી રાખ્યા ન હૈય, તેમ તેમનામાં શ્વસનની પ્રભાવના અને રક્ષા કરનારા બીજા-શ્લોકમાં જણાવેલ ગંભીર–અર્થવાળો શાસ્ત્રોની વિસ્તા, ઉસૂત્રનું જડ-મૂળથી નિકંદન, મોટા કોક ૧૫] Page #21 -------------------------------------------------------------------------- ________________ મોટા વાદવિવાદ કરનારના ઘમંડનું નિકંદન વિગેરે શાસનની રક્ષા અને પ્રભાવના કરનાર ગુણોનું દર્શન આપણને આગમાદ્દારક-આચાર્યદેવના જીવનમાં થાય છે. જમીનના પેટાળના જુદા જુદા થરની માફક કાળને પ્રવાહ અજબ છે. ગિરનાર ઉપરની મેટી ઊંડી –વાવના થરો જોઇએ તો અમુક થર સુધી કાંકરા, બીજા થરમાં પથરા, ત્રીજા થરમાં ચકચકતા આરસના ટુકડા જેવા થર, તેમ કાળનો પ્રવાહ પણ ભિન્ન-ભિન્ન હોય છે. ઘણી વખત આપણને પૂર્વ-પેઢી કરતાં પછીની પેઢી વધુ બુદ્ધિશાળી, ઉદાર અને દીર્ધદષ્ટિવાળી જણાય છે, અને તેની પછીની પેઢી એથી પણ ઉત્તરોત્તર વિકાસ સાધતી જોવા મળે છે. અને ત્યાર પછીની કેટલીક પેઢીઓ ઉત્તરોત્તર હૃાસ પામતી વિકાસમાં આગળ વધવાને બદલે પાછળ પડતી દેખાય છે. ઉત્તરોત્તર-હૂાસ અને ઉત્તરોત્તર-પ્રગતિરૂપ અવસર્પિણી અને ઉત્સર્પિણી રૂપ કાળચક્ર વીસ કટાકોટી સાગરોપમનું હોય છે, પણ ૧૦૦-૨૦૦ વર્ષના ગાળામાં આવા નાના ઉત્સર્પિણી-અવસપિણી રૂપ કાળ-સ્વરૂપને લીધે પ્રગતિ અને હાસને પ્રભાવ જગત ઉપર પડયા જ કરતા હોય છે. | જૈન શાસનમાં પણ આવા ઉન્નતિ અને અવનતિના અનેક આરોહ-અવરોહો આવતા રહ્યા છે. તેની સાક્ષીરૂપે આપણો જ્ઞાનભંડારોમાં સચવાઈ રહેલ ગ્રંથી સાક્ષી આપે છે. પંદરમાં, સોળમા અને સત્તરમા સૈકામાં લખાયેલા ગ્રંથાના અક્ષરના મરેડા અને સાહિત્ય તેની ઉન્નતિનું સૂચક છે. અને ત્યારપછી અઢારમા અને ઓગણીસમા સૈકામાં રચાયેલ ટમાં, અક્ષરોના મરોડો વિગેરે પ્રગતિના "અવરોધક બળા પસર્યાનું આપણને સૂચિત કર્યા વિના રહેતા નથી. છે કે | દરેક ક્ષેત્રે આમ સે કે- સંકે થતા પરિવર્તનમાં રાજ્ય અને કુદરત મુખ્ય ભાગ ભજવતી હોય છે. જૈનશાસનમાં અને તેમાં પણ ખાસ કરીને આપણા તપાગચ્છમાં પણ સકે-બે સકે કઈ એવી વિશિષ્ટ પ્રભાવશાળી વ્યકિત સાંપડતી હોય છે જે થયેલા-હાસની ઉણપ પૂરી કરી જૈનશાસનને પ્રભાવશાળી બનાવે છે અને વર્ષો સુધી તેની પ્રતિભાનું તેજ શાસનને પ્રકાશિત કરે છે. પૂ. આ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી, ચૌદશે ચુમ્માલીસ ગ્રંથ પ્રણેતા પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી, તાકિક-શિરોમણિ કલિકાળ સર્વજ્ઞ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી, પ્રતિભા સંપન્ન પુ, આ. શ્રી સોમસુંદરસૂરિજી, અકબર–પ્રતિબંધક પૂ. આ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી વગેરે, કે જેઓના દિવંગત થયા પછી તેમની પ્રતિભાને તેજપુંજ સો-બસે વર્ષ સુધી જૈનશાસનને ઉજજવલ બનાવતો રહ્યો છે. ૧૬] Page #22 -------------------------------------------------------------------------- ________________ - પ. પૂ. આગમાદારક આચાર્યદેવશ્રી સાગરાનંદ સૂરીશ્વરજી મહારાજ આ કાળના એવા જ પ્રતિભાવંત, જ્ઞાનગરિષ્ઠ, દરિયાવદીલ, શાસન-સંરક્ષક, ઊર્ધ્વગામી દષ્ટિવાળા, મહાપુરૂષ હતા. જેમની જીવન-જાતના સહારે તેમના દિવંગત પછી બીજા કેઈ તેજસ્વી મહાપુરૂષ ન પાકે ત્યાં સુધી સો-બસે વર્ષ સુધી સુજ્ઞજનો પોતાની જ્ઞાનપિપાસી તૃપ્ત કરશે અને શાસનને નિરાબાધિત રાખવાના તેમના શ્રેયને બિરદાવી શાસન પ્રત્યે અવિહડ-રાગવાળા બનશે. | M/ ગુજરાતમાં કપડવંજ, છાણી, રાધનપુર અને ખંભાત વગેરે જૈનધર્મના વાતાવરણથી ગુંજતાં ક્ષેત્રો છે. જોકે , 1 2 આર્યાવર્તમાં જન્મનાર માણસને તેના વાતાવરણમાંજ ધર્મની પ્રાપ્તિ થાય છે, તેમ કપડવંજમાં જન્મ લેનાર આપણા ચરિત્રનાયકશ્રી હેમચંદને ક્ષેત્રથી ધાર્મિક-સંસ્કાર મળ્યા હતા. 2 tી ને વધુમાં પિતાને દઢ-ધર્મરાગ અને માતાના સારા સંસ્કારાના કારણે બાળપણથી જ તેમના ધાર્મિક સંસ્કાર દઢમૂળ બન્યા. / છે. વિ. સં. ૧૯૪૩ના માગસર સુદ-૯ અને મહા સુદ ૩ના દિવસે પોતાની બાર વર્ષની ઉંમરે ઉદેપુરમાં પોતાના પિતાના પરમારાય ગુરુદેવ પૂ. શ્રી ઝવેરસાગરજી મ.ને જે બે કાગળ લખ્યા છે (કે જે આ ગ્રંથના ૨૫૦–૨૫૧મા પાના ઉપર છપાયા છે) તે કાગળો તેમનામાં બાલપણુમાંજ ધર્મ પ્રત્યે કેટલે દઢરાગ અને સંસાર પ્રત્યે કેટલી ઉદ્વિગ્નતા હતી ? તેને પૂરવાર કરે છે. માતાની મમતાના કારણે લગ્ન કર્યા પછી પણ તે દઢ વૈરાગ્ય અખલિતપણે સાચવી રાખી દીક્ષા અંગીકાર કર્યા પછી તેમને ઘરે પાછા ફરવાના કાર્ટના ફરમાન વખતની હિંમત, દુરંદેશીપણું અને ફરી દીક્ષા સ્વીકાર, આ બધું જીવનચરિત્રમાં આપવામાં આવશે તે પૂર્વભવમાં અધુરા યોગો પૂરા કરવા જન્મ લેનાર આ મહાપુરુષ છે. સેળ-સત્તર વર્ષની ઉંમરે દીક્ષા લીધા બાદ એક જ વર્ષમાં ગુરુની છત્ર-છાયા ગુમાવનાર આ મહાપુરુષ આપ-બળે કેટલા આગળ વધ્યા ? અને કેવા મક્કમ હતા ! તેને પુરા વિ. સં. ૧૫રનો સંવછરીના પ્રસંગ જૈનશાસન સમક્ષ મોજુદ છે. - પ. પૂ. આગમાદ્ધારક આચાર્યદેવશ્રી આનંદસાગરસૂરિ નીડરપણે સત્ય-વસ્તુના આગ્રહી, શાસનના પરમ સંરક્ષક, વૈચાવચ્ચ-પ્રધાન દષ્ટિવાળા, શ્રતના પારગામી, શ્રુતના સંરક્ષક, દીર્ઘદ્રષ્ટા દયાળુ, ગંભીર અને શાસન-પ્રભાવક મહાપુરુષ હતા. ૧૭] Page #23 -------------------------------------------------------------------------- ________________ જઇ વિ. સં. ૧૯૬૫માં મુંબઈથી છ'રી પાલતા અંતરીક્ષજીના સંઘ નીકળ્યા હતા. આ સ`ધમાં સાથે દહેરાસર હતું, આ દેરાસરના ભગવાનને પધરાવવાના મતભેદમાંથી દિગંબરાએ માટા ઝઘડા મારામારી કરી અને તેથી કોર્ટ કેસ થયેા, યુરોપીયન જજ નીમાયા, આખા જૈન-શાસનમાં આ કેસે ચકચાર પેદા કરી. Jay Shr $1315 તે વખતના સંઘનાયક શ્રી મનસુખભાઇ શેઠે અને શ્રી લાલભાઈ શેઠે પેાતાના વિશ્વાસુ મુનિમ અમથાલાલને મહારાજશ્રી પાસે મેકલ્યા, અને કહેવરાવ્યું કે આપ કાઇ વાત કબુલ કરશેા નહિ’, ‘હું કશું જાણતા નથી' કહી છૂટી પડજો, અમે કાર્ટની કાર્યવાહી સંભાળી લઈશું.” મહારાજશ્રી ન માન્યા, વધ કહ્યું કે ‘“મે’સુનિનાં કપડા પહેર્યા છે. મેં' ભગવંતની સાક્ષીએ પાંચ મહાવ્રત ઉચ્ચાં છે. તેમાં મારાથી ભળતું પણ નહિ મેલાય.” મહારાજશ્રીનાં નાં આ વચન સાંભળી મનસુખભાઈ શેઠ ખુશી થયા ધન્ય શાસન ! આવા મુનિભગવંતા પણ આજે આ શાસનમાં છે કે આપત્તિકાળે પણ સત્ય વચન માટે ગમે તેટલું સહન કરવા તૈયાર ગાજવા તૈયાર છે. તેમણે વળતું કહેવરાવ્યું કે-“આપને જે ઠીક લાગે તે કરો, અમે અમારાથી ચેાગ્યે કરીશું” કેસ ચાલ્યા, કાટના ચુકાદો બપારે ત્રણ વાગે આવવાના હતા, કાર્ટની સામે ઝાડ નીચે મહારાજશ્રી બેઠા હતા. સામે શ્રી કુંવરજી આણુ દજી વગેરે શ્રાવકા બેઠા હતા. અને પંચાશકમાંથી પૂ. મહારાજ સાહેબ સમજાવતા હતા. התקן તે વખતે શ્રી કુંવરજીભાઈએ મહારાજશ્રીને કહ્યું કે “કેસની સાક્ષીએની જુખાનીએ ઉપરથી શેઠ શ્રી મનસુખભાઇ ભગુભાઇ, શ્રી શેઠ લાલભાઈ દલપતભાઈ, શેઠશ્રી વીરચંદ દીપચંદ શાહ તથા આપણા વકીલા વિગેરેને લાગે છે કે-“કદાચ આપને સાત વર્ષની સજા થશે. આપને કાંઇ મનમાં થતું નથી.” //// \; WIFE ', પૂ. મહારાજશ્રીએ પ્રત્યુત્તરમાં કહ્યું કે ૧૮] Na+bs sy cic એવી જ હરી ‘ના! મે' મારી ફરજ બજાવી છે, કાઇ અચેાગ્ય કાર્ય કર્યું' નથી, આમ છતાં કેાઈ વિતIMP વ્યતા એવી જ હશે અને સજા થશે હું સાધુ વેષ ઉતારી જેલમાં જઈશ અને સજા પુરી હાજર રહેવાની ગેાઠવણુ કરી ફરી સાધુ વેષ ધારણ જજમે ટમાં-આ કેસમાં જે કેાઈ સત્યવાદી અને કાવ્યું અને ત્યારથી યુરાપીયનજજસાહેબ રાજ થાય ત્યારે જેલના દરવાજે સાધુ વેષ કરીશ’ પશુ સત્યને જય થયા અને જજે પ્રમાણિક હાય તે। મહારાજશ્રી છે' તેમ વ્યાખ્યાનમાં આવવા લાગ્યા. લઈ આવા જાનના જોખમે સત્ય-વસ્તુને રજી કરનારા અનેક પ્રસંગે તેમના જીવનમાં જોવા મળે છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી સમેતશિખરજી યૂરોપિયને માટે બંગલા બાંધવાના સરકારના હુકમ સામે પડકાર, ચારૂપતીર્થના દેરાસરમાં શિવલિંગની ઉત્થાપના વખતે થયેલ તોફાન, મુનિશ્રી મહોદયસાગરજીની દીક્ષા વખતે સુધારકેનું આંદોલન, મુનિશ્રી અભયસાગરજીની દીક્ષા વખતે રાધનપુર-નવાબને હુકમ, પાલીતાણા બારોટોનું તોફાન વિગેરે ઘણા પ્રસંગ છે. i વડોદરાના બાલદીક્ષાના કાયદા વખતે તેમણે લીધેલી નેતાગીરી, દેવદ્રવ્યની ચર્ચા વખતે તેમણે દ્રવ્યની રક્ષા માટે ઉપાડેલ ઝુંબેશ, દિગંબર, તેરાપંથ અને સ્થાનકવાસીઓ સાથે શાસ્ત્રાર્થ કરી શાસનનું કરેલું સંરક્ષણ, નાનામાં નાના સાધુની પણ માંદગી વખતે સ્વયં વૈયાવરચમાં જોડાવાનો ઉમંગ અને તેના ઠેલા-માગું' સુધી પોતે પરહેવવા જતાં જરાપણ સકેચ નહીં વગેરેથી પૂજ્ય શ્રી અજોડ હતા. આ આગમાદય-સમિતિ અને દેવચંદ લાલભાઈ પુરતકેદ્ધાર કુંડ વિગેરે સંસ્થાઓ સ્થાપી આગમસાહિત્યનું એકલે હાથે કરેલ મુદ્રણ અને આગમાની વાંચના આપી આગમ અભ્યાસ પ્રત્યે સાધુ-સંસ્થાને ઓતપ્રત કરનાર આ આચાર્ય ભગવંત આગમાના અઠંગ અભ્યાસ સાથે પૂર્વાચાર્યો કૃત વિપુલ-શાસ્ત્રોના પરિશીલન ફરનાર ચિતક હતા. ' વિ. સં. ૧૯૯૦ના મુનિ–સમેલન વખતે તેમણે લીધેલ પ્રધાન ભાગ અને પાલીતાણા તથા સુરતમાં સ્થાપેલ આગમમદિરે તેમની દીર્ઘદ્રષ્ટિ અને આયતિના વિચારક તરીકે પુરવાર કરે છે. ગમે તેવા હરીફ, પોતાની જાતને તેમના ડાયરાધી તરીકે જાહેર કરનાર અને વર્તનાર પ્રત્યે પણ સદા હિત ચિંતક પાલીતાણામાં ચર્ચા વખત થાકબંધ પુસ્તકો અને તેના રથળા પોતાના વિરોધી હરીફને પણ બતાવનાર અસાધારણ સોજીત્યથી ભરેલા શાસન પ્રભાવક આચાર્ય હતા. પ. પૂ. આ. શ્રી વિજય નેમિસૂરીશ્વરજી, પ. પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી, પ. પૂ. આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી, પ પૂ. આ. શ્રી વિજયવલભસૂરીશ્વર વગેરે તે વખતના વિદ્યમાન બધા–આચાર્યોની ચાહના અને અહોભાવ મેળવનાર દરિયાવદીલ આ આચાર્ય ભગવંત હતા.. પ. પૂ. આગમાદ્ધારક આચાર્યદેવ શ્રી આનંદસાગર સૂરિના પ્રથમ દર્શન મે' પાટણ માં મારા વિદ્યાર્થી-જીવનમાં કરેલ આ. સમય વિ. સં. ૧૯૮૨ આસપાસ હશે, તે વખતે પ. પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ કેકાના પાડાની પાસેના ઉપાશ્રયમાં બિરાજતા હતા. પાટણ સશે બંગાલ-મારવાડ તરફ જૈનશાસનની અપૂર્વ-પ્રભાવના કરી પધારનાર ગમેદ્ધારક આચાર્યદેવનું ભવ્ય યાદગાર સામૈયું કર્યું હતું અને તેઓ પ. પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મ. ની સાથે ઉતર્યા હતા. - મને યાદ છે કે તેમનું વ્યાખ્યાન રાજ બાર વાગ્યા સુધી ચાલતું, વિષય શો હતો ? તે યાદ નથી પણ “ગાજરની પીપુડી વાગી તો વગાડી, નહિતર કરડી ખાધી.” આ વાકય દ્વારાઆરાધના સગવડિક નહિ પણ ઓતપ્રોતભાવપૂર્વક થવી જોઈએ ! તે ઉપદેશનું તાત્પર્યું હતું. આ - થોડા જ દિવસ બાદ પંજાબ તરફ શાસનની પ્રભાવના કરી પધારનાર પ. પૂ. આ. શ્રી ૧૯] Page #25 -------------------------------------------------------------------------- ________________ વિજ્યવલભસૂરીશ્વરજી મહારાજનું પણ તેવું જ ભવ્ય-યાદગાર સામૈયું શ્રી પાટણસંઘે કર્યું. અને તેઓ પૂજ્યશ્રી સાગરના ઉપાશ્રયે બિરાજતા સંઘસ્થવિર, પ્રવર્તક મુનિશ્રી કાન્તિવિજયજી મ. અને મુનિશ્રી હંસવિજયજી મ. આદિ સાથે ઉતર્યા. |/ બીજા જ દિવસે પ. પૂ. આ. વિજયવલભસૂરીશ્વરજી મ. અને પ. પૂ. આ. શ્રી આનંદસાગરસુરીશ્વરજી મહારાજનું સુભગ-મિલન થયું. બે કલાક સુધી પરસ્પર વાર્તાલાપ થયે. તે વખતન સંઘના વિશિષ્ટ–ચાર્યોને પરસ્પર પ્રેમ અને મિલન નિહાલવાનો શુભ પ્રસંગ એ જીવનને અણુ માલ લહાવો હતો ! ! ! ને આ મારી સત્તર–વર્ષની ઉંમરે મારી ઉપર શાસનના પરમ-સંરક્ષક મહા સમર્થ વિદ્વાન તેજસ્વી આચાર્ય તરીકે તેમની પ્રતિભા મારા વિદ્યાગુરુવર્ય પંડિંત પ્રભુદાસભાઈ અને શ્રી પંડિત વીરચંદભાઈ મેઘજી દ્વારા પડી હતી. તે પ્રતિભા અમદાવાદમાં ભગુભાઈના વંડામાં સાહિત્ય પ્રદર્શન અને ૧૯૯૦ના મુનિ સ'મેલન માં ખૂબ જ તાજી અને પ્રત્યક્ષ અંકિત થઈ અને વિક્રમ સંવત ૧૯૯૬ પછી તો હું તેમના ખૂબ જ ગાઢ સંપર્કમાં આવ્યા, . આ સંપર્કમાં ૩૫ થી ૪૦ પ્રસગે એવા છે કે તે જાણનાર અને સાંભળનાર નતમસ્તક બની તેમના જીવન પ્રત્યે અહોભાવ દર્શાવ્યા વિના રહી શકે તેમ નથી. ' આ બધા પ્રસંગોની સામાન્ય રૂપરેખા મેં શાસ્ત્રાભ્યાસી ખૂબ જ સરલ, પરમ ચારિત્રઉપાસક પ. પૂ. ૫, શ્રી અભયસાગરજી ગણિવર્ય મ. સા. બે વર્ષ પહેલાં અમારા વિવનંદિકર ઉપાશ્રયે પધારેલા, ત્યારે તેઓને આપેલ અને તે પ્રસંગા યથાસ્થાને આ ગ્રંથની ભવિષ્યમાં બહાર પાડનાર ભાગમાં ગોઠવવાના છે. આ ભાગમાં મારે સંક્ષિપ્ત જ લખવાનું હોવાથી હું આ સંબંધમાં ભવિષ્યમાં બહાર પાડનાર ભાગમાં લખવાનું રાખી વિરમું છું.. IN | પરમ શ્રદ્ધેય, શાસન-પ્રભાવક, શાસન-સંરક્ષક, પરમપૂજ્ય આગમે દ્ધારક આચાર્ય દેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજને સંબધ પરિચય અને નિકટ નિવાસ આ મારા જીવનને અનુમોદનીય યાદગાર અને જીવનના લહાવાના પ્રસંગ છે એને હું મારા જીવનની એક સુકૃતની ઉચ્ચકરણી માનું છું. - પ. પૂ. પં. શ્રી અભયસાગરજી મહારાજે પૂ. આચાર્ય ભગવંતનું સવિસ્તર આદરણીય જીવન ચરિત્ર લખવાનો વિચાર કર્યો અને તે અંગે તેમણે ખૂબ-ખૂબ પુરુષાર્થ કરી અનેક સામગ્રી એકઠી કરી, તેમાં મને પણ તેઓશ્રીના પરિચયના નાતે યાદ કર્યો તે મારું પરમ ભાગ્ય છે. ઈચ્છું છું કે આ ચરિત્રનો બીજો ભાગ સત્વર બહાર પડે અને તે પુણ્ય પુરુષના ગુણાનુવાદે તેમના દ્વારા ફરી કરવાનો જીવનમાં લાભ મલે, તેવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના વિ. સં. ૨૦૩૩ મહા સુદ ૧૧ સોમવાર ૪, સિદ્ધાર્ટી સોસાયટી, | મકતલાલ ઝવેરચંદ ગાંધી પાલડી, અમદાવાદ-૭, -: નિવેદક :II ૨૦] Page #26 -------------------------------------------------------------------------- ________________ સાગમોારકશ્રીના ભક્તો તરફથી ભેટ ધરેલી • श्रुत- भडित पुष्प-भाजा य. आ घा वि सुनी का मा ध्यम हल चे 飲 ग पू सर्च स या आगमोद्धारकर्त्तार. शैलाणेश प्रबोधकम् । ध्यानस्थस्वगत नौमि सूरिमानंदसागरम् ॥ (म्पा) धी समान कथयिता- डॉ. रुद्रदेव त्रिपाठी दिल्ही. he या शास्त्र सर्वत्रगं चक्षुः पा कृ ना मि सा रो श जयतु जयतु लोके सागरानंद्रसूरिहरतु हरतु पापं देशनाभिर्जनाला नदतु नदतु लौके तद्गुणग्रामवीणा सरतु सरतु कीर्तिस्तस्य लोकेसदा हि PraBIZ લા Page #27 --------------------------------------------------------------------------  Page #28 -------------------------------------------------------------------------- ________________ 99999999999999999999999999999999 | | વિનવતાં નિરાતનમ્ II. | નમોનમઃ ગામોદ્ધાર-ચાનWતાવાવ श्रीआनंदसागर-सूरीश्वरेभ्यः ॥ 900 આ....સુ...ખ.... GOOOOOOOOOoooooOOOGOGGOOOGO6GOGGOOOOGOOOOO દેવ-ગુરૂકૃપાએ વશમી સદીના મહાન તિર્ધર, આગમતત્ત્વવિવેચક, શ્રીદેવસૂરતપગચ્છ સામાચારી સંરક્ષક, શ્રી આગમમંદિર, સંસ્થાપક બહુકૃતશિરોમણિ, પૂજ્યપાદ ધ્યાનસ્થ સ્વર્ગત આગામોદ્ધારક આચાર્યદેવશ્રીના ગંગાસાગરની જેમ અફાટ-અમાપ વિશિષ્ઠ જીવન-પ્રસંગોથી સભર-જીવનકથાના વિશાળ પ્રવાહને નાથી સર્વગ્ય પ્રાસાદિક શૈલીમાં છે સળંગ જીવનકથાના આલેખનની વાત મૂળીનરેશપ્રતિબંધક, કરૂણાવારિધિ, વાત્સલ્યસિંધુ 0 સ્વ. શ્રી ગચ્છાધિપતિશ્રીના વિ. સં. ૨૦૨૧ના કપડવંજના ચોમાસામાં અષાડ વદ ૦))ના આ પૂ. આગામોદ્ધારકશ્રીના મંગળ-જન્મદિને વિચારાઈ. પૂ. સ્વ.ગચ્છાધિપતિશ્રીએ અમો ત્રણને આ કાર્ય માટે જવાબદારી લેવા સૂચના કરી. પૂ. ગચ્છાધિપતિશ્રીની સ્વ-મુખની સૂચનાને અમારા શ્રેયનું કારણ સમજી ભક્તિ-ભાવપૂર્વક અમોએ વધાવી. - વિષમ-કળિકાળમાં સંજીવની-ઔષધસમા આગમોના વારસાની ઓળખાણ કરાવનાર આ પૂ. આગમ દ્વારકશ્રી પ્રતિ ભક્તિ-રાગના બળે બનતા પ્રયત્ન ચોકસાઈપૂર્વક યથાપલબ્ધ સામગ્રીના આધારે ટાંચાં સાઘને છતાં વ્યવસ્થિત રીતે જીવનચરિત્ર સુજ્ઞ વાચક સમક્ષ રજુ કર્યાનો આત્મ-સંતોષ અનુભવીએ છીએ. સ્વ. પૂ. ગચ્છાધિપતિશ્રીની વરદ કૃપા અને પૂ. આગમ દ્વારકશ્રીની અદૃશ્ય-સહાયના પ્રતાપે મહાભગીરથ આ કાર્યમાં કંઈક સફળતાને સંતોષ મેળવી શક્યા છીએ. આ કાર્યમાં જ્ઞાત-અજ્ઞાત ઘણું મહાનુભાવો-વ્યક્તિઓના ધર્મપ્રેમ-ભર્યા સહકાર બદલ સહુના ધર્મપ્રેમની અનુમોદના સાથે આ જીવનચરિત્રના આલેખનમાં હકીકત-દેષ કે કઈ ઘટનાની વિકૃત રજૂઆત બદલ હાર્દિક-ક્ષમા માંગવા સાથે વર્તમાનકાળના અદ્વિતીય આગમધર મહાપુરૂષના ઉદાત્ત-જીવનચરિત્રને વાંચી-વિચારી વિવેકી વાચકો ઉદાત્ત પ્રેરણા મેળવી જીવનને ઉચ્ચ-આધ્યાત્મિક્તાના સ્તરે લઈ જવા સતત પ્રયત્નશીલ બને એ મંગળ-અભિલાષા. GGGGGGG.ooooooooooooooooooooOGGGGGGGGGGGGGG વીર નિ. રાં. ૨૫૦૩ વિક્રમ સં. ૨૦૩૩ મહા વદ ૦)) શુક્રવાર શ્રમણસંધ સેવકો:પં. કંચનસાગર પં. સૂર્યોદયસાગર ૫. અભયસાગર Page #29 -------------------------------------------------------------------------- ________________ . આગમજ્યાતિર્ધર–આગમપારદશ્વા-આગમસમ્રાટ્ શ્રીદેવસૂરતપાગચ્છસામાચારીસંરક્ષક–આગમિકપ્રવર વ્યાખ્યાતા જય હૈ। આગમધરસૂરિના ! ! ! ૮૨૧૪૫૭ શ્લેાક-પ્રમાણ ૧૭૫ નાના-મેાટા આગમા-પ્રકરણગ્રંથા સદ્ધાંતિક ગ્રંથા આદિનું સુંદર-સંપાદન ૦ ૭૦ હજાર શ્લાક પ્રમાણ આમિક-પ્રાકરણિક ગ્રંથા અનેકવિધ–સંકલના ગ્રંથાનું અભિનવ-સર્જન ૦ ૬૦ થી ૭૦ હજાર શ્લાક પ્રમાણ ૧૫૦ ગ્રંથા પ્રકરણેાનું મૌલિક સર્જન ૦ ૨૦ હજાર ક્ષેાક-પ્રમાણ ગુજ. હિંદ્દી સાહિત્યના પચ્ચીશ-ગ્રંથેાનું સર્જન શ્રી આગમેાદ્વારકાચાયૅન્ચેા નમઃ આગમ વાચનાદાતા ૦ ૨૦૦૦૦૦ એલાખ શ્લોક પ્રમાણુ આગમા-પ્રકરણગ્રંથાનું આરસની દૃ×૨૪ની શિલાઓ પર કાતરણી WANY O એ લાખ શ્લાક પ્રમાણ આગમે આદિનું૩૬×૧૫” ના તામ્રપત્ર ઉપર બૅંકન એ લાખ લેાક પ્રમાણ આગમે। આદિનું ૨૪૪૩૦ લેઝર-પેપર ઉપર સર્વાંગ-શુદ્ધ મુદ્રણ ના પ્રાચીન ૮૦ ગ્રંથા ઉપર પ્રાઢ-સંસ્કૃત-ભાષામાં ૧૫૦૦૦ શ્લેાક-પ્રમાણ વિદ્વભેાગ્ય પ્રસ્તાવનાએ શિલા-તામ્રપત્રાત્કીર્ણાગમમંદિર-સંસ્થાપક, શાસનપ્રત્યેનીક-વાદિ વિજેતા શૈલાણાનરેશ-પ્રતિમાધક “સાગરજી મહારાજના હુલામણા નામથી પ્રખ્યાત પૂ. આગમેાદ્ધારકશ્રી ધ્યાનસ્થ સ્વર્ગત શ્રી આનંદસાગર-સૂરીશ્વરજી મહારાજા * Page #30 -------------------------------------------------------------------------- ________________ . 4. werevu No છે શ્રદ્ધાંજલિ... ! પુણ્યનામધેય, ખ્યાતનામ, શાસન-શાર્દુલ વાદવિજેતા, પ્રખરપ્રવચનપ્રભાવક આગમિક–સૂક્ષમતાના વિવેચક, પ્રવર-વ્યાખ્યાતા શિલા-તામ્રપત્કીર્ણગમ-મંદિરસંસ્થાપક, છેલ્લા પંદરદિવસ અર્ધપદ્માસન-મુદ્રાએ કાયોત્સર્ગ-ધ્યાનસ્થ-અવસ્થામાં નિર્મમત્વભાવે શરીર સિરાવનાર, પ્રવચનિકશિરોમણિ, ગીતાર્થમૂર્ધન્ય આગમસમ્રા, આગમાવતાર ધ્યાનસ્થ-સ્વર્ગત પૂજ્યપાદ આગમેદ્વારક આચાર્ય દેવશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મહારાજના પાવન ચરણ-કમલમાં ભાવભરી.........શ્રદ્ધાંજલિ आगमोद्धारकर्तारं शैलाणेश-प्रबोधकम् । ध्यानस्थ-स्वर्गतं नौमि, सरिमानन्द-सागरम् ।। Page #31 -------------------------------------------------------------------------- ________________ ભાવ ભક્તિભર્યું સમર્પણ ૪ मूलीनरेन्द्र-प्रतिबोधकारकाः, सुज्ञानिनः सागरगच्छनाथाः | तत्वेषु रक्ताश्च प्रशान्तमूर्तयः, __माणिक्यसूरिप्रवरा जयन्तु ।। INDO 110 00000 ० / mosas Naq00LG SHRADIUYETITIVJIOSSnाया વપૂ.ગચ્છાધિપતિ શ્રી સ્વ.આ.શ્રી માણિક્યસાગરસુરીશ્વરજી મ. Page #32 -------------------------------------------------------------------------- ________________ श्रीवर्धमान-स्वामिने नमः બહુશ્રુત-શિરોમણિ ધ્યાનસ્થ-સ્વર્ગત આગામે દ્ધારક આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજીના પ્રભાવક–પટ્ટધર મૂળી-નરેશ–પ્રતિબંધક, શાંતમૂર્તિ વાત્સલ્યસિંધુ, સાગરસમગંભીર આરાધક-પુણ્યાત્માઓના ભાવવૈદ્ય, પૂર્ણ-સમાધિ-સહિત-સ્વર્ગસ્થ ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી માણેકસાગરસૂરીશ્વરજી ભગવંતના પુનિત કર-કમલમાં શ્રદ્ધા-ભક્તિ-નિષ્ઠા-બહુમાન સભર હાર્દિક-કૃતજ્ઞતાપૂર્વક તેઓશ્રીની કૃપાથી આલેખાયેલ આ જીવનગ્રંથનું ભક્તિ-પુષ્પના પ્રતીક તરીકે સ........ ....ણુ - -નિવેદક ૫. કંચનસાગર પં. સૂર્યોદયસાગર ૫. અભયસાગર Page #33 -------------------------------------------------------------------------- ________________ ........................................................................... .......................... ................ વં.........નાં....જ....લિ... પૂ. આગમાદ્ધારક ધ્યાનસ્થ સ્વર્ગત-આચાર્યદેવશ્રીના પટ્ટધર, વાત્સલ્યસિંધુ, મૂળીનરેશપ્રતિમાધક, પરમાપકારી ગચ્છાધિપતિ સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવશ્રી માણેકસાગર–સુરીશ્વર-ભગવંતના પવિત્ર ચરણ-કમલેામાં હાર્દિક-ભાવાલ્લાસ સાથે કેટિ-ક્રેટિ ...........ના...........લી Page #34 -------------------------------------------------------------------------- ________________ પૂ. આગમ દ્વારકશ્રીના વિશાળ સાહિત્યને સુજ્ઞજનતા સમક્ષ રજુ કરનારી શ્રી આગામે દ્ધારક ગ્રંથમાળાના પ્રાણવાન મુખ્ય કાર્યવાહક કપડવંજ જેનશ્રીસંઘના માનનીય વ્યક્તિ શેઠશ્રી રમણલાલ જેચંદભાઈ જેઓ છેલા ૪૦ વર્ષથી ચાથું વ્રત લઈ ઉપાશ્રયેજ સૂઈ જાય છે. કપડવંજ શ્રી સંઘના નાના મોટા દરેક ધર્મકાર્યો-ધર્મ સ્થાનો અને સાતક્ષેત્રના જાતભાગ-ખંતથી વહીવટી તન્ન, વ્યવસ્થા તંત્રને તન, મન, ધનથી સંભાળનાર ધર્મનિષ્ઠ જીવનથી શોભી રહ્યા છે. જેમાં પૂ. ચરિત્રનાયકશ્રીની ચોથી પેઢીએ કુટુંબીભાઈ તરીકેનું ગૌરવ અદ્દભુત ધર્મનિષ્ઠા દ્વારા આજે પણ દીપાવી રહ્યા છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ જીવન ચરિત્રના સવાંગસુંદર પ્રકાશનમાં પાયાની - પાંચ ઇટો જેઓના ધર્મ રાગ ભર્યા સહકાર વિના પ્રકાશન હકીકતમાં ઝકઝોળે ચઢી જાત દીપકભાઈ બાબુભાઈ વોરા | (ઉ. વર્ષ ૨૪) પંચભાઈની પાળ, અમદાવાદ રાજેશકુમાર જયંતિલાલ શાહ | (ઉં. વર્ષ ૧૯). ગગનવિહાર, ચોથે માળે, ખાનપુર-અમદાવાદ બાબુલાલ કેશવલાલ શાહ ચાણમાવાળા ૩૨-ઝવેરી બિલ્ડીંગ ફતેભાઇની હવેલી રતનપોળ, અમદાવાદ • Latests & શકાશ યાત્રા કકકકકકરાઇ # guઉપર કર #gujકક િ ક | ભદ્રેશકુમાર માણેકલાલ શાહ (ઉં. વર્ષ ૧૭) સાતભાઇની હવેલી, ઝવેરીવાડ, અમદાવાદ હકક કકક કકક કકક પાંચેય મહાનુભાવોના અ પૂર્વ ધર્મપ્રેમની ગુણાનુરાગભરી અ..નુ... મા...દ...ના મુકેશકુમાર બાબુલાલ શાહ (ઉં. વર્ષ ૧૭) સાતભાઇની હવેલી ઝવેરીવાડ- અમદાવાદ Page #36 -------------------------------------------------------------------------- ________________ ડૉ. રુદ્રદેવ ત્રિપાઠી M, A, P. H. D. યાય-સાહિત્ય-સાંખ્ય-યોગદર્શનાચાર્ય - DR.R.D. 1421362 જેઓશ્રીએ પૂજ્ય પંન્યાસજી મ. શ્રી અભયસાગરજી મ.ની દેખરેખતળે જીવનચરિત્રના પ્રાથમિક સંકલન અને તદ્યોગ્ય ભૂમિકાનું નિર્માણ કરવા માટે તનતોડ શ્રમ મહિનાઓ સુધી ઉઠાવી કચરામાંથી વીણી –શાધીને મહત્ત્વપૂર્ણ વિગતો તારવી, અનેક વાવૃદ્ધ પૂ. સાધુ –ભગવંતો-ગૃહસ્થાને રૂબરૂ મળી ખંતપૂર્વક અનેક માહિતી ભેગી કરી મહિનાઓ સુધી એક આસને બેસી પૂ. પં. મ. ના માર્ગદર્શનતળે જીવનચરિત્રના પ્રાથમિક તથા આનુપાતિક કલેવરને ઘડવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે. જેઓશ્રી હાલ શ્રી લાલબહાદુર શાસ્ત્રી સંસકૃત વિદ્યાપીઠ, નવી દિલ્હીમાં રીસર્ચ અને પી. એચ. ડી. કરનારાઓને યોગ્ય માર્ગદશકના ઉચતમ પદે સમાનિત રૂપે બીરાજે છે. વિ. સં. ૨૦૨૫માં કપડવંજ ખાતે જીવન ચરિત્રના કાર્ય કરતી વખતનું દૃશ્ય ચિત્રમાં દેખાય છે. talagayala Page #37 -------------------------------------------------------------------------- ________________ જેઓએ શ્રીઅભયદેવસૂરીશ્વર જ્ઞાનમંદિર-કપડવંજમાં કામ કરવા ઉપરાંત પૂ. પન્યાસ મહારાજશ્રીની જીવનચરિત્રાપયેાગી માહિતીની માગણીને સત્વર પુરી પાડીને તેમજ ગ્રંથમાળાના વહીવટમાં મેાટા ફાળા નાંધાવી અપૂર્વ ગુરૂભક્તિ વ્યક્ત કરેલ છે. જેમણે જીવનચરિત્રના પ્રાથમિક સકલના પર્યાગી માહિતી, ચિત્રા આદિ વિગતા પૂરી પાડી ખૂબજ નિષ્ઠા, ભક્તિ સાથે સ્તુત્ય ફાળા આપ્યા છે. પં. હુરાવનદાસ સ’પ્રીતચંદ શાહ કપડવ’જ દિનેશચંદ્ર નગીનદાસ પરીખ કપડવ′જ ( જીલ્લો ખેડા ) Page #38 -------------------------------------------------------------------------- ________________ એક SિS(f) હાજીઅન્ટ્રીમદ્વિદ્રોભ હU " નીયાનિન્દ્રસૂરિચાર્જ ત્તિનશાનમાહિક [ | શ્રી વર્તમાન-બિને નમઃ આગમ-રહસ્ય-ધાગામી આગમ-સમ્રાટુ. આમિક-તપશ-વ્યાખ્યાતા શ્રી આગમ-મંદિર–સંસ્થાપક, આગમવાચનાદાતા, પર ન પુ.આરાધ્ધપાદ, બહુશ્રત, ધ્યાનસ્થ-સ્વગત ૧૦૦૮ શ્રી પૂજ્ય આગમાદ્ધારક આચાર્યદેવ શ્રી આનંદસાગર–સુરીશ્વરજી મ. (સાગરજી મ.)નું છે જીવન ચરિત્ર , आगमोद्धारकर्तारं, शैलाणेशप्रबोधकम् । ध्यानस्थस्वर्गतं नौमि, सरिमानन्दसागरम् ॥ ) Page #39 -------------------------------------------------------------------------- ________________ ૫. આગમેદારકશ્રી : સંક્ષિપ્ત જીવનદર્શન જન્મ-સંવત – વિ. સં. ૧૯૩૧ વડી દીક્ષા સ્થળ - પુરીબાઈ જૈન ધર્મશાળા, લીંબડી જન્મસ્થળ – કપડવંજ ગણીપદ વર્ષ – વિ. સં. ૧૯૬૦ પિતા – મગનભાઈ ગણપદ તિથિ – જેઠ સુદ ૧૦ માતા- જમનાબહેન ગણીપદ સ્થળ – અમદાવાદ જન્મતિથિ – અષાડ વદ ૦)) પંન્યાસ પદ વર્ષ – વિ. સં. ૧૯૬૦ દીક્ષા વર્ષ - વિ. સં. ૧૯૪૭ પંન્યાસ પદ તિથિ- અસાડ સુ. ૩ 3 દીક્ષા તિથિ - મહા સુદ ૫ પંન્યાસ પદ સ્થળ- અમદાવાદ દીક્ષા ગુરુ – પ. પૂ. શ્રી. ઝવેરસાગરજી મ.. પદવી દાતા - પ. પૂ. પં. શ્રી નેમવિજયજી મ. દીક્ષા સ્થળ – લીંબડી (સૌરાષ્ટ્ર) આચાર્યપદ વર્ષ – વિ સં ૧૯૭૪ વડી દીક્ષા વર્ષ - વિ. સં. ૧૯૪૭ આચાર્યપદ તિથિ - વે. સુદ ૧૦. વડી દીક્ષા તિથિ – જેઠ સુદ ૭ આચાર્યપદ સ્થલ - સુરત વડી દીક્ષાદાયક – પૂ. પં. શ્રી હેતવિજયજી મ. સા. આચાર્યપદદાયક-પ.પૂ.આ.શ્રી કમલમરીશ્વરજી મ.સા. આગમ વાચના કાળ–વિ. સં. ૧૯૭૧ થી ૧૯૭૭ પ્રથમ વાચના-વિ. સં. ૧૯૭૧ – પાટણ દ્વિતીય વાચના-વિ. સં. ૧૯૭૫ – કપડવંજ તૃતીય વાચના-વિ. સં. ૧૯૭૨ - અમદાવાદ ચતુર્થ વાચના-વિ. સં. ૧૯૧૨ - સુરત પંચમ વાગના-વિ. સં. ૧૯૭૩ - સુરત " વાચના વિ. સં. ૧૯૦૬ - પાલીતાણા સતમ વાચન-વિ. સં. ૧૨ ૧૩ – રતલામ romrumrumurirurarururowrommurun પાલીતાણુ આગમ મંદિર પ્રતિષ્ઠા – વિ. સં. ૧૯૯૯ મહા વદ-૫ સુરત આગમ મંદિર પ્રતિક - વિ. સં. ૨૦૦૪ મહાસુદ ૩ અદ્ધપદ્માસન સ્થિતિ - વિ. સં. ૨૦૦૬ . સુ. ૫ બપોરે ત્રણથી વૈ. વ. ૫ બપોરે ૪-૩૦ સુધી (સુરત) સ્વર્ગવાસ - વિ. સં. ૨૦૦૬ છે. વ. ૫ બપોરે ૪-૩૨, (સુરત) Emmmmmmmmmmmmmmmm Page #40 -------------------------------------------------------------------------- ________________ પરેમપૂજ્ય-શાસન-પ્રભાવક આગમવાયનાદાતા-આગમદિવાકર જહ જી. શ્રી જૈન આગમ-મંદિર સંસ્થાપક, બહુશ્રુત આગમાદ્દારક-ધ્યાનસ્થ-સ્વર્ગત-આચાર્યદેવશ્રી Page #41 --------------------------------------------------------------------------  Page #42 -------------------------------------------------------------------------- ________________ - શ્રી वर्धमान स्वामिने नमः આગમના તલસ્પર્શી વ્યાખ્યાતા પ્રવચનિક-ધુરંધર ધ્યાનસ્થ સ્વર્ગસ્થ પૂજ્યપાદ આગમાદ્ધારક આચાર્ય દેવશ્રીનું જી....વ....ન....ચરિત્ર ખંડ-૧ કરાયણદાદા દાદા હકકક કકકકકકક કકકકકકકકકક કકકકકકકકકકકકકકકક કકકકક કકકકકકકક કકકકક કકકમાણ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૫. આગમ દ્વારકશ્રી–જીવનચરિત્ર ખંડ ૧લો વિ...ષ..યા...નુક્રમ પ્રકરણ ૧ થી ૧૬. પ્રકરણ નામ ૧ આધ્યાત્મિક સંસ્કૃતિ અને મહાપુરૂષે ૧ થી ૫ ૨ વશમી-સદીના ઉષ:કાળનું ચિત્ર ૬ થી ૮ ૩ પૂજ્ય ચરિત્રનાયક શ્રીના જન્મ સમયની પરિસ્થિતિ થી ૧૦ ૪ સંસ્કારભૂમિ ગુજરાત ૧૧ થી ૧૬ ૫ ગુજરાતનો ઈતિહાસ ૧૭ થી ૨૬ ૬. ગુજરાતનો વિહંગમ પરિચય ૨૭ થી ૨૯ ૭ ખેડા-જીલ્લાનું મહત્ત્વ ૩૦ થી ૩૪ ૮ કપડવંજનો ભવ્ય ભૂતકાળ ૯ કપડવંજની ગરિમા ૪૦ થી ૪૩ ૧૦ આજના કપડવંજન પૂર્વ-ઈતિહાસ ૪૪ થી ૪૭ ૧૧ સાંસ્કૃતિક-નગરી કપડવંજ ૪૭ થી ૫૧ ૧૨ કપડવંજની કલાસમૃદ્ધિ ૫૨ થી ૧૫ ૧૩ કપડવંજની ભવ્ય યશગાથા ૫૬ થી ૨૮ ૧૪ પુણ્યભૂમિ કપડવંજ ૫૯ થી ૭૪ ૧૫ આધુનિક દૃષ્ટિએ કપડવંજ ૭૫ થી ૭૭ ૧૬ કપડવંજની ધાર્મિક-સમૃદ્ધિ . ૭૮ થી ૧૧૨ ឡើងដើម្បីបថ្មីឡើងថ្មីបទថ្មីរបប Page #44 -------------------------------------------------------------------------- ________________ SÄÄNEEURS - G '7|| પ્રકરણ-૧ . પર આધ્યાત્મિક સંસ્કૃતિ અને મહાપુરુષે આર્ય-સંસ્કૃતિના ઈતિહાસનું અવલોકન કરતાં જણાય છે કે આર્યાવર્તની પ્રજાના મહારથી અને સૂત્રધાર તરીકે ઋષિ-મુનિ મહાત્માઓજ રહેતા આવ્યા છે, તેથી આ દેશને ધર્મ અને દર્શનની જન્મભૂમિ કહેવાય છે. સુંદર-તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિ, પ્રત્યક્ષ વ્યાવહારિક-ક્રિયાઓમાં પણ ઉજવલ-પક્ષની માંચક સ્મૃતિ, પ્રવર ભૌતિક-સુખે કરતાં પણ શાશ્વત–સુખની કામના, સંતોષ, સદાચાર, અહિંસા અને અખંડ શાંતિને સુખ પ્રવાહ આ ભૂમિને જ પ્રસાદ છે. અહિંસા, સંયમ અને તપના નિધાનરૂપ વાસ્તવિક રીતે પૂજનીય મહાપુરૂષની પૂજાનું પ્રજાના હૃદયમાં જે સ્થાન છે, તે આ ભૂમિના મહાત્માઓની કૃપાનું ફળ છે. આખા જગતમાં જે કંઈ શુભ છે, સુંદર છે, સૌન્દર્ય પૂર્ણ અને સ્તુત્ય છે. તે બધાને સ્રોત અહિંની સંસ્કૃતિમાં છે. સંસ્કૃતિને સીધે સંબંધ વ્યક્તિના અંતર કે તેના આત્મા સાથે છે કે-જેને ભારતીય મનીષીઓ અધ્યાત્મવાદના નામથી કહે છે. ભારત જે પિતાની સાંસ્કૃતિક પ્રભુસત્તા માટે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે, તેને આધાર પણું અધ્યાત્મવાદ છે, પોતાની અખંડ-નિર્મળ–સંસ્કૃતિના આધારરૂપ અધ્યાત્મવાદને લીધે ભારત પ્રાચીનકાળથી ઋષિ-મહર્ષિ, સંત અને ભક્તિની ભૂમિ રહ્યો છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ S: NUVEMAS ( વ્યક્તિત્વને સંબંધ વ્યક્તિના જન્મની સાથે નથી, પણ તે પછી નિર્મિત થનારી તેની બાહ્યાકૃતિ, આન્તરિક ચેતના અને કાર્ય–વ્યાપાર સાથે છે. વિમલ અન્તરંગ આત્માના તલ પર મહાપુરૂષના સંપર્કથી સદ્ગુણેનું બીજારોપણ થાય છે, તેનાથી જન્મતા સર્વહિતકર ઉદાત્ત વિચારે અને કર્તવ્યના વટવૃક્ષના તળીયે શિક્ષિતઅશિક્ષિત, થાકેલા-માંદા કે પથબ્રાન્ત, બધા જીવનપથિક સુખ-શાંતિ અને સાંત્વના મેળવી શકે છે. માટે જ શાસ્ત્રોમાં જણાવેલ છે કે – મદાત્મનાં વરિતં તળ નિયમેવ જ !” એટલે “મહાત્માઓના ચરિત્રો દરરોજ સાંભળવા જોઈએ.” આપણી ધાર્મિક ક્રિયાઓમાં પણ મહાપુરૂષોના જીવનચરિત્રના શ્રવણને ધાર્મિક અને આવશ્યક ક્રિયા તરીકે ગણવેલ છે. આ બધે અહિની-વિમલ-હિતકર સંસ્કૃતિને પ્રભાવ છે. ભારતવર્ષની સૌથી આગવી વિશેષતા એ છે કે - જનસાધારણના જીવનને ઉંચે લાવવા માટે અહીંના મહાપુરૂષોએ ઉદાત્ત-વિશ્વહિતકરસનાતન સત્યને કઠોર સાધના દ્વારા પણ જીવનમાં આત્મસાત્ કરી અત્યન્ત ઉચ્ચકક્ષાએ જેની અનુભૂતિ કરી શકાય તેવા જરૂરી જીવન-સને વ્યાવહારિક રૂપ આપવા ભગીરથ પ્રયત્ન કર્યો છે. આવા મહાપુરૂષ કાળચકના પરિવર્તનથી આવી રહેલ શિથિલતા-અવ્યવસ્થાના આવરણે ફગાવી સમયે-સમયે પિતાની જીવનચર્યાદ્વારા સુજ્ઞ–જનતાના માનસમાં જીવન-સત્યની સ્થળ ઝાંખી કરાવતા હોય છે. જે આ રીતે ન થાય તે આ પૃથ્વી પર ધર્મને અંશ પણ ન રહે, અને ધર્મ વિના આ વિશ્વ એક ક્ષણ ટકી ન શકે. ધર્મના આધારે તે આ જગતની સ્થિતિ છે. આજે પણ અસંખ્ય સિદ્ધગી મહાત્માઓ-તત્વજ્ઞ મુનિરાજે વિવિધ રૂપે પિતાની સાધના અને સદુપદેશ વડે પ્રાણીઓનું કલ્યાણ કરી રહ્યા છે. કેટલાક મહાપુરૂષે પિતાની શક્તિ વડે પિતાને વ્યક્ત થવા દેતા નથી, માત્ર અપ્રકટપણે લેકકલ્યાણમાં લીન રહે છે. તેમના કાર્ય વ્યાવહારિક રીતે ગુપ્ત રહેવા છતાં તેઓ અધિકારી આ), ૪ ગ મ મ = Page #46 -------------------------------------------------------------------------- ________________ De07/2009 લેાકાને ઉપદેશ આપે છે, શિક્ષાર્થીઓને શિક્ષણ આપે છે અને સ્વયં ધનુ યથાર્થ આચરણ કરીને જનમાનસમાં નવજીવનના સ'ચાર કરે છે. જ્યારે કેટલાક મહાપુરૂષાનુ જીવન ઉઘાડી-કિતાબ જેવું, દણુ જેવુ' નિર્ભેળ-સ્વચ્છ સામાન્ય જીવા પણ જોઈ સમજી શકે તેવું પ્રકટ હેાય છે, તેમ છતાં તેમનું જીવન અલૌકિક હાય છે, તેમનાં કાર્યાં અચિન્હ હાય છે, તેમની ક્રિયાએ નિર્દોષ હાય છે, તેમનુ વ્યક્તિત્વ અનેરૂ હાય છે, તે એક પ્રખર દીપકની જેમ અજ્ઞાનના અંધારાને હઠાવી અદ્ભુત જ્ઞાનપ્રકાશ વડે સાચી જીવનદૃષ્ટિ આપે છે. ક્ષુદ્ર-બુદ્ધિવાળા જીવા તેમના હકીક્તમાં વિશિષ્ટ છતાં બાહ્ય આડંબર ફટાટોપ વિનાના કાર્યાંને સાધારણ માની તેએની આલેાચના પણ કરે છે, પણ તેથી તેએના કાર્યમાં વધુ ચકાસણી દ્વારા નક્કરતા લાવવામાં તેમને સહાયતા મળે છે, તેથી જ તેએ જગતની આગળ પેાતાના આદર્શ રજુ કરવા સમર્થ બને છે. તેઓ આવા સ`સારી જીવાની વચમાં રહીને પેાતાના આદર્શ વડે લેાકોને જીવનશુદ્ધિના માર્ગ તરફ ઉત્સાહિત કરે છે. આવા મહાપુરૂષાનું જીવન વ્યાપક—પ્રભાવવાળું હાય છે, જેનાથી દરેક જાતિ કે ધર્માં વિશિષ્ટ રીતે સાંસ્કૃતિક દિશામાં અગ્રગામી અને છે, જેથી કાળની સારી–માઠી અસરમાંથી ધાર્મિક પ્રજાને મચી જવાની આવડત સહેલાઇથી મળી રહે છે. અહી' એક વાત ધ્યાનમાં લેવા જેવી છે કે = કેટલાક એવા પણ મહાત્માઓ થાય છે. જેની સમકક્ષાએ સૈકા સુધી બીજા મહાત્માએ થતા નથી. આવા મહાત્માઓનાં જીવનચરિત્રો આપણને ખૂબ જ ગંભીરતાથી જીવનશક્તિને મૌલિક ગુણાની કેળવણી માટે અપૂર્વ પ્રેરણા આપે છે, તેથી સંસારી પ્રાણીઓ માટે યથા ઉન્નતિનું એક માત્ર સાધન મહાત્માઓના ચરિત્રનું શ્રવણુ પઠન મનાય છે. માટે કહ્યું છે કે :— AVAVA ----- जीवनं भवति यद् विलसत् प्रभावं, सद्धर्म साधनपरोपकृतिप्रचारैः । सच्छास्त्रबोधविमलात्मगुणप्रकाशं, सम्पादितोच्चतरमानवजन्महेतु ॥ ૩ ચ - ર Page #47 -------------------------------------------------------------------------- ________________ SuminiEURS અર્થાત્ “ તે જીવન કહેવાય કે જે સદ્ધના સાધનેાના ખીજાના ભલા માટે વધુ ફેલાવા કરવા દ્વારા પ્રભાવશાળી હાય, તથા સત્શાસ્ત્રોના જ્ઞાનના પ્રકાશવાળુ અને નિમાઁલ આત્માના વિકાસની સાધનાવાળું હોય તેમજ વિશિષ્ટરીતે માનવજન્મની વિશિષ્ટ સફળતા મેળવવાના સત્પ્રયત્નથી શૈાલતુ હાય.” આવા મહાપુરૂષાનાં ચિરત્રો વારંવાર વાંચવાથી વિચારમળ, પુણ્યખળ, આરોગ્યમળ, ધર્મ ખલ, જ્ઞાનખલ, ચારિત્રખળ, તપેાખલ, ક્રિયાબલ, આત્મખલ, મનેાબલ, વચનમળ, કાયમળ, સ્વાધ્યાયમલ, આગમખલ, હૃદયખલ, સમાધિમલ, યેાગમલ વગેરેની વૃદ્ધિ થાય છે. તથા મહાપુરુષાના જીવનચરિત્રોના શ્રવણુ મનનથી ક્ષુદ્ર વિચારો, પાપક, રોગાવસ્થા, અધર્માસક્તિ, અજ્ઞાન, દુરાચરણ, લાલુપતા, મનેાનિર્માલ્ય, વચનતુચ્છતા, પ્રમાદ, નિદ્રા, અસ્વસ્થતા, ચેાગચાપલ્ય, વગેરે દૂર થાય છે. આ રીતે મહાન પુરુષોનાં જીવનચરિત્રો આપણા સર્વાં ́ગી વિકાસમાં મોટા સાધનરૂપ છે, આ જગતને આપણે જોઇ શકીએ છીએ, પણ આપણે પાતે પાતાને દેખી શક્તા નથી; જેમ પેાતાનુ સુખ જોવાને દપ ણુની જરૂર છે. તે રીતે અંતરના ગુણ-દોષ જોવાને દણુસમાન મહાપુરૂષોનાં જીવન ચરિત્રો છે. ઉત્તમ સંસ્કાર, સ્વશ્રેયસાધન, તપશ્ચર્યાં, કનિરા, તપ, જપ, વ્રતનિયમ, વિશુદ્ધચારિત્ર, ત્યાગમાગ, આત્મમ્રાક્ષાત્કાર, શાસનસેવા, તીથ સેવા, ધમ સેવા, આત્મવિજય, વૃત્તિએની શાન્તિ, તીયાત્રા, શાસનાતિ વગેરે અનેક ઉત્તમ ગુણ્ણાના આદર્શ પુરા પાડનાર મહાપુરૂષોનાં જીવનચરિત્રો છે. વમાન સમયના મહાપુરૂષોમાં પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ આનંદસાગરસૂરિજીનું નામ સર્વોચ્ચ કહી શકાય છે. તે આગમાના અઠંગ અભ્યાસી અને આગમાના મજ્ઞ વ્યાખ્યાકાર હતા, તેમના જીવનમાં મહાન ત્યાગ, પરમ વૈરાગ્ય, અલૌકિકજ્ઞાન, અભૂતપૂર્વ જ્ઞાન પીરસવાની ઉત્કંઠા, શાસન પ્રત્યેના અડગ વિશ્વાસ, કન્તવ્યની અનેરી લાગણી, આગમા પ્રત્યેના પ્રેમ અને સ્વ-પર કલ્યાણની ધગશ અદ્ભુત હતી. તેઓએ હસ્તલિખિત ભંડારામાં અસ્ત- વ્યસ્ત રહેલ આગમાની હસ્તલિખિત પ્રતાને એકલે હાથે ભગીરથ–પુરૂષાથ દ્વારા વાંચી-શુદ્ધ કરી અધિકારીઓના હાથમાં પહોંચાડી, સામુદાયિક રીતે મેટી આગમવાચનાઓ આપી આગમાની પન—પાઠન શૈલિને પુનઃજીવિત કરી. વળી કાળમળે આગમેામાં પાઠભેદ ન થવા પામે તે શુભાશયથી પાલીતાણામાં આરસની ધ્રા રમક ચ ง મા * Page #48 -------------------------------------------------------------------------- ________________ @007/0 શિલાઓ ઉપર અને સુરતમાં તામ્રપત્ર પર આગમાને કોતરાવી ચિરંજીવી બનાવ્યાં, જેથી સુજ્ઞ જનતા દ્વારા સાહજિક રીતે તેએ આગમાદ્ધારકના માનવતા વિશેષણથી શૈાભિત અન્યા જે પુનિતનામધેય અખશ્રુતજ્ઞાનેાપાસક મહાપુરુષે લાખા શ્લોક પ્રમાણ ૧૭૫ ગ્રંથાનુ સપાદન કરી, ૫૦ હજાર મ્લાક પ્રમાણ (૧૭૧–પ્રકરણેા, ૫૦ ગ્ર^થા રૂપે) નવા સાહિત્યનું સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં સર્જન કરી સાધુ–જીવનના આદભૂત અપ્રમત્તભાવની સફળ કેળવણીના નમૂના આજના વિષમ કાળમાં પણ રજુ કરેલ. આવા મહાપુરૂષનું જીવન કલ્યાણની ઈચ્છા રાખનાર જીવાને નિર્ભ્રાન્ત-પથનું પ્રદર્શીક અને, આવી દૃઢ ભાવના વડે પ્રેરાઈ આ જીવનચરિત્ર લખવાના પ્રયાસ થયેા છે. જો કે આ પૂર્વે નાનાં મેાટાં બે-ત્રણ જીવન ચરિત્રો પૂજ્યશ્રીનાં લખાયાં છે, પણ...“વિંદાવદેશી નમતે ન શિશ્ચિત્' ** અર્થાત્— “ સ ંહાવલેાકનથી કે ટુંકમાં પતાવી દેવાથી મહાપુરુષોના અગાધ વિશાળ જીવન સાગરમાંથી કંઈ હાથમાં આવતુ નથી ’’ આ ઉક્તિ મનમાં રાખી આ પ્રશસ્ત જીવનચરિત્ર લખવાના શુભ પ્રયાસ કર્યા છે જીવનચરિત્રનુ મહત્વ ૭ મહાપુરુષાનું જીવનચરિત્ર એટલે—આત્માને ઉત્તરોત્તર ઉચ્ચસ્થિતિમાં લઇ જવા માટેનું ઉત્તમાત્તમ સાધન ♦ ઉચ્ચકોટિના આદજીવનવાળા વ્યક્તિનું પ્રતિષિ ખ સામી વ્યક્તિમાં સહેજે પડે છે, કેમકે– '' માણસ જેવા સહવાસમાં રહે છે તેવી સારી–ખાટી અસર સાહજિક રીતે આવે છે. ” ૭ આત્માને વિકાસની શ્રેણિ પર ચઢાવનાર મહાપુરુષાનાં ચરિત્રો છે. www વ ન ચ રિ ર 2 Page #49 -------------------------------------------------------------------------- ________________ WSZHVVVEURE * * * IP પ્રકરણ-૨ વીસમી સદીના ઉષ:કાળનું ચિત્ર જ્યારે પૂ. ચરિત્રનાયકશ્રીને જન્મ થયે, તે સમયે ભારત દેશ એક વિચિત્ર-પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતે. વિક્રમની વીશમી સદીના બીજા ચરણને પાંચ વર્ષ પસાર થઈ ચૂક્યાં હતાં. તે વખતના ભારત અને આજના ભારતમાં ઘણું અંતર આવી ગયું છે, ગુજરાતમાં પણ તેજ રીતે ઘણું અવનવું બની ગયું છે. રાજનૈતિક, આર્થિક, સામાજિક તથા ધાર્મિક પરિવર્તનના લીધે આખી સ્થિતિ હાલમાં બદલાઈ ગયા જેવી લાગે છે. પણ જ્યારે પૂ. ચરિત્રનાયકશ્રીને જન્મ થયો હતો, તે અરસામાં તથાકથિત રાષ્ટ્રીય ચળવળને અરુણોદય થઈ રહ્યો હતે. દેશની પ્રજાના કેટલાક વર્ગોએ અંગ્રેજોની ટ–નીતિને પડકારવા માટે રાજનૈતિક ચળવળના અસફળ સૂત્રપાત કર્યા હતા, જ્યારે અંગ્રેજોના શાસનને સૂર્ય મધ્યાકાશ તરફ જઈ રહ્યો હતે. છતાં કેટલાક દીર્ઘદશી–મહાનુભાવોની દ્રષ્ટિમાં વિદેશીઓની પ્રપંચભરી કૂટનીતિ પરખાઈ રહી હતી. HOJO 3296 Page #50 -------------------------------------------------------------------------- ________________ Dc02 ધ સંસ્કૃતિ તેમજ આજીવન-પદ્ધતિના મૌલિક-પાયા ઉપર ફૂટનીતિખળે વિદેશીઓએ ચાંપેલી અદૃશ્ય સુર્ગા કેટલાક ચિન્તકાની નજરતળે આવેલ હેાઇ તેનાથી બચાવવા અને પ્રજાને સન્માગે લાવવા તેમજ વિદેશીઓની મલિન~મનેાવૃત્તિને ખુલ્લી પાડવા ભગીરથ પુરુષાર્થીનાં ચક્રો ગતિમાન બની રહ્યાં હતાં. છેલ્લા હજાર વર્ષથી અહિન્દવીય શાસનના જોરતલખીભર્યા વનથી ભારતીય પ્રજાના ચેાગ્ય સરવાણીરૂપ નૈતિક, ધાર્મિક, જીવનમાં તાણા-વાણારૂપે વણાયેલ આ સ ંસ્કૃતિનાં ખીજ સામાજિક અને આધ્યાત્મિક-હિતકર શુભ પ્રવૃત્તિઓને સંચાલિત રાખનાર ધર્માં—સંસ્કૃતિના પ્રેરક બળમાં સાધુ–સતાની વ્યવસ્થિત દેારવણીના અભાવે શુષ્કપ્રાયઃ થઈ રહ્યાં હતાં. કયાંક કાળમળે ઘુસી ગયેલ વિકૃતિઓ માટુ રુપ પકડી આધ્યાત્મિક—ઉન્નતિના સ્તરને ઢાંકી દઇ મુગ્ધબુદ્ધિવાળા લેાકાને પથભ્રષ્ટ બનાવી રહી હતી. કયાંક વળી સૂકા સહુરાના રણમાં મીઠી–વીરડી જેવા સદા-સહિતકર-જીવનપ્રવૃત્તિમાં નિષ્કામભાવે વનારા ત્યાગી આધ્યાત્મિક—મહાપુરુષા સતત પેાતાની વિશ્વકલ્યાણકર ભાવનાનાં અમી—છાંટણાં કરી દીનહીન બની રહેલ ધર્મ-સંસ્કૃતિને પુનર્જીવન આપી રહ્યા હતા. છેલ્લા કેટલાક દાયકાથી ધર્માંધ વિદેશી ફૂટ—નીતિજ્ઞ રાજકર્તાઓની કુનેહભરી રીતિથી સ્થૂલદૃષ્ટિએ સમૃદ્ધ દેખાતી પણ ભારતીય પ્રજા સંસ્કારેાની દૃષ્ટિએ કાંગાળ બની રહી હતી. ભારતના સર્વાંતામુખી–વર્ચસ્વને ઝળહળતું રાખનારી સાંસ્કૃતિક આધ્યાત્મિક ઉત્થાનની અનુબંધશુદ્ધ પ્રક્રિયાએ વિશુદ્ધ-આત્મતત્ત્વના પારખુ સંત-મહાપુરુષોના આશિષળે પ્રમાણમાં અલ્પરૂપે જીવંત છતાં તેના આદર કરી અમલ કરનારા વિવેકી સુજ્ઞ-પુણ્યાત્માઓની અછત થવા માંડી હતી. છતાંય કાજળઘેરાં વાદળ–છવાયેલ ઘનઘાર આકાશમાં કયારેક ચમકારા કરતી તેજસ્વી વિજળીના લીસોટાની જેમ ભારતની ભવ્ય-વિભૂતિની પ્રતીતિ કરાવનારા દિવ્ય શકિતના અખૂટ શ્રેાતસમા મહાપુરુષો એ–ચાર દશકાના આંતરે-આંતરે પણ કાળની વિષમતાથી નિરાત્મવાદ કે પૌદ્ગલિક મેહમાયાના અકળાવનારા ગાઢ અંધકારમાં ભાન–ભૂલેલા પુણ્યાત્માઓને ધીરજ ધરવા અને સુદૃઢ શ્રદ્ધા કેળવવા પ્રેરણાના અમૃતનું પાન કરાવી રહ્યા હતા. ધર્મસ્થાનામાં દિવ્યતત્ત્વના સાન્નિધ્યની પ્રતીતિ કરાવનારા ક્યાંક તે તે વિશિષ્ટ ક્ષેત્ર, દ્રવ્ય અને સંચાગાને આશ્રયી થઈ રહેલ અવનવા ચમત્કારો ધાર્મિક જનતાના હૈયામાં સુષુપ્ત બની રહેલ ધર્મશ્રદ્ધાને જગાવી રહ્યા હતા. 1 વ ચકર ત્ર ન Page #51 -------------------------------------------------------------------------- ________________ SUŠVEEARS O & એકંદરે વિક્રમની વીશમી સદીને ઉષ:કાળ છેલ્લા અઢી સૈકાથી જિનશાસનની માર્મિક ભૂમિકાને ઓળખી બાળ જી સમક્ષ જિનશાસનના સનાતન હિતકર સત્યે રજુ કરે તેવા સમર્થ આરાધક શ્રુતજ્ઞાની મહાપુરુષની પ્રતીક્ષાભર્યો જણાતું હતું. વિચારકે, દાર્શનિક અને તત્વચિંતકે તે વખતની ભારતની કંગાલીયત પર મૂક અથુપાત કરવા સાથે ચગ્ય દોરવણ આપનાર મહાપુરુષની ખામીને પારખી કાળના પરિપાકની પ્રતીક્ષા કરી રહ્યા હતા. આવા કટોકટીના સમયે પૂ. ચરિત્રનાયક શ્રી જેવા સમર્થ મૃતધર આરાધક પુણ્યાત્માને જન્મ કેવી રીતે થયે? વગેરે બાબત હવે પછીના પ્રકરણમાં જોઈશું. મહા પુરુષનાં લક્ષણો ©L/Y મહાપુરુષ એટલે શું ? = = મનને ન = હાથમાં આ જ તે મહાપુરુષ છે! » જેનામાં કર્તવ્યનિષ્ઠા અને પરોપકારવૃત્તિનું પ્રમાણ વધુ તે મહાપુરુષ !! ક પોતે દુઃખી થઈને પણ બીજાને સુખ–શાન્તિ આપવા માટેની તીવ્ર તમન્નાથનગનાટ જેનામાં હોય તે મહાપુરુષ !! 1 W COO VOS096 Page #52 --------------------------------------------------------------------------  Page #53 -------------------------------------------------------------------------- ________________ પૂ. ચરિત્રનાયકશ્રીના દીક્ષાગુરૂ, આગમજ્ઞ-શિરોમણિ, વાઢીવિજેતા (1 ) 2002 Deereleen S I'VE "IT III R // ongs Now 192 પૂ. શ્રી ઝવેરસાગરજી મહારાજ સાહેબ E Page #54 -------------------------------------------------------------------------- ________________ - Y' , || S S gar પ્રકરણ ૩ પૂજય ચરિત્ર ના ય કશ્રી ના જન્મ સમયની પરિસ્થિતિ જે વખતે પૂ૦ ચરિત્રનાયકશ્રીનો જન્મ થયેલ તે વખતે જૈન શાસનની સવેગી પરંપરામાં પૂ. કસ્તુરવિજયજી મહારાજની મહત્તા વખણાતી હતી, સંયમ અને ચારિત્રમાં પૂ. દાદા મણિવિજયજી મહારાજને દબદબે હતો, પંજાબથી પૂ. બૂટેરાયજી, પૂ. આત્મારામજી આદિ ધુરન્ધર વિદ્વાન ૧૮ સાધુઓએ ગુજરાતમાં આવી સંવેગી પરંપરા સ્વીકારી હતી. તેમજ પૂ. મણિવિજયજીના ગુરુભાઈ પૂ. મોહનવિજયજી મહારાજ, પૂ, પં. રત્નવિજયજી મ., પૂ. પં. ભાવવિજયજી મ., પૂ. જિનવિજયજી ગણના શિષ્ય પૂ. પં. ઉમેદવિજયજી મ., પૂ.પં, બૂટેરાયજીના ગુરુભાઈ પૂ. સિદ્ધિવિજયજી (સ્વ. આ. સિદ્ધિસૂરિ) મ., પૂ.નેમસાગરજી મ., પૂ. રવિસાગરજી મ., પૂ. આગમેદ્વારકશ્રીના ગુરુમહારાજ પૂ. શ્રી ઝવેરસાગરજી મહારાજ તથા પૂ. મેહનલાલજી મહારાજની નિશ્રામાં જૈન ધર્મનો વાવટો ફરકાઈ રહ્યો હતે. મુગલ બાદશાહના જમાનામાં જન સાધુ-સાધ્વીન જે ત્રાસ થ હતા, તે કારણે તથા ક Page #55 -------------------------------------------------------------------------- ________________ ANTEEDS, કાળ-બળે ફાળેલા શિથિલાચારથી સાધુઓની સ ંખ્યા ઓછી હતી, તેમાં પણ સાધ્વીઓની સંખ્યા તે મુખજ જૂજ હતી. વળી કેટલાક સમયથી ઘુસી ગયેલ શિથિલાચારમાં ફસાયેલ યતિઓની વિશાળતા તેમને પરિગ્રહ અને બાહ્ય દમામ જન–માનસમાં શ્રદ્ધાની શિથિલતા લાવવામાં સહયેગી થઇ રહ્યો હતા. યતિએ અને શ્રીપૂજ્યે અહુલતાએ પાતાના મંત્ર-યંત્ર–તંત્ર અને વૈદ્યકના બળે સાધારણુ જનતા ઉપર પ્રભાવ જમાવી વૈભવશાળી અને સત્તાધારી બન્યા હતા, તેમજ સંયમ–સાધના તથા શાસ્ત્રોની મર્યાદાને પડતી મુકી અસ'યમી થઈ ગયા હતા. સાધુઓમાં શ્રુતજ્ઞાન પ્રત્યેની ભાવના હોવા છતાં ઉત્તમ જ્ઞાનદાતાઓના અભાવે તેમજ પઢન—પાઠનની સામગ્રીની દુર્લભતાના કારણે શાસ્ત્રજ્ઞાન ઓછું થયું હતું, માત્ર શ્રી કલ્પસૂત્રની સ'સ્કૃત ટીકા વાંચનારને તે વખતના લેાકે મહાન વિદ્વાન ગણતા હતા. અમદાવાદના નગરશેઠ સાથે કેટલાક મુખ્ય યતિઓના પ્રત્યક્ષ મતભેદ થયા હતા, તેથી સારા યતિઓ દ્વારા થતી શાસનપ્રભાવનાને ફટકો પડેલ, તથા સંધમાં ધાર્મિક સુવ્યવસ્થાનુ તંત્ર પણ ખારવાઈ ગયેલ. આ રીતે એક બાજુ રાજકીય ચળવળ (?) ના પગરણુ સંભળાતાં હતાં અને બીજી માજી ધાર્મિક સમુદાયમાં યોગ્ય વૃદ્ધિ થવાને બદલે અવ્યવસ્થા વર્તાતી હતી. છતાં ધર્મના અનુરાગ-મળે સંવેગી મહાત્માએ સ્થળે સ્થળે-લેાકોની માનસિક–વૃત્તિને ધર્માંતરફ વાળવા માટે ઉદ્યમશીલ હતા, તેમજ જનસમૂહમાં ધાર્મિક રૂચિ જાગૃત રાખવા માટે કેટલાક મહાત્માઓના પ્રયાસેા પણ ચાલી રહ્યા હતા. એકદરે આ સ્થિતિ એવી હતી કે અંધારામાં અથડાતા તે વખતના ધર્મજિજ્ઞાસુ માનવીને શુદ્ધ પ્રકાશ પાથરી સાચા માર્ગ ખતાવનાર કો'ક મહાપુરૂષ આવે અને ભગવાન મહાવીર પરમાત્માની આજ્ઞાને સમજાવી ચેાગ્ય પંથે વાળે—એવી આદશ વ્યક્તિની જાણે ખાટ સાલતી હતી. આપણા ચરિત્રનાયક આ ઝંખનાને પૂરી પાડવામાં સફળ કેવી રીતે થયા? તે આપણે તેઓશ્રીના ચરિત્રમાં જોઇશુ. !!! આ કા માં ૧૦ Page #56 -------------------------------------------------------------------------- ________________ TOVUZNI : - 6 ક પ્રકરણ-૪ કે ર - સંસ્કાર ભૂમિ ગુજરાત ક આનતી. સૌરાષ્ટ્ર, લાટ અને અપરાંત જેવાં નામો પછી ગુજરાતના નામે ઓળખાતે આ પ્રદેશ પિતાને વિશિષ્ટ મહિમા ધરાવે છે. ભારતની વાયવ્ય દિશામાં આવેલા આ પ્રદેશની ગૌરવગાથા ધર્મનગરીઓ, શારદાપીઠ, રસવની નદીઓ, કલા અને સ્થાપત્યના ઉત્કૃષ્ટ નમુનારૂપ દેવમન્દિર, સમૃદ્ધ વનલક્ષમી, ગિરિ શિખર, સંસ્કૃતિ, સંસ્કાર અને અધ્યાત્મવાદના પ્રતીક રૂપ સંત-મહંતે આદિ અનેક રૂપે પાંગરતી જોઈ શકાય છે. કુદરતને શીછેહાથ ગુજરાતની ભૂમિ ઉપર વધારે છવાયેલે જણાય છે. ચારે બાજુ પથરાયેલાં લીલાં ખેતરો, ખુલ્લા મેદાને, અંદર વૃક્ષરાજિઓ, સ્વતંત્ર કુંકાતે પવન, બગીચાઓમાંથી પ્રસરતી પુષ્પોની સુવાસ, સંધ્યાકાળે ખેતરમાંથી પાછા ફરતા પશુઓના ચિત્ર-વિચિત્ર અવાજે, દેવળમાંથી ગુંજતા–હૈયું ડોલાવતા અને સામાન્ય પ્રજાને પણ ભક્તિ વિભેર બનાવનાર મંજુલ ઘંટનાદ હૃદયમાં આનંદની ઝંખના જગાવે છે. કુદરત સાથે એક તાન થવાની પ્રેરણા આપે છે. અને ગ્રામજીવનને રસમય બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે. . Page #57 -------------------------------------------------------------------------- ________________ SuÏínεEURS M કૂવાનાં કે વહેતા ઝરણાનાં સ્વચ્છ પાણી, સાત્વિક ખારાક તાજા ફળ-ફૂલ, શાકભાજી, દૂધદહીં વગેરે આરોગ્યને રક્ષવામાં અને તેના નિવાસીઓને તાકાત બક્ષવામાં સહાયભૂત ખને છે. એટલે અહીંના લેાકે સાદું જીવન જીવનારા અને ધાર્મિક વૃત્તિથી રંગાયેલા છે,—તેથી તેઓમાં એક-બીજાને માટે કાર્ય કરવાની વૃત્તિ, હૃદયની ઉદારતા, ક્ષમા–દયા, માયાળુપણુ, ભેાળપણ વગેરે ગુણે! સારી રીતે ખીલેલા હાય તે સ્વાભાવિક છે. લેાથલ અને રાડીમાંથી મળી આવેલ હડપ્પા-સંસ્કૃતિના સમકાલીન અવશેષોથી ગુજરાતની સ ંસ્કૃતિ મહાભારત-કાલથી પણ અતિપ્રાચીન તરીકે ઇતિહાસથી પ્રમાણિત છે. શિલાલેખા પ્રાચીન-કાળના અવશેષો, ગિરિનગર જેવાં પ્રાચીન નગરા, ગિરનારની તળેટીમાં પ્રાપ્ત તથા પ્રાચીન લેખા એ ગુજરાતની અણુમેાલ સંપત્તિ છે. ગુજરાતમાં ઠેર ઠેર સસ્કૃતિના અટલ પ્રતીક સમા પ્રાચીન મંદિરો, સમ્રાટ પ્રિયદશી ચૌલુક્ય, સાલકી, વાઘેલાઓના સ્થાપત્ય અનુરાગ, ગુજરાતની કલાસિદ્ધિ અને સંસ્કૃતિના નમૂના છે. ગુજરાતની સાહિત્ય-પ્રવૃત્તિ પ્રાચીન કાળથી જે ચાલી આવે છે, તેમાં જૈન સાધુઓના વિદ્યા—બ્યાસંગની સાબિતીરૂપ જૈન ગ્રંથભંડારા અગ્રગણ્ય સ્થાન ભજવે છે. સાહિત્યની કાઈપણ પ્રણાલિકા ગુજરાતના સાક્ષરોથી અજાણી નથી, કેમકે તેમણે રચેલ સંસ્કૃત, પ્રાકૃત, માગધી, અપભ્રંશ ગુજરાતી, હિન્દી, મગાળી અને અન્ય ભાષાઓના ગ્રંથાની સંખ્યા ઘણી મેાટી છે, અનેક સંપ્રદાયા, માન્યતાઓ અને ધમ વૈવિધ્ય એ ગુજરાતનું આગવું લક્ષણ છે, જેના પ્રતીક રૂપે વિવિધ દેવ-દેવીઓની પૂજા અહીં પ્રચલિત છે, જેના દ્વારા સમ્રાટ્ પ્રિયદશી મહારાજાએ ઉપદેશેલી સવ॰ધ–સહિષ્ણુતાના સચાટ પુરાવા અહી મળે છે, જગતના પ્રાણીમાત્રની રક્ષા તેમજ કલ્યાણના પ્રશસ્ત માર્ગ જણાવનાર ખાવીસમા તી - કર શ્રી નેમિનથપ્રભુનાં ત્રણ કલ્યાણકો ગરવી ગુજરાતના ગૌરવસમા શ્રી ગિરનાર ગિરિરાજ ઉપર થયાં હતાં. ઇતિહાસ સિદ્ધ એ હકીકત છે કે જૈનધર્મીની જાહેાજલાલી જગવનારી વિવિધ પ્રવૃત્તિએ પણ અહિં પૂરજોશમાં વિકસી છે. સા * ૧૨ Page #58 -------------------------------------------------------------------------- ________________ Open અનેક રાજા–મહારાજા, અધિકારી, શ્રાવકા અને શ્રાવિકાઓએ અનેક નાના—મેટાં ઐત્યા અને દેવાલયેા ખંધાવ્યાં. --- પરમાર ચાવડા, સેલ કી, ચૌલુક્ય, વાઘેલા વગેરે વશના રાજાએ જૈન ધર્માંના રસિયા હતા. મંત્રી નિખ, સેનાનાયક નેહ, મંત્રીશ્વર ઈંડનાયક વિમલ, મહાઅમાત્ય સુજાલ, મહામત્રી સાંતુ, અમાત્ય. આર્થક, મહામંત્રીશ્વર ઉદયન, આંબડે, બાહડ, સાજણુ, સામ, ધવન, પૃથ્વીપાલ, મન્ત્રીશિશ્નમણિ વસ્તુપાલ-તેજપાલ, સમરાશાહ વગેરે ઘણા જૈનવણિકો રાજશાસન કરનારા થયા છે. આ લાકોએ ગુજરાતના રાજત ત્રને સુસંગતિ, સુપ્રતિષ્ઠિત અને સુવ્યવસ્થિત બનાવવામાં અદ્ભુત બુદ્ધિકૌશલ અને રણશૌય પ્રદર્શિત કર્યું છે. જૈનાએ પેાતાની રાજ નૈતિક પ્રતિભાના મળે અણહિલપુરમાં વિકસેલ ગુજર-રાજ્યને મહારાજ્યની પ્રતિષ્ઠા સમર્પિત કરી, જેના પરિણામે ગુર્જરદેશ કે જેની ભારતમાં વિશિષ્ટ ખ્યાતિ ન હતી, તેને મળવાન અને સુવિશાળ રાષ્ટ્ર થવાનુ ગૌરવ પ્રાપ્ત થયું. ન લાટ, આનત, સૌરાષ્ટ્ર, અબુ ૬, કચ્છ-આ બધા ઇતિહાસ–પ્રસિદ્ધ અને જગ વિખ્યાત સમૃદ્ધિપૂર્ણ પ્રાચીન દેશાને અણહિલપુરના એકછત્ર નીચે લાવી સુસંબદ્ધ કરવામાં તથા એક સંસ્કૃતિ અને એક ભાષા વડે તે બધી પ્રજાના આપસના મતભેદો ભુલાવી એક મહાગુજૅરની પ્રજાના રૂપમાં સંગટ્રિઠત કરવામાં જૈન વ્યાપારીઓ અને જૈન શાસનકર્તાઓએ ભાગ ભજવ્યે છે, તે અત્યંત મહત્વ પૂર્ણ છે. ગુજરાતના વિશિષ્ટ શિલ્પ-સ્થાપત્યની સમૃદ્ધિવાળા મ ંદિરનુ નિર્માણુ તે વખતના સુધ ધુરંધરાએ જે મર્હત્ત્વપૂર્ણ દૃષ્ટિથી કર્યું, અને પ્રભુભક્તિની મહત્વાકાંક્ષાને જાગૃત રાખવાની આચાર્યએ આપેલ પ્રેરણા મુજબ લક્ષ્મીની સાર્થકતાને ધ્યાનમાં રાખી શ્રાવકોએ જે દ્રવ્યના સદુપયોગ કર્યા, તેના લીધે ગુજરાતમાં હજારા જૈન મ ંદિરનું નિર્માણુ થયું, અને લાખા મૂર્તિઓની પ્રતિષ્ઠા થઈ. ગુજરાતમાં નાના-મોટા ગામામાં અનેક જૈન મ ંદિરોના નિર્માણુ દ્વારા ગુજરાતની સ્થાપત્ય કલાના અદ્ભુત વિકાસ પણ થયા. 6 x 6 MAT FG 2(G) ૧૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ . - - - SMURTEARE, ગુજરાતની કલાની સમૃદ્ધિની ટોચ સમા દેલવાડાના વિમલવસહી, લુણવસહી ખરતરવસહી, તારંગા, ગિરનાર અને શત્રુંજય પરના જૈન મંદિરને લીધે ગુજરાત ભારતીય સ્થાપત્યમાં પ્રમુખ સ્થાન ભેગવે છે. શત્રુંજય, ગિરના૨, તારંગા, આબુ અને પાવાગઢ જેવા ગુજરાતના પર્વતશિખરે ઉપર જે જૈનેના વિશાળ મંદિર સમૂહો ન હોત તે આ સ્થાનની ભક્તિભર્યા ભાવિકના આક કેન્દ્ર ન બની શકત. આ યુગમાં પણ કાવી, ગંધાર, પરેલી, માતર, પાનસર, એરિસા, શંખલપુર, શંખેશ્વર, રાતેજ, ભાયણ, ચાણસ્મા, ચારૂપ, મેવાણું, ભીલડીયાજી વગેરે અનેક નાના ગામમાં અને જંગલમાં પણ જેનેએ લાખ રૂપિયા ખર્ચીને મંદિરનું નિર્માણ કર્યું - કરાવ્યું છે, જેથી તેઓ ગુજરાતની સાંસ્કૃતિક–અમિતામાં વૃદ્ધિ કરનારા થયા છે. ગુજરાતના ઉત્કર્ષને ઈતિહાસ ટકાવી રાખવા માટે મૂળરાજથી માંડી કુમારપાળ સુધીના વંશનું સુકીતન પૂ. આ. હેમચંદ્રાચાર્યે કાવ્યબદ્ધ કર્યું છે, તે વંશના રાજર્ષિ કુમારપાલનું ધાર્મિક જીવન શ્રી સેમપ્રભાચાર્ય મ, શ્રી યશપાલ કવિ, શ્રી પ્રભાચંદ્રાચાર્ય મ, શ્રી મેરૂતુંગસૂરિ મ., શ્રી જયસિંહસૂરિજી અને શ્રી જિનમંડનગણ વગેરે અનેક જૈન વિદ્વાનેએ વર્ણવ્યું છે. આ કારણે હિંદુસ્તાનના બીજા બધા પ્રદેશની અપેક્ષાએ ગુજરાતનો ઈતિહાસ વધારે વ્યવસ્થિત મળે છે. હિંદી, મરાઠી, બંગાળી અને ગુજરાતી ભાષાઓની સાક્ષાત જનની અપભ્રંશ ભાષા મનાય છે, તેનું પણ એટલું વિપુલ અને વિશિષ્ટ સાહિત્ય ગુજરાતના જૈન ભંડારમાં મળે છે, તેટલું બીજા કેઈ સ્થળે મળતું નથી. અણહિલપુર, ભરૂચ, ખંભાત, કપડવંજ, ધોળકા, ધંધુકા, લીંબડી, વલ્લભી પુર, ઘોઘા, જુનાગઢ, મોરબી, વાંકાનેર, કર્ણાવતી, અમદાવાદ, ડભોઈ, વડોદરા, સુરત, પાલનપુર, ચંદ્રાવતી, ઈડર, વડનગર વગેરે ગુજરાતના ઘણું નગરોના ઉપાશ્રામાં રહી જૈન મુનિરાજેએ સંસ્કૃત અને બીજી ભાષાઓના ઘણા ગ્રંથનું નિર્માણ કર્યું છે. આ ગ્રંથમાં ધાર્મિક સાહિત્ય ઉપરાંત વ્યાકરણ, કેષ, કાવ્ય, અલંકાર, સાહિત્ય, છંદ, નાટક, ન્યાય, આયુર્વેદ, તિષ, મંત્ર, યંત્ર, તંત્ર, ગણિત, આખ્યાન, રાસ, ચરિત્ર, પ્રબંધ વગેરે જ્ઞાન-વિજ્ઞાનના અનેક વિષયોને સમાવેશ થયેલ છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ THS 2018 fi E - - - - - - આ રીતે ગુજરાતમાં વસતા જેનેએ ગુજરાતના ઉત્કર્ષ માટે જે ફાળો આપ્યો છે, તે આજે ફળ અને ફાલતે નરી આંખે જોઈ શકાય છે. ગુજરાતના સદ્દભાગે મધ્યકાલીન ગુજરાતના સુવર્ણયુગના સટ્ટા તરીકે વિખ્યાત મૂળરાજ, સિદ્ધરાજ, અને કુમારપાળ જેવા ત્રણ રાજવીઓએ માત્ર ગુજરાતની હદ વિસ્તારી એટલું જ નહિં, પણ એની સાંસ્કૃતિક ભૂમિકાને પાયે દઢ કર્યો, અને કળા, શિક્ષણ તેમજ ધર્મરૂપ ત્રિવેણીના સર્જનમાં અગ્રેસર પદવી મેળવી. ગુજરાતનું અર્થતંત્ર ઘણું પ્રાચીન કાળથી વ્યાપાર અને ઉદ્યોગમાં આગળ વધેલું હતું, પશ્ચિમની પ્રજા જ્યારે સુધરેલી ન હતી ત્યારે પશ્ચિમ હિંદના શિરોમણિ સમા ગુજરાતે જાહજલાલીનું મધ્યાહ્ન જોયું હતું. ગુજરાતના લેકે દરિયે ખેડતા, નાની ઉથલપાથલ કરતા, જમીન અને રિયાઈ માર્ગે હજાર માઈલથી બહુમૂલ્ય સામગ્રી દેશમાં લાવતા, પશ્ચિમના લેકે જ્યારે ક્યાસ એ શું છે? તેનાથી તદ્દન અજાણ હતા, ત્યારે ગુજરાતમાં વિવિધ પ્રકારનાં કપડાં તૈયાર થતા અને બહારના દેશમાં એ કપડાં સોનાના ભાવે વેચાતાં. ઈસ્વીસનની શરૂઆત પણ થઈ ન હતી, તે પહેલાં ગુજરાતના બંદરે પૂર્ણ રીતે ખીલેલાં હતાં. હ્યુ-એન-સંગ નામના મુસાફરે જણાવ્યું છે કે “ગુજરાતની કુદરતી સમૃધ્ધિ સિવાય ત્યાંના લોકેની વ્યાપારી બુદ્ધિ એટલી બધી જવલંત હતી કે તેઓ તે સમૃદ્ધિમાં અવર્ણનીય રીતે વધારે કરી રહ્યા હતા. ગુજરાત ભાવના પ્રધાન દેશ છે, ગુજરાતીઓમાં હૃદયની પ્રધાનતા છે. લલિત કળા પ્રત્યેને ઘણે અનુરાગ છે. તેઓ પ્રકૃતિ પ્રિય છે, તેમનું હૈયું પ્રકૃતિ સાથે મળેલું છે. પ્રકૃતિમાં થતાં પરિવર્તનની અસર તેમનાં હૃદય ઉપર ઘેરી થાય છે. તેઓ ભાવુક હોય છે, તેનું પ્રમાણ તેમનાં ખાન-પાન, રહેણીકરણ વગેરેથી આપણે જોઈ શકીએ છીએ. ગુજરાતનું સાહિત્ય મહદ અંશે પ્રકૃતિની છાયાવાળું લખાયું છે. આવા આ રળિયામણા પ્રદેશના મહિમાને કવિઓએ ઘણા ઘણા રૂપમાં બિરદાવેલ છે. મુક્તમને તેની પ્રશંસા કરતાં કહ્યું છે કે Page #61 -------------------------------------------------------------------------- ________________ NGUVUVEURS 8 ગૂર્જર શુભ અમારે દેશ ગૂર્જર શુભ અમારે દેશ સર્વ દેશથી વિશેષ ગૂર્જર શુભ અમારે દેશ હિન્દુ વણે દયા કરે છે, જેને સૌથી વિશેષ મંદિરે સહુ ધર્મના રે, પૂર્ણ રસાળ પ્રદેશગૂર્જ૨. આંબાનાં વૃક્ષો ઘણું રે, ટાળે તન મનના કલેશ કુદરત વનરાજિ રાજે ઘણું રે, આનંદ આપે હંમેશગૂર્જર. આંબલી રાયણુ પીપળા રે, વડ બાવળનાં ઝાડ જાંબૂડા મકડીઓ રે, દેખાતો નહિ તાડ ગૂર્જર. મૃગલાં સસલાં રાનમાં રે, કરતાં દેડમદોડ ચરિત્ર લાયક ભૂમિની રે, જગમાં જડે ન જેડ ગૂર્જર. પંખીઓ નિર્ભય રહે છે, કરતા સુખ કલ્લોલ પશુઓને ચારો ઘણે રે, આર્ય દેશ અમોલ...ગૂર્જર. સાધુ સંત ઘણુ વસે રે, વસતા ધમી લેક સાધુ ભક્ત આ દેશમાં રે, પાપી જન તે સ્તક ગૂર્ઝર. વળી આ બાબત મહત્વને ઉલ્લેખ “આગમેદ્ધારક તવ” માં પણ મળે છે. स्वस्तिङ्काराद् विबुधजनमहिताध्यात्मतत्त्वात् प्रकृष्टे, धर्मार्थश्रीन्द्रियसुखभरे भारते भारतेऽस्मिन् । जैनेन्द्राज्ञाप्रतिहतविधया राजते सर्वमान्यः ___ श्री-धीप्राज्यः प्रथितमहिमा गूर्जरत्राख्यदेशः ॥ અથ-કલ્યાણ કરનારા અને પંડિત પુરુષોએ વખાણેલ અધ્યાત્મના તત્વજ્ઞાનથી વધુ શોભતા તથા ધર્મને માટે લક્ષમી, ઈન્દ્રિયે અને સુખ વૈભવને જ્યાં ઉપગ થાય છે, તેવા જ્ઞાનના પ્રકાશવાળા, આ ભારતવર્ષમાં તીર્થંકર પ્રભુની આજ્ઞા જ્યાં અપ્રતિહતપણે ફેલાઈ છે, તે સર્વમાન્ય બુદ્ધિ-લક્ષમીની વિપુલતાવાળે ગુજરાત નામને મહિમાવંત દેશ શોભે છે. * મન્દાક્રાન્તા છંદના ૧૨૫ ૫ઘોમાં પૂ. આગમોદ્ધારકશ્રીનું સંક્ષિપ્ત જીવનવૃત્ત બતાવનાર આ સ્તવ પૂ. આગમહારક આચાર્યદેવ શ્રી સંકલિત પૂ. પં. શ્રી કંચનસાગરજી મ. સંપાદિત અલ્પ પરિચિત સૈદ્ધાનિક શબદકેશ (ભા. ૨) માં છપાયેલ છે. જો ૮મો શહેરીકો Page #62 -------------------------------------------------------------------------- ________________ 00042 પ્રકરણ-૫ શ ગુજરાતના ઇતિહાસ મૂળ સંસ્કૃત શબ્દ ‘ગુજરરાષ્ટ્ર’ઉપરથી અપભ્રંશ ‘ગુજરાત’ થયું હોય એમ લાગે છે, અથવા ગુજરાની આ દેશમાં વધુ વસ્તી હેાવાના કારણે ‘ગુજરાત’ એવુ’ નામ પડયું લાગે છે. તેઓ હિંદુસ્તાનના વાયવ્ય ખૂણા તરફથી પ ંજાબ અને મારવાડના રસ્તે ગુજરાતના પ્રદેશમાં ઉતરી આવી વસ્યા હેાવાનુ` કહેવાય છે, અને ઇતિહાસ સાક્ષી પૂરે છે કે-ગુપ્તવંશની પડતીના વખતમાં ગુર્જર સરદારા સ્વતંત્ર થયા અને રાજ્ય કરવા લાગ્યા. અત્યારે મળી આવતી નોંધ ઉપરથી એમ જણાય છે કે— ઇસ્વીસનની પૂર્વ' ત્રીજા-ચોથા સૈકામાં કાઠીયાવાડમાં સૌય વંશના રાજાઓનું રાજ્ય હતું, સમ્રાટ્ પ્રિયદશી તરફથી નીમાએલા સૌરાષ્ટ્રના દંડનાયક જુનાગઢમાં રહી વહીવટ ચલાવતા. સમ્રાટ્ પ્રિયદશી પછી સૌરાષ્ટ્ર અને ગુજરાત ગ્રીક-બાકિયન રાજાના તાબામાં આવ્યાં, આ રાજાઓનું રાજ્ય ૧૦૦ વર્ષ ચાલ્યું. * ગુજરાતની ભૂમિ ઉપર જુદા જુદા શાસકોએ પેાતાની સત્તા જમાવી, શાસન ચલાવ્યું, સારા-નરસા પ્રભાવા રેડયા અને ગુજરાતને વિશિષ્ટ સ્થિતિમાં મુકવાને જેએએ પુરુષાર્થ કર્યાં છે, તે સત્તાધારીઓના સામાન્ય પરિચય અહીં આધુનિક ઇતિહાસના આધારે રજુ કરાય છે. (સં.) DE ૧૭ Page #63 -------------------------------------------------------------------------- ________________ MESYUŠUŠTESSORS AિRE , . રર ત્યારબાદ ઈ ડે-પાથઆન વંશનું રાજ્ય થયું, તે વંશના રાજાઓ ગુજરાતમાં અધિકારીઓ મોકલતા–જે ક્ષત્રપ કહેવાતા, પાછળથી તેઓ પોતે જ સ્વતંત્ર સત્તાધીશ રાજાઓ બની બેઠા. આ ક્ષત્રપ રાજાઓની રાજધાની માળવામાં હતી અને સુરત સુધી તેમણે સત્તા જમાવી હતી. પ્રાચીન ગ્રંથમાં “ત્રીજા ક્ષત્રપ રાજા રુદ્રદામનને એક અમલદાર ગુજરાત, સૌરાષ્ટ્રને અધિકારી હતો.” એવી નોંધ મળે છે. ક્ષત્રપ પછી ગુપ્તવંશના રાજાઓનું રાજ્ય થયું. તેમની રાજધાની કનેજમાં હતી. વિક્રમ સંવત્ ૩૧૩ માં ગુપ્તવંશના રાજા ચંદ્રગુપ્ત વિકમાદિત્યે ભરૂચ સુધી આવી ગુજરાત અને કાઠીયાવાડ પર શાસન જમાવેલ. આ ગુપ્તવંશના સેનાપતિ ભટ્ટાકે વિ. સં. ૩૯૬ માં વલભી રાજ્ય સ્થાપ્યું હોવાનું કહેવાય છે. વિ. સં. ૬૭૦ સુધી ગુજરાત ઉપર વલભીવંશના રાજાઓને અમલ રહ્યો હોવાનું જણાય છે. આ વંશનો છેલ્લો રાજા શિલાદિત્ય થએલ, તેનું રાજ્ય સીથીઅન (હાલ જેઓ કાઠી તરીકે ઓળખાય છે તે લોકોએ ચઢાઈ કરી લઈ લીધું હોવાનું મનાય છે. - વલભીપુરમાંથી નાસી છુટેલા કે પછી બીજા કોઈ સાહસિક રજપૂતે ગુજરાતના અતિપ્રખ્યાત શ્રીશંખેશ્વર મહાતીર્થ પાસેના પંચાસર ગામમાં રાજ્ય સ્થાપ્યું. આ રાજાઓ ચાવડા વંશના હતા. વિ. સં. ઉપર માં અહીં જયશિખરી નામે રાજા હતો. આ વખતે કનોજ દેશના કલ્યાણનગરમાંના સોલંકી વંશના ભૂવડ નામના રાજાએ મેટા લશ્કર સાથે પંચાસર ઉપર ચઢાઈ કરી, ભાવિ–ોગે તેમાં જયશિખરી મરા, અને તેની સગર્ભા રાણી ભાગીને જંગલમાં ગઈ, જંગલમાં વૈશાખ સુદ ૧૫ના દિવસે રાજકુમારને જન્મ થયે-તે ઉપરથી તેનું નામ વનરાજ પડ્યું. - તે વખતના યતિ શ્રી શીલગુણસૂરિ મ. જંગલમાં ઝાડપર બાંધેલા કપડાના હીંચકામાં સૂતેલા છ મહીનાના વનરાજ ઉપરથી સૂર્ય ફરવા છતાં ઝાડની છાયા ન ખસતી જોઈને કુતૂહલથી ધારીને જોતાં બાળકની રેખાઓ અને સુંદર લક્ષણોથી “ભવિષ્યમાં કઈ મહાન વ્યક્તિ થશે એમ ધારી તેની માતા (રાણી)ને ઉપાશ્રયમાં આશ્રય આપ્યો. કાલક્રમે વનરાજે પિતાના મામા સુરપાળ સાથે વ્યવસ્થિત તૈયારી કરી ભુવડને I Page #64 -------------------------------------------------------------------------- ________________ M BOVU હરાવી પંચાસરનું પિતાનું પૈતૃક રાજ્ય પાછું મેળવ્યું, પણ પિતાની રાજધાની તરીકે આજે જ્યાં પાટણ શહેર છે ત્યાં અણહિલ નામના ઉપકારી ભરવાડના નામ ઉપરથી અણહિલવાડ નામે વિ. સં. ૮૦૨ ના ચિત્ર વદ-૨ ને રેજ નગરી વસાવી. પિતાની માતાને ખરે વખતે આશ્રય આપી ઉપકાર કરનારા શ્રી શીલગુણસૂરિ મને ઉપકારી તરીકે માની પંચાસરથી તેઓના ઈષ્ટ ઉપાસ્ય દેવ શ્રીપાશ્વનાથ પ્રભુના સુંદર બિંબ સાથે પાટણમાં લાવવામાં આવ્યા. તે શ્રી પાર્શ્વનાથ પ્રભુનું બિંબ પંચાસરા પાર્શ્વનાથ તરીકે આજે પણ પાટણ શહેરમાં બિરાજમાન છે, લાખો રૂપિઆ ખચીને તેને જીર્ણોદ્ધાર હાલમાં થયે છે અને તેના સ્થાને નવું સુંદર જિનાલય તૈયાર થયું છે. વનરાજે પોતાના વનવાસ દરમિયાન આર્થિક સહાયતા આપનાર ચાંપરાજ શેઠને મંત્રીશ્વર બનાવ્યા, તેના નામ ઉપરથી ચાંપાનેર વસાવ્યું, વનરાજ ૬૦ વર્ષ રાજ્ય ભોગવી ૧૧૦ વર્ષનું લાંબું આયુષ્ય પૂર્ણ કરી વિ. સં. ૮૬૨ માં સ્વર્ગવાસી થયે, તે પછી વિ. સં. ૮૬૨ થી ૯૮ સુધી ગરાજ, ક્ષેમરાજ, ભુવડ, વીરસિંહ, રાદિત્ય અને સામંતસિંહ ગુજરાતની રાજ્યગાદીએ આવ્યા. સામંતસિંહને પુત્ર ન હોવાથી પિતાના ભાણેજ મૂળરાજ સોલંકીને દત્તક લીધે. પણ રાજ્યના લેભથી મામાને મારી વિ. સં. ૯૮ માં તે પોતે ગાદીએ બેઠે, ત્યારથી ગુજરાતમાં સેલંકી-વંશનું રાજ્ય થયું. મૂળરાજ સોલંકીએ ગુજરાતની આણ ચોતરફ ફેલાવી, તે ચુસ્ત શિવભક્ત હતા, તેમજ વિદ્યા-પ્રેમી પણ હતો, ઉત્તર-પ્રદેશના વિદ્વાન બ્રાહ્મણોને સન્માન પૂર્વક તેડાવી શ્રીસ્થલ (સિદ્ધપુર), ખંભાત, શિહેરમાં વસાવ્યા. હિંદુઓને પવિત્ર નદી તરીકે માન્ય સરસ્વતી નદીના કાંઠે વસેલ શ્રીસ્થલ-સિદ્ધપુરમાં શિવ-ભક્તિના પ્રતીક તરીકે મોટું, ઊંચું, ભવ્ય કલા-સમૃદ્ધ રુદ્રમહાલય નામે મંદિર બાંધવાની શરૂઆત કરી, તે પુરું થતાં પહેલાં જ મૂળરાજ ૫૫ વર્ષ રાજય કરી વિ. સં. ૧૯૫૩માં સ્વર્ગવાસી થયે. આ મંદિરના ખંડેરે આજે પણ સિદ્ધપુરમાં રૂદ્રમાળના ખંડેર તરીકે ઓળખાય છે. મૂળરાજ પછી વિ. સં. ૧૦૫૩ થી ૧૧૨૮ સુધી ચામુંડ, વલ્લભસેન, દુર્લભસેન અને ભીમદેવ (પ્રથમ) એમ ચાર રાજા થયા. Page #65 -------------------------------------------------------------------------- ________________ ર DupiniEURS આ રાજાઓના વખતમાં મહમદ-ગિઝની સામનાથ-મહાદેવના મંદિરને તેડવા ચઢી આવ્યેા હતા. વલ્લભસેને તથા ભીમદેવે તેની સાથે લડાઇ કરી, છતાં મહમ્મદ-ગિઝનીએ સામનાથનું મંદિર તેાડયું અને લૂટીને પાછા ગયા, ત્યાર પછી ભીમદેવે પેાતાનું રાજ્ય પાછું સભાલ્યુ. આ વખતે અજમેરના રાજા વિશલદેવ ચૌહાણે ખીજા રજપૂત રાજાએ સાથે મંત્રણા કરી ચેાગ્ય સહકાર મેળવી મુસલમાનાના કબજામાં રહેલ પ્રદેશને જીતી મુસલમાનાને ભારતમાંથી હાંકી કાઢવા ઝુંબેશ ઉપાડી, તેમાં ભાવિ–ચાગે ભીમદેવે સહયાગ ન આપ્યા, તેથી છ ંછેડાએલા અજમેરના રાજા વિશલદેવે ગુજરાત પર ચઢાઇ કરી, તે પ્રસ ંગે થયેલ યુદ્ધમાં ભીમદેવ હાર્યાં. સ્થળે વિશલદેવે વિજ્ય મેળવ્યા, તે સ્થળે પેાતાના નામથી વિ.સ. ૧૦૮૦ લગભગમાં વિસલનગર શહેર વસાવ્યું, જે આજે વિસનગર કહેવાય છે. આ ભીમદેવના સમયમાં ચંદ્રાવતીના રાજા અને પાટણના ફ્રેંડનાયક વિમલશાહે આબુ ઉપર અને કુ’ભારિયામાં પૂ. આ. શ્રી ધમ ઘાષસૂરીશ્વરજીમ.ની પ્રેરણાનું પાન કરી શ્રી વીતરાગ પ્રભુ પ્રત્યેની અપૂર્વ ભક્તિથી ભવ્ય નમૂનેદાર કોતરણીવાળા શિલ્પ-સમૃદ્ધ દહેરાસરા અ ધાવ્યાં. ભીમદેવ (પહેલા) પછી વિ. સં. ૧૧૨૮ માં રાજા કણુ ગાદીએ આવ્યો, તેણે મેઢેરાનુ દેવલ અને કર્ણસાગર તળાવ બંધાવ્યું, તેની રાણી મીનલદેવીએ ધાળકાનું તળાવ અને વીરમગામનુ સુનસર તળાવ અંધાળ્યુ. કરણરાજ પછી તેના પ્રતાપી પુત્ર સિદ્ધરાજ-જયસિહ વિ. સ. ૧૧૫૦ માં ગુજરાતની ગાદીએ આન્યા. સિદ્ધ્પુરનું મૂળનામ શ્રીસ્થળ હતુ, પણ સિદ્ધરાજે તેના પુનરુદ્ધાર કર્યાત્યારથી તે સિદ્ધપુર કહેવાયું, સિદ્રાજે પાટણમાં સહસ્રલિંગ તળાવ બંધાયુ તથા પેાતાના પૂર્વજ મુળરાજે બંધાવવા શરૂ કરેલું, પણ અધૂરું રહેલ રૂદ્રમહાલય મંદિર બંધાવી પૂર્ણ કર્યું. આ સિદ્ધરાજે પોતાની પાછળ કુમારપાલ ગાદીએ ન બેસે–તે ખાતર કુમારપાલને મારી નાખવાના અનેક પ્રયત્ના કરેલા, પણ પુણ્યયેાગે કુમારપાલ દરેક વખતે બચી જતા, છેવટે પેાતાના ખનેવીની લાગણીથી કુમારપાલ વિ. સ’. ૧૧૯૯માં ગુજરાતની ગાદીએ આવ્યા. આ २०. IF ; ૨ ક કા Page #66 -------------------------------------------------------------------------- ________________ મહારાજા કુમારપાલે સિદ્ધરાજના ઉપદ્રવ વખતે નાસ-ભાગમાં જેટલા પિતાના ઉપકારી હતા, તે બધાને યાદ કરી કરીને તે-બધાંનું ગ્ય સન્માન કરેલ, સૌથી વધુ ઉપકારી શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના તે તે અનન્ય ઉપાસક બન્યા. તેમના ઓજસ્વી ઉપદેશ અને હિતકર માર્ગદર્શનથી પિતે જેન-ધર્મના ચુસ્ત રાગી બન્યા. પિતાના આખા રાજ્યમાં • જીવદયા-યણને વિયવજ ફરકાવ્યો. • અઢાર દેશમાંથી સાત વ્યસનને સર્વથા નાબૂદ કર્યા. • “મારી'' હિંસા) શબ્દને વપરાશ પણ બંધ કરાવ્યું. . • પશુઓને પીવાના પાણીના હવાડાઓમાં પણ ગાળેલા પાણીની વ્યવસ્થા કરાવી. સીત્તેર વર્ષની વૃદ્ધ વયે પણ શ્રાવકનાં સમ્યકત્વ મૂળ બાર વતે ઉચ્ચરી યથાશય નિરતિચારપણે પાળવા પ્રયત્ન કર્યો. ગગન–ચુંબી જગવિખ્યાત અત્યંત ઊંચું દહેરાસર તારંગા તીર્થમાં બંધાવ્યું હજારે જિનાલય બનાવ્યાં, વિવિધ રીતે સાધમિકેની ભક્તિ કરી. એકંદર મહારાજા કુમારપાલે વિવિધ રીતે જન–શાસનની પ્રભાવના કરી. પિતાના ધર્મગુરુ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજના સ્વર્ગવાસ પછી ટુંક સમયમાંજ (છ મહિના પછી) વિ. સં. ૧૨૩૦માં ૮૪ વર્ષની વયે કુમારપાલ મહારાજાને સ્વર્ગવાસ થયે. ત્યાર પછી અજયપાળે અને બાળ મૂળરાજે ટુંક સમય રાજ્ય ભોગવ્યું. પછી ભોળો ભીમદેવ રાજા થયે, અને તે ૬૩ વર્ષ રાજ્ય કરી વિ. સં. ૧૨૯ માં મરણ પામે. ભોળા ભીમદેવ પછી ત્રિભુવનપાલ રાજા , પણ તેની રાજ્ય ચલાવવાની યેગ્યતા ન હોઈ વાઘેલા વંશના ધોળકાના રાણું વિસલદેવે તેને ઉઠાડી મૂકો અને ગુજરાતની રાજ્ય ગાદી ઉપરથી સોલંકી વંશને અંત આવ્ય, ગુજરાતનું સામ્રાજ્ય વાઘેલા વંશના હસ્તે ગયું. વાઘેલા વંશમાં વિશળદેવ પછી અનદેવ અને સારંગદેવ રાજા થયા, છેલ્લે રાજા કરણ ઘેલો) વિ. સં. ૧૩૩૫માં ગાદી ઉપર આવે, પણ તેના પ્રધાન માધવરાયની આ અભાવના કરી. : Page #67 -------------------------------------------------------------------------- ________________ SES ZAVIŠTEURS સ્ત્રી રૂપસુંદરીના રૂપમાં મુગ્ધ બનેલ રાજા કરણે ભાવિ-ગે મર્યાદા મૂકી છળ પ્રપંચથી રૂપસુંદરીને પિતાની રાણું બનાવી. આ ઉપરથી છંછેડાએલા માધવરાયે બદલે લેવાના ઈરાદાથી-દિલ્હી જઈ ત્યાંના બાદશાહ અલાઉદ્દીન ખીલજીને ગુજરાતની સમૃદ્ધિનું પ્રલોભન આપી ગુજરાત પર ચડાઈ કરવા ઉશ્કેર્યો. તેથી અલાઉદ્દીને પિતાના ભાઈ અલપખાનને મોટું લશ્કર લઈ વિ. સં. ૧૩૫૩માં ગુજરાત પર ચડાઈ કરવા મેક, તેમાં કરણ (ઘેલ) હાર્યો અને પિતાની વહાલી-પુત્રી દેવળદેવીને લઈ ડુંગરમાં લપાઈ ગયા. રાણ મુસલમાનના પંજામાં ફસાઈ પડી, તેને પકડીને દિલ્હી લઈ ગયા, અલાઉદીને તેની સાથે લગ્ન કર્યું, મુસલમાન-ફજેના સીતમથી ગુજરાત પાયમાલ થયું, પ્રજાને જાન -માલની ઘણી ખુવારી થઈ, મંદિરે તૂટ્યાં, ઘણાં મસ્જિદમાં પલટાયાં. ભાગી છૂટેલા કરણ ઘેલા) ને ડુંગરમાંથી મુસલમાની ફેએ પાંચ-છ વર્ષે પણ શોધી કાઢયે, પિતાને બચાવ કરવા કરણ ઘણું લડે, પણ છેવટે વિ. સં. ૧૩૬૦ માં મુસલમાનોના હાથે લડાઈમાં મરા, કરણ (ઘેલા)ની વહાલી પુત્રી દેવળદેવીને મુસલમાનો દિલ્હી લઈ ગયા, બાદશાહે પિતાના કુંવર સાથે એને પરણાવી દીધી. - આ રીતે ભાવિની વિચિત્રતાએ કરણ (ઘેલા) ની પરસ્ત્રી-લંપટપણાની ભૂલથી આખા ગુજરાતમાં મુસલમાનોને પગ પેસારે થયે, અને ગુજરાતની ગાદી અસ્ત પામી, ક્ષત્રિના હાથમાંની સત્તા વિધમઓના હાથમાં ગઈ હવે પછી ગુજરાત દિલ્હીના તખ્ત પર શાસન કરતા બાદશાહની સત્તા તળે આવ્યું, બાદશાહો પિતાના તરફથી ગુજરાતને વહીવટ ચલાવવા સુબાઓને મેકલતા હતા. કાલ-કમે દિલ્હીમાં આંતરિક અવ્યવસ્થા અને કલહના કારણે શાસનતંત્ર ખિલજી વંશમાંથી તઘલખ વંશમાં ગયું. - દિલ્હીમાં મહંમદ તઘલખ જ્યારે ગાદી પર આવ્યા, ત્યારે ગુજરાતમાં મુસલમાનો સામે પ્રજાએ અને ક્ષત્રિય રાજાઓએ મળીને દિલ્હીની સત્તા સામે બળવો કર્યો, પણ સત્તાના જોરથી કડી આગળ થયેલી ઝપાઝપીમાં બળવાખેરેને કાબુમાં લઈ–બળવાને દબાવી દીધે. તે પછી ફિજખાન બાદશાહ છે, તેણે વિ. સં. ૧૪૪૭ માં જાફરખાનને આ ગરમાણ * Sા ર ) Page #68 -------------------------------------------------------------------------- ________________ FDCOVUČEN Xml.comm - ગુજરાતના સુબા ખનાવી મેલ્યા, પણ જાફરખાન પેાતાની સ્વતંત્ર સત્તા સ્થાપવાના ઈરાદે દિલ્હીની સત્તાને અવગણી ગુજરાતમાં મનસ્વી વહીવટ ચલાવવા લાગ્યા, સોમનાથ મંદિરને લૂંટયું, અને વિ, સ, ૧૪૫૯ માં દિલ્હીની સત્તાને ફગવી દઇ પેાતાના પુત્ર તાતારખાનને પાટણમાં રાખી તેના નામથી સ્વતંત્ર ખાદશાહ તરીકે પેાતે બની બેઠો, પણ કુદરતે તેના છોકરા થડા જ વખતમાં લઇ લીધા, તેથી વિ, સ’૧૪૬૩ માં જાફરખાન પોતે જ મુજફ્ફર નામ ધારણ, કરી ગુજરાતના સુલતાન બની ગયા. પણ દ્રોહ અને તૃષ્ણાના પાપે તેને લાંબે કાળ ટકવા ન દીધેા, ચાર વર્ષના ટૂંકા ગાળામાં જ વિ. સં. ૧૪૬૭માં તે મરી ગયા, પછી તેના દીકરાના દીકરા. અહમદશાહ ગાદીએ આવ્યા, તેણે વિ, સ', ૧૪૭૧ માં પેાતાના નામથી અહમદાબાદ (હાલનુ ં અમદાવાદ) વસાવી પાટણથી રાજવહીવટ બધા ત્યાં લાવી પોતાની રાજધાની અમદાવાદને બનાવી, આ ખાદશાહના વખતમાં જોર-જુલમથી રજપુતાની કન્યાઓ સાથે મુસલમાના પણવા લાગ્યા અને રજપુતાને વટલાવવામાં આવ્યા, તેમની મેલેસલામ (મૌલા-ઇસ્લામ- ધર્મ પાળનારા) નામની એક જ્ઞાતિ જુદી અની, આ વખતમાં (સધ્ધપુર અને ખીજે જે બ્રાહ્મણા અને વાણીયા વગેરેને વટલાવવામાં આવ્યા, તેઓ વહેારા કહેવાયા. કાળક્રમે વ, સ`, ૧૫૧૫ માં મહમ્મદ બેગડા ગાદી ઉપર આવ્યા, આ માદશાહમાં ધનુ અભિમાન ઘણું હતું, તેણે જુનાગઢ અને ચાંપાનેર (પાવાગઢ) એ જખરા ગઢ જીત્યા અને દ્વારકાના વિશ્વ-વિખ્યાત જગતમંદિરના નાશ કર્યાં, પાતાના નામ ઉપરથી તેણે મહેમદાવાદ વસાવેલ. આ રીતે ગુજરાતમાં એકત ંત્રી રાજ્યવહીવટના અદલે મનસ્વીપણે વહીવટ ચાલતા રહ્યો, વિ. સ. ૧૫૨૯માં સમ્રાટ્ અકબરે ગુજરાત જીતી લઇ સ્વતંત્ર-રાજ્યના અંત આણ્યે. આ પછી માગલાઈ-રાજ્ય-અમલ શરૂ થયા, દિલ્હીથી સમ્રાટ્ અક્બરવડે નીમાએલ મુગલ સુમાએ ગુજરાતનેા વહીવટ ચલાવતા, પણ જાતિ-સ્વભાવને લઇને સૂખાઓ અંદરોઅંદર લતા અને વહીવટમાં અંધેર ચાલતું. આ બાજુ દિલ્હીની ગાદી ઉપર જ્યારે વિ.સ. ૧૭૧૪થી ૧૭૬૩ દરમિયાન સમ્રાટ્ ઔર'ગઝેબ શાસન ચલાવતા હતા— ]] વ ન २३ સ ર ત્ર Page #69 -------------------------------------------------------------------------- ________________ MESEJAHTEMAS તે દરમિયાન મહારાદ્ધમાં છત્રપતિ શિવાજીના વિ. સં. ૧૭૧ થી ૧૭૩૬ શાસન કાળ દરમિયાન મરાઠી સત્તા પ્રબળ બની હતી, શિવાજીએ ગુજરાતમાંથી મુસલમાનોને હટાવવા અવારનવાર ભારે પ્રયત્ન કર્યા, વિ.સં. ૧૭૨૦ અને ૧૭૨ ૬માં સુરત શહેર ઉપર ચઢાઈ કરી વિજય સાથે ખૂબ ધન મેળવ્યું, વિ.સં. ૧૭૩૬માં શિવાજીનું મૃત્યુ થયું. વિ.સં. ૧૭૫૮માં મરાઠા સરદારોએ ફરીથી સુરત ઉપર આક્રમણ કર્યું, આ પ્રમાણે અવાર-નવાર મરાઠાઓના હુમલા ગુજરાત પર ચાલુ રહ્યા. છત્રપતિ શિવાજીના પૌત્ર શાહુમહારાજા (વિ. સં. ૧૭૬૪ થી ૧૮૦૪) ના સેનાપતિ ખંડેરાવ-દાભાડેએ વિ. સં. ૧૭૬૧માં મુસલમાન સાથે સખત ટક્કર ઝીલી–મુસલમાનોને હરાવી–તગેડી મૂક્યા, તેમજ વિ સં. ૧૭૬૮માં સુરતથી ઔરંગાબાદ બાદશાહનો ખજાને લઈને જઈ રહેલા ઈબ્રાહીમને દાભાડેએ હરાવી પ્રજાને કબજે કર્યો. આ વખતે નિઝામ-હેદરાબાદરાજ્ય-સ્થાપક અફજા અને સૈયદ સૂબા-આલમ અલીખાનને સેનાપતિ દાભાડેએ મદદ કરી, તે લડાઇમાં દામાજીરાવ ગાયકવાડ નામના સૈનિકે ખૂબજ વીરતાભર્યું પરાક્રમ દર્શાવેલ, જે ઉપરથી ખુશ થયેલા સેનાપતિ દાભપડેએ શાહુ મહારાજા આગળ તેની ખૂબ પ્રશંસા કરી. જેથી શાહમહારાજે દામાજી ગાયકવાડને સમશેરબહાદુરના ઈલ્કાબથી વાળે અને લશ્કરમાં સારી પ્રતિષ્ઠિત પદવી પર નિમણુંક કરી. થોડા સમયે ખંડેરાવ-દાભાડે મર્યા પછી તેને પુત્ર ગ્રંબકરાવને સેનાપતિપદ મળ્યું, અને દામાજી ગાયકવાડની જગ્યા તેમના ભત્રીજા પીલાજીરાવને મળી. આ પીલાજીરાવ જ ગાયકવાડી રાજ્યના મૂળ સ્થાપક મનાય છે. તે વખતે સેનગઢ મેહવાસી ભીલ લોકેના તાબામાં હતું, તેમની પાસેથી પીલાજી રા વિ. સં. ૧૭૭૫માં તેને ડુંગર કબજે કરી ત્યાં કિલ્લે બના, ગાયકવાડ સરકારની મૂળ ગાદી અહી સ્થાપી. વિ. સં. ૧૭૮૬માં બાબીઓ પાસેથી વડેદરા જીતી લઈ પિતાની રાજધાની તરીકે તેને બનાવીને પીલાજીરાવે ગુજરાતમાં ગાયકવાડી-રાજ્યની શુભ સ્થાપના કરી. આ પછી પીલાજીરાવ અને બાજીરાવ-પેશ્વા વચ્ચે લડાઈ થઈ તેમાં પેશ્વા હારી ગયા, ફરી ભીલપુર આગળ લડાઈ થઈ, તેમાં સેનાપતિ મરણ પામ્યા, પરિણામે પેશ્વાની સત્તા મરાઠાઓ ઉપર નામની રહી. WOJOWY - 10006 Page #70 -------------------------------------------------------------------------- ________________ નિકો 0 2 02228 અ , આ લડાઈ પછી પેશ્વા બાજીરાવ પિતાની રાજધાની સતારા (પૂના) લઈ ગયા અને મરાઠાઓ વધુ અનિષ્ટ ન કરે–તેથી કુનેહ વાપરી મરી ગયેલા મરાઠા સેનાપતિની જગા તેના બાલ-પુત્ર જસવંતરાવને આપવાનું જાહેર કરી તેના વાલી તરીકે તેની માને નીમી અને તેમના તરફથી બધે વહીવટ ચલાવવા માટે પીલાજીરાવ ગાયકવાડને “સેના ખાખેલને ઇલકાબ આપી નીમ્યા અને ગુજરાતની તમામ વહીવટ બાળ-સેનાપતિવતી પીલાજીરાવને . વિ.સં. ૧૭૮૭માં ગુજરાતના સૂબા શેર બુલંદખાને કરેલ મરાઠાઓ સાથેના કોલકરાર દિલ્હીના બાદશાહને પસંદ ન પડવાથી દિલ્હીથી બાદશાહે શેરબુલંદખાનને હઠાવવા માટે જોધપુરના મહારાજા અભયસિંહજીને ગુજરાતના સુબેદાર નીમી મોટું લશ્કર લઈ ગુજરાત મોકલ્યા. તેણે લડાઈ કરી શેરબુલંદખાનને હરાવી અમદાવાદ કબજે કરી વડેદરા જીતી લઈ કેટલાક કિલ્લા કબજે કર્યા અને વડેદરાનો અધિકાર બાબી મહમ્મદ-બહાદુરખાન (શેરખાન)ને સેં. આ ખબર પડતાં જ પીલાજીરાવે મટી ચડાઈ કરી, બાદશાહના કેટલાક મુખ્ય કિલ્લાઓ કબજે કર્યા, આથી ગુસ્સે થએલા અભયસિંહે દગો કરી પીલાજીરાવને વિ.સં. ૧૭૮૮માં મરાવી નંખા, પણ પીલાજીરાવના પુત્ર દામાજી ગાયકવાડે વિ.સં. ૧૭૯૦માં શેરખાન–બાબી પર આક્રમણ કરી વડોદરાનો કબજે લીધે, ત્યારથી અખંડપણે ગાયકવાડની રાજસત્તા વડોદરામાં સ્થિર બની, દામાજીરાવે વડેદરા ઉપરાંત બીજાં ઘણું શહેરોનો કબજે બાબી લોકો પાસેથી મેળવે, ગુજરાતમાં રહેલા મોગલ સૂબાઓને હંફાવ્યા અને ધીરે-ધીરે મેગલ સામ્રાજ્ય અસ્ત થવા પામ્યું, આ અરસામાં કેટલાક મુસલમાન ઉમર સ્વતંત્ર પિતાનું રાજ્ય સ્થાપવા લાગ્યા, તેમાં કમાલુદીન બાબી અમદાવાદને કબજે કરી જામી પડે, પણ ગાયકવાડ અને પેશ્વા બંનેએ ભેગા મળે કમાલુદીનને હંફાવી અમદાવાદથી ભગાડ, પાટણ, વિસનગર અને વીજાપુર સિવાય બાકી તમામ ગુજરાત પર ગાયકવાડની સત્તા સ્થપાઈ. વિ. સં. ૧૮૧લ્માં કમાલુદીન પાટણમાં જ મરી ગયે, પછી દામાજીરાવે વીસનગરમાં રહેતા બાબી રાજક્તઓ પર કુનેહથી ચારે બાજુથી ભીંસ લેવા રૂપે ચડાઈ કરી, વીસ મહિના સુધી કિલ્લાની મજબુતાઈને લીધે બાબીઓએ ટકકર ઝીલી. છેવટે કાંકરેજી કેળીઓ (જેમને પૈસાના બળે બાબીઓએ લશ્કરમાં ભરતી કરેલ) - - , , , .e Page #71 -------------------------------------------------------------------------- ________________ SCHUTZEEUCRE ના વિદ્રોહ અને અંદરના મતભેદથી ન છૂટકે બાબીઓને બિનશરતી શરણાગતિ દામાજીરાવની ચરણે લેવાની ફરજ પડી - દામાજીરાવે ઉદારતાથી બાબી લોકોને પિતાની માલ-મિક્ત પાટણ, વિસનગર વગેરેમાંથી લઈ જવા દીધી અને સમી, રાધનપુર તથા નાનાં ત્રણ–ચાર ગામ તેમને કબજે રહેવા દઈ બાકીને આ પ્રદેશ ગાયકવાડી સત્તા તળે લીધે. આ પ્રમાણે વિ. સં. ૧૮૨૨માં પાટણ, વિસનગર, વીજાપુર અને મહેસાણું પ્રાન્તને ઘણે ભાગ ગાયકવાડના તાબામાં આવ્યું. પણ વિ. સં. ૧૮૧૯માં ગુજરાતમાં મરાઠાઓની સત્તાને અન્ત આવવા માંડે અને કંપની સરકારની સત્તા સર્વોપરી બનવા લાગી, એટલે ગાયકવાડનું રાજ્ય અંગ્રેજોના તાબાના રાજ્ય જેવું બની ગયું. ત્યાંના મહારાજા અને બ્રિટીશ રેસિડેન્ટ વચ્ચે કેટલીક વાર ઝઘડા પણ થતા. વિ. સં. ૧૯૨૬ (ઈ. સ. ૧૮૭૦) માં ગાદીએ આવેલ મહારાજા મલ્હારરાવના સંબંધે બ્રિટિશ રેસિડેન્ટ કર્નલ ફેરે સાથે બગડવાથી તેણે વિરૂદ્ધ રિપોર્ટ કર્યો. ઝઘડો નિવારવા માટે વડોદરા રાજ્ય મુંબઈ સરકાર પાસેથી લઈને કલકત્તા સરકારના હાથ નીચે મૂકાયું. પછી કનલફેરેના આક્ષેપના આધારે બ્રિટીશ સરકારે મહારરાવને રાજ્યકારભાર ચલાવવા ગેરલાયક ઠરાવી તેઓને પદભ્રષ્ટ કર્યા. - આ રીતે વિ.સં ૧૯૨૯ (ઈ.સ.૧૮૭૩) પછી ગુજરાતમાં છુટા-છવાયા અવસરને લાભ લઈ અંગ્રેજોનું શાસન સ્થિર થવા માંડયું, અને વિ.સં. ૧૩૬૦ લગભગ કરણઘેલાના વખતથી અવ્યવસ્થાથી અસ્થિર થયેલ ગુજરાતના શાસનતંત્રને લાભ વિધમી સત્તાએ ઘણે લીધે. પરંતુ પૂજ્ય ચરિત્રનાયકશ્રી જેવા મહાન પ્રભાવક પુણ્યશાલી મહાપુરુષના જન્મના બે વર્ષ પહેલાં ગુજરાતની રાજકીય પરિસ્થિતિ થાળે પડવા આવી હતી. આ પણ મહાપુરૂષનો એક અગમ્ય મહિમા ગણી શકાય. , , COMMISSION IITY Page #72 -------------------------------------------------------------------------- ________________ 120 LVICULUM ' જ S પ્રકરણ-૬ છે કે ગુજરાતનો વિહંગમ પરિચય છે કેટલાક વિદ્વાનોની દષ્ટિએ ભારતને ત્રણ વિભાગમાં વહેંચી શકાય, (૧) ગંગા ને યમુનાના તટને પ્રદેશ તે પૂર્વ-સમુદ્ર સુધી, (૨) યમુનાથી ગોદાવરી સુધી તે પશ્ચિમ-સમુદ્ર સુધીને, (૩) ગોદાવરીની દક્ષિણને પ્રદેશ. આમાંથી બીજો વિભાગ-જેમાં રાજપુતાના, મધ્યપ્રાતે, ગુજરાત વગેરેનો સમાવેશ થાય છે, તે ઘણી વખત એચકી રાજ્ય નીચે રહેલા છે, તેમાં ઘણે અંશે એક પ્રકારની રીતભાત અને બેલી પ્રવર્તે છે. છતાં આ આખા વિભાગમાં ગુજરાતનું વ્યક્તિત્વ નિરાળું અને મોહક દેખાય છે. - ભારતના પશ્ચિમ કિનારાના આ પ્રદેશનાં નામ અને સીમા વારંવાર બદલાતાં રહ્યાં છે. ભારતના નંદનવનના નામથી ઓળખાતા આ પ્રદેશ દરિયાથી કયાંય સો માઈલથી દૂર નથી. કેટલીક જાતિઓએ આ વિસ્તારને પિતાનું નિવાસસ્થાન બનાવ્યું છે. રજપૂતાનામાં ગુર્જર નામે ઓળખાતું સ્થળ કે એ નામને જે પ્રદેશ આવેલું હતું, ત્યાંના વીર યોદ્ધાઓએ માત્ર ઉત્તરના જ નહિ, દક્ષિણના પણ ઘણા મોટા વિસ્તાર ઉપર પિતાની હકુમત જમાવી હતી. આ ઉપરથી જ્યાં તેમણે ચાર-પાંચ સદીથી વધુ સમય સુધી રાજ્ય કર્યું હતું. તે દેશ સ્વાભાવિક-કમે “ગૂજર” “ગુજરભૂમિ” અને “ગૂજરદેશ' તરીકે ઓળખાવા લાગે, પછી આ Page #73 -------------------------------------------------------------------------- ________________ STANJEIRS ગૂજરમંડળ “ગૂજરસના નામે વપરાતે થયે, તેમાંથી ગૂર્જરત્તા, ગૂજરત્તા થઈ ગુજરાત બન્યું લાગે છે. અત્યારે ઓળખાતા ગુજરાતને અને તેની સીમામાં કયા પ્રદેશને સમાવેશ થાય છે. તેને નિર્ણય તેમાં વસતા લોકોની માતૃભાષાના ધોરણે મુખ્યત્વે કરી ઈ. સ. ૧૯૬૦ની મે-ની પહેલી તારીખે ગુજરાત-રાજ્ય' ના રૂપમાં થયે છે. આમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાત તરીકે ઓળખાતા પ્રદેશને તેમજ અગાઉના વડેદરા રાજ્ય અને કચ્છ-સૌરાષ્ટ્રને સમાવેશ થાય છે. . ભારત દેશની અદયુગીન સુધારા પ્રમાણે થયેલી વ્યવસ્થા મુજબ પંદરમા રાજ્યનું સ્વરૂપ પામેલ આ ગુજરાતનો પ્રદેશ ભારતના પશ્ચિમ કિનારે ૨૦,૧ થી ૨૪,૭° ઉત્તર અક્ષાંશ અને ૬૮,૪ થી ૭૪,૪° પૂર્વ રેખાંશ વચ્ચે આવેલ છે. તેની પશ્ચિમે અરબી સમુદ્ર, પૂર્વમાં રાજસ્થાન, દક્ષિણ-પૂર્વમાં મધ્યપ્રદેશ, અને દક્ષિણે મહારાષ્ટ્ર આવેલા છે. આ ગુજરાત રાજ્યને વિસ્તાર ૧૭૪૦૩૫ ચિ. કી. મી. ને છે, જેમાં ૨,૩૯,૭૯,૯૦૦ એકર જમીન ખેડાણ લાયક છે, તથા ૧,૨૪,૫૭,૮૦૦ એકર જમીન વેરાન છે, વળી ૨૧૦૮૬૦૦ એકર જમીન જંગલોની છે. બનાસ, સરસ્વતી, સાબરમતી, મહી, નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ તેમજ મછુ, આજી, ખારી, શેત્રુજી, મહેર, દમણગંગા વગેરે નાની પણ સમૃદ્ધ નદીઓથી વીંટળાયેલ આ રાજ્યની ટુંક માહિતી નીચે મુજબ છે.. ગુજરાત રાજ્યનું સંક્ષિપ્ત દર્શન ૧૧૬૯૭૧ ચો. મા. (1) ક્ષેત્રફળ – (૨) જિલ્લા(૩) તાલુકા – (૪) ગામ-- ૧૯ ૧૮૫ (૫) શહેર(૬) જનસંખ્યા- (૭) બંદર (૮) હવાઈ મથકે- ૧૭૫ ૨૬૬૬૦૯૨૯ પર ૧૬ ૧૯૦૧૭ ઇતિહાસમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત કરનાર આ રમણીય પ્રદેશમાં એક–સામાન્ય જીવનદષ્ટિ, એક–સામાન્ય સંસ્કાર સમૃદ્ધ સામાજિક પરંપરા તેમજ એક સામાન્ય ભાષા અને સાહિત્ય ધરાવતી પ્રજા વસે છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ YAM, Z VUOVUN ૧૩ જુનાગઢ ભારતના દરિયાકાંઠાને સમૃદ્ધ આ પ્રદેશ નીચે મુજબના ૧૯ જિલ્લાઓમાં ફેલાયેલ છે. કરાર કરી કરી . જેના E ગુજરાતના ૧૯ જિલ્લાઓની માહિતી ક્રમાંક જિલ્લાનું નામ ક્ષેત્રફળ (ચે.મા.) જનસંખ્યા (૧૯૭૧ મુજબ) તાલુકા ગામ જામનગર ૪૨૧૬ ૧૧૧૧૩૭૬ ૧૦ ૭૦૧ રાજકોટ ૪૦૭૨ ૧૬૨૧૫૭૮ ૮૫૫ સુરેન્દ્રનગર ૪૨૪૯ ૮૪૫૯૧૯ ભાવનગર ૪૭૯૯ ૧૪૦૫૬૧૪ ૮૮૧ અમરેલી ૧૭૩૦ ૮૪૭૯૧૨ ૧૦ ૫૯૫ ૩૮૯૦ ૧૬૫૪૧૬૯ ૧૦૬૯ ૧૭૦૨૨ ૮૪૯૫૫૭ ૯૦૫ બનાસકાંઠા ४६६३ ૧૨૬૫૨૫૭ ૧૧ ૧૩૫૯ સાબરકાંઠા ૨૮૩૧ ૧૧૮૬૮૩૩ ૧૫૦૦ મહેસાણું ૩૭૧૨ ૨૦૯૧૧૭૯ ૧૦૮૪ ગાંધીનગર ८०३ ૨૦૦૫૮૧ અમદાવાદ ૩૫૦૨ ૨૯૦૫૨૩૩ ૭ ૬૮૩ ખેડા ૨૫૯૬ ૨૪૪૨૪૪૬ પંચમહાલ ૩૪૯૭ ૧૮૪૬૨૮૦ ૧૧ ૧૯૧૫ વડોદરા ૨૯૮૦ ૧૯૭૬૧૯૬ ૧૨ ૧૬૯૧ ભરૂચ ૨૯૧૭ ૧૧૦૬૦૭૬ ૧૧ ૧૨૧૭ ૧૭ સુરત ૩૬૮૫ ૧૭૮૨૧૪૮ ૧૩ ૧૨૮૦ - વલસાડ ૧૧૯૦ ૧૪૨૮૩૩૪ - ૮ ૮૩૨ ૧૯ ડાંગ , ६७० ૯૪૨૪૧ ૩૧૨ ઉપર મુજબના સંસ્કાર–સંપન્ન પ્રજાના વસવાટરૂપ ૧૯ જિલ્લાઓથી શોભતા કુદરતી સૌન્દર્ય સભર ગુજરાત પ્રદેશની સાહજિક સુષમાને બિરદાવનાર પૂ. ચરિત્રનાયકશ્રી શાસન-ધર્મ અને સંઘની શેભા, મહિમા અને સમૃદ્ધિને વધારનાર ઉદાત્ત, સાત્વિક ગુણોથી સંપન્ન જીવન જીવનારા બન્યા-તેમાં કુદરતી સંકેત પ્રમાણે આર્ય–સંસ્કૃતિના તેમજ પ્રાકૃતિક રમણીયતાના સુમેળનું તત્વ ઉપગી થઈ શકયું, એમ ઊંડું વિચારતાં સહેજે સમજાય છે. છે ? ૧૮ - IST Page #75 -------------------------------------------------------------------------- ________________ VZUDAVEENDE T ર કરી : પ્રકરણ-૭ : ખેડા જિલ્લાનું મહત્ત્વ પક છે ' - ૬ર ગુજરાતના ૧૯ જિલ્લાઓમાં અમદાવાદ પાસે આવેલે ખેડા જિલ્લે આપણું ચરિત્રનાયકશ્રીના જન્મથી ભાગ્યવાન થયે છે. તેથી તેનાં પણ ચેડાંક સંભારણું જોઈએ !. ગુજરાત રાજ્યની ફળદ્રુપ-ભૂમિને પ્રદેશ એટલે ખેડા જિલ્લો” !!! કે આ જિલ્લા પ્રાચીન સમયથી ઈતિહાસ અને સંસ્કૃતિમાં મહત્વનું સ્થાન ભગવતે આવ્યું છે. ગુજરાતભરમાં એક જુદી જ ભાત પાડતા અને નયન રમ્ય હર્યા–ભય રસાળ મેદાને, સમૃદ્ધ ખેતીવાડી તેમજ ખંભાત જેવા ધીકતાં બંદરને લીધે જાણીતા આ જિલ્લાની ભૂમિ પ્રાચીનતમ શિલ્પસમૃદ્ધ-સ્થાપત્ય, નાના ડુંગરે, નદીઓ, સરોવર, વગેરેથી સમૃદ્ધ છે. તેનું ક્ષેત્રફળ ર૬૭૦,૮ ચો. મા. અને જંગલનું ક્ષેત્રફળ ૪૬૮૯ ચો. માઈલ છે. ખેડા જિલ્લાની વસ્તી ૨૪૪૨૪૪૬ મનાય છે. ૩૮ જેટલાં શહેરો અને ૯ જેટલાં સામાન્ય ગ્રામ આવરતે આ જિલ્લો કૃષિ–સમૃદ્ધિ, વનસંપત્તિ અને ફળદ્રુપ-કોપયુકત જમીનના લીધે “ગુજરાતના ઉદ્યાન”નું બિરૂદ પામે છે. સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો આ જિલ્લા વિષુવવૃત્તની ઉત્તરે લગભગ ૧૩ અક્ષાંશ પાસે આવેલો હોવાથી ભારતના બીજા ભાગો કરતાં તેની આબોહવા સર્વજન-સુખકારી છે. 201ી ના કહીર ||કી ITS : Page #76 -------------------------------------------------------------------------- ________________ TH)> @N07/20 આ જિલ્લાની ઉત્તરે અમદાવાદ તથા સાબરકાંઠાના થોડા ભાગ આવેલો છે. પશ્ચિમ દિશાએ વડોદરા તથા પંચમહાલ જિલ્લો અને દક્ષિણમાં ભરૂચ જિલ્લો આવેલ છે. આ જિલ્લાને વહીવટી સગવડતા ખાતર ત્રણ પેટાવિભાગમાં વહેંચી નાંખ્યા છે, તેમાં નીચે મુજબના ૧૦ તાલુકાઓના સમાવેશ છે. ક્રમાંક નામ ૧ આણુંદ ૨ ખારસદ ૩ ખંભાત ૪ કપડવંજ ૫ માતર ૬ ૭ ૮ ૯ ૧૦ વાડાસિનાર મહેમદાવાદ નડીઆદ પેટલાદ ઠાસરા ખેડા જિલ્લાના ૧૦ તાલુકાની માહિતી વિસ્તાર ચા. મા. ૨૬૦ २३२ ૩૯૯ ૩૮૦ ૨૨૨ ૨૧૬ ૧૯૪ ૨૫૫ ૧૮૩ ૨૫૫ ગ્રામ સખ્યા ८० ૯૫ ૧૦૬ ૧૬૪ ૮૨ ૧૦૩ ७८ ૧૦૯ ૮૩ ૯૯ ૨૫૯૬ ૯૯૯ પ્રાચીનકાળમાં ભારતના એક પ્રાંતમાંથી ખીજા પ્રાંતમાં જવાના માર્ગો જ્યારે જનસાધારણને સુલભ હતા, તે વખતે ખેડા જિલ્લાની વિશેષતા હતી કે— એક મુખ્ય માગ નગરાથી તારાપુર, દહેગામ, નડીયાદ, કઠલાલ, અને કપડવજને માગે ગુજરાતના ઇશાન ખુણે થઈ ડુંગરપુર, મેવાડ થઇને ઉત્તરભારત જતા. બીજો મા નગરા, તારાપુર, ખેડા, થઈને ઉત્તર તરફ અથવા સૌરાષ્ટ્ર તરફ આગળ વધતા. આ ઉપરાંત દક્ષિણુ ગુજરાતથી આગળ વધતા મા મહીસાગર આળ ંગીને આગળ માલવા પ્રદેશ સુધી પહેાંચતા. Xq I IT $$ત્ર $a G Page #77 -------------------------------------------------------------------------- ________________ AMŽIVERRE આબાદીના શિખરે પહોંચેલ આ નગરીથી એક રસ્તે હસ્તિનાપુર (દિલ્હી) અને બીજો દ્વારિકા તરફ પણ જતું હતું. અહીંના બંદરે પૈકી નગરાએ વેપાર વિકસાવવા માંડ્યું હતું. . સ. ની શરૂઆત સુધીમાં તે સમૃદ્ધ રોમન સામ્રાજ્યનાં વહાણે આ જિલ્લાની સરહદે નંગરાતઅને એ માલ દેશના અંદરના ભાગમાં જતે, બીજી બાજુ ગુજરાતના જુદા જુદા ભાગમાંથી અહીં પથર, શંખ વગેરે વસ્તુઓ આવતી, અને છેક મધ્યપ્રદેશમાંથી પણ કેટલાક પદાર્થોની આયાત થતી. ખેડા જિલ્લાની પરિસ્થિતિ અંગે અહીંથી મળતાં શિલ્પ, સિકકાઓ, માટીનાં વાસણો અને મકાન વગેરેના આધારે જણાઈ આવે છે કે–તે ભારતના બીજા ભાગોની સરખામણીમાં જરાય ઉતરતો ન હતો. ઈ.સ.ની પાંચમી સદી પછીના તામ્રપત્રના ઉલેખે પરથી અહીંના ગામો, તેના તાલુકા અને તેનાથી મોટા વિસ્તાર માટેની માહિતી ઉપલબ્ધ થાય છે. પ્રાચીન ઇતિહાસના આધારે જાણવા મળે છે કે-પૂર્વે આનર્ત પ્રદેશના બે ભાગમાં ખેટક–ખેડાને આ ભાગ “માહેય' તરીકે ઓળખાતું હતું, વળી કેટલાક શિલાલેખેના આધારે જાણવા મળે છે કે—કર્કરાજ ખેટક (ખેડા)માં રહી રાજ્ય કરતે હતે. કર્કનાં દાનપત્રોના આધારે (સં ૮૬૮ થી ૮૮૦) લાટ મંડળનું પાટનગર ખેટક હેવાનું જણાય છે. પછી ઈદ્રનિત્ય વર્ષને પુત્ર ગાવિંદ (ચ) પણ લાટ દેશ પર સત્તા ધરાવતે-જેમાં ખેટક મંડળને સમાવેશ હતે. સં. ૯૮૬ પછી થોડાં વર્ષમાં ખેટક મંડળ પર માળવાના પરમાર રાજા સીયક (બીજા)ની સત્તા પ્રવર્તતી હતી, એમ માંડવાસક (મોડાસા) પ્રદેશ સમેતનું ખેટકમંડળ છેક ભેજના સમય સુધી માળવાના પરમાર રાજાઓની સત્તા નીચે હતું. સંવત ૧૮૧૭ની ગાયકવાડ સરકાર અને અંગ્રેજો વચ્ચેની સંધિથી અંગ્રેજોએ ખેડા જિલ્લા પર પ્રભુત્વ મેળવ્યું હતું. MODULHOS Page #78 -------------------------------------------------------------------------- ________________ મિનિટ) 02/ 02 ૧૯૦૫ની સાલમાં સૌ પ્રથમ અંગ્રેજોએ મહી નદીથી ઉત્તરના અને ખંભાતના અખાતની આસપાસના પ્રદેશ માટે કલેકટર નીમવાની શરૂઆત કરી અને એ જ વર્ષમાં એક જિલ્લામાં લશ્કર માટેનું એક મોટું મથક બનાવ્યું. આ જિલ્લાની જમીન નવ નદીઓના પાણીથી તરબળ છે, વળી ભૂગર્ભમાં રહેલી અઢળક ખનિજ સંપત્તિને લઈને આ જિલ્લે આખા દેશમાં મશહૂર બન્યું છે. ભૂસ્તર--શાસ્ત્રીઓના મત મુજબ એહિનપુરા, ગ્રેનાઈટ, સ ત અને મકાન બાંધવાના પત્થર, બેકસાઈટ, ચીનાઈમાટી, કવાટર્સ, અમક, અકીક અને ખનિજ તેલ આ જિલ્લામાંથી સારા પ્રમાણમાં મળી શકે તેમ છે. - આ રીતે પિતાની વિરલતા અને વિવિધતાને ધરાવતા આ જિલ્લામાં વ્યાવહારિક રીતે પ્રખ્યાતિ પામેલા ઘણુ નરર થયા છે. ભૂધરકવિ, કવિ પ્રીતમદાસ, છોટમકવિ, ઝવેરભાઈ નાથાભાઈ અમીન, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, જેમ કવિ, જેઠાલાલ મોતીલાલ પરીખ, મંછારામ મયારામ ભટ્ટ, વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ, મેતીભાઈ નરસિંહભાઈ અમીન, ભિક્ષુ અખંડાનંદ, સરદાર વલ્લભભાઈ પટેલ, હરિલાલ માણેકલાલ દેસાઈ, ભાઈલાલભાઈ દાજીભાઈ અમીન, ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી, પૃથુલાલ હરિલાલ શુકલ (કવિપૃથુ) ૧ આ બાબત એવી પણ વિગત ઇતિહાસમાં નોંધાયેલ છે કે “ ઈ. સ. ૧૮૧ની છઠ્ઠી નવેમ્બરે થયેલ સંધિ પ્રમાણે અંગ્રેજો વિજાપુર ગાયકવાડને સેપે અને માયકવાડ અંગ્રેજોને કપડવંજ તથા ભાલેજ સેપે.” –ડૉ. P. D વૈદ્ય લિખિત “અવશેષની આરાધના માંથી ૨ આ જિલ્લાના અસ્તિત્વ બાબત એવી પણ નોંધ મળે છે કે-“ઈ.સ. ૧૮૧૮ થી ખેડા જિલ્લાના પ્રદેશને પૂર્વ જિલ્લે અને અમદાવાદ તથા તેની આસપાસને પશ્ચિમ જિલે નામ આપી વહીવટ ચાલતે, ઈ. સ. ૧૮૩૦માં કપડવંજ ને અમદાવાદ જિલ્લામાં ભેળવેલ પણ વહીવટી મુશ્કેલીઓ દૂર કરવા ઇ. સ. ૧૮૩૩માં ખેડા જિલ્લે અને અમદાવાદ જિલ્લે-એમ બંનેને સ્વતંત્ર કરી દીધા, ત્યારથી ખેડા જિલ્લે અસ્તિત્વમાં આવ્યું. -. પિપટભાઈ લિખિત “અવશેષની આરાધનામાંથી Page #79 -------------------------------------------------------------------------- ________________ MESSZÍVÓVEURE Aી ટાભાઇ બેચરભાઈ પટેલ જેવા કેટલાય સાહિત્યકાર, શિક્ષણશાસ્ત્રીઓ વગેરે તથા રાજકીય અને સામાજિક આગેવાને તેમજ ધાર્મિક-ક્ષેત્રમાં ભારે નામના મેળવનાર નરરને થયા છે. આપણા ચરિત્ર-નાયક પણ આ જિલ્લાના મુખ્ય મથકરૂપ કપડવંજ નગરના મહામૂલા રત્ન છે, તે પણ એક મહત્ત્વપૂર્ણ વાત છે. એટલેજ કહેવાયું છે કે :શ્રમણ પથના પથિક જયાંથી રત્નસમ અતિ ઉદ્દભવ્યા સાહિત્યને સંયમ તણું જ્યાં સાધના થઇ છે. સદા વૈરાગ્યની આ જન્મભૂમિને કરૂં છું હું વંદના, * ઇતિહાસમાં ઉજવી રહ્યું છે. નામ ખેડા સર્વદા | Eભૂમિનુ મહત્ત્વ ૦ મહાપુરુષ જ્યાં જન્મે છે, ઉછરે છે, તેમજ વિવિધ માં ઉદાત્ત કાર્યો દ્વારા પિતાની સાત્વિક શક્તિઓ વહેવડાવે છે, આ તે ભૂમિ આંતરિક શક્તિઓના કેન્દ્રને સ્પર્શી શકે તેવા આ વિશિષ્ટ અણુઓથી સભર-સમૃદ્ધ બનીને અનેક ઉદાત્ત કે જીવન જીવવા ઈચ્છતા પુણ્યવાનોને પ્રેરણાદાયી બને છે. તેથી જ આવી વિશિષ્ટ ભૂમિએ તીર્થ સ્વરૂપ બની એ જાય છે. જેની નોંધ પુણ્યભૂમિ કપડવંજ નામના પ્રકરણમાં તેમજ પરિશિષ્ટમાં આપેલ છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ DeLUM માઇS JJU -- - - - પ્રકરણ-૮ કપડવંજનો ભવ્ય ભૂતકાળ કપડવંજ તારી યથેગાથા...વંદે વિબુધે ધમકથા... ગરવી ગુજરાતના હદયસમા ખેડા જિલ્લાના તિલક સમું કપડવંજ આજે અનેક સુંદર વિશિષ્ટ ધર્મસ્થાન અને ધર્મભાવનાથી સભર હૈયાવાળા ભાવિક ધર્મપ્રેમી નરરત્નોની અનેરી ગરિમાથી શોભી રહ્યું છે. આ કપડવંજના ઈતિહાસમાં બારોટોના ચોપડે નેંધાએલ કેટલીક પ્રામાણિક ઈતિહાસની બીનાઓ જાણવા જેવી હોઈ અહીં રજુ કરાય છે કે જેથી કપડવંજના ભવ્ય ભૂતકાળની આછી રૂપરેખા જાણી શકાય. કપડવંજની વસાહત ઘણી પ્રાચીન છે. મહારાજા રામચંદ્રજી વનવાસ દરમિયાન અહીં આવ્યાની ધ ઈતિહાસમાં છે, તેમજ સ્કંદપુરાણમાં તથા મહાભારતમાં પણ કપડવંજને ઉલ્લેખ છે. વધુમાં વહીવંચાઓની નેંધના આધારે તેમજ ક૫ડવંજના મુખી કેવળરામ પટેલની પાસે રહેલ જુના દસ્તાવેજો પ્રમાણે એમ પણ જાણવા મળે છે કે – મુખી અમરશીએ ઉઝામાં ચારકેશી કૂવા કરાવ્યા, જ્ઞાતિજન કરી માતાની સ્થાપના કરી, હવાડો ભરાવી ગાયો માટે ભેટ મૂક્યા. બાદ તેમના પુત્ર વસનદા વિ.સં. ૧૨૦૧માં ઉંઝાથી નીકળી રૂપાલ ગયા, ત્યારબાદ આલમપુર આવી તેમના પુત્ર ભાણજી સાથે વસ્યા. આ ભાણજીને ભાવસિંહ નામે દીકરો હતો, જેને છત્રી, રથ, બાર ઘડા અને ત્રણ લાખની પટલાઈ હતી. .. * આ હકીકત ડ. પોપટલાલ વિદ્ય લિખિત અવશેષની આરાધનામાંથી લીધી છે. | SUરિ . ત્રS Page #81 -------------------------------------------------------------------------- ________________ - KHUŽŽVEEUCRE S વિ.સં. ૧૨૧૨, મહા વદ-૪ ભાવસિંહના દીકરા અંબાઈદાસ ક૫ડવંજ આવી વસ્યા. તે વખતે તેણે કપડવંજની જુની વસાહતને શાહના આરેથી ખસેડી નદીના સામા કાંઠે નવી વસાહત કરી-કે જે હાલનું કપડવંજ કહેવાય છે.” મુસલમાની તવારીખમાં પણ નેંધ મળે છે કે “ઈસ. ૧૦૯૨ (વિ. સં ૧૧૪૮)માં અરબસ્તાનમાં મુસાને દીકરે જેલ થયે આ જેલૈલે મુસાઈ અબદુલ્લા અને મુસાઈ મુહમ્મદ નામના પિતાના બે શિષ્યને ગુજરાતમાં ધર્મ–પ્રચારાર્થે મેકલ્યા, તેઓ ખંભાત આવીને રહ્યા. તે સમયે મુઆબ નામે તવારીખ જા બિન માલમ નામના વિદ્વાને કપડવંજમાં રચી” આમની કબર ખેજમાલમની મજીદ (કે જે મીઠ-તળાવને દરવાજા બહાર નડીયાદના રસ્તે જમણી બાજુ)માં છે. ઈ. સ. ૧૪૫૮ (વિ. સં. ૧૫૧૪) ના મે મહિનાની પચીસમીને રવિવારે મહમ્મદ બેગડે ગુજરાતને સુલતાન થયે, તેના બે વર્ષ પછી કપડવંજમાં આર્ય સંસ્કૃતિના ખમીરવંતાઓની પ્રેરણાથી વિધર્મી રાજસત્તાને ઉથલાવી પાડવા જુસ્સાધારી તાએ માથું ઊંચકયું, પણ ભાવયોગે રાજસત્તાના દમનચક્રથી વધુ કામયાબ ન નિવડ્યું. ઈ. સ. ૧૪૯૮ (વિ. સં. ૧૫૫૪) માં અહમદશાહ (ત્રીજા) ના રાજશાન વખતે શાસનતંત્રની શિથિલતાના કારણે સમસ્ત રાજતંત્ર કથળી ગએલ. પરિણામે “જેના હાથમાં તેની બાથમાં” કહેતી મુજબ બાદશાહના અમીરએ અંદરોઅંદર આખું રાજ્ય વહેંચી લીધેલ. તે વખતે વટવાના વતની મુબારક સૈયદના ભાગે ખંભાતને ભાગ આવ્યે. પરંતુ પૂ. અશ્વિનાયકશ્રીની પાવન જન્મભૂમિનું માનવંતું બિરૂદ ભાવમાં પામવાના કુદરતી સંકેત પ્રમાણે વિધમી છતાં સૈયદ સાહેબે કપડવંજને પિતાનું રહેણાક બનાવી ચાચ-નીતિ પૂર્વક દરવણ દ્વારા બીજે ચાલી રહેલ અંધાધુંધીમાંથી પ્રજાને બચાવી લીધેલ આ રીતે આ ભૂમિ વિધમી એના અંધાધુંધીર્યા શાસનકાળમાં પણ ખારા દરિસ્થામાં મીઠી વિરડીની જેમ વિધમી સયદ સાહેબને પણ યોગ્ય રીતે શાસન ચલાવવાની સૂઝ-પ્રેરણા આપનારી બની હેવાની વાત ઇતિહાસમાં ઉજજવલ અક્ષરે અંક્તિ છે. આ રીતે આ ભૂમિન્યાય-ભૂમિ તરીકે સેંધાઈ છે. હકીક્તમાં જેથી ભાવિમાં આ ભૂમિ સર્વ જગતના જીનું વિશિષ્ટ હિત કરવા રૂપને આદર્શ ન્યાય આપવા રૂપ આગમિક જ્ઞાનના અઠંગ પ્રસારક પૂ. ચરિત્રનાયકશ્રીને જન્મ આપનારી નીવડી. Page #82 -------------------------------------------------------------------------- ________________ 200 આ મુજબ સૈકાઓથી ચાલી આવતી દુશ્મનાવટથી દોરવાએલ માળવા અને ગુજરાતનાં શાસક વચ્ચે અવાર-નવાર થતી લડાઈના અનુસંધાનમાં ઈ. સ. ૧૪૫૩ના માર્ચ-એપ્રિલના ગાળામાં ગુજરાતના સુલતાન કુંતુબુદ્દીન શાહ અને માળવાના સુલતાન સાથેની ભયંકર લાઈ કપડવ‘જના પાદરમાંજ થયાની સાક્ષી તે વખતનેા ઇતિહાસ પૂરે છે. અહી નવાઈની વાત એ છે કે— ઇતિહાસની આરસીમાં ઠેઠ સિધ્ધરાજ જયસિહના વખતથી પરસ્પર આક્રમણ કરી એક-ખીજાને હંફાવવાની ચાલી આવતી માળવા અને ગુજરાત વચ્ચેની સાઠમારીના અન્ત કપડવંજના પાદરે ખેલાએલ આ લડાઈમાં કાળમળે આવી ગયા. વળી વિશિષ્ટતા એ હતી કે માળવા અને ગુજરાત વચ્ચે થએલ આ લડાઈ ગણત્રીના કલાકમાંજ પતી ગઈ અને ગુજરાતના સુલતાને માળવાના સુલતાનને હરાવી તેનેા તાજ તથા નગજડેલ કમરપટ્ટો કબજે કરી વિજયધ્વજ ફરકાવેલ, આ રીતે આ ભૂમિ વિજય-ભૂમિ તરીકે પણ ઇતિહાસમાં અંક્તિ થએલ છે, વળી આ નગરી વાણિજય-કળા–કુશળ સાહસિક વહેપારીઓની પણ કૅમ ભૂમિ હતી, કેમકે— જે વખતે ગુજરાતના કાંઠે દરીયાઈ સમૃદ્ધિના કેન્દ્ર સમા વિવિધ ખતરાથી અનેક સાહસિક વહેપારીએ જાતજાતની દેશ-કાળના ભેદે સાંધી-મોંઘી ચીજોને વહાણામાં ભરી અરખી સમુદ્ર અને પેસિફીક મહાસાગરમાં થઈ દૂર દેશાવર સુધી વેપારી રીતે લઈ જઈ ગુજરાતની ગિરમાના વાવટા ફરકાવતા તે સમય વિક્રમની દશમી સદીનેા હતેા, તે વખતે જેમ ભૃગુકચ્છખ ́દર (ભરૂચ) ગુજરાતનું સર્વોત્કૃષ્ટ વ્યાપારી મથક હતું, તે રીતે કપડવંજ પણ ભારતના જુદા જુદા દૂરના પણ પ્રાન્તા-પ્રદેશે સાથે ધમધેાકાર વેપારનું કેન્દ્ર હતુ. ફરક એટલેાજ હતા ગુજરાતના દરીયાઈ કાંઠાના વેપારી મથકે ભૃગુકચ્છ, ખભાત, સાપારા આદિ બદરાએ દરીયાઈ માર્ગે વ્યાપાર ધીક્તા પ્રમાણમાં ચાલતા હતા. જ્યારે કપડવંજ સ્થળ–માગે સૌથી વધુ પ્રમાણમાં વ્યાપારનું મથક તે વખતે હતુ, કેમકે * આ લડાઈના છૂટક મળી આવતા હેવાલામાં એવું પણ નોંધાયું છે કે--આ લડાઈમાં ધોળકાના વીર સનિકા (જેએ દરવાજીયાના નામથી ઓળખાતા) એ અદ્ભુત ઝનુન બતાવેલ. વળી માળવાના સુલતાનને ઉશ્કરનાર મુજફ્ફરખાનને પકડી ઠાર કરી તેનું માથું કપઢવ’જુના દરવાજે દ્રોહી અને ખટપટી તરીકે તુચ્છતા દર્શાવવા લટકાવેલ. જી વ ન (ર ચ * Page #83 -------------------------------------------------------------------------- ________________ MESSERAUTEURS ક૫ડવંજ ભોગેલિક રીતે તેવા સ્થાને હતું કે જેથી કપડવંજ, ભારત તથા ગુજરાતના વિવિધ પ્રાન્તો અને દૂર-સુદૂરના દેશો સાથે પણ સ્થળમાર્ગે ગાડાં, ઊંટ, ઘોડા કે બળદોની વણઝાર મારફત વ્યાપારી સંબંધ ધરાવતું, કેમકે – કપડવંજથી નીચે મુજબના માર્ગો ભારત અને ગુજરાતના પ્રાન્ત અને દૂરના પ્રદેશ તરફ જતા હતા, અને મોટા વેપારી મથકો સાથે સંબંધ જોડી શકતા હતા. તે આ પ્રમાણે-- એક માર્ગ– ઉત્તર હિંદમાંથી ભેલસા-ગોધરા-કપડવંજ થઈ ખંભાત બંદર તરફ જતે હતે.. બીજો માર્ગ–માળવાના મુખ્ય પ્રદેશમાંથી કિશનગઢ-સંતરામપુર-લુણાવાડા કપડવંજ થઈ ચાંપાનેર–ડભોઈ થઈ ભૃગુકચ્છ (ભરૂચ) બંદર તરફ જતે હતે. ત્રીજો માર્ગ– માળવા તરફથી સંતરામપુર-લુણાવાડા-કપડવંજ થઈ ખેડાના માર્ગે ખંભાત તરફ જતા હતા. ચોથે માર્ગ– ઉત્તર ગુજરાતમાંથી મહેસાણ-વીજાપુર-દહેગામ-કપડવંજ થઈ સંતરામપુર ઝાલોદ-દાહોદના રસ્તે માળવા પ્રદેશમાં જ હતે. પાંચમે માર્ગ– ઠેઠ પેટી મારવાડમાંથી શ્રીમાળ, ભિન્નમાળ-રાણીવાડા-ડીસા-પાલણ પુર–વીજાપુર-હિંમતનગર–શામળાજી થઈને ખંભાત કે ભરૂચ - બંદર તરફને ધોરી માર્ગ કપડવંજના પાદરમાં થઈને જતો હતો. આ સિવાય પ્રાદેશિક માર્ગો પણ કપડવંજના પાદરમાં થઈને જતા, જેમકે અમદાવાદ-નડીઆદ કે મહેમદાવાદથી કપડવંજ થઈ લસુન્દ્રા-ચીખલેડ-રામપુરા થઈ ગોધરા-દાહોદ તરફ અસંખ્ય વણઝારાની પોઠો જાત-જાતને માલ ભરીને જતી. આ પ્રમાણે વાડાસિનોર-વીરપુર-સેવાલીયા-લસુન્દ્રાને માલ કપડવંજ થઈ આંતરેલી, ચરડ બદરપુર થઈ અમદાવાદ જતો. વળી કપડવંજની આસપાસના પ્રદેશને કા માલ કપડવંજ થઈ તોરણ–અમરીપુરના માર્ગે મહેમદાવાદ-ખેડા તરફ જતા, તથા નાના આંબલી આરા–ભાટેરા-કઠલાલના રસ્તે નડીઆદ જેતે. W 004 - 02206 Page #84 -------------------------------------------------------------------------- ________________ PODBUYU આવા બીજા પણ અનેક નાના-મેટ પગરસ્તા-ગાડારસ્તા-નડીયાદ, અમદાવાદ, ખેડા, ખંભાત આદિ તરફ કપડવંજના પાદરે થઈ પસાર થતા. આ રીતે પુનિત-નામધેય ચરિત્રનાયશ્રીની જન્મભૂમિ તરીકે ગૌરવવંતુ કપડવંજ ભૂતકાળથી કુદરતી સંકેત પ્રમાણે ન્યાયભૂમિ-વિજ્યભૂમિ, અને વ્યાપારી-કેન્દ્ર તરીકે રહેતું આવ્યું છે. સાથે સાથે આ નગરી પુણ્યવાન શાસન-ભાવિક ધર્મપ્રેમી પુણ્યાત્માઓની ધમભૂમિ પણ રહી છે, કાળબળે તેમાં આવેલ ઝાંખપને દૂર કરવાનું કામ પૂ, ચરિત્રનાયકશ્રીના જન્મભૂમિના ગૌરવવંતા બિરૂદથી કેવી રીતે થવા પામ્યું ? તે હવે પછીના પ્રકરણમાં જણાવાએલ પ્રસંગેથી સ્પષ્ટ થઈ જશે. કે મહાપુરુષોનાં આઠ લક્ષણે છે તે મહાપુરુષ કહેવાય કે ન E કદી પણ બીજાના દેષ ન બોલે ! બીજાના નાના પણ ગુણને અનુમોદે ! * બીજાને સુખી જોઈ રાજી થાય! ક બીજાને દુઃખી જોઈ દુઃખી થાય ! ( ૬ કદી પણ આપબડાઈ ન કરે ! આ 5 ન્યાય-માર્ગથી ચલિત ન થાય! E સર્વ સાથે ઔચિત્ય જાળવે ! DE નિમિત્તો મળવા છતાં ગુસ્સે ન થાય! – સિંદૂર પ્રકર ગા. ૬૪ આ સંબંધી વધુ હકીકત “પુણ્યભૂમિ કપડવંજ' (પ્રકરણ)માં તથા પરિશિષ્ટોમાં આપેલી કેટલીક સામગ્રીના સંક્લનમાં સ્પષ્ટ કરી છે. એક Page #85 -------------------------------------------------------------------------- ________________ MSSQUŽVEURS પ્રકરણ-૯ - કપડવંજની ગરિમા “કપડવંજ ! તારી અકળ ખૂબીઓ, ઉત્તમનરની તું છે ખાણું........” ભારતવર્ષના નંદનવન તરીકે વિખ્યાત ગુજરાત પ્રદેશના મહામહિમશાલી કુદરતી છટાથી ભરપૂર ખેડા જિલ્લાના નડીયાદ, ઉમરેઠ, આણંદ, કઠલાલ, બાલાસીનેર આદિ અનેક રમણીય શહેરે છતાં પિતાની આગવી વ્યાવહારિક–એતિહાસિક વિશેષતાઓથી આપતું કપડવંજ શહેર ખરેખર અવર્ણનીય ગરિમથી શોભિત છે. ઉપરાંત સેનામાં સુગંધની જેમ આ શહેર ચરિત્રનાયકશ્રીની જન્મભૂમિ હવાનું પણ ગૌરવ ધરાવે છે. કપડવંજ શહેર ખેડા જિલ્લાના ૧૭ તાલુકા પૈકી કપડવંજ તાલુકાનું પાટનગર છે. આ તાલુકે ૩૮૦ ચે. મા. ના વિસ્તારમાં પથરાયેલ છે, જેમાં ત્રણ લાખ કરતાં વધુ વસ્તી ૧૬૪ ગામડાઓમાં રહે છે. જેમાં ખેતી લાયક જમીન ૨ થી રાા લાખ એકર છે, તેમાં મગફળી, કપાસ, ડાંગર, બાજરી તલ, તુવેર, બાવટો કઠોળ વગેરેનું વાવેતર કરવામાં આવે છે. શિયાળુ પાક અને ઉનાળુ પાક લગભગ ૧૫ થી ૨૦ હજાર એકર જમીનમાં સિંચાઈથી લેવામાં આવે છે, તેમજ દર વરસે ૬૦-૭૦ લાખ મણ જેટલી મગફળી પિલાય છે, ૩૦-૪૦ લાખ જેટલી રૂ ની ગાંસડીઓ તૈયાર થઈને દેશાવર જાય છે. આ રીતે મબલખ પાક ઉતારનાર કપડવંજ તાલુકાના મુખ્ય મથક રૂપ કપડવંજ શહેરમાં ઘણા આગેવાન મહાપુરૂ થયા છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ મ 11/ 007/ જેમાં આધ્યાત્મિક રીતે સવેચ્ચિ વિકાસ સાધનારા સેંકડો પુરૂષો અને સ્ત્રીએ જેન સાધુપણાની—સત્યાગની દીક્ષા સ્વીકારી કપડવંજના નામને ગૌરવવંતુ બનાવ્યું છે. તેમાં પણ પૂજ્ય ચરિત્રનાયકૅશ્રી આ ભૂમિની પેદાશ હાવાના કારણે કપડવંજની કીર્તિને ચાર ચાંદ લાગ્યા છે. કપડવંજ શહેર ખેડાની ઉત્તર-પૂર્વ ૩૬ માઈલ ઉપર મહોર નદીના પૂર્વ કાંઠે કિલ્લાવાળું ઉ.અ. ૨૩’–ર' અને પૂર્વ રેખાંશ ૭૩-૪' ઉપર આવેલું છે. નડીયાદથી ૨૮ સા. દૂર આવેલ આ શહેરની પ્રાચીનતા માટે ઇ.સ ૧૮૮૨માં ડૉ. બ્રુસફૂટ નામના ભૂસ્તશાસ્ત્રીએ મહેાર નદીના કાંઠે હજારો વર્ષ જુના અવશેષો એકઠા કરી તેના વિષે સ ંશાધન કરી તારવણ કાઢેલ છે કે “કપડવંજની આસપાસ મળી આવેલા આ અવશેષ ૮૦૦૨ જીના લાગે છે.” વધુમાં આ સંબધમાં વમાન સંશાધન પદ્ધતિ પૂર્વક ઉંડાણથી અભ્યાસ કરી મહત્ત્વપૂર્ણ પ્રકાશ પાથરનાર વિદ્વન્દ્વયં શ્રી રમણલાલ નાનાલાલ મહેતાએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી-વડાદરાના મુખપત્ર રૂપે પ્રગટ થતા “સ્વાધ્યાય” નામે વિદ્ભાગ્ય અભ્યાસપૂર્ણ લેખાથી ભરપૂર ત્રિમાસિક પત્ર (વર્ષ-૧, પુ. ૧-૨ સ. ૨૦૨૦ માહે જાન્યુ. ૧૯૬૪) માં “કપડવંજના લાખડના પ્રાચીન ઉદ્યોગ” નામે સંશોધનપૂર્ણ પેાતાના લેખમાં નીચે મુજબ મહત્ત્વની કેટલીક ખાખતા નોંધી છે-તે અહીં અક્ષરશઃ ઉષ્કૃત કરી છે. વર્તમાન ઇતિહાસ અને ભૂસ્તર શાસ્ત્રીઓની માન્યતા પ્રમાણે મહોર અને વરાંસી નદીના કાંઠે કપડવંજ તથા મહમ્મદપુરાની આજુબાજુ અતિ પ્રાચીન કાળથી કે જ્યારે લાયુગ આવ્યા ન હતા, પશુ અશ્મયુગ-પાષાણયુગ હતા, તે વખતના કેટલાક નક્કર પુરાવાઓ મળવાથી અશ્મયુગના સમયથી અહી વસ્તી હોય તેમ લાગે છે, મહમ્મદપુરા પાસે વહેતી વાંસી નદીની જુની ભેખડમાં માટીના સ્તરી અદ્યતન શેાધન પદ્ધતિ પ્રમાણે નીચે પ્રમાણે છે. (૧) નદીના હાલના પ્રવાહની નજીક રાખેાડી રંગની માટી, (૨) લાલરંગના જેસ્પટ, લેટેરાઇટ વગેરેના કાંકરા, (૩) કાંપ, (૪) પવનથી ઉડેલી ધૂળ. (૫) હાલની જમીન. અનાથ Page #87 -------------------------------------------------------------------------- ________________ SQUADVEMAS .. આ સ્થળની સાથે ખડકોના વિવિધ પડો પણ જોવા મળે છે, તે ઉપરથી અહીં ખોદકામમાં મળી આવેલ પાષાણયુગના એંધાણરૂપે નાના પત્થરોના ઓજાર ઉપરથી આ પ્રદેશમાં માનવ વસ્તી ઘણુ સહસ્ત્રો વર્ષ પૂર્વની છે, એમ અનુમાન કરી શકાય છે. ભૂસ્તરશાસ્ત્રીઓના મત પ્રમાણે મધ-પાષાણકાળના પુરાવા અહીં વધુ ઉપલબ્ધ થયા છે. . વર્તમાન કાળે દેખાતું કપડવંજ કાલના ઝપાટાએથી સ્થાન–પલટાને પામતું છતાં ઇતિહાસકારના મંતવ્ય અનુસાર રાષ્ટ્રકૂટ વંશના રાજ્ય દરમ્યાન શક-૮૩૨=ઈ.સ. ૯૧૦ =વિ.સં. ૬૬ માં કર્પટવાણિજ્ય ના નામથી કાપડના વેપારી કેન્દ્ર તરીકે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે સાથે જોડતા ધોરીમાર્ગના કિનારા ઉપર-ત્રિભેટા ઉપર મહત્ત્વપૂર્ણ મથક હતું. ગુજરાતના વડનગર, વડોદરા, વરીયાવ વગેરે ગામે જેમ ઈ.સ. ની પ્રથમ સહસ્રાબ્દીના પ્રારંભે વસ્યાં હતાં, તેમ કપડવંજ પણ ઓછામાં ઓછું ઈ.સ.ની દસમી સદી કરતાં વહેલું વસ્યું હોય–તેમાં શંકા જેવું નથી. ગુજરાતની પ્રાચીન સમૃદ્ધિને ખ્યાલ આપતા જુના ગ્રંથના ઉલ્લેખ પ્રમાણે કપડવંજ કાપડના વેપારનું મુખ્ય કેન્દ્ર હવા સાથે લેખંડ ગાળવાના, સાબુ તથા કાચના ઉદ્યોગમાં પણ ખૂબ આગળ પડતું હતું, જેમાં સાબુ છેલ્લા ૨૫-૩૦ વર્ષ પૂર્વ સુધી કપડવંજને જ વખણુત, અને લેખંડ ઉદ્યોગ પણ ઓગણીસમી સદીના ઉત્તરાદ્ધ સુધી કપડવંજમાં ચાલુ હતે. * આ વાતના સમર્થનમાં નીચે મુજબ દસ્તાવેજી પુરાવાઓ છે. ભાએ ગેઝેટીયર વૈ. ૩ (પૃ ૧૭૨) માં કપડવંજ વિષે આપેલી નધિ આ પ્રમાણે છે. ( ૪૪ કપડવંજ શહેરમાં પ્રાચીન કાળથી જ લેખંડ ગાળવાનો વ્યવસાય હતો જેના પ્રમાણ તરીકે ' આજે પણ શહેર બહાર ટેકરા તરીકે મળેલા અવશેષ દેખાય છે.” - ચરોતર સર્વ સંગ્રહ ભા. ૨ (પૃ. ૬૫-૬૬)માં ખૂબ જ વિગતથી અહીંના લોખંડના ઉદ્યોગની તથા તેના નાશની વાત નોંધાયેલ છે. તેમાંના ઉપયોગી ફકરા આ પ્રમાણે છે. xx (કપડવંજથી) નડીયાદ તરફ જવાના રસ્તે લોખંડની ખાણ હતી, કારીગર વર્ગ તેમાંથી લટું ખોદી, ગળી અને તેની લેઢી, છરી તથા બીજી નાની ચીજો બનાવી વેપાર કરતે. xxx આ નગરમાં નદી-દરવાજે કુંભારવાડા આગળ ૪૦૦ લુહારનાં ઘર હતાં, પરંતુ દેવવશાત એક વખતે લઢ ગાળતાં તેમાં કો'ક વનસ્પતિનું મિશ્રણ થતાં તેનું રૂપું બની ગયું, તે શી રીતે થયું.? તે કારણ સમજી શક્યા નહી તેથી કારીગરે રાજ્યથી ડરી નગર છોડી ચાલ્યા ગયા, તે પછી લેટું ગાળવાને ધંધે બંધ પડયો. xxx xxx આંતરસુબાના લુહારે છરી, કઢાઈ વગેરે બનાવવા માટે કપડવંજનું લેટું વાપરતા, અહીં મળી આવતી લેટેરાઈટીક અને હેમેરાઈટમાંથી આ ધાતુ ગાળવામાં આવતી. - - - ૯ી E Page #88 -------------------------------------------------------------------------- ________________ nિi12,82070 ઇતિહાસકારોના સંશોધન પ્રમાણે ઈ.સ. ૧૦૦૦થી૧૯૦૦ સુધીમાં આ ઉદ્યોગના કારણે કપડવંજ ધન-સમૃદ્ધ અને યશસ્વી બનેલ. કપડવંજના ખંડના ઉદ્યોગ માટે આજના સંશોધકોએ શોધેલ દાર્શનિક પુરાવે પણ મળી આવે છે કે કપડવંજથી પશ્ચિમે જ્યાંથી શામળાજી અને આંતરસુંબા જવાના રસ્તા જુદા પડે છે, ત્યાંથી એકાદ ફર્લોગ દૂર ઉત્તરે નદી તરફ જવાના રસ્તે છે, આ સ્થળ કટેરિઆને આરે અથવા લેહકાટને આરે કહેવાય છે. કટોરીયા આરે એ નામ ત્યાં પડેલ લેખંડના નાના-મોટા અનેક કીટ-કચરાઓથી પડ્યું લાગે છે, અહીં નાના-મોટા અસંખ્ય લેખંડના કચરારૂપ કીટાએ આશરે બે ફર્લંગ ચોરસ ક્ષેત્રમાં ત્રણ ફૂટની જાડાઈમાં પથરાયેલ છે. - આ સ્થળની દક્ષિણે ૨૦ ફૂટ ઉંચે કીટાને મેટો ટેકરે છે તેના ઉપર ઘાસ-વનસ્પતિ ઉગેલ છે, પણ અમુક દાણ કર્યાંથી લોખંડને કચરે કીટ રૂપે સ્પષ્ટ દેખાય છે. વધુમાં આ સ્થળે વીખરાયેલ કીટાઓના કચરાની સાથે કાચના ઉદ્યોગમાં નીકળતા કચરા રૂપ કીટાના ઢગલા પણ થોડા પ્રમાણમાં મળી આવે છે.” આ રીતે કપડવંજને લેખંડ ઉદ્યોગ ટૂંક સમય પૂર્વે નષ્ટ હોય તેમ નક્કી થાય છે, નહિ તે આ કચરાના ઢગલા કયારનાય કુદરતી રૂપા ર થવાની પ્રક્રિયાથી બીજા રૂપે ફેરવાઈ ગયા હતા ગુણીયલ. મહાપુરુષોના.... ક ગુણગાનથી શું થાય? કી કુમતિને નાશ થાય! E ચિત્તશાન્તિ થાય! E PE યશકીર્તિ થાય ! _મહિને વિલય થાય! E ન્યાય માર્ગની પ્રાપ્તિ થાય! 5 ધર્મનું પોષણ થાય! E વિવેકને ઉદય થાય! છે 25 ગુણપ્રાપ્તિ થાય ! IF દુર્ગતિ દૂર થાય ! Page #89 -------------------------------------------------------------------------- ________________ SADUŽVEMRS. - સાના પ્રકરણ-૧૦ - - - આજના કપડવંજને પૂર્વ ઈતિહાસ કપડવંજ તારે ભવ્ય છે ભૂતકાળ! -જેને સંભારી વિબુધ પુરુષ નમી પડે છે તેને તત્કાળ ! આજથી એક હજાર વર્ષ પૂર્વે ક૫ડવંજ શહેર આર્થિક, સાંસારિક તેમજ ધાર્મિક સ્થિતિએ ખૂબ સમૃદ્ધ અને પ્રશંસનીય કક્ષાએ હતું. તે વખતે કપડવંજ રજપુત ઠાકોરોના કબજામાં હતું. રાજ્યની સુરક્ષિત વ્યવસ્થાના કારણે પ્રજાને કોઈ પ્રકારની મુશ્કેલીઓ ન હતી. - આ ઉપરાંત મેવાડ, મારવાડ, માળવા તેમજ મધ્ય-હિંદુસ્તાનમાંથી અરબી સમુદ્રમાં જવા માટે તે વખતનાં ધીકતાં બંદર તરીકે ખંભાત, ભરૂચ, સુરત એ બધે જવા આવવાના ધોરી માર્ગ ઉપર કપડવંજ લેવાથી વ્યાપાર માટે અગત્યનું મથક બનેલ હતું. તે વખતના ગુજરાતના મુખ્ય વેપારના કેન્દ્રોની ગણનામાં કપડવંજનું નામ પણ ખરે હતું અહીં કેટલાક રાજનીતિજ્ઞ–ઇતિહાસકારનું એવું પણ માનવું છે કે-માળવા, મેવાડ, મધ્ય હિંદુસ્તાનના ધોરીમાર્ગના ત્રિભેટે કપડવંજ આવેલ હઈ ગુજરાતને માળવાના રાજ્ય સાથે વર્ષો જુની ચાલી આવતી દુશ્મનાવટને કારણે હાલમાં કપડવંજ વસેલ છે, તે સ્થાને ભૂતકાળમાં ગીચ ઝાડી-જંગલ હોઈ ગૂજરપતિ સિદ્ધરાજે વનદુર્ગના આશ્રયની રાજનીતિ પ્રમાણે માલવા તરફ જતા ધોરી માર્ગ પર ગુજરાતનું અનામત લશ્કર છાવણીરૂપે રાખવા નિર્ધારેલ, તે પ્રમાણે તે લશ્કરને યથાયોગ્ય સગવડ માટે સુંદર જળાશય, વાવડી વગેરે બંધાવેલ. આમાં ભાવીને ગૂઢસંકેત એવે સમજાય છે કે–જ્યાં વીસમી સદીના મધ્યકાલે આખા જગતને આગમનો જીવંત વાર વાચના=વ્યાખ્યાન આદિ દ્વારા આપી કર્મશત્ર સામે ઝઝુમવા અપૂર્વ આત્મત્તેજની કેળવણી કરી શકનાર આરાધક મહાપુરુષની છાવણી તૈયાર કરનાર પૂ. - મા . - ન જ 9) R Page #90 -------------------------------------------------------------------------- ________________ નિમીતી. 2007 28 ચદ્ધિનાશ્રીને જન્મ થવાને હતું, તે ભૂમિના સ્થૂલ પ્રતિક તરીકે ગૂજરપતિ સિદ્ધ રાજ જયસિંહે આ ભૂમિને લશ્કરી-કેન્દ્ર તરીકે પસંદ કરી. એકંદરે ક૫ડવંજ શહેર અણહિલપુર પાટણ અને ચાંપાનેર વસ્યા પહેલાંનું અર્થાત્ ખંભાત, સેમિનાથ પાટણ, વૃદ્ધનગર, (વડનગર) જુનું દ્વારકા, વલ્લભીપુર આદિ ભારતના પ્રાચીન શહેરોના સમયનું છે. આ વાત ઈતિહાસના વિવિધ પ્રમાણેથી સાબીત થાય છે પણ કાળચકની વણથંભી ગતિથી પરિવર્તનશીલ જગતને સાહજિક નિયમ પ્રમાણે લગભગ દરેક શહેર ૧૦૦૦ વર્ષ લગભગ જાડેજલાલી જોગવી સ્થાન-પલટાને પામે છે. એ પ્રમાણે કપડવંજ શહેરની જાહોજલાલીના સૂર્ય ઉપર પણ કાળચકની વણથંભી અસર વિ. સં. ૧૧૭૫ પછી શરૂ થવા માંડી. ગુજરાતમાં છૂટાછવાયા પણ તકને લાભ લઈને પેસી ગએલા વિદેશએ-મુસ્લીમોએ સર્વ પ્રથમ ગુજરાતની રોનકને પલટાવવાનું દુસ્સાહસ કર્યું , કાળબળે કે નિયતિબળે ગુજરાતની મુખ્ય ગાદી પાટણમાં ઢીલી પડી, લકી વંશમાંથી વાઘેલા વંશમાં ધોળકામાં ગુજરાતની સત્તા પલટાઈને સ્થિર થવા માંડી, તેમ છતાં શાસક તંત્રની અસ્થિરતાથી અરાજક્તા વધી પડી. તે અરસામાં રાધનપુરના બાબી નવાબે અવસર જોઈ કપડવંજની વ્યાપારિક સદ્ધિ-જાહેરજલાલીથી લલચાઈ રજપુત ઠાકોરે પર હલ્લે કરી તેમની પાસેથી કપડવંજ ઝુંટવી લઈ કપર્વજની મૌલિક જાહેરજલાલીના પાયાને ઢીલે કરી નાંખે. પરિણામે નવાબી જોરતલબીભર્યા જુલમથી તે વખતે કપડવંજ મહોરનદીના ઉત્તર-પશ્ચિમ કિનારે શાહના આરે હતું, તે અકળાઈને પડી ભાંગ્યું, વસ્તી સ્વરક્ષણ માટે જ્યાં ઠીક ફાવે ત્યાં છટકવા માંડી. દેક સૈકા સુધી આ નાશભાગની અંધાધુંધી દરમિયાન કપડવંજની રોનક નિસ્તેજ બની ચૂકી. * ગુજરાત સર્વ સંગ્રહ (પૃ. ૫૩-૫૪) માં કપડવંજ સંબંધી નીચે મુજબને મહત્વપૂર્ણ ઉલ્લેખ છે. એ જુના કાળથી વસેલું છે, ૫૦૦ થી ૮૦૦ વર્ષનાં ઘરે આજે પણ છે. કેટની દીવાલ પાસે જના શહેરની જગ્યા છે.” Page #91 -------------------------------------------------------------------------- ________________ DudinteEURS પણ કરી કાળચક્રના ઉત્થાનમળે રાધનપુરના નવાબની લાડણીખીખી ગમે તે કારણે રાધનપુરથી નીકળી રૈષયાત્રા દરમિયાન ક્ષેત્રના પુણ્યબળની ખામીથી વિનાશના આરે ઉભેલ કપડવંજના પાદરે વહેતી મહેારનદીના સામા કાંઠે જ્યાં ગૂર્જરપતિ સિદ્ધરાજ જયસિંહે લશ્કરી છાવણીના મથક રૂપે વનદુ તરીકે ભૂમિ પસંદ કરેલ-ત્યાં પડાવ નાંખ્યા. ભાવીયેાગે લાડણીખીખીનું મન ત્યાં ઠર્યું. રાજકીય–વિપ્લવથી ત્રાસી ગએલ પ્રજાએ તે વખતના પ્રજાના મૌદ્ધિક આગેવાન ગણાતા વીશા–નીમા–મહાજનની દોરવણી-કુનેહબળે લાડણીખીખીને આશ્વાસન આપી નીમા જ્ઞાતિના શેઠ્યિાએ આર્થિક સહકાર આપવા દ્વારા રાજકીય-સ્થિરતાના પ્રારંભ કર્યાં. મહેારનદીના સામે કાંઠે લશ્કરી-છાવણીની જગાએ લાડણીખીખીને કિલ્લા બંધાવવા પૂર્વક સ્થિર કરી, વગર જોએલા પણ શુભ મુહૂતે આજના કપડવજને પાયા નખાયા. પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મ જે ભૂમિમાં થવાના તે ભૂમિમાં સાહજિક પ્રસંગવશ રાષયાત્રામાં પણ નિકળેલ લાણીબીબીના ધર્મપ્રધાન નીમા-વણિકાની કુનેહભરી સમજાવટથી કષાયનું શમન થઈ રાજવિપ્લવ દૂર થઈ શાન્ત સમૃદ્ધ રાજ્યની સ્થાપના થવા માંડી, આ બધું ચરિત્રનાયકશ્રીના જન્મની મંગળમયતાની ભાવી એધાણુરૂપ તેમજ રાગ–દ્વેષનાં મૂળ કાઢનાર જિનશાસનની ભવ્ય ગરિમાને વધારનાર મહાપુરૂષની લાક્ષણિક વિશિષ્ટતા સૂચવનારી સમજાય તેમ છે. અહી' ઇતિહાસ એમ કહે છે કે— “રાધનપુરના નવાબ મહ`મદખાનની લાડણીખીખી રૂડીને નિકળેલી, તે નીમા વણિકાના આગેવાનાની કુનેહથી સ્વસ્થ બનીને પાતાની રાજ્ય ચલાવવાની આવડત અને ચતુરાઈથી આજના કપડવંજને રાજધાની તરીકે વસાવી મહેારનદીના શાહના આરાની પેલી બાજુ ઘટી રહેલ ક્ષેત્રના પુણ્ય ખળથી અસ્તાચલ તરફ જવા માંડેલ પડવજની શોભા -સમૃદ્ધિને ઝાંખા પડેલ દીવામાં તૈલપૂતિ કરવાથી ફરીથી ચમકવા સાથે જેમ પ્રકાશ વધે તેમ કપડવંજની જાહેોજલાલી ફ્રી નદીના સામા કાંઠે નવી વસાહત કરવાના પરિણામે પાછી અગારા મારવા લાગી. કુદરતની અકળગતિ પ્રમાણે વિધમી છતાં લાડણીબીબીએ કુનેહથી જનતાની ચાહન મેળવી, નવસ્થાપિત પેાતાની રાજસત્તાને પગભર કરવામાં સફળ થઈ, પણ આગળ જતાં કેટલાંક * આ હકીકત કપડવંજ શહેરનું ટુંકું વર્ણન'' (લેખક મહામુખામ નરિસહુ પ્રેમ ભા ઠે. (ઉ`ડાપાડા કપડવ’જ) વિ. સ’. ૧૯૪૬માં પ્રસિદ્ધ થયેલ પુસ્તકમાં છે. મા રણમાં કા શિક ૪૬ Page #92 -------------------------------------------------------------------------- ________________ BUVUM વર્ષ પછી મીયાં મુસ્તફરેખાનના અમલ વખતે જાત પર જઈને વિધર્મી તરીકે તેણે રિયત ઉપર ખૂબજ જુલ્મ ગુજારવા માંડયા. પરિણામે પ્રજાના સમજ આગેવાનોએ ઘણુ પ્રયત્નો કરવા છતાં નહિ સમજી શકનારા તે વિદેશી રાજા પાસેથી રાજપીપળા જઈ ગાયકવાડ સરકારને અરજી કરી બોલાવી લાવી રાજ્યસત્તા ઝુંટવી લીધી. ગાયકવાડ સરકારે આ પ્રસંગે ખંડેરાવ સેનાપતિને પૂરતા સાજ સાથે કપડવંજના વિદેશી રાજાને હાંકી કાઢવા મોકલેલ.” આ ઘટના વિ.સં. ૧૮૦૯ની ઇતિહાસમાં નોંધાએલ છે. છે ત્યારબાદ વિ.સં. ૧૮૭૨-૭૩માં અંગ્રેજ સરકારે કપડવંજ પર અમલ ચલાવતાં કડીના મહારરાવ ગાયકવાડને વીજાપુર પરગણું આપી કપડવંજ પરગણું બદલામાં લીધું, ત્યારથી કપડવંજ પર અંગ્રેજ સરકારની સત્તા કાયમ થઈ.* દુઃખનું મૂળ અવિવેક જ્ઞાનનું મૂળ જિજ્ઞાસા આત્મશુદ્ધિનું મૂળ આત્મસમર્પણ કે નિધન દુઃખી ધન વિનારી - તૃષ્ણાસે ધનવાન ! કે કે ન સુખી સંસાર મેં આ સબ જગ દેખા છાન ૨ ગુણી જનેને વંદના, આ મૈત્રીભાવ સમસ્ત આ દુખી દેખ કરુણ રહે, અવગુણ દેખ તટસ્થ છે ગરબા ) ) વાચા * આ વાત અગાઉ (પ્રકરણ-૭ પૃ. ૩૩ ટીપણ નેધ–૧માં જણાવાઈ છે. - - Page #93 -------------------------------------------------------------------------- ________________ NUNTEMRE - - ૨ - - -- --- - - 1 સાંસ્કૃતિક નગરી કપડવંજ સંસ્કૃતિ કેરાં મૂળ છે ઉચાં કપડવંજની ધરતી માંહે રૂડાં કુદરતી સૌન્દર્યથી એપતા ગુજરાત પ્રદેશના ભાલ-તિલકસમાં ખેડા જિલ્લાના ૧૭ શહેર પૈકી ચરિત્રનાયકશ્રીન પાવન જન્મથી પુનિત બનેલ કપડવંજ શહેર અનેક રીતે સ્મરણીય બનેલ છે, કેમકે-કપડવંજ અને તેની આસપાસના પ્રદેશને સાંસ્કૃતિક ઇતિહાસ તપાસતાં ગુજરાત પ્રદેશમાં ખેડા જિલ્લા અને તેનું મુખ્ય નગર કપડવંજ શહેર ખૂબ સંસ્કૃતિ–સમૃદ્ધ અને સંસ્કારની અખૂટ-ખાણુસમું ભાસે છે. પ્રાચીન સાહિત્યમાં મળી આવતા “કર્પટવાણિજ્ય ” એવા પ્રાચીન નામ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે ભૂતકાળમાં કપડાના વ્યાપારના પ્રધાન કેન્દ્રરૂપે કપડવંજ હતું, તે વિના શહેરનું આવું નામ પ્રખ્યાત થવાને સંભવ નથી. ગુજરાતનાં કેટલાંક પ્રાચીન શહેર સાથેની સરખામણીમાં કપડવંજનું નામ મોખરે ભિવે છે, તેનું કારણ એમ જણાય છે કે – ગુજરાતમાં કપડવંજ અને તેની આસપાસને પ્રદેશ સૌથી જુનો એટલે મેહન-જો ડેરાના (ઈ. સ. પૂર્વે ૨૫૦૦ થી ૧૫૦૦ સુધીના ) સમયની લોથલ સંસ્કૃતિ કરતાં પણું વધુ શાચીન હવાની ધારણા કેટલાક પ્રમાણેના આધારે પુષ્ટ થાય છે. કહેવાય છે કે શ્રી રામચંદ્રજી વનવાસના સમયમાં આ ભૂમિમાંથી પસાર થયા, ત્યારે અહીં ગાઢ જંગલ હતું, તેમજ જાબાલી મહર્ષિએ ઉત્કંઠેશ્વરને પિતાની તપિભૂમિ એનાવી હતી. Page #94 -------------------------------------------------------------------------- ________________ mas 200242 ૧.મહાભારતમાં તથા સ્કંદપુરાણમાં કપટવાણિજયની નોંધ તેની પ્રાચીનતામાં ર ઉમેરા કરે છે. ઐતિહાસિક શિલાલેખા પરથી જણાય છે કે સમ્રાટ્ પ્રિયદશીના શાસનકાળમાં આ નગરી ડુંગરાના ફરતા કદ્રુપવનના નામથી ઓળખાતી. કદ્રુપવનની આજુબાજુના પ્રદેશ ‘કદવનરાજ્ય' તરીકે પ્રસિદ્ધ હતા, જેના ઉપરથી ‘પડવ’જ’ શબ્દ ખન્યા-એવું અનુમાન કેટલાક વિદ્વાના કરે છે. આ કદવનરાજ્યમાં ‘કમલબિંદુ’ નામના રાજા રાજ્ય કરતા હતા, જે સમય ભવ્ય આબાદીના હતા. પ્રાચીન કાળમાં પશ્ચિમ ભારતના વ્યાપાર ઉદ્યોગના કેન્દ્ર તરીકે સુરત અને ભરૂચની ભારે પ્રસિદ્ધિ હતી. નૌકાઓ દ્વારા વિશ્વનાં મુખ્ય શહેરો સાથે ત્યાંથી વ્યાપાર ચાલતા હતા, તે સમયે ભરૂચના જેવું જ વ્યાપારનું કેન્દ્ર આ કપડવ ́જ શહેર હતું, તફાવત માત્ર એટલેાજ હતા કે ભરૂચમાં સમુદ્રદ્વારા વ્યાપાર ચાલુ હતા, જ્યારે કપડવંજના વ્યાપાર જમીન માર્ગે ચાલતા હતા. કપડવંજના વ્યાપારની શાખાઓ ઘણી દૂર દૂર ફેલાયેલી હતી, કાપડના વ્યાપાર આ શહેરના પ્રમુખ વ્યાપાર હાઈ ગુજરાતની ભવ્યતામાં સારા વધારા કરતા હતા. વળી રેલ્વેના જમાના પહેલાં કપડવંજ એ ગુજરાત અને મારવાડની સરહદ ગણાતું, 原洲原洲鉴洲原洲原訊 原訊原冰原冰原洲原溆、 વિચારા ઉપર ભૂમિના પ્રભાવ 原原 શ્રીમદ્ ભાગવતની લાકકથાના સંદર્ભમાં નોંધાયેલ છે કે અધ માતાપિતાને કાવડમાં બેસાડી તી યાત્રા કરાવનાર ભાતૃ-પિતૃભક્ત શ્રવણકુમારની મતિ કુરુક્ષેત્રમાં કરી ગયેલ, માતા-પિતાની કાવડ નીચે મુકી ભાડુ` માગેલ, કુરુક્ષેત્ર પસાર થયા પછી માતૃ-પિતૃભક્ત શ્રવણુકુમારને પારાવાર પશ્ચાત્તાપ થયેલ 國式式原 આ પ્રમાણે શ્રી સિદ્ધગિરિ જેવી પવિત્ર રજકણવાળી ભૂમિ ઉપર આજે ણુ આરાધક ભવ્યાત્માએ વિચારી પર ક્ષેત્રની અસરને અનુભવે છે. ૧ સભાપર્વ (અ.૨૯ શ્લોક. })માં કષ્ટપ્રદેશના ઉલ્લેખ છે. ૨ બ્રહ્મખંડમાં કર્પટવાણિજ્યની તેોંધ છે. A રિ Page #95 -------------------------------------------------------------------------- ________________ 2 .STER : જ * અને મેવાડ બાજુ જવાને ટૂંક રસ્તે પણ અહીંથી પસાર થતું હતું, તે વખતે અમદાવાદ તથા વડેદરાના શરાફેની શાખાઓ કપડવંજમાં હતી. ઈ.સ. ૯૧૧ના તામ્રપત્રમાં જણાવ્યા પ્રમાણે કર્પટવાણિજ્ય એ ખેટક (ખેડા) મંડળના હર્ષપુર (હરલ) આદિ ૮૪ ગામોમાંનું માતબર નગર હતું. વિ. સં. ૧૧૦૦ સુધી રજપુતો આ શહેર પર રાજ્ય કરતા હતા, તે સમયે આ ગામ મહેર નદીના જે ભાગને શાહને આરે કહે છે, તે બાજુ વસેલું હતું, હાલમાં જે જગ્યાએ લેકેની વસ્તી છે, તે જગ્યાએ તે કાળે ગાઢ જંગલ હતું. પૂર્વ બાજુના અંતિસરીઆ દરવાજા બાજુ પંચના ઉપાશ્રયની પાસે મધ્ય બજારમાં ખીજડીઆ હનુમાનની દેરી છે, જે ત્યાંના ૯૨ વર્ષના વયેવૃદ્ધના મુખેથી સાંભળવા મળ્યું તે મુજબ અહીં આજુબાજુ જંગલ હતું, તેથી તેનું નામ ખીજડીઆ હનુમાન છે. કહેવાય છે કે તે વખતે આ જંગલમાં વાઘ, વરૂ, સિંહ, વગેરે ઘાતકી પ્રાણીઓ રહેતાં હતાં, તે પ્રાણીઓ અને જંગલને નાશ કરી ત્યાં વસ્તી શી રીતે થઈ હશે? તે વિષેની હકીકતમાં જાણવા મળે છે. કે– “જ્યાં હાલમાં નીલકંઠ મહાદેવ છે, ત્યાં આગળ પ્રથમ એ મહાદેવ હતા, પરંતુ કોઈના જાણવામાં ન હતા, કઈ વાણીયાની ગાય દરરોજ એ જગ્યાએ જઈ પિતાની મેળે દૂધની ધારા કરતી, તેથી ઘેર બિલકુલ દૂધ દેતી નહિ, તેથી વાણીયાએ અને ગોવાળે તેમ થવાનું કારણ શોધવા માંડયું, અને ગુપ્ત રીતે ગાયની પાછળ ફરવા માંડયું, દરાજના નિયમ પ્રમાણે ગાયે ત્યાં જઈ દૂધની ધારા કરી. તે નજરે જોયું, તેથી તેમણે વિચાર કર્યો કે આ જગ્યાએ કાંઈક ચમત્કાર હે જોઈએ, બીજે દિવસે આવી છે ખેદકામ કર્યું તે અંદર ભેંયરામાંથી ૧ આ દાનપત્રની અક્ષરશઃ નેંધ “ગુજરાત વિદ્યાસભા પ્રકાશિત ગુજરાતના ઐતિહાસિક લેખે (લે. ગિરજાશંકર આચાર્ય ભા.ર)માં નીચે મુજબ મળે છે. શક સં. ૮૩ર વૈ. સુ. ૧૫ ફૂટ રાજાઓના વંશજ મહારાજા અકાળવર્ષ (રાષ્ટ્રકૂટ વંશીય ધ્રુવસેન (બીજા)ના ભાઈ દંતીવર્માના પુત્ર)ના રાયે હર્ષપુર (હાસેલ)ના ૭૫૦ ગામની અંદર આવેલ કટવાણિજ્યની ચોરાશીમાં આવેલ વાધ્રાસગામ વલ્લરીકા નિવાસી ભટ ભારદ્વાજ ગેત્ર વાજિમાધ્યન્દિની શાખીય બ્રહ્મભટને બલિપૂર્વક દાન આપવામાં આવે છે.” –ઇતિહાસપ્રેમી સંશાધક છે. પોપટલાલ વૈદ્ય (ડેમાઈ-સાબરકાંઠા) લિખિત અવશેષની આરાધના” નામે અપ્રકાશિત સંદર્ભગ્રંથમાંથી Page #96 -------------------------------------------------------------------------- ________________ મિ ) @ મહાદેવ નિકળ્યા, પછી ત્યાંજ દહેરૂં બંધાવી એ મહાદેવ લોકોને જાણીતા ક્ય, અને મહાદેવનું નામ નીલકંઠેશ્વર પાડ્યું. નીલકંઠેશ્વરની પાસે વિશાળ કુંડ છે, ત્યાં આગળ તે સમયે તળાવ હતું, તે વખતે ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહ (સં. ૧૧૫૦ થી ૧૧૯) આ તરફ ફરવા માટે આવ્યા, તેની સાથે સેમદત્ત નામે એક પંડિત હતા, આ પંડિતને રકતપિત્તને વેગ હતા, આ રોગ આ તળાવમાં સ્નાન કરવાથી નાશ પામ્યો, તેથી સિદ્ધરાજે તે તળાવ ખોદાવી બત્રીસ કોઠાની વાવ તથા કુંડવાવ બંધાવી કે જેને ઇતિહાસ આજે કહેતી રૂપે હયાત છે. ૧ “ કહેવાય છે કે તે વખતે કંકુને સાથીયો, બળતે ઘીને દીવ, ભસ્મને ગળે, શંખ, ચક્ર ગદા, પા, વૃષભ, કામધેનુ નિકળેલ, વળી શ્રીનીલકંઠેશ્વર, શ્રી નારણુદેવ, શ્રી ગુપ્તેશ્વર અને શ્રી મહાલક્ષ્મજીની પ્રતિમા નિકળેલ. ડે. પોપટભાઈ લિખિત “અવશેષની આરાધનામાંથી ૨ આ સંબંધી નીચે મુજબ પણ ઉલ્લેખ મળે છે. “xxx રાજમાતા મયણલ દેવી બાલકુમાર સિદ્ધરાજ સાથે તીર્થયાત્રાએ નિકળેલ, ત્યારે રસ્તામાં કર્પટવાણિજ્ય આવેલ, તે વખતે કપટવાણિજ્ય નગર નદીની આ બાજુ અર્ધગોળાકારે હતું, રાજમાતાના ડેરા-તંબૂ નદીની સામી બાજુ (જ્યાં હાલનું કપડવંજ છે.) ઠોકાયા, એક વિભુદાસ નામે અંગરક્ષક કઢથી પીડાતે બપોરની અસહ્ય ગરમીથી ત્રાસી નાના તળાવમાં ન્હાવા ગયે, હાઈને બહાર નીકળે, શરીર કઢ રહિત થયું, આ ચમત્કાર જોઈ રાજમાતાએ સોમદત્ત પુરોહિતને પૂછ્યું, પુરોહિતે વિચાર કરી કહ્યું કે આ તળાવમાં પુરુષોત્તમ પ્રભુ હોય તેમ લાગે છે. પછી તળાવ ખોદાવી પ્રભુને બહાર કાઢી, દેવાલય બંધાવવા રાજમાતાએ તૈયારી કરી, ત્યાં માળવરાજ યશોવર્માએ ગુજરાત પર ચઢાઈ કરી એટલે રાજમાતાને તુર્ત પા:ણ પાછા જવું પડયું. છે. પિોપટલાલ વૈદ્ય લિખિત “અવશેષની આરાધનામાંથી * આ વાત ગુજરાત સર્વ સંગ્રહમાં” પણ નીચે મુજબ જણાવી છે. xxxએ રાજાને એક બુઢો ભીમ નામને ભાટ બહુ રોગથી પીડાત. મધુમતી-વાત્રકમાં નહાવા આવેલે તે કાંઠા ઉપર અહીં-તહીં કરતે હતો, તેવામાં પાણીથી ભરેલા એક પ્રાચીયામાં તેને પણ ખસ્યો અને તે ઉંડા પાણીમાં પડે, જ્યારે સખત મહેનત કરીને તરીને કાંઠે આવ્યા, ત્યારે તે જુવાન અને બળવાન થયો, એ વાત રાજાએ જાણી ત્યારે તેણે ત્યાં વિષણુભગવાનનું મંદિર બંધાવ્યું. સિદ્ધરાજે કુંડ અને વાવ બંધાવી તેમાં પાણી ઘણું સારું નીકળ્યું, તેથી તેમજ વિશાળ નવાણ સુશોભિત જોઈ ઘણાખરા લેકે શાહના આથી ત્યાં આવી વસવા લલચાયા. Oચ |ીરિ D = Page #97 -------------------------------------------------------------------------- ________________ X UÑŽVELCRE કપડવંજની કલાસમૃદ્ધિ કપેટ વાણિજ્ય નામ તારૂં, અપભ્રંશે કપડવંજ ખેટક મંડળમાં ખેટ શું શોભે, નગર ખેટ તું ધન્ય છે ખેડા જિલ્લાની ગૌરવગાથાના મહત્ત્વપૂર્ણ સંભારણું સમા કપડવંજની સંસ્કારિતાની શહાદતરૂપ અનેક શિલ્પસમૃદ્ધ ધાર્મિક નાના-મોટા પ્રતીકે આજે પણ કપડવંજની ભવ્ય કલાસમૃદ્ધિમાં વધારે કરી રહ્યાં છે. કપડવંજમાં મળી આવેલ સં. ૯૬૮ના દાનપત્ર ઉપરથી કહી શકાય કે “આ પ્રદેશમાં એ સમયે રાષ્ટ્રકૂટ વલ્લભ યાને અમોઘવર્ષનું રાજ્ય તપતું હશે. આ નગરી વિષે સંશોધન કરતાં આ નગરી તથા તેની આજુબાજુમાંથી ગુપ્ત કાલેત્તરકાલીન પ્રતિહાર-કાલીન, સેલંકી-કાલીન, વાઘેલા-કાલીન તથા મુસ્લીમ-કાલીન બાંધકામ મળી આવ્યાં છે. આ નગરીના પુરાણા શિલ્પાવશે નિરખતાં એમ લાગે છે કે- આ નગરીમાં સેલંકીકાળમાં બાવન જિનાલયવાળું એક દેરાસર, બે શિવમંદિર અને એક વિષ્ણુમંદિર તથા બે થી ત્રણ દેવી મંદિર હશે. પ્રબંધચિંતામણિના ઉલ્લેખ મુજબ આ નગરીમાં સિદ્ધરાજે જળાશય બંધાવ્યું હતું. નગરી કપડવંજની કુંડવાવ યાને વાવડી જે કુંડ, જેના બાંધકામ પરથી લાગે છે કે “તે વિક્રમ સંવતના બારમા સૈકાની ઉત્તરાર્ધની પચ્ચીસીમાં બંધાયેલ હશે" - Page #98 -------------------------------------------------------------------------- ________________ Dev20 સાલ કી-કાળમાં ગુજરાતમાં બધાયેલા કુડામાં માહેરાના સૂર્યકુંડ, શિકારના બ્રહ્મકુંડ, આખજના શકિતકુંડ, આબુની તળેટીમાં આવેલ ઋષિકેશના મંદિર પાસેના કુંડ અને કપડવંજના કુંડ મુખ્ય ગણી શકાય. ઉત્તર મધ્યયુગી ઝંઝાવાતા સામે ખચી ગયેલ સુંદર બાંધકામોમાં કપડવ'જના કુંડ અને તેનું સુંદર તેારણ કહી શકાય. આ સંબંધી ટૂંક પરિચય આ પ્રમાણે છે— “ ચાળીસ ડગલાં પહેાળા અને તેટલાંજ ડગલાં લાંબે આ કુંડ દ્વિપગી પગથારાથી તેની શેભામાં અભિવૃદ્ધિ કરતા કપડવંજ ગરના મધ્યસ્થાનને શેાભાવી રહ્યો છે. આ કુંડની ત્રણ દિશાએમાં ત્રણ શૃંગાર-ચાકીએ આવેલી છે. સુંદર વેબિદ્ધ, નયન-રમ્ય સ્થંભા અને ઉદ્ઘિતિ વિનાના તથા સામરણવાળા ઘુમ્મટથી એ ત્રણે શૃંગાર-ચાકીએ ગુજરાતના અમૂલ્ય શિલ્પ-ધનને સાચવી રહી છે. અપેારના અગિયારથી બે ની વચ્ચે આ કુંડવાવની દ્વિપગી પગથારી ઉપર સૂર્યનાં કિરણા સીધાં કે સ્હેજ ત્રાંસાં પડતાં હાઇને એ સમયે કુડનુ દૃશ્ય ખૂખજ નયન-રમ્ય બને છે.” કુંડનાં ત્રણ વિશિષ્ટ તારણાની મહત્તા વિષે “શિલ્પ-રત્નાકર” ગ્રંથમાં નીચે મુજબ ઉલ્લેખ મળે છે. प्राकारे देवसभाग्रे, राजद्वारे महास्मृतौ । जलाशयाग्रे कर्त्तव्य, सर्वाग्रे च प्रतोल्यकम् ॥ દુર્ગાંમાં પેસતાં-નગરની અંદરના ભાગે, દેવાલય આગળ રાજય—મહાલયના પટાંગણમાં, કાઇ મહેાત્સવની કે કોઇ રાજયના વિજયની યાદના સ્મારકરૂપે તથા જળાશય આગળ પ્રત્તાલી (તારણ) અર્થાત્ કીતિ સ્થંભ બાંધવા. વળી નગર કે ગામને રક્ષતાં કાષ્ઠ—દુનાં દ્વારા ભારતવર્ષના આર્યા મનાવતા, તે તેારણે જેવાં દેખાતાં, સાંચી તથા 'અમરાવતીના સ્તૂપનાં તારણદ્વારા આર્યાનાં તારણુદ્વારાને મળતાં હોય છે, તેમ આ વિષયના કેટલાક નિષ્ણાતાનુ માનવું છે. ત્યાર પછી ગુપ્તકાળમાં ક્યાંક કયાંક તારણા રચાયા, તારણા બાંધવાની કળાના વિકાસ ગુપ્તેાત્તર કાળમાં ઠીક ઠીક થયેા લાગે છે. ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ આરિસ્સા વગેરે પ્રાંતમાં આ સમયમાં તારણા બાંધવાના રિવાજ પ્રચલિત થયે।. A G ન ચ ર ત્ર Page #99 -------------------------------------------------------------------------- ________________ MESEJADIŠTEARS વિકમના નવમા સૈકાથી તેરણો બાંધવાની કળાને ગુજરાતમાં ઘણે વિકાસ થયે, આવા કેટલાંક પ્રાચીન શિલ્પ કળા-સમૃદ્ધ રણે નીચે મુજબનાં જાણવા મળ્યાં છે, (૧) શામળાજી પાસે રચાયેલ નવમા સૈકાનું હરિશ્ચંદ્ર રાજાની ચોરીનું તોરણ. (૨-૩) અગિયારમા સૈકામાં રચાયેલાં મોઢેરાના સૂર્યમંદિર આગળનાં બે ભગ્ન તરણે. (૪૫) બારમા સૈકામાં રચાયેલ આમુડા–દેવડાનાં બે તોરણ. (૬) દેલમાલનું નિબજા માતાનું તારણ. (૭) વિલુન્દ્રાનું સૂર્યમંદિર આગળનું તેરણ. (૮) વડનગરનું તારણ. (૯) ઘુમલીનું નવલખા મંદિરનું તુટેલું તરણું. (૧૦) મેટી દેઉનું તુટેલું તેરણ. (૧૧) વિક્રમના ચૌદમા સૈકાની શરૂઆતમાં રચાએલ પંચમહાલ જિલ્લાના રતનપુર ગામ આગળના રત્નેશ્વર મહાદેવનાં તેરણો. (૧૨) વિક્રમના પંદરમા સૈકામાં રચાયેલ સાબરકાંઠાના વિજયનગરના જંગલમાં આવેલા કેન્યાટાના સૂર્યમંદિરનું તેરણ. (૧૩) વિક્રમના સેળમા સૈકામાં રચાયેલ સાબરકાંઠાનું વાઘેલાનું ડેરેલનું તારણ એ સિવાય પોરબંદર પાસેના શ્રીનગરમાં, ધોળકામાં અને બીજા ઘણુ સ્થળોએ તેરણોના તુટેલા ભાગ પડ્યા છે, એ ભાગ બતાવે છે કે-ગુજરાતમાં સેંકડો તેરણો બંધાયાં હશે. આ બધાં તેરોની સૃષ્ટિમાંથી વડનગર, દેલમાલ અને કપડવંજનાં તેરણ આજદિન સુધી લગભગ અકબંધ રહી જવા પામ્યાં છે. ગુજરાતની તેરણ–વૃષ્ટિમાં કપડવંજના તેરણની ખાસ વિશિષ્ટતા એ છે કે “આ તરણના ઉપલે મથાળે મધ્યભાગે આવેલ ઈલ્લીકાલવણમાંની મૂર્તિના જેવું સુંદર શિલ્પ બીજે ભાગ્યે જ જોવા મળે છે. સુંદર ભદ્રની શ્રેણિની કુંભી ઉપરથી શુભતા એજ શ્રેણિના બે દેઢિયા સ્થભે ઉપર આખુંય તે રણ ઉભું છે. આ દેઢિયા થંભે ઉપર પાટ ગોઠવાએલી છે. તેના ઉપર છજું અને છજા ઉપર ઉતરચડ પાંચ ઈલીકાલવણ, બે તિલક અને બે મકરમુખોથી આખુંય તરણું શોભી રહ્યું છે. કુંભી ઉપરથી શરૂ થતા ભદ્રના સ્થંભની ચાર દિશાએ પરિકરને મળતા ગવાક્ષોમાં એકએક દેવમૂર્તિ ગોઠવાયેલી છે. આમ બંને સ્થભે ઉપરની આઠ દેવમૂતિઓથી તારણને નીચેનો ભાગ ભી રહ્યો છે. આ ગ મા કારક છે ) Page #100 -------------------------------------------------------------------------- ________________ તેના ઉપર બેઠી દેવમૂર્તિઓની ઘાટિકા દશ્યમાન થાય છે. તેની ઉપર ટેકીના નીચલા ભાગ સાથે જોડેલી ચારે દિશાની અપ્સરા કે ગાંધેવીઓની મૃતિઓની નીચલી ચાર બેઠકે દેખાય છે. તેના ઉપર તીતરપક્ષીઓની હરોળ, તેના ઉપર હીરાકણીનું શિલ્પ અને તેના ઉપર અશોક પત્રથી સુશોભિત સ્થભની ટેકીનું મથાળું આવેલ છે. તેના ઉપરથી થંભનો આકાર વર્તુળાકાર બની જાય છે, આ વર્તુળાકારના અંદરના ભાગેથી તરણની ગાળ કમાન (તેરણિયું) શરૂ થાય છે, અને બહારની ત્રણે દિશાની મૂર્તિઓ દેખાય છે, પછી તેના ઉપર પાટ અને છેલ્લે પાંચ ઇલિકાલવણ, બે તિલક અને બે મકર મુખેથી શોભતું તેરણનું ઉપલું મથાળું દેખાય છે”. ગુજરાતની તરણ સૃષ્ટિમાં કપડવંજનું તોરણ આગલી હરોળમાં મૂકાય. જે આ તરણમાં ગેરૂઆ રંગની ઝાંયવાળો દૂષિત ખારો પત્થર વપરાયે ન હોત તે આ તેરણને હવા અને વરસાદે નુકશાન કર્યું હતું, કપવંજના કુલ નવ દેરાસરમાંથી કેટલાંક દહેરાસરમાં સેલંકીયુગની જૈન મૂર્તિઓ જોવા મળે છે. સિંધબાઈ માતા, વારાહી માતા વગેરેનાં મંદિરમાં તથા નગીના મસ્જિદમાં સેલંકીયુગના અવશેષ દેખાય છે. કપડવંજની બત્રીસ કેઠાની વાવ પણ ગુજરાતની પુરાણી વાવમાંની એક ગણાય કુંડવાવ નજીક આવેલ નીલકંઠ મહાદેવમાંનું માનુષી શિવલિંગ સોલંકી કાળના મધ્ય ભાગ જેટલું પુરાણું હોવાનો સંભવ છે. તદુપરાંત આ નગરીમાં કેટલાયે અવશે જાણે-અજાણે ખૂણે પડ્યા હશે, તે બધા કપડવંજની પ્રાચીન ગૌરવગાથા મૂકપણે વદી રહ્યા છે. ૧. ગુજરપતિ સિદ્ધરાજ જયસિંહે ભવ્ય કલાત્મક તોરણવાળી કુંડવાવ બંધાવી તે વખતે નમૂનેદાર શિ૯૫વાળી બત્રીશ કેઠાવાળી વાવ બંધાવ્યાની નોંધ ઈતિહાસમાં છે. આજે તો કાળચક્રના પરિવર્તનના આધારે આ વાવ બિસ્માર (વેરાન હાલતમાં છે, હાલમાં એકજ કે જોવા મળે છે. કે જેને વિસ્તાર હાલની પીપલા ખડકી સુધી હોય તેમ લાગે છે, બાકીનું એકત્રીશ કોઠા કાળના ઝપાટામાં અસ્ત-વ્યસ્ત થવા પામ્યા છે. આજના સંશોધકોના અભિપ્રાય મુજબ બત્રીશ કોઠાને વિસ્તાર મોરેશ્વરી માતાજીના મંદિરથી સળંગ નાની વહેવાડ ની ખડકી સુધી હોય તેમ જણાય છે, કેમકે ત્યાં સુધીની બધી દુકાને એક સરખા પગથાર પર હોય તેમ દેખાય છે... Page #101 -------------------------------------------------------------------------- ________________ təŽVEURS) 格孫些所必杀必際装歷 કિજીયો પ્રકરણ-૧૩ ના ૨ કપડવંજની ભવ્ય યશગાથા પૂ. ચરિત્રનાયકશ્રીને જે ભૂમિમાં મંગલ જન્મ થયેલ, તે ભૂમિના પુણ્યબલની જાગૃતિ વિક્રમના તેરમા સૈકાથી વિશિષ્ટ રૂપે થઈ, ત્યાર પછી કાળચકની ઘણું પછડાટો ખાવા છતાં પણ વીસમી સદીના પ્રારંભકાળે કપડવંજ પિતાની ભૂતકાલીન ભવ્ય ગૌરવ-ગરિમાથી એપતું હતું. કપડવંજમાં રાજકીય વિપ્લવનો આરંભ અગિયારમી સદીના ઉત્તરાદ્ધથી શરૂ થયેલ, તેરમા સૈકાના પ્રારંભે ભૂમિ પલટો થઈ મહારનદીના સામા કાંઠે કપડવંજની નવી વસાહત થઈ અને ત્યાં અનેક પ્રકારના વિશિષ્ટ ઐતિહાસિક સ્થાનોના સર્જન દ્વારા જાણે કુદરતે ભાવમાં વિસમી સદીના ઝળહળતા સૂર્ય સમાન આગમધર મહાપુરુષની ભવ્યતાને ઓપ આપવાનું કાર્ય સ્વતઃ કર્યું હોય તેમ લાગે છે. - રજપૂત રાજ્યની પડતી પ્રસંગે વિધમીના હાથે પણ નૂતન વસાહતની સ્થાપના ગુર્જરપતિ સિદ્ધરાજ જયસિંહે વનદુર્ગ તરીકે-છાવણી તરીકે પસંદ કરેલ જગ્યાએ થઈ અને વિધમી છતાં રાધનપુરના નવાબની બેગમ શ્રીમતી લાડણબીબીએ જણે ભાવિમાં થનારા મહાપુરૂષની ભૂમિને સંસ્કારિત કરવાના સંકેત રૂપે કુનેહપૂર્વક પ્રજાની ચાહના મેળવી સુંદર રાજ્ય વ્યવસ્થા કરી મજબુત કિલ્લે બંધાવ્યું. આ બધે પાંચમા આરામાં તરણતારણહાર તરીકે ભવ્યજીવના હિતકારી આગમોના વારસાને સુરક્ષિત કરનારા પૂ. ચરિત્રનાયકશ્રી જેવા મહાપુરૂષ જે ભૂમિમાં ઉત્પન્ન થવાના, તે ભૂમિને પુણ્યપ્રતાપ લાગે છે. આવા કપડવંજના કેટલાક પ્રાચીન અવશેષોને પરિચય ટુંકમાં આ પ્રમાણે છે – આજે જ્યાં જનરલ હોસ્પીટલ, એસ. ટી. સ્ટેન્ડ વિગેરે સ્થાને છે, ત્યાં મીઠા પાણીનું આ હું ગમો ઉદ્ધાર કી Page #102 -------------------------------------------------------------------------- ________________ 207 / તળાવ હતું, આથી ત્યાં આવેલા દરવાજો મીઠા તળાવના દરવાજો કહેવાતા, આજે મીઠા તળાવની ભાગાળ કહેવાય છે. આ દરવાજા નજીક લડણી ખીખીએ હુવા ખાવા માટે પેાતાના ખાવિંદના નામથી સરદાર બાગ નામે સુંદર બગીચેા બનાવડાવેલ, બેઠક માટે સુન્દર મકાનો પણ અંધાવેલ, જેના અવશેષા હાલ પણ મળે છે, તેમજ આ જગ્યા સરદાર બાગના નામે આજે પણ પ્રસિદ્ધ છે. વળી સરખલીયા દરવાજા પાસે સરખલીયા કૂવા તેના વિશિષ્ટ ગુણધમ વાળા પાણીથી પ્રખ્યાત છે, કે જે કૂવા કપડવંજના શાહુકાર શ્રી લખીદાસ શેઠે ખોંધાવેલ છે. આ પ્રમાણે અંતિસરીયા દરવાજા પાસે મીડની વાવ નામની અતિ પ્રાચીન વાવ હતી, જેના થાડાક અવશેષ આજે પણ જોવા મળે છે. આ વાવડીનુ પાણી એવું વિશિષ્ટ-ગુણધર્મવાળું હતું કે તેમાં રેશમના અને સેના, ચાંદી, અંબરના જરીયાન કપડા મેળવા માત્રથી સુંદર અને સ્વચ્છ થઇ જતા. જુની સબ રજીષ્ટ્રારની કચેરી આગળ લાડણી બીબીની કબર પણ હાલ મેાજુદ છે. સરકારી ગઢીમાં બીબીને રહેવા માટેના જુના મકાનાના ડેરા તેમજ ત્યાં અનેલ નવા મકાનેાના પાયામાંથી પુરાતન ઇમારતાના વિશાલ મજબૂત પાયા મળે છે. આજે નગરપાલિકાનું જ્યાં કાર્યાલય છે. તે જગ્યા હાથીખાના” તરીકે ઓળખાતી હતી, જાણકારોના કહેવા પ્રમાણે લાડણીબીબીના લડાયક હાથીઓનુ સૈન્ય અહી રહેતુ હતુ. કપડવંજની સુરક્ષા માટે લાડણીખીખીએ બંધાવેલ કલ્લાની વધુ માવજત કરવા માટે ગાયકવાડે સરકારે ખાઇ ખેાદાવેલ, તેમાં નદી દરવાજો અને કાટની ખારી વચ્ચેની ખાઈ ખેાદતાં ૭ ફૂટના મેાટા હનુમાનજીની મૂર્તિ ભૂગથી નિકળેલ, કે જે હાલ સરખલીયા દરવાજે શેઠ મીઠાભાઈ ગુલાલચંદની ધશાળામાં દેહરૂ ખ'ધાવી પ્રતિષ્ઠિત કરેલ છે. ૧ આ વાવ “રાણીવાવ” તરીકે પણ ઓળખાય છે અતિસરીયા દરવાજા બહાર હરિજનવાસ આગળ આ વાવ (ખંડેરરૂપે) છે. ઋતિહાસની નોંધ પ્રમાણે સિદ્ધરાજ જયસિંહે બંધાવેલ કુંડવાવ અને મત્રીશ વાવના વધેલ પત્થરોમાંથી આ વાવનું નિર્માણ થયાનું મનાય છે, વધેલા પત્થરેમાંથી આ વાવના નિર્માણ ઉપરાંત મહારાણીની પ્રિયદાસી સિંગારના નામથી સિગારવાવ પણ બંધાયેલ, કે જે હાલ ઋણુ' અવરથામાં મ્યુનિ. હાઈસ્કૂલ પાસે લેનાથ મહાદેવની પછીતે છે, _ | \ RANP Page #103 -------------------------------------------------------------------------- ________________ SUDIRTEEN QS આ પ્રમાણે ગુજરપતિ સિદ્ધરાજ જયસિંહે કુંડવાવ 'ધાવી, ત્યારે ભૂગભથી અનેક શિલ્પ-સ્થાપત્યના અવશેષો, વિવિધ દેવાની મૂર્તિએ નિકન્યાની નોંધ ઇતિહાસમાં મળે છે, પણ તે બધું કાલચક્રના પરિવર્તન સાથે અસ્ત-વ્યસ્ત થયું લાગે છે. માત્ર તેમાંની શ્રી નારા યણુદેવની સુંદર પ્રતિમા દેસાઈ લાકોએ તે વખતના મહારાજા મલ્હારરાવની મહેરબાની– મદ્રથી બધાવેલ મંદિરમાં પ્રતિષ્ઠિત કરેલી, જે આજે પણ મેાજૂદ છે. હાલના કપડવંજના વસવાટ લાડણીખીખીની ચકાર બુદ્ધિ અને ઉંડી સમજણ પ્રમાણે વ્યવસ્થિત રીતે થયે હાય તેમ જણાય છે. કેમકે કપડવંજમાં જ્ઞાતિવાર મહાલ્લાઓ, વાડાઓ અને પાડાએ આજે પણ જોવા-જાણવા મળે છે, જેમાંના આજે કેટલાક નામ વિશેષરૂપે પ્રસિદ્ધ થઈ ગયા છે. જ્યારે કેટલાક મહેાલ્લા અને વાડાએ નામના જ રહેવા પામ્યા છે, તેમ છતાં તે બધા કપડવંજની ભૂતકાળની ભવ્ય યથાગાથા સૂચવી રહ્યા છે. જેમકે-સલાટવાડા, કાંટાવાળી ખડકી છે, કે જ્યાં વૃદ્ધ પુરૂષોના કથન પ્રમાણે વેપારી મહાજનના ઘી તાલવાના કાંટા હતા, અને હજારો મણુ ઘીના તાલ થતા હતા. આ ઉપરાંત વીસમી સદીના પ્રારંભે સ ંશોધક વિદ્વાનોએ પૂર્ણ અભ્યાસ-ખળે એમ પણ તારવણ કાઢયું છે કે--હાલના કપડવંજની પશ્ચિમ દિશામાં ૧૧મી સદીમાં શેઠશ્રી ગેાવધને બધાવેલ ભવ્ય ખાવન જિનાલયના ( કે જે હાલ માટી મસ્જીદના રૂપમાં ફેરવાઈ ગયેલ છે) પાછલા ભાગે પશુ ચિકિત્સાલયની ઉત્તરે ડાક બંગલાની સામે મહાર નદીના કાંઠાના ટેકરાઓની લાલ માટીમાં સુવર્ણરજની બહુલતા છે. આ વાત ભૂસ્તરશાસ્ત્ર અને રસાયણુશાસ્ત્રના અનુભવીઓની તપાસથી પણ પ્રમાણિત થયેલ છે. કેટલાક જાણકાર અનુભવીઓના કહેવા પ્રમાણે વીસમી સદીના પૂર્વાધ માં કેટલાક સાહસિક કારીગરોએ શેાધન પ્રક્રિયાથી સાનુ મેળવવાના ઉદ્યમ પણ કરેલ, પરંતુ રાસાયણિક પ્રક્રિયામાં ઘણી મહેનત અને ખર્ચ વધુ આવતા હાઈ માંઘુ પડવાને કારણે કારીગરોના ઉત્સાહ ઠંડા થઈ ગયા. એકદરે આગમાના અખંડ અભ્યાસી બહુશ્રુત આચાર્ય ભગવંત પૂજ્ય આગમાલ્હારકશ્રીના જન્મથી પાવન બની વિખ્યાત થયેલ કપડવંજની ભૂમિ સેાનાની ખાણુ તરીકે પણ કેટલાક ઔદ્યોગિક દૃષ્ટિબિંદુવાળાની નજરમાં રહેલ. આ વસ્તુ પણ ચરિત્રનાયકશ્રીની અપૂર્વ વિશિષ્ટતા સૂચવે છે. LY મટ 006 Page #104 -------------------------------------------------------------------------- ________________ H}} _ગ ૨૮૮૨ Hans પ્રકરણ-૧૯ નું 5 જક પુણ્યભૂમિ કપડવંજ કેટલીએ સદીઓ પૂર્વથી ગુજરાત જૈનધમની વિવિધ પ્રવૃત્તિઓનું મુખ્ય ધામ બન્યું છે, ખ'ભાત, સુરત, પાટણ, અમદાવાદ વગેરે શહેરમાં જૈનેની વસ્તી ઘણી સારી હતી, એ રીતે અમદાવાદની નજીક આવેલ કપડવંજ નગરીમાં પણ જૈનેની વસતિ નોંધપાત્ર હતી, એમ ઇતિહાસ પૂરવાર કરે છે. ખારમી સદીથી કપડવંજના ઇતિહાસ કડીબદ્ધ મળે છે, પણ તે પૂર્વે કે જ્યારે કપડવંજ મહેારનદીના સામા કાંઠે શાહના આરે હતુ, ત્યારે પણ જૈનેાની ધાર્મિકતા, શ્રીમંતાઈ અને આખાદી સૂચવનારી કેટલીક વિશિષ્ટ કડીએ સશેાધક પુણ્યાત્માઓને જડી આવેલ છે. અર્થાત્-વિ. સ. ૧૧૩૯માં નવાંગી ટીકાકાર પૂ. મ. શ્રી અભયદેવસૂરિજી મહારાજના સ્વવાસની ઘટનાથી કપડવંજ ઇતિહાસમાં સુપ્રસિદ્ધ બન્યું છે જ, પણુ વિ. સ. ૧૧૩૯ પૂર્વ રચાયેલ શ્રી મહાવીર ચરિત્ર (પ્રાકૃત)માં ગ્રંથકર્તા પૂ.આ. શ્રી. ગુણચ`દ્રસૂરિજી મહારાજે ગ્રંથરચના કયાં થઈ ? કાના આગ્રહથી થઈ ? કયા સંચાગામાં થઇ ? વગેરે વાત ગ્રંથની પાછળ માટી પ્રશસ્તિ દ્વારા સૂચવી છે, તેના આધારે કપડવંજ ખારમી સદી પૂર્વે ધાર્મિક જાહેાજલાલીથી સપન હતું. એમ—સ્પષ્ટ લાગે છે. તેમાં મહત્વની વાત એ નોંધાએલ છે કે— શ્રી વાયડગચ્છીય આચાર્ય શ્રી. જીવદેવસૂરિજીના શિષ્ય આચાર્ય શ્રી જિનદત્તસૂરીશ્વરજીના ઉપદેશથી પ્રતિબોધને પામેલા અને કપડવંજના વાસી ધનકુબેર શ્રીમંત છતાં ધર્મપ્રેમી પુણ્યાત્મા શ્રી ગેાવન નામના શેઠે વીતરાગ પ્રભુની ભક્તિ દ્વારા મેાહના સંસ્કારાને ઢીલા કરવાના શુભ આશયથી અનગલ લક્ષ્મી-ધનનો વ્યય કરી શ્રી ન...દીશ્વર દ્વીપના ખાવન ચ ( 4 હ Page #105 -------------------------------------------------------------------------- ________________ SADU હૃદક रासरना भूचना समारणाइपे पासुपूज्य प्र णापन पशुखिशपाणु पपिमान पु ભવ્ય જિનાલય બંધાવ્યું? આ વાતને જણાવનારા “શ્રી મહાવીર ચરિત્રની પ્રશસ્તિના કે નીચે મુજબ છે. तेहिंतो पडिबुद्धो, वायडकुलजयपडायसन्निभो । कप्पडवाणिज्जपुरे, सेट्ठी गोवद्धणो आसी ॥ गंदीसरावलोयण - भव्वाण दंसणत्थं च। कारावियं सुतुंगं बावण्णजिणालयं जेण ॥ વધુમાં પૂ. ગુણચંદ્ર ગણી રચિત “મહાવીર ચરિય”ની ૮૦ કલેકેની વિસ્તૃત તે પ્રશસ્તિમાં આ પુણ્યવંત શ્રેષ્ઠીનો પરિચય ખૂબ સુંદર આપેલ છે, જેની ટુંક નોંધ આ પ્રમાણે છે. પૂ.આ. શ્રી જીવદેવસૂરીશ્વરજીના શિષ્ય પૂ.આ. જિનદત્તસૂરિ મ.થી પ્રતિબધ પામેલ વાયડ કુલદીપક શ્રી ગોવર્ધન શેઠને સેઢા નામની શ્રાવિકાની કુક્ષિએ ચાર પુત્રો થએલ. (૧) અમ્મય (૨) સિદ્ધ (૩) જજનાગ (૪) નનય, ચારે પુત્રો ખૂબ ધર્મિષ્ઠ હતા. - સંયમ લેવાના મનોરથ તીવ્ર હોવા છતાં શ્રી ગોવર્ધન શેઠ સગવશ લઈ ન શક્યા, પણ અંતે સંથારા દીક્ષા લઈ આરાધનાપૂર્વક કાળ કરી દેવેલોકે ગયા. ૦ શ્રી ગોવર્ધન શેઠના બે પુત્રો અમ્મય અને સિદ્ધ પણ અનેક ધર્મકાર્યો કરી સ્વર્ગ વાસી થયાત્રીજો પુત્ર જજનાગ કપડવંજથી સ્થળાંતર કરી છત્રાવલી (છત્રાલ) ગામે સ્થિર થયે. તેને સુંદરી નામે ભાર્યાથી શિષ્ટ અને વીર નામે બે પુત્રો થયા, જેઓએ ધર્મનાં ખૂબ કાર્યો કર્યા. અનેક નાના-મોટા સંઘે કાઢયા. ૧ આ જિનાલય આજે કાળના પ્રબળ ઝપાટા અને ક્ષેત્રબળની ખામીથી નષ્ટ-ભ્રષ્ટ થઈ ગયું છે, કેટલાક જાણકાર અનુભવીએ એમ કહે છે કે * હાલના કપડવંજની પશ્ચિમે ઠેઠ ગામના પાદરે મહારનદીના કાંઠે જુમાનજીદ પ્રાચીન સ્થાપત્યવાળી છે, તે ગોવર્ધન શેઠના નંદીશ્વરજી મંદિરનું સાંપ્રદાયિક ઝનૂનથી વિકૃત થયેલ રૂપાંતર છે.” ઘણી ઘણી મઝદે મુસ્લીમયુગમાં મંદિરોના વંસની ઝનુની પ્રવૃત્તિના ફળરૂપે થોડા ફેરફાર સાથે આકાર પામતી હોવાના ધોરણ મુજબ જુમ્મા- મસજદમાં દેરાસરના ગભારા, ઘુંમટ વગેરે અવશેનાં રૂપાંતર જોવા મળતાં હોવાથી ઉપરની વાતમાં તથ્ય લાગે છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ 04@ ૦ તમામ આગમાની પ્રતો લખાવી ભંડારામાં સ્થાપી, પૂ.આ. દેવભદ્રસૂરિ મને વિન ંતિ કરી પ્રાકૃતમાં “વીર ચરિય'ની રચના કરાવી, all ૦ વીર શેઠને ધર્મનિષ્ઠ યશદેવ નામે પુત્ર હતા, જેની ધ સ્નેહભરી પ્રાથનાથી તેમજ તે વખતના શ્રી નન્નાકારની વિનંતીથી આ. દેવભદ્રસૂરિજીએ પ્રાકૃતમાં સર્વાંગ સુંદર “પાધ નાથ ચરિત્ર”ની ભરૂચમાં રચના કરી. • શ્રી ગેાવન શેઠના ચોથા પુત્ર નન્નયશેઠ કપડવંજમાંજ સ્થિર રહ્યો. તેને પેતાના ભાણેજ યશેાનાગ ઉપર ખૂબ ધાર્મિક સ્નેહ હતા. • નન્નય શેઠને સાવિત્રી ભાર્યાથી ગેાપાદિત્ય અને કપદી નામે પુત્રા હતા, જેમાં કપદી શેઠે કપડવ’જથી શત્રુંજય આદિ મહાતીર્થંના મોટા છરી” પાળતા સંઘ કાઢી શાસનની પ્રભાવના કરેલ.” આ રીતે કપડવંજના પુણ્યવાન શ્રી ગેાવન શેઠ અને તેમના કુટુંબ-પરિવારની ઉદાત્ત ધાર્મિક ભાવનાથી ભરપૂર ખારમી સદી પહેલાંના અજ્ઞાત ઇતિહાસ શ્રી મહાવીર ચરિત્ર (પ્રાકૃત)ની પ્રશસ્તિના આધારે જાણવા મળે છે. બારમી સદી પછી તેા કપડવંજની યોગરિમા વધારનારા ઘણા પ્રસંગો વ્યવસ્થિત રીતે જોવા-જાણવા મળે છે, જેમાં સૌથી વધુ મહત્ત્વની વાત નવાંગી ટીકાકાર પૂ. આ. શ્રી. અભયદેવ સૂરીશ્વરજી મની સ્વ ભૂમિ તરીકેની જગપ્રસિદ્ધ છે. પૂ.આ. શ્રી. અભયદેવસૂરીશ્વરજી મ આઠે પ્રભાવકમાંના પ્રાવચનિક પ્રભાવક હતા, કેમકે જ્યારે આપણાં આગમા અ--ભાવા ને સમજાવનાર વ્યવસ્થિત ટીકાઓના અભાવે દુર્બોધ બનવા લાગ્યાં. ત્યારે આ મહાત્માએ અનેક જુદી જુદી વાચનાઓ મેળવી તેમને વ્યવસ્થિત બનાવી અસ્ત-વ્યસ્ત થયેલ કેટલાક પાઠોને મહા-પરિશ્રમે ગીતા મહાપુરૂષોની દારવણી મુજબ શુદ્ધ કરી વીતરાગ પ્રભુની વાણીરૂપ દ્વાદશાંગી પૈકી શ્રી આચારાંગસૂત્ર અને શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર સિવાય બાકીના નવ આગમા ઉપર વૃત્તિઓ રચી આગમના પદાર્થોં આળજીવાને પણ સુબાધ અનાવ્યા. i આ સંબંધી વધુ વિગત પૂ. ચરિત્રનાયક આગમેદ્નારકશ્રીના સસારી વડિલ બંધુ સ્વ. પૂ. પં. શ્રી મણિવિજયજીમ.ના પટ્ટધર શિષ્ય સ્વ. આ. શ્રી વિજયકુમુદ્રસૂરીશ્વરજી મહારાજે ખંભાતની જુની તાડપત્રી ઉપરથી ખૂબ મહેનત કરી પ્રકાશિત કરેલ ‘ સિરિપાસનાહ ચરિય’”ની પ્રસ્તાવનામાં “કપડવંજનો નિબ`ધ” એ શીર્ષીક તળે શ્રી ગાવન શેઠના ધાર્મિક કુટુંબની શાસન સેવાની આપેલ માહિતીમાં મળી આવે છે. 6 Gad Page #107 -------------------------------------------------------------------------- ________________ નવાંગી ટીકાનું આ મહા-ભગીરથ કાર્ય શ્રી અભયદેવસૂરિજી મહારાજાએ શાસનદેવીની સપ્રેરણું–સહાયથી પૂર્ણ કરેલ. આ ઉપરાંત તેઓશ્રીએ બનાવેલ પૂ. આ. શ્રી. હરિભદ્રસૂરિજીના પંચાશકની ટીકાઓ, શ્રી જિનભદ્રગણુંકૃત શ્રી વિશેષાવશ્યક ભાષ્ય ઉપરની ટીકા વગેરે મહત્વપૂર્ણ કૃતિઓ જૈન શાસનને અણમોલ વાર ગણાય છે. - આ સૂરિજીને જન્મ ધારાપુરી નગરીમાં થયેલ હતું. તેઓશ્રીના પિતાજીનું નામ મહીધર અને માતાનું નામ ધનદેવી હતું. સેળ વર્ષની વયે શ્રી જિનેશ્વરદેવસૂરિજી મહારાજ પાસે તેઓશ્રીએ સંયમને સ્વીકાર કરી જીવન શાસનને સમર્પિત કર્યું. પૂર્વ–કમગે તેઓશ્રીને કઢગ થયેલ, છતાં પ્રભુશાસનની અપૂર્વ સમજણના કારણે સંયમની મર્યાદાઓને ખૂબ ચિકકસ રીતે વળગી રહી ભયંકર માંદગીમાં પણ સમભાવે ભેગવી લેવા રૂપે કાંઈપણ ચિકિત્સા કે ઉપચાર ન કરવાને દઢ આગ્રહ તેઓશ્રીએ જાળવી રાખેલ. છેવટે અનશન દ્વારા શરીરનો ત્યાગ કરી દેવાની હિંમત કેળવેલ, પણ ઔષધનું સેવન મનથી પણ ઈચ્છયું ન હતું. આવી ધીરતા અને સંયમની દઢતાથી આકર્ષાએલ શાસનદેવીએ સ્વપ્નમાં રોગ–નિવારણ તરીકે શાસનની પ્રભાવના વધારનારું સૂચન કર્યું કે શેઢી નદીને કાંઠે આવેલ થામણું ગામ નજીક ખાખરાના ઝાડ નીચે ભૂમિમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની નીલવણી પ્રતિમાજી છે, કે જેને સહારે પ્રાચીનકાળમાં શ્રી નાગાર્જુન યોગીએ રસસિદ્ધિ કરવામાં લીધું હતું, તે પ્રતિમાજીને આપ જઈને પ્રગટ કરે, તેના અભિષેકના હવણુ જળથી આપને કેદાગ નષ્ટ થઈ જશે.” શાસનદેવીના સૂચનથી સૂરિજી ત્યાં પધાર્યા “જયતિહુઅણુ” નામનું બત્રીસ ગાથાનું તેત્ર બનાવી સ્તુતિ કરતાં પ્રતિમાજી પ્રગટ થયાં, આ પ્રતિમાજી હાલ ખંભાતમાં સ્થાન પાશ્વનાથ નામે સુપ્રતિષ્ઠિત છે. આવા શાસન–પ્રભાવક સૂરિજી જ્યારે કપડવંજ શહેર શાહને આરે મહેરનદીના સામા કાંઠે વસેલું હતું, તે સમયે આજે જ્યાં કપડવંજમાં વિશા નીમા જૈન પંચન ઉપાશ્રય છે, તે સ્થળ ગીચ ઝાડીવાળું હોઈ ત્યાં આવી ધ્યાનસ્થ બની કાઉસગ્ન કરતા હતા. Page #108 -------------------------------------------------------------------------- ________________ 123VIVUN ઇતિહાસમાં આ સમય વિ. સં. ૧૧૦૦ થી ૧૧૩–ા વચગાળાને ધાએલ છે, કારણકે સૂરિજી વિ. સં. ૧૧૩લ્માં આ જગ્યાએ કાળધર્મ પામ્યા હતા. જ્યારે લાડણીબીબીએ કપડવંજ શહેર શાહના આરેથી ખસેડી ને કેટ બંધાવી આ જગ્યાએ વસાવ્યું, ત્યારે જૈન શ્રેષ્ઠીઓએ આ જગ્યા વેચાણ લઈ તે ઉપર જન પંચને ઉપાશ્રય બંધાવેલ, ભાવિયોગે તે ઉપાશ્રયમાં સૂરિજીને સ્વર્ગવાસ થવાથી ત્યાં સૂરીશ્વરજીનાં પગલાં પધરાવ્યાં, જે આજે પણ મોજુદ છે. હાલ જુના ઉપાશ્રયની જગ્યાએ મરામત કરાવી ન ઉપાશ્રય થયેલ છેપણ તે જુની ગાદી અને તે પગલાં કાયમ રાખેલ છે. આવા એક પ્રવચનિક પ્રભાવક પુરૂષની સ્વર્ગભૂમિ હોવાથી તેમનાં ચરણપાદુકા પધરાવવા અંગે કપડવંજ નગરીને ગર્વ લેવાને અધિકાર છે. - આવા અદ્દભુત શાસન પ્રભાવક આચાર્ય ભગવંતના પુનિત સંભારણા રૂપે સ્થાનિક જૈન શ્રી સંઘે શ્રી અભયદેવ સૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર, કપડવંજની પવિત્રતામાં વધારો કરતું તૈયાર કર્યું છે. આ ઉપરાંત ધર્મ પુરી કપડવંજમાં થયેલ ગ્રંથરચનાઓ, કપડવંજના ઉલ્લેખવાળા ગ્રંથ તેમજ પ્રતિમાજીના શિલાલેખે વગેરેની નોંધ નીચે પ્રમાણે જાણવા મળે છે. જૈન સાહિત્યના વિશાળ સાગરમાં અનેકવિધ ગ્રંથ કપડવંજમાં બનેલા હશે, પણ જ્ઞાત-ધ અણમોલ વારસો ક) સાકર * અપ્રમત્ત સ્વાધ્યાયનિષ્ઠ શ્રમણોએ સંયમ સાધનામાંથી ફાઝલ પડેલા સમયનો સદુપયેગ આધ્યાત્મિક વિકાસના પંથે વધી રહેલ - મુમુક્ષુ પુણ્યાત્માઓને સાપેક્ષ રીતે ઉપયોગી થનાર વિવિધ સાહિત્યના સજન–સંકલનમાં કર્યો છે. તેવા ગ્રંથરત્ને વર્તમાન જૈન સંઘને અણમોલ વારસો છે. ઝવેરાત કરતાં વધુ મૂલ્યાંકનની દૃષ્ટિથી તન-મન-ધનથી આ વારસાને સાચવી રાખવાની શ્રીસંઘની પવિત્ર ફરજ છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ SSSÄ VİZEENOR & પ્રમાણે પં. હર્ષભૂષણ ગણીએ “અંચલમતદલન પ્રકરણ” ની રચના કપડવંજમાં કરી છે, તેમ સ્પષ્ટ જાણવા મળે છે આ પ્રમાણે કપડવંજમાં અનેક પુણ્યશાળી મહાનુભાવોએ આગમો, પ્રકરણ ચરિત્રો, રાશે વગેરેની પ્રતે લખી–લખાવી હશે, પણ હાલ નીચે મુજબની પ્રતની નેંધ મળે છે, (૧) શ્રી ચંદનલાલ ચરિત્ર ચોપાઈઆની પ્રત વાચક હર્ષ મંડન ગણીના શિષ્ય વાચક હર્ષભૂતિએ વિ. સં. ૧૫૬૬ આસો સુરના દિવસે કપડવંજમાં લખ્યાની ધ મળે છે? (૨) શ્રી જ૫સંગ્રહ-પ્રવર શાસન પ્રભાવક પૂ. ઉપા. વિનયવિજયજી મહારાજે આ ગ્રંથની રચના કપડવંજમાં કર્યાની નોંધ મળે છે ૧ આ ગ્રંથની પ્રાચીન પ્રત લા. દ. વિદ્યામંદિર, (નવરંગપુરા, અમદાવાદ ૯)ના વિશાળ હસ્તલિખિત પ્રતિસંગ્રહ (નં. ૨૨૪૫)માં છે. તેમાં ગ્રંથના પાછળના ભાગે નીચે મુજબ પ્રશસ્તિગત શ્લોકે છે. अविधिमतविषौषधाई मेंतत्प्रकरणमन्यगुणोपकारहेतुः। કચરિ ઘ-ઘ-ઘ-ભૂ ઉમરે રે (૨૪૮૦) पुरवरकर्पटवाणिजे वलासे ? ॥१॥ જુલાઈવઃ સાપુ વિશેષ [] = शुद्धाशया ग्रन्थममु च सम्यक् । जीयात्त्वय विबुधवाच्यमानः છો. રતન વિરાણમાનઃ રે इह किश्चिदनागम वचा, तदनय॑गुणास्पदबुधा मा ममर्षन्तु सहर्षभूषणाः ॥३॥ ૨ આ પ્રત સંબધી પ્રખર સાહિત્ય સંશોધક વિર્ય સદ્દગત શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈએ જૈન ભાષાસાહિત્યના ગ્રંથેના સંકલન રૂ૫ ચાર ભાગમાં તૈયાર કરેલ જૈન ગૂર્જર કવિઓ (ભા. ૩, નં. ૧ પા. ૪૪)માં નીચે મુજબ પ્રશસ્તિ નોંધી છે. ___ सं. १५६६ वर्षे आश्विन मासे शुक्लपक्षे द्वितीयायां तिथौ गुरुवासरे हस्सनक्षत्रे श्री भावसागर सूरिविजयराज्ये वा. श्री गुणशेखर गणीन्द् शिष्य वा. श्री हर्षन्डन गणीन्द्र शिष्य વા. બ્રા દૃર્ત નિ જિવિતા જેવા ના (f) આદર થી (જfr) fફાળા (f) सत्यश्री (गणि) विलोकनार्थे वाच्यमान चिरंजीयात् श्री अंचलगच्छे श्री कर्पटवाणिज्य (કપડવંજ) નારે સ્ટિવિતા કુમ, માતુ Page #110 -------------------------------------------------------------------------- ________________ નિતિની 50200 (૩) શ્રી શીલદૂત મહાકાવ્ય-આ મહાકાવ્યની રચના પૂ. આ. શ્રી રત્નસિંહસૂરિના શિષ્ય ઉપા. શ્રી. ચારિત્ર સુંદર ગણીએ વિ. સં. ૧૪૮૪માં ખંભાતમાં કવિશ્રેષ્ઠ શ્રી કાલીદાસ મહાકવિ રચિત પંચ-મહાકાવ્યમાં સર્વશ્રેષ્ઠ શ્રીમેઘદૂત મહાકાવ્યની ચતુર્થ–પાદ– સમસ્યા-પૂતિ રૂપે ૧૩૧ કાવ્યમાં શ્રી નેમિનાથ પ્રભુના રાજિમતીના પરિત્યાગની વાત બ્રહ્મચર્યવ્રતની શ્રેષ્ઠતા પ્રતિપાદન કરવા રૂપે અદ્દભુત રચના કરી છે, તેની વિ. સં. ૧૭૦૧ના આ સુ. રના મંગળ દિને લખાએલ કપડવંજના નામે લેખવાળી પ્રત આજે પણ ઉપલબ્ધ છે (૪) સૌભાગ્યપંચમી કથા-શ્રતજ્ઞાનના મહત્વને સમજાવનાર શ્રીજ્ઞાનપંચમી-પર્વના મહિમાવાળી આ પ્રત કપડવંજમાં વિ. સં. ૧૭૯ પોષ વદ-૪ શુક્રવારે પૂ.પં.શ્રીસૌભાગ્યવિજયજી મહારાજા ગણીવરના શિષ્ય પૂ.પં.શ્રી અમીવિજયજી મહારાજે લખી છે. (૫) શ્રી તીર્થમાળા-તીર્થોની પ્રાચીનતા અને પ્રભાવશાલિતાને પરિચય કરાવવામાં નિપુણ પૂ. પં. શ્રી શીતવિજયજીમ ગણીએ ભારતનાં ચારે દિશાના તીર્થોની માહિતીથી ભરપૂર આ ગ્રંથમાં કપડવંજને ઉલ્લેખ કર્યો છે. (૬) શ્રી ઢાળસાગર– વિ. સં. ૧૯૭૨માં રચાએલ આ ગ્રંથની પ્રત શ્રી જયસેમ ગણીએ કપડવંજમાં લખ્યાની નોંધ મળે છે. ૧ આ મહાકાવ્યની હસ્તલિખિત પ્રાચીન પ્રત શ્રી ડેક્કન કેલેજ પૂનાના અતિપ્રાચીન બહાળા હસ્તલિખિત પ્રતિઓના સંગ્રહમાં સુરક્ષિત છે, તેમાં પાછળ પ્રશસ્તિ નીચે મુજબ છે. "पातिशाह श्री अकबर सूर्यसहस्रनामाध्यापक-श्री शत्रुजयतीर्थ-करमोचनाद्यने कसुकृतविधायक-महोपाध्याय-श्रीभानुचंद्रगणिशिष्याष्टोत्तर-शतावधान-साधनप्रमुदितपातिशाह-अकबर पातिशाह-जहांगीर प्रश्त्त 'खुशफहम' 'नादीरजवान' द्वितीयाभिधान महोपाध्याय श्री ५ सिद्धि चंद्रगणिशिष्येण मुनिसुबुद्धिच द्रेण लिखितं कायमेतद् ॥ संवत १७०२ वर्षे आश्विन वदी द्वितीयायां श्री कर्पटवाणिज्यनगरे' ૨ “કપડવાણિજ્ય નિ સાણંદ, વામાસુત નિ આદિ જિર્ણોદા વિરમગામથી આગલિ પાસ, શંખેશ્વર પુરિ મનિ આસો –શીલવિ. મ. રચિત તીર્થમાળા, ૩ અનેક ઐતિહાસિક બાબતોથી ભરપૂર આ ગ્રંથની કપડવંજમાંથી મળી આવેલ પ્રતની પાછળ નીચે મુજબની પુષિકા જોવા મળેલ છે. "वि. सं. १८४० जेठसुद २ गुरुवासरे श्री चिंतामणि-पाश्वनाथ-प्रसादात् श्री कपडपणजनगरे पं. मोहनसोमजी शिष्य जयसोमेन लि." Page #111 -------------------------------------------------------------------------- ________________ SušiniεEURS (૭) શ્રી નવપદ વચનિકા–સકળ જિનશાસનના સારરૂપ પરમારાધ્ધ શ્રીસિક ભગવ`તની આરાધના પ્રસ ંગે ધ્યાનમાં રાખવા લાયક વિશ્વના સર્વોત્કૃષ્ટ આરાધ્ય તત્ત્વરૂપ શ્રી નવપદના સંક્ષિપ્ત સ્વરૂપને સમજાવનાર આ ગ્રંથ વિ. સ. ૧૮૪૮ ચૈત્ર વદ -૯ રવિવારે ૫. શ્રી દીપવિજયજી મહારાજે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ દાદાના પસાયે કપડવંજમાં લખ્યાની નોંધ મળે છે. આ સિવાય છૂટક નોંધ રૂપે પણ જાણવા મળે છે કે— ૦ સત્તરમી સદીમાં વાચક શાંતિકુશળજીએ ગાડી પાર્શ્વનાથ પ્રભુના સ્તવન(ગા. ૧૨)માં કપડવ‘જના ઉલ્લેખ કર્યા છે. O એ મુજબ પ.પૂ.શ્રી વિશાળરાજના શિષ્ય મુનિ શ્રી કીર્તિરાજ મહારાજે રચેલ તીથમાળા (ગા. ૭૩)માં પણ આ શહેરના ઉલ્લેખ મળે છે. ૦ વળી શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં ૧૦૮ નામેામાં પણ કપડવજનું નામ નોંધાએલ મળે “ શ્રી તેજપાળના વિજય ” આદિ ગ્રંથોમાં પણ કપડવંજના ઉલ્લેખા છે. તથા આ રીતે હસ્તલિખિત પ્રતાના વિશાળ–સંગ્રહમાં કપડવંજના ઉલ્લેખવાળી અનેક પ્રાના સંભવ છતાં ખીચડીને દાણા દબાવવાની જેમ ઉપલબ્ધ–સામગ્રીના આધારે નમુનારૂપે ૭–૮ પ્રતાના ઉલ્લેખ દર્શાચે. વળી પંદરમી સદીથી વીસમી સદીના પૂર્વ ભાગ સુધીના ઇતિહાસને દર્શાવનાર કપડવ‘જના જિનાલયેામાં વિરાજમાન પ્રતિમાજી પરના શિલાલેખાના આધારે એ વાત સ્પષ્ટપણે સાખિત થાય છે કે “વિક્રમની ચૌદમી સદીથી આજસુધી ધાર્મિક અને વ્યાવહારિક રીતે સમૃદ્ધિશાળી અને કપજવ`જના ગૌરવને દીપાવી રહ્યા છે. વધુમાં “ (સરિપાસનાહ ચરિય...”ની પ્રસ્તાવનામાં રજુ કરાએલ “ શ્રી કપડવંજ નિબંધ”માં નીચે મુજબની નોંધ જોવા મળે છે. ૧ ઉપર જણાવેલી બધી હસ્તલિખિત પ્રતા કપડવંજના પંચના ઉપાયમાં હોવાનું અને હાલમાં “ શ્રી અભયદેવ સૂરીશ્વર જ્ઞાનમદિર” હસ્તક શ્રી સ ંધના હસ્તલિખિત જ્ઞાનભંડારમાં સુરક્ષિત હાવાનુ વિશ્વસ્ત રૂપે જાણવા મળે છે .. ૨ આ બધા શિલાલેખા ધર્માંસ્નેહી પરમપૂજ્ય પં. પ્રવર શ્રી કચનસાગરજી મહારાજશ્રીએ જાતમહેનતથી નાંધીને વ્યવસ્થિત રીતે “ શ્રી અભયદેવ સુરીશ્વરજી જ્ઞાનમંદિર ”માં શ્રી શ્રુત કુચનકોશ નામથી સંગૃહિત પેાતાના સંગ્રહમાં સુરક્ષિતપણે મૂકેલ છે. આ હા ૨૪ ક ૬૬ Page #112 -------------------------------------------------------------------------- ________________ સિા 12.52022 (૧) શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુના દહેરાસરમાં ધાતુના સમવસરણ ઉપર વિ, સં. ૧૪૮૮ જેઠ વદ-રનો શિલાલેખ છે. (૨) શ્રી ચિંતામણિ દાદાના દહેરાસરમાં શ્રી શાન્તિનાથ પ્રભુની પંચતીથી ઉપર વિ. સં. ૧૫૧ જેઠ સુદ ૧૦ને લેખ છે. (૩) પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજી ઉપર વિ.સં. ૧૫રર વૈશાખ માસમાં પ્રતિષ્ઠા કરાવ્યાને લેખ મળે છે. (૪) હોળી ચકલા આગળ લાંબીશેરીના નાકે ઢાંકવાડીમાં અતિ પ્રાચીન શ્રીપંચના ઉપાશ્રય સામે આવેલ શ્રી શાંતિનાથ પ્રભુના દહેરાસરમાં મૂળનાયક પ્રભુ ઉપર વિ. સં. ૧૬૧૮ ફાગણ વદ-રને લેખ છે. (૫) ઢાંકવાડીમાં શ્રી શાંતિનાથ પ્રભુના જિનાલયની પાસે જ આવેલ શ્રી માણેકશેઠાણી એ બંધાવેલ શ્રી આદીશ્વર પ્રભુના દહેરાસરમાં મૂળનાયક શ્રી ગષભદેવ પ્રભુના મનહર બિંબ ઉપર વિ. સં. ૧૬૬૬ ફાગણ સુદ-૩ને શિલાલેખ છે. (૬) દલાલવાડામાં શેઠ મીઠાભાઈ ગુલાલચંદ જૈન ઉપાશ્રયની પછીતે અને ૫. ચરિત્રનાયકશ્રી.ના પૂર્વજોએ બંધાવેલ દેરાસર (કે જે પૂ. ચરિત્રનાયકશ્રીના સંસારી જન્મભૂમિના ઘરની સન્મુખ છે.) મૂળનાયક પ્રભુ ૧૨મા તીર્થંકર શ્રી વાસુપૂજયપ્રભુના નાનકડા પણ આહલાદક બિંબ ઉપર વિ. સં. ૧૬૫૫ માગશર સુ. પની પ્રતિષ્ઠાને લેખ છે. (૭) દલાલવાડાના પશ્ચિમાભિમુખ–દ્વારની પાસે પૂસાધ્વીજી ભગવંતના ઉપાશ્રયની પછીતે શ્રી ચૌમુખજીના દેરાસરમાં મૂળનાયક તરીકે બિરાજમાન શ્રી અજિતનાથ પ્રભુની પ્રતિમાજી ઉપર વિ. સં. ૧૬૬૬ ફાગણ સુદ-૩ની પ્રતિષ્ઠાને લેખ છે. ઉપરના બધા શિલાલેખમાં કપડવંજને ઉલ્લેખ છે. આ પ્રમાણે કપડવંજનો સાહિત્યિક તેમજ ઐતિહાસિક મલ્હાવભર્યો પરિચય જણાવ્યું. હવે કપડવંજની ધર્મ-સંસ્કારથી સમૃદ્ધ આ ભૂમિમાં થએલા આ ધર્મનિષ્ઠ પુણ્યવંતા નરરત્નને પરિચય રજુ કરાય છે. ૧ આ દહેરાસરની પ્રતિષ્ઠા પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મનાજ વર્ષમાં = વિ. સં. ૧૯૩૧ના વૈશાખ સ. ૧૦ના મંગળ મદન્ત થઈ છે–જેની ૧૦૦મી વર્ષગાંઠને મહત્સવ ક૫ડવંજ જૈનસંઘ તરફથી તાજેતરમાં ઉજવવામાં આવ્યો હતો. જી વિષ ન ૬૭ | ISWA DARÊ May Page #113 -------------------------------------------------------------------------- ________________ MESSZÜWÖVLEESORA - ઈતિહાસના મળી આવતા ઉલ્લેખે પ્રમાણે આ નગરી વિક્રમના ૧૧ મા સૌકાથી અનેક રીતે સમૃદ્ધિવાળી ઉત્તરોત્તર ચઢતી કળાએ હતી, પણ કાળચકના પરિવર્તનની અસર તળે વિક્રમની ૧૭–૧૮મી સદીમાં તેની ભવ્યતામાં ઓટ આવી હોય તેમ લાગે છે, તેમ છતાં પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મકાળ પૂર્વેના રીકામાં પૂ. ચરિત્રનાયકશ્રી જેવા શાસનને ઝળહળાવનાર મહાવિભૂતિરૂપ સૂર્યના આગમનની પહેલાં ઉષા પ્રગટવાની જેમ કુદરતી સંકેત પ્રમાણે કપડવંજની ભૂતકાલીન ગૌરવભરી સમૃદ્ધિનાં પગરણ થયાં હેય-એમ જણાય છે. - કેમકે કપડવંજનો છેલ્લી બે સદીનો ઈતિહાસ આવા વિશિષ્ટ ધર્મપ્રભાવક પુણ્યપુરૂષેની કારકીદીથી ભરેલો મળી આવે છે, જેમકે–શેઠશ્રી ગુલાલચંદભાઈ, શેઠશ્રી લાલચંદભાઈ ગુલાલચંદ, શેઠ મીઠાભાઈ ગુલાલચંદ, શેઠશ્રી વૃજલાલ મોતીચંદ, ધર્મપ્રેમી શ્રી અમૃત શેઠાણી, ધર્મપ્રભાવિકા શ્રી માણેક શેઠાણી, સાહિત્યસંશોધક પાટણ, લીંબડી, જેસલમેર, અમદાવાદ આદિ સ્થળને હસ્તલિખિત પ્રાચીન જ્ઞાનભંડારને ખંતભર્યા શ્રમથી જીર્ણોદ્ધાર કરી વ્યવસ્થિત રૂપ આપનાર, બાલ્યવયદીક્ષિત સ્વ. પૂ. મુનિશ્રી પુણયવિજયજી મહારાજ આદિ અનેક પુણ્ય પુરૂષે પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મથી દીપ્તિવંત થએલી પુણ્યભૂમિના ગૌરવને વધારનારા થયા છે. (૧) શેઠશ્રી ગુલાલચંદભાઈ–વ્યાવહારિક અને ધાર્મિક રીતે સાનુકૂળ વાતાવરણવાળી કપડ વંજની પુણ્યભૂમિના તિલક સમા શેઠશ્રી ગુલાલચંદભાઈ ખૂબ જ વિશિષ્ટ પુષ્પાઈને વરેલા અને સુસંસ્કારસંપન્ન હતા, જેઓના સંસ્કારી-વારસાને ટકાવી ઉત્તરોત્તર વધાર કરનારા તેમના વારસદારોનો ઈતિહાસ વીશા નીમા જ્ઞાતિના ગૌરવમાં અનેરો વધારો કરે છે. અઢારમી સદીના ઉત્તરાર્ધમાં થએલ શ્રી ગુલાલચંદ શેઠે અનેક ધર્મકાર્યો અને વ્યાવહારિક-સામાજિક કાર્યોથી ઉજજ્વલ યશકીતિ વધુ પ્રમાણમાં પ્રાપ્ત કરેલ કે જેની યાદી વિશાળ હોવા છતાં અવિસ્મરણીય રૂપે ઇતિહાસ પ્રેમી ધોળ--રસિક વિદ્વાને માટે આર્કષક બની રહેલ છે. આ પુણ્યવાન શેઠીઆના વારસાને દીપાવનાર બે પુત્રો થયા, શેઠશ્રી લાલચંદ ભાઈ તથા શેઠશ્રી મીઠાભાઈ આ બન્ને પુણ્યવાન વ્યક્તિઓએ પૂર્વ –પુણ્યના બળે વ્યાપારની કુનેહ, ન્યાયનીતિપરાયણતા અને વ્યવહારદક્ષતાના સુમેળથી ખૂબ જ લક્ષ્મીની કૃપાપાત્ર બની છૂટા હાથે ધર્મક્ષેત્રોમાં તેને સદ્વ્યય કરી જનતાના માનસમાં જીવનની સફળતાનો રાહ અંક્તિ કરેલ. Page #114 -------------------------------------------------------------------------- ________________ 20/0 (૨.) શેઠશ્રી લાલચંદ ગુલાલચંદ—ધાર્મિક અને વ્યાવહારિક કાર્યોં વડે ચિરસ્મરણીય અનેલા આ શેઠશ્રીના કુંટુબના નામે એળખવા માટે આજે પણ નીમા વૈશ્ય જ્ઞાતિ ગૌરવવંતુ અભિમાન ધરાવે છે. આ સૌભાગ્યશાળી શેઠ વ્યાપારના વિવિધ ક્ષેત્રમાં આગળ પડતા ભાગ લઈ લક્ષ્મીદેવીની કૃપાના સ્વતઃ ભાગીદાર અન્યા હતા. કહેવાય છે કે-તે વખતે અફીણના ધીકતા વહેપારમાં પણ શેઠશ્રીએ ઝંપલાવ્યુ હતુ અને વરસ દહાડે ૧૪ લાખ પેટી અફીણ લુણાવાડા, સંતરામપુર, કીસનગઢના રસ્તે રતલામ-ઉજ્જૈન આદિ માળવાના વિવિધ કેન્દ્રોમાંથી આતી-જતી. મારવાડ, પંજાબ, ઉત્તરપ્રદેશ, બંગાળ, બિહારના વિવિધ કેન્દ્રોમાં શેઠશ્રીના હોંશિયાર, બાહેાશ, કાર્ય ક્ષમ માણસા શેઠશ્રીની કુનેહભરી સૂચના મુજબ માલની લેવડ—દેવડ કરતા, કેટલાક મળી આવતા ઉલ્લેખ પ્રમાણે તેા ઠેઠ ચીન, જાવા, સુમાત્રા આદિ વિદેશેામાં પણ માલ માકલાવી ભારતની વ્યાપારી–પ્રતિષ્ઠામાં વધારો કરતા. શ્રી લાલચંદ શેઠની કાપડ, અનાજ, ઝવેરાત અને શરાફીનું કામકાજ કરનારી અનેક પેઢીઓ ઉપરાંત એકલા અફીણુ અ ંગેની નવ મોટી પેઢીએ માળવા, મેવાડ, ઉત્તરપ્રદેશ, પંજાબ આદિ સ્થળાએ ધીકતી ચાલતી, જેમાં ૪૦૦ માણસને સ્ટાફ કામ કરતા. આ નવ પેઢી ઉપરાંત નવ શાખા-પેઢીએ ચાલતી, પેટા શાખાઓના પાર ન હતા, એકના ભાગ્યથી હજારાનુ પાલન પાષણ થતું. તે વખતે “લાલ-ગુલાલ” શુકનવંતા નામ તરીકે જનતાની જીભે રમતું થયેલ. વળી આ પુણ્યાત્માએ માળવદેશની રાજધાની રતલામમાં પેાતાની ધીકતી પેઢીના બધા નફો રતલામમાં યાત્રાર્થે આવનારા સાધર્મિક અને ધાર્મિક આરાધનાની અનુકૂળતા થઇ રહે તે શુભ આશયથી “ ગુજરાતી જૈન ધર્મશાળા ” તરીકે અંધાવવામાં ખર્ચે લ, વળી આવનાર યાત્રાળુએ ધર્મ-આરાધનાથી વંચિત ન રહે તે મગલ ભાવનાથી અજિતનાથ પ્રભુનું આવન દેવકુલિકાવાળું ભવ્ય ઝરૂખાવાળા પ્રવેશદ્વારવાળુ, ઉંચી બેઠકવાળું, સુ ંદર જિનાલય અને ધક્રિયા કરવા માટે ધર્મશાળાના દહેરાસર પાસેના ભાગ ઉપાશ્રય તરીકે પોતાના ખર્ચે ખંધાવી રતલામ જૈન શ્રીસ'ઘને સુ ંદર પ્રેરણાદાયી ધર્મના ધામ તરીકે સમર્પિત કરેલ. જીવન ચિકિ Page #115 -------------------------------------------------------------------------- ________________ DUDIÄTEEN S આ ઉપરાંત પણ આ શ્રેષ્ઠિરને દાન-પુણ્યનાં ઘણાં કામો કર્યાની છૂટક નોંધ મળે છે. (૩) મીઠાભાઈ ગુલાલચંદ- કપડવ ́જની પુણ્ય ધરતી ઉપર થએલ અનેક ધર્માત્માએ પૈકી પેાતાની આગવી ત્યાગ—ભાવના, ધમ શ્રદ્ધા, શાસન-પ્રભાવકતા આદિથી સ્વનામ ધન્ય અનેલ શેઠ મીઠાભાઈ અઢારમી સદીના અહળતા જયેતિ ર શ્રાવક-શિરોમિણ હતા. 레 તેઓએ પૂર્વ-પુણ્યના ઉદયે મળેલ અઢળક લક્ષ્મીને છૂટે હાથે સાત ક્ષેત્રમાં ખચ વા સાથે પાંજરાપેાળ, પરબડી, સદાવ્રત આદિ અનુક ંપાદાનની અનેકવિધ પ્રવૃત્તિએ આચરી કપડવંજની કીર્તિને યશકલગી પહેરાવેલ. આ પુણ્યવાન શેઠે શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર શેડ બાલાભાઈની ટુકમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીનુ` દહેરાસર બંધાવ્યું હતું. આ પુણ્યાત્માના ધાર્મિક વારસાને સમૃદ્ધરીતે જાળવનાર શેઠ કરમચ'દ મીઠાભાઈની ધ રંગથી રંગાએલ અન્ને પત્નીએ પતિના સ્વર્ગવાસ પછી નિઃસંતાન હાવાના કારણે દત્તક લેવાની વ્યાવહારિક પદ્ધતિને વિવેકમળે ફગાવી પેાતાની સંપૂર્ણ લક્ષ્મીના ધ માગે સદ્વ્યય કરવા માટે વિ.સ. ૧૯૦૨ તા. ૧૯-૩-૪૬ના રોજ સુંદર વ્યવસ્થા-પત્રક (વીલ ટ્રસ્ટ) બનાવી સામાજિક પરંપરામાં અપૂ આદર્શ સ્થાપિત કરેલ. આ ટ્રસ્ટ હસ્તક સાતક્ષેત્રની ભક્તિના વિવિધ પ્રકારો સાથે પરખડી, સદાવ્રત, જીવ–છેડામણ, આદિની સુંદર વ્યવસ્થાત્મક કાર્યાની યોજના કરવામાં આવેલ છે. વધુમાં મુંગા અને અસહાય પશુ-પક્ષીએની માવજત માટે મોટા પાયા ઉપર પાંજરાપાળની મેટી સંસ્થા આજે પણ મીઠાભાઈ શેઠની અપૂર્વ ધાર્મિકતાનેા પરિચય આપી રહેલ છે. કપડવજ જૈન શ્રીસંધ અત્યારે જ્યાં ધર્મની સુંદર આરાધના કરી રહેલ છે, અને અનેક સાધુભગવ તાના ચાતુર્માસ થઇ રહેલ છે તે મીઠાભાઈ ગુલાલચંદ નામે ઓળખાતા ઉપાશ્રય શેઠશ્રીનુ પેાતાનુ રહેણાકનું ઘર શ્રીસ ંઘને ધર્મ આરાધના માટે સોંપ્યાની મંગળ ભાવનાનુ પ્રતિક છે. ધર્મનિષ્ઠ આ શેઠીયાનું નામ આજે પણ શ્રીસ ંધમાં મંગળરૂપ અને શુકનવંતુ લેખાય છે જેથી આજે પણ શ્રીસંધમાં સ્થાનિક કે બહારગામની નાની કે મેટી ટીપના પ્રસંગે સૌથી પહેલું મીઠાભાઈ શેઠનું નામ લખાય છે. વળી મહત્ત્વની વાત એ છે કે-શ્રીસ ંઘના અનેક ધાર્મિક - ખાતાંઓના સુવ્યવ સ્થિત વહિવટ ચલાવવા માટે પૂ. ચરિત્રનાયકશ્રીએ વિ.સ. ૧૯૬૦માં આ પુણ્યવાન ગ (HD ७० છોકર ..... Page #116 -------------------------------------------------------------------------- ________________ BURUAN શેઠના નામના શુકનીયાળપણાને ધ્યાનમાં રાખી મીઠાભાઈ કલ્યાણચંદ નામની પેઢીની સ્થાપના કરી હતી, કે જે આજે શ્રીસંઘના અનેક ધાર્મિક કાર્યો કરવા ઉપરાંત સાત ક્ષેત્રની વિશાળ ધનસંપત્તિને સુવ્યવસ્થિત વહિવટ ચલાવે છે. (૪૫) શેઠ વ્રજલાલ મોતીચંદ–કપડવંજના ધર્મપ્રેમી શ્રાવકોમાં શેઠ વ્રજલાલભાઈ તથા મેતીચંદભાઈ અનેક આત્મલક્ષી ધર્મકાર્યોથી અનેખી ભાત પાડતા હતા. કપડવંજના નગરશેઠ શ્રી અંબાઈદાસ શેઠના સુપુત્ર હીરજીભાઈ શેઠને ત્રણ પુત્ર હતા. શેઠ કરસનદાસ, શેઠ વૃંદાવનદાસ, શેઠ ગુલાલચંદદાસ, આમાંના શેઠ કરસનદાસભાઈને બે સુપુત્રો હતા વ્રજલાલ તથા શેઠ મોતીચંદ. આ બન્ને ભાઈઓની વિશિષ્ટ ધર્મક્રિયાઓ અને શ્રી સંઘનાં દરેક ધર્મકાર્યો ખભેખભા મેળવીને ઉમંગપૂર્વક કરતા હોવાથી લેકજીભે વ્રજલાલ મોતીચંદનામ રૂઢ થઈ ગએલું. આ પુણ્યવાન બન્ને ભાઈઓ શ્રીસંઘમાં અગ્રગણ્ય હાઈ બારમી સદીમાં લાડણી બીબીએ કરેલ કપડવંજની નવી વસાહત રૂપ આજના કપડવંજની સર્વ પ્રાચીન ધાર્મિક ઈમારત તરીકે પ્રખ્યાત શ્રી પંચના ઉપાશ્રય હસ્તક ચાલી રહેલ અનેક ધર્મકાર્યોના પ્રારંભનું શ્રેય તેમના ફાળે જાય છે. આજે પણ તેઓશ્રીના નામની સાથે સંકળાયેલ ધાર્મિક પેઢી સુવ્યવસ્થિતપણે કામ કરી રહેલ છે. (૬) શ્રી અમૃત શેઠાણી – કપડવંજની ધર્મભૂમિમાં વિશિષ્ટ ધર્મરંગથી રંગાએલ શ્રાવિકાઓને ફાળે નોંધાએલો છે, તેના પ્રત્યક્ષ પુરાવા તરીકે અમૃત શેઠાણીનું નામ ચિર--મરણીય રહેશે. આ શેઠાણી ગુલાલચંદ શેઠના સુપુત્ર લાલચંદ શેઠનાં પુત્રવધૂ હતાં. અમૃત શેઠાણના પતિ શેઠ શ્રી નથુભાઈ કપડવંજ સંઘના અગ્રગણ્ય ધાર્મિક વ્યક્તિ તરીકે પ્રખ્યાત હતા, આ શેઠાણીએ અભુત ધર્મભાવનાથી પ્રેરાઈને શ્રી અષ્ટાપદજીનું દેવવિમાન જેવું સુંદર જિનાલય લાખ રૂપિયાના ખર્ચે બંધાવેલ. ૧ જેનું વિગતવાર પર્ણન “કપડવંજની ધાર્મિક સમૃધ્ધિ” નામના (૧કમા) પ્રકરણમાં રોમાંચક ર તે આપેલું છે. એ પ્રકરણમાં અષ્ટાપદજી ! દેરાસર કયારે અને કેવી રીતે અમૃત શેઠાણીએ બનાવ્યું ? તેનું સુંદર વર્ણન શ્રી અષ્ટાપદજીના દહેરાસરની પ્રતિકા-રાસના આધારે આપવામાં આવેલ છે. 5 , Page #117 -------------------------------------------------------------------------- ________________ AUDŽJEURS (૭) શ્રી માણેક શેઠાણી-કપડવંજની સંસ્કાર-ભૂમિના ગૌરવને વધારનાર આ પુણ્યવંતો શ્રાવિકાએ ઉદારતાથી અનેક ધર્મ કાર્યો કરીને વિવેકબુદ્ધિ તેમજ શ્રદ્ધાળુતાનો અપૂર્વ પરિચય આપે છે. આ શેઠાણી અમૃત શેઠાણીનાં પુત્રવધૂ થાય. નથુભાઈ શેઠને શામળભાઈ ગીરધરભાઈ અને હાલચંદભાઈ–ત્રણ પુત્ર હતા. તે પૈકી શામળભાઈનાં સુપત્ની શ્રી માણેક શેઠાણી કપડવંજના વિશિષ્ટ ગૌરવરૂપ હતાં, તેઓએ સાત ક્ષેત્રમાં છૂટે હાથે વિવેકપૂર્વક અનર્ગળ પૈસા ખચ પુણ્યાનુબંધી પુણ્યની વિશાળ રાશિ એકત્રિત કરેલ. આ ધર્માત્મા શેઠાણીએ ઢાંકવાડીમાં શ્રી શાન્તિનાથ પ્રભુના જિનાલયની પાસે શ્રી આદીશ્વર પ્રભુનું સુંદર જિનાલય બંધાવેલ તેમજ શ્રી શત્રુજય ગિરિરાજ ઉપર વાઘણપોળમાં સતથંભીઆ દેરાસરની બાજુમાં સુંદર ભવ્ય જિનાલય બંધાવી જીવનને સાર્થક કર્યું હતું. - આ પુણ્યવતી શ્રી માણેકશેઠાણીના નામનું દ્રસ્ટ આજે પણ અનેક જાતનાં ધર્મકાર્યો કરી રહેલ છે. સ્વર્ગસ્થ શ્રી પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ- કપડવંજની ધરતી ઉપર અનેક મહાપુરૂષે શાસન, સંઘ અને ભારતની શોભા વધારનાર થયાની સાક્ષી ઇતિહાસ ભરે છે, એવા મહાપુરૂષે પૈકી ચરિત્રનાયકશ્રીનું સ્થાન જેમ અદ્વિતીય છે, તે રીતે સ્વનામધન્ય પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજનું નામ પણ વિશિષ્ટ છે. આ પુણ્યવાન મહાપુરૂષને ટુંક પરિચય નીચે મુજબ છે. પૂ. મહારાજશ્રીનો જન્મ કપડવંજમાં સુશ્રાવકશ્રી ડાહ્યાભાઈનાં સુપત્ની માણેકબેનની કુક્ષિએ વિ. સં. ૧લ્પરના કારતક સુદ-૫ના રોજ થએલ, તેમનું સંસારી નામ મણીલાલ હતું. ચૌદ વર્ષની કુમળી વયે પણ પૂર્વજન્મના વિશિષ્ટ સંસ્કાર અને માતાજી તરફથી વિશિષ્ટ રીતે ધાર્મિક સંસ્કારની કેળવણીના પ્રતાપે વિ. સં. ૧૯૬૫ મહા વદી–પના દિવસે છાણી(વડેદરા) ગામે પૂ. મુનિશ્રી ચતુરવિજયજી મહારાજ પાસે ઉમંગભેર દીક્ષા સ્વીકારી. એમનાં માતુશ્રીએ પણ પિતાના સંતાનને પ્રભુશાસનના ચરણે સહર્ષ સેંપી ૧ આ ટ્રસ્ટને વિગતવાર પરિચય “ કપડવંજની ધાર્મિકસમૃદ્ધિ” (પ્રક. ૧૬)માં આપવામાં આવેલ છે. આગ મોજ " S&G રહ) Page #118 -------------------------------------------------------------------------- ________________ HEDVEN આત્મ-કલ્યાણ સાધવાની દષ્ટિએ બેજ દિવસ પછી એટલે કે વિ. સં. ૧૯૬૫ મહા વદ-સાતમને દિવસે પાલીતાણામાં પૂ.શ્રી. મેહનલાલજી મહારાજના સમુદાયમાં દીક્ષા લીધી ને તેમનું નામ સાધ્વી રત્નશ્રીજી રાખ્યું. મુનિશ્રી પુણ્યવિજયજી પોતાના દાદા ગુરૂ પ્રવર્તક શ્રીકાન્તિવિજય મહારાજજી જેવા જ્ઞાનવૃદ્ધ-સંયમી–મડાપુરૂષની નિશ્રામાં વધુ કાળ રહ્યા, પરિણામે સાધુજીવનના વિશિષ્ટ ઘડતર ઉપરાંત સરળતા, નિખાલસતા, ગુણગ્રાહીતા, સ્વાધ્યાય-પરાયણતા કર્તવ્યનિષ્ઠા આદિ જીવનશુદ્ધિના મૌલિક ગુણની કેળવણી સાથે પ્રાચીન હસ્તલિખિત પ્રતિ વાંચવાનો ખંતભર્યો અભ્યાસ-વિવિધ લિપિઓનો ઉકેલ તથા જ્ઞાનભંડારમાં અસ્તવ્યસ્ત રૂપે પડેલ હસ્તલિખિત પ્રતોના સંગ્રહને સુવ્યવસ્થિત રીતે-સુરક્ષિત રીતે જાળવવાની હથોટી મેળવી અને દાદાગુરૂ અને ગુરૂદેવની દેખરેખતળે અનેક જ્ઞાન ભંડારોનું પડિલેહણ કર્યું, કેટલાય અપ્રકાશિત મહત્વપૂર્ણ ગ્રંથને વ્યવસ્થિત રીતે સંપાદિત કરી છપાવવાની પ્રવૃત્તિમાં નિપુણતા મેળવી. જેના પરિણામે પૂ. મહારાજશ્રીએ પાટણ, ખંભાત, લીંબડી, અમદાવાદના સેંકડો જ્ઞાનભંડારોમાંથી હજારો હસ્તલિખિત પ્રતિઓને અસ્ત-વ્યસ્ત દશામાંથી સરખી રીતે ગોઠવી પુનર્જીવન આપ્યું. વળી કુમારપાળ મહારાજાના સ્વર્ગવાસ પછી ગુજરાતમાં ફેલાએલ રાજકીય અંધાધુંધીના કારણે તે વખતના દીર્વાદશ શ્રમણસંઘે અગમચેતી વાપરી જેસલમેર જેવા દૂરના પ્રદેશમાં ઉંટો ઉપર પાટણના મહત્વભર્યા વિશાળ જ્ઞાનભંડારોને સ્થળાંતરિત કરેલા, અને જેસલમેર શ્રીસંઘે ઉધઈ, પાણી, શરદી જીવાત આદિથી નુકસાન ન થાય તેવી રીતે સુરક્ષિતપણે રાખેલા, તે ભંડારને છેલ્લે છેલ્લે પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજે વૃદ્ધાવસ્થામાં પણ લાંબે વિહાર ખેડી જેસલમેર જઈ બે વર્ષના લાંબા ગાળે પણ સમસ્ત જ્ઞાનભંડારને વ્યવસ્થિત જીર્ણોદ્ધાર કર્યો. આવાં બીજા અનેક મહત્વભર્યા કાર્યોથી પૂ. મહારાજશ્રીનું નામ ઇતિહાસમાં અમર બની ગયું છે પૂ. મહારાજશ્રીનો સ્વર્ગવાસ વિ. સં. ૨૦૨૭ના જેઠ વદ. ૬ તારીખ ૧૪-૬-૭૧ના સમવારના રોજ મુંબઈ (વાલકેશ્વર)માં થયો. વર્તમાનકાળમાં પણ કપડવંજના ભાઈ વાડીલાલ મનસુખરામ, શેઠ બાબુભાઈ મણભાઈ શેઠ મૂળજીભાઈ ભેગીલાલ વગેરે બહેશ નામાંકિત દેશવિદેશના વહેપારીઓ હવા સાથે દાનધર્મપ્રવીણ અને ઉદાર-ચરિત મહાનુભા થયા છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ MSAUDITEURS, આ સિવાય ધંધાના અનેક ક્ષેત્રેમાં પણ નીમા વૈશ્યજ્ઞાતિ ભાઈઓને સારો ફાળો છે. સ્વ. શેઠ શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ (જયંત મેટલ વર્કસ-કારખાનાના માલિક) જૈન પરંપરાના ચુસ્ત અનુરાગી હેઈ દાન, દયા, દાક્ષિણ્ય વગેરેમાં મેખરે સ્થાન પામેલા. આ રીતે બાટલીય કંપની મુંબઈના ભાગીદાર સ્વ. શેઠશ્રી વાડીલાલ મનસુખરામ પારેખ આદિ અનેક વ્યાપારીઓ જ્ઞાતિના ગૌરવ રૂપ બનેલા. નાની પણ અતિ ભવ્ય આ નગરીમાં અનેક ધનાઢ્ય શેઠીઆઓ અને બીજા કેટલાક માતબર વહેરા વગેરેની ભવ્ય ઈમારતે તેમજ બાગ-બગીચા વગેરેની સુંદર ભાથી આજુબાજુના ઘણાખરા લોકો કપડવંજને “નાની મુંબઈ' તરીકે પણ પીછાણે છે. વળી જિનશાસનની અદ્વિતીય છાયાવાળાં રાધનપુર, ચાણસ્મા, ખંભાત, છાણી આદિ ગામની જેમ કપડવંજની ધરતી પણ વિશિષ્ટ રીતે ત્યાગ અને સંયમના માર્ગે પિતાના સંતાનને ઉમંગભર આગળ ધપાવવા પ્રયત્નશીલ રહી છે. આ કપડવંજની ભૂમિમાં જન્મેલા અનેક પુણ્યવંત નર-નારીઓએ ઉત્તમ ચારિત્ર ધર્મને સ્વીકાર કરેલ છે. તેમાં શ્રી સોમાભાઈ ઝવેરલાલ તથા લલ્લુભાઇ કેવળદાસ પાદશાહ જેવાએ તે પિતાનું આખું કુટુંબ વૃદ્ધથી તે બાલ સુધી સાધુ–સંસ્થાને અર્પણ કરેલ છે. દીક્ષાના પૂનિત પંથે પેલા કે ધપવા ઈચ્છતા પુણ્યવાનને કૌટુંબિક, આર્થિક કે રાજકીય કેઈપણ મુશ્કેલીમાંથી પાર કરવાનું સામર્થ્ય ઉપર જણાવેલ રાધનપુરાદિ શહેરની જેમ કપડવંજ પણ જિનશાસનના અભેદ્ય કિલ્લા રૂપે આપી રહ્યાના ઢગલાબંધ દાખલા વીસમી સદીના ઉત્તરાર્ધથી મળી રહે છે. કપડવંજ શહેરમાં અનેક કુટુંબ પિતાના સમસ્ત પરિવાર સાથે પ્રભુશાસનને સમર્પિત થયાની વ્યવસ્થિત નેધ પાછળના પરિશિષ્ટમાં વિગતવાર આપવામાં આવી છે. શ્રી ચિંતામણી પાર્શ્વનાથના જિનાલયના વહીવટદાર ભાઈ શંકરલાલ વીરચંદ દેશી જેવા ધર્માનુરાગી અને શાસન ભડવીરને કેમ ભૂલી શકાય? જેઓશ્રી આપણા ચરિત્રનાયક આનંદસાગર સૂરીશ્વરજીની પરમેશ્વરી પ્રત્રજ્યામાં સંપૂર્ણ રીતે સહાયક બન્યા હતા. પિતાના ક્લાપૂર્ણ વિશિષ્ટ સ્થાપત્યોથી અને અધ્યાત્મ અનુરાગી અનેક મહાપુરૂષેની જન્મભૂમિ તરીકે ભાગ્યશાળી બનેલું આ શહેર આજે પણ પ્રતિષ્ઠાને યથાવત્ સુરક્ષિત રાખે છે–તે એક સ્મરણીય હકીક્ત છે. - - - - 2 Page #120 -------------------------------------------------------------------------- ________________ 'S ! : . = = પ્રકરણ-૧૫ છે . *આધુનિક દષ્ટિએ કપડવંજ ( નડીયાદ-કપડવંજ નેરોગેજ રેલ્વેનું ટમનસ સ્ટેશન કપડવંજ જાણે એક ખૂણામાં લાગે! પણ કપડવંજ શહેર અમદાવાદને અડીને, ડાકેરને દાબીને, નડીયાદને નડીને, વાડાશિનરને વળગીને, મેવાડની હદને મળીને, પંચમહાલ અને સાબરકાંઠાથી સહેજેય દૂર નહિ એવું સ્ટેટ ટ્રાન્સપોર્ટ સર્વિસનું ચારે બાજુ મુસાફરી કરવાનું મથક રૂપ ગરવી ગુજરાતનું ગરવું શહેર છે. ભરૂચને ભુલાવે, નડીયાદને નવડાવે, પેટલાદને પાડે, ખંભાતને ખૂચે એવું સુંદર મનહર શહેર છે. કપડવંજની રેલગાડી, મેલિગાડી કે બેલગાડી નહિં ! પરંતુ સહેલગાડી તે ખરી જ, જાણે મોટો અજગર-વાસુકી આવે તે હોય એમ લાગે, પણ કોઈનેય ગળે નહિ, ઝેરી નહિ, અને મુસાફરોને સહીસલામત લાવી કપડવંજની ભૂમિમાં નિરાંતે ઉતારે, જુની-જર્જરિત પણ જન-ઘેલી, ધીમી પણ ધંધાઘેલી એ રેલગાડી સહેલગાડી રૂપે મુસાફરોને આનંદ આપનારી છે. 1 કપડવંજનું રેલ્વે સ્ટેશન બિલ્ડીંગ ઉતરતાં જાણે ટોપી કે પાઘડી અડકીને પડી જશે એમ લાગે, પણ નીચા નમવું પડતું નથી, ટોપી અડતી નથી, મુશ્કેલી નડતી નથી, શોભા ઘટતી નથી. સ્ટેશન બહાર નીકળો અને જુઓ ! શહેરમાં જવાનો પહોળો રાજમાર્ગ લાઈટના સ્થભથી તથા કપડવંજની લલાટીથી પાથરેલે સુંદર ગાલીચા જેવો ભત, આજુબાજુ સુશોભિત બંગલા, બે ધર્મશાળાઓ જે અમદાવાદની રેવાબાઈ ધર્મશાળા નહિ! પણ મુસાફરને વિસામો લેવા લાયક ખરી ! x આ પ્રકરણ ત્યાગ તપ-સંયમની ત્રિવેણીના કેન્દ્ર સમા આધ્યાત્મિક મહા રુષ તરીકે ચરિત્રનાયકની જીવનપ્રભાના મૌલિક તો સાથે જરા વિસંગત છે, તેમ છતાં બાળઓની દષ્ટિએ વિનેદ અને માહિતીના સંકલન દૃષ્ટિથી “આપણું કપડવંજ' આદિના આધારે પ્રાય લગભગ અક્ષરશ. લેવામાં આવ્યું છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ - - - NESRÄUNTEURS નજીક એક સંન્યાસાશ્રમ-સાધુસંતોનું વિરામસ્થાન, શહેર તરફ જવાના રસ્તાની સામે રસ્ત ખડાયતા છાત્રાલય શહેરની હોટેલને હટાવે-ભૂલાવે તેવું શ્રી ધીરૂભાઈ કાંટાવાળા અને શ્રી કાંતિલાલ તલાટીની સુંદર વ્યવસ્થાથી શોભતું, પછી ગાંધી ઉદ્યાન સુંદર પ્રવેશવાળું, શહેરની રોનકમાં અને મોજમજામાં ઓર વૃદ્ધિ કરે એવું રેડિયો, ફુવારો અને લીલા ઘાસની ચાદર તથા ફુલછોડ, ઝાડ અને લીલેવરીથી ઓપતું ઠંડક ભર્યું વિશ્રાંતિ સ્થાન. દશ-બાર લકડપીઠાં, ચાર-પાંચ રૂનાં જ, બોક્સાઈટને સાઈડીંગ, મગફળીના તેલની મિલે, ગ્લાસ ફેકટરી, આઈસ ફેકટરીઓ. સેગ, (લાકડું વહેરવાની) મલે, જાતજાતની ઘટીઓ, ભઠ્ઠીઓ, વખાર આદિ વેપાર-ધંધાથી ધમધમતું શહેર ગોધરાથી પણ ગરવું લાગે છે. વળી કપડવંજની વિવિધ મુખી મહત્તાને દર્શાવનારી પ્રયાગરાજ ત્રિવેણી સંગમ જે પ્રખ્યાત નહિં, પણ કપડવંજની જનતાને પાવનકારી મહેર અને વાંચી નદીને પવિત્ર સંગમ, શહેરને ફરતો એતિહાસિક કિલ્લે, સિદ્ધરાજ જયસિંહ અને પેશ્વાઈ ઈતિહાસની યાદી આપનારા અંતિસરી અને નદી દરવાજા, સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ હિંદની યુવતિઓના શંગાર વગેરેની સજાવટ કરનાર કાચ અને આભલાના કારખાના, ફેકટરીઓ, આલીશાન મકાનેવાળી વહેરાવાડ, આગવી ઉંચાઈથી ઓપતો ચંચલબાઇ ટાવર, પુરાણું ઈતિહાસના કીર્તિકળશ રૂપ ભવ્ય કલાસમૃદ્ધ કુંડવાવ, વિવિધ પ્રકારનાં કાપડ, કરીયાણાં, લોખંડ, અદ્યતન યંત્રસામગ્રી આદિના લેવડદેવડના વેપાર-રોજગારથી ધમધમતા બજારોથી ઓપતે ભવ્ય રાજમાર્ગ, કપડવંજની મુખ્ય બજારના નાક સમાન જીવદયાની લાગણીને પોષનાર મૂંગા પંખીઓના વિશ્રામરૂપ ભવ્ય પરબડી, તથા જે પુણ્ય-પુરૂષના સ્વર્ગવાસથી કપડવંજ ઇતિહાસ પ્રસિદ્ધ બન્યું, તે નવાંગી વૃત્તિકાર પૂ. આ શ્રી અભયદેવસૂરિના નામ સાથે સંકળાયેલ ભવ્ય જ્ઞાન મંદિર, પ્રાચીન નયનરમ્ય-કલાકારીગરીની મનહર સમૃદ્ધિથી ઓપતા અનેક ભવ્ય વિશાલ જૈનમંદિર નીલકંઠ, મહાદેવ આદિ પ્રાચીન અનેક દેવાલયે, બજાર વચ્ચે ભવ્ય શિલ્પકલાથી શેભતી કડીયા મજીદ, અનેક શ્રીમંત શેઠીઆઓના ભવ્ય મહાલયે, મુંગા, અસહાય પશુઓની જ નહીં પણ જીવ માત્રની દુઃખી હાલતમાં કર્તવ્ય તરીકે નિષ્ઠાપૂર્વક દુઃખ દૂર કરવાની પ્રેરણા આપનાર પાંજરાપોળની વિશાળ માતબર સંસ્થા, અનેક ધાર્મિક કાર્યોમાં વપરાતી શ્રી નેમિનાથ પ્રભુની વાડી અને ભવ્ય પ્રાચીન નેમિનાથ પ્રભુનું સુંદર મંદિર, માણેક શેઠાણીની વિશાળ ધર્મશાળા આદિ અનેક મહત્ત્વનાં સ્થાને કપડવંજની રેનકને વધારી રહ્યાં છે. હવે કપડવંજના પ્રખ્યાત સાબુના ગેળા જેવા નથી મળતા ! પણ દેશ-પરદેશમાં કપડવંજની જનતાના કેટલાક ચકેર ડેળા તે જરૂર જોવા મળે છે, જેવા કે Page #122 -------------------------------------------------------------------------- ________________ લેડ કેવીન કે કોઈ ગેરા મુત્સદ્દીને ભુલાવે તેવા બ્રિટીશ અમલના અણમોલ અમલદાર ભૂતપૂર્વ પંજાબના ગર્વનર સર ચંદુલાલ ત્રિવેદી, સ્વતંત્ર હિંદમાં નહેરૂ-સરદારની પસંદગી પામેલાં લેડી કુસુમગૌરી, આધુનિક જમાનાને વશવર્તી ગણાતાં શ્રી કુસુમબેન દેસાઈ શ્રીમતી કાન્તાબેન ત્રિવેદી, શ્રી ઈસાકભાઈ બંધુકવાળા, શેઠશ્રી જાબીરભાઈ, શ્રી શંકર લાલ શાહ, “આપણું કપડવંજના તંત્રી હરિહર ત્રિવેદી, હાલ અમદાવાદ વસતા શ્રી ચંદુલાલ પારેખ, શ્રી મોહિનીચંદ્ર, શ્રી રાજેન્દ્ર શાહ કવિ, અને શ્રી સેમાલાલ શાહ (ચિત્રકાર), શ્રી વી.સી. ત્રિવેદી, શ્રી એ. જી. મહંમદી, શ્રી ચીમનલાલ પારેખ, છે.ધીરૂભાઈ પરીખ, શ્રી પ્રમોદરાય, શ્રી પ્રિયકાન્ત પરીખ, શ્રી રમણલાલ કે. ત્રિવેદી, શ્રી ધીરૂભાઈ શાહ (કાંટાવાળા), શ્રી ચંદ્રકાન્ત મર પરીખ, શ્રી સોમાભાઈ પુનમચંદ દેશી, શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ (જયંત મેટલ વર્ક વાળા), જયંતિલાલ શંકરલાલ પાદશાહ, શ્રી હરિભાઈ ત્રિવેદી, (પ્રભાત સીન્ડીકેટવાળા) શ્રી જશુભાઈ ઈલેકટ્રીકવાળા, શેઠશ્રી વાડીલાલ મનસુખરામ (બાટલી બોય કુવાળા), શ્રી રમણલાલ નગીનદાસ પરીખ (દિલ્હીવાળા), પ્રખ્યાત ધારાશાસ્ત્રી શ્રી નગીનદાસભાઈ ગાંધી (ભૂતપૂર્વ ધારાસભ્ય), ભૂતપૂર્વ મ્યુનિસિપલ પ્રમુખ તથા ધારાસભ્ય શેઠશ્રી કસ્તુરભાઈ પરીખ વગેરે. ભૂતકાળમાં પણ શ્રી હરિભાઈ દેસાઈ રહસ્ય મંત્રી તરીકે શ્રી. મ. ગાંધીજીની સાથે દેશભરમાં ફર્યા હતા. આવા અનેક વ્યાવહારિક, સામાજિક, કાર્યકર્તાઓની અહલૌકિક અને ભૌતિકવાદી નેતાગીરી ની અપૂર્ણતા વ્યક્ત કરનારા આધ્યાત્મિક દ્રષ્ટિએ સ્વ–પરના મહાન ઉચ્ચ કલ્યાણની સાધના કરનાર, સંઘ-શિરોમણિ અજોડ, ભૂત-તિર્ધર પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મભૂમિના કારણે કપડવંજ શહેર સઘળી વ્યાવહારિક વિશિષ્ટતા કરતાં વર્તમાન જગતમાં ધર્મપુરી અને તીર્થ સ્વરૂપ તરીકે ભાવિકેના હૈયામાં અંક્તિ થઈ ગયેલ છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ rJI SWISS GJ | IN: 3 ૧/૧ & Bloછે . જ માવા ના પ્રકરણ-૧૬ છે છે! કપડવંજની ધાર્મિક સમૃદ્ધિ છે અ ને અનેક મહાપુરૂષનાં પાવન પગલાં અને વિશિષ્ટ ધાર્મિક સ્થાનોથી સભર શ્રી કપડવંજની યશગાથા પૂર્વના મહાપુરૂષોએ ધર્મભાવનાથી સીચેલી પુણ્યવેલડીના ફળ સ્વરૂપ જંગમ-સ્થાવર ધાર્મિક સંપત્તિના કારણે વધુ હતી–છે. તેમાં સ્થાવર અને જંગમ એ બે પ્રકારની સંપઢાઓમાં સ્થાવર સંપદા રૂપે ધર્મભાવનાના પ્રતીકરૂપ શિલ્પસમૃદ્ધ સ્થાપત્યનું સ્થાન પ્રથમ આવે છે. કપડવંજની ધરતીનું ગૌરવ ઈતિહાસમાં વિશિષ્ટ રીતે અગ્રસ્થાને છે, તેમાં આ ધરતી ઉપર જળવાઈ રહેલાં સ્મારકને મુખ્ય ફાળે જાય છે. ચૌલુક્ય વંશના રાજાઓએ બનાવેલ શિલ્પસમૃદ્ધ તેરણ, કુંડવાવ, બત્રીસકેઠાની વાવ, નીલકંઠ મહાદેવનું મંદિર, મહાલક્ષ્મી માતાજી, નારાયણ દેવની મૂતિ, કુડવાવના જીર્ણોદ્ધાર વખતે મળી આવેલ કેટલાક શિલ્પના અવશેષ, ગાયકવાડ સરકારના અમલ દરમિયાન શહેરના સંરક્ષણ અંગે કેટ બંધાવતાં ખેદકામ વખતે મળી આવેલ હનુમાનજીની પ્રચંડ મૂત્તિ, કિકલા અને પરકેટના દરવાજા, મસ્જિદનાં ખંડેરે, પ્રાચીન દેવમંદિરે આદિ શિપસમૃદ્ધ સ્થાપત્ય કપડવંજના ઇતિહાસ-પ્રસિદ્ધ ભૂતકાલીન ગૌરવગાથાના ભવ્ય પ્રતીક છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ WATU WAUPne તેમાં પણ વિશિષ્ટ કેટિની ધાર્મિક ભાવનાના પ્રતીકરૂપ અતિ ગૌરવવંતાં સુપ્રસિદ્ધ જૈન મંદિરો અને તેમાં રહેલી પ્રાચીન ભવ્ય મૂર્તિઓ, ઉપાશ્રયે, પાઠશાળા વગેરે આ ભૂમિની પવિત્રતા અને ભૂતકાળની ભવ્યતાના મૂક સાક્ષીરૂપ છે, તેથી તે બધાને પરિચય ટૂંકમાં અહીં જણાવાય છે. કપડવંજનાં જૈન મંદિરે ? વિશાલ ભવ્ય દેવવિમાન જેવા સુંદર આઠ જિનાલયે હાલ કપડવંજમાં શોભી રહ્યાં છે. (૧) શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું (૨) , અષ્ટાપદજીનું (લાંબીશેરી) (૩) , શાંતિનાથજીનું (ઢાંકવાડી) (૪) , આદીશ્વરજીનું (માણેક શેઠાણુએ બનાવેલ) (૫) , ચૌમુખજીનું (આંબિલ ખાતા પાસે) (૬) , વાસુપૂજ્ય સ્વામીનું (મોટા ઉપાશ્રય પાછળ) (૭) , આદીશ્વર પ્રભુનું મોદી વાસમાં) (૮) , નેમિનાથ પ્રભુનું (અતિસરિયા દરવાજા બહાર) આ બધાંને ટુંક પરિચય આ પ્રમાણે છે(૧) શ્રી ચિતામણિ પાશ્વનાથ જૈન દહેરાસર : કપડવંજમાં જૈન ધર્મની પુણ્યપતાકા લહેરાવતા ગગનચુંબી જૈનમંદિરમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુજીનું દહેરાસર અત્યંત મહર અને સુંદર છે. જેમાં વિરાજમાન શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુજીની અતિ પ્રાચીન પ્રતિમાને જોતાં જાણકાર અનુભવીઓનું માનવું છે કે— - “આ પ્રતિમાજી અત્યંત પ્રાચીન જણાય છે, કેમકે પ્રતિમાજીને દેખાવ, વિરલ ચિહને, વિશિષ્ટ લક્ષણે, કેણું નીચેની સુવિશિષ્ટ આકૃતિ, કલામય કેતરણી તેમજ પાટલી ઉપર લેખ ન લેવા વગેરે કારણેથી આ પ્રતિમા શ્રી સંપ્રતિ મહારાજાનાં ભરેલાં પણ કદાચ હેય તેમ જણાય છે.” Page #125 -------------------------------------------------------------------------- ________________ SET UŽTEARS શ્રી પ્રતિમાને પ્રાદુર્ભાવ ઘણાં વર્ષો પૂર્વે અનાથાશ્રમના નામથી ઓળખાતી જગ્યાના (હાલમાં જ્યાં લાયબ્રેરી છે) ખેદકામ કરતાં થયે હતા. પછી તે પ્રતિમાજીને ત્યાંજ યથાયોગ્ય સ્થાન બનાવી બિરાજમાન કરેલ, કેમકે અત્યારે જે સ્થાનમાં દેરાસર છે, તે જમીન તે વખતે મુસ્લીમેના વસવાટ રૂપે હતી તેમ જણાય છે, જેના કારણ તરીકે આજે પણ દહેરાસરવાળી જગ્યાની ઓળખાણ લેક્ઝાષામાં “સૈયદના ચકલા” તરીકે થઈ રહેલી છે.* વર્તમાન દહેરાસરને પાયે અઢારમી સદીમાં નંખાયાને ઉલેખ ઈતિહાસમાં સ્પષ્ટ રીતે મળે છે. આ અનાથાશ્રમવાળી જગ્યામાં પણ રૂપે વિરાજમાન કરેલ શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથ પ્રભુજીની નવા દહેરાસરમાં પ્રતિષ્ઠા અઢારમી સદીના ઉત્તરાર્ધના અંતિમ ચરણમાં મહા મહોત્સવ પૂર્વક ભાવભરી અનેક પૂજાએ તથા “ઉપદેશપ્રાસાદ” જેવી મહાન કૃતિઓના કર્તા પૂજ્ય * આ દહેરાસરનું પુનર્નિર્માણ જીર્ણોદ્ધાર દ્વારા જે સ્થાને થએલ છે તે અંગે પડવંજના વૃદ્ધ પુરૂષના મુખથી જાણવા મળે છે કે. મૂળનાયક પ્રભુની ચમત્કારિક પ્રતિમાજી માણેકશેઠાણી તરફથી બે ધાતા અનાથાશ્રમ (હાલ પુસ્તકાલય)ના પાયામાંથી પ્રગટ થયા પછી તાત્કાલિક નાના પ્રમાણમાં ગભારો બનાવી પ્રભુજીને પધરાવેલ” જેના કે પ્રતીક રૂપે અનાથાશ્રમ (પુસ્તકાલય)ના મકાનના પશ્ચિમાભિમુખ દ્વારની આસપાસ દહેરાસરના દ્વારની જેમ ગ્રાસમુખ–મંગલ રૌયવાળી બારશાખ વગેરે ચિહ્નો જોવા મળે છે.” પણ શ્રીસંઘના અગ્રગણ્ય વ્યકિતઓના મનમાં પ્રભુજીની વિશાળ પ્રતિમાને અનુકુળ અને ચતુવિધ શ્રીસંધ સામુદાયિક રીતે સારે લાભ લઈ શકે તેવું વિશાળ જિનમંદિર બનાવવાની મંગળભાવના હોઈ તે વખતના શ્રી સંઘના અગ્રગણ્ય દીર્ધદશી (જીવણલાલ સુંદરલાલ શાહ, રતનજી ગોપાળજી, શાહ શામળદાસ રંગજીભાઈ શંકરલાલ ભુરાભાઈના વડવાઓ વગેરે) શ્રાદ્ધરનેએ એક પછી એક મુસલમાનો મકાન વેચાતાં લઈ તેઓની વસતિ દૂર કરવા કુનેહ વાપરવા રૂપે એક કેટ બનાવી કાયમી રીતે તેઓ દ્વારા થતી આશાતના વારવા માટે સાવચેતી ભર્યું પગલું પણ ભરેલ.” વળી આ અંગે સબળ પુરાવો એ પણ છે કે–શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુના હાલ આધાર ઠરા. નવનિર્મિત દહેરાને પાયે મૂલનાયક પ્રભુને કાયમ રાખી ખોદવામાં ૧૫થી ૧૬ ફટ ઉંડે સુધી ભૂમિશેક્ષન કરતાં હાડકનો મોટો જથ્થો મળેલ. આ ઉપર0 મુસલમોની વસતિ અહીં પ્રથમથીજ હોવાનું અનુમાન વ્યાજબી લાગે છે. વગર એમ છે ૨] Page #126 -------------------------------------------------------------------------- ________________ M. MOHON પાદ આચાર્ય દેવશ્રી વિજયલક્ષ્મી સૂરીશ્વરજી મહારાજના વરદ્દ હસ્તે થયાની શિષ્ટ . પુરૂષેની શ્રદ્ધાપૂર્વક માન્યતા છે. વિશિષ્ટ શુભમુહૂર્તમાં થયેલી આ પ્રતિષ્ઠાથી કપડવંજના જૈન શ્રીસંઘમાં ધાર્મિક, વ્યાવહારિક તેમજ સામાજિક ચઢતી કલા બીજના ચન્દ્રની પેઠે દિવસે દિવસ વધી હોવાની વાતે વૃદ્ધ-પુરૂષના મુખપમુખથી ચાલી આવતી આજે પણ માણસો દ્વારા સાંભળવા મળે છે. સમયના વહેણ સાથે કેટલાક કાળ પછી સુજ્ઞ પુરુષને એમ લાગ્યું કે- તપગચ્છના પ્રભાવક પૂ. આ.શ્રી વિજયલક્ષ્મી સૂરીશ્વરજી મના હાથે મંગળ મુહૂર્ત પ્રતિષ્ઠિત થયેલું આ દહેરાસર તે વખતની વિષમ સ્થિતિ હોવાના કારણે માપસરનું છતાં નાનું હોવાથી પર્વના દિવસમાં ખૂબજ સાંકડું પડતું, પણ તે વખતે બીજું કંઈ શક્ય ન હતું, કેમકે પ્રતિમાજી પ્રગટ થયાં, ત્યારે મુસલમાનોની ભરચક વસ્તીવાળા પડોશમાંથી જે મકાને તાત્કાલિક મળી શક્યાં તે ખરીદી લઈ દહેરાસરના રૂપમાં તે મકાને ફેરવી આ દહેરાસર કાયમ કરેલ, છતાં શ્રીસંઘને આ વાત ખૂંચતી તો હતી જ. કાળક્રમે શ્રી સંઘના પુણે કપડવંજના સ્વનામધન્ય શેઠશ્રી મીઠાભાઈ ગુલાલચંદે પૈસા સામું ન જોઈ આગલી ખાલી પડતર જમીને તથા ઘરે મેં–માંગી કિંમતે વેચાતાં લઈ શ્રી સંઘની ધાર્મિક આરાધનાની ભેટી અગવડ દૂર કરવા પ્રયત્ન કર્યો. દહેરાસરજીને જુનો જે ચકને ભાગ હતા ત્યાંથી તે ઠેઠ શ્રી શંકરલાલ ભૂરાભાઈના ઘર તરફના કરા સુધીને ભાગ ન બંધાવી દહેરાસરની વિશાળતા અને રોનકમાં વધારો કર્યો. તેમજ વધુ લાભ લેવાની દષ્ટિએ જુના દહેરાસરનો જીર્ણોદ્ધાર કરાવી લગભગ વિ. સં. ૧ અહીં એક ઉપશ્રુતિ ખાસ નેધવા જેવી છે કે, પૂ. આ. શ્રી વિજય લક્ષ્મીસુરીશ્વરજી મહારાજાએ એવી આર્ષવાણી ઉચ્ચારી હતી કે-આ પ્રતિષ્ઠા જે મુહૂ થઈ છે તે લગ્ન ઘડી એવી છે કે શ્રી જૈનસંઘની સ્ત્રીઓ સેનાના બડે પાણી ભરશે-એટલે કે શ્રી જૈન સંઘની સુખ-સમૃદ્ધિ ચઢતી-કળાએ રહેશે. પરંતુ વિ. સં. ૧૯૮૦ લગભગ દહેરાસરના બારણાના ટેડલા ટૂંકી-બુદ્ધિવાળા કેટલાક તુમતિવાળાઓએ શેભાના નામે કપાવરાવ્યા, જેના પરિણામે સંધમાં એક વર્ષમાં ૭૦ પુરૂષ અને સંખ્યાબંધ બાલકનાં મરણ થયાં. સુજ્ઞ વ્યક્તિઓની સલાહથી આ આશાતનાના નિવારણ માટે શાંતિસ્નાત્ર આદિની માંગલિક વિધિ થઈ અને તેજ કાપેલા ટોડલા ફરીથી ચાંદીથી મઢીને સ્વ. શેઠશ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ પરીખે વિધિપૂર્વક ચઢાવ્યા પરિણામે તેઓ ધન-સમૃદ્ધ થયા, અને સંઘમાં રાબેતા મુજબ શાંતિ થઈ.” Page #127 -------------------------------------------------------------------------- ________________ SENDVZEMRE ૧૮૫૦માં શેઠશ્રી મીઠાભાઈ ગુલાલચંદે શ્રી ચિંતામણિ પાશ્વનાથનું દહેરાસર લાકડાની કોતરણીવાળું સુંદર નવીન ભવ્ય દેવવિમાન જેવું બનાવી દીધું.' તદુપરાંત પ્રભુભક્તિથી પ્રેરાઈ અસાર લક્ષ્મીને લાભ લેવાની દષ્ટિએ તેમાં શ્રી મલિનાથજીને ગભારે અને ઉપર શ્રી શાન્તિનાથજીને, ગભારે નવે બંધાવ્યું. પણ કાળબળે તે લાકડાની નકશીવાળું દહેરાસર જીર્ણ થવાથી વિ. સં. ૨૦૦૮ માં ગણિવર્ય સ્વ.પૂ.શ્રી લબ્ધિસાગર મહારાજશ્રીની પ્રેરણા અને સ્વ. શેઠ શ્રી પુનમચંદ પાનાચંદ શાહના સપ્રયત્નથી કપડવંજના શ્રી સંઘે પાયાથી નવું દહેરાસર મૂલનાયકને કાયમ રાખી બનાવ્યું, અને પ્રદક્ષિણામાં વર્ણ પ્રમાણે વીશ તીર્થકરોની પ્રતિમાઓ અંજન-શલાકાની ભવ્ય વિધિ સાથે પધરાવી. શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથ પ્રભુના મંદિરના આ છેલ્લા જીર્ણોદ્ધાર પછી અભૂતપૂર્વ રીતે ભવ્ય ચૈત્ય-પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ અંજનશલાકા મહોત્સવ વિ. સં ૨૦૧૧ ના વૈ. વ. ૧૦ થી જેઠ સુધી ૬ સુધી આપણું ચરિત્રનાયકશ્રીના પટ્ટધરશ્રી ગચ્છાધિપતિ સ્વ. પૂજ્ય આચાર્ય શ્રીમાણિજ્યસાગરસૂરીશ્વરજી મ. ના વરદ હસ્તે લાખ રૂપિયાના સદ્ધરાય પૂર્વક ઉજવાય હતે. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું જિનાલય હકીકતમાં કપડવંજ શહેરના મધ્ય વિસ્તારમાં જૈનોની પ્રચુર વસ્તી વચ્ચે છેલ્લા જીર્ણોદ્વાર પછી દેવવિમાન જેવું શેભી રહેલ છે. દહેરાસરની બાંધણી સુંદર ઉંચી બેઠક ઉપર સફેદ દૂધ જેવી વિશુદ્ધ આરસની શિલાઓથી ચિપાસ મઢેલ અને શિલ્પકલા–વિશારદની વ્યવસ્થિત એજનાના ભવ્ય આકાર રૂપે છે, જેથી ટુંકી જગ્યામાં પણ દહેરાસર અત્યંત વિશાલ અને ભવ્ય લાગે છે. દહેરાસરને રંગમંડપ અનેક ધાર્મિક જનોને સમાવેશ કરી શકે તે વિશાલ બને ૧. અત્યારે તો આખું દહેરાસર ભવ્ય સંગેમરમરની શ્વેત કલાત્મક શિલાઓથી દેવવિમાન જેવું થઈ ગયું છે, પણુ પં. મહાસુખરામ પ્રાણનાથ શ્રોત્રિય લિખિત “શ્રી વિશા નીમા વણિક જ્ઞાતિનો ઇતિહાસ (પાનું ૩૧૭)માં નીચે મુજબ નેધ છે. ' અપૂર્વ ધર્મશ્રદ્ધા અને અખૂટ પ્રભુ-ભકિતથી પ્રેરાઈને સ્વ. શેઠશ્રી મીઠાભાઈ ગુલાલચંદ કુશલ કારીગરે પાસે તૈયાર કરાવેલ ભાત-ભાતની નકશી મેઘાડંબરી થાંભલા, કમાનો વગેરે કાષ્ઠ-શિપની ભવ્ય કતરણીવાળું કામ જોવા જેવું, ઘડીભર જેનારને થંભાવી દે તેવું હતું, કે જેને જીર્ણોદ્ધાર નિમિત્તે હાલ કાઢી નાખવામાં આવ્યું છે. આ અંજન શલાકા પ્રતિષ્ઠા અંગેની સઘળી માહિતિ “અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ અહેવાલ સં. ૨૦૧૧ વૈશાખ વદિ ૧૦ થી જેઠ સુદી ૬' નામની સચિત્ર પુસ્તિકા (અંજન શલાકા પ્રતિષ્ઠા મહે ત્સવ પ્રસંગે શ્રી સંધ તરફથી પ્રકટ થયેલ)માં વિગતવાર છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ H erne છે, પૂજા, મહોત્સવ આદિ પ્રસંગે દહેરાસરમાં ધર્મપ્રેમીઓની ભરચક ભીડ હોવા છતાં ઠેઠ રસ્ત ઉપર ઉભી રહેલ વ્યક્તિ પણ પ્રભુજીના આફ્લાદક-મુખારવિંદનાં દર્શન કરી શકે તેવી અદ્ભુત વાસ્તુકલાના નમુના રૂપે દહેરાસરની બાંધણી ભલભલાને આશ્ચર્યચકિત કરી દે છે. દહેરાસરમાં ગર્ભગૃહના પ્રવેશદ્વારો તથા સુંદર તેરણસમૃદ્ધ – દેવકુલિકાઓની વિશિષ્ટ સંજના દર્શન કરવા આવનારને ઘડીભર મુગ્ધ કરે તેવી છે. રંગમંડપમાં ચારે બાજુ કલાત્મક ભારતના સુપ્રસિદ્ધ અનેક તીર્થોના આરસમાં કેરેલા પટો તેમજ સુંદર રંગ-સામગ્રીથી ચિતરેલા પટે, શ્રી આગમપુરુષ અને શુદ્ધ ચાંદીમાં કતરેલ શ્રી સિદ્ધાચલજી મહાતીર્થ વગેરેની ગોઠવણી ધર્મ પ્રેમીઓના ધર્મપ્રેમ અને વીતરાગ પ્રભુની આદર્શ ભક્તિ બતાવવા સાથે દહેરાસરના વ્યવસ્થાપકેની સુંદર સંજના-શક્તિ અને દીર્ઘ દર્શિતાને સુંદર પરિચય પૂરો પાડે છે. * આ ઉપરાંત રંગમંડપના ઘુમટમાં વાસ્તુકલાના શાસ્ત્ર પ્રમાણે વિવિધ ભાવભેગીમાં સેળ વિદ્યાદેવીઓ તેમજ શિલ્પકલાના નમુનાવાલી કેટલીક વિવિધ દેવીઓની શિલ્પ–સમૃદ્ધ મૂતિઓ કલારસિક પુણ્યાત્માઓને પણ આક્ષી પ્રભુ-ભકિત પાછળ પુણ્યવાનોએ ખર્ચલ ધનરાશિની અનુમોદના કરવાને પ્રસંગે ઉપસ્થિત કરે છે. વધુમાં રંગમંડપના ઘુમટની દિવાલમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના દશનું સુંદર ચિત્રણ ઉત્કૃષ્ટ કેટિના ચિત્રકાર દ્વારા કરવામાં આવેલું છે, કે જેને બાલ જી ચિત્રકળા જેવાના - બહાને પણ તાદશ જીવંત પ્રસંગના ઉઠાવવાળા અદ્ભુત-ચિત્રોના માધ્યમથી પરમાત્માના જીવનની લકત્તર અભુત વિશેષતાઓને પારખી પરમાત્મ-સ્વરૂપની સંવેદનાને સ્પર્શી શકે છે. ઘુમ્મટના ટેકામાં રહેલ સ્તંભના મથાળે તાજેતરમાં જયપુરથી આરસની સુંદર શિલ્પસમૃદ્ધ પ્રભુ-ભક્તિની વિવિધ મુદ્રાવાળી આઠ શાલભંજિકાઓ (પુતલીઓ) પધરાવી છે. દહેરાસરમાં ભાવ-ભક્તિપૂર્વક પ્રભુની આરાધના કરનારા પુણ્યવાનના માનસને સંસારની વિચારધારા તરફ જતું અટકાવવા દહેરાસરના વ્યવસ્થાપકેની કુનેહ સ્વરૂપ શિલ્પકલા અને ચિત્ર કલાના વિશિષ્ટ સંજન બળે જાત દેખરેખ પૂર્વક વ્યવસ્થિત સુંદરતા અને સ્વચ્છતાવાળું સ્વતઃ સર્જાતું વાતાવરણ ઉલ્લેખનીય જણાય છે. - તેમાં પણ શ્રી જયંત મેટલ વર્કસ તરફથી પ્રભુ-ભક્તિ નિમિત્તે દરેક ચિત્રપટો ઉપર ગેનાઈઝ (વિશિષ્ટ પિત્તલ પોલીશ) કરેલી આકર્ષક સુંદર ફ્રેમની પટ્ટીઓની કલાત્મક સંજના દહેરાસરની શોભામાં અને આરાધક જીવની ભાવશુદ્ધિમાં નોંધપાત્ર વધારો કરે છે. આ દહેરાસરની નયનરમ્ય રમણીયતાના અદ્ભુત દર્શન કરવા આવનાર ભાવિક છે ને ભક્તિ-વિભેર કરનાર દહેરાસરના મુખ્યદ્વારથી પ્રવેશ કરતાં જ જમણે હાથે સુંદર કલાત્મક ગુરુમંદિર Page #129 -------------------------------------------------------------------------- ________________ KESEHÖVDELAS -- કપડવંજના નામને પિતાના જન્મ અને અજોડ શ્રુતજ્ઞાનની ઉપાસના તેમજ શાસન-રક્ષા માટેના ભગીરથ પ્રયત્નોથી જનમાનસમાં સ્વતઃ અંકિત થઈ જનાર આપણું ચરિત્રનાયક પરમ પૂજ્ય આગમોદ્ધારક-મહાપુરુષની ભવ્ય કાયપ્રમાણ-મૂર્તિથી શોભી રહ્યું છે. એકંદરે કપડવંજની ભવ્ય ધાર્મિક રોનક અહીંના ભવ્ય જિનાલયમાં છલકી રહી છે, તે વાત આ જિનમંદિરોની યાત્રા કરનારને અનુભવ-સત્ય લાગે છે. તેમાં પણ શ્રી ચિંતામણિ દાદાની પ્રશમરસ-ઝરતી અત્યંત ભાવવાહી પ્રતિમાજી અને આધ્યાત્મિક-શકિતઓના વિકાસ માટે સુસંવાદી શાન્ત વાતાવરણમાં આધ્યાત્મિક્તાને ભવ્ય આપ આપનાર અનેક ધાર્મિક સામગ્રીથી સુસજજ દેવવિમાન જેવું શ્રી ચિંતામણિ દાદાનું ભવ્ય જિનાલય ધાર્મિક હૈયાંને કપડવંજ ફરી આવવા માટે ચુમ્બકીય રીતે ખેંચાણ ઉપજાવે છે એ વાત નિઃશંક છે. વળી આ દહેરાસરની અદ્દભુત વિશિષ્ટતા એ છે કે કપડવંજના આઠ જિનાલયમાં વિરાજમાન પ્રતિમાજીએના ઉપલબ્ધ શિલાલેખોમાં સૌથી વધુ પ્રાચીન શિલાલેખવાળું પંચધાતુનું સમવસરણ શ્રી ચિંતામણિદાદાના જિનાલયમાં સુરક્ષિત છે. જેના પર નીચે મુજબ શિલાલેખ વંચાય છે. "संवत १४८८ वर्षे जेठ वदी २ नेमा-ज्ञातीय सं. सुदा (ता) भार्या माणेकदेवी पुत्र सं. गंगाकेन भार्या सुमति प्रमुख कुटुंब युतेन स्वश्रेयसे श्रीमद् वीर-समोसरणं कारापितं ૬. તા. શ્રી સોમયુરક્રિમઃ” - શિલાલેખમાં પ્રભુ મહાવીર પરમાત્માનું સમવસરણ બનાવ્યાનો ઉલ્લેખ અને તે પણ નીમા જ્ઞાતીય સંઘવી ગંગારામ શેઠનો અત્યંત મહત્ત્વને છે. (૨) શ્રી અષ્ટાપદજીનું દહેરાસર આ દહેરાસર વીશા નીમા જ્ઞાતિના અગ્રગણ્ય, સ્વનામધન્ય શ્રેષ્ઠી શ્રી લાલચંદ ગુલાલચંદના સુપુત્ર શેઠ શ્રી નથુભાઈનાં સુપત્ની અને કપડવંજની ધાર્મિકતાને અને ઓપ આપનાર અગ્રગણ્ય શેઠ શ્રી ન્યાલચંદ નથુચંદનાં માતુશ્રી અમૃત શેઠાણીએ આત્મશ્રેયાર્થે વીતરાગ-પ્રભુની ભક્તિ દ્વારા સંસારને ટૂંકે કરી નાખવા ઉદાત્ત-બુદ્ધિથી બંધાવ્યું હોવાનો ઉલ્લેખ તે વખતના એતિહાસિક પુસ્તકમાં મળે છે. આ અંગે મહત્વપૂર્ણ ઉલ્લેખ શ્રી અષ્ટાપદ-બિમ્બ જિન પ્રતિષ્ઠા મહોત્સવ નામે આ દહેરાસરની પ્રતિષ્ઠા પ્રસંગે રચાયેલ લઘુરાસમાં નીચે મુજબ મળે છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ Gિ | 2008 22 બાઈ અમૃત આણંદશું રે, ધારિયા ધરમનું કામ સલુણું છે કારભારી બોલાવીયા રે, જે હુસેનભાઈ છે નામ સલુણું છે આવ્યા અમૃતબાઈ આંગણે રે, હરખીને હુસેનભાઈ સલુણ . વરણવી કહી સહુ વારતા રે, દેરાસર તણી ત્યાંઈ સલુણ છે સગાં સંબંધી સહુને રે, તેડીને નિજ પાસ સલુણે દેરાસર કરવા તેણે રે, કહ્યો વિચાર તે ખાસ સલુણા છે વયણ બાઈનાં સાંભળી રે, સહુ કહેવા લાગ્યા ધન સલુણ : સુખે કરે જિન થાપના રે, પ્રભુજી થાય પ્રસન સલુણ છે બાઈ કહે બેઠકનો માંડવે રે, ચૈત્ય બાંધે તે ઠામ સલુણ છે આસપાસના ધામ જે રે, વેચાણ લેએ દઈ દામ સલુણું છે સારૂં સારું કહી હુ ગયા રે બાઈ અમૃત છે બુદ્ધિવાન સલુણું છે બાઈ અમૃત આણંદ શું રે, ધરિ ધરમને કામ સલુણા છે શ્રી અષ્ટાપદ પ્રતિષ્ઠા લઘુરાસ ઢાળ ૨ ગા. ૧,૨,૯,૧૦ ૧૧, ૧૨ અર્થાત્ “ પ્રતિષ્ઠા લઘુરાસની આ કડીઓમાં શ્રી અમૃત શેઠાણીને ઉભેલ દહેરાસર બંધાવવાના ઉત્તમ વિચારને પિતાના મુખ્ય કારભારી હુસેનમિયાં તથા સઘળા સગાં -સંબંધીઓ સમક્ષ રજુ કર્યાનું અને બધાંની અનુમોદના સાથે દહેરાસરના કામની શરૂઆત કર્યાનું સૂચન છે. વધુમાં દહેરાસર બંધાવવા માટેની જગ્યાની પસંદગીમાં પણ શેઠાણીએ પિતાની ચકોર બુદ્ધિ વાપર્યાની નોંધ ઉપરની કડીઓમાં મળે છે. કેમકે શેઠાણીએ ધાર્મિક–સંસ્કારના ઘડતરવાલી વિશિષ્ટદષ્ટિથી દીર્ધદર્શિતા પૂર્વક પિતાના નાના-મોટા સહુ વર્તમાન અને ભાવી સંતાન-પિતૃક દહેરાસરની લેક-શ્રદ્ધાથી પણ વીતરાગ પરમાત્માની ભક્તિમાં નજીક હોય તો વધુ જોડાઈ શકે” એવું વિચારી પોતાની હવેલીની બાજુમાં જ બેઠક તરીકે વપરાતી જગ્યાને સદુપયોગ કરવાનું વિચાર્યું અને આસપાસનાં ખપ લાગે તે મકાને વ્યાજબી વળતર આપીને (કેઈનું મન દુભવીને કે શરમા-શરમથી કે પડાવી લેવાની દૃષ્ટિથી નહી) ખરીદી લેવાની વૃત્તિ-શેઠાણીના હૈયામાં શ્રીમંતાઈને છાકટાપણામાંથી ઉપજતી ભાવ-હિંસા ન કરવાના પવિત્ર સંસ્કારો સ્થિરપણે સક્રિય હતા–એ વાતની મૂક સાક્ષી ભરે છે. વળી ચરિત્રનાયક પ. પૂ. આગામે દ્ધારક આચાર્યદેવ જેવા જે ધરતીની માટીમાંથી Page #131 -------------------------------------------------------------------------- ________________ DušintεEURS શાસનને સમર્પિત બની જીવન ધન્ય બનાવી ગયા, તે કપડવંજની પુણ્ય ધરતી પર અમરનામ કરી ગયેલ અમૃતશેઠાણીના હવેલી પાસેજ દહેરાસર બંધાવવાના નિર્ણય “ આજના કેટલાક શ્રીમંતા ધનસમૃદ્ધિના વધારા થતાં દહેરાસર, ઉપાશ્રય, સાધુ ભગવંતા અને સાધર્મિક-કલ્યાણમિત્રોના સહવાસથી દૂર આધ્યાત્મિક વાતાવરણથી શૂન્ય અને પૌદ્ગલિક ભાવપાષક અનેક વિકૃતિઓથી ભરપૂર વાતાવરણમાં ફ્લેટ કે ખ'ગલે ખાંધવાનું વલણ ધરાવી રહ્યા છે, તે સામે ” ધ પ્રેમી શ્રાવકાએ પોતાના સતાનેામાં ધાર્મિ ક સ`સ્કારોની જાળવણી માટે ધર્મસ્થાનાની અને કલ્યાણમિત્રોની નિશ્રાવાળા વાતાવરણમાં રહેવુ જરૂરી છે—એવી લાલબત્તી ધરે છે, શ્રી અમ્રુત શેઠાણીએ શ્રી અષ્ટાપદજીના જિનાલયને ધાવવાના શુભવિચારને ‘શુમસ્યાતિશીઘ્રમ્’ન્યાયે તરતજ અમલમાં મુકવાનુ વિચારી શુભ દિવસે ગામના પ્રતિષ્ઠિત પંડિત જોષીઓને ખેલાવી ખનવિધિ અને ખાતમુહૂત્ત તેમજ શિલા સ્થાપવાના મગળ દ્વિવસે જોવડાવ્યા. જૈન શાસનની રીતિએ આધ્યાત્મિક દૃષ્ટિએ તે મુહૂત્તની ચકાસણી કરાવવા પેાતાના ખાસ અંગત કુટુ બી અને પેાતાના વિશ્વાસુ મહેતાજીને અમદાવાદ (નાગારીશાલા)માં બિરાજમાન સાગર શાખાના મહાન પ્રભાવક વિદ્વાન પ. પૂ. પ'. શ્રી 'પદ્મસાગરજી મહારાજ પાસે મોકલ્યા. પૂ. પંન્યાસશ્રી પદ્મસાગર મ.શ્રીએ શેઠાણીની ધાર્મિક ભાવનામાં દિવસે દિવસ ચઢતી કળા રહે તે માટે— અમદાવાદ શહેરના પ્રતિષ્ઠિત છ જ્યાતિષીઓને બેલાવી તેમની સાથે વિવિધ દૃષ્ટિ કાણુથી દા વિચારણા કર્યા પછી કપડવંજથી આવેલ ભાઇઆને જણાવ્યું કે – “દહેરાસરના ખાતમુહૂત્ત અને શિલાસ્થાપન માટે વિ. સ. ૧૯૪૦ના વૈશાખ શુદ ૧૧ને દિવસ સર્વોત્તમ છે.” કપડવંજના ભાઇઓએ ગુરૂ આજ્ઞા(વચન)ને માથે ચઢાવી શુકનની ગાંઠ વાળી કપડવ‘જ આવી અમ્રુત શેઠાણીને બધી વાત જણાવી દીધી. ૧ જેઓ શ્રી અકમર સમ્રાટ્ પ્રતિાધક જગદ્ગુરૂ પ.પૂ.આ. ૧૦૦૮ શ્રી હીરવિજય સૂરીશ્વરજી મ.શ્રીના શિષ્ય, સાગર શાખાના આદ્ય મહાપુરુષ ઉધા. શ્રી સહજસાગરજી મ. શ્રીની શિષ્ય પરંપરામાં છઠ્ઠી પેઢીએ અને ચરિત્રનાયકશ્રીના દીક્ષાગુરુ પ. પૂ. વાઢીકેશરી શ્રી ઝવેરસાગરજી મ. સા ની ગુરુ પરંપરામાં પણ છઠ્ઠી પેઢીએ થયેલા છે. જેએથી તત્કાલીન યેાતિષશાસ્ત્રના જ્ઞાતા પુરુષામાં અગ્રેસર હતા. ૨ ભાવીયોગ કેવા સુંદર સાંકેતવાળા છે કે-અમૃત શાણી નૂતન જિનાલયના ખાતમુહૂત ઋગે તે વખતે સ વેગી પરંપરામાં ડેલાની પાટે તેમજ બીજા પણ ઘણા પ્રભાવક મહાપુરૂષો હતા, છતાં પૂ. ચરિત્રનાયકશ્રીના ભાવી ગૌરવ બળે સાગર શાખાના મહાન વિસ્તરનાર પ્રતાપની અગ્રીમ નિશાની રૂપે અમદાાદમાં સાગર શાખાના પન્યાસ પદ્મસાગર મ. પાસે મેાકલે છે, આ પણ એક સૂચક હકીકત લાગે છે. રા ગ HI ૮૬ કા ...... ર กา Page #132 -------------------------------------------------------------------------- ________________ e/2 અમૃત શેઠાણીએ પણુ ગુરૂમહારાજના શુભ આશીર્વાદ અને પ્રેરણાથી ઉત્સાહિત બની તે મંગલ મુહૂત્તે શ્રી અષ્ટાપદજીના દહેરાસરનું ખાતમુહૂત અને શિલા સ્થાપન પણ ચઢતે રંગે ભાવાલ્લાસ પૂર્વક ભવ્ય શાસન પ્રભાવના સાથે કર્યું.. આ દહેરાસર જાત દેખરેખથી “ધના કામમાં ઢીલ કેવી” તે ચાય પ્રમાણે અમદાવાદના પ્રખ્યાત શ્રી છગનભાઈ કાશીરામ સામપુરાર જેવા ખૂબજ હાંશિયાર મિશ્રી મારફત બે વરસના ટુંકા ગાળામાં ઝડપથી તૈયાર કરાવ્યું. ૧ આ સબંધી જીઓ હાલ રે, આવ્યા જોશી રાજ સલુણા । શુભ ખાસ સલુણા સહુ સાથે જોડી હાથ દહેરાસર શાસ્ત્રીય પદ્ધતિએ સુદર કલાત્મક તૈયાર થયા પછી તેમાં પધરાવવા માટે પ્રતિમાજી અંગે તપાસ કરતાં ‘શ્રી સિદ્ધાચલજી મહાતીર્થ ઉપર પ્રતિષ્ઠિત કરેલાં વધારાનાં પ્રતિષ્ઠા મહૅત્સવ લઘુરાસ '' માં નીચે મુજબ ઉલ્લેખ મળે છે. યાતિષી ત્યાં તેડીયા રે, આવ્યા છે. ખાઇને દ્વાર સલુણા । શેઠાણી કહે નિજ જોશીને રે, ખાત મુહૂ` સલુણા ૫ ખ્યાતિષ શાસ્ત્રમાં જોઈને વૈશાખ સુદ અકાદશી રે, મુહુરત છે. તદા વનન પ્રિય સાંભળીને, હરખ્યા છે. જિન શાસન જયકાર કર રે, જય આલે તે મુહૂનિ તપાસવા રે, ફરમાવ્યું અમૃત ખાઈ ગોપાલન સગ લઇ ને રે, આવ્યા છે. હાજીભાઈ રાજનગરમાં આવીયા રૈ, જ્યાં છે માટા વિદ્વાન શાસ્ત્ર સકલ જે જાણે રે, જેનું ઇં જગતમાં માન નાગારી શાળામાં વસ્યા હૈ, તપાગચ્છ પારા પદમ સાગરજી મહારાજ રે, વાગીશવદને નિવાસ વિક્રમ શક રાત આગણી રે, છે ચાલીસની સાલ વૈશાખ સુદ એકાદશી રૂં, ખાત કરી થઈ નિહાલ --શ્રી અષ્ટાદ પ્રતિષ્ઠા લેધુરાસ ઢા ૨ ૨ આ સબંધી “પ્રતિષ્ઠા રાસ' માં નીચે મુજબ નોંધ મળે છે. અધિક હાંશિયારી અકકલ બુધવાન રે, છગન કાશીરામ ચૈત્ય બાંધ્યું. ચિત્તમાં ધરી રે, કાધુ સુજ્ઞેાભિત કામ રાજનગરના છે રહીશ રે, સલાટમાં સિરદાર દેરાસર એ જ વરસમાં રે, સરસ રૂડું કર્યું તૈયાર સલૂણા ॥ ગા ૧૨ ૧૫ થી ૧૯, ૨૬ સલૂણા | શ્રી અષ્ટાપદ પ્રતિષ્ઠા રાસ ઢા.-૨ ગા.-૩૯/૪૦ જીવન ચરિત્ર ૮૭ સલુણા । સલુણા ॥ સલુણા । સલુણા ॥ સલુણા । સલુણા સલૂણા ! સલુણા ॥ સલુણા । સલુણા ॥ સલૂણા । સલૂણા ॥ Page #133 -------------------------------------------------------------------------- ________________ DušintεEURS ઘણાં જિનબિમ્બે છે.” એવી માહિતી મળી, એટલે અમદાવાદના નગરશેઠ શ્રી પ્રેમાભાઈ, શેઠ શ્રી મનસુખભાઇ ભગુભાઈ, શેઠ શ્રી મગનલાલ સ્વરૂપચંદ, શેઠ શ્રી બાલાભાઈ આદિ ધાર્મિક-અગ્રગણ્ય શ્રાવકાની દેખરેખ તળે કામ કરતી શેઠ શ્રી આણુ ૪જી કલ્યાણજીની પેઢીની ભલામણ મેળવી શ્રી અમૃત શેઠાણીએ પેાતાના ભાઈ શ્રી છગનલાલ ગાંધી તથા ભુરાભાઈ તારાચ૬, જેઠાલાલ આદિ કપડવંજના અગ્રગણ્ય-શ્રાવકોને પ્રતિમાજી લાવવા માટે પાલીતાણા મેાકલ્યા. ત્યાંથી ૩૦ પ્રતિમાજી ભવ્ય મનહર મુખારવિંદવાળાં શેઠ. આ. કે. ની પેઢી મારફત મેળવી મહાત્સવપૂર્ણાંક લાવીને કપડવ`જથી ૧૫ માઈલ દૂર મહુધા ગામે લાવીને પધરાવ્યાં, પછી વિ. સ. ૧૯૪૨ના ચૈત્ર સુદ ૧૩ ના મંગળદિને ભવ્ય સમારોહ સાથે શ્રી આણુસૂર ગચ્છના શ્રીપૂજ્ય આચાર્ય શ્રી ગુણરત્નસૂરિ મ.ની નિશ્રામાં પાલીતાણાથી લાવીને મહુધામાં પધરાવેલ તે ૩૦ જિન-મિમ્બાને માંત્રિક વિધિવિધાન સાથે દુખમાં પૂર્ણાંક કપડવંજ નગરમાં પ્રવેશ કરાવ્યેા અને ઢાંકવાડીમાં શ્રી શાન્તિનાથપ્રભુના જિનાલયમાં સઘળાં જિન–ષિ એને પરાણા દાખલ પધરાવ્યાં. ત્યાર પછી શ્રી અમ્રુત શેઠાણીએ-વિદ્વાન જોશીએ પાસે જોવડાવેલ પ્રતિષ્ઠા-મુહૂતે તે વખતે કપડવંજ પધારેલા શ્રીઆણુસૂરગચ્છના મહાન પ્રભાવક શ્રી પૂજ્ય ગુણરત્ન સૂરીશ્વર મહારાજ ( જેમની નિશ્રામાં પ્રભુ-પ્રતિમાજીના માંગલિક નગરપ્રવેશ થયેલ ) ને તપાસવા વિનંતી કરી. શ્રી પૂજ્યજીએ પણ ખરાખર તપાસી વૈશાખ શુદ ૧૧નું પ્રતિષ્ઠા માટે શુભ મુહૂર્ત જણાવ્યું, તેમજ પ્રતિષ્ઠા મહેાત્સવ અંગે નીચે મુજબના મંગળ કાર્ય ક્રમ જણાવ્યા. ૦ વૈશાખ શુદ ૬ જળયાત્રા ૦ વૈશાખ શુદ છ કુંભ સ્થાપના, નવગ્રહ–દશદેપાલાદિ પૂજન, 66 ૧ આ ઘટનાની વિગત શ્રી અષ્ટાપ પ્રતિષ્ઠા લઘુરામ વિસ્તારથી મળે છે. ( ઢાળ ૩, ગાથા ૧ થી ૨૪) માં ૨ પાલીતાણાથી લવાયેલ પ્રતિમાજીના નગર પ્રવેશની ભવ્ય માંગલિક વિધિ અને તે વખતના દેશાચારના રીતરિવાજોના ઉલ્લેખવાળી ભપકાબંધ રથયાત્રા આદિનુ –વિગતવાર વન. શ્રી અષ્ટાપદ પ્રતિષ્ઠા લઘુરાસ ’” ( ઢાળ. ૩ ગાથા ૨૫થી ૩૭)માં અત્યંત ભાવવાહી સ્વરૂપમાં છે. ૩ શ્રી અષ્ટાપદ પ્રતિષ્ઠા મહોત્સવ ાસ (ઢાળ. ૫ ગાથા ૧ થી ૨૧) માં શ્રી અમૃત શાણીની ઉચ્ચકેટની ધમ ભાવનાને ચઢતી કળાએ ટકાવી રાખવા માટે શ્રી પૂજ્ય મહારાજશ્રીએ મુદ્દત સબંધી નિણૅય કૅવી વિશિષ્ટ લાક્ષણિક શૈલીએ આપ્યા ? તેની વિગત રોમાંચક શૈલિમાં છે. EHI T ...... ર Page #134 -------------------------------------------------------------------------- ________________ {ior ૨૫ ૦ વૈશાખ શુદ ૧૧ મંગળ પ્રતિષ્ઠા એટલે પ્રખળ ધર્માંત્સાહવાળી શ્રી અમ્રુત શેઠાણીએ પ્રતિષ્ઠા–મહેાત્સવમાં શ્રીપૂજ્ય મહારાજશ્રીને રોકાવા આગ્રહ કર્યાં અને તેમની નિશ્રામાં પ્રતિષ્ઠા–મહેાત્સવ કરી જિનભક્તિના વિશિષ્ટ મહેાત્સવપૂર્વક લાભ લેવાના મંગળ નિય કર્યાં, ધ પ્રેમ અને પ્રભુભક્તિના રંગમાં અસ્થિમજજાનુગત રીતે ર'ગાયેલી શ્રી અમૃત શેઠાણીએ શ્રીપૂજ્ય મહારાજે આપેલ મંગળ પ્રતિષ્ઠા-મહેાત્સવના શુભ મુહૂર્તાને હાર્દિક ભાવાલ્લાસપૂર્વક માથે ચઢાવી તે પ્રમાણે મહેાત્સવની પૂર્વ તૈયારી ચઢતે ર ંગે કરવા પોતાના મુખ્ય કાર્ય કરાને ભલામણ કરી. શ્રી અષ્ટાપદ દહેરાસર આગળ ભવ્ય મંગળ તારણા, કલાત્મક વિશિષ્ટ મહામૂલી ચાંદરણીઓ, વિવિધરંગી ભપકાબંધ છતા અને અનેક નાની-મોટી દવજા-પતાકાઓ, તેમજ વિવિધર ંગી કાચના ગ્લાસ મુકીને મનમાહક રાશની કરી શકાય તેવા નાના-મોટા અનેક કલાત્મક ઝુમરે અને હજારા હાંડીએથી સ્વગથી ઉતરી આવેલા ભવ્ય દેવવિમાન જેવા વિશાલ મંડપમાં હજારો ધર્માંપ્રેમી ભકતજનાની અપૂર્વ પ્રભુભક્તિના ઉલ્લાસમય વાતાવરણમાં શ્રીપૂજ્ય શ્રી ગુણરત્ન સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પ્રતિષ્ઠા મહેાત્સવના મંગળ પ્રારંભ થયા. • સહુ પ્રથમ મહેાત્સવની મહામાંગલિકતા આત્મ-શાંતિની મૌલિક પ્રાપ્તિ રૂપે અનુભવાય તે માટે મંગળ કુંભ સ્થાપના કરવા માટે જરૂરી જળયાત્રાની માંત્રિક વિધિના ભવ્ય મહે ત્સવ વૈશાખ સુદ-૬ ના મંગળ દિવસે ઉજવાયા.X વૈશાખ સુદ ૭ ના મંગળ મુહૂતે શુભ ચેાઘડીયામાં મહેાત્સવની માંગલિકતાને સાનુ અંધ ટકાવી રાખવા માટે ચાર મા—માપવાલી સૌભાગ્યવતી સ્ત્રીએ સહિત વ્રતધારી નિયમબદ્ધ ધાર્મિક જીવનવાળા મહાભાગ પુરૂષોત્તમા પાસે મંગળકુંભની સ્થાપના વિવિધ વાજિંત્રોના મનેાહર સરેદાએ, તેમજ પુણ્યવાન ભાવિક ધર્મ શ્રદ્ધાભરપુર સધવા-સ્ત્રીઓનાં મંગળ ગીતા અને શેઠાણીના હાથે થઇ રહેલ ધકાની સફળતાને સૂચવતા વિશિષ્ટ શત્રુનેાના શુભ ત્રિવેણી સંગમ સાથે ધર્માંત્સાહ પૂર્વક થઇ. ત્યાર બાદ શાસનની આરાધના કરનારા ભાવુક આત્માએની ધશ્રદ્ધાને સતેજ રાખનારા, તેમજ શાસન અને ધર્મના પ્રભાવ આડે આવનારા અવાધાને દૂર કરવાની મંગળ સેવા કરનાર શાસનના અધિષ્ઠાયક—દેવદેવીઓના મુખ્ય અધિનાયક તરીકે નવ ગ્રહો તથા દશ દ્વિપાલનુ આલેખન, અર્ચન, પૂજન, ખલિઢૌકન, આહ્વાન, વિશિષ્ટ મુદ્રા અને વિવિધર’ગી સ્ફટીક, પ્રવાળ, માણેક, નીલમ, સાનુ', ચાંદી, અક્કલબેર, ગામેદક, આદિ રત્નાની પ્રતિષ્ઠિત માળાએથી + શ્રી અષ્ટા પ્રતિષ્ટા મહાત્સવ લઘુરાસ (ઢાળ-૮ પ્રાર ંભના દુહા ૧ થી ૬ તથા ગાથા ૧ થી ૪૫) માં પ્રતિષ્ઠા મહે।ત્સવમાં ઉજવાયેલ જળયાત્રાની વિસ્તારથી વિગત છે. પાનામા Page #135 -------------------------------------------------------------------------- ________________ SHMIVEEURS જાપ આદિ અનુષ્ઠાનપૂર્વક મહોત્સવ સાથે વિશિષ્ટ ઉત્તમોત્તમ પૂજા સામગ્રી, ગંધ સામગ્રી, કયાણક સામગ્રી, વસ્ત્રસામગ્રી, ઔષધિસામગ્રી આદિના સંજન રૂપે માંત્રિક વિધિએ મહાપૂજન થયું.' પ્રતિષ્ઠા-મહોત્સવ પ્રસંગે શ્રીપૂજ્ય મહારાજશ્રીની દોરવણ અનુસાર ઉપર પ્રમાણેના મહત્ત્વના કાર્યકમે થવા ઉપરાંત પ્રતિષ્ઠા-મહોત્સવને અનુરૂપ ચિત્ય-પ્રતિષ્ઠા, આમલસાર પૂજન, સ્વર્ણકલશ-વજદંડ અભિષેક, દેવ-દેવી અભિષેક, બ્રહદ્ ચિત્યાભિષેક, ભવ્ય રથયાત્રા, સાધર્મિક-ભક્તિ આદિ અનેક મંગલાનુષ્ઠાન ધર્મોલ્લાસની વૃદ્ધિ સાથે કરવામાં આવ્યાં. - આ પ્રમાણે પ્રતિષ્ઠા મહોત્સવ અંગે સઘળી શાસ્ત્રીય મર્યાદા પૂર્વકના વિધિ-વિધાને ગ્ય શુભ વેળાએ વિધિ પૂર્વક ધાર્મિક લોકોના ઉત્સાહને વધારનારી રીતે થયાં. છેલ્લે વિ. સં. ૧૯૪ર વૈશાખ સુદ ૧૧ શુક્રવારે સવારે ૮ વાગે મિથુન લગ્નમાં શ્રી અમૃત શેઠાણીએ શ્રીપૂજ્ય મહારાજના વાસક્ષેપ સાથે ચઢતે રંગે મૂળનાયક તરીકે શ્રી ઋષભદેવપ્રભુ અને શ્રી મહાવીર પ્રભુને પૂર્વ દિશાના મુખ્ય દ્વારની સન્મુખ પ્રતિષ્ઠિત કર્યા. બાકીના ૨૨ જિન બિઓમાંથી ૪-૮-અને ૧૦ જિનબિ દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર બાજુના ગર્ભગૃહમાં શ્રી અમૃત શેઠાણીના સંબંધીઓએ ઉલ્લાસ પૂર્વક પ્રતિષ્ઠિત કર્યા. આજ મંગળ વેળાએ પૂર્વાભિમુખ મુખ્ય ગર્ભગૃહની રમુખ દહેરાસરમાં શ્રી પુંડરીક ગણધરની જિન મુદ્રાવાલી સ્થાપના તથા અનઃ લબ્લિનિધાન પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામીજી મહારાજની મનહર પ્રવચન મુદ્રાવાલી સ્થાપના તથા તે દહેરાસરની નીચેના ભોંયરામાં વર્તમાનકાળે જંબુદ્વીપમાં પૂર્વ મહાવિદેહ ક્ષેત્રના ૯ માં પુષ્કલાવતી નામના વિજયમાં તીર્થકરરૂપે વિચરતા બીજા વિહરમાન પ્રભુ યુગમંધરર પ્રભુની પ્રતિષ્ઠા અને મૂળ દેરાસરથી વાયવ્ય ખુણે સુંદર જિનાલયમાં શ્રી શાંતિનાથ પ્રભુ, શ્રી ષભદેવ સ્વામી, શ્રી ચંદ્રપ્રભ સ્વામી અને શ્રી મહાવીર સ્વામીની પ્રતિમાજીએ સુંદર કલાત્મક ૧ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે થયેલ મંગળ કુંભ સ્થાપના અને માંત્રિક નવગ્રહ દશ દિગપાલ આદિ પૂજન સંબંધી દેશાચારના વર્ણન સાથે માંત્રિક ધાર્મિક અને લૌકિક રીતિ-રિવાજો આદિને ઉલ્લેખ પ્રતિષ્ઠા મહોત્સવ લઘુરાસ (ઢાળ, ૯ ગાથા ૧ થી ૧૫)માં છે. ૨ શ્રી પ્રતિષ્ઠા મહોત્સવ લધુરસ (ઢાળ ૧૦ ગાથા ૩૬)નો ઉલ્લેખ પ્રમાણે શ્રી યુગમંધરપ્રભુની પ્રતિષ્ઠાની વાત અહીં નોંધી છે. પણ લોકોક્તિ પ્રમાણે ૨૦ વિહરમાન પ્રભુમાં સહુથી પ્રથમ અને ભરતક્ષેત્રના આરાધકોને વધુ પ્રેરણાદાયી શ્રી સીમંધર સ્વામીજી હોવાનું જાણવા મળ્યું છે. લંછન કે લેપ આદિ સ્પષ્ટ દેખાય તેમ નથી. નિત Page #136 -------------------------------------------------------------------------- ________________ @c02/20 સમવસરણમાં ચૌમુખજી રૂપે મંગળ પ્રતિષ્ઠા અનેક ધ પ્રેમી મહાનુભાવાએ શ્રી અમૃત શેઠાણીની સૂચના મુજબ ઉત્સાહ પૂર્ણાંક કરી. મૂળ દેરાસરના ગગનચુમ્મી શિલ્પ–સમૃદ્ધ ભવ્ય શિખર ઉપર શેઠશ્રી પ્રેમચ’દ કેવળચંદે પ્રતિષ્ઠાના મંગળ મુહૂતે જ ધ્વજારાપણુ કરી જીવનને કૃતા' મનાવ્યું. આ શુભ અવસરે શ્રી અમ્રુત શેઠાણીએ શ્રી અષ્ટાપદજી નૂતન જિનાલય આગળ અંધાવેલ વિશાળ દેવવિમાન તુલ્ય મડપમાં તપની વિશિષ્ટ આરાધનાના પ્રતીકરૂપે જ્ઞાન, દર્શીન ચારિત્રના ઉપકરણા વગેરેની ભવ્ય સામગ્રી સાથે ઉજમણાની પણ ભવ્ય રચના પૂર્ણાંક સ્થાપના કરેલ, ૨ આ પ્રતિષ્ઠા મહાત્સવ પ્રસંગે પ્રતિષ્ઠાના મંગળ કાર્યક્રમો માટે શ્રી અષ્ટાપદજીના નુતન દેરાસર આગળ સુંદર દેવિવમાન જેવા મડપની બાંધણી સાથે આખા શહેરમાં પણ મુખ્ય મુખ્ય જગ્યાએ ધમ મહેાત્સવની અનુમેદનાના શુભ હેતુથી વિવિધ પ્રકારની શેાભા-સામગ્રીવાળા નાના મોટા અનેક મંડપા બધાવેલા. તેમાં પણ સામ સૈયદના ચકલે, કડીયા રિજદની નજીક મુખ્ય વ્યાપાર કેન્દ્રની પાસે અત્યંત સુ ંદર મ`ડપ બધાવેલ હતા, જેમાં દિવસે અને રાત્રે નિયત કરેલા સમયે શરણા ઇના સૂરો મગળમય વાતાવરણ સર્જતા હતા, આ મંડપના એક છેડા શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથ પ્રભુના જિનાલય પાસે હતા, તેમજ આ મંડપના બન્ને બાજુના મુખ્ય દ્વાર ઉપર નાચતા માર અને વિવિધ અગમરાડવાળી નાની-મોટી દેવાંગનાઓની કલાત્મક સયાજના બાળજીવાને ખૂબ આકષી રહેલી હતી, તેમાં પણ રાત્રિના સમયે નાચી રહેલ મારના પિ’છાઓમાં તથા નાચી રહેલ દેવાંગનાઓના હાથ, મસ્તક, ખભા વગેરે સ્થળે ઢીવાએની કલાત્મક ગાઠવણી અનેક પુણ્યવાન જીવાને ધર્મ --મહેાત્સવની અનુમાઇનાની પ્રેરણા આપતી હતી. ૧ રમા સંબધી પ્રતિ। મહેાત્સવલઘુરાસ (ઢાળ ૧૦ ગાથા ૧થી ૫૫)માં પ્રતિષ્ઠા મહોત્સવની સધળી કામગીરીનું વિગતવાર રેશમાંચક વન છે ૨ આ સંબંધી વિગતવાર વર્ણન પ્રતિષ્ઠામહોત્સવ લઘુરાસ (ઢાળ, ગાથા થી ૨૮) માં મળે છે. આ ઉજમણું કયા તપ નિમત્તે કે શાનુ' હતું, તેની તેાંધ લઘુરાસમાં સ્પષ્ટ નથી, પણ નીચેની કડી પરથી વીસસ્થાનકતપ નિમિત્તનું લાગે છે. વીસ પિટકા વીસ પેટિયા, વીસ છે વણી તેવી રે । ચોપડી પુસ્તક રૂમાલ ધરિયાં, જુગતી જોવા જેવી રે ! પ્રતિષ્ઠા મહેાત્વ લઘુરાસ ઢાળ છ ગાથા ૨૨ ૧ Page #137 -------------------------------------------------------------------------- ________________ આ આbetZ6ZL88 આજ પ્રમાણે શ્રી અષ્ટાપદજીના નૂતન જિનાલયથી પૂર્વ દિશામાં કંસારાના મેટા ચકલા સુધી અનેક રંગબેરંગી ચાંદનીઓ તથા નાનામોટા મંડપ વગેરેથી ધર્મપ્રેમી જનતાનું ધ્યાન ધર્મ મહોત્સવ તરફ સ્વાભાવિક રીતે કેન્દ્રિત થઈ જાય તેવું દશ્ય હતું. આજ પ્રમાણે નૂતન જિનાલયમાં પધરાવવા માટે પાલીતાણુથી લાવવામાં આવેલ જિનબિોને જ્યાં પણું રાખલ વિરાજમાન કરેલા-તે શ્રી શાંતિનાથ જિનાલયની આગળ અત્યંત મનમેહક આકર્ષક મંડપ બંધાવરાવેલ, જ્યાં દિવસ અને રાત પ્રભુભકિતના અનેક કાર્યક્રમો થતા.૧ ધર્મનગરી રૂપ શ્રી ક૫ડવંજની ધર્મશભામાં અનેરો વધારો કરનાર દેવવિમાન તુલ્ય અદ્દભુત શિલ્પ-સમૃદ્ધ શ્રી અષ્ટાપદ મહાતીર્થના સ્મારક રૂ૫ આ આ નૂતન દહેરાસર ખરેખર ધાર્મિક ની ભાવનાને શાસ્ત્રાભિમુખ બનાવવાનું અનેરૂં સાધન બન્યું હતું. આ દહેરાસરના નિર્માણથી કપડવંજ શહેરની ધર્મભાવનાના સંસ્કારોને અત્યન્ત સમૃદ્ધ બનાવવામાં શ્રી અમૃત શેઠાણીએ અદ્વિતીય ફાળે ઘાવેલ છે. શેઠાણીએ-જિન ભકિતના આદર્શને મુખ્ય રાખીને પંચાશક આદિ ગ્રંથમાં બતાવેલ મર્યાદાઓનું વ્યવસ્થિત પાલન કરવા સાથે શિલ્પકલા અને વાસ્તુ કલાની દષ્ટિએ બેનમૂન ભવ્ય કેતરણીવાળા સ્તો, મંડપ, શિખરે, દેવકુલિકાઓ, તેમજ રાજમાર્ગ ઉપર અત્યન્ત ઝીણી કારીગરીવાળી કુલવેલ-કમને-આદિની મનોહર કતરણીવાળા અનેક નાનામોટા ઝરૂખાઓ અને તેની આજુબાજુ પ્રભુ-ભક્તિમાં લીન બનવાના દશ્યવાળી અનેક અપ્સરાઓની સુંદર ગોઠવણી કરાવેલ, કે જેનું વર્ણન ગમે તેવા વિદ્વાન શાસ્ત્રજ્ઞ પણ સંપૂર્ણ રીતે કરી શકવા પિતાની અશક્તિ પ્રદશિત કરતા.૨ આવા અદ્ભુત જિનાલયના નિર્માણ પાછળ શ્રી અમૃત શેઠાણીએ “રામર્ચ ઘમ' ન્યાય પ્રમાણે શિલ્પકલાવિશારદ, વયેવૃદ્ધ-અનુભવી અનેક સોમપુરાઓને બોલાવી સુંદર નકશાઓ બનાવડાવી સોમપુરાઓના સૂચન પ્રમાણે તાત્કાલિક ઉત્તમ જાતિના પાષાણની ગોઠવણ કરી ૧ શ્રી પ્રતિષ્ઠા મહોત્સવ લઘુરાસ (ઢાળ, ગાથા ૪૧થી ૪૪)માં આ સંબંધી ઉલ્લેખ મળે છે. ૨ શ્રી પ્રતિષ્ઠા મહેસવ લઘુરાસ (ઢાળ ગાથા ૧ થી ૧૮)માં કવિએ લેકભાષામાં સુંદર રીતે આ સંબંધી વર્ણન કરેલ, વધુમાં દહેરાસરની ભવ્ય રચનાને ટુંક પરિચય એટલે કે ગભારો, રંગમંડપ, પ્રદક્ષિણ, શણગારકી, મુખમંડપ તેમજ પ્રેક્ષામંડપ આદિને પણ પરિચય આપ્યો છે, આપત્તિકાળે ઉપયોગમાં આવી શકે તેવા ભૂમિહની વાત પણ કવિએ રજુ કરી છે. વળી દહેરાસરમાં દિવાલે ઉપર અને રંગમંડપના ઘુમટમાં અનેક મનોહર રંગીન-ચિત્રોની પણ નોંધ લીધી છે. - - - - - - - : x0 Page #138 -------------------------------------------------------------------------- ________________ m))@N074 W જાત–દેખરેખ અને વિશિષ્ટ કાર્યાધિકારીની નિમણુક કરી ખૂબજ ઝડપથી દહેરાસરનું કામ ચલાવ્યું હાય—તેમ લાગે છે. પરિણામે માજે જે જિનાલય દ્ધારમાં વર્ષાં લાગે, તે જિનાલયનું શિલ્પ-સમૃદ્ધ નવનિર્માણુ એ વર્ષોંના ટુકા ગાળામાં કરાવ્યું, તે ખરેખર શેઠાણીના હૈયામાં વસેલી અદ્ભુત ધર્મ ભાવનાના પરિચય કરાવે છે. આ પ્રસંગે એક વાત એ પણ નોંધવા જેવી છે કે—જે દહેરાસરના જીર્ણાહારમાં આજે દશાધિક લક્ષ દ્રવ્યના વ્યયની સંભાવના છે, તે જિનાલયના નિર્માણમાં શેઠાણીની અદ્ભુત ધર્મભાવના પ્રમાણે અનળ ધનશ્ચય કરવાની તૈયારી છતાં તે સમયના બંધારણ પ્રમાણે માત્ર બે લાખના ખર્ચે થયેલ કે જેની નોંધ લઘુરાસમાં નીચે મુજબ મળે છે. “અમૃત બાઈએ જગતમાં અમર કર્યું નિજ નામ । દહેરાસરમાં દેખજો કર્યુ. એ લક્ષ કેરૂં કામ ॥ લઘુરાસ (હાલ ૧૩ પછી સાખી-૮) શ્રી અમૃત શેઠાણીએ શ્રાવક જીવનની અપૂર્વ સફળતા મેળવવા માટે અત્યંત ઉપયેગી શ્રી વીતરાંગ પ્રભુની ભક્તિના અંગ તરીકે શ્રી અષ્ટાપદજી નૂતન જિનાલયનું નવનિર્માણુ કરી અત્યંત આત્મસાષ અનુભવ્યા હતા. આ દહેરાસરની પ્રતિષ્ઠા પ્રસ`ગે ભવ્યાત્માઓના ભાવાલ્લાસ માટે પૂજા-શાંતિનાત્ર, અષ્ટાનિકા મહાત્સવ આદિ પ્રસંગે ઉપયાગમાં લઈ શકાય તેવા મૂળનાયક પ્રભુની આગળ જરૂર પડે ગોઠવી શકાય એવી રચનાવાલા, ચાંદીના ભવ્ય માંડવા શ્રી અમૃત શેઠાણીએ સુરતના પ્રખ્યાત કારીગર શ્રી શીવલાલ પીતામ્બર પાસે વીશ હજારના ખર્ચે બનાવડાવેલ. આ માંડવા શ્રી સંઘને સોંપી દઈ પ્રસ ંગે પ્રસ`ગે ધાર્મિક જનતાના ભાવેાલ્લાસના વધા રામાં ઉપયાગી થઇ શકે તેવી વિચારણા શ્રી અમૃત શેઠાણીની હતી, પરંતુ કેટલાક સુજ્ઞ પુરૂષોની એવી પણ સલાહ મળી કે “ અહીંના સંઘ ધપ્રેમથી રગાયેલા છે. તેના ભાવેાલ્લાસને વધાવા આ માંડવે જેટલા ઉપયાગી નહિ થાય, તેથી વધુ લાભ ૧ આ કારીગર સંબંધી ટુ'ક માહિતી પ્રતિષ્ઠા મહેાત્સવ લઘુરાસ (ઢાળ ૧૩ પછી સાખી ન. ૧૨ થી ૧૬ )માં નીચે મુજબ નોંધાયેલી છે. · આ કારીગર આખા ગુજરાતમાં લાકડું, સાનુ, તથા ચાંદીના કેતરકામ, જડતર કામ અને ધડતર કામ માટે પ્રખ્યાત હતા.” ભારત બહાર વિલાયતમાં પણ સુંદર ચાંદીના કેોતરકામની આગવી શૈલિથી ખુશ થયેલી મહારાણી વિક્ટોરિયા, પ્રિન્સ ઓફ વેલ્સ (શાહજાદા) તથા ઇન્ડિયામાં તે વખતે ભરૂચમાં કલાકારીના પ્રદશ નમાં બ્રિટીશ ગવર્મેન્ટ તરફથી કલાની કદર તરીકે જેને સેાના ચાંદીના મેડલ મળેલા.’ ()); (13)) ૯૩ Page #139 -------------------------------------------------------------------------- ________________ S UURZEELCRE ભારતવર્ષના જૈન શ્રી સંઘોના હૈયાના હાર સમાન તરણતારણહાર, સકલતીર્થ–શિરોમણિ, પરમપવિત્ર શ્રી શત્રુંજય તીર્થાધિરાજ ઉપર શ્રી આદીશ્વરદાદાની સમક્ષ આ માંડે. કાયમી ગોઠવવાથી મળશે કે જેથી ભારતભરના સમસ્ત યાત્રાળુઓ ગિરિરાજ અને પ્રભુજીની યાત્રા દ્વારા જીવનની સફળતા મેળવવામાં ભાગ્યશાળી બની શકે.” શ્રી અમૃત શેઠાણીને પણ આ વાત ગમી ગઈ અને તે પ્રમાણે શેઠ આ.કાની પેઢી-પાલીતાણું શ્રી સિદ્ધગિરિ મહાતીર્થના મૂલનાયક દાદા શ્રી રાષભદેવ પ્રભુજી આગળ કાયમી ગઠવવા માટે ભેટ આપી દીધું. જે માંડ પેઢીના કાર્યવાહકે એ શેઠાણીની ભાવનાને અનુરૂપ મૂળનાયક પ્રભુ આગળ કાયમી ગોઠવેલ છે, આજે પણ એ માંડ શ્રી સિદ્ધગિરિની યાત્રા કરવા માટે આવતા અનેક ભવ્ય જીવોને પરમાત્માની ભકિતને અપૂર્વ ઉત્સાહ પણ પ્રગટાવે છે. આ સંબંધી નોંધ લઘુરાસમાં નીચે મુજબ છે. છતરી વીસ હજારની, ચાંદીને ચળકાટ, પાલીતાણે મોકલાવી તે, જેહની શોભા અપરંપાર” -લઘુરાસ હાલ ૧૩ પછી સાખી નં ૧૦ કપડવંજની ધાર્મિક રોનકમાં અનેક રીતે વધારો કરનાર શ્રી અમૃત શેઠાણીએ શ્રી અષ્ટાપદજી મહાતીર્થના સ્મારક તરીકે બંધાવેલ નૂતન-દહેરાસરની પ્રતિષ્ઠા એવા ભવ્ય મહોત્સવપૂર્વક અનેરા ભાવોલ્લાસથી કરાવી હોય, તેમ અત્યારે મળી આવતા કેટલાક ઉલ્લેખોથી જાણવા મળે છે. તે બધામાં મહત્વપૂર્ણ ઉલ્લેખ એ છે કે-શ્રી અમૃત શેઠાણીએ ઉદારદિલથી વીતરાગ પ્રભુની ભક્તિ અને શાસન-શેભામાં કરેલ અપાર ધનરાશિના વ્યયથી થયેલ ધર્મના જયજયકારથી પ્રેરાઈને “જેથી ભૂરાભાઈ બેચરભાઈ દવે” જેવા જૈનેતર ભાઈને પણ એવી પ્રેરણા જાગી કે આ ભવ્ય મહોત્સવ ફરીથી કદાચ ન થાય અને ભવિષ્યની જનતાને પ્રેરણારૂપ બની રહે તે રૂપે આ મહોત્સવના કાયમી સંભારણું તરીકે તેમણે “શ્રી અષ્ટાપદજી બિમ્બ પ્રતિષ્ઠા જિન મહોત્સવ” નામથી લઘુરાસની ગૂંથણી અદ્ભુત રીતે કરી જે લઘુરાસમાં ૧૩ ઢાળો અને લગભગ ૫૦૦ ગાથાઓ છે. આ રાસમાં શ્રી અષ્ટાપદજીનું દેવવિમાન જેવું ભવ્ય દહેરાસર અને તેને લગતી ખાતમુહૂર્તથી માંડી ગર્ભગૃહમાં પ્રભુ-પ્રતિમા–પ્રવેશ-વિધિ સુધીની નાની-મોટી હકીકતે ભવ્ય રીતે વર્ણવાઈ છે. ||ીમાં નાહીર ક] Page #140 -------------------------------------------------------------------------- ________________ મિ કે નદી છે. 2012 1 - તે ઉપરાંત શ્રી પ્રતિષ્ઠા--મહોત્સવ અંગે મુહૂર્ત જોવડાવવાથી માંડી શુભ લગ્નમાં તથા ઉત્તમ નવમાંશમાં પ્રભુજીની પ્રતિષ્ઠા સુધીની સઘળી બાબતે કાળજીપૂર્વક ોંધી છે. રાસકાર શ્રી જોશીએ પિતાના રાસ (ઢાલ. ૬ ગાથા ૧ થી ૨૪) માં પોતાની નજરનજર જેએલ શી અષ્ટાપદ દહેરાસરમાં એક એક કલાત્મક ગવા, તોરણ, મુખમંડપ, રંગમંડપ ગર્ભગૃહ, કારીગરીવાળા થાંભલાઓ અને ઘુમટમાં રહેલી ભવ્ય કલાત્મક પુતલીઓ આદિનું રોમાંચક અદ્દભુત વર્ણન કરેલ છે. હકીકતમાં કલાકારીગરી અને શિલ્પની દષ્ટિએ કપડવંજના સઘળા જૈન મંદિરે કરતાં , શ્રી અષ્ટાપદજીનું દહેરાસર ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આજે પણ આ દહેરાસર બંધાવનાર શ્રી અમૃત શેઠાણીના વારસદાર શેઠશ્રી બાબુ ભાઈ મણીભાઈ આદિ વહીવટદારેએ દહેરાસરની શેભામાં કાળના ઘસારાથી આવેલ ઓટને રોગ્ય કલાત્મકરીતે સમારકામ અને પાકા રંગના વિશિષ્ટ ઉપયોગથી ખૂબ કાળજીપૂર્વક દૂર કરી દેવવિમાન જેવા પ્રાચીન સુંદર દશ્યને ફરી તાજું કર્યું છે. એકંદર કપડવંજની ધાર્મિક સમૃદ્ધિની અદ્ભુત સામગ્રી રૂપ શ્રી અષ્ટાપદજીનું દહે રિસર ધર્મપ્રેમી ભાવિકોના હૈયામાં અંકિત થઈ જાય તેવું છે. આ દહેરાસરના નિર્માણ મા અમૃત શેઠાણીએ જિનપ્રતિમાની જેમ જિનવાણીનું પણ અનેરું મહત્વ વિષમ કલિકાલમાં સમજી નાના રૂપમાં પણ આગની હરતલિખિત પ્રતિ વગેરેમાં વધારો કરી મહત્વની અનેક હસ્તલિખિત સામગ્રીથી ભરપૂર પોતાના પૂર્વજોને સંશને નવપલ્લવિત બનાવી જ્ઞાનભંડારની પણ સ્થાપના કરેલ હાલમાં શ્રી સંઘના સહકારથી શ્રી અભયદેવસૂરિ જૈન જ્ઞાનમંદિરની સ્થાપના થઈ, એટલે આ દહેરાસરના વર્તમાન કાર્યવાહકોએ ચતુર્વિધ શ્રી સંઘ જ્ઞાનભંડારને વધુ લાભ લે, અને જ્ઞાનભંડાર સુરક્ષા, સુવ્યવરથા વધુ સારી થાય, એ શુભ આશયથી આ જ્ઞાન ભંડાર શ્રી અભયદેવસૂરિ જૈન જ્ઞાનમંદિરમાં પધરાવેલ છે. ૩ શ્રી શાંતિનાથ પ્રભુનું દહેરાસર આ દહેરાસર હેળીચકલામાં લાંબી શેરીના નાકે રૈયાગાંધીની ખડકી સામે ઢાંકવાડીમાં કપડવંજમાં સર્વ પ્રાચીન સ્થળ તરીકે પ્રખ્યાત પંચના જૈન ઉપાશ્રયની સામે છે. આ દહેરાસરના મૂલનાયક પ્રભુ શ્રી શાંતિનાથ ભગવાન અત્યન્ત સુંદર ભાવવાહી મુદ્રાવાળા છે. T. T Page #141 -------------------------------------------------------------------------- ________________ N ÁVŠINZESECRE) જનકૃતિ અને ઇતિહાસના મળતા ઉલ્લેખેના આધારે શાહના આરેથી સ્થાન પલટો થઈ કપડવંજની નવી વસાહત થઈ, તે વખતે સૌ પ્રથમ આ દહેરાસરનું નિર્માણ થયું છે. એટલે કપડવંજના વર્તમાન સઘળા જિનાલયે કરતાં આ જિનાલય વધુ પ્રાચીન છે. મળતા ઉલ્લેખો પ્રમાણે આ દહેરાસરને છેલ્લે જીર્ણોદ્ધાર શેઠ શ્રી મીઠાભાઈ ગુલાલચંદના મોટાભાઈ શેઠ શ્રી હીરજી કરશનદાસના સુપુત્ર શેઠ શ્રી વૃજરાજ મોતીચંદે કરાવી વિ. સં. ૧૯૦૪ના વૈશાખ વદ ૬ના પ્રતિષ્ઠા કરાવેલ. આ દહેરાસરમાં કાચનુ તથા સોનેરી કામ થાંભલાઓ ઉપર અને રંગમંડપની છતમાં અદ્દભુત છે, તેમાં પણ ખાસ કરીને રંગમંડપના મધ્યભાગે ઉપરની છતમાં સુંદર ૨૪ તીર્થકરોના સેનેરી ચિત્રો, વિવિધ કલામૂર્તિઓ તેમજ રંગમંડપમાં ડાબી ભીંત ઉપર કાચમાં ૧૪ રાજલકનું મનમોહક સુંદર દશ્ય અનેક વિગતોથી ભરપૂર તેમજ કલાકારીગરીના વિશિષ્ટ સજનના નમૂના રૂપ છે. આ દહેરાસરમાં સ્ફટિક તથા પન્ના (નીલમ)ની સુંદર કલાત્મક પ્રતિમાઓ છે. આ દહેરાસરમાં પ્રાચીન ભૂમિગૃહ છે, જેમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ પ્રભુજી વગેરેની પ્રાચીન પ્રભાવશાળી પ્રતિમાજીએ છે. તથા ભોંયરામાં જમણે શ્રી સિદ્ધચક્રજીનું સુંદર આરસપાષાણનું મોટું યંત્ર છે. જેમાં વચ્ચેના નવપદજીના પ્રથમ વલયમાં ઉપસેલું અષ્ટદલ કમલનું ભવ્ય દશ્ય અને તેની પાંખડીઓમાં પરમેષ્ઠીઓની અદ્ભુત વર્ણમુદ્રા પ્રમાણેની નાની મૂતિઓ અને બાકીનું, યંત્ર ઢળતા ક્રમે કમળની પાંખડીઓના વિશિષ્ટ દેખાવ સાથે સુંદર કતરેલા મંત્રાક્ષ અને ઉપર-નીચે કળશની આકૃતિ અને બેસણીના ભવ્ય દેખાવ વગેરેથી આરાધક આત્માઓને ખૂબજ આહૂલાદ ઉત્પન્ન કરાવે તેમ છે. આ સિવાય ભોંયરામાં દીવાલ ઉપર સુંદર ચિત્રકામ તેમજ કાચના કલાત્મક કામરૂપે તીર્થોનાં તથા અનેક ધાર્મિક દશ્યનાં ચિત્રો ઘણું સુંદર છે. શ્રી શાંતિનાથ પ્રભુના જિનાલયમાં જમણી દીવાલ ઉપર તથા ગોખલાઓમાં કાચનું અને રંગનું સુંદર સરોજિત કાર્ય દર્શનાથીઓના મનને આકર્ષે છે. ૪ આદધર પ્રભુનું માણેક શેઠાણીનું દહેરાસર આ દહેરાસર ઢાંકવાડીમાં પંચના ઉપાશ્રયની સામે સાધ્વીજીના ઉપાશ્રયની પાસે છે. શ્રી શાંતિનાથ પ્રભુના દેહરાસર અને આ દહેરાસર વચ્ચે માત્ર ૧૫ x ૧૫ ફૂટના ચેકનું જ અંતર છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ AVCOVUM ભૂતકાળમાં આ બન્ને મંદિરે સ્વતંત્ર હતાં, પણ મુખ્ય પ્રવેશદ્વાર બન્નેનું એક હોઈ કાલક્રમે દહેરાસરની શોભા અને દેખાવમાં થતા સુધારાઓના પરિણામે આજે બંને દહેરાસર એક થઈ ગયાં છે. ધર્મપ્રેમી વ્યવસ્થાપકોની વિશિષ્ટ સંજના અને પ્રેરક સાધુ-પુરૂષની ઉચિત દોરવણીના બળે બને દહેરાસરનું એકીકરણ વર્તમાનકાળે ખૂબજ ઉચિત અને ભાવવાહી લાગે છે, કેમકે દહેરાસરના મુખ્ય દ્વારથી પેસતાંજ ઉત્તર-દક્ષિણ લાંબી દીવાલે અને નાના-મોટા ગોખલાઓમાં સુંદર રંગકામ અને વિવિધરંગી કાચલા તેમજ મીનાકારીથી બનેલા નયન–રમ્ય ચિત્રોની આર્ટ ગેલેરી જેવું દશ્ય બાળ–અને મુગ્ધ કરે છે. ચિત્રોની શોભાથી સુસજજ દીવાલે, ઝરૂખાઓ, ગેખલાઓ આદિ સાથે શ્રી આદીશ્વર પ્રભુના ગભારાની બારસાખ અને દરવાજા, આરસની ઝીણી કોતરણીથી ભરપૂર હોઈ દહેરાસરની શોભામાં ખૂબજ વધારો કરે છે. ગભારામાં શ્રી આદીશ્વર પ્રભુનું સુંદર ૩૭ ઈંચનું બિમ્બ શાન્તરસ ઝરતી મુદ્રાવાળું અત્યંત સુંદર છે, આજુબાજુ પ્રમાણયુક્ત વિવિધ જિનબિંબોની સ્થાપના શેભામાં અને વધારે કરે છે. મૂલનાયક પ્રભુની ગાદીમાં નીચે મુજબ શિલાલેખ છે. संवत् १६६६ वर्षे फागण सुद ३ शुक्रे कर्पटवाणिज्यवास्तव्य....श्रीमालीज्ञातीय शा. Tોદીયા.... મા પાવન શ. તારા ... ગત્ત મા. મોન... પુત્ર નીવરીંગ સેવન वणराज....जीवराजपुत्र शा. रतन स्वकुटुम्बयुतेन स्वश्रेयसे श्री आदिनाथविम्ब कारापित प्रतिष्ठितं श्री तपागच्छे भट्टारक कोटिकोटि सर्वश्री हीरविजयसूरी पट्टालंकार मुगटमणि.... सकल मंडलशाही श्री अकबरपूज्यशासन श्रीविजयसेनसूरीश्वर निर्देशकर श्री विजयदेवसूरिभिः ....कर्पटवाणिज्य सकलसंघस्य श्री ઉપરના શિલાલેખમાં કપડવંજનું નામ તથા શ્રીમાળી જ્ઞાતિને ઉલ્લેખ મહત્વને છે. આજે કપડવંજમાં શ્રીમાળી જ્ઞાતિના કુટુંબ બહારથી આવીને વસેલા છે, પણ કઈ સ્થાનિક એટલેકે પ્રાચીન રહેઠાણુવાળા નથી, તેમ છતાં તે વખતના શ્રી સંઘમાં શ્રીમાળી જ્ઞાતિના ધર્મપ્રેમીને મોટો ફાળે આ શિલાલેખથી જણાય છે. આજે તે વિસા નીમા જ્ઞાતિનું વર્ચસ્વ સંખ્યાના બળે જણાય છે. આ દહેરાસર કપડવંજની ગરિમાને વધુ ઓજસ્વી બનાવનાર તેમજ ધનને છૂટે હાથે Page #143 -------------------------------------------------------------------------- ________________ > Sušiči EEURS સન્માČમાં ખચી ઉચ્ચકોટિની ધાર્મિક્તા શ્રીમ'તાઈના સુમેળ જણાવનારી સ્વનામધન્ય શ્રી માણેકોઠાણીએ આત્મશ્રેયાર્થે બંધાવેલ છે. પપૂ. શ્રી અજિતનાથ પ્રભુનું ચૌમુખજીનું દેહરાસર દલાલવાડામાં મી. ગુ. જૈન ઉપાશ્રયના પાછલા ભાગે તેમજ દલાલવાડાના પશ્ચિમ દરવાજે જાટના ઉપાશ્રય તરીકે પ્રખ્યાત સાધ્વીજીના ઉપાશ્રયની પાસે આ દહેરાસર સુદર રમણીય કલાત્મક અપ્સરાએ વગેરેના બાહ્ય દેખાવથી રાજમાથી પસાર થનારા ધાર્મિક વૃત્તિવાળા જીવાને આકર્ષે તેવુ છે. આ દહેરાસર લોકોક્તિ પ્રમાણે પારવાડોનુ મંદિર કહેવાય છે. અત્યારે કપડવ’જમાં પારવાડાની વસ્તી લગભગ ૨૦૦ ઘરની છે. જેઓ ૫૦-૬૦ વર્ષ પૂર્વ જૈન ધર્મ પાળતા હતા, પણ કાલચક્રના પરિવત નને કારણે હાલ તેઓ બધા વૈષ્ણવ ધમ પાળે છે. એટલે વત માનમાં આ મંદિરની વ્યવસ્થા વીશા નીમા જ્ઞાતિના જૈન મહાજન હસ્તક છે. આ દેહરાસરમાં સમવસરણના દેખાવ પ્રમાણે પ્રતિમાજીની સ્થાપના ચૌમુખજી તરીકે કરેલ છે. જેમાં મૂલનાયક તરીકે પૂર્વ સન્મુખ શ્રી અજિતનાથ પ્રભુજી છે. જેના ઉપર વિસ'. ૧૬૬૬ ફાગણ સુદ ૩ના શિલાલેખ છે. અને તેમાં કપડવંજને ઉલ્લેખ છે. આ દહેરાસરમાં અત્યારે ડાબે ત્રણ ગભારા અને જમણે એ ગભારા બનાવીને વિવિધ પ્રકારની મનેાહર પ્રતિમાજીએ પધરાવેલ છે. ચૌમુખજીને ફરતી પ્રદક્ષિણા છે, તે પ્રદક્ષિણાના જમણે-ડાબે પણ સુન્દર કલાત્મક આરસની ઝીણી કોતરવણીવાળી દેવકુલિકા, મંડપ આદિવાળા સુન્દર ગભારા છે. પ્રદક્ષિણામાં ડાખી બાજુ ગભારાની પાછળના ભાગે સુ ંદર શિલ્પાકૃતિવાળી જિનભૂતિ આ ભાવિકાનું ધ્યાન ખેંચે તેવી છે. જેમાં પણ રંગમંડપના ડાબી બાજુના વચલા ગભારામાં કૅલ્પવૃક્ષની કાતરણીવાળી શ્વેત ૧ શ્રી અજિતનાથ પ્રભુના બિમ્બ નીચે શિલાલેખ આ પ્રમાણે છે— संवत् १६६६ वर्षे फागण सुद ३ शुके कर्पट वाणिज्य मार्या कमलावे पुत्र शा. शिवा भार्या देवकी नाम्ना स्वश्रेयसे श्री अजितनाथ बिम्बं ... श्री विजय सेनसूरिनिर्दे शात्... कर्पटवाणिज्य सम्बंधी संघस्य व श्रीरस्तु । શ્રી વીશા નીમા વણિક જ્ઞાતિના ઇતિહાસ પ્રકરણ -૧૪ પૃ. ૧૪૬ ા ા ૨ મક ૯૮ Page #144 -------------------------------------------------------------------------- ________________ IિN 15.5 290 === = આરસની સુંદર જિનપ્રતિમા તથા પ્રદક્ષિણામાં જમણી બાજુના ગભારાની પાછળના ભાગે શ્યામ પાષાણની અદ્ભુત શિલ્પકલાવાળી મૂતિ કપડવંજની ધર્મશભામાં અને વધારે કરનારી છે. સહુથી વધુ મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે-આ દહેરાસરની બરાબર સામે આપણા ચરિત્રનાયક પૂ. આગદ્દારકશ્રીનું જન્મસ્થાન આવેલું છે. ખરેખર સમવસરણ રૂપે વિરાજમાન શ્રી અજિતનાથ પ્રભુની મંગળદષ્ટિ પૂજયશ્રીના જન્મસ્થાન ઉપર સહજરૂપે સીધી પડતી હાઈ ચરિત્રનાયકશ્રીને પવિત્ર જીવનઘડતરના કાર્યને સહેલું બનાવ્યું હોય તેમ લાગે છે. વધુમાં ઉલ્લેખનીય હકીક્ત એ પણ મળી આવે છે કે-પૂજ્ય ચરિત્રનાયકશ્રીના જન્મ દિવસથી ૨૪ દિવસ પૂર્વે અર્થાત્ વિ.સં. ૧૯૦૧ના વૈશાખ સુદ ૬ના રોજ આ દહેરાસરની પ્રતિષ્ઠા થઈ. આ હકીકત પણ પૂજ્ય ચરિત્રનાયકશ્રીના ત્યાગ-વૈરાગ્યપૂર્ણ જીવનના ઘડતર માટે ખૂબ જ મહત્વપૂર્ણ લાગે છે. ૬ શ્રી વાસુપૂજ્ય સ્વામીનું દહેરાસર કપડવંજ શહેરમાં ધાર્મિક લોકોથી ભરચક અને લગભગ જેનેની જ વસ્તીવાળા અતિ વિશાલ મોહલ્લા તરીકે પ્રખ્યાત દલાલવાડામાં મી. ગુ. જન ઉપાશ્રયને અડીને (વચ્ચે માત્ર એક જ ઘરના આંતરે) નાનકડું પણ અત્યંત ભવ્ય તેમજ દહેરાસરની બહારના મુખમંડપી સુંદર કતરણીવાળા સ્તબ્બે અને વિવિધ વસ્ત્રભૂષાની સજાવટવાળી પુતળીઓની કતરણથી રસ્તે જનારને પણ આકર્ષે તેવું શ્રી વાસુપૂજ્ય પ્રભુજીનું જિનાલય પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મસ્થાનથી પૂર્વમાં જન્મસ્થાનની પછીતની સામેજ શોભી રહેલ છે. આ દહેરાસરના ઓટલા ઉપરથી સામે મુખજીના દહેરાસરનો શિલ્પસમૃદ્ધ ભવ્ય કતરણીવાળો બહારને મુખમંડપ સ્પષ્ટ દેખાય છે. આ બંને દહેરાસર વચ્ચે પૂ. શ્રીના જન્મસ્થાનનું ઘર છે, જાણેકે બંને જિનાલના વિશિષ્ટ ધાર્મિક પરમાણુઓ જન્મસ્થાન ઉપર વિશિષ્ટ પ્રભાવ ઉત્પન્ન કરી ચરિત્રનાયકશ્રીના વિશિષ્ટ ગુણોનું સર્જન સ્વાભાવિક રીતે કરી રહ્યા હોય! આ દહેરાસરનું નિર્માણ પૂ. ચરિત્રનાયકશ્રીના કુટુમ્બીજનો તરફથી તેઓશ્રીની ચોથી પેઢીએ મૂલપુરૂષ તરીકે પ્રખ્યાત શેઠશ્રી ભવાનીદાસ જીવણભાઈ ગાંધીના સમરણાર્થે કરેલ છે. Sી/ચ કરી ' Page #145 -------------------------------------------------------------------------- ________________ MESMÖTLEMRE આ દહેરાસરમાં મૂલનાયક તરીકે બારમાં તીર્થકર શ્રી વાસુપૂજ્ય પ્રભુનું નાનું છતાં ખૂબજ આલ્હાદક બિમ્બ છે. જેના ઉપર વિ. સં. ૧૬૫૫ના માગસર સુદ ૫ ગુરૂવારે શ્રી વિજયસેનસૂરિ મહારાજે પ્રતિષ્ઠા કર્યાનો ઉલ્લેખ છે." અહીં મહત્ત્વની અને ઉલ્લેખનીય બાબત એ છે કે પૂ. ચરિત્રનાયકશ્રીના કુટુંબીજને તરફથી બંધાયેલા આ દહેરાસરમાં પ્રભુજીની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૩૧ના વૈશાખ સુદ ૬ના મંગલ મુહૂર્ત થઈ છે. ભાવયોગે કુદરતી સંકેત પ્રમાણે પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મથી ફક્ત ૨૪ દિવસ પૂર્વે થયેલી અને પૂ. ચરિત્રનાયકશ્રીના કુટુમ્બીઓએ ઉમંગભેર કરાવેલી આ પ્રતિષ્ઠા કંઈક રહસ્યગર્ભિત જણાય છે. વધુમાં સૂચક બાબત એ પણ જણાય છે કે--આજ મંગલ દિવસે ચોમુખજીના દહેરાસરે શ્રી અજિતનાથ પ્રભુ આદિ જિન બિબેન પણ ગાદી નશન કરવા રૂપે પ્રતિષ્ઠા થઈ છે. આ બન્ને જિનમંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂ, ચરિત્રનાયકશ્રીના પિતા શેઠશ્રી મગનભાઈ ગાંધી અને પૂ. ચરિત્રનાયકશ્રીનાં માતુશ્રી જમનાબેને ખૂબ ઉમંગભેર ભાગ લીધે હતે. પૂ. ચરિત્રનાયકશ્રી આ વખતે ગર્ભાવસ્થામાં લગભગ છઠ્ઠાથી સાતમા મહિનાના વચગાળાના હતા, તેથી પ્રજનનશાસ્ત્રના મૌલિક સિદ્ધાંત અને જ્ઞાનતંત્રના વિકાસના આધારે માતા દ્વારા કરાતા સારા-ખોટા કાર્યોની સાંસ્કારિક શુભ-અશુભ અસર પડવાના નિયમ પ્રમાણે પૂ. ચરિત્રનાયકશ્રીના આત્મા ઉપર ઉચ્ચકોટિના ત્યાગ–વૈરાગ્યથી ભરપૂર, વિશિષ્ટ ઘડતર કરનારા સંસ્કારોનું સર્જન થયું હોય તેમ લાગે છે. ૭ શ્રી ઋષભદેવ ભગવાનનું મેદીઓનું) દહેરાસર આ દહેરાસર દલાલવાડાથી ઉત્તર દિશામાં આવેલ મેદીઓની ખડકીના મધ્યભાગે આવેલ છે. ૧ શિલાલેખ નીચે મુજબ છે. "संवत् १६५५ मार्ग. सुदी ५ गुरु लघु शाखायां कपटवाणिज्य वास्तव्य श्री श्रीमाली शातीय पू. अक्कानाला भार्या भकाडु पुत्र रुपजी प्रमुख पंचपुत्रादि कुटुंबयुतेन स्वश्रेयसे वासु. बिम्ब का. पू०तपागच्छ भट्टारक श्री हीरविजयसूरिपट्टे मुगुट श्री विजयसेन सूरिमिः ॥ શ્રી વિશા નીમા વણિકજ્ઞાતિને ઇતિહાસ પ્રકરણ ૧૪, પૃષ્ઠ ૧૪૫ Tilli punNSTA/ UNMUSuth આ 3 . 100 (સ્લા ર ર ક છે Page #146 -------------------------------------------------------------------------- ________________ 2002 2 આ દહેરાસર પ્રાચીન સુંદર કાઢ–શિલ્પની કોતરણીવાળુ નમુનેદાર ઉંચી બેઠકવાળુ હતુ, પણ તે અતિ-જીણુ થવાથી શ્રીસ ંઘે નવેસરથી પાયેા ખેાદી ઉત્તમ-પાષાણેાથી નીચે ભોંયરાની ગોઠવણ સાથે દોઢ પુરૂષ જેવી ભવ્ય ઉંચી બેઠક ઉપર શિખરમદ્ધ ભવ્ય પ્રાસાદ અનાવરાવ્યે, અને વિ. સ. ૨૦૦૨ના માહ સુદ ૧૧ના શુભ ક્રિને પૂ. પ્રૌઢ પ્રતાપશાળી સ્વ. આચા દેવ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પ્રથમ શિષ્યરત્ન શાસનપ્રભાવક સ્વ. પૂ. આ. વિજય દેનસૂરીશ્વરજી મ.ના સાનિધ્યમાં સ્વ. શ્રી કેશવલાલ સામાભાઈએ પુનઃ–પ્રતિષ્ઠાના લાભ લીધેલ. આ દહેરાસર દૂરથી દેવિમાન જેવુ મનેાહર લાગે છે. આ દહેરાસરમાં ભૂમિગૃહમાં પૂજય આગમાÇારક-આચાર્ય દેવશ્રીના પ્રથમ શિષ્યરત્ન સ્વ. પૂ. પન્યાસ . વિજયસાગરજી મ. ગણીના શિષ્યરત્ન વિશિષ્ટ પ્રભાવશાળી સ્વ. ગણીવયં શ્રી લબ્ધિસાગર મ. ના ઉપદેશથી શ્રી સિદ્ધચક્ર-મહામંત્રના સુન્દર ભવ્ય આરસના પટ શેઠ શ્રી જયન્તીલાલ શ`કરલાલ આદિત્યલાલ પાદશાહના સુપત્ની શ્રી વિમળાબેને (જે હાલ સંયમી અવસ્થામાં સાધ્વીજી વિપુલયશાશ્રીજીના નામથી સુદર આરાધના કરી રહ્યા છે.) વિ. સ. ૨૦૧૧ જેઠ સુદ પના શુભદિને પૂ. ચરિત્રનાયક શ્રીના પટ્ટધર પૂ. ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ શ્રી માણિકયસાગર-સૂરીશ્વરજી મહારાજના વરદહસ્તે પ્રતિષ્ઠિત કરી પધરાવ્યે છે. શ્રી સિદ્ધચક્રજીને આ પટ શિલ્પ-કલાની દૃષ્ટિએ અત્યન્ત મહત્ત્વના છે, કેમકે વચલા શ્રી નવપદજીના વલયમાં ભન્ય અષ્ટદલ–કમલની વિકસેલી પાંખડીઓની મેાહક રચના સાથે તે પાંખડીઓમાં કલાત્મક રીતે પધરાવેલી પાંચે પરમેષ્ઠીઓની વણુ પ્રમાણે વિશિષ્ટ-મુદ્રાવાળી પ્રતિમાજીઓની અંજનશલાકા કરાવી રોજ પ્રક્ષાલ-પૂજા થઇ શકે તેવી વ્યવસ્થા સાથે ભવ્ય રીતે સ્થાપિત કરેલી છે. ખાકીનું આખું યંત્ર વલયેાન! ક્રમથી ભિન્ન-ભિન્ન પાષાણુ–ખંડોની સુંદર સંચેાજનાથી ઉતરતા ક્રમે યંત્ર બનાવવાની તાંત્રિક શૈલીને અનુસરવા સાથે શિલ્પકલાની અદ્ભુતતાવાળુ છે. તે ઉપરાન્ત કળશના કંઠભાગે અને નીચે બેઠકના ભાગે નવનિધિ, નવગ્રહ તથા ચાર ખાજુ દેવકુલિકાઓની ભવ્ય ગોઠવણી આદિની સુંદર કલાત્મક સ્થાપના કરી છે. આખા યંત્ર સુ ંદર મરોડદાર કરેલા મંત્રાક્ષાથી દેદીપ્યમાન લાગે છે, વધુમાં વિવિધ રંગાની મેળવણી અને ફુલ વરસાવતા દેવદેવીએ અને શ્રીપાળ મહારાજા તથા મયણાસુંદરીના અદ્ભુત કલાત્મક પ્રસ્તશિલ્પા યંત્રની શેાભામાં અપૂ વધારો કરે છે. આખા યંત્ર ઉપર સુન્દર કાચ પ્રેમ અને જયન્ત મેટલ વર્કસની કલાત્મક ગેલ્વેનાઈઝ જીવવાની ખેચારિત્ર M Page #147 -------------------------------------------------------------------------- ________________ SAUVEURE ( વિશિષ્ટ પિત્તળ પાલિશ) કરેલી ચાંદી જેવી ચમકતી પટ્ટીઓની સંજના યંત્રની શોભામાં ખૂબ જ વધારે કરે છે. વધુમાં આ શ્રી સિદ્ધચયંત્રની બે બાજુના ગાળામાં શ્રી શ્રીપાળચરિત્રના બધા પ્રસંગે આરસ પર કોતરીને ઉપસાવેલ છે, અને સુંદર વિવિધ રંગથી આકર્ષક બનાવી આરાધક દર્શનાથીઓના મનને શ્રી સિદ્ધચક્રજી મહાયંત્ર તરફ અપૂર્વ ભક્તિમાં તરબળ બના વવાને સદુપ્રયત્ન કરેલ છે. તથા દરેક ચિત્રમાં તેના પરિચયની લખાણની પટીઓ ગમે તે દર્શન કરવા આવનારને શ્રી સિદ્ધચક્રજી-બહયંત્રના આરસના પટીના લાક્ષણિક દર્શનથી ઉપજેલ ભાલાસને વધુ સ્થિર કરવામાં શ્રીપાળ ચરિત્રના અદ્ભુત ભાવવાહી આ દશ્ય ખૂબ ઉપયોગી બની રહેલ છે. પરિણામે ભેંયરાનું વાતાવરણ શ્રી નવપદજીના અદભુત -મહિમાને સર્જનારૂં અનુભવાય છે. આ પ્રમાણે ભેયરામાં જમણી બાજુ વિવિધ પ્રકારના ધાર્મિક–ચિત્ર તથા જિનશાસનને સર્વસ્વનો ભેગ આપી ત્રિવિધ સમર્પિત બનેલ મહાપુરુષોના માંચક પ્રસંગેવાળાં સુંદર દની ગોઠવણીથી કપડવંજમાં દર્શનાર્થે આવેલ સામાન્ય ભાવુકજનને પણ આ દહેરાસરના ભેંયરામાં થોડીક ક્ષણો વીતાવવાથી અપૂર્વ ધાર્મિક ભાવનાનો વધારે અનુભવી શકવાની યથાર્થ પ્રતીતિ થઈ શકે છે. ૮ શ્રી નેમિનાથ પ્રભુનું (બહારની વાડીમાં) દહેરાસર કપડવંજ શહેરના પૂર્વાભિમુખ અંતિસરીયા દરવાજા બહાર સ્ટેશન રેડ ઉપર હાઈસ્કુલ સામે તળાવ પાસે જેન સંઘ હરતક મેટી વાડી છે. જેમાં શ્રી નેમિનાથ પ્રભુનું સુંદર જિનાલય હોઈ શ્રી નેમિનાથ પ્રભુની વાડી તરીકે ઓળખાય છે. શ્રીનેમિનાથ પ્રભુનું જિનાલય સાખી ગેરના અને નગરશેઠના વંશજ કરશનદાસ ૧ વીસા નીમા જ્ઞાતિમાં વહીવંચાઓની જુની નોંધના આધારે ૪૧ ગાત્રોની માહિતી મળે છે, તેમાં સહુથી વધારે મહત્તવને ધાર્મિક-સામાજિક કાર્યોને કરનારા મહાપુરૂષોથી શરૂ થયેલ સાખી રાજ શેત્ર સહુ પ્રથમ આવે છે. પૂ. ચરિત્રનાયકશ્રીના શ્વસુર પક્ષનું આ ગેત્ર છે. કપડવંજમાં આવીને વસેલ નીમા જ્ઞાતિના કુટુંબમાં આદ્ય પુરૂષ તરીકે આ ગોત્રના શેઠ શ્રી હીરજી અંબાઈદાસનું નામ આવે છે. જેમની ત્રીજી પેઢીએ થયેલ શેઠશ્રી લલુભાઈનાં સુપત્ની તરીકે સ્વનામધન્ય માણેકશેઠાણી કપડવંજની ધાર્મિક અને સામાજિક સમૃદ્ધિમાં અત્યંત સ્મરણીય ફાળે આપનાર થયા. આ રીતે પૂ. ચરિત્રનાયકશ્રીને શ્વસુર પક્ષ પણ કેવા મહત્તવના ધર્મપ્રેમી સજજનોથી શોભિત છે ? તે સમજી શકાય છે. આગ ભોગ બાકી ૨ કી Page #148 -------------------------------------------------------------------------- ________________ 201 હીરજીના સુપુત્ર રોશ્રી મેાતીચંદભાઈના પુત્ર શ્રી લલ્લુભાઈનાં સુપત્ની શેઠાણીશ્રી માણેકબાઈએ વિ. સં. ૧૯૧૨માં બનાવડાવ્યું, અને વિ. સ. ૧૯૧૭માં ધામધૂમમહેાત્સવથી પ્રતિષ્ઠા કરાવી. કાલક્રમે જીણુ થયેલ આ દહેરાસરના જીÍદ્ધાર શ્રીસ ંઘ તરફથી વિ. સં. ૨૦૨૧માં થયા, તે દરમિયાન મૂલ ગભારામાં આરસ વગેરેના કામ કરતાં કારીગરો દ્વારા મૂલનાયક પ્રભુજી શરતચૂકથી ચલિત થવાના કારણે વિ. સં. ૨૦૨૫ના મહા સુદ પુનમના રોજ મગળ વેળાએ પૂ. આગમોદ્ધારકશ્રીના પ્રથમવિનેય સ્વ. પૂ.પ. શ્રી વિજયસાગરજી મ.ના શિષ્યરત્ન સ્વ. પૂ. ગણિવયં શ્રી લબ્ધિસાગરજી મ.ના વાસક્ષેપથી પુનઃ પ્રતિષ્ઠા શ્રીસંઘે કરાવી, શ્રી નેમિનાથ પ્રભુના જિનાલયની આસપાસ ફરતા મેટો ચાક છે, અને ડાબે પતરાની મેાટી એસરી છે કે જેના ઉપયોગ કાર્તિક સુદ પુનમના દિવસે શ્રી સિદ્ધાચળ મહાતી ના પટ બાંધવા માટે કરવામાં આવે છે, જગ્યાની વિશાળતા અને વિશિષ્ટ ગેાઠવણી એવી અદ્ભુત છે કે સેંકડો દનાથી છતાં દૂર ઉભેલા વ્યક્તિ પણ સહેલાઇથી ગિરિરાજના પટનાં દર્શન કરી શકે છે. દહેરાસરની જમણે અને પાછળના ભાગે વિશાળ જગ્યા છે, જ્યાં શ્રીસંઘ—તરફથી પૂજા આદિ ભણાવવા માટે સુંદર મંડપ બનાવવાની ચેાજના વિચારાઇ રહી છે. હાલમાં દહેરાસરની જમણી બાજુ નાનકડી પણ સુંદર ફુલવાડીની ચૈાજના વ્યવસ્થાપકોએ કરી છે. શ્રી નેમિનાથ પ્રભુના દહેરાસરની સામેના ભાગમાં પણ જગ્યાની ઘણી છૂટ છે, : દહેરાસરના મુખ્ય પ્રવેશદ્વારની સામે શ્રી જૈનસાસાયટીના રોડપર વાડીનુ જુનુ પ્રવેશદ્વાર છે. અત્યારે હાલમાં વાડીમાં આવવા માટે મુખ્ય પ્રવેશદ્વાર સ્ટેશનરોડ ઉપર દહેરાસરની પશ્ચિમે વિશાળ રાજમહાલયના પ્રવેશદ્વાર જેવુ... મેટા તોતિંગ દરવાજાવાળું છે. આ પ્રવેશદ્વારથી પેસતાં ડાબે મરહૂમ શેઠાણી શ્રી માણેકબાઈની બધાવેલ મેટી ધમ શાળા છે, કે જેના ઉપયોગ શ્રીસ ઘ તરફથી સાધર્મિક વાત્સલ્ય, નવકારશી, ઉપધાન, દીક્ષા, બહારગામથી આવનાર સામિકા અને છરી પાળતા સંઘના ઉતારા આદિ ધાર્મિક કાર્યમાં થાય છે. આ ધમ શાળા બધાવ્યાનો ઉલ્લેખ શ્રી અષ્ટાપદજીના દહેરાસરની શ્રી અમૃત શેઠાણીએ ર વાન DI 103 સ ત્ર Page #149 -------------------------------------------------------------------------- ________________ ónSes કરાવેલ ભવ્ય પ્રતિષ્ઠા પ્રસંગની અનુમેદના રૂપે જોશી ભુરાભાઈ બહેચરભાઈ દવેએ રચેલ લઘુરાસમાં નીચે મુજબ છે : શેઠાણી માણેકબાઈ જેહ ત્યાં, તેણે માંધ્યું ધર્મનું ધામ । ધર્મશાલાએ રૂડી રસાઈ થતી, જમે સઘના લાક તમામ ॥ " પ્રતિષ્ઠા લઘુરાસ (ઢાળ–૨, ગાથા ૪૩) આ પ્રમાણે કપડવ‘જના ભવ્ય ભાવાલ્લાસવદ્ધ ક–જિનાલયેાના પરિચય પછી ધાર્મિક લેાકાની સદ્ભાવનાને વધારનારા બીજા ધર્મસ્થાનાના પણ ટુંક પરિચય ઉપયોગી લાગવાથી તેની ટુંક નોંધ અપાય છે. ઉપાશ્રય (૧) મી. ગુ. જૈન ઉપાશ્રય (શ્રાવકોના) શ્રાવકોને ધક્રિયા કરવા માટે દલાલવાડાના મધ્યભાગે શેઠ મીઠાભાઈ ગુલાલચંદ જૈન ઉપાશ્રય છે. જે ઉપાશ્રય કપડવ‘જના ખ્યાતનામ ઉદ્ગારચરિત્ર દાનેશ્વરી શેઠ મીઠાભાઈ ગુલાલચ દે પેાતાની સંપત્તિનું ધમંથ –વીલ કરતી વખતે અનેક ધર્માંકાર્યા પૈકી શ્રીસંઘને ધર્મ-ક્રિયાઓ માટે ઉપાશ્રય તરીકે વાપરવા સમર્પિત કરેલ પેાતાનું રહેણાકનુ મકાન હતું. આ ઉપાશ્રયમાં અનેક પૂ. આચાર્ય ભગવ ંતે આદિના ચાતુર્માસ થયાં છે. કપડવ`જમાં મુખ્ય ઉપાશ્રય આ ગણાય છે. (૨) જાટના ઉપાશ્રય (શ્રાવિકાઓના) શ્રાવિકા માટે શેઠ વૃજલાલ હરિભાઈના ઉપાશ્રય શ્રી ચૌમુખજીના દહેરાસરની પાસે દલાલવાડાના પશ્ચિમ દરવાજે છે. આ ઉપાશ્રયના જીર્ણોદ્ધાર શ્રી સંઘની ધાર્મિક સસ્થાઓની દેખરેખ રાખનાર શેઠ શ્રી મીઠાભાઈ કલ્યાણચંદની પેઢી હસ્તે સ્વ. શેઠ શ્રી પુનમચંદ પાનાચંદ દોશી આદિ સગૃહસ્થાની દેખરેખમાં વિ. સ. ૨૦૧૮માં બે લાખ રૂપિયાના ખર્ચે થયા છે. (૩) પંચના ઉપાશ્રય (શ્રાવકોના) હોળી ચકલા પાસે ઢાંકવાડીમાં શ્રી શાન્તિનાથ પ્રભુના જિનાલય સામે પ’ચન ઉપાશ્રય” આ નામે ઓળખાતા શ્રાવકેાના ઉપાશ્રય છે. આ ગ મોગ CAAA ૧૦૪ ર h Page #150 -------------------------------------------------------------------------- ________________ ભાત'' to આ ઉપાશ્રય કપડવંજના પ્રાચીન ઉપાશ્રય ગણાય છે, અહિં પણ પૂ. સાધુ ભગવંતા નાં ચાતુર્માંસા થાય છે. જનશ્રુતિ પ્રમાણે મહત્ત્વની એક વાત અહી જાણવા મળે છે કે— “ આ (પચના) ઉપાશ્રયમાં વિક્રમની અઢારમી સદીમાં થઈ ગયેલ પૂ. ઉપા. શ્રી સલચ`દજી મહારાજ કાર્યાત્સગ ધ્યાને ઉભા હતા, ઉપાશ્રયની પાછળ રહેલ કુંભારવાડાના ગધેડા ન ભૂકે ત્યાં સુધી કાયાત્સગ –ધ્યાનમાં રહેવાના અભિગ્રહ કરેલ. બનવા જોગ તે રાત્રે ગમે તે કારણે ગધેડાં પ્રાતઃકાળે નિયત સમયે ભૂંકમાં નહિ', રાજ કરતાં મેાડાં ભૂકયાં, પૂ. ઉપા. મહારાજના કાર્યાત્સગ લખાઇ ગયા, એ દરમ્યાન તેઓશ્રીએ તે સમયના સદુપયેાગ રૂપે સત્તરભેદી પ્રજાની રચના કરી.” આ વાત પ્રામાણિક વ્રુદ્ધપુરુષના મુખથી સાંભળી છે. આ રીતે આ પ`ચના ઉપાશ્રય ઐતિહાસિક મહત્ત્વ પણ ધરાવે છે. (૪) શ્રાવિકાઓના ઉપાશ્રય આ પંચના ઉપાશ્રયની સામે જ શ્રી શાન્તિનાથ પ્રભુના જિનાલય અન્તગત માણેક શેઠાણીના શ્રી ઋષભદેવ પ્રભુના જિનાલયને અડીને શ્રાવિકાઓના ભવ્ય ઉપાશ્રય છે. (૫) લહુડીપાસાળના પ્રાચીન ઉપાશ્રય પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મસ્થળની સામે શ્રી ચૌમુખજીના દહેરાસર પાસે શ્રાવિ કાએના ઉપાશ્રયની પાછળ લહુડી પાસાળના યતિજીના પ્રાચીન ઉપાશ્રય છે. જે ઉપાશ્રયના યતિજી મહાલ્લાના વૃદ્ધ પુરુષોના કથન પ્રમાણે ૮૦ થી ૯૦ વર્ષ પૂર્વે હતા, તેઓના જીવનની વિશિષ્ટ ચમત્કારિકતા તે વૃદ્ધપુરુષોના મુખેથી સાંભળ્યા પ્રમાણે નોંધેલ છે. “તે યતિજી ખૂબ જ ક્રિયાપાત્ર અને ત્યાગી તપસ્વી હતા, સાથે જ મંત્રતત્ર-યંત્રના અઠંગ જાણકાર હતા. 64 આ મંત્રાદૅિનો ઉપયોગ કોઈને કનડવા કે અગત માન-પૂજા આદિ માટે કદી ન કરતા, સંઘમાં કોઇને ધમ સ`કટ આવ્યુ હોય તો યતિજી સકટ સમયની સાંકળ બની ભાવુક પુણ્યાત્માની મુશ્કેલી દૂર કરી ધમ-આરાધનાના માર્ગ નિર્મળ કરતા. ૧ આ પંચના ઉપાશ્રય જુના મનાય છે, કેમકે આ ઉપાશ્રયમાં નીચેના ભાગે નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરીધર ભગવંતના સ્વ ́વાસની સ્મૃતિ નિમિત્ત ચરણપાદુકાની જુની દેરી છે ઉપાશ્રયના છહાર નવેસરથી થવા છતાં આ પ્રાચીન દેરી હતી, તેમજ રાખેલ છે. નાના પ્રત્ય O Page #151 -------------------------------------------------------------------------- ________________ SGUDUZEUCRS) મેગલ બાદશાહના સમયથી યતિઓમાં ઘુસી ગયેલા સાતાગારમાંથી ઉત્પન્ન થયેલ આચાર-શિથિલતા અને પરિગ્રહવૃત્તિની થોડી અસર યતિજી મહારાજમાં પણ હતી, તેથી યતિજી કામિનીને પરિચય જરા પણ ન ધરાવતા, છતાં કંચનના વમળમાં ફસાઈ ગયેલ. જેથી તે પિસાનો વહીવટ ચલાવતા, પણ તે બધું ઉપાશ્રયના સમારકામ કે બહારથી આવેલ યતિઓના સત્કારાર્થે અગર તે બીજા દહેરાસરના જી. દ્વાર આદિ ધર્મક્રિયાઓમાં વાપરતા તે યતિજી બહારથી કઈ ચીજ મંગાવતા અને તેની ઉઘરાણુએ દુકાનદાર કે માણસ આવે, અગર કેઈ પ્રસંગે કઈ ચીજ લાવવી હોય, તો તે સમયે જેટલાં જરૂરી નાણું હેય તેટલાં નાણું (આના-પાઈ સુદ્ધાં) યતિજી પિતાની ગાદીને એક છેડે અદ્ધર કરી તે વ્યક્તિને લઈ જવા કહેતા, હકીકતમાં ખરેખર તેટલાંજ નાણું તેમાં એક પાઈ પણ ઓછી વધતી નહી–તે રીતે ગાદીતળેથી મળી આવતાં. કુતૂહલી ભક્તો યતિજીની ગેરહાજરીમાં તે ગાદીને વાળી-ગુડીને સાફ કરવાના બહાને ઉપાડી ખંખેરીને પાથરતા, છતાં યતિજી તેના પર બેસે અને અચાનક કેઈ કામ આવી પડે તેમાં નાણુની જરૂર પડે, યતિજી ગાદીનો છેડો અદ્ધર કરે એટલે તે વખતે જરૂરી નાણાં ત્યાંથી મળી જતાં.” આને વેગની પરિભાષામાં આસનસિદ્ધિ કહેવાય છે. આવી યૌગિકશકિત વિરલ વિભૂતિઓ : પાસે જ હોય, તે પણ મોટે ભાગે આબુ, ગિરનાર કે હિમાલય જેવામાં અહાલેક જગાવી પડી રહેનારા, ધૂણી ધખાવનાર બાવાઓ પાસે હોવાના ઉલ્લેખ મળે છે. પણ જનસમૂહમાં રહેનારા, જનસંપર્ક માં સામાન્ય-સાધુ તરીકે જીવન જીવતા યતિજીમાં આ આસનસિદ્ધિની ચમત્કારિતા ખરેખર અદ્દભુત કહેવાય. જે કે જિનશાસનની મર્યાદા પ્રમાણે મોહભાવને ઘટાડવાના સફળ ઉપાયરૂપ સાધુ-જીવનની શાસ્ત્રીય-સામાચારીના પાલનના પરિણામે નિરીહભાવના શિખરે ચઢેલ કોક શ્રમણ-ભગવંતને આવી સિદ્ધિની પ્રાપ્તિ સહજ છે, છતાં વિષમકાળે કાળના પ્રતાપે પુણ્યવાન આરાધકોને જિના શાસનની વિશિષ્ટ–મર્યાદાઓનું યથાર્થ પાલન જ્યારે દુર્લભ બનેલ છે, તેવા વર્તમાન-સમયને અનુલક્ષી આ વાત આશ્ચર્યભૂત ગણી શકાય, નજરે જોયેલ વૃદ્ધ પુરુષે પાસેથી આ બધી સત્ય ઘટનાઓ સાંભળીને નોંધ એટલા માટે કરી છે કે HINલા ૧૬ Page #152 -------------------------------------------------------------------------- ________________ 0000 પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મસ્થાનની સામે જ આવા અતિવિરલ સિદ્ધિવાળા મહાત્મા આજથી ૮૦ થી ૯૦ વર્ષ પૂર્વે હતા, એટલે આવા મહાપુરુષની અમીષ્ટથી પરિપૂત બનેલ વાતાવરણની પણ કેવી પ્રભાવાત્પાદક અસર પૂ. ચરિત્રનાયકશ્રીના જીવનમાં પડી હશે ? તે તેઓશ્રીના અદ્ભુત શાસનપ્રભાવનાવ...ક પ્રસંગાથી જાણવા મળી શકે છે. (૬) શ્રી માણિભદ્રજીનું પ્રાચીનસ્થાન વિશિષ્ટ—ચમત્કારી–મહાપુરુષના સ`ભારણાવાળા આ ઉપાશ્રયમાં તેઓશ્રીની ઉપાસનાના પ્રતિક રૂપ તપાગચ્છના અધિષ્ઠાયક પ્રભાવશાળી શ્રી માણિભદ્રજીની ચમત્કારિક સ્થાપના છે, જ્યાં આજે પણ ભાવિકે આવી વિવિધ ખાધા-માનતા પૂર્તિ કરતા હોય છે. (૭) આયંબિલખાતુ યતિજીના સ્વર્ગવાસ પછી ખાલી પડી રહેલ લહુડી-પાસાળના ઉપાશ્રયના વહીવટ શ્રી સંઘ હસ્તક આવતાં ક્રિયાનિષ્ઠ, સરળપરિણામી, સ્વ.પૂ. આચાય શ્રી વિજય ભક્તિસુરીશ્વરજી મ. શ્રીના ઉપદેશથી વિ સ. ૧૯૯૪માં શ્રીવધ માન-આયંબિલ તપખાતાની સ્થાપના આ ઉપાશ્રયમાં કરવામાં આવી. આ આયંબીલ ખાતામાં આજ સુધીમાં હજારો આરાધકો શ્રી વર્ધમાન તપ આદિની છૂટક—લાંબી આરાધના સાથે નિરીહભાવના પ્રકૃષ્ટ સાધન રૂપ આયખીલ તપની આરાધના માટે ઉજમાળ બન્યા છે. (૮) સાધર્મિક ભક્તિફડ પર્વાધિરાજની આરાધના દરમ્યાન સાધર્મિક ભક્તિ અને સાધર્મિક વાત્સલ્યનાં સીમાતીત વના સાંભળી જૈન સાંઘમાં કોઈ આપણા સાધર્મિક ધર્મની આરાધનામાં આર્થિક મુશ્કેલીથી પાછા ન પડે તે શુભ આશયથી મેાટી ધનરાશિ એકત્રિત કરી તેમાંથી દર અઠવાડિયે આયંબીલ ખાતાના મકાનમાં ચાલુ બજારથી ઓછા ભાંવે અનાજ અને તેલની વહેંચણી શ્રી સંઘ તરફથી કરવામાં આવે છે. (૯) જૈન જ્ઞાનભંડાર શેઠ મીઠાભાઈ ગુલાલચ'દ જૈન ઉપાશ્રયમાં વ્યાખ્યાન—હાલ સામેની ઓરડીમાં તથા ઉપાશ્રયના નીચેના વિશાળ એરડામાં શ્રી સંઘ તરફથી પ્રાચીન હસ્તલિખિત પ્રતે, મુદ્રિત પ્રતા અને પુસ્તકોના વ્યવસ્થિત અત્યંત વિશાળ સુદર સંગ્રહ સંખ્યાબંધ કમાટામાં સુરક્ષિત છે. FONE ૧૦૭ Page #153 -------------------------------------------------------------------------- ________________ STADIZEMRE આજ પ્રમાણે પંચના ઉપાશ્રયે પણ ઉપાશ્રયના નીચેના ભાગે ડાબા હાથે સુંદર સુરક્ષિત શાસ્ત્રસંગ્રહ છે. (૧૦) ધાર્મિક પાઠશાળા શેઠશ્રી શામળભાઈ નથુભાઈના વંશજો તરફથી વર્ષોથી શ્રીસંઘમાં ધાર્મિક જ્ઞાન અને ક્રિયાઓમાં વૃદ્ધિ કરવાના શુભ આશયથી “શેઠશ્રી શામળદાસ નથુભાઈ જૈન ધાર્મિક પાઠશાળા” સવાર બપોર અને રાતની ચાલુ હતી. વિ. સં. ૨૦૧૦માં શેઠશ્રીના વંશજો તરફથી રૂા. ૧૧,૦૦૦. નિભાવ ફંડ માટે આપી શેઠ શ્રી શામળદાસ નથુભાઈ જૈન ધાર્મિક પાઠશાળાનો આખે વહીવટ શ્રી અભયદેવસૂરિ જૈન જ્ઞાનમંદિરને સે ત્યારથી જ્ઞાનમંદિરમાં ચાલુ છે; આ જ્ઞાનમંદિરમાં જૈન ધાર્મિક પાઠશાળા સવાર, બપોર અને સાંજ વ્યવસ્થિત રીતે ચાલુ છે. સવારે અને સાંજે છોકરા અને છોકરીઓ અભ્યાસ માટે આવે છે, બપોરે મેટી–ઉંમરની શ્રાવિકાઓ તથા સાધ્વીજી મહારાજાએ ધાર્મિક અભ્યાસ અને સંસ્કૃતને અભ્યાસ કરે છે. પાઠશાળામાં બે પ્રતિક્રમણ સુધીને પ્રાથમિક ધાર્મિક અભ્યાસ નાની ઉંમરના છોકરા-છોકરીઓને કરાવવા રૂપે શ્રી. સોજબેન રસિકલાલ શાહ વિ. સં. ૨૦૧૦ થી એટલે કે જ્યારથી જ્ઞાનમંદિર થયું, ત્યારથી એકધારી સેવા આપી રહેલ છે, તથા બે–પ્રતિકમણથી ઉપરના પ્રકરણ કર્મગ્રંપ, તત્વાર્થસૂત્ર આદિ ઉચ્ચ કક્ષાનો અભ્યાસ તથા પૂરસાધુ-સાધ્વીજીઓને પ્રકરણ, કર્મગ્રંથ, સંસ્કૃત બે બુકનો અભ્યાસ તથા ચરિત્ર-વાંચન આદિ ધર્મપ્રેમી શિક્ષકશ્રી હરગોવનદાસ સંપ્રીતચંદ શાહ (સરીયદ–બનાસકાંઠાવાળા) વિ. સં. ૨૦૧૦ થી તન-મનથી ઉમંગપૂર્વક સમય અને શ્રમની પરવા કર્યા વિના ખંતથી કરાવી રહ્યા છે. આ ઉપરાંત શ્રીઅભયદેવસૂરિ જૈન જ્ઞાનમંદિરના પુસ્તકની લેવડ-દેવડનું તથા શ્રી સંઘના અનેક છૂટક મહત્ત્વપૂર્ણ કાર્યો પણ શ્રી હરગોવનભાઈ (ધાર્મિક શિક્ષક) ઉમંગથી કરી રહ્યા છે. (૧૧) સંસ્કૃત પાઠશાળા વિ. સં. ૨૦૧૦માં શ્રી અભયદેવસૂરિ જૈન જ્ઞાનમંદિરની સ્થાપના પછી જ્ઞાનમંદિરની પાસે જ ચતુર્વિધ શ્રીસંઘને ધાર્મિક તત્ત્વજ્ઞાનના વધુ ઉંડાણથી અભ્યાસ માટે ઉપચગી થાય તે શુભ હેતુથી કરાતા સંસ્કૃત, પ્રાકૃત (વ્યાકરણ, ન્યાય, સાહિત્ય) આદિના અભ્યાસની કાશી મિથિલા બાજુના વિદ્વાન પંડિતને રોકી જ્ઞાનમંદિરના કાર્યવાહક તરફથી અધ્યયનની સુવ્યવસ્થા કરવામાં આવી છે, તે મુજબ જ્ઞાનમંદિરના પ્રારંભથી પ્રખર મિથિલ વિદ્વાન. ન્યાય, વ્યાકરણના પારંગતને પૂ સાધુ-સાધ્વીના ન્યાય, વ્યાકરણ, સાહિત્યના ઉચ્ચ અભ્યાસ માટે રાખવામાં આવેલ. જેઓ વિ. સં. ૨૦૨૨ લગભગ તબિયતના કારણે છૂટા થયા. IST AAT Page #154 -------------------------------------------------------------------------- ________________ HILA TAVCOVUN વિ. સં. ૨૦૨૩ ના માગશર વદ-૭ થી ૨૦૨૦ના શ્રાવણ સુદ ૫ સુધી જૈન પંડિત શ્રી ધીરજલાલ ધનજીભાઈ (ભાભર-બનાસકાંઠાવાળા) મૈથિલ પંડિતની જગાએ રહી પૂ. સાધુ સાધ્વીએને ન્યાય-વ્યાકરણને ઉચ્ચ-અભ્યાસ કરાવતા હતા. હાલમાં મિથિલ-વિદ્વાન પંડિત સદાનંદ પાઠક (ન્યાય-વ્યાકરણ-સાહિત્યાચાર્ય) ૫૦ સાધુ-સાધ્વીભગવંતને ઉચ્ચ-કેટિને અભ્યાસ કરાવી રહ્યા છે. આજ-સુધીમાં અનેક પૂ૦ સાધુ-સાધ્વીજી ભગવંતેએ આને લાભ લીધે છે, જે વર્તમાનમાં પણ ચાલુ છે. (૧૨) જ્ઞાનમંદિર શ્રીચૌમુખજીના દેરાસરની પાસે આવેલ દલાલવાડાના પશ્ચિમાભિમુખ નિર્ગદ્વાર સામે રાજમાર્ગની સામી બાજુ શ્રીવિયવાડ શ્રીજૈનસંઘના સહયોગથી શેઠશ્રી વાડીલાલ મનસુખરામ પારેખે વિ. સં. ૨૦૧૦માં “શ્રી અભયદેવસૂરિ જન જ્ઞાનમંદિરની સ્થાપના જ્યાં નીચેના બેઠક ખંડમાં વિ. સં. ૧૧૨લ્માં કપડવંજમાં સ્વર્ગવાસ પામેલ નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી મ.ના મહત્ત્વપૂર્ણ જીવન-પ્રસંગેના અદ્ભુત દશ્યનાં સુંદર મોટાં તૈલચિત્ર છે. તથા ઉપરના માળે અત્યંત-સમૃદ્ધ સુવિશાલ શાસ્ત્રસંગ્રહ જ્ઞાનભંડાર છે, જેમાં સોનેરી તત્વાર્થસૂત્ર, બારસાસૂત્ર આદિ મહત્ત્વની અલભ્ય પ્રત અને ૭૦૦ થી ૮૦૦ વર્ષ જુની હસ્તલિખિત-પ્રતના બહેળા-સંગ્રહવાળ હરતલિખિત જ્ઞાનભંડાર છે. વળી આગમ, સિદ્ધાંત, પ્રકરણે, ચરિત્ર ઉપદેશ, કથાઓ આદિ અનેક-વિષાવાળી મુદ્રિત- અને પુરતોને હજારોની સંખ્યામાં સુંદર સંગ્રહ છે. આ જ્ઞાનમંદિરમાં પૂ. આગમેદ્ધારક આચાર્ય–દેવશ્રીના સમુદાયના વિદ્વાન મુનિઓના બહેળા સમૃદ્ધ જ્ઞાનભંડાર પણ ચતુર્વિધ-શ્રીસંઘના લાભાર્થે સ્થાપવામાં આવેલ છે. (૧૩) શેઠશ્રી મીઠાભાઈ કલ્યાણચંદની પેઢી વિ. સં. ૧૯૬૦માં પપૂ. આગામદારશ્રીના ઉપદેશ અને પ્રેરણાથી કપડવંજ જૈન સંઘના ધાર્મિક-ખાતાઓની દેખ અને ધાર્મિક-વિવિધ સંસ્થાઓના નાણાકીય વહીવટનું કામ સુવ્યવસ્થિત રાખવા માટે કપડવંજના સ્વનામધન્ય ધર્મનિષ્ઠ શેઠશ્રી મીઠાભાઈને શુક્નવતા નામ સાથે જગત-માત્રના કલ્યાણની ક્ષમતા સૂચવનાર નામવાળી આ પેઢીની સ્થાપના થઈ. ૧o૯ Page #155 -------------------------------------------------------------------------- ________________ SUNTEEIRS (૧૪) શેઠ પાનાચંદ વ્રજલાલની પેઢી કપડવંજની અગિયારમા સૈકા પછી થયેલ નવી વસાહતના કાળ જેટલા પ્રાચીન શ્રી શાતિનાથ પ્રભુના દેરાસરે તથા પંચના ઉપાશ્રયે આરાધના કરનાર પ્રાચીન જૈન-શ્રીસંઘ હસ્તે જે જે ધર્મકાર્યો થાય છે કે થઈ રહ્યા છે, તેનું વ્યવસ્થિત સંચાલન હાલમાં શેઠ પાનાચંદ વ્રજલાલની પેઢીના નામથી ચાલી રહ્યું છે. આ પેઢીની સ્થાપના ૧લ્મી સદીના પૂર્વાર્ધમાં થઈ હોય કે તે પછીના એકાદ દશકામાં થયું હેય, એમ વૃદ્ધ-પુરૂષો પાસેથી જાણવા મળે છે, ચોકકસ સ્થાપના-તિથિની નેંધ મળતી નથી. શ્રી પંચના ઉપાશ્રયે આરાધના કરનાર જેન–શ્રીસંઘના તે વખતના મુખ્ય કાર્યકર્તારૂપે આગળ પડતો ભાગ લેનાર શેઠશ્રી પાનાચંદ કુબેરદાસ શાહ તથા શેઠશ્રી વૃજલાલ તથા મેતીલાલ કે જેઓ કપડવંજની ધરતીના નરરત્ન, સૌભાગ્યશાળી શ્રી ગુલાલચંદ શેઠના ભત્રીજા થાય) આ ધર્મનિષ્ઠ ભાઈઓની ધાર્મિક–પ્રતિષ્ઠાને ચિરસ્થાયી બનાવવાના શુભ ઉદ્દેશ્યથી તે વખતના દીર્ઘદશી–આગેવાનોએ સંયુક્ત-નામથી આ પેઢીની સ્થાપના કર્યાનું જુનાઅનુભવી-વૃદ્ધ પુરુષે કહે છે. (૧૫) શ્રી માણેક શેઠાણું ટ્રસ્ટ કપડવંજના ધર્મસમૃદ્ધ શ્રીસંઘના મુખ્ય કાર્યકર તરીકે વિખ્યાત પંચના ઉપાશ્રયના મુખ્ય કાર્યકર શ્રી વ્રજલાલ મેતીચંદની પનોતી બાંધવબેલડીમાંના શેઠશ્રી મોતીચંદ ભાઈના પુત્ર લલ્લુભાઈનાં સુપત્ની ધર્મસંસ્કારસંપન્ન શ્રી માણેકબહેને વિવેકપૂર્વક અસાર લકમીને સદ્વ્યય પોતાના હાથે કરવા ઉપરાંત પોતાની સઘળી લહમીનું વિ.સં. ૧૯૭ર જેઠ સુદ ૨ તા. ૨૫-૫ ૧૮૭૬ના રેજ વીલ લખી ટ્રસ્ટ બનાવ્યું. આ દ્રસ્ટ હસ્તે નીચે મુજબના સત્ કાર્યો થયાં છે–થાય છે. શ્રી નેમિનાથ પ્રભુનું સુંદર જિનાલય કપડવંજમાં (અંતિસરીયા દરવાજા બહાર– તળાવ ઉપર) બંધાવ્યું. ૦ પાલીતાણામાં દાદાની ટૂંકની હાથીપળ પાસે, શ્રી કુમારપાળ મહારાજના દહેરાસર સામે, દિગમ્બર જૈન મંદિર પાસે, સુંદર ભવ્ય મોટું દહેરાસર બંધાવ્યું. નેમિનાથ પ્રભુના દેરાસર પાસે (અંતિસરીયા દરવાજા બહાર-કપડવંજ) મોટી ધર્મશાળા બંધાવી. જેમાં અનેક યાત્રા-સંઘના ઉતારા શ્રી ઉપધાનતપની આરાધના આદિ ધર્મ કાર્યો તથા અનેક સામાજિક-કાર્યો થાય છે. MOMO MUCHOS Ko Page #156 -------------------------------------------------------------------------- ________________ c07/20 અનેક આગમગ્રંથા, ધાર્મિક પુસ્તકા લહીયા પાસે લખાવ્યાં. ઢાંકવાડીમાં શ્રી શાંતિનાથ પ્રભુના દહેરાસર પાસે શ્રી આદીશ્વર પ્રભુનું દહેરાસર ખંધાવ્યુ. . . . ઢાંકવાડીમાં પ'ચના ઉપાશ્રય પાસે શ્રી શાંતિનાથજીના દેરાસર સામે જ્ઞાતિ બ્રેાજન માટે માટી વાડી-ધર્મશાળા અંધાવી. ૦ વિશિષ્ટ પર્વના દિવસેામાં મીઠાઈની પ્રભાવના (કાયમી) થાય છે. • ઉનાળામાં ઠંડા પાણીની પરખ ૦ ઢારાને ઘાસચારો • જીવયા (કસાઈવાડેથી પશુઓ વગેરે છેડાવવાં) ૦ સદાવ્રત (ગરીબા અનાથા માટે પેટ પુરતુ ભેાજન) (૧૬) પાંજરાપાળઃ જીવમાત્રની વિરાધનાથી ખચવા માટે અનંત જ્ઞાનીઓએ નિર્દેશેલી વ્યાવહારિક–જયણાની મહત્તાને મૂર્ત સ્વરૂપ આપનારી, તથા મુંગા પશુ-પક્ષીઓના દુઃખદ ને આત્મભાવે દૂર કરવાની મહંત્ત્વની શુભ ભાવનાથી પાંજરાપેાળની સ્થાપના કપડવ ંજના સ્વનામધન્ય પેાતાના અનેક સુચરિત્રો, મહેાળી સખાવતા તથા દહેરાસર, ઉપાશ્રય, પરબડી, ધર્મશાળા આદિ ધર્મસ્થાના અધાવી સુકૃતનું અપૂ` ભાથુ` આંધી અમર બની જનારા, સ્વ. શેઠશ્રી મીઠાભાઈ ગુલાલચંદના વારસદાર શેઠાણીએએ વિ. સ. ૧૯૨૫માં ધર્માંનિષ્ઠ શેઠે મી. ગુ.ના નામથી કરી તેના નિભાવ માટે પણ પાકી વ્યવસ્થા કાયમી આવક ઉભી કરીને કરી આપી. આજે આ પાંજરાપેાળ કપડવંજની આસપાસના પ્રદેશમાં દુષ્કાળ આદિના પ્રસંગે મૂક આશીવાદ સમી બની ગઈ છે. (૧૭) અનાથાશ્રમ-સદાવ્રતખાતુ : સ્વનામધન્ય શ્રી માણેક શેઠાણીએ અનુકંપાદાનની પ્રધાનતાએ દલાલવાડાના ઉત્તર દિશાના મુખ્ય પ્રવેશદ્વારની સામે રાજમાર્ગ ઉપર નિરાધાર દીન-દુઃખીઓના આશ્રયસ્થાન રૂપે અનાથાશ્રમ બંધાવેલ છે. આ મકાન હાલ વાચનાલય આદિની પ્રવૃત્તિએમાં વપરાય છે, અહીં સ્વ. માણેકશેઠાણી તરફથી વિશિષ્ટ—તહેવારેાના દિવસે ગરીબેને સદાવ્રત તરીકે કાચું-સીધું અપાય છે. આ ઉપરથી જૈનશાસનને પામેલ પુણ્યાત્મા આત્મકલ્યાણાર્થે જે રીતે દહેશસરા, ઉપાશ્રયે વન ૧૧૧ (06)DG)ન Page #157 -------------------------------------------------------------------------- ________________ BusintEURS આદિ ધર્મસ્થાનાના નિર્માણમાં છૂટે હાથે લક્ષ્મીના સદ્વ્યય કરે છે, તે રીતે જિનશાસનની પ્રભાવનાના ઉદ્દેશથી અનુકંપાદાનની પ્રવૃત્તિમાં પણ મુક્તમનથી પ્રવર્તે છે. આ વાત પડેવ‘જના વિવેકી શ્રીમ ંતાની વિવેકપૂર્ણ આદર્શે પ્રવૃત્તિઓથી સ્પષ્ટપણે સમજાય છે. આ રીતે પુનિતનામધેય પરમાદરણીય પૂ॰ ચરિત્રનાયકશ્રીના જન્મથી પાવન બનેલ કપડવંજની ધરતીના અણુ-પરમાણુમાં વણાઇ ગયેલ ધર્મ, સંસ્કૃતિ અને સદાચારના ઉદાત્ત મહિમાના પરિચય જણાવ્યેા. આ ઉપરથી એમ સ્પષ્ટ પ્રતીત થાય છે કે—રત્નની ઉત્પત્તિ વિશિષ્ટ કોટિના અણુ-પરમાણુ સંપન્ન ક્ષેત્રમાં થવાની જેમ પૂ॰ ચરિત્રનાયક જેવા પરમેદાત્ત શાસનપ્રભાવક સ્વામધન્ય પુણ્યાત્માના જન્મ જે ધરતી પર થયા, તે ધરતી કેટલી પનાતી અને વિશિષ્ટ ધાર્મિક વાતા વરણથી સમૃદ્ધ હતી અને છે. એકંદર પૂ. ચરિત્રનાયકશ્રીના અનુમેદનીય જીવનકક્ષાના ઘડતરમાં આ ધરતીને પણ સ્મરણીય કાળા છે, એમ ધ્વનિત થાય છે. : મહાપુરૂષાનાં લક્ષણે -: . d . . . હ . : જીવમાત્ર પ્રતિ વાત્સલ્ય. આદર્શ લેાકોત્તર સમતા. ત્યાગ—વૈરાગ્યની વિશિષ્ટમાત્રા. સાદી, અગંભીર મધુરભાષા. અપરાધી પ્રતિપણુ ઉદારતા. વિચાર–આચારની એકતા. કૅલ્યાણની દૃઢનિષ્ઠા, પરકલ્યાણુની તીવ્રકામના, વિવેકપૂર્વક ઉચિત વ્યવહાર, ચલણ તેમાં કોશિક ગ ૧૧૨ Page #158 -------------------------------------------------------------------------- ________________ श्री वर्धमान - स्वामिने नम: આગમ-વાચનાદાતા પ્રવર-પ્રાવચનિક શ્રી દેવસૂરતપાગચ્છ–સામાચારી સ‘રક્ષક ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. ....આગમા હારક શ્રીનુ.... જી....વ....ન....ચ..........ત્ર ખંડ–૨ (પૂર્વાર્ધ) परिकर (પ) |RTHI मिषेक * (*) - Page #159 -------------------------------------------------------------------------- ________________ 99999999999999999 ૫. આગમ દ્વારકશ્રી જી... વન.ચ.. રિત્ર ખંડ-ર (પૂર્વાર્ધ) વિ....ષ..યા..નુક્રમ (પ્રકરણ ૧ થી ૧૦) નામ પ્રકરણ ૧ ની માજ્ઞાતિનો પરિચય ૧૧૧ થી ૧૧૭ ૨ પૂ. ચરિત્રનાયકશ્રીને પવિત્ર પિતૃવંશ ૧૧૮ થી ૧૩૩ ૩ (૧) પૂ. ચરિત્રનાયકશ્રીને મોટાભાઈને જન્મ ૧૩૪ થી ૧૩૬ (૨) પૂ. ચરિત્રનાયકશ્રીની ગર્ભાવસ્થાની પુનિત અસર ૪ ચરિત્રનાયકશ્રીના જન્મ અને આનંદ-વધામણ ૧૫૪ થી ૧૬૬ ૫ ચરિત્રનાયકશ્રીનું નામકરણ અને ધાર્મિક સંસ્કરણ ૧૬૭ થી ૧૭૩ ૬ પૂ. ચરિત્રનાયકશ્રીના ભાવી-જીવનનું - જ્યોતિષની દષ્ટિએ વિહંગાવલોકન થી ૨૧૩ 9 ચરિત્રનાયકશ્રીને ધાર્મિક ઉછેર અને શૈશવકાળ ૨૧૪ થી ૨૧૮ ૮ વિદ્યાભ્યાસ ૨૧૯ થી રર૩ ૯ બાત્યજીવનની અદ્દભુત ઝાંખી. ૨૨૪ થી ૨૩૦ ૧૦ બાલ્યકાળની વિશિષ્ટ ઝાંખી ૨૩૧ થી ૨૩૫ ૧૭૪ (DIO ((( DD) I Page #160 -------------------------------------------------------------------------- ________________ 120 BUVUMA lulil, IIIIII ,. iiiii 'Rail11 જો પ્રકરણ-૧૫ કિન્ન)) હું પૂ. આગમ દ્વારકશ્રીની જન્મજ્ઞાતિના કારણે જી. ગૌરવવંતી બનેલ નીમાજ્ઞાતિને પરિચય યુગલિક કાળના અવસર્ષણ પછી માનોમાં પરસ્પર મમત્વ, વૈમનસ્ય, દ્વેષભાવ, આદિની ઉત્પત્તિ કાળબળે થઈ એટલે આંતરિક સંસ્કાર-ધનની મૂડી વેરાવે ખેર ન થવા પામે તે હેતુથી, એક સરખા આચરણવાળાના આંતરિક સંસ્કાર–ધનની મૂળરાશિને સુવ્યવસ્થિત રાખવાના શુભ આશયથી, યુગાદિ તીર્થકર શ્રીષભદેવ પ્રભુએ પોતાના કલ્પ પ્રમાણે જ્ઞાતિઓની વ્યવસ્થા કરી-કે જે નિશ્ચયથી રાગ-દ્વેષની યચિત માત્રાના–પ્રમાણના આધારે અને વ્યવહારથી તે તે કાર્યોના આધારે કરવામાં આવેલ. આ ઉપરથી જ્ઞાતિને વ્યુત્પત્યર્થ આ પ્રમાણે થઈ શકેज्ञायते अन्तरङ्गम् आत्मशुद्धयादिकमनया इति ज्ञातिः એટલે માણસની પ્રવૃત્તિ માટે ભાગે સરકારને આધીન હોવાથી પ્રવૃત્તિના માપયંત્રથી સંસ્કારના ધોરણ મુજબ તે તે પ્રવૃત્તિવાળાઓના યુથને ઓળખવા રૂપે જ્ઞાતિની વ્યવસ્થા થઈ. પછી તે જ્ઞાતિમાં ઉત્પન્ન થયા તેની જાતિ એટલે ગામ ફરિ બાત એ વ્યુત્પજ્યર્થના આધારે સરખા સંસ્કારવાળા છે જેમાં ઉત્પન્ન થાય તે જાતિ. આ રીતે યુગલિક-કાળના અરત વખતે માનવેના સંસ્કાર-જન્ય પ્રવૃત્તિઓથી વિકાસઆત્મશુદ્ધિને માર્ગ અવરોધાઈ ન જાય, તેથી કલ્પપ્રમાણે યુગાદિ પ્રભુએ વ્યાવહારિક રીતે આચરણ પ્રમાણે અને નૈયિક રીતે તે તે સંસ્કારના ધોરણ પ્રમાણે વર્ગીકરણ કરવારૂપે જ્ઞાતિ-જાતિની સ્થાપના કરી. કાળક્રમે દીર્ધદશી આગેવાનોએ તે તે પ્રસંગે તે તે જાતના સંસ્કારોના ધરણની વિષમતા અટકાવવા માટે સમાન સંસ્કારવાળાને જુદા તારવી વિષમ કે અવ્યવસ્થિત આચરણવાળા બીજા જૂથને સ્વતંત્ર નવી જ્ઞાતિ રૂપે સ્થાપન કરવા દ્વારા મૂળમાનવીની સાંસ્કારિક પરંપરા વધુને વધુ શુદ્ધ-મૌલિક રૂપે જાળવી રાખવા ભગીરથ પ્રયત્ન કર્યો. Page #161 -------------------------------------------------------------------------- ________________ DUÄVÄTTEURS પરિણામે મૂળ ચાર વર્ણાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર રૂપે હતા, તેના પેટાભેદ તરીકે અનેક જ્ઞાતિએ સેંકડાની સંખ્યામાં થઈ. તેમાં વણિક્ જ્ઞાતિની શાખાએ મુખ્ય રીતે ૮૪ થઇ કે જેની નાની-પેટાજ્ઞાતિઓ ગણતાં લગભગ ૧૧૫ની સંખ્યા સામાજિક-પરંપરાના વિદ્વાનેા જણાવે છે. મુખ્ય ૮૪ વણિક જ્ઞાતિઓની નામાવલી સુલતાન મહમ્મદ (ઈ.સ ૧૪૬૪થી ૧૫૧૧ સુધી)ના રાજ્ય સમયે અજ્ઞાત નામધેય વિદ્વાને રચેલ કીર્તિલેખ ગ્રંથમાં સળંગ મળે છે. તેમાં નીમાજ્ઞાતિનુ નામ પ૭મું આ ઉપરાંત મહાજનવ`શ-મુકતાવલી, મહાજન-વણિક-ગાત્રોત્પત્તિપ્રબંધ, ગુજરાતસવ સંગ્રહ, વહીવ‘ચાઓની વંશાવલી આદિ ઐતિહાસિક ગ્રન્થામાં પણ ૮૪ વણિકજ્ઞાતિની નામાવલીમાં નીમાજ્ઞાતિનુ નામ સાદર ઉલ્લેખાયેલું છે. ૧ નીમા જ્ઞાતિની ઉત્પત્તિ નીમા વણિક મહાજનનું ઉત્પત્તિસ્થાન જુના ઇડર રાજ્યમાં (હાલ સાબરકાંઠા જિલ્લામાં) માડાસાની પાસે શામળાજી તીર્થ (દેવ ગદાધર રાયનું પ્રાચીન સ્થલ) પાસેના રૂદ્રપુરી (અપરનામ કપગ્રામમાં જે હાલ ખડેર હાલત)માં છે.” આ વાત સ્કંદપુરાણુ (અધ્યાય ૨૨-૨૫)માં વિત રૂદ્રગયાપાખ્યાન તેમજ ગદાધરમાહાત્મ્ય (અ. ૧૯, શ્લાક ૪૭-૪૮)માં નોંધાયેલ છે. વધુમાં ત્યાં એવી નોંધ મળે છે કે “લ્પગ્રામ નજીક ઔદુ બરૠષિના આશ્રમમાં અયેાધ્યાના સત્યવાદી રાજા હરિશ્ચન્દ્રે પેાતાના કુલગુરૂ વશિષ્ઠઋષિની સલાહથી તે વખતના સર્વાં ઋષિમુનિઓ કરતાં વિશિષ્ટ તપસ્વી ઔદુંબરૠષિના સાન્નિધ્યે રાજસૂય યજ્ઞ કરવાના સંકલ્પ કર્યાં, તે પ્રમાણે અયાખ્યાથી ચતુર'ગસેના પુરાહિતા, કમ કાંડી બ્રાહ્મણા, અનેક વેપારીઓ, ધાર્મિક પ્રજાજના વગેરેને લઇ પ્રાચીન રૂદ્રપુરી (અપરનામ કલ્પગ્રામ-હાલનું શામળાજીતી) પાસેના મહાતપસ્વી ઔદુ ખરૠષિના આશ્રમે રાજા હરિશ્ચન્દ્ર શુભ મુહૂર્તે આવી પહોંચ્યા. ૧અમદાવાદમાં ભરાયેલ બીજી સાહિત્યપરિષદમાં જૈન વિદ્વાન અમરચંદ પરમારે જૈનામાં પ્રચલિત જ્ઞાતિનું દશ ન” નિબંધ વિદ્વાનો સમક્ષ વાંચી સંભળાવેલ. આ નિબંધ જૈનકોન્ફરન્સ હેરલ્ડના તે વખતના અંકમાં છપાયેલ છે. તથા આબુ પર્યંત ઉપર લૂણવસહીની પ્રતિષ્ઠા પ્રસંગે મહામંત્રી વસ્તુપાલ તેજપાલે વિ.સં ૧૨૭૫ લગભગમાં માઢું સંધ જમણુ કરેલ. ઉપરના બન્ને સ્થળે વિષ્ણુકની ૮૪ જ્ઞાતિઓના નામેા જણાવતાં નીમાણિકના પણ સાદર ઉલ્લેખ કરેલ છે. આઈ- ગ . માં ૧૪ મા આ ૨ ક Page #162 -------------------------------------------------------------------------- ________________ આદુબરઋષિએ મહારાજા હરિશ્ચન્દ્રની ભાવનાનુસાર રાજસૂય જેવા મોટા યજ્ઞની વિધિ કરાવવાનું સ્વીકાર્યું. તે માટે પિતાના શિષ્યોમાંથી વિદ્વાન અને કર્મકાંડમાં નિપુણ વેદપાઠી ૧૬ બ્રાહ્મણોની પસંદગી કરી, તેમના હસ્તે રાજસૂય જેવા મહાયજ્ઞને પ્રારંભ સુદ ૧૨ ગુરૂવાર પુષ્યનક્ષત્ર, કર્કના ચન્દ્રમાં કરાવ્યું, આ યજ્ઞની પૂર્ણાહૂતિ પ્રસંગે તે યજ્ઞમાં હતા, ઉદ્દગાતા આદિ મહત્વપૂર્ણ સ્થાને બેસેલા ૧૬ ગોત્રના બ્રાહ્મણને આવું મહાન કાર્ય નિવિને કુશળતા પૂર્વક કરી આપી પોતાના ઉપર મહાન ઉપકાર કરનાર તરીકે સ્વીકારી તેઓને આજીવન કંઈ આજીવિકાની મુશ્કેલી ન પડે તે હેતુથી અધ્યાથી યજ્ઞની જરૂરી બધી સામગ્રી પુરી પાડવાની જવાબદારી અદા કરવા માટે લાવવામાં આવેલ વણિકોને કુલકમ-પરંપરાએ પેઢી દર પેઢી પાલન–પિષણ, સેવા કરવાની જવાબદારી સાથે દક્ષિણ તરીકે મહારાજા હરિશ્ચન્દ્ર આપ્યા, મહારાજા હરિશ્ચન્દ્ર તે વણિકોના માથે આ ૧૬ શેત્રવાળા બ્રાહ્મણોને વંશ-પરંપરાગત રીતે સેવા કરવા રૂપ નિયમને ભાર મુકે, તે ઉપરથી તે વણિકનું જુથ નિયમાવૈશ્ય (નીમા વાણિયા) તરીકે ઓળખાવા લાગ્યું, બિર ઋષિએ મહારાજા હરિશ્ચન્દ્રની ભાવનાનુસાર પિતાના શિષ્યરૂપ ૧૬ શેત્રના બ્રાહ્મણોની જવાબદારી ઉઠાવવા તત્પર થયેલ નિયમા વૈશ્ય વણિક જ્ઞાતિના વ્યાપાર-સમૃદ્ધિ, રહેણી-કરણ, પરિસ્થિતિ આદિને વિચાર કરી તેમના પિતા વિભાગ બત્રીશ નકકી કરી દીધા કે જે તેમનાં લગેત્ર કહેવાયાં. આ ૩૨ ગોત્રમાં અગિયારમું–છાડ્યાનનમ્ કચ્છીયાણું નામનું સૌભાગ્યવંતુ શેત્ર છે. કે જે પૂ. ચરિત્રનાયકશ્રીના પિતૃપક્ષનું ગોત્ર છે. . આની નોંધ “વિશા નીમા વણિક જ્ઞાતિને ઇતિહાસ” (પ્રક. ૧૨ પા. ૧૧૩) માં મળે છે. નીમા જ્ઞાતિની મહત્તા 1 નીમા જ્ઞાતિ મૂળથી જ વિશિષ્ટ ગુણના પગથાર પર ઉભેલી હોઈ કાળને ઘસારે તેમનામાં રહેલ ગુણે પર ધાર્યા કરતાં ઓછો લાગે છે. * ૧ નીમા વાણિયાના ૩૨ ગાત્ર તથા તેના કુળદેવ-દેવી આદિના પરિચયને દર્શાવનાર કેક જીવનચરિત્રના પાછળના ભાગે પરિશિષ્ટમાં અક્ષરશઃ આપેલ છે, જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઈ લેવું. Page #163 -------------------------------------------------------------------------- ________________ BUDITEURS વળી કાળખળે થયેલ ઉથલ-પાથલ અને માહ્વ-અભ્યતર આક્રમણેાથી બ્રાહ્મણવણુ સાથે સંબધ ટુટી જવા છતાં વૈશ્યવણ તરીકે અંતરંગ સબધ ચાલુ રહેવાના કારણે સાહજિક રીતે વિણક મહાજન સાથેના સંપર્કના પરિણામે અહિંસા, પરોપકારવૃત્તિ, દાન આદિ ગુણાના વિકાસ થવાથી વ્યાપાર, ધંધા કે આજીવિકાના કારણે તેઓ જ્યાં ગયા ત્યાંની ખીજી જ્ઞાતિએના મહેાળા સમુદાય હોવા છતાં દરેકની ચાહના મેળવી અલ્પસંખ્યક પણ નીમા જ્ઞાતિના શેઠીયાએ આગેવાન તરીકે સ્વતઃ બનવા પામ્યા છે, પરિણામે તેઓ નગરશેઠ તરીકે પણ રહ્યા છે. સામાન્ય લેકવ્યવહારમાં તેની ઓળખાણુ નીમામહાજન જેવા વિશિષ્ટ શબ્દથી પણ થવા પામી છે. જેમકે-ઈદારમાં વસતા નીમાજ્ઞાતિ બધા વૈષ્ણવ ધમી છતાં અને પારવાડ, અગરવાલ, હુંમડ, શ્રીમાળી વગેરે વાણિયાની બીજી જ્ઞાતિઓની સંખ્યા વધુ છતાં નગરશેઠાઇ નીમા જ્ઞાતિમાં છે. તે પ્રમાણે ગુજરાતના ૬ ગામા, વાગડના ૪ ગામા, અને માળવાના બીજા પણ જે જે ગામામાં નીમા જ્ઞાતિની વસ્તી છે, ત્યાં નગરશેઠાઈ નીમા જ્ઞાતિને વરેલી છે, વળી મેાડાસા, વીરપુર જેવા ગામના બ્રાહ્મણેાની ચારાશીની પટેલાઈ નીમાજ્ઞાતિના ગાર રૂપે રહેલ ઉદુમ્બર બ્રાહ્મણેાને ત્યાં છે. આ વાત પણ નીમાજ્ઞાતિની વિશિષ્ટતાને સૂચવનારી છે. નીમાજ્ઞાતિનું સ્થળાંતર નીમા જ્ઞાતિની ઉત્પત્તિ અચેાધ્યાપતિ રાજા હરિશ્ચન્દ્ર (સત્યવાદી)ના કાળમાં કલ્પગ્રામ (હાલના શામળાજી)માં થઇ. કાળમળે ગમે તે કારણે નગરીના વિનાશ થયા, એટલે ત્યાંથી નજીકના મેાહનપુર (મેાડાસા)માં કુલગુરૂ-ઉદુમ્બર બ્રાહ્મણેાની સાથે નીમા જ્ઞાતિએ સ્થળાંતર કર્યું... હાય, એમ લાગે છે, તે સમયે આસપાસના નાનાં-મોટા ગામામાં પણ કેટલાંક જીથા વસ્યાં. કાળબળે માહનપુર (મોડાસા)ના પણ માજીમ નદીના જલપ્રલયથી ખારમા સૈકાની આસપાસ વિનાશ થવાથી નીમા જ્ઞાતિએ નજીકના વ્યાપારી મથકરૂપે કપડવંજ અને ૧ જેમકે કપુરીના હરસાલા વાણીયાએએ હરસાલ ગામ વસાવી ત્યાં મુકામ કર્યાં, એવી ઇતિહાસમાં માંધ મળે છે. આ કં ગ . મી ૧૬ ધ્રા ૨ 5 Page #164 -------------------------------------------------------------------------- ________________ HD Benard ચાંપાનેર બે પસંદ કર્યા હોય તેમ લાગે છે, એટલે બારમા સૈકાની આસપાસ કપડવંજમાં નીમા-જ્ઞાતિને વસવાટ થયે હોય, તે સંભવિત છે. આ પ્રમાણે કપડવંજમાં નીમા જ્ઞાતિના આવી વસવા દરમ્યાન તે વખતના ધોળકાના મહારાજા વિરધવલના મહામંત્રી વસ્તુપાલ-તેજપાલે આબુ પર્વત ઉપર બંધાવેલ સુંદર ભવ્ય કલાત્મક જિનમંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે જનશ્રુતિ પ્રમાણે તે વખતે વાણીયાની ઉપસ્થિત સર્વ નાતમાં વીશા-દશાના ભેદ પડ્યા, તે પ્રમાણે નીમા જ્ઞાતિમાં પણ વીશા-દશાના ભેદ પડયા. કપડવંજ અને તેની આસપાસના ગામોમાં મોટા ભાગે વિશા નીમાની જ વસ્તી વધુ પ્રમાણમાં છે. | દશા નીમાની વસ્તી માળવા, નિમાડ, આદિ પ્રદેશમાં છે, તેમાં પણ સેંધવા પાત્ર એ હકીકત છે કે “દશા નીમામાં કોઈપણ જનધર્મ પાળતા નથી”. કપડવંજમાં વસવાટ કરનારા વીશા નીમા વણિક જ્ઞાતિના જથ્થામાં સર્વ પ્રથમ રહી આ ગાંધીના વડવાઓ અને દેવચંદ માધવજીના વડવાઓ આવ્યાના ચોક્કસ પુરાવાઓ ઇતિહાસમાં મળી આવે છે. દેવચંદ માધવજીના વડવાઓ કપડવંજમાં ઢાંકવાડીમાં આવીને વસેલા, તેમના વંશના હાલમાં જે મકાને છે, તેની પાસે તે વખતના દીર્ઘદશી વિશાનીમા વણિકોએ ધર્મક્રિયા કરવા માટે પંચના ઉપાશ્રયના નામે સુંદર ધર્મસ્થાન બનાવી પિતાની ધર્મપ્રિયતાને સચોટ પુરા દર્શાવ્યો છે. કપડવંજમાં સ્થિર થયેલ વીશાનીમા વાણીયાઓએ તે વખતે રાજકીય ઉથલપાથલ દરમ્યાન થઈ ગયેલ અરાજકતા વધુ આગળ ન વધે તે કુનેહથી રાધનપુરની લાડણબીબીને ગમે તે કારણે રાધનપુરથી હીજરત કરી દેશાવર જતી વખતે કપડવંજમાં આશ્વાસન અને ગ્ર આર્થિક સહકારથી સ્થિર કરી રાજકીય અસ્થિરતાને કારણે કપડવંજની સંભવિત પડતીને અટકાવી દીધી. આવી માનવંતી ધર્મનિષ્ઠ વીશાનીમા જ્ઞાતિના બત્રીસ ગો પૈકીના “કચ્છીયાણું” ગેત્રમાં પૂ. ચરિત્રનાયકશ્રીને સંસારપક્ષે જન્મ થયેલ. * પૃ. ચરિત્રનાયક શ્રી જે ગાંધી કલમાં દીપક તુલ્ય નિવડયા તે કુળના આદ્ય પુરુષ તરીકે આ મહાનુભાવ છે. જેમના નામની ખડકી આજે પણ વિશાલ સમૃદ્ધ કુટુંબોથી ભરપૂર મોટા મહોલ્લા જેવી (ઢાંકવાડી સામે હયાત છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ S UDUTULEMRS. L1Ilili IIIIIII અd. નંબર સંસ્કૃત નામ નામ પૂ.ચરિત્રનાયકશ્રીને પવિત્ર પિતૃવંશી , (ચરિત્રનાયકશ્રીના કુળને ટુંક ધાર્મિક પરિચય). ભારતવર્ષમાં રસાળ પ્રદેશ તરીકે પ્રખ્યાત ગુજરાતના ગૌરવવંતા ખેડા જિલ્લાના સમૃદ્ધ તાલુકાના પાટનગર રૂપ કપડવંજ શહેરમાં કાળચકના પરિવર્તન પ્રમાણે અલ્યુદયઉન્નતિના અનેક ચઢાવ-ઉતાર અનુભવી ઇતિહાસ અને વહીવંચાઓની નોંધ પ્રમાણે સત્યવાદી મહારાજા હરિશ્ચ સ્થાપેલ નીમાં મહાજન જ્ઞાતિના વૈ તેરમા સૈકા પછી સ્થિર થયા, તે વખતે આ શહેરમાં લગભગ એક્તાલીસ કુટુંબે વસવાટ માટે આવ્યાની નૈધ આધુનિક ઈતિહાસમાં મળે છે. - તે કુટુંબે બત્રીશ* ગેત્રોમાં વહેંચાયેલા હતા * જેનાં નામ નીચે પ્રમાણે છે. લેક ભાષામાં અનું. સંસ્કૃત નામ લેક ભાષામાં નામ નંબર घृतानयनक ઘીઆણું कुठक કઠ. शांखिक સાખી कुरानयनक લૂટાણક कुष्टानक કઠલાણું ૧૯ लिक्कानयनक ચિખલાણુ गुडानथनक ગુડાણુક दत्तानयनक દતાણું मण्यानयनक મણીઆણું विद्भुमानयन વિદુમાણુક दध्यानयनक દહિઆણ कटूवानयनक કડુઆણા मह्यानयनक મહીઆણું वडवानयनक વડવાણું न्यायानयनक यानानयन જાણુક रायानयनक ૨હીયાણું जीरानयनक જીરાણું गुनियनक ગરીયાણા मडनानयनक મંડઆણું हर्यानयनक હરીયાણા कचानयनक કચલાણું कम्बलानयनक કંબલાણું मानानयनक મયાણક चम्पकानयनक ચંપાક गुडघानानयन ગુલધણું माणिकयानयनक માણિક્કાણ मचान्यनक મંચઆણું ૧૫ | છોડ્યાનગર કચ્છીયાણા खरिकानयनक ખરીઆણું ૧૬ | વિજ્ઞાનનયન | વીડવાણું जीयानयनक જીયાણુક *, *, જે નૈયાણક તે ૨૫ ' K K છ ૩૧ DOWOSC00 Page #166 -------------------------------------------------------------------------- ________________ આ ગેત્રોમાં સત્તરમું ગોત્ર કચ્છીયાણું છે. જેનું સંરકૃત નામ છાડ્યાનાર છે. આ ગેત્રવાળા શ્રી સાહસવૃત્તિથી કચ્છ બાજુથી ઉંચી ઓલાદના સુંદર જાતિવંત ઘોડાઓ લાવી વેચનાર ઘડાના વેપારી સોદાગરના જસ્થારૂપે હશે, તે ઉપરથી પ્રસિદ્ધ થયેલ છranયનY૧ ઉપરથી લોકભાષામાં કચ્છીયાણું થયું લાગે છે. આ વેપારી ગોત્રમાં મૂળપુરૂષ તરીકે ગાંધી જીવણદાસની માનવંતી નેંધ ઈતિહાસ અને વહીવંચાઓના ચેપડામાં મળે છે. તેઓ વેપારી હોવા સાથે મહાન ધાર્મિક પ્રવૃત્તિવાળા અને જૈન સાધુઓના સહવાસમાં ત્યાગ-ધમ તરફ લાગણીવાળા ઉત્તમ, સંસ્કારી શ્રાવકધર્મને પાલનારા હતા, તેવા સમર્થન ઇતિહાસમાં સ્પષ્ટપણે છે. તેમના પુત્ર શેઠ ભવાનીદાસ ગાંધી હતા, જેઓ ધાર્મિક-વૃત્તિના સરળ પરિણમી , અને દાનધર્મમાં વિશેષ પ્રવૃત્તિવાળા હતા. છે. તેમને ત્રણ પુત્રો હતા, શેઠ શ્રી રતનચંદ ગાંધી, શેઠશ્રી રૂગનાથ ગાંધી, શેઠશ્રી ભકિતદાસ ગાંધી, આ ત્રણે પુત્રો પિતાજીની વારસાગત ધાર્મિક ભાવનાને સવાઈ કરવા સાથે વિશિષ્ટ ધાર્મિક પ્રવૃત્તિઓ, વેપારી કુને અને સામાજિક વિશિષ્ટ માતબર પ્રવૃત્તિઓથી જ્ઞાતિ અને સંઘના ભાદાર અગ્રગણ્ય ગૃહસ્થ તરીકે પ્રખ્યાત થયેલા. તેમાંથી પૂજ્ય ચરિત્રનાયકશ્રીના સંસાર પક્ષે પ્ર–પિતામહ તરીકેના સૌભાગ્યના કારણે નામ પ્રમાણે ગુણવાળા શ્રી રતનચંદભાઈને ભાઈચંદભાઈ નામે વિશિષ્ટ ધર્મસંસ્કાર સંપન્ન જાણુ-બુદ્ધિમાં ચકર, ઉચ્ચ-ધર્માત્મા–તરીકે વિખ્યાત કુળદીપક પુત્ર થયા. કપડવંજના વૃદ્ધ વ્યક્તિઓની પરંપરામાં જળવાઈ રહેલ લેક ઈતિહાસમાં “ભાઈ ચંદભાઈ રતનજી ગાંધી” તરીકે ઓળખાતું આ કુટુંબ ધર્મ, ન્યાય, નીતિ, સામાજિક પ્રતિષ્ઠા આદિની આગવી રીતભાતના લીધે મહત્ત્વપૂર્ણ રીતે ખ્યાતિ પ્રાપ્ત હતું, મળી આવતી નોંધ પ્રમાણે શેઠશ્રી ભાઈચંદભાઈ વ્યાવહારિક રીતે સાધનસંપન્ન હેવા સાથે ધાર્મિક સંસ્કારોથી પણ સુસમૃદ્ધ હતા, કપડવંજ શ્રી સંઘમાં વિચારક ધર્મનિષ્ઠ, વિવેકી પરમ શ્રાવક તરીકે તેમની ગણના હતી. તેઓશ્રી વિવિધ ધાર્મિક અનુષ્ઠાનાની પદ્ધતિસર આચરણામાં તથા બાળ જીવોને ધર્મ૧ નંગ આદિ પાર કરવા માટે પૂરપાટ દોડી શકતા જાતિવંત ઘોડાનું મહત્વ વધુ છે, ભવરૂપ વનમાંથી પાર ઉતરવા માટે શ્રતજ્ઞાન અને રાંયમ--એલનની સફળ વિશિષ્ઠ સાધનાના ઉચ્ચ–આદર્શોને રજુ કરનાર પૂ. ચરિત્રનાયકશ્રીના ભાવી જન્મની ધાર્મિક મહત્તા પૂજ્યશ્રીના જન્મગોત્ર પરથી ધ્વનિત થાય છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ DUDUNTEERS માગે. પ્રેરણા દ્વારા જોડવામાં સુ ંદર સજાવટ અને મીડી વાણીથી એપતા અનેરા વ્યક્તિત્ત્વવાળા હતા, ધર્મ ક્ષેત્રાની સુવ્યવસ્થા જાળવવા માટે ભાઈચંદભાઈ વહીવટી ત ંત્રના નિષ્ણાત, કાર્યદક્ષ, અજોડ વહીવટદાર હતા. સ ખરેખર ચરિત્ર—નાયકશ્રીમાં અપૂર્વ ઉત્તમ ધાર્મિક-સંસ્કારના વારસે ભાઇચંદભાઈની વિશિષ્ટ ધાર્મિક પ્રવૃત્તિએથી ઉતર્યાં હાય તેમ જણાય છે. તેમના સુપત્નીનું નામ કુવરમ્હેન હતુ, તે પણુ “ નુરૂષો દિ ચે:” કહેણી મુજબ ધક્રિયાઓ અને ઉદ્દાત્ત સંસ્કારોની સમૃદ્ધિવાળાં આદશ શ્રાવિકા હતાં. વીતરાગ–પ્રભુની અષ્ટપ્રકારી પૂજા, સુપાત્ર દાન, સાધર્મિક ભકિત અને દીન-દુઃખી–અનાથની અનુક ંપા અને નાના મેાટા જીવાની જયણા પૂર્વકની જીવદયાના કાર્યમાં આદર્શ દ પતી તરીકે બંને જણા ઉમગભેર જોડાતાં અને જીવનના લ્હાવા છૂટે હાથે લક્ષ્મીના સદ્વ્યય કરી મેળવતાં, આખા શહેરમાં આ જુગલજોડી આદશ ભાવનાઓ, વિશુદ્ધ વ્યવહાર, પ્રેમાળ સ્વભાવ, દુઃખીએ પ્રતિ લાગણીશીલતા, અતે વિશિષ્ટ ગુપ્તદાનની પ્રવૃત્તિ આંદિથી શ્રીરામ–સીતાની જોડ તરીકે અરદાવાતી હતી, શ્રાવકજીવનની મર્યાદાઓને વિવેકપૂર્વક નભાવનારા ભાઈચંદભાઈ નિત્ય જિનપૂૠ, ગુરૂવહન, બે ટંક પ્રતિક્રમણ, યથાશક્તિ તનિયમ, પચ્ચક્ખાણ આદિ ધર્મ ક્રિયાઓ કું વહેનના ધાર્મિક સહકારથી વ્યવસ્થિત રીતે કરી જીવન ધન્ય બનાવતા હતા, આ રીતે પૂ. ચરિત્રનાયકશ્રીના ધાર્મિ`ક ઉદાત્ત, સ ંસ્કારોનુ વાવેતર કરવા તત્પર બનેલ શેઠ ભાઈચંદભાઈ તથા આદર્શ પતિવ્રતા શીળવતી શ્રી કુંવરમ્હેનનુ વિશુદ્ધ સસ્કારમય ધાર્મિક જીવન અનેક પુણ્યાત્માઓની અનુમેદનાને પાત્ર હતું. શેઠ ભાઈચંદભાઈની વિશિષ્ટ ઉદ્દાત્ત પ્રકૃતિ તથા ધર્માં વણા અને દુઃખી થવાને ધમ માર્ગે ચઢાવી ભાવ દયાના લક્ષ્ય સાથે કરાતી અનુપમ દ્રવ્યયા ખરેખર નામ પ્રમાણે ગુણની જાહરાત કરતી કે “ ભાઈચંદ શેઠ હકીકતમાં સહુના ભાઈ તુલ્ય હતા.” શેઠાણી કુવરબહેન પણ અનેક રીતે ધાર્મિક આચરણાની પ્રવૃત્તિ સાથે સ્વ-જ્ઞાતિ કે પર જ્ઞાતિમાં નિરાધાર–દુ:ખી વિધવા મહિલાઓ કે મૂંગા પશુ-પ ંખીઓ આદિની હાર્દિક મમતા પૂર્ણાંક ફરજ અદા કરવા રૂપે ગુપ્ત રીતે વિશિષ્ટ સહાય પહોંચાડી પોતાનું બીજુ નામ * મંછાબહેન ધન્ય બનાવી રહ્યા હતા, * મંછા એટલે ઇચ્છાએ, સહુની ઇચ્છાઓને પૂર્ણ કરનાર હોઇ શેઠાણીનું ખીજુ નામ મછામહેન સફળ ગણાતુ. રા ॥ XXXX 레 ૧૨૦ --- ર Page #168 -------------------------------------------------------------------------- ________________ આવા પુણ્યવાન દંપતિને બે પુત્ર રત્ન હતા તારાચંદ અને મગનલાલે, ધર્મનિષ્ઠ શ્રી ભાઈચંદભાઈએ બંને પુત્રીના લાલનપાલનમાં ધાર્મિક મર્યાદાએ ગળથુથીથીજ જાળવવા પ્રયત્ન કરેલ. દહેરાસર લઈ જવા, પ્રભુજીના ચરણે ટીક કરાવવી, પૂ. ગુરૂદેવશ્રી પાસે લઈ જઈ વંદન કરાવી વાસક્ષેપ નંખાવે, પરબડીમાં ચણ નંખાવવી, રાત્રે પાણી પણ ન આપવું તેમજ જીવદયા–જયણુના સંસ્કારોનું સિંચન વગેરે બાબતોથી બંને પુત્રોનું ધાર્મિક ઘડતર સારા પ્રમાણમાં કરવા ભાઈચંદ શેઠે શ્રાવક તરીકે પૂરતું ધ્યાન આપ્યું હતું. આજ રીતે શ્રાવિકા તરીકે આદર્શ વ્યવહારવાળી માતાએ પણ બાળકોમાં નાનપણથી જ પાપને ડર, ખરાબ સોબતથી દૂર રહેવાપણું, ધાર્મિકજ્ઞાન, સામાયિક, નવકારવાળી, આદિ ક્રિયાઓની ટેવ વગેરેથી બંને જણાનું જીવન સંસ્કારમય બનાવવા પ્રયત્ન કરેલ. યોગ્ય ઉંમર થતાં બંને જણાને વ્યાવહારિક શિક્ષણ આપવા સાથે ધાર્મિક જ્ઞાન પણ માતા-પિતાએ જ્ઞાની-ગુરૂ ભગવંતની દોરવણી મુજબ સારી રીતે આપ્યું. પરિણામે બંને ભાઈઓ જુવાનીના ઉંબરે પગ મુકતાની સાથે બાલ્યવયથી મેળવેલ ધાર્મિક સંસ્કારની ઝળહળતી છાયા જીવનમાં પ્રસરાવી શક્યા હતા. - તેમાં પણ વરસાદના પાણીનું પાત્ર-ભૂમિ આધારે પરિણમન થવાની જેમ પૂર્વ જન્મની આરાધનાના સંસ્કારોની વધુ સંપત્તિ હેવાના કારણે મગનભાઈમાં માતા-પિતાના ધાર્મિક-સંસ્કારોનું સિંચન વધુ ફળદ્રુપ થયું. પંચ પ્રતિક્રમણ સૂત્રોના સાથે અધ્યયન ઉપરાંત જીવવિચારાદિ પ્રકરણો અને કર્મગ્રંથ આદિના તાત્ત્વિક અધ્યયનમાં મગનભાઈ વધુ ઉંડા ઉતરી વિવેક-પૂર્વક સંસ્કારમય જીવન જીવવાની દષ્ટિ મેળવી શક્યા, હકીકતમાં છેલ્લી અઢી સદીમાં મહાપુરુષ તરીકે પ્રખ્યાત થનારા પુણ્યનામધેય પૂ. ચરિત્રનાયકશ્રી જેવા નાના ભાવિ જનક (પિતા) તરીકેનું સૌભાગ્ય મેળવવાનું હોઈ કુદરતી રીતે મગનભાઈને પુણ્યસંગે ધાર્મિક ઉદાત્તવૃત્તિના માતા-પિતા તરફથી અપૂર્વ ધર્મ–વાત્સલ્ય સાથે શુભ સંસ્કારોનું સિંચન સારું પરિણમ્યું. * મળેલી નોંધ પ્રમાણે શ્રી તારાચંદભાઇને જન્મ વિ.સં. ૧૮૯૬ પહેલાં થયાનું જાણવા મળે છે. પણ ચેકકસ સાલ મળી નથી. જ્યારે પૂ. ચરિત્રનાયકશ્રીના પિતાશ્રી મગનભાઈને જન્મ વિ.સં. ૧૮૯૯માં થયાનું ઈશ્વસ્ત રીતે જાણવા મળ્યું છે. - - ૧૨ પ ચ. Page #169 -------------------------------------------------------------------------- ________________ KETERANVENDRE એકંદર બંને ભાઈઓએ પિતાજીની વ્યાવહારિક-ધાર્મિક પ્રવૃત્તિઓની જાણે વહેંચણી પૂર્વકમના નિર્માણાનુસાર કરી લીધી, તારાચંદભાઈએ પિતાજીના વ્યાપારાદિ વ્યાવહારિક વારસાને સુગ્ય રીતે સંભાળે, જ્યારે મગનભાઈએ પિતાજીને ધાર્મિક વારસે અપનાવ્યું. અને દિન પ્રતિદિન તેમાં વધારે કરવા લાગ્યા. ખરેખર ભાવમાં થનારા શ્રીઆગોદ્ધારક જેવા મહાપુરૂષના જીવનઘડતર માટે પૂર્વભૂમિકાની કેળવણું જૈનશાસનની સફળ આરાધના દ્વારા કુદરત મગનભાઈ મારફત કરતી હોય! તેમ સુર–વિચારકેને લાગતું હતું. પુણ્યાત્મા શ્રી મગનભાઈ શ્રાવકકુળને છાજે તેવા સુંદર આચાર-વિચાર અને વિશુદ્ધ વ્યવહારથી પિતાજીની ધર્મનિષ્ઠતાની કીર્તિમાં વધારો કરવા સફળ નિવડી રહ્યા હતા. ધર્મનિષ્ઠ મગનભાઈ પૂર્વની આરાધનાના બળે મેહના વિષમ સંસ્કારોની જાગૃતિ કરનારી, ચાર દિવસની ચાંદની રૂ૫ જુવાનીની મેહમસ્ત કરનાર છાયાને પોતાના પરથી ટાળી શકવા સમર્થ બન્યા હતા. પરિણામે વીતરાગ-પ્રભુની સુંદર ભક્તિ, ત્યાગી સાધુ ભગવંતની ઉપાસના, આત્મહિત કર વિતરાગ-પ્રભુની વાણીનું શ્રવણ, વિવિધ ધાર્મિક-અનુષ્ઠાને અને વિશિષ્ટ વ્રત-પચ્ચકખાણના આસેવનના પરિણામે મૂડી રૂપે લાવેલ મેહનીય કર્મના ક્ષયે શમમાં યશસ્વી વધારો કરેલ. તેમાં વળી તે વખતના પ્રૌઢ પુણ્યપ્રતાપી, આગમ રહસ્યના જાણકાર, શાસનપ્રભાવક, મુનિશ્રેષ્ઠ પૂ. શ્રી ઝવેરસાગરજી મ. (પૂ. ચરિત્રનાયક શ્રીના ભાવી દીક્ષાગુરૂ)ને સંપર્ક વારવાર : મળવાથી મગનભાઈ જુવાનીના ઉંબરે પગ મુકતાં જ આદર્શ –શ્રાવકને છાજે એવી ભાવની બિભીષિકા અને ત્યાગ-સર્વ વિરતિની અપૂર્વ તમન્નાભરી ઝંખના મેળવી શક્યા હતા. કપડવંજ ક્ષેત્ર ગુજરાતથી માળવા, મેવાડ જવાના ધેરી માર્ગ પર આવેલ હઈ મુનિપ્રવર આગમરહસ્યપારગામી પૂ. શ્રી ઝવેરસાગરજી મ. લીંબડી બાજુથી ઇદર-ઉદયપુર બાજુ અવારનવાર વિહારના પ્રસંગે જ્યારે જ્યારે કપડવંજ પધાર્યા ત્યારે ત્યારે તેઓશ્રીને સૌથી વધુ સફળ સંપર્ક સાધનારા તરીકે મગનભાઈ હતા. પાત્રમાં મુકેલી ચીજ યશસ્વી પરંપરા વધારે છે, એ સુજ્ઞ-પુરૂષેની મર્યાદા પ્રમાણે મુનિપુંગવ પૂ. ઝવેરસાગરજી મ. મગનભાઈમાં અથીપણું અને શાસનની સફળ આરાધના માટેની પૂર્ણ પાત્રતા નિહાળી ખૂબજ ઉમંગથી સાત્વિકદષ્ટિના સુમેળ સાથે “શ્રાવક જીવનની સફળતા સર્વવિરતિધર્મને સ્વીકારમાં જ છે,” એ વાતને સુદઢ કરતા રહ્યા. પ Page #170 -------------------------------------------------------------------------- ________________ સાગર શાખાના અણુમેલ-હીરાસમા *(rrown પ્રૌઢ પ્રતિભા અને આગમજ્ઞતાથી એપતા પૂ. મુનિશ્રી ઝવેરસાગરજી મ. Page #171 --------------------------------------------------------------------------  Page #172 -------------------------------------------------------------------------- ________________ A @007 પરિણામે “સવ વિરતિ વિના કર્માંના અધનાને ફાવી દેવાના ભવ્ય પુરૂં ષાથ નથી” એ ગુરૂમ ંત્રને વિવેક–બુદ્ધિ દ્વારા જીવનમાં સ્થિર કરી માતા-પિતાની મૂક–સ ંમતિ મેળવી બહારગામ જઈ પ્રભુશાસનના શરણે જાતને સોંપી દઇ સવિરતિધારી બની આત્મકલ્યાણના પથિક ખનવાની હામ ભીડી હતી, પણ પૂ—પુણ્યની નખળાઈ અને તે વખતની અલ્પસંખ્યક સ ંવેગી સાધુઓની વિષમ પરિસ્થિતિના કારણે કુટુંબીઓના ધમપછાડા અને અણુસમજભર્યા ધાંધલથી દેવ-દુર્લભ લાખેણું સચમ જતું કરીને ફરી પાછા સંસારના નરકાગારમાં આવવાની ફરજ પડેલ. આમ છતાં ઘરે આવ્યા પછી કુટુ બીઆની અનેકવિધ કદના છતાં વિષય-વિરાગની ભૂમિકાએ દૃઢપણે ટકી રહેવા મગનભાઈ મેહની કારમી નાગચૂડમાં ભીસાતા સ્વજનાને હુંફાવવા માટે જાતજાતની ધાર્મિક-વ્યાવહારિક રીતે અજમાવતા, પણુ પૂર્વના અંતરાયથી તેમાં ધારી સફળતા ન મળી. છેવટે વ્યવહારદૃષ્ટિથી માહાધીન-કુટુ મીએની ગમે તેવા બૈરાગીને પણ લગ્ન બંધનમાં બાંધી બળાત્કારે પણ સંસારમાં ગાંધી રાખવાની કૂટનીતિને નિષ્ફળ બનાવવા દેઢ બૈરાગી મગન ભાઇએ એવી ચૈાજના ઘડી કાઢી કે— સ્વજનોએ ઉભી કરેલ લગ્નવિધિની પૂર્વ તૈયારી રૂપે સગપણ માટે છે.કરીના મા-બાપ તિલક વગેરે કરવા માટે આવે ત્યારે મગનભાઈ ધીર-ગંભીરભાવે સ્પષ્ટપણે પેાતાના ભાવી શ્વશુરપક્ષના મહાનુભાવાને કહેતા કે જીએ! તમે જે વિધિ કરવા આવ્યા છે, તે વિધિ પૂજ્ય માતા-પિતાના વચનને ન ઉત્થાપવા તરીકે તમને કરવા દઉં...! પણ મારી વાત સાંભળી લે ! હું અવસરની રાહ જોઈ રહ્યો છું, જરાક અનુકૂળતા થતાં જ હું સ ંસારના ત્યાગ કરી સાધુપણું લેવાના છું, તેથી તમારે જે કરવુ હાય તે સમજી-વિચારી કરો.” 66 ખરેખર ઉપરની ઘટના આજથી લગભગ ૨૧૦૦ વર્ષ પૂર્વે અનેલ શ્રી વજીસ્વામીજીના પિતાજી શ્રી ધનગિરિજીના જીવનપ્રસંગની સ્મૃતિ કરાવે છે, કેમકે શાસ્ત્રમાં નીચે મુજખની નોંધ મળે છે કે— “ અવંતિ દેશના તુંખવન નામના નગરમાં ધન નામે શેઠ હતા, તેમને ધનગિરિ નામે વિનયાદિ ગુણેશાભિત સંસ્કારસ ંપન્ન પુત્ર હતા, ધાર્મિક-સ ́કારા અને તત્ત્વ---ષ્ટિથી સંપન્ન શ્રાવકકુળના આદશ સસ્કાર ધનગિરિજીમાં મૂત્ત બન્યા હતા. પરિણામે નાનપણથી જ તે ત્યાગી—સાધુ મહારાજાના સંપર્કમાં આવી વીતરાગ–પ્રભુની વાણીનું શ્રવણ કરી વૈરાગ્યવાસિત અનેલ. KIN ૧૧૩ Page #173 -------------------------------------------------------------------------- ________________ SESTRAŽIVELIRE માતા-પિતાએ પિતાના પનોતા પુત્રને સંસારી મોહમાયામાં ફસાવવા બળાત્કારે પણ લગ્ન કરી દેવાનું વિચાર્યું. એટલે ધનગિરિજીએ બીજે કંઈ ઉપાય ન દેખતાં સગપણ કરવા આવનાર ભાવી ધશુરપક્ષના પરિવારને સ્પષ્ટપણે કહેતા કે–“હું તુર્તામાં જ દીક્ષા લેવાનો છું, સંસારની ઉપાધિઓથી છુટવા મથી રહ્યો છું, તેથી તમે જોઈ વિચારીને કામ કરશે, દીક્ષા લેવાની મારી પૂર્ણ તૈયારી છે. ટૂંક સમયમાં તે પંથે જવાનો અફર નિર્ણય છે.” આ સાંભળી વેવિશાળ કરવા આવનારાઓ વિચારમાં પડી જતા અને પિતાની દીકરીને આવા વૈરાગી અને દીક્ષા લેવા તૈયાર બેઠેલને આપવા ના-મરજી બતાવી પોતાની મેળે પાછા જતા. પરંતુ તે જ ગામમાં ધર્મનિષ્ઠ સંસ્કારી ધનપાલ શેઠ હતા, તેમની પુત્રી સુનંદા વિનય–વિવેકસંપન્ન, જિનશાસનની આરાધનામાં માનનારી હતી, તે સ્વયં ચારિત્રના માર્ગે જવા ઈચ્છતી, પણ માતા-પિતાના મહના કારણે તુર્તામાં લઈ શકે તેમ ન હતું વળી ભવિષ્યમાં કઈ એ પતિ મળી જાય કે જે સંયમધર્મ માટે અનુકૂળ ન હોય તે વધુ ફસામણ થાય, તેથી સુનંદાએ પોતાના પિતાને સામેથી કહેવડાવ્યું કે “આજ સુધી સગપણ માટે આપના તરફથી થતા પ્રયત્ન મેં અવગણ્યા હતા, પણ મને જે તમારે પરણાવવી જ હોય તે ધનગિરિજી સાથે સંબંધ બાંધે, હું સ્વેચ્છાએ તેમને સ્વીકારીશ.” આવું કહેવડાવવાથી ધનપાલશેઠ હર્ષિત બની તુર્ત શ્રીફળ, કંકુ, ચોખા લઈ ધનગિરિજીના માતા-પિતા પાસે પહોંચ્યા, ધનગિરિજી સમક્ષ વાત મુકી એટલે ધનગિરિજીએ રાબેતા મુજબ લગ્ન પછી તુર્તા દીક્ષાની વાત સ્પષ્ટ જણાવી. ધનપાલ શેઠે કહ્યું કે મને તેમાં કશો વાંધો નથી, કેમકે મારી દીકરી બીજા કોઈને પરણવા જ તૈયાર નથી, તમારા માટે તેણે સામેથી કહેવડાવ્યું છે, માટે તમારે જે કરવું હોય તે કરશો, પણ એકવાર અમને જવાબદારીમાંથી મુક્ત કરે ! હવે ધનગિરિજી ગૂંચમાં પડ્યા, સંસારીઓની મોહની ઘેલછા ઉતારનાર અમેઘ યુક્તિ પણ અહીં નાકામયાબ નિવડી, એટલે ભાવીયેગ પ્રબળ ધારી કમને પણ શ્રીફળ સ્વીકાર્યું. બંને પક્ષ તરફથી ઉમંગભેર તૈયારીઓ થઈ, શુભ મુહૂર્ત ધનગિરિજીનાં સુનંદા સાથે લગ્ન થયાં. સુનંદા પણ શ્રાવિકા હતી, ધનગિરિજી જેવા ત્યાગભાવનામાં રંગાયેલ આદર્શ–પતિને મેળવી પોતાની જાતને ધન્ય માનવા લાગી. Page #174 -------------------------------------------------------------------------- ________________ જિત છે. 2020 થોડાક સમય પછી ધનગિરિજીએ સંયમ લેવા માટે તૈયારી કરવા માંડી, સુનંદાએ સાહજિક મેહવશ “મારૂં શું?” મને કોના ભરોસે મૂકો છે? આવા શબ્દબાણથી ધનગિરિજીના વીરાગ્ય-કવચને ભેદી નાખ્યું. લાચારીથી ધનગિરિજી સંસારમાં વિરક્ત ભાવે રહ્યા. ભાવી–સંયોગવશે આવા પુણ્યશાળી ધર્માત્મા દંપતિની વિશિષ્ટ ધર્મભાવના મંગળમય વાતાવરણમાં દેવનિમાંથી ઉચ્ચકોટિને આરાધક એક તિર્યકર્જુભકદેવ અનંત લબ્લિનિધાન પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીજી મ. ના શ્રીમુખથી અષ્ટાપદ મહાતીર્થે પુંડરીકકંડરીકનું અધ્યયન સાંભળી વિષય-વિરાગની દઢતર કેળવણી કરી સુનંદાની કુક્ષિમાં અવતર્યો. થોડાક સમય પછી ધનગિરિજીએ સમય પારખી સુનંદાની સંમતિ મેળવી આયસિંહગિરિ સૂરિમ. પાસે જઈ ઉમંગભેર સંયમ સ્વીકાર્યું. આ રીતે ધનગિરિ જેવા વૈરાગી અને સુનંદા જેવી વિવેકસંપન્ન આદર્શ સ્ત્રી એમ બંનેના દાંપત્ય જીવનમાં ઉચ્ચતમ સંસ્કારોના કારણે વિષયવાસનાની તીવ્રતા પસવા ન પામી, પરંતુ વાસનાના આવેગના ઉછાળાને મર્યાદિતરૂપને સંતોષનારી સંયમી-લગ્નજીવનની આદર્શ-પદ્ધતિના પરિણામે ઇતિહાસમાં અજોડ, બાળરોગી, મહાન શાસનપ્રભાવક, વજ. સ્વામીજી મ. જેવા નરરત્તનને જન્મ થયે.” - શાસ્ત્ર અને ઇતિહાસમાં નોંધાયેલ આ ઘટના વીસમી સદીના પ્રથમ ચરણના ઉત્તરાર્ધમાં તીવ્ર–શૈરાગ્ય-સંપન્ન મગનભાઈને જીવનના અદ્દભુત પ્રસંગથી ફરી તાજી થઈને આજે પણ અનેક ભાવિકજનેને વા કહ્યા ધમહા નિબ૪” ની કહેતીની યથાર્થતા પ્રતીત કરાવે છે. વૈરાગ્યમાં તરબોળ બની રહેલ મગનભાઈ હકીકતમાં આત્મભાવમાં લીન બનવા માટે લગ્નની ખટપટને દૂર કરવા વેવિશાળ કરવા આવનારાઓને પોતાની દીક્ષા માટેની પૂર્ણ તૈયારી દર્શાવી હતાશ કરી વિલે મઢે પાછા ફેરવતા. પણ આખરે કુટુંબીજના વિવિધ પ્રયત્નોમાં છેલ્લે પ્રયત્ન ભાવી–નિયેગે સફળ થવા પામે, જાણે પૂચરિત્રનાયકશ્રી જેવા નરરત્નની શાસન-સંઘની ખૂટતી કડી જોડવા માટે કુદરતે ગોઠવણ કરી હોય, તેમ આજે પરિણામ ઉપરથી લાગે છે. કપડવંજની પુણ્યભૂમિની મંગળ-અસર તળે ઉપજેલી વિવિધ ધાર્મિક-ભાવનાઓથી સંપન શેઠ શ્રી નથુભાઈ અંદરજી (પૂ. ચરિત્રનાયકશ્રીના દાદા)એ લૌકિક રીતે સાહસ કર્યું કે ભલે! મગનભાઈ દીક્ષા લે! પણ મારે તે મારી દીકરી આપવી જ છે, આ હઠાગ્રહ કરી કુટુંબી-જનના સહકારથી પરાણે પણ મગનભાઈને ઘોડે ચઢાવી લગ્નગ્રંથિથી જોડી સંસારના કારાગારમાં કેદ કર્યા. Page #175 -------------------------------------------------------------------------- ________________ VAŠTÚDEN 28 આમ ભાવીની પ્રબળતા મુજબ જમનાબહેન સાથે મગનભાઈનાં લગ્ન થવા પામ્યાં, કુદરતની અકળ કળાના આધારે મગનભાઈની ધાર્મિક ભાવનામાં ઓટ ન આવે તે જમનાબહેનને વેગ ગેઠવાઈ ગયે. છત્રીશના આંકની જેમ જે ગૃહલક્ષ્મી-પત્નીને વૈચારિક-સહયોગ ન મળવા પામ્યા હતા તે મગનભાઈની જબરી ધાર્મિક-કસોટી થઈ જાત. એટલે ભાવીમાં ચરિત્રનાયકશ્રીની માતા બનવાનું સૌભાગ્ય લખાવી લાવેલ પુણ્યવંતી જમનાબહેને સ્વાભાવિકરીતે ધર્મનિષ્ઠ અને મગનભગત તરીકે પ્રસિદ્ધ થયેલ પોતાના સ્વામીનાથની ધર્મભાવનાને જરા પણ આંચ ન આવે તેમ પતિવ્રતા-ધર્મની મર્યાદા પ્રમાણે પિતાનું જીવન કેળવી લીધું. શ્રાવક તરીકેના આદર્શ—સંસ્કારેની જે ખેટ પિતાના સ્વામીનાથની દષ્ટિએ હતી, તેને ઓળખી સૌભાગ્યવંતા જમનાબહેને મગનભાઈને ભાવદયા-પૂર્ણ સહયોગથી ઝડપથી પૂર્ણ કરવા સક્રિય પ્રયત્ન કર્યો. પરિણામે પૂ. ચરિત્રનાયકશ્રી જેવા વશમી સદીના ઉજજવળ ઝળહળતા તેજસ્વી સિતારાને જન્મ આપી શકવાની યેગ્યતા જમનાબહેને ધર્મના વિવિધ અનુષ્ઠાન, ત્યાગ–તપની સક્રિય સાધના, તત્વજ્ઞાનને ટૂંકે પણ નકકર અભ્યાસ, વીતરાગ પ્રભુની-નિષ્ઠાપૂર્વકની ભક્તિ આદિ સદ્દગુણો દ્વારા મેળવી લીધી. જેથી મગનભાઈ પણું ચારિત્રમોહનીયના પ્રબળ ઉદયથી સુયોગ્ય ધાર્મિક વિચારોને અપનાવી ઉચ્ચ ધાર્મિક-જીવનના પંથે પૂર્ણ સહકાર આપી શકનારી આદર્શ પત્નીને શ્રાવિકાના રૂપમાં મેળવી સંસારમાં ફસાવા છતાં યત્કિંચિત્ સંતેષની લાગણી અનુભવી શક્યા. ગૃહસ્થ-જીવનની કેટલીક મહત્ત્વની જવાબદારીઓ માથે હેવા છતાં ધાર્મિક સંસ્કારોને કેન્દ્રમાં રાખી મગનભાઈ દેવદર્શન, જિનપૂજા, ગુરૂવંદન, વીતરાગની વાણીનું શ્રવણ, વ્રત -નિયમ, પચ્ચકખાણ, પર્વ-દિનેમાં પૌષધ આદિમાં ઉમળકાભેર પ્રવર્તતા, જેથી લેકજીભે તેઓશ્રીની ઓળખાણ “મગનભગત” તરીકેની વધુ દઢ થવા પામી. જમનાબહેન પણ સ્વામીનાથની ભાવનાને અનુસરવા સાથે આત્મહિતની સાધના થતી રહેવાના ધ્યેયથી દરેક ધાર્મિક પ્રવૃત્તિઓમાં યથાશક્તિ ઉમંગથી ભાગ લેતાં, ઉપરાંત ઘરે સમય મળે ત્યારે સામાયિક કરી આસપાસના પડોશીઓને ભેગા કરી મહાપુરૂષનાં ચરિત્રો, રાસ, સ્તવન–સજઝાનું વાંચન-શ્રવણ કરી-કરવી પરનિંદા-કુથલી આદિથી અજ્ઞાની જીવેને બચાવવાનું આદર્શ કાર્ય કરતાં. M UCHOS Page #176 -------------------------------------------------------------------------- ________________ FIA.123HOVUN આવા ઉચ્ચકોટિના આદર્શ–ત્યાગના પંથે વૃત્તિઓને વાળવાનું ઉદાત્ત કાર્ય કરનાર મગનભાઈ અને જમનાબહેનનું ધાર્મિક-જીવન અનેક ગુણગ્રાહી-પુણ્યાત્માઓને સંયમના પથે ન જઈ શકવાની સ્થિતિમાં આદર્શ રૂપ બની ગયું હતું. આ મુજબ મગનભાઈ ધાર્મિક-ક્ષેત્રમાં સફળતા મેળવવા સાથે વ્યાવહારિક રીતે પણ ન્યાય-નીતિ અને પ્રામાણિક શુદ્ધ- વ્યવહારનું ધોરણ જાળવી રાખવામાં પણ અચૂક સફળ નિવડયા હતા. શરૂમાં તેઓએ પાઘડીઓ વણાવી તૈયાર કરી ગ્ય-નફાના ધરણે દેશવિદેશમાં બંધ મોકલી પૂ. ચરિત્રનાયકના ભાવી પિતૃપદની સફળતા રૂપે લોકોના મસ્તકે પાઘડી પહેરાવી તેઓની શોભા વધારવા સાથે સંસારમાં પા ઘડીનો પણ વિશ્વાસ કરવા જેવો નથી, ધર્મકાર્યમાં જ અપ્રમત્તપણે ખૂબ જ સાવચેતીથી ઝડપથી પ્રવર્તાવાની મૂક હિતશિક્ષા આપી રહ્યા. પુણ્યની પ્રબળતાએ પાઘડીના વ્યવસાયમાં સફળતા મળતાં શરાફી કામ પણ હૈયામાં દુઃખીઓના દુઃખને ધ્યાનમાં લઈ શરૂ કરેલ. જેમાં પ્રામાણિક રીતે જરાપણ વ્યાજને લેભ કર્યા વિના જરૂરીયાતવાળાને સમયસર સહાયક થવાની આદર્શ નીતિ અપનાવી હતી. પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મ અગાઉ સૂર્યોદય પૂર્વે અરૂણોદય થવાની જેમ પુણ્યને ઉદય વ્યવસ્થિત રીતે મગનભાઈના વ્યાવહારિક જીવનમાં ખીલવા માંડે હતે. કપડવંજથી પાંચ ગાઉ દૂર દહી અ૫ ગામ સાથે લેણદેણને સંબંધ ત્યાંના ખેડૂતે સાથે થયેલ હોઈ તે આખા ગામના લેકના માનીતા શેઠ તરીકે મગનભાઈ સહુના દિલમાં વસી ગયા હતા, તેઓની વ્યવહારદક્ષતા નીતિમત્તા, બુદ્ધિમત્તા, દયાળુવૃત્તિ, અનુકંપાવૃત્તિ આદિ ગુણેથી દહીઅપ ગામના તેઓ બે–તાજ ઠાકોર હતા, તે ગામના સહુ જ્ઞાતિના હૈયાના સિંહાસને તેઓની દયાળુ શેઠ, પ્રામાણિક શાહુકાર તરીકેની પ્રતિષ્ઠા હતી. આની સુવાસ દહઅપ ગામની આસપાસના ગામડાઓમાં ફેલાયેલ, જેથી બીજા ગામના ખેડૂત વગેરે સામે પગલે મગનભાઈને ત્યાં નાણુકીય લેવડ-દેવડનું કામ કરવા આવતા અને વગર ઉઘરાણીએ સમયસર સહુ મગનભાઈને ઘરબેઠે નાણાં પહોંચાડતા, આમ મગનભાઈની અનોખી-ભાત પાડતી દયાભરી વ્યવહાર-દક્ષતાથી વ્યાવહારિક રીતે સારી કમાણુ ઘરબેઠે થવા લાગી, I - - Page #177 -------------------------------------------------------------------------- ________________ QUANTEURS જાણે પૂ. ચરિત્રનાયક શ્રી જેવા મહાપુણ્યશાળી પધારવા પૂર્વે તેમની પૂર્વ વ્યવસ્થા માટે લક્ષ્મીદેવીએ પગલાં કરી મહાપુરૂષને વધાવવાની પૂર્વ તૈયારી કરવા માંડી ! વળી ધકળાના અભ્યાસથી સંસારી–વ્યવહારમાં પણ સુદક્ષ બનેલ મગનભાઇએ ગૃહસ્થ જીવનને લગતી મર્યાદાને અપનાવી હતી કે આવકના અમુક ભાગ સુરક્ષિત નિધિ રૂપે રાખવા, અમુક ભાગ જ વ્યવહારૂ કાર્યામાં મેાભા પ્રમાણે રાખવા, બાકીનુ ધ ક્ષેત્રામાં ખચી ને પાપસ્થા– નકાના આસેવનથી ઉપાજા યેલી લક્ષ્મીના સદુપયોગ કરવા ” દીર્ઘદ્રષ્ટા મગનભાઈ દહીઅપ ગામની આવકને સ્થિર—સ ંપત્તિ તરીકે અર્થાત્ સુરક્ષિત નિધિ રૂપે રાખતા, બીજા ગામડાંઓની આવક ઘર ખર્ચમાં વાપરતા અને પાઘડીએના ચાલુ વેપારની આવક ધ માગે વાપરવા પ્રયત્નશીલ રહેતા. આ રીતે લક્ષ્મીની ચંચળતા કદાચ અ ંતરાયના ઉચે કાયરૂપે પરિણત થાય તે પણ સુરક્ષિત–નિધિના આધારે ચિત્ત-સમાધિ જળવાઈ રહે અને ધર્માં કાર્યામાં ખર્ચાતી લક્ષ્મીના આધારે ઉપાર્જિત થતા વિશિષ્ટ-પુણ્યના ખળથી તેવા આંતરાય કર્મના ઉદ્મયને નિષ્ફળ પણ બનાવી શકવાની કુનેહ મગનભાઈ એ સંસારી–પ્રવૃત્તિએની સામે આવી પડેલ જવાબદારીને હળવી કરવા વાપરી હતી. એકંદર આજના પ્રખર અશાસ્ત્રીની અદાથી મગનભાઈ શેઠ ભગત તરીકેની નામના વેદીયાવેડામાં ન ખપી જાય તેવી ચકાર-બુદ્ધિથી વ્યવહારૂ–પ્રવૃત્તિને આચરતા. ધાર્મિક સંસ્કારો અને ક્રિયાએની વિશુદ્ધ આચરણાથી જાગેલ પાપના ડરને લીધે ગામડીયાએની અલ્પજ્ઞતા અને મુગ્ધતાના ગેરલાભ ઉઠાવવા કદી વિચાર પણ ન કરતા,નિષ્ટ ક શુદ્ધ વ્યવહારની મર્યાદા જાળવવા ખૂબ ચાકકસ બનેલ મગનભાઈ આવડા મોટા ગામડાંને ધીરનાર–શાહુકારીના વ્યવસાય, પાઘડીએના વેચાણ માટે દેશિવદેશ સાથે મહેાળા સંબંધ છતાં ચાપડા ચીતરવાની કુટેવમાંથી પેાતાની જાતને આબાદ બચાવી શકયા હતા. તેઓએ માત્ર સામાન્ય નોંધ પૂરતા છદ્મસ્થતાના કારણે કોઇને ખાટો અન્યાય ન થઈ જાય તેટલા માટે એક ચાપડો અને એક બેઠી ખાતાવહી ટૂંક નોંધવાળી રાખી હતી, ચાપડામાં કાળી સહીથી કાળા લખાણેા ચિતરી આઘા–પાછી કરવાની ગામડીઆએ પાસે ખમ્બે-ત્રણવાર અંગુઠા છપાવી રકમની યાજનુ વ્યાજ વસુલ કરવાની અજ્ઞાનભરી વાણીયા ગતની અપ્રશસ્ત-પ્રવૃત્તિઓને સર્વથા તિલાંજલિ આપી હતી. તેમનું મગજ એવું વિશિષ્ટ ધારણાશક્તિવાળું હતું, કે દરેકના હિંસામ–વ્યાજની ગણત્રી માલની લેવડ-દેવડને થતા હિસાબ વગેરે ચાકકસપણે ગણી યાદ રાખતા, જેમાં પેાતાને કે સામાને પણ અન્યાય ન થાય તેની પૂર્ણ કાળજી રાખતા. આગ માં આ ક ૧૨૯ Page #178 -------------------------------------------------------------------------- ________________ શિla ) 02672 તિથિવાર ધીરાયેલી રકમ, વ્યાજનો દર, મા થઈ ગયેલ હપ્તા, બાકી રહેલી લેણી રકમ વગેરે બધું મગનભાઈ મોઢે જ રાખતા, અને તે મુજબ સહુના વિશ્વાસપાત્ર પણ બન્યા હતા. આ રીતે મગનભાઈ કપડવંજની વેપારીઆલમમાં આદર્શ–પ્રતિષ્ઠિત શાહકાર તરીકે અને પાકી-ચકકસ ગણતરીવાળા વેપારી તરીકે મશહુર બન્યા હતા, ધર્મકિયાઓની વિશિષ્ટ આચરણાથી મળેલું ભગત બિરૂદ વ્યવહારમાં પણ યથાર્થ રીતે સક્રિય બનાવી ધર્મવિમુખ આત્માઓને પણ શ્રાવકપણાથી વણિકવૃત્તિ પર કેવો વિજય મેળવી શકાય છે? તેનું સચેટ ભાન કરાવ્યું હતું. પોતાની આગવી-બુદ્ધિના પરિણામે વેપાર-વણજનું અને લેવડ-દેવડનું સઘળું કામ વ્યવસ્થિત રીતે ભૂલ વિના પતાવતા, હિસાબ ગણવામાં તો તે ભલભલા ગણિતશાસ્ત્રીઓને પણ શરમાવી દેતા. બજારમાં બીજા વેપારીઓ પાસે હિસાબી–મતભેદ પ્રસંગે મગનભાઈની સલાહ–રવણ બંને પક્ષને સફળ માર્ગદર્શક નિવડતી. એકંદરે “નિયત જેવી બરકત” કુદરતી નિયમાનુસાર મગનભાઈ પિતે અણહકને કેઈને એક પૈસે પણ લેવા કે રાખવા ન માંગતા, તે ઘરાકો કે દેણદારે પણ મગનભાઈને પૈસા વગરમાગે યથાયોગ્ય રીતે સમયસર આપવા ઉત્સુક રહેતા. આ રીતે મગનભાઈ ધાર્મિક પ્રવૃત્તિઓમાં સવારના ચારથી બપોરના બાર સુધી સમય વીતાવતા, છતાં બજારમાં એકથી ચારના ટુંકા સમયમાં પણ પુણ્યબળે ઘણું કમાઈ લેતા. અહીં ખાસ નેંધપાત્ર અને અચરજભરી હકીકત એ છે કે-ગુજરાતી નિશાળનું માત્ર સામાન્ય-શિક્ષણ મેળવેલ તેમ છતાં વ્યાજનું ગણિત અને લેવડ-દેવડના આંટી–ગુંટીભર્યા વહીવટને પણ સફળ રીતે ચલાવી શક્તા, એ ખરેખર ભાવમાં મહાપુરુષ તરીકે થનારા પૂ. ચરિત્રનાયકશ્રીના અનેખા પદ-ચિન્હને અનુરૂપ પુણ્યબળની મંગળપ્રભા જણાય છે. !!! કેમકે તેમની સાથે સારું ભણેલ ઉચ્ચશિક્ષણની ડિગ્રી મેળવેલ એક વૈષ્ણવ મિત્ર સરકારી નેકરીમાં માત્ર દોઢ રૂપીયાજ મહિને મેળવતા હતા. વળી અહીં ખાસ ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે જ્યાં સુખ હોય! વૈભવને વિલાસ હાય વ્યવહારૂ-શાંતિને પ્રસાર હેય! ત્યાં પરમાત્મા અને ધર્મ પ્રત્યે અનુરાગ ઓછો થત જોવા મળે છે, પરંતુ આ દંપતિમાં ભેગની વાસનાઓ પાછળ દેવદુર્લભ-માનવભવ વેડફી નાંખવાની મોહ-વૃત્તિ ન હતી, વિવિધ-ધર્મક્રિયાઓની આચરણ અને વિશુદ્ધ વિવેકવૃત્તિ બંનેને કર્તવ્યનિષ્ઠ બનાવી રહી હતી. Page #179 -------------------------------------------------------------------------- ________________ MAUŽUŽVEUCAS તેમાં પણ મગનભાઈની વ્યાવહારિક શક્તિ કદષ્ટિમાં જેટલી ખીલી હતી, તેથી વધુ તેઓ આંતરિક રીતે પૂર્ણ સભાન રહી ધાર્મિક-આચરણ દ્વારા જીવનને ધન્ય બનાવવા પ્રયત્નશીલ રહેતા. તેમાં પણ તેઓ પોતાની જાતને ધર્મમય બનાવવા સાથે અવસરે બીજાઓને પણ ધર્મ માર્ગે જોડવાને સફળ પ્રયત્ન કરતા. કેમકે મગનભાઈનો કંઠ સારે–મધુર, બલવાની સુંદર છટા, સમજાવવાની અને ખી હોંશિયારી, મીઠી-મધુર ગંભીર ભાષા, અને શબ્દો ઉપર પ્રભુત્વ સારૂં હોઈ તેઓ અવાર-નવાર ઘરેઉપાશ્રયે અનુકુળતાએ રાસ, પાઈ, ઢાળ આદિ વિવિધ ભાવવાહી ભાષા-સાહિત્ય તથા વૈરાગ્યવર્ધક અને ઉપદેશક સજઝા વગેરે મર્મસ્પશી સુંદરલિથી બોલતા, જેથી તેઓ પોતાના આત્માને તરબળ કરવા સાથે બીજાઓને પણ મહાપુરૂષના ઉદાત્ત-જીવનચરિત્ર તરફ આથી ધર્મભાવનાને વધારવાનું આદર્શ કાર્ય કરી શક્તા. આ રીતે મગનભાઈ ધાર્મિક રીતે આદર્શ શ્રાવક જીવન જીવવા સાથે વ્યાવહારિક રીતે સફળ ગૃહસ્થજીવનના વિરળ-સુમેળ સાથે વ્યવહારદશામાં રહેલ સ્થળ બુદ્ધિવાળા બાળકોને આદર્શ સ્વરૂપ બની રહ્યા હતા. પૂજ્ય આગદ્ધારકશ્રીએ આ પ્રસંગને લગતી થોડી વિગતો વિશતિવિશિકા (પ્રથમવિંશિકા)ની ૩૦૦૦ કલેકપ્રમાણુ ટીકાની સમાપ્તિ પ્રસંગે બનાવેલી પ્રશસ્તિના પદ્યમાં કહ્યું છે કે કપડવંજમાં મગનભાઈ નામે શ્રીમંત શ્રાવક હતા, જેમાં લક્ષ્મી અને સ્ત્રીમાં મગન ન હાઈ અરિહંત-ભગવંતની આજ્ઞામાંજ મગન રહેતાં. બાળપણથી જ વિષય-વાસના પ્રત્યે તેઓ ઉદ્વિગ્ન બનેલા હતા છતાં માતા-પિતાના અગ્રિહથી તેઓના ઉદ્વેગને ટાળવા માટે તેઓએ લગ્ન કર્યા હતાં કેમકે તેઓ એમ માનતા હતા કે માતા-પિતાના ઉદવેગને ટાળવે, એ પણ તેમની સેવાને માર્ગ છે. જે કે તેઓ લગ્નગ્રંથિઓ જોડાયા હતા, છતાં તેમના ઘર્મરંગમાં કોઈપણ વાંધો આવ્યો ન હતે, કેમકે કસ્તુરીની સુગંધ કઈ ઠેકાણે છુપાયેલી રહેતી નથી. તે મગનભાઈને પૂ. કરસાગરજી મ.ના વચનરૂપ અમૃતનું પાન કરેલું હોવાથી સંસારના બધા વિષયે ઝેર જેવા લાગતા, તેથી જ તેઓ સ્ત્રીવર્ગના હાવભાવમાં ફસાયેલા નહી! જે કે પોતાના માતા પિતાના ઉદ્વેગને દૂર કરવા માટે જ તેઓ સંસારમાં ટકી રહ્યા હતા, તોપણ જેમ સીએના સંસર્ગમાં આવેલા મહષિઓને પણ સંસારનું બંધન લાગ્યા વગર રહેતું નથી, તે જ રીતે તે પણ બંધનમાં આવી ગયા હતા, તેઆ પ્રવજ્યાના મનોરથ રાખવા સાથે દ્રવ્યથી ઘરમાં રહેતા હતા.” ૧ (૨ ) ભL Page #180 -------------------------------------------------------------------------- ________________ શ્રી મગનલાલભાઈ પૂજય શ્રી ઝવેરસાગરજી મહારાજના પરમ ભક્ત હતા. અને રોમના ઉપર એવી અગાધ શ્રદ્ધા હતી કે વારંવાર તેમના દર્શન-વંદન માટે સ્થળે સ્થળે તેઓ જતા હતા. એકવાર પિતાની આવી ભાવના દર્શાવતે એક કાગળ શ્રી મગનભાઈએ પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ઉપર ઉદયપુર લખ્યું હતું, જેમાંની નીચેની પંક્તિઓ મનન કરવા ગ્ય છે. “લીખતમ આપના ચરણકમલની સેવાને સદા ઈચ્છક મગન-ભાઈચંદની વંદના ૧૦૦૮ વાર ત્રિકાળ યથાયોગ્ય વખતે અંગીકાર કરશો. આપના દર્શનની ઘણી ચાહના છે. તથા આપના ચરણની સેવાની ચાહના નિરંતર કરવાની વરતે છે, તે હવે તાકીદથી આવતી સાલમાં બનશે, એવી આશા છે, પછી તે કરમની પરંપરાની ખબર પડતી નથી. ૧ આ પઘોનું મૂળ આ પ્રમાણે છે. इतश्च कर्पटदेंगे, मग्नाभिख्या धनेश्वराः । न रमायां न रामायां मग्नाः किन्त्वार्हतोदितौ ॥१॥ आ-बाल्याद विषयोद्विग्ना, आग्रहात् परिणिन्यिरे । पित्रुद्वेगनिरासाय, महत् सेवापदं हि तत् ॥ २ ॥ न च कस्तूरिकाऽऽमोदः, प्रच्छन्नस्तिष्ठति क्वचित् । धर्मरड्-गोऽपि तत्तेषां, क्षेत्रं नासोढ नाशितुम् ॥ ३॥ ॐ जयवीरोदितिसुधा-मग्नैस्तैर्विषयाः समे । विषवज्जज्ञिरे नाक्ता, भावैः रामाकृतैस्तकैः ॥ ४ ॥ उद्वेगपरिहारायाऽवात्सुस्ते तत्समीपगाः । रामासङ्गे महर्षीणामपि, स्याद् भवकृन्न किम् ? ॥ ५ ॥ ऊपुस्ते द्रव्यतो गेहे, परिव्रज्यामनोरथाः । “અધિકારવિશિકા” પૃ. ૧૩૬ ટકા પ્રશસ્તિમાંથી અહીં “જયવીર શબ્દ પૂ. ઝવેરસાગરજી મ. માટે વપરાયેલ છે. ( જીવ) ની ISO Sી રિ ત્રS Page #181 -------------------------------------------------------------------------- ________________ VESTRE ઘણા ઉદય અફળ જવાને લીધે ઘણે (ઉદવેગ) રહે છે, પણ આપ સરખા ગુરૂ ફરીફરીને મળવાના નથી, માટે કઈ વાતને વિચાર નહીં કરતાં રૂડા કારણે રૂડે લાભ થશે, એમ વિચારીને જ વિચાર ગોઠવે છે, તે વખત ઉપર જણાવીને આપ જ્યાં હશે એ જગયાએ આવીશ તે જાણશે.......... અત્રે આપના પ્રસાદથી સુખશાતા છે, આપની સુખશાતાને પત્ર કાલ દીને સાંજરે મા, તેથી આનંદ થયો છે, વલી સેવક ઉપર કીરપા લાવીને લખશોજી. કેસરીયાજી મહારાજની ભગતી રૂડી રીતે ઘણા સમુદાયથી થઈ છે, તે જાણી ઘણે ખુશી થ છું. બીજું આપસાહેબ અતરે ચુમાસું કરવાનો વિચાર જરૂર કરશે કે જેથી ઘણે લાભ થશે, ધરમને ઉદ્યોત વિશેષે થશે. તમારી પાસે બે મુનિમહારાજ કેણ છે? તેને ઉત્તર તથા કેવાક બોધવાલા છે? તે આપ લખશે તેથી જાણીશું, વીશેષ પરકારે કરીને અધ્યાત્મના સહિત સરળ ધર્મક્રિયા ફલવતી છે, માટે અપ્રમાદપણે જ્ઞાન વિશેષ ફલદાયી છે. માટે એકાંત ક્રીયા-પક્ષીયાને તથા એકાંત જ્ઞાન-પક્ષીઆ જીવને તાદશ ફલ થઈ શકતું નથી. માટે જે કઈ મુનિ મહારાજ વહેવારમાં થીરતાવાન ન હોય તેને ગનાન (જ્ઞાન) સહીત ક્ષિા કરવામાં હીત થશે. બાકી આ કાલે ઘણા છે વેવારના (વ્યવહાર) રસીઓ છે, પણ કેટલાક તે વિશેષ ફલ પ્રાપ્ત થાય, તેવી વાત સાંભળી પણ શકતા નથી. માટે કેવા બોધવાળા છે ને કેવા સંઘાડાના છે? હેને ઉત્તર લખશેજી, ” ઉપરના પત્રમાં શ્રાદ્ધવર્ય શ્રી મગનભાઈનો અંતરંગ ધર્મપ્રેમ અને ચોમાસાને લાભ આપવાની હાર્દિક ભાવના સ્પષ્ટ સમજાય છે. સાથે જ મહત્વની એક વાત પત્રના ઉત્તરાર્ધના લખાણથી એ પણ સમજાય છે કે શ્રાવક શિરોમણિ મગનભાઈ અણસમજભરી શ્રદ્ધા કે દૃષ્ટિરાગથી દૂષિત શ્રદ્ધાવાળા ન હતા. ઉપરના પત્રમાં પાછળની લીટીઓ તેમના હૈયામાં ધબકી રહેલ સમ્યગ્રદર્શનના તેજથી ઓતપ્રેત ધર્મપ્રેમ અને શાસનને અનુરાગ જણાવે છે. “જે કઈ મુનિ મહારાજા વહેવારમાં સ્થિરતાવાન ન હેય આ ગ છે મ Page #182 -------------------------------------------------------------------------- ________________ તેને જ્ઞાન સહિત ક્રિયા કરવામાં હિત ધશે.” આ શબ્દો મગનભાઈના હૈયામાં સાધુ-ભગવંતે પ્રતિ ઉડે મમતાભર્યો ધર્મરાગ સૂચવે છે. “બાકી આ કાળે ઘણું જ વેવાર (વ્યવહાર)ના રસીયા છે, પણ કેટલાક તે વિશેષ ફળ પ્રાપ્ત થાય તેવી વાત સાંભળી પણ શકતા નથી.” આજથી લગભગ ૧૦૦ વર્ષ પૂર્વે શાસનના સુદઢ-અનુરાગી મગનભાઈ તે વખતના આરાધકેમાંથી કે વિવેકભર્યો વિચારને નિતાર તારવીને યોગ્ય-ગુરૂમહારાજ આગળ પિતાનું હૈયું ઠાલવવારૂપે પિતાના શ્રાવકપણાની ઉજજવળતા મેળવવા મથામણ કરી રહ્યા છે. તે આ લખાણથી સ્પષ્ટ રીતે જણાય છે. પૂ. ચરિત્રનાયકશ્રી છેલ્લી-સદીના મહાન આગમ-વ્યાખ્યાતા, ઉચ્ચ-કેટિના શાસન-સંરક્ષક, આદર્શ-શ્રતાનુરાગી, આગમજયોતિર્ધર થવાના હેઈ આવા પુણ્યવાન-સુદઢ વિશુદ્ધ-શ્રદ્ધાસંપનના સુપુત્ર તરીકે જન્મવાના હોઈ જાણે સૂર્યોદય પૂર્વે અરૂણોદય થતું હોય તેમ પૂ. ચરિત્રનાયકશ્રીના વ્યક્તિત્વને સક્રિય થવા માટે અનુકૂળ ઉદાત્ત-વિચાર-બીજેથી સંપન્ન ભૂમિકા મગનભાઈમાં ઘડાઈને તૈયાર હતી એમ લાગે છે. આ અનુમાનની યથાર્થતા ઉપરના પત્રની છેલ્લી લીટીઓથી આપણને સચોટ રીતે સમજાય છે. આવા ધર્મ-સંસ્કાર સંપન્ન આદર્શ-શ્રાવક શેઠ શ્રી મગનભાઈ જ્ઞાની–સદ્દગુરૂઓની નિશ્રાએ યોગ્ય તાત્વિક નિયમ-વ્યવહારનું પાલન ફરજરૂપે કરી રહ્યા હતા, તેની સીધી-આડકતરી અસર પૂ. ચરિત્રનાયકશ્રીના માતુશ્રી જમનાબહેન પર પણ વિશિષ્ટ રીતે પડી હતી. પરિણામે તેઓ પણ શ્રાવિકા તરીકે પિતાના આદર્શ–વ્યવહારને નભાવવા સાથે મગનભાઈની દરેક ધાર્મિક-વ્યાવહારિક પ્રવૃત્તિઓમાં ધાર્મિક-લક્ષ્યના પૂરક તરીકે સહયોગી બની રહેલ. આવા આદર્શ–દંપતિરૂપ બંને મહાનુભાવે શ્રાવક-શ્રાવિકા તરીકેના ઉદાત્ત જીવન-વ્યવહારથી કપડવંજની પુણ્ય-ધરતી પર આગમના અણમોલ-વારસાને સુસમૃદ્ધ-સુરક્ષિત બનાવી-જાળવી રાખવાની વિશિષ્ટ-શક્તિવાળા મહાપુરૂષને જન્મવા માટેનું અનુકૂળ વાતાવરણ સર્જી રહ્યા હતા. Page #183 -------------------------------------------------------------------------- ________________ SU VEENDE ક પ્રકરણ ૩ * * * ૧ (૧) પૃ. ચરિત્રનાયકશ્રીના મોટાભાઈને જન્મ (૨) પૂ. ચરિત્રનાયકશ્રીની ગર્ભાવસ્થાની પુનિત અસર શ્રાવક-કુળના આદર્શ-સંસ્કાર-સંપન્ન માતા-પિતા સાહજિક રીતે એવા વાતાવરણને સઈ શકે છે કે અજ્ઞાનમૂઢ અનેક પામર-આત્માઓનું કલ્યાણ કરી શકે તેવા મહાપુરૂષને સાનુકૂળ પૂર્વ-ભૂમિકા મળી આવે. આવી મંગલકારી–પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલ મગનભાઈના ઘરે સૂર્યોદય પહેલાના અરૂણોદયની જેમ અખંડ–સૌભાગ્યવંતી શ્રી જમનાબાઈની પુણ્યકક્ષિથી વિ. સં. ૧૯રત્ના પોષ વદ પાંચમના દિવસે સંસારી-દષ્ટિથી ગૃહસ્થાશ્રમના પતા-ફળરૂપે પુણ્યવાન–સંતાનની પ્રાપ્તિ થઈ. આદર્શ—જીવન જીવી સહુના મનમાં અનેરી છાપ પાડનાર મગનભાઈને ત્યાં પનેતા પુત્ર રત્નનાં વધામણું સમરત–કુટુંબને આનંદના હિલેરા ઉપજાવનાર નિવડ્યાં, સહુના દિલમાં અનેરી પ્રસન્નતાની છોળો ઉછળી રહી. ધાર્મિક-સંસ્કારસંપન્ન મગનભાઈએ અંતરથી વૈરાગી છતાં નાટકીયાના વેષ ભજવવાની જેમ ફરજ તરીકે પણ પ્રથમ પુત્રરત્નના જન્મોત્સવને આનંદોત્સવ અનેરી રીતે ઉજ, પિતાના પાડોશીઓ, જ્ઞાતિબંધુઓ અને ઓળખીતા–ઈષ્ટ મિત્રો ઉપરાંત વ્યાપારી-સંબંધવાળા સઘળા (જૈન-જૈનેતર) ને આમંત્ર્યા, છૂટે-હાથે ધન-વ્યય કરી પુત્રરત્નના જન્મની ખુશાલીને પ્રસંગ દીપાવ્યા, જિનમંદિરમાં ઠાઠથી પૂજા, સ્નાત્ર મહોત્સવ-અંગરચના આદિ કરાવી દીન-દુઃખી ગરીબને પણ સંતુષ્ટ કર્યા. આ રીતે જોત્સવ પછી બારમે દિવસે જ્ઞાતિજનેને આમંત્રી બાળકના નામ પાડવાની વિધિ પ્રસંગે આખી જ્ઞાતિમાં સાકરના પડા વહેંચી, બાળકનું મુખ મણિ જેવું તેજસ્વી હોવાથી . Page #184 -------------------------------------------------------------------------- ________________ 29, 120Braun તથા જમનાબહેને બાળકના ગર્ભમાં આવતાં સ્વપ્નમાં ઝળહળતે મણિ જોયાની વાત ઉપરથી સાના આનંદોત્સવ વચ્ચે “મણિલાલ” એવું નામ પાડ્યું. જે ઉપરથી “આ પુત્ર પ્રભુશાસનને સફળતા પૂર્વક પામી સર્વવિરતિના પંથે જઈ આત્મકલ્યાણની શ્રેણિએ જઈ સ્વનું જીવન ઉજાળવા સાથે કુળ-પરિવાર-જ્ઞાતિનું ગૌરવ વધારવા પૂર્વક સમસ્તપ્રાણીજગતમાં રહેલ અજ્ઞાનના અંધકારને પ્રભુશાસનની સફળ-આરાધના દ્વારા મણિની જેમ દૂર કરનારો થાય” આ મગનભાઈ એ અર્થ તારવી આંતરિક–સંતોષ મેળવ્યું. જમનાબાઈએ પણ હરખભેર પતાપુત્રનું નામ હકીકતમાં મણિની જેમ તેજસ્વી અને હસમુખા ચહેરાના કારણે વધાવી લીધું. યેગ્ય લાલન-પાલનની દરકાર સાથે શ્રાવક–જીવનના ઉત્તમ સંસ્કાર આપવાની નેમ મગનભાઈ શખ તે પ્રમાણે જમનાબહેન પણ પોતાનું બાળક સુસંસ્કારી અને તેની વિશિષ્ટ દરકાર સેવતા. એટલે કે દહેરાસરે લઈ જઈ જે-જે કરાવવા, ગુરૂમહારાજને પગે લગાડવા, શ્રી નવકારમહામંત્ર ગણવો આદિ પ્રવૃત્તિથી શુભસંસ્કારના બીજની વાવણી સફળ રીતે કરતા. ' પૂર્વ-જન્મની સુંદર-આરાધનાના બળે શ્રાવકકુળની પ્રાપ્તિથી સુભગ બનેલ તે બાળક પણ મણિની જેમ તેજસ્વી મુખ-કાંતિથી માતા-પિતા અને વજન–વર્ગના હૈયાને આનંદવિભેર કરતો, દેવદર્શન–ગુરૂવંદન-નવકારવાળી આદિની સાહજિક-પ્રવૃત્તિઓથી પિતાની ભાવિ ધાર્મિક જીવન-પદ્ધતિની પૂર્વભૂમિકાનાં દર્શન કરાવતે. એકંદરે મગનભાઈ સંતાનના શરીર–વિકાસ સાથે તેના આત્મામાં પાંગરી રહેલી નિર્મળ ધાર્મિક-ભાવનાના વાતાવરણને નિહાળી સંતોષ અનુભવતા. જમનાબાઈએ પણ આ બાળકનું લાલન-પાલન કરતાં કેટલીય મંગળ-ભાવનાઓ ભાવી, તેમાં પિતાના જીવનને ઉલ્લાસ જે હો, પાડોશીઓ પણ “મણિલાલ”નું હસતું મહે જોઈને તેને ઉમળકાભેર તેડીને વિવિધ લાડ લડાવતા, બાળકના મુખ પરના સાહજિક તેજના ચમકારાથી ઉજવળ-ભાવિને સંકેત નિહાળી સહુ અચરિજ અનુભવતા. ઘરનું વાતાવરણ સંસ્કારી હતું, તેની સાથે જ બાળકની શાંત-પ્રસન્ન મુખમુદ્રા અને મધુર-વાણીએ રસ પૂરી અને આનંદ સર્યો હતો, જાણે ભવિષ્યમાં એક મહા-પુરૂષ આ. ઘરમાં આવવાના છે તે માટે પહેલેથી ઉચિત વ્યવસ્થા કરવા આવ્યું ન હોય !! આમ છતાં વેરાગી આત્મા મગનલાલને એક બાજુ પુત્રજન્મનો હર્ષ અને બીજી બાજુ આ સંસારી-જંજાળમાંથી છુટવાનો વિચાર આવ્યા જ કરતે હતો, તેથી તેમણે ખૂબ ઊંડું, વિચારી “જન્મેલ પુત્ર પુણ્યશાળી હોય તે મારા મને રથ પૂરા થાય” એમ માની જોષી પાસે તેના જન્માક્ષર કરાવ્યા. જોષીએ ફળાદેશમાં ટૂંકપણે જણાવેલ કે-“આ કુંડલીમાં રહે બહુ બળવાન છે, તેથી આ પુત્ર રાજા-મહારાજા બને અગર તેમને સ્પૃહણીય થવું જોઈએ” આ સાંભળી મગનભાઈ ખુશ થયા. Page #185 -------------------------------------------------------------------------- ________________ SESTÄVÄVEMOS તેઓની નિશ્ચિત ધારણા હતી કે “મારે બાળક રાજા તે ક્યાંથી બને! પણ મહારાજા એટલે ઉત્તમ કેટિને જૈન સાધુ તો થઈ શકશે.” તેઓને લાગતું હતું કે “મારી જેવી પ્રવજ્યાની ભાવના છે, તેવી ને તેથી પણ વધતી ભાવના મારા પુત્રની થશે.” પણુ–સાથે એમ થતું કે મેહની કારમી–ઘેલછા–તળે વર્તનાર-કુટુંબીઓની જાળમાંથી શે છૂટાશે?' છતાં સંતાનનું આશાસ્પદ ભાવી આશ્વાસનરૂપ હતું. આ બધી ગૂંચમાં મગનભાઈ કયારેક ખૂબ ગંભીર બની જતા ! દહેરાસરમાં દેવાધિદેવપરમાત્મા આગળ અપાતના અનુભવ સાથે વીતરાગ-પ્રભુની સ્તવના પછી આત્મ–જાગૃતિ કેળવવા પ્રભુ–પરમાત્માના આલંબને આત્મ-નિરીક્ષણના અવસરે સાહજિક-રીતે વૈરાગ્ય-ભાવમાં ગરક થઈ જતા. છેવટે પરમાત્માને સમપિત બની રહેવાના સપ્રયત્ન સાથે વિધિસર સમર્પણ-ભાવ વ્યક્ત કરનારી વિશિષ્ટ-મુદ્રા સાથે પંચાગ-પ્રણિપાત કરી “ભવો ભવ તુમ ચરણની સેવા” “તા રેવ સિન્ન હૂં મરે મરે” આદિ શબ્દો ગંભીરપણે પ્રાર્થના રૂપે બોલી “મેહના ક્ષપશમ માટે સફળ ઉપાય સૂઝે' તેવી અંતર-કામના વ્યક્ત કરતા. આવી માનસિક–સ્થિતિમાં પણ પુણ્યશાળી મગનભાઈને ઊંડે ઊંડે અંતરની એવી દઢ શ્રદ્ધા હતી કે-“વીતરાગ પ્રભુના શાસનની વિધિપૂર્વક સુનિર્મળ-આરાધનાબળે કંઈક યોગ્ય માર્ગ જરૂર નિકળશે જ !” ૨, ૫. ચરિત્રનાયકશ્રીની ગર્ભાવસ્થાની પુનિત અસર વિધવત્સલ-શ્રી અરિહંત-પરમાત્માએ પ્રરૂપેલ સર્વહિતકર-જિનશાસનની મંગળ-આરાધના દ્વારા ધન્યજીવન બનાવી રહેલ પૂ. ચરિત્રનાયકશ્રીના પિતાશ્રીની અંતરના ઉમળકા સાથે સંસારના કારાવાસમાંથી છૂટવા માટેની મથામણ સાથે ધર્માનુષ્ઠાનની મંગળ-આરાધનાના પવિત્ર વાતાવરણમાં વર્તમાનકાલીન-જિનશાસનના આરાધકને માર્ગદર્શક-આગમના વારસાની કાળબળે થયેલ દુર્દશાને શાસ્ત્રીય રીતે હઠાવવા ભગીરથ પ્રયત્ન કરનાર આ કાળના અનન્યસાધારણ અજોડ-અનેરા ઝળહળતા વ્યક્તિત્વથી ઓપતા પૂ. ચરિત્રનાયકશ્રી જેમની કુક્ષિએ ગર્ભાવસ્થા-રૂપે રહી જન્મ પામવાના –તે મંગળમયી માતાજીના શ્રાવક-કુળચિત-સંસ્કારની સામાન્ય છાયામાં સૂર્યોદય પહેલાંના અરૂણોદય પૂર્વે મહીં-ઝાંખણીયા અજવાળાની જેમ ધર્મક્રિયાઓ પ્રતિ અંતરથી ભાલાસ સાથે વલણથી વધારે થવા લાગ્યા. ચાલુ ધર્મક્રિયાઓ જમનાબહેન ભગતની સાથે કરતા તે હતાજ ! પણ ભાવી–મહાપુરૂષના જન્મની પૂર્વ—તયારી રૂપે ધર્મક્રિયાઓમાં ભાલ્લાસ સાથે જોડાવા લાગ્યા. એવામાં વિ. સં૧૯૩૦ની આસો મહિનાની ઓળીની આરાધના આવી. પૂ. શ્રી ઝવેરસાગરજી મ.ના પ્રેરણાદાયી પત્રોથી તે આરાધના ખૂબ ભાલ્લાસ સાથે થઈ, ધર્મના ચળમજીઠ રંગથી રંગાયેલ મગનભાઈની અપૂર્વ ચઢતા-પરિણામની આરાધનામાં જમનાબાઈ પણ ખબ રંગાઈ ગયા. END JORGEO06 Page #186 -------------------------------------------------------------------------- ________________ સિટિotી આ. સુદ ૧૪ની ચારિત્રપદની આરાધનામાં મગનભાઈની હૈયાના તારના ઝણઝણાટ વાળી, સંયમ-ગ્રહણની અપૂર્વ—તમન્નાવાળી આરાધનાની વિધિ દરમ્યાન કંઠની મધુરતા, શબ્દોચ્ચારણનું ઓજસભર્યું સૌષ્ઠવ અને સંવેગ-નિર્વેદ ભાવની છલકામણું રૂપ બંને આંખમાંથી વહેતી અશ્રુધારા સાથે મગનભાઈની ઉદાત્ત ભાવના સાથે થયેલ “સંયમ શું રંગ લાગ્યું, રંગ લાગ્યો ચેલમછઠ” (પૂ. પદ્મવિજયજી મ.) નવપદજીની આઠમી ઢાળના સુમધુર ગુંજનથી જમનાબાઈ ખૂબ પ્રભાવિત બનેલ. પરિણામે દેવદુર્લભ સંયમી-જીવનના પથે જવાની પવિત્ર ફરજ શ્રાવક-શ્રાવિકા તરીકે દરેકની હોવા છતાં, તથા પિતાના પતિ એ પંથે જઈને સંસ્કારવશ પાછા આવ્યા છતાં, એ પંથે ચઢતા-પરિણામે જવા તૈયાર છતાં મેહઘેલછાભર્યા દુરાગ્રહથી મેં કેટલે અંતરાય બાંધ્યો ?” કેટલું મોહનીય બાંધ્યું ? આદિ ઊંડી–વિચારણામાં જમનાબહેન ગરક થઈ જઈ પશ્ચાત્તાપથી અંતરના મળને છેવાને સક્રિય પ્રયત્ન કરી શક્યાં. જેના બળે પૂનમના દિવસે તપદની આરાધનામાં “ઈચ્છાધે સંવરી, પરિણતિ સમતા યોગે રે” પૂ. ઉપા, યશેવિ. મ. ના આ શબ્દોથી જમનાબહેન અંતરથી ઝબકી ઊઠયાં. * હકીકતમાં મેહની કારમી ઘેલછા – વાસના – ઈચ્છાઓના રવાડે મેં મારા હવામીનાથને ઉત્કૃષ્ટ-જીવનશુદ્ધિના પંથે જતા રોકી ખૂબજ અક્ષમ્ય ભૂલ કરી છે, પરમાત્મા સમજ શાશ્વત ઓળીજીની આરાધનાના અંતિમ-દિવસે મહત્સવ-પૂર્વક શ્રી સિદ્ધચક-ભગવંતના સ્નાત્ર મહોત્સવ વખતે તન-મનની એકાગ્રતા સાથે પિતાના સ્વામીનાથની કરાતી ઉદાત્ત–વિશુદ્ધ ધર્મક્રિયાની ભારે ભાર અનુમોદના જમનાબહેને કરી. જમનાબહેનના વર્ષોજુના માનસિક-ગજગ્રાહનું શમન થયું, સંયમની આરાધનાનું મહત્ત્વ સમજાયું, જિનશાસનની આરાધના વિષયના નિગ્રહમાં છે, એ વાતનું સ્પષ્ટ દશર્ન થયું. ત્યારપછી જમનાબહેનનું અજબ-કેટિનું હૃદય-પરિવર્તન થયું, મગનભાઈની દરેક ધાર્મિક પ્રવૃત્તિઓમાં આજ સુધી વ્યકત કરાતો માનસિક અણગમ, વાચિક છણકો અને શારીરિક અસહાગ, હાર્દિકે ભાલ્લાસ, વાચિક પ્રશંસા અને શારીરિક અનુકૂળતામાં પરિણમે. ધર્મનિષ્ઠ–મગનભાઈએ શ્રાવિકાના આકસ્મિક આ પરિવર્તનથી થતું અદ્ભુત કુતૂહલ, ધર્મક્રિયાઓમાં છૂપાયેલ અદ્ભુત સામર્થ્ય, ક્ષાયોપથમિક-ભાવની ક્રિયાઓનું અચિંત્યબળ અને જિનશાસનની વિજયમાનતાના વિચારથી શમાવ્યું. ડાક દિવસે આ રીતે અદ્ભુત ઉચ્ચકોટિના ધાર્મિક આચાર-વિચાર અને વિશિષ્ટ વાતાવરણમાં પસાર થયા, અને લૌકિક અન્ય-દર્શનીઓની દષ્ટિએ મંત્ર-સાધના માટે અદ્દભુત વિશિષ્ટ જીવનનEય છે Page #187 -------------------------------------------------------------------------- ________________ DusintεEUQS સામર્થ્યવાળી કાળી આઠમના નામથી ઓળખાતી આસાવદ ૮ આસપાસની કેક માંગળ રાત્રિએ જમનાબહેન આસા-માસની એળીની આરાધનાથી મેળવેલ મંગળ દૃષ્ટિ વિકાસના આધારે પૂ. સાધ્વીજી મ. ના ઉપાશ્રયે પ્રતિક્રમણ કરીને ઘરે આવ્યા પછી પ્રતિક્રમણુ દરમ્યાન સાંભળેલ “આઠે પ્રભાવક પ્રવચનના કહ્યા” (પૂ. ઉપા. યાવિજયજી મ. રચિત સમ્યકત્વના ૬૭ ખેલની સજઝાય ઢાળ−૮), અ`તુ મનન કરવામાં લીન બની ગયાં. સમય થયા, એટલે સ્વામીનાથ રાજ સથારાપેારસી ભણાવી નવકાર મહામ ંત્રનું ધ્યાન ધરે તેથી તેમની સાથે સથારા પારસી ભણાવી પેાતાના પલંગ પાસે આવી પુનઃ શાસનના પ્રભાવક કેવા હાય ? અને હવે આ શાસનમાં વમાન કાળે સાધુઓની સખ્યા જ જુજ રહી છે. જે છે તેમાં પણ આગમના જાણકાર ખાસ કાઈ નહી ? આઠ પ્રભાવકમાં સૌથી પ્રથમ પ્રભાવક પ્રાવચનિક એટલે વતમાન શ્રુતનારે અનેા, જે પાર લહે ગુણખાણુ’ લીટીના વિચારમાં જમનાબહેન ખૂબ ઊંડા ઉતરી ગયાં. ” એ વર્તમાનકાળના આગમા ભંડારામાં હસ્તલિખિત પ્રતરૂપે કેવી દુર્દશામાં છે ? મધા આગમા મેળવવા જ કુંભ, તેને વાંચવા, તેના અથ સમજવા, તેના રહસ્યને મેળવવુ, અને જગતના જીવાના હિતની દૃષ્ટિથી સાત્ત્વિક શૈલીએ રજૂઆત કરવી ? આ બધુ આજે કેવુ દુભ થયુ છે ? પ્રાવચનિક પ્રભાવક હવે કાણુ જાણે ક્યારે થશે ? આમ વિચારમાં ન જાણે કયારે જમનાબહેન નિદ્રાવશ થઈ ગયાં, તેની ખખર તેમને ન રહી. ખરાખર મધ્યરાત્રિના સમય કે જે તાંત્રિક-શક્તિવેત્તાની દૃષ્ટિએ મહારાત્રિ કહેવાય, વળી જે આધ્યાત્મિક-શક્તિએના સૂત્રપાત માટેના સર્વોત્તમ સમય કહેવાય તે થયેા. તે મધ્યરાત્રિના નીરવ-વાતાવરણમાં મંગળ-શુભ ચેાઘડીયે જમનાબહેન ભર–નિદ્રામાંથી મધ્યમ નિદ્રામાં આવ્યાં અને માનસચક્ષુથી સ્વપ્નમાં આકાશમાંથી મદમસ્ત મનહર આકૃતિવાળા હૃષ્ટ-પુષ્ટ સુંદર વૃષભને ઉતરતા અને પેાતાના પેાતાના મુખમાં પ્રવેશ કરતા જોયા. તું નિદ્રાભંગ થયા, જમનાબહેનના આખા શરીરે રામરાજિ વિકવર થઈ, આખા શરીરમાં જાણે ક'ઈક શક્તિની સુષમા ફેલાઇ હાય, તેમ અપૂ` મીઠી અણુઅણુાટી અનુભવી, જાણે ગરીબ–ભિખારીને મહામૂલું નિધાન મળે ને જેવા સંતાષ થાય, તેથી વધુ અનહદ—સંતાષની લાગણી અનુભવાવા લાગી. સૂતી વખતે પ્રાવચનિક-પ્રભાવક સંખ`ધી વિચારધારાને અજ ંપા હતા, તે હવે જાણે સાવ શમી ગયા, અવ્યક્ત રૂપે પણ જાણે પાતાને સમાધાન મળી ગયું. RHI ૩. Page #188 -------------------------------------------------------------------------- ________________ @07/20 જમનાબહેન ખૂબ ઉલ્લાસ સાથે જોયેલ સ્વપ્ન સંબંધી પુનઃ વિચારણા કરવા માંડવાં સ્વપ્ન હજી નજર સામે ચિત્રપટની જેમ દેખાયું ! “ આહાહા ? કેવા સુંદર વૃષભ ! કેવી એની મદમસ્તી! કેવી વિશાળ એની ખૂંધ ! કેવુ... મનેાહર તેનુ મંગલકારી મુખ! કેવી ઝીણી પણ પ્રેમાળ આંખા! તેની આંખેામાં મદમસ્ત આખલાની મારકણુ વૃત્તિના અઢલે સૌમ્યતા કેવી ટપકતી ! અહાહા.... અદ્ભુત !!! દ્રશ્ય !! ” કેવું સરસ સુદર આમ વિચારમાં અને આવુ સુદર સ્વપ્ન છે. તેા હવે સૂવાય નહી' એમ કરી નાના પ્રકારના છંદ--સ્તવના વગેરે ખેલી શ્રી નવકાર મહામત્રના જાપ કરી સવારના ૪ વાગે મગનભાઈ નિદ્રાત્યાગ કરી રાઈય – પ્રતિક્રમણ માટે સામાયિક લેવાની તૈયારી કરતા હતા, ત્યાં જમનાબહેને જઈ પતિદેવના ચરણામાં માથું મુકી આનંદોદ્ગાર સાથે આવેલ સ્વપ્નની વાત કરી. .... .... .... ... .... .... તેઓએ પણ ખૂબ આનંદ અનુભવ્યા, માહના કીચડમાં ફસાઈ ગયેલ પેાતાના જીવન રથને બહાર કાઢવા માટે ધારી મળદ સમેા કા’ક મહાન પુણ્યાત્મા જીવ ગર્ભમાં આવ્યે હોવાનું અનુમાન કરી જમનાદેવીને પુત્ર-પ્રાપ્તિના સંભવિત વધામણાં આપી પ્રસન્ન કર્યાં. વધુમાં વ્યવહારદક્ષ અને સાધુઓની નિશ્રામાં રહી કેળવેલી ઉજ્જવલ–બુદ્ધિથી મગનભાઇએ કહ્યું કે “જેમ પૂ` દિશામાં સૂર્યના આગમનની પહેલાં ઉષાની લાલી પ્રસરાઈ જાય છે, અને તે જેમ સમસ્ત જીવાને સૂર્ય દેવના આગમનના સ ંદેશ આપતી હોય છે, તેમ મહાપુરૂષો જ્યારે ગભ માં આવે છે, ત્યારે કેટલાક સ ંકેતે, સ્વપ્ના કે કો’ક વિચિત્ર ઘટનાઓ બનતી હોય છે, તેથી વત માન ચાવીશીના પ્રથમ તી કર શ્રી ઋષભદેવ પ્રભુના લાંછન તરીકે અને તીંકરાની મહત્તાને સૂચવતા ચયન વખતે દેખાતા ચૌદ મહાસ્વપ્ન પૈકી પ્રથમ સ્વપ્ન રૂપે પ્રખ્યાત વૃષભરાજના તારા સ્વપ્નના નિમિત્ત ઉપરથી લાગે છે કે “ ખરેખર તારી કુક્ષિમાં કા’ક મહાન પુણ્યશાળી જીવ અવતર્યા છે.’’ આ પ્રમાણે મગનભાઈએ જમનાબહેનને સંભવિત અનુમાનમળે પુત્ર-પ્રાપ્તિની વાત જણાવવા સાથે તેની મહાપુરૂષ તરીકેની સ્વપ્ન ઉપરથી કરેલી રજુઆતથી ગર્ભિત રીતે જમનાબહેનને સૂચવી દીધું કે– હું તારા અને મારા માહના કારમા બંધન છેદી શકે અને વિષયની વાસનાના કીચડમાં ફસાયેલ આપણા જીવન–રથને બહાર કાઢવા સમર્થ એવા પુણ્યશાળી જીવ અવતર્યાં છે, તે હવે આાસે। મહિનાની ઓળીની આરાધના પછી તને જે મગળષ્ટિ પ્રાપ્ત થઈ છે, તેને અનુસારે ચઢતી- ભાવનાએ જિનશાસનની આરાધનામાં મન પરાવી ગર્ભમાં આવેલ ખાળકના ઉદાત્ત સંસ્કારોનું જતન કરજે! અને શ્રાવિકા તરીકેની ફરજમાં પાછી ન પડજે !!!” (6) d G) (FGL 0 ૧૩૯ Page #189 -------------------------------------------------------------------------- ________________ deco સ્વપ્નદિવસના નવલા પ્રભાતે ધર્મનિષ્ઠ પતિદેવના શ્રીમુખથી વિશિષ્ટ-પુણ્યવાન–વ્યક્તિ ગ`માં આવ્યાની સૂચના રૂપે મહામંગલકારી વૃષભના સ્વપ્નના ફલાદેશ અને તેની માર્મિક્તા સાંભળી મહાપાપના ઉચે મળતા સ્ત્રીના અવતારમાં શ્રાવિકા રૂપે વિશિષ્ટ - મહાપુરૂષની માતા મનવાના સૌભાગ્યના વિચારથી જમનાબહેન ખૂબ પ્રસન્ન થયાં. ? P ગઈકાલે સાંજે દૈવસિક–પ્રતિક્રમણમાં આઠ–પ્રભાવકની સજઝાય સાંભળ્યા પછી પ્રથમ પ્રભાવક તરીકે વર્તીમાન કાલે પતિત-પાવન જિનવાણીના રહસ્યાને સમજી, તેના ગૂઢા ને ખાળજીવાને સમજાવી મેાહના ઉન્માથી ખસેડનાર મહાપુરૂષની અંતર્દષ્ટિથી કરાતી શેાધના ઉકેલ જાણે મલી ગયા હોય, તેમ જમનાબહેન વૃષભના મંગલકારી સ્વપ્નને ખૂબ સારી રીતે વધાવી રાઈ-ડિકમણુ કરી સ` પ્રથમ ઘરની પડખે આવેલ શ્રી વાસુપૂજ્ય પ્રભુના જિનાલયે, પછી ઘરની સામે રહેલ શ્રી અજિતનાથ પ્રભુના (ચૌમુખજી) દહેરાસરે દશન કરી શ્રી (ચંતામણી દાદાના દહેરે જઈ મંગલ-સ્વપ્નની વાત પ્રભુની આગળ વ્યક્ત કરી જિનશાસનની વર્તમાન પરિસ્થિતિમાં આગમિક ગભીર અર્થીના જ્ઞાતા મહાપુરૂષની ખામી ઝટ દૂર થવાની મંગલ-કામનાપૂર્વક પરમ-પ્રભાવિક શ્રી ચિંતામણી દાદા આગળ શ્રીનવકાર મહામત્રને જાપ કર્યાં. ઘેર આવી સામાયિક કરી ભરહેસર-બાહુબલી” ની સજઝાય ત્રણવાર ગણી દેવહિંગણી ક્ષમાશ્રમણનું જીવનચરિત્ર વાંચવાની પ્રેરણા થઇ, તે વાંચી હૈયામાં આવા મહાપુરૂષની હાલમાં જરૂર છે કે જે વીતરાગ પરમાત્માના શ્રુતજ્ઞાનના આંખા પડી રહેલ દીવાની વાટને સ ́કારી શૈલપૂત્તિ કરી જાજવલ્યમાન પ્રકાશ પાથરે, આદિ મંગલ-ભાવનાએ ભાવી જીવનમાં ધન્યતાના અવણૅનીય આનંદના અનુભવ જમનાબહેને કર્યાં. ટૂંક–સમયમાં શાસનપતિ પ્રભુ મહાવીર પરમાત્માના નિર્વાણ કલ્યાણકની આરાધનાના અવસરે શ્રુતજ્ઞાનના પ્રતીક રૂપે દીપક પ્રગટાવવાની ક્રિયામાં જમનાબહેનને ખૂબજ રસ પડયા. પ્રતિવષ રાખેતા મુજબ ઘર આંગણે દીવા પ્રગટ કરવાની પદ્ધતિમાં આ વર્ષે જાણે ગાઁસ્થ ખાલકની પ્રેરણાથી કે ગમે તે કારણથી જમનાબહેનને આ દુઃષમકાલમાં ખરેખર મિથ્યાત્યાદિના ગહન અંધકારના પડલ ભેદી સન્માર્ગે આગળ ધપવા માટે કેવલજ્ઞાનીના વિરહે સ્વપરપ્રકાશક તરીકે શ્રુતજ્ઞાન જ પરમાલઅન રૂપ છે, આવી-આવી કેટલીક ઉદાત્ત ભાવનાએ ભાવવા સાથે ઘીના દીવાએ નવપદજીના ધેારણે અને વાંક તરીકે નવની સખ્યામાં પ્રગટ કર્યાં. પછી પાંચ પરમેષ્ઠીઓ જીવનની શુદ્ધિના કારણભૂત છે—એમ કરી નવ–નવની પાંચ શ્રેણિએ ઘીના દીપકની કરી વચ્ચે સ્વસ્તિક કરી રૂપિયા, શ્રીલ ચઢાવી ફરતા નવ નવ દીપકોની પાંચ પ ક્તિએ ગાઢવી અત્યંત ભાવેાલ્લાસ મેળળ્યેા. આગામી શક ૧૪૦ E Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૨૨ અજાણતાં પણ જમનાબહેને વમાનકાલે તરણુ—તારણહાર તરીકે વિદ્યમાન ૪૫ આગમેની મૂક રીતે પણ આરાધના ગર્ભસ્થ જીવના પુણ્ય પ્રતાપે કરી મનમાં ઘુંટાતી આગમના વારસાને હવે જાળવી શકે એવા કા’ક–સ ંઘમાં પ્રગટે તેા સારૂં – એ ભાવનાને મૂર્ત્ત સ્વરૂપ આપવાના સાહજિક પ્રયત્ન કરી અવર્ણનીય આત્મ-સતાષ મેળવ્યે. દરવર્ષ કરતાં વધુ ઊમંગ સાથે દીવાલીની આરાધના આવી અનુપમ ભાવદીપક રૂપ શ્રુતજ્ઞાનના પ્રકાશ ફેલાવવાની સ્ફુરણા સાથે કરી અને નવા વર્ષે શ્રી ગૌતમ સ્વામીજીના કેવલજ્ઞાનના પ્રસંગથી મેાહના ખધન છેઢવાની વાતને જરૂરી સમજી, મેહના અંધકારને સ ંપુણ્ રીતે હઠાવનાર શ્રુતજ્ઞાનના દીવાને અજવાલે વત માન કાલે શાસનના જયજયકાર કરે તેવા મહાપુરૂષની કામના કરવા રૂપે શુભાશસાની દિવ્ય-રેખાઓ હૈયામાં પાથરી. ત્રણ દિવસ પછી વર્ષના પ્રારંભનુ સૌભાગ્યપંચમી રૂપે ઓળખાતુ શ્રુતજ્ઞાનની મહત્તાને આમાલ–ગોપાલ જન–સાધારણના હૈયામાં વિસ્તારનારૂં મહાપર્વ આવ્યું, જે પ્રસંગે શ્રીસ’ઘ તરફથી જ્ઞાનની એરડી શણગારી શ્રી તીથંકર ભગવંતે જગતના પ્રાણીમાત્રના હિતાર્થે પ્રરૂપેલ દ્વાદશાંગ શ્રુતજ્ઞાનના કાલખળે વારસામાં થેાડાક અવશેષો હાલમાં ૪૫ આગમરૂપે રહ્યા છે, તેની સુંદર ભાવવાહી સ્થાપના ઉપાશ્રયમાં કરવા આવેલ, ત્યાં જઈ જમનાબહેને ન જાણે કેમ! પણ દર વર્ષ કરતાં વધુ ઉમંગથી પૌષધ લેતાં પુર્વે સુદર સુગંધી તાજું શુદ્ધ ગાયનું ઘી ઘરેથી લાવી પીત્તલની દીવીમાં પાંચ-બત્તીના સુંદર દીવડા પ્રગટાવી જ્ઞાનની વિવિધ સ્તુતિએ બેલી વિષમ કલિકાલમાં પરમાધાર સ્વરૂપ શ્રુતજ્ઞાનના વારસાની વત માન કાલે પેટી-પટારામાં પુરાઇ રહેવાની અવસ્થાને વિચારી ‘કો'ક પુણ્યવાન મહાપુરૂષ પૂર્વજન્મની વિશિષ્ટ આરાધનાના મળે ગીતા મહાપુરૂષની દોરવણી અને આજ્ઞા પ્રમાણે આ બધાને બહાર લાવી યાગ્ય અધિકારી પૂ. સાધુ-સાધ્વી ભગવતાના હાથમાં આપી સ્વ-પર કલ્યાણકારી શ્રુતજ્ઞાનના જયવત ડંકા વગાડે—આવી આવી પરમેાચ-ભાવનાઓ સાથે પાંચ ધાન્યની પાંચ ઢગલીએ કરી જ્ઞાનના ઉપકરણ તરીકે પાટી, પેન, કાગળ, કલમ વગેરે ચઢાવી ખૂબ ભાવપૂર્વક શ્રુતજ્ઞાનને વંદના કરી જીવનને ધન્ય—પાવન બનાવ્યાના સતાષ અનુભવ્યા. પછી ધનિષ્ઠ સ્વામિનાથના પગલે, કદી નહિ કરેલ છતાં વિશિષ્ટ ભાવાલ્લાસ સાથે ઉપાશ્રયે જઈ વિધિપૂર્ણાંક આઠ પ્રહરના પૌષધ અને ચોવિહાર ઉપવાસ મૌનના અભિગ્રહ સાથે ઉચ્ચાર્યાં. જ્ઞાનપંચમીનું વ્યાખ્યાન અને દેવવંદનમાં ખૂબ ભાવેાલ્લાસ સાથે ભાગ લઇ ઉભા—ઉભા ૫૧ લાગસ્સના કાઉસ્સગ્ગ કરી શ્રુતજ્ઞાનની વિશિષ્ટ આરાધના માટે શ્રુતજ્ઞાનના ૧૪ ભેદના પ્રતીક રૂપે ૧૪ લાગસના, દ્વાદશાંગીની અપેક્ષાએ ૧૨ લેગસ્સના, અને ૪૫ આગમની અપેક્ષાએ ૪૫ લોગસ્સનો કાઉસ્સગ્ગ કરી અને જ્ઞાનપદની ૨૦ નવકારવાલી ગણી, હૈયામાં જાણે શ્રુતજ્ઞાનના અનેરા ઉમગના દરિયા લહેરાઈ રહ્યો, અંતરગ ખુશી આનદની અજબ સ્ફૂતિ અનુભવી. 6. Gન ૧૪૧ (06/0 Page #191 -------------------------------------------------------------------------- ________________ MSÄTZEMRE E દશ દિવસ પછી કારતક પુનમના મંગલ દિને કલિકાલસર્વજ્ઞ પૂ. આ. શ્રી હેમચન્દ્ર સૂરીશ્વરજી મ. ના જન્મ દિવસે જમનાબહેને એવી મંગલ ભાવના ભાવી કે “આજના કાલે આવા સમર્થ આગમ પ્રભાવક મહાપુરૂષની જરૂર છે, હે! શાસનના અધિષ્ઠાયક દે! એવું કાંઈક કરો કે-આવા મહાપુરૂષના પગલાં આ ધરતી ઉપર થાય, અને ભાન ભૂલેલા જનતા શ્રતજ્ઞાનના ચીધ્યા માર્ગે આવી ઉજજવલ જીવન-સાધના કરે.” આમ એક પછી એક ધર્મની આરાધનાના પ્રસંગમાં જમનાબહેન ન જાણે કેમ સહુ કુટુંબીઓના અને ખુદ મગનભાઈના આશ્ચર્ય વચ્ચે દિન-પ્રતિદિન ખૂબ ઉમંગ સાથે સક્રિય ભાગ લેતાં અને નિર્મળ ભાવના આંદોલન દ્વારા આત્મ-શકિત અને અનુભવ કરતાં. સુશ્રાવક મગનભાઈ પણ સ્વપ્નાનુસારે પુણ્યવાન જીવ ગર્ભમાં આવ્યાની ઉદાત્ત ધારણને અનુરૂપ અવારનવાર બપોરે-રાત્રે સમય મળતાં જમનાબહેનને શ્રી જબૂસ્વામીજી, શ્રી સ્કૂલભદ્ર સ્વામીજી, શ્રી ધના અણુગાર, શ્રી ધના–શાલિભદ્રજી આદિ મહાપુરૂષોની સજઝાયો સંભળાવતા. વધારામાં પરમાત્મા મહાવીર પ્રભુના નિર્વાણથી ૧૦૦૦ વર્ષના ગાળામાં ૪ વખત પડેલ બાર વર્ષના દુકાલના પ્રસંગે તે તે વખતના કૃતધર મહાપુરૂષોએ મુખપાઠ ચાલ્યા આવતા આગમના સંરક્ષણ માટે કરેલ ભગીરથ પ્રયત્ન રૂ૫ આગમ-વાચનાના પ્રસંગ-કથાનકે અવાર–નવાર સંભળાવી શ્રાવિકાના હૈયામાં ઘુંટાતી હવે આગના તાત્વિક વારસાને સમૃદ્ધ રીતે જાળવણી કરનાર કોણ! એ ગુંચને જાણે-અજાણે પણ ઉકેલ રજુ કરતા. ત્રીજા-ચોથા મહિનાની આસ-પાસ જમનાબહેનને ઉપાશ્રયમાં રહેલ પ્રાચીન હસ્તલિખિત આગમોની પ્રતનું પડિહણ કરી વ્યવસ્થિતપણે પ્રમાર્જના પૂર્વક ગોઠવવાનો ભાવ જાગે, અને પૂજ્ય સાધ્વીજી મ. ની દેખરેખ તળે તે ભાવના મગનભાઈ એ પૂર્ણ કરાવી. વળી શ્રી ભગવતી સૂત્ર, શ્રી સુયગડાંગ સૂત્ર, શ્રી જીવાભિગમ સૂત્ર જેવા તાત્ત્વિક અર્થગહન આગમની વાસક્ષેપ પૂજા, બહુમાનની ભાવના જાગી, તે પણ મગનભાઈએ ગર્ભસ્થ બાલકના મને ગત ભાવોની અસરને ધ્યાનમાં રાખી ગુરૂ–મહારાજ પાસે લઈ જઈ રૂપા નાણુથી વાસક્ષેપ પૂજા કરાવી પૂરી કરાવી. પિષ વદ ૧૩ના મંગલ દિને આ યુગના આદિ તીર્થકર અઢાર કડાકડી સાગરોપમના અજ્ઞાનના અંધકારને ઉલેચનાર, શાસનની ગરિમાને ભવ્યાત્માઓના માનસમાં સર્વ પ્રથમ સ્થાપનાર શ્રી કષભદેવ પરમાત્માના નિર્વાણ દિવસને અનુલક્ષી તેઓએ સ્થાપેલ આત્મ-કલ્યાણના રાજમાર્ગ જગતના પ્રાણીઓને મેરૂ પર્વતની જેમ આધ્યાત્મિક શુદ્ધિ માટે માનદંડ રૂપ હોઈ જ્ઞાનીઓએ કરેલ મેરૂતેરસના નામાભિધાનના મર્મને યથે ચિતરૂપે વિચારમાં ગરક બનેલ જમનાબહેન ઝબકીને MURLUCHE Page #192 -------------------------------------------------------------------------- ________________ Iિો , 1 . 2018 પણ આગમન અર્થોની વ્યાખ્યાઓના સાચા માનદંડ રૂપે કોક મહાપુરૂષ જાણે આવી રહ્યા છે, તેવું કલ્પના-દશ્ય નિહાળી આનંદ-વિભેર બની જતાં. આમ જમનાબહેન એક પછી એક આવતા પર્વના વિશિષ્ટ દિવસમાં ચડીયાતા ભાવોલ્લાસ સાથે આરાધનામાં જોડાઈ જાણે કાંઈક મેળવી સમૃદ્ધ બનતા હોય તેવા ઉલ્લાસમાં અજબ રીતે પ્રસન્ન થઈ રહેતાં. થોડા સમય પછી ફાગણ માસની માસીની અઠ્ઠાઈ આવતાં ધર્મનિષ્ઠ બનેલ જમનાબહેન ગર્ભસ્થ મહાપુરૂષના પ્રભાવે જયણામાં વધુ તત્પર બન્યાં. મિથ્યાત્વના પર્વ તરીકે હોળી અંગેના લૌકિક રિવાજોને ફગવી દઈ માસીની અઠ્ઠાઈ દરમ્યાન ચૌમુખજીના દહેરે, શ્રી ચિંતામણિદાદાના દહેરે, શ્રી અષ્ટાપદજીના દહેરે, શ્રીવાસુપૂજ્ય પ્રભુના મંદિરે અવારનવાર સ્નાત્ર પૂજા ઠાઠથી ભણાવતા, અને અવિરતિ પણ દેવે શુદ્ધસમ્યકત્વના બળે શ્રીનંદીશ્વરદ્વીપમાં જઈ ચારિત્ર–મેહના આવરણને ખસેડવાના ધ્યેયથી વીતરાગ પ્રભુની જે આદર્શ ભક્તિ ભવ્ય-ઉદાત્ત પૂજા–સામગ્રી લાવી કરે છે, તે બધું ધ્યાનમાં લઈ ભવ્ય ભાલ્લાસ સાથે ધર્મનિષ્ઠ મગનભાઈનાયેગ્ય સહકારથી વિધિપૂર્વક સ્નાત્ર–મહોત્સવ કરી ભાવના ભાવતાં. હે પરમાત્મન ! આ ભીષણ સંસારમાં આપે સ્થાપેલ શાસનની આરાધના આપના વિરહે આપની પ્રતિમા અને આગના આધારે જ અમ જેવા આત્માઓ યથાશક્ય કરી શકે, જિનપૂજા તે સદ્ગુરૂએ દર્શાવેલ પદ્ધતિ પ્રમાણે યથાશક્ય કરીએ છીએ, પણ હે પ્રભો ! આગમે તે પોથીઓમાં બંધાઈને પેટી-પટારામાં છે. કેક પુણ્યવાન બાવચનિક પ્રભાવક થાય અને આ બધાં આગના નિગૂઢ ત સમજાવે ! અમારા જેવા સંસારમાં ફસેલાઓને ઉદ્ધાર કરે! એવું કંઈક થાય તે સારૂં!” આવી આવી ઘણી ભાવના અંતરના ઉમળકાથી જમનાબહેન ઘણી વાર કરતાં. મગનભાઈ પણ જમનાબહેનમાં છેલ્લા ૪૬ મહિનાથી આગમિક ભક્તિ-બહુમાનની જન્મેલ ધગશ નિહાળી ખુશ થતા અને એ સંબંધી જમનાબહેનની ભાવનાના શબ્દો સાંભળી વધુ સંતુષ્ટ થતા. આખરે મારા હૈયાની ભાવના સંયમના પંથે જવાની છે, તેમાં પ્રબળ–અંતરાય રૂપ જમનાબહેન જે આ રીતે આગમિક-ભક્તિથી ઓતપ્રેત બની રહે તો મારે માર્ગ સરળ રહે, એમ વિચારી મગનભાઈ પણ આગમની મહત્તાને બતાવનાર અનેક સ્તવને, પદ, સક્ઝા, મધુર સૂરીલા કંઠે સંભળાવી જમનાબહેનની ભાવનાને બિરદાવતા. ફાગણ માસીને છઠ્ઠ કરી પૌષધની ભાવના જમનાબહેનને થઈ, મગનભાઈ તે દર ચૌદશે પૌષધ કરતા જ ! જમનાબહેનને ઘણુ વાર પૌષધની પ્રેરણા કરેલ, પરંતુ વિરતિના પંથે Page #193 -------------------------------------------------------------------------- ________________ Dudinteel VS (6 આવવાનુ જમનાબહેન પસંદ ન કરતાં, પણુ ફાગણુ ચામાસીએ છઠ્ઠું કરી પૌષધ કરવાની વાત સાંભળી મગનભાઈ એ શુકનની ગાંઠ વાળી, કે “ જરૂર ગર્ભસ્થ જીવ ઉચ્ચકોટિના વિરતિના માર્ગને નિષ્કંટક બનાવી અનેક ભવ્યાત્માઓને ચારિત્રના પંથે લઇ જનાર પુણ્યાત્મા લાગે છે, કે જેથી સ્વતઃ ચામાસી છઠ્ઠ કરી પૌષધ લેવા ઉદ્યત બન્યાં છે, મગનભાઈ એ ખૂબ સારી રીતે જમનાબહેનની ભાવનાને પ્રાત્સાહિત કરી. જમનાબહેને ચોમાસીના છટ્ઠ કરી પૂ. સાધ્વીશ્રી સ ંયમશ્રી, પૂ. સાધ્વી ઉદ્યોતશ્રીજી આદિની નિશ્રામાં પૌષધ કરી વ્યાખ્યાન શ્રવણુ, દેવવંદન, ચૌમાસી પ્રતિક્રમણ કરી જીવનમાં કંઈક અદ્ભુત સાર–નિધાન મલ્યુ હાય તેવા સતાષની લાગણી અનુભવી. ફ્રા. સુ. ૧૫ના દિવસે સામાન્યથી પૌષધવાળાની સંખ્યા જૂજ ડાય છતાં ચૌદશના દિવસે જમનાબહેને પ્રેરણા કરી શ્રાવિકાઓને પૌષધ માટે તૈયાર કર્યાં, ભાવીયેાગે ૪૫ની સંખ્યામાં પૂનમે પૌષધ થયા. દિવસે પૂ. સાધ્વીશ્રી ઉદ્યોતશ્રી મ. ના મુખથી હોળીનું પર્વ શી રીતે થયું ? તેની આખી વાત પકથા--સંગ્રહમાંથી સાંભળી જમનાબહેનને મનમાં એમ થયુ કે– અરેરે! જગતમાં વીતરાગ પરમાત્માએ દર્શાવેલ આગમાના વ્યવસ્થિત માદન વિના જૈનેતરો અને આપણા જૈનમૂળનાં ખાલક–માલિકાએ તથા મેટેરાએ પણ ડાળીના ફટાણાનાં ગીત આદિમાં અને ધૂળેટીની ગંદી રમત વગેરેમાં કુતૂહલથી ભાગ લેતા હોય છે, કેટલાક હેાળી પ્રગટાવવા જાય છે, કેટલાક શ્રદ્ધાથી તેની ભસ્મ માથે લગાડતા હોય છે.” હું . વીતરાગ પરમાત્મા ! આગમિક જ્ઞાનના પ્રકાશને પાથરનાર પુણ્યશાળી જીવ જો જગતમાં ચેાગ્ય રીતે તત્ત્વદૃષ્ટિ સમપે તે કેવુ સારૂં થાય ! “ આ બિચારા અજ્ઞાની જીવા મિથ્યાત્વના કારમા ઉદ્દયમાં કેવા સપડાઈ ગયા છે! ’” હે પ્રભુ! આ બધાને સદ્બુદ્ધિ થાઓ ! શ્રી વીતરાગના શાસનને બધા જીવા પ્રાપ્ત કરો ! સાચી ષ્ટિ મેળવી આગમિક જ્ઞાનને પચાવી જીવનને મંગલમય બનાવા ! ” આદિ ભાવયામાં આખા દિવસ પસાર થયા, રાત્રે પણ શાસનદેવને પ્રાના કરી કે “આવા પુણ્યવાન મહાપુરૂષ હવે જો આ ધરતી પર પ્રગટે તેા પ્રભુ–શાસનની સાચી ઓળખાણુ જગતના જીવા મેળવી જીવન ધન્ય બનાવી શકે” બીજે દિવસે પાતાની પ્રેરણાથી [પુનમે પૌષધ ી ન થતા હાઈ] પૌષધ કરનારી ૪૫ બહેનોને જમનાબહેને પાતાના ઘરે આમત્રી બધાને પારણુ કરાવી શ્રીફળ અને ૧ રૂપિયા આપી જાણે પાતાની ભાવનાના અવ્યક્ત પડઘારૂપે ૪૫ આગમાના પ્રતીકરૂપ ૪૫ બહેનોને સન્માની પેાતાની જાતને ધન્ય બનાવી. ફૂગ 3.માં બી ૧૪૪ Page #194 -------------------------------------------------------------------------- ________________ 027422 ઘેાડા સમય પછી ાત્રી ઓળી આવી, તે પ્રસ ંગે પૂ. ૫. શ્રી ઉઘાતવિજયજી મ. ત્રણ ઠાણા સાથે વિહારક્રમે પધારેલ, શ્રી સંઘના આગ્રહથી તેઓ ચૈત્રી ઓળી કરાવવા રોકાયા. તેમાં પૂ. શ્રી નયવિજયજી મ. ખૂબ સારા જ્ઞાની, શાસ્ત્રીય-પદાર્થની સમજુતી આપનાર હતા. જમનાબહેન સ્વામીનાથની સાથે નવપદ્મની એળી તે। દર વખત કરતાં, પણ આ વખત વિધિપૂર્વક અને વણુ પ્રમાણે ધાન્ય—એક જ દ્રવ્ય વાપરવાના અભિગ્રહ સાથે નવપદજીની આળી આરાધવા ભાવના જાગી. તેમાં પૂ. નયવિજયજી મ. ના નવપદજીની ઓળીની ત્રણ દિવસ પૂર્વનાં વ્યાખ્યાનેાથી જમનાબહેન ખૂબ પ્રભાવિત અન્યાં, સુ. ૭ થી ઓળીની આરાધના શરૂ થઈ. સ.ધ્વીશ્રી ઉદ્યોતશ્રી મ. જમનાબહેનની ભાવનાને પારખી તેમની ઉદ્દાત્ત ભાવનાને ખૂબ સારી ઉત્તેજના આપવા પૂર્વક ધર્મક્રિયાઓનુ અદ્ભુત રહસ્ય વારંવાર સમજાવતાં. મીજી અનેક શ્રાવિકાએની અપેક્ષાએ જમનાબહેન આ વખતે જ ક્રિયા સહિત એળીમાં જોડાયા છતાં તેની મંગળ ભાવના, ધીરગંભીર પ્રકૃતિ અને ગભસ્થ બાળકની ઉદાત્ત પુણ્ય-પ્રતિભાથી વગર કહ્યે પણ સઘળી શ્રાવિકાઓનાં અગ્રસર નાયક બન્યાં, સહુએ જમનાબહેનની નિશ્રામાં આરાધના કરવાનું નકકી કર્યું.. રાત્રિસંથારા ઉપાશ્રયમાં જ રાખી સવારે ૪ વાગ્યાથી ક્રિયાની શરૂઆત જમનાબહેન ઉમંગભેર કરતાં-કરાવતાં. જે દિવસે જે પદ્મ હાય તેના કાઉસગ્ગ ઉભા ઉભા કરી મંઢ–સ્વરે યાગ્ય સમયે રાઇપ્રતિક્રમણુ કરી પડિલેહણુ કરી દેવવંદન કરતાં. પછી દહેરાસરે જઈ વીતરાગપ્રભુનું ભક્તિપૂર્વક ચૈત્યવ ંદન કરી શ્રી નવપદ્મ-સિદ્ધચક્રજીની ત્રિગડામાં સ્થાપના કરી નવપદના જુદા જુદા વિશિષ્ટ ભાવવાહી અથ— ગંભીર દુહા ખેલવા સાથે પ્રદક્ષિણા પૂર્ણાંક વાસક્ષેપ પૂજા કરતાં. પછી નવપદમાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ પ્રથમપદમાં બિરાજમાન શ્રી અરિહંત પરમાત્માની વિશિષ્ટ ભક્તિરૂપે નવપદની આરાધનાથી સુર્યેાગ્ય આત્મિક—મળની કેળવણીના શુભ–આશયથી શ્રી અજિતનાથપ્રભુ (ચૌમુખજી)ના દહેરામાં મૂળનાયક પ્રભુ અને જુદા જુદા ગભારા સમક્ષ નવ ચૈત્યવંદન દરમ્યાન ભાવવાહી અતરવેદનાને વ્યક્ત કરતાં પૂર્વાચાકૃત પૂજાની ઢાળેા–સ્તવના આદિથી આન ંદ–વિભાર બનતા. કયારેક અનુકૂળ સમયે શ્રી શાંતિનાથ પ્રભુના દહેરે, શ્રી અષ્ટાપદજીના દહેરે, ત્ર જી આ. જી.-૧૯ ૧૪૫ Page #195 -------------------------------------------------------------------------- ________________ SƏHVVZEMRE શ્રી ચિંતામણિ દાદાને દહેરે, ક્યારેક અંતિસરીયા દરવાજે માણેક શેઠાણુએ બંધાવેલ શ્રી નેમિનાથ પ્રભુના દહેરે, એમ જુદા જુદા દહેરાસરોએ જઈ ભક્તિભાવપૂર્વક શ્રી નવપદની આરાધનાથી અંતરને ભીંજવી–વીતરાગ પરમાત્માની અપૂર્વ ભક્તિબળે વર્તમાન વિષમ-કળિકાળના પંજામાં ફસાયેલ આરાધક–પુણ્યાત્માઓને તાત્વિક–દષ્ટિની પ્રાપ્તિ અને ગ્ય આગમિક–પદાર્થોનું અવગાહન કરી સન્માર્ગની પ્રાપ્તિ કરાવનાર કેક પુણ્યશાળી મહાનુભાવ શ્રી સંઘને અધિનાયક બને, એ ભાવના મૂકરૂપે પણ વ્યક્ત કરતાં. શ્રી નવપદની આરાધના દરમ્યાન ત્રીજા આચાર્યપદની આરાધના વખતે જમનાબહેને વર્તમાનકાળે શાસનની ધુરાને આગમિક-જ્ઞાનની ગંભીરતા અને શ્રુતજ્ઞાનની વિશિષ્ટ પરિણતિબળે પ્રવચનિક પ્રભાવક તરીકે રહી શકે તેવા મહાપુરૂષ વર્તમાનકાળના જીવોને સુંદર માર્ગદર્શન આપે તેવી ભાવના ખૂબ ભાવી. એ જ પ્રમાણે સાતમા દિવસની આરાધના પ્રસંગે સૂર્ય, ચંદ્ર, રત્નમણિ આદિના તેથી પણ વધુ કિંમતી ઉપયોગી શ્રુતજ્ઞાન રૂપ તને ઝળહળતી બનાવનાર કોક મહાપુરૂષ હવે આ જગતમાં પ્રભુશાસનને જલદી અજવાળે એવી મંગલ ભાવના ભાવી સમ્યગદષ્ટિ શાસનદેવને શાસનની ઉજજવળ યશગાથા વિસ્તારવા ધ્યાન આપવા માટેની વિનંતિ કરી. છેલ્લા દિવસે પાંચઝાડ મુનિ સાથે આ યુગની આદિમાં શ્રી શત્રુંજય પર્વત પર સર્વપ્રથમ મોક્ષે પધારનાર શ્રી પુંડરીક ગણધર ભગવંતના મુક્તિગમનની સાથે નવપદની આરાધનાથી નિબિડ-નિકાચિત કર્મોને તેડી શકવાની વિશિષ્ટ શક્તિને કેળવી આરાધના માટે નડી રહેલા અંતરાયકર્મ, મેહનીયકર્મ આદિના પશમ માટે અપૂર્વ મનોબળ કેળવ્યું. સાતમે મહીને શરૂ થયે અને ગર્ભસ્થ જીવના વિશિષ્ટ આરાધક-અધ્યવસાયની અસર જમનાબહેનને થવા માંડી. મગનભાઈની જેમ જમનાબહેન પણ ઉપાશ્રયમાં બહેનેને ભેગી કરી જાણે કંઈ ઉંડી તાત્વિક વસ્તુ ચર્ચતાં હોય તેવી ગંભીરતાથી શ્રુતજ્ઞાનની, તેની પ્રભાવના કરાવનારા મહાપુરૂષેની, શાસનના ધુરંધર આઠ પ્રભાવકોની અને વર્તમાનકાળે આગમની હસ્તલિખિત પ્રતે જ્ઞાનભંડારોમાં અ–પડિલેહણ સ્થિતિમાં કેવી પડી રહી છે? તેને ખ્યાલ આપી આ બધાનો સરખી રીતે જીર્ણોદ્ધાર કરાવી શકાય તેવી મંગળ ભાવના વ્યક્ત કરતાં. પ્રભાવક ચરિત્ર, પટ્ટાવલી સમુચ્ચય આદિ ગ્રંથમાંથી આગમની ભક્તિ કરનારા મહાપુરૂષોની વાત સાંભળવાની જિજ્ઞાસા પૂ. સાધ્વીજી મ. પાસેથી તથા શ્રી મગનભાઈ પાસેથી અવાર નવાર પૂરી કરતાં. તે સાંભળી “અહો ! આ મહાપુરૂષએ તે તે પ્રસંગે ભવ્યને પરમાધાર–સ્વરૂપ (આ) Bગ દરમાં Page #196 -------------------------------------------------------------------------- ________________ Belum જિનાગમોની સુરક્ષા માટે કેવા ભગીરથ પ્રયત્નો કર્યા !” આદિ હાર્દિકે ઉલ્લાસથી અનુમોદના કરી અને સંતોષ અનુભવતાં. એમ કરતાં વૈશાખ મહિને શરૂ થયે, અખાત્રીજના મંગળદિને પરમાત્મા યુગાદિપ્રભુએ શ્રેયાંસકુમાર દ્વારા આ ભરતક્ષેત્રમાં પ્રારંભ કરાવેલ દાન ધર્મની વાતના આધારે, એવી વિચાર સરણિ પર ચઢતા કે સુપાત્ર દાનની જેમ જ્ઞાનદાન પણ અપૂર્વકેટિનું ભવ્ય માટે તરવાનું સાધન છે, એટલું જ નહીં પણ અપેક્ષાએ વિચારીએ તે જ્ઞાનદાન સિવાય બાકીના દાન આત્મકલ્યાણ સાથે સીધો સંબંધવાળા નથી, તેથી એવા કેઈ મહાનુભાવ જલ્દી પ્રકટે કે જે કાળબળે ઝાંખી પડેલ શ્રુતજ્ઞાનની પરંપરામાં વિશિષ્ટ રીતે પ્રાણ પૂરી અનાદિકાલીન ભવ-વાસનાના મૂળ ઉખેડવાની શક્તિ આગમિક-જ્ઞાનના અપૂર્વ તેજથી ભવ્ય-જીને સમર્પે. . આવી આવી ઉદાત્ત ભાવનાઓથી અક્ષયતૃતીયાના પનોતા–પર્વની ઉલ્લાસભેર આરાધના કરી. - આ દરમ્યાન પૂ. ચરિત્રનાયકશ્રીની કચેથી પેઢીએ થયેલા ધર્મપુરૂષ શેઠશ્રી ભવાનીદાસ જીવણભાઈ ગાંધીની મંગલ સ્મૃતિ-અર્થે પૂ ચરિત્રનાયકશ્રીના કુટુંબીજને તરફથી પૂ. ચરિત્ર નાયકશ્રીનું જન્મસ્થળની પડખે જ શ્રી. મી. ગુ. ઉપાશ્રયને અડીને શ્રી વાસુપૂજ્ય પ્રભુનું નાનું પણ દેવવિમાન જેવું સુંદર, શિલ્પકલા–સમૃદ્ધ જિનાલય બંધાવેલ, તેની પ્રતિષ્ઠા તથા ૫. ચરિત્રનાયકશ્રીના ઘરની સામે જ વિશાપોરવાડેએ બંધાવેલ શ્રી અજિતનાથ પ્રભુના ચૌમુખ જિનાલયની પ્રતિષ્ઠા અંગે ચૈત્ર વદ ૧૩ થી અષ્ટાહિકા મહોત્સવ શરૂ થયેલ, જેમાં મંગલકુંભ-સ્થાપના, જવારાપણુ, નવગ્રહપૂજનાદિ, શાંતિસ્નાત્ર આદિ માંગલિક પ્રસંગે જમનાબહેને ઉમંગભેર લહાવો લીધેલ, વિવિધ મંગળગીત ગાઈ વીતરાગ–પ્રભુના શાસનની પ્રભાવના થાય તેવી અંતરંગ ભાવનાઓની સુષમામાં ઉમંગભેર મહોત્સવના વિવિધ કાર્યક્રમમાં થતા શારીરિક-શ્રમની પણ પરવા કરી ન હતી. પૂ. ચરિત્ર-નાયકશ્રીના જન્મથી બરાબર ૮૪ દિવસ અગાઉ વિ. સં. ૧૯૩૧ વૈ. સુ. ૬ના મંગળ દિવસે પૂજ્ય ચરિત્રનાયકશ્રીના કુટુંબીજનોએ ખૂબ જ ઉમંગભેર શ્રી વાસુપૂજ્ય પ્રભુનું બિંબ પિતૃક જિનાલયમાં પધરાવ્યું, તેમાં જમનાબહેને આનંદપૂર્વક ભાગ લીધેલ અને શ્રી અજિતનાથ પ્રભુના દહેરાસરે પણ તે જ દિવસે મંગળ પ્રતિષ્ઠા-પ્રસંગમાં ચઢતે પરિણામે ભાગ લઈ જમનાબહેને ગર્ભસ્થ બાળકની મંગળ-ભાવનાના પરચાને સક્રિય સ્વરૂપ આપ્યું. * લેકોક્તિ પ્રમાણે વિશાપરવાનું બંધાવેલ આ દહેરાસર છે, જો કે આજે કપડવંજમાં વિશાપોરવાડ જ્ઞાતિને કોઈ જૈનધર્મ પાળતો નથી–એ કાળની બલિહારી છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ક UŽVEENURE, * પ્રતિષ્ઠા-મહત્સવ પત્યા પછી સુ. ૮ના પ્રતિક્રમણ પછી પૂ. સાધ્વીજી મ. સાથે શાસનના પ્રાણસમા આગમોની પુનિત-પ્રભાવકતાની વિચારણા પ્રસંગે જાણવા મળ્યું કે આ પવિત્ર આગમની રચનાની પુણ્યતિથિ વિ. . ૧૧ ની છે, તે દિવસે ચરમતીર્થ કર પ્રભુ મહાવીર પરમાત્માએ શાસનની સ્થાપના કરી અને ગણધરે દ્વારા દ્વાદશાંગીની રચના કરી.”, આ વાત સાંભળી જમનાબહેનને કોણ જાણે કેમ! એકેક દિવસની પવિત્ર-મહત્તાને ધ્યાનમાં લઈ તેનું આરાધન કરવા ઉમંગ જાગેલ. પિતાના સ્વામીનાથને વાત કરી વૈ. સુ. ૧૦ પ્રભુ મહાવીર ભગવંતના કેવળજ્ઞાન દિવસ તરીકે પવિત્ર માની તે દિને આંબિલ કરી બૈ. સુ. ૧૧ શાસનની સ્થાપના દિને ઉપવાસ કરી પ્રભુ મહાવીર પરમાત્માની અછદ્રવ્યથી ભાવપૂર્વક પૂજા કરી સ્નાત્ર ભણાવી સુંદર અંગરચના સ્વહસ્તે કરી “વિષમ-કળિકાળમાં શાસનને વારસો પ્રભુ મહાવીરે કે સુંદર આપ્યો છે! આગમને ખજાનો કે અણમોલ છે!” વગેરે ઉદાત્ત-વિચારોથી પરમાત્મા પ્રતિ કૃતજ્ઞતા ભાવ યત્કિંચિત્ વ્યક્ત કર્યાને સંતોષ માન્ય. મગનભાઈને સાથે લઈ વિહારક્રમે પધારેલ પૂ. મુનિશ્રી પ્રકાશવિજયજી મ. પાસે જઈ આગમની હસ્તલિખિત પ્રતિઓનું સોનેરી રૂપેરી મુદ્રાઓથી પૂજન કરી બહુમાન પૂર્વક જ્ઞાનભક્તિ કરી. પૂ. સાધ્વીજી મ. પાસે જઈ બપોરના સમયે અગિયાર ગણધરના ફેટને પધરાવી અગિયાર ગણધરના દેવવંદન ઉલ્લાસભેર કર્યા. સાંજના પૌષધ લઈ પ્રતિકમણમાં શ્રી વજસ્વામીજીની અદ્ભુત સજઝાય સાંભળી પ્રતિક્રમણ પછી સંથારાપોરસી પૂર્વે જમનાબહેન શ્રી વજસ્વામીજીના નાની બાલ્યાવસ્થામાં પણ અદ્ભુત સંયમી-જીવનની વિચારણામાં ખોવાઈ ગયાં. આવા મહાપુરૂષોની આજે ખરેખર જરૂર છે, હે પ્રભુ ! આજે આગમને પેટી-પટારામાંથી બહાર કાઢી ગ્ય અધિકારીઓના હાથમાં પહોંચાડનાર કે'ક પુણ્યવાન મહાપુરૂષ જન્મે તે શાસનને ઉદ્યોત ખૂબ ફેલાય. !!!” - સંથારપારસી ભણાવ્યા પછી સંથારામાં સુવા છતાં ઉદાર-વિચારધારામાં ઉંઘ જલ્દી ન આવી અને આવી તે ક્યારે આવી! તે ખબર ન રહી અને મધ્યરાત્રે જાણે મધમનિદ્રાએ જમનાબહેનને કોક ઢળીને કહેતું હોય કે “બહેન ! શાને આટલી ચિંતા કરે છે ? તેવું મહામૂલું રત્ન તમારી કુક્ષિમાં જ છે, તે (અ) ગઈ માં # ૧૪૮ Bદ્ધા ૨ ક. Page #198 -------------------------------------------------------------------------- ________________ DA DUBEN શાસનનું અદ્વિતીય અણુમેાલ રત્ન થશે! તમારી ભાવનાને સાકાર કરે તેવા આગમેાના સમ વ્યાખ્યાતા તમારા કૂખથી જન્મેલ મહાપુરૂષ થશે.” આવા ભાસ થયા. જમનાબહેન ઝબકીને જાગી ગયા, આસપાસ ક ંઇ ન દેખાયું–સ્વપ્ન હતુ` કે સાચું!' મને શા ભાસ થયા ! થોડીવારે ફરી જમનાબહેન શાંતિથી નવકાર ગણી સૂઈ ગયાં. પણ આ ભાસ થયા પછી જમનાબહેનને વારંવાર આગમાના પ્રભાવક કો'ક મહાપુરૂષ થાય, જલ્દી થાય, થશે કે નહીં ! આદિ જે અજ પેા હતેા તે શમી ગયા જો કે જમનાબહેનને પગતળે રેલા આવવાની જેમ પોતાનેા પુત્ર સંસાર છેડી • સાધુપણું લે તે રૂચ્યું નહી', મેાહના ઉદયની કારમી અસર જરા તેમને ગૂંચવતી રહી, પણ એકદર આગમાના સંબંધમાં કો'ક મહાપુરૂષ હવે આ સંસારમાં પ્રગટ થવાની સભાવનાથી જમનાબહેન આંતરિક રીતે પ્રસન્ન થયાં. આ પછી જમનાબહેન લગભગ આઠમા મહિના આવતા હાઇ પ્રવૃત્તિની દૃષ્ટિએ ધર્મીમાં જરા મંદ પડચાં, પણ આંતરિક વિચારધારામાં– વિષમકાળ જિનબિંબ જિનાગમ ભવિષ્યકુ આધારા” “મેાહનું ઝેર નિવારણુ મણિસમ તુજ આગમ તુજ બિભજી’ સુષમાથી દુઃષમા મારે અવસર પુણ્યનિધાનજી” ખિમાવિજય જિનબિંબ સદાગમ પામ્યા પુણ્યનિધાનજી’ આદિ સ્તવનાની કડીએ મગજમાં ખૂબ ગુજતી રહેતી હાઇ પ્રભુશાસનના અદ્વિતીય મહિમાને ચમકાવનાર કો'ક મહાપુરૂષ હવે જાણે જગતમાં પ્રગટવાની તૈયારીમાં છે, તેના આનદની સાથે અવસરે અવસરે આગમાનું બહુમાન –ભક્તિ–વિનય કરવા—કરાવવાના ભવ્ય મનારથા થતા. મગનભાઈ તે મનોરથાની પાછળ રહેલ ઉમંગને પારખી યથાયેાગ્ય રીતે પૂરા કરવા સક્રિય પણ અનતા. પરિશિષ્ટ પ` અને હિમવત થેરાવલીના ભાષાંતરમાંથી પ્રભુ મહાવીર દેવ Ч ર ત્ર ન ૧૪૯ સ Page #199 -------------------------------------------------------------------------- ________________ KAS RAŠTELRS પરમાત્માના નિર્વાણ પછી ૧૦૦૦ વર્ષના ગાળામાં ત્રાટકેલા ભીષણ બારવષય દુષ્કાળેથી વેરવિખેર થવા પામેલ આગમિક વારસાને સુરક્ષિત રાખવા પુનિત-નામધેય ગીતાર્થ–મહાપુરૂષોએ કરેલ ભગીરથ પ્રયત્નના ફળરૂપે છે વાચનાઓ થયાની વાત જમનાબહેન મગનભાઈ પાસે વારંવાર વાંચી સંભળાવવાનો આગ્રહ કરતાં. મગનભાઈ પણ જમનાબહેનની આગમિક તીવ્રરૂચિ ઉપજવા પાછળ ગર્ભસ્થ જીવની ઉદાત્ત ભાવનાઓને કારણભૂત માની ઉમંગભેર સુંદર રેચક શબ્દોમાં અવારનવાર તેવા પ્રસંગે સંભળાવતા, જે સાંભળી જમનાબહેન ખૂબ પ્રસન્ન થતાં. કાળક્રમે ગર્ભસ્થ–બાળકની ઉદાત્ત પુણ્યપ્રકૃતિબળે મગનભાઈને પાઘડીઓના વેપારમાં અને નાણાંની ધીરધારમાં થતી વ્યાજની આવકમાં તથા ઈજજત આબરૂમાં અતકિત વધારો થવા લાગે. જેઠ મહિનાની સુ. ૩ ના રોજ પૂ. ઝવેરસાગરજી મ.ને પત્ર મગનભાઈને મળે. જેમાં તેઓના અનેક આગમિક પ્રશ્નોના સમાધાન સાથે વર્તમાનકાળે આગમિકજ્ઞાનની અલ્પતા થવાથી તાત્વિક વિચાર–સરણિ શ્રી સંઘમાં નિસ્તેજ થવા માંડી છે, તે અંગે ઉલ્લેખ હતો. “સાથે સાથે પુણ્યવાન વ્યક્તિના જન્મના ભણકારાની તેમાંધ હતી, તેના કારણ તરીકે વિક્રમની ૧૯૩૧ ની સાલ, ગુરૂ-શનિ-મંગળના વિશિષ્ટ કેન્દ્રીયગ અને શુભ ગ્રહોના અંશાત્મગની વાત જણાવેલ જે ઉપરથી શાસનને અદ્વિતીય પ્રભાવ વધારનાર કોક પુણ્યાત્માના જન્મની સંભાવના જણવેલ. વધુમાં જણાવેલ કે પૂ. આ. શ્રી. અભયદેવસૂરીશ્વર પ્રણીત શ્રી આગમ-અષ્ટોત્તરી ગ્રંથ મળે તે મેળવીને સામાયિકમાં વાંચશે.” પૂ. રસાગરજી મ.ના પરિચયથી દઢ શાસનાનુરાગી બનેલ મગનભાઈએ પૂ. ગુરૂદેવના વચનોને શકુનની ગ્રંથિ તરીકે હત્યામાં અંકિત કરી શ્રી આગમ અષ્ટોનરી ગ્રંથ ભંડારમાંથી શોધી કાઢો, પ્રાચીન હસ્તલિખિત તેની પ્રત વિ. સં. ૧૬૫૫ ની ટૂંકા-ટબાવાળી મેળવી ખૂબ રાજી થયા. એ ગાળામાં વિહારકમે પધારેલા અને શ્રી સંઘના આગ્રહથી માસું બિરાજમાન થયેલા પૂ. ઉદ્યોતવિજયજી મ. (આદિ ઠા. ત્રણ)નો સંપર્ક સાધી પૂ. ગુરૂદેવની આજ્ઞા પ્રમાણે સામાયિક લઈ જ્ઞાની–ગુરૂના મુખથી પાઠ લેવારૂપે અર્થની ધારણા કરી. જમનાબહેનને પણ ઘરે સામાયિક લેવડાવી જે. સુ. ૧૩ થી જેઠ વદ ૫ના ગાળામાં શ્રી આગમઅષ્ટોત્તરી ગ્રંથ આખે ટબા–અર્થની સમજુતી સાથે સંભળાવ્યું. જમનાબહેન તો આ સાંભળી ખૂબ જ પ્રમુદિત બન્યા. આ ગભIS 1 ) રઈ Page #200 -------------------------------------------------------------------------- ________________ ABDIVU જેઠ વદ ૮ ના પ્રતિકમણ પછી રાત્રે શુભ વિચારણા કરતાં સઘળા આગમના નિચંદ રૂપ ટૂંકાણમાં આખી દ્વાદશાંગીને પરિચય જેમાં છે તેવા શ્રી નંદીસૂત્ર મૂળી (ચૂલિકા સૂત્ર) સાંભળવાની જિજ્ઞાસા થઈ મગનભાઈએ પૂ. શ્રી ઉદ્યોતવિજયજી મ. ને વાત કરી, પૂ. શ્રી ઉદ્યોત વિજયજી મ. શ્રીએ શ્રી નંદીસૂત્રના સાત આયંબિલ કરેલ પણ વ્યાખ્યાશક્તિ માટે ક્ષોપશમ ન હતું, તેથી મૂળ તેઓ વાંચતા અને પૂ. નયવિજયજી મ. તેને ટૂંક ભાવાર્થ કહેતા. આ રીતે જેઠ વદ ૧૦ થી અષાડ સુ. ૧૦ સુધીના દિવસેમાં ૭૦૦ ગાથાનું મહામાંગલિક શ્રી નંદીસૂત્ર આખું અર્થ સાથે જમનાબહેને મગનભાઈ સાથે સામાયિક લઈ બરે ૩ થી ૪ના ગાળામાં સાંભળ્યું, પરિણામે ખૂબ ઉલ્લાસ થ. - ત્રણ દિવસ પછી ચોમાસી ચૌદશ આવી, કુટુંબીઓને ઈન્કાર છતાં મગનભાઈની હાર્દિક મૂક સંમતિ હેઈ જમનાબહેને ગર્ભસ્થ પુણ્યાત્માની મંગળભાવનાથી પ્રેરિત બની ચૌમાસીને છઠ્ઠ કરી બે દિવસનો પૌષધ કર્યો. ચીમાસી દેવવંદન કર્યા. ૨૪ તીર્થંકર પરમાત્માના દેવવંદનમાં મેહના સંસ્કારોને સમૂળનાશ કરવા માટેની પ્રેરણાનાં અમૃત જમનાબહેન કલ્પનાથી મેળવતાં રહ્યાં અને ઉલ્લાસની લાગણી અનુભવી “મેહના ક્ષપશમની વિશિષ્ટ ભૂમિકાએ લઈ જનારા વીતરાગ પ્રભુનાં આગમે ક્ષાયિકભાવે મેહને ખસેડનારાં બને છે, માટે આ કાળમાં હકીકતમાં શ્રુતજ્ઞાનની ભક્તિ-ઉપાસના જીવનશુદ્ધિ માટે ખૂબ જરૂરી છે.” આ વાતને મૂર્ત સ્વરૂપ આપનાર પુણ્યવાન જીવની માતા બનવાનું સૌભાગ્ય કદાચ મને મળે તેમ છે, એવી ખાત્રી વૃષભનું સ્વપ્ન, ગર્ભમાં બાળકના આવ્યા પછી પિતાની ઉત્તરોત્તર ચઢતી ધર્મની ભાવના, તેવા વિશિષ્ટ દોહદ, આગમની ભક્તિ કરવા માટેના વિવિધ મનેર આદિથી જમનાબહેનને થયેલી. ચીમાસીની મંગળ-આરાધના ઉમંગભેર કર્યા પછી શરીર જરા શિથિલ બન્યું. ઉલટીઓ અને ઉબકા વધુ આવવા લાગ્યા, પણ શ્રીનવકાર મહામંત્રનો જાપ અને સમકિતના સડસઠ બેલની સજઝાય તથા પં-રૂપવિજયજી મ. કૃત પિસ્તાલીશ આગમની માટીપૂ ના સ્વાધ્યાયમાં મન પરોવી જમનાબહેન શારીરિક-પીડાઓને શમાવવા લૌકિક દેશી ઉપચારોની વધુ પડતી તમન્ના રાખ્યા વિના ખૂબ જ પ્રસન્નતાથી પરિસ્થિતિને અનુરૂપ બની રહ્યાં. મગનભાઈ પણ અવસરેચિત નવમા મહિને ગર્ભની પરિપકવ અવસ્થાને કારણે તેમજ શારીરિક-બંધારણની દષ્ટિએ થતા ફેરફારોને દેશી વૈદ્યરાજની સલાહ પ્રમાણે પારખી યથાગ્ય જીવન ચાલી ૧૫ Page #201 -------------------------------------------------------------------------- ________________ S UNTEURS દેશી ઘરગથુ વારસાગત ઘરડાં–ડોશીમાના વૈદાની પ્રામાણિક રીત પ્રમાણે ગ્ય સારવારમાં દત્તચિત્ત બન્યા. પિતાના રોજિંદા ધાર્મિક-જીવનમાં કિયાઓની આચરણમાં પસાર થતા પાંચથી-છ કલાક અને વ્યાપારાદિમાં જતા ત્રણથી ચાર કલાકને ગૌણ કરી ઉત્તમ–મહાસ્વપ્નથી સૂચિત ગર્ભસ્થ મહાપુરૂષની મહત્તાને ધ્યાનમાં રાખી સમયસૂચકતા વાપરી ઘરે સામાયિક કરી ધાર્મિક વાંચન કરતા. અવસરે જમનાબહેનની ધર્મશ્રવણની ઈચ્છા પૂરી કરતા. વ્યાપારાદિ કામ પણ ગૌણ બનાવેલ, ઘરે જ બધું પતાવી દેતા, તેમ છતાં ગર્ભસ્થ મહાપુરૂષના પ્રતાપે પુણ્યના ઉદયાનુસાર દુકાન ન ખેલવા છતાં ઘરબેઠાં મગનભાઈને ધાર્યા કરતાં વધુ પ્રાપ્તિ થવા પામેલ. આ રીતે અષાડવદના દિવસે પસાર થઈ રહ્યા. શરીરશાસ્ત્ર અને પ્રસૂતિશાસ્ત્રની દષ્ટિએ નવમા મહિનાના કારણે જમનાબહેનની પ્રકૃતિ . સામાન્ય રીતે જેવી અને જેટલી કથળવી જોઈએ, તેટલી ગર્ભસ્થ મહાપુરૂષના પુણ્યપ્રતાપે તેમજ ગર્ભસ્થ બાળકની ઉદાત્ત પ્રકૃતિથી થવા પામેલ ધર્મ-મરશે અને તેની ક્રિયાઓની આચરણાઓના બળે બગડેલ નહીં. આ વાત સંબંધી, સગા-વહાલાં, આડશીપાડોશીઓના ધ્યાન પર આવેલ, તેથી પણ જમનાબહેનનું ગર્ભસ્થ બાળકની અનુમાનિત મહાપુરુષની જનેતા તરીકેનું સંભવિત સન્માન બધાના હૈયામાં વસી રહ્યું. વ્યવહારૂદષ્ટિએ બધાને આશ્ચર્ય થતું, તેમાં પણ હૈયામાં ધર્મના સંસ્કાર ઉડે સુધી નહીં વસેલાના મુખથી એવું પણ બલાતું કે “હું ! નવ મહિને અને પુરા દિવસ થવા આવ્યા તેય પાંચમા-છઠ્ઠા મહિનામાં પણ લક્ષણ કે શરીરમાં થતા ફેરફારો ઉબકા, અરૂચિ, કટિફૂલ આદિ પ્રસૂતિકાળ સાથે સંકળાયેલાં દરદો નથી! ભારે કહેવાય ! કંઈ ગોટાળો તે નહીં હોય ને! ગર્ભ જામ નહીં થઈ ગયું હોય ને?” આમ તો આપણે જોઈએ છીએ કે–પ્રથમના બે મહિનાની તે કંઈ સમજણ ન પડે, પણ ત્રીજે મહિને ગર્ભસ્થ–બાળકના શરીરનું બંધારણ ગોઠવાઈ જાય છે, ત્યારથી મોટે ભાગે માસિક ધર્મ બંધ થવું, મહેમાં પાછું વળવું, અન્નની રૂચિને ઘટાડે, ઉલટી જેવી મુંઝવણ, ખટાશવાળા પદાર્થો તરફની રૂચિ આદિ વરતાવવા લાગે છે. ચેાથે મહિને શરીરમાં ભારેપણું અનુભવાય છે, પાંચમે મહિને શરીરની કૃશતા થવા માંડે છે, છટ્ઠ મહિને શરીરના રૂપરંગમાં ઝંખાશ આવવા લાગે છે. અને સાતમે મહિને તે ગર્ભિણીબાઈ કંઈ કામકાજ ન કરે તે પણ અત્યંત થાક અનુભવે છે. _ _ Page #202 -------------------------------------------------------------------------- ________________ રિલી),000ની પણ અજબ વાત છે કે જમનાબહેન ને ઠેઠ નવમા મહિને જાય છે, છતાં હજી પૂજા કરે છે, સામાયિક–પ્રતિક્રમણ કરવા જાય છે, આઠમ-ચૌદશ ઉપવાસ-આંબિલ આદિ કરે છે, શરીરમાં કંઈ લાનિ–ફીકાશ કે થાક વગેરે વતત નથી ! શું કારણ હશે? ગર્ભના બદલે કંઈ નવું તૂત તે પિટમાં નહીં થયું હોય !” આદિ–આદિ શંકા-કુશંકાઓના વમળમાં જમનાબહેનને તથા મગનભાઈને ફસાવવા અજ્ઞાન-મૂઢ સગાંવહાલાં મથતાં, પણ ભગત તરીકે વિખ્યાત અને ધર્મક્રિયાથી સુગ્ય વિવેક બુદ્ધિના પગથારે ઉભેલ મગનભાઈ અને ગર્ભસ્થ જીવના પુણ્ય-પ્રતાપે ઉદાત્ત સાત્ત્વિક પ્રકૃતિનાં બની ગયેલ જમનાબહેન એવા ઠંડા મિજાજથી. કહેતા કે-“શા માટે ચિંતા કરે છે? આપણું જેવા કર્મ હશે–તેવું બનશે ! ધર્મની ક્રિયાઓની ભૂમિકા પર આવ્યા પછી શીદને ચિંતા કરવી ! શાસનદેવ સહુ સારું કરશે” નવમા મહિનાના કારણે પ્રસવકાળ નજીક જાણી મગનભાઈએ કુલ-વૃદ્ધાઓની અને કરેલ બુદ્ધિની સૂતિકાકર્મ-કરાવનારી પરિચારિકાઓની ખાનગી સલાહ લીધેલી, તેઓએ કહેલ કે “કેક પુણ્યવાન જીવ ગર્ભમાં આવે તે તેની માતાને દુન્યવી રિવાજ પ્રમાણે શારીરિક અસરે કે ફેરફાર ન થાય, તેવું પણ જાણવા મળ્યું છે.” આ વાત જાણી લોકેની યતા તદ્વા વાતથી મગનભાઈના માનસમાં ઘેરાયેલું, વાદળ વિખરાઈ ગયું અને ધર્મપ્રભાવે સહુ સારૂં થશે એ ભાવ સુદઢ થયે. * * पाशिनु सबका ૧૫૩ બી. જી. ૨૦ Page #203 -------------------------------------------------------------------------- ________________ * SERÁMÖVZEELER જામ -. -.-= - વર્ધમાન સ્વામિને નમઃ પ્રકરણ-૪ ચરિત્રનાયકશ્રીના જન્મ અને આનંદ-વધામણું હકીકતમાં પુણ્યવાન ઉદાત્ત સાત્વિક પ્રકૃતિના-મહાપુરૂષ તે તે ક્ષેત્રના વિશિષ્ટ પુષ્યબળે જ્યારે વ્ય આત્મશક્તિના વિકાસના પગથારે સ્વ-પરનું અચૂક કલ્યાણ સાધી શકવાની ભૂમિકાએ જન્મતા હોય છે, ત્યારે મેહના કારમા–સંસ્કારની ઘેલછાને હઠાવી વિશિષ્ટ કર્તવ્યનિષ્ઠા, લયજાગૃતિ આદિ સાત્ત્વિક જીવન-શક્તિબીજોની વાવણી માટે ફલદ્રપ-ભૂમિકાના સંપાદન માટે કુદરતી પરિબળે પણ સાહજિક રીતે ક્રિયાશીલ બનતા હોય છે. પરિણામે સામાન્ય માનવીઓની બુદ્ધિમાં ન ઉતરે તેવું કંઈક અનુભવાતું હોય છે. એટલે પૃ. ચરિત્રનાયકશ્રી જ્યારે જયા ત્યારની સામાન્યથી સ્થિતિ એવી હતી કે-- વિષમ–ષમ આરાના અનિષ્ટતમ પ્રભાવના ફેલાવાથી તરણું--તારણહાર પૂજ્યતમ શ્રીજિનઆગમની તાત્વિક–દષ્ટિથી આરાધ્ય તરીકેની ઉપેક્ષા, શિથિલાચાર છંદતા. દુન્યવી માન-પાન અને સાધુપણાને કલંકરૂપ જનરંજનાથે અહંભાવ પિષવા માટે અમર્યાદિતરૂપે કરાયેલ મંત્ર, યંત્ર, તંત્ર, ચિકિત્સા, જતિષ આદિ જ્ઞાનના અણસમજભર્યા દુરૂપયોગને કારણે નિસજપ્રાયઃ બનેલી શ્રમણ સંસ્થાના કારણે આગમિક-જ્ઞાનની પરંપરા ચારિત્રની નબળી મર્યાદાથી છિન્નભિન્ન બનેલ. કેટલાક શાસનાનુરાગીઓએ કિયા-ઉદ્ધાર કરી સંવેગી શાખારૂપ શાસનનો મૂળમાર્ગ ચારિત્રશુદ્ધિનો ટકાવી રાખ્યો, પણ તેમ કરવા જતાં આગમિક-જ્ઞાનની પરંપરાને વારસો જતે ૧૫૪ Page #204 -------------------------------------------------------------------------- ________________ સિટિ છે. 20 શ્રીજી કરે પડ્યો, તે તે મંજુર રાખીને પણ શાસનની મૂળભિત્તિ સ્વરૂપ આચાર માગ કે જે ખૂબ જ પ્રયત્ન અને જ્ઞાનીઓની નિશ્રા આદિની અપેક્ષાવાળો છે, તે ટકાવી રાખે. આગમિક-જ્ઞાનની પરંપરા તે મોહના ક્ષપશમવાળા વિશિષ્ટ–ચારિત્રસંપન્ન કેક મહાત્મા પૂર્વજન્મની આરાધનાના બળે ફરીથી મેળવી શકે, પણ ચારિત્રશુદ્ધિને રાજમાર્ગ જોખમાઈ જાય તે શાસન-વિચ્છેદની અનિષ્ટ તક આવી પડે. તેથી દીર્ઘદશ–સંવેગી મહાપુરૂષોએ કચવાતા મને પણ આગમિક-જ્ઞાનના વારસાને જાતે કરી આચારમાર્ગ ટકાવવા કુનેહભરી દીર્ધદષ્ટિ વાપરી તે ઓગણીસમી સદીના પ્રારંભે ૩૦ થી ૩૫ સાધુઓની જૂજ સંખ્યા પણ આજે વડવૃક્ષની જેમ હજારોની સંખ્યામાં પુનઃ આગમિક જ્ઞાનની સમૃદ્ધિ સાથે જયંવત બની છે. આ બાજુ આગમિક-જ્ઞાનના વારસાવાળે વર્ગ પણ પિતાના શિથિલાચારથી સ્વતઃ કાળના ગર્ભમાં લુપ્ત થઈ ગયે. કેટલાક મળી આવતા ઉલ્લેખ પ્રમાણે અઢારમી સદીના પૂર્વાર્ધના ઉત્તર ભાગમાં ૩૫૦૦ જેવી વિશાળ સંખ્યામાં તે વર્ગ હોવા છતાં કાળબળે શાસનની આચાર-પરંપરાને બિન વફાદાર થવાથી ઉધઈ લાગેલા લાકડાની જેમ ઝડપભરી કાળગતિને આધીન બની પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મ સમયના કાળે લગભગ નિઃશેષ-ક્ષણપ્રાય-નિસ્તેજ થઈ જવા પામેલ. પણ એકંદર આગમિકજ્ઞાનની પરંપરા લગભગ વેરવિખેર થવા પામી હતી. આ રીતે સંયમ અને આચાર-નિષ્ઠાનું રક્ષણ કરવા જતાં આગમિક-જ્ઞાનની પરંપરાના વારસદાર વર્ગ સાથે વધુ પડતા શિથિલાચારના કારણે સાવ સંબંધ-વિચ્છેદ કમને પણ કરે પડેલ, પરિણામે આગમિકજ્ઞાન અને તે માટે જરૂરી ભાષાકીય ઉચ્ચસ્તરનું જ્ઞાન દુરૂહ થવા પામેલ. પરિણામે આગમ પેટી પટારા, કબાટ-ડાબડામાં અ–પ્રતિલેખિત અવસ્થામાં એમને એમ ધૂળ, જીવાત, આદિ દુર્દશાના ભંગ બની રહેલ, એથી કોક પૂર્વજન્મની વિશિષ્ટ શ્રુતજ્ઞાનની આરાધનાબળે વિશિષ્ટ ક્ષયપશમથી એકલા હાથે ભગીરથ પુરૂષાર્થ કરનાર મહાપુરૂષની ખોટ સમજી વિચારક પુણ્યવાન અભાઓને લાગતી. ભાવીને ભારતના નંદનવનસમા ગરવી ગુજરાતના ભત્ર લલાટ પ્રદેશની જેમ શેભતા ચરોતર જિલ્લાના તિલકસમાં કપડવંજ નગરના હૈયાસમાં દલાલવાડામાં પૂર્વમાં અષ્ટાપદજીનું દહેરાસર, પશ્ચિમમાં આદીશ્વર પ્રભુનું દહેરાસર, ઉત્તરમાં ચિંતામણિદાદાનું અને દક્ષિણમાં શ્રી અજિતનાથ પ્રભુ (ચૌમુખજી) નું જિનાલય, તથા પૂ. ચરિત્રનાયકશ્રીના વંશજોએ બંધાવી પૂ. ચરિત્રનાયકશ્રીને જન્મ અગાઉ માત્ર ૬૯ દિવસ પૂર્વે જેની પ્રતિષ્ઠા મહત્સવ પૂર્વક થયેલ તે જિનાલયની સામેના જ ઘરમાં આખા શ્રી સંઘમાં ભગત તરીકે ૧૫૫ Page #205 -------------------------------------------------------------------------- ________________ ની કે ન KESÄMÖVZEMRE. ટ વિખ્યાત, ચુસ્ત ક્રિયાનિષ્ઠ, વિવેકી, ધાર્મિકજનેમાં અગ્રેસર અને સાગરશાખાના ઉદાત્ત પ્રભાવક–વાદીકેશરી–વિદ્વદુ ધુરંધર પૂ. મુનિ શ્રી ઝવેરસાગરજી મ. ના સંપર્કથી આગમિકજ્ઞાન, શાસનમર્યાદા, શાસ્ત્રીય રીત-રિવાજે આદિથી ગીતાર્થ શ્રાવકતુલ્ય શેઠ શ્રી મગનભાઈને ત્યાં શ્રાવિકા–જીવનના સુયોગ્ય સંસ્કારોથી વાસિત શ્રી જમનાબહેનની કુક્ષિથી પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મને સુગ કુદરતે જાણે ખૂબજ દેશ-કાળને અનુરૂપ ગઠવાઈ ગયાનું આજે વિવેકદષ્ટિથી વિચારતાં સમજાય છે. ધર્માત્મા મગનભાઈ સંસારના વૈરાગ્યભાવથી સુવાસિત બની પૂ. ઝવેરસાગરજી મ.ના નિકટના પરિચયમાં રહી તાત્વિકદષ્ટિની કેળવણમાંથી જન્મેલ ભવનિર્વેદના ફળ સ્વરૂપે જિનશાસનની સફળ આરાધનાના ઉચ્ચ પ્રકાર રૂપ સર્વવિરતિના પંથે જવા માટેની તમન્નાવાળા હતા, અવરોધરૂપ શ્રાવિકાની વિચારધારા હતી. તે ગર્ભસ્થ ઉદાત્ત પુણ્યપ્રકૃતિવાળા જીવના પ્રભાવે છેલા ૭-૮ મહિનાથી અવર્ણનીયરીતે પલટાયેલી જોઈ મગનભાઈને વૈરાગ્યના પંથે જવા માટે માર્ગ મોકળે થતાં લાગ્યો. આદર્શ આરાધક બનેલ જમનાબહેન પણ સ્વપ્નમાં ચૌદ મહાસ્વપ્નમાંના બીજા સ્વપ્નરૂપ વૃષભને જોયા પછી દિન-પ્રતિદિન ઉત્તરોત્તર ધર્મની ભાવના, વિરતિના પંથે ધપવાની ઉદાત્ત પરિણતિ, આમિક અપૂર્વ–ભકિત અંતરના ઉમળકા સાથે કરવાની તમન્ના આદિથી પિતાના ગર્ભમાં હમણાં હમણું જાગેલી આગમધર મહાપુરૂષની જરૂરીયાતને પૂર્ણ કરનાર પુણ્યાત્મા આવ્યો હોય તેમ પાકી ધારણ થવાથી ખૂબ આનંદેલ્લાસમાં ગરક થઈ રહ્યા. આવા આનંદલાસના અદ્દભુત વાતાવરણમાં અસાડ વદ ૮ લગભગ તબિયત જરા નરમ થતાં ઘરે મગનભાઈ એ જાણકાર બાઈઓની સેવા-સુશ્રુષાની પૂરતી સગવડ દેશી ઓસડની તકેદારી સાથે રાખી. અસાડ વદ ૧૩ની રાત્રે જમનાબહેનને ૧૦થી૧૨ના ગાળામાં પેટમાં જમ્બર ચૂંક જેવું થવા લાગ્યું, જાણકાર બાઈઓએ દેશી એ સડન વિલેપન દ્વારા રાહત કરી. આવા પ્રસંગે આપવાદિક માર્ગે મગનભાઈએ જમનાબહેનને દુવિહાર પચ્ચકખાણ કરવાની વાત સાંજના કરેલ, તદનુસાર રાત્રે દવાનો ઉકાળો લેવા માટે ગર્ભસ્થ મહાપુરૂષની માતા તરીકેના બહુમાનથી સૂચના કરી. પણ ગર્ભસ્થ ઉદાત્ત પુણ્ય પ્રકૃતિશાળી–આત્માના પુણ્ય પ્રતાપે જમનાબહેને દઢતા પૂર્વક કહ્યું કે “દેવગુરૂ-કૃપાએ બધું ઠીક થશે, મેં તે સાંજે તિવિહારની જ ધારણ રાખી છે, Page #206 -------------------------------------------------------------------------- ________________ War - - -- - - ચૌવિહારનો વિચાર હતો, પણ આવતી કાલની ચૌદશની આરાધનામાં વિક્ષેપ ન આવે તેથી તિવિહાર કરેલ છે, બને ત્યાં સુધી પાણી પણ નથી લેવું, દેવગુરૂકૃપાએ બધું ઠીક થશે.” એમ કરતાં શ્રી નવકાર મહામંત્રના સ્મરણમાં લીન થયાં, જાણકાર બાઈઓએ પેટ અને પેઢુના ભાગે દેશી એસડીયાં ઘસીને લગાવ્યાં. - જમનાબહેન તે શ્રી નવકારના ધ્યાનમાં લીન બની નિદ્રાવશ થઈ ગયાં, લગભગ ૧૨ વાગે તેજસ્વી પ્રકાશપુંજમાંથી કો'ક દિવ્યપુરૂષે જમનાબહેનને સંબધી કહ્યું કે ભદ્રે ! ચિંતા ન કર ? તારી કુક્ષિએ વર્તમાનકાળે મહાન આગમધર મહાપુરૂષને જન્મ ૨૪ કલાક પછીની મધ્યરાત્રિએ થનાર છે. " વિષમ કળિકાળમાં તેમના પ્રગટાવેલ આગમોની વ્યાખ્યાના દીપકના અજવાળે અનેક ભવ્યજીવોનું કલ્યાણ થશે, ખરેખર તમે રત્નકુક્ષિના સૌભાગ્યવંતા બિરૂદવાળાં છે, લે ! હવે તમારા પેટને દુખા શમાવી દઉં છું, હવે કંઈપણ તમને તકલીફ નહીં થાય, આવતી કાલે પણ નિરાબાધ પણે સરળતાથી તમે મહાપુરૂષને જન્મ આપશે.” આવું કહી તે દેવ અદશ્ય થયે, ડીવારે ઝબકીને જમનાબહેન જાગી ઉઠયાં. જાણકાર બાઈઓ બેઠેલી, તેઓ કહે કે “કાં બહેન ! ઝબક્યા કેમ ? કેમ છે પેટમાં તમને ? હજી તે અમે એકવાર જ દવાને લેપ લગાડ્યો છે, બીજી દવાઓ ભેળવીને હવે બીજો લેપ તૈયાર કર્યો છે ! પણ જરા તમારી આંખ મળી ગઈ એટલે અમે તમારી નિદ્રામાં ભંગ ન પડે એથી જરા થંભી ગયાં હતાં.” હવે બેલે કેમ છે ? આ લેપ કાઢીને બીજે લગાડી દઈએ ને !” “સુવાવડમાં છેલ્લા દિવસોમાં આ દુખાવે લગભગ થાય જ છે, તમે પુણ્યશાળી છે કે ! તમને નવમા મહિના ઉપર પાંચ છ દિવસ થયા, હવે તે પ્રસવની તૈયારી છતાં તમને પહેલીજ વાર આ દુખાવો થ, નહીં તે આઠમા-નવમા મહિનામાં વારંવાર આવા દુખાવા થાય જ ! કેટલીય દવાના ઉકાળો પીવા પડે અને પેટે થરના થર લગાડી રાખવા પડે.” તમે ખરેખર પુણ્યશાળી છે ! પણ હવે બોલે ! કેમ છે તમને? બીજો લેપ ચઢાવી એને ! કંઈ રાહત ખરી આ લેપથી ?” સ્વપ્નમાં જોયેલ અદ્દભુત દશ્યની વાત પતિદેવ સિવાય બીજાને કહેવાય નહીં, પણ પેટને દુખાવો સાવ અદશ્ય થયેલ તેથી પેલી ઉપચાર માટે તત્પર જાણકાર બાઈઓને જમનાબહેને કહ્યું કે-- “મને પેટમાં હવે જરાપણ દુખાવે નથી, માટે હવે લેપની જરૂર નથી. Page #207 -------------------------------------------------------------------------- ________________ PuditiεEWQS ખાર વાગ્યા છે હવે તમે નિરાંતે સૂઇ જાઓ, મારે નવકારવાળી ગણવી છે, તે આ લેપ સાž કરી લેા ! હું હાથ-પગ ધેાઈ નવકારવાળી ગણવા બેસું !” પેલી બાઈ એ કહે કે “ના હેન! જો જો! એવું ન કરતાં, અત્યારે તમારે બેઠા થવાય જ નહીં, આ દુખાવેા એમ મટી જાય એ ન બને, એતેા રાતના ખાર વાગવા આવ્યા છે, એટલે અમારી ચિંતા તમે કરી છે, અમને સુવાડી દેવા તમે કહેા છે કે મને દુખાવેા નથી !!!” આઠમા-નવમા મહિનામાં લગભગ ઘણીવાર હેરાન કરતા આ દુઃખાવે। તમને નવમા મહીના પછીના છ–સાત દિવસ દરમ્યાન મેાડા થયા તે એકદમ મટી જાય એ ન અને 1 હજી તા ખરી દવાઓ હવે ઘુંટાઈને તૈયાર થઇ છે, લે આ લેપ સાફ કરી નાંખીચે, પણ તમે સૂતાં રહે, સૂતા-સૂતા તમે નવકાર ગણા, પણુ દુઃખાવા માટેના આ નવા લેપ લગાડવા દો ? જમનાબહેન કહે કે—“ના ના ! હું ખાટું નથી ખેાલતી, મને જરાપણ દુઃખાવે નથી, બધું શમી ગયું, તમને સુવાડવા ખાટુ એવુ છુ–એમ નથી. હકીકતમાં ધ પસાયે નવકાર ગણતાં ગણાતાં ઉંઘ આવી, તેમાં બધુ દેવગુરૂ પસાયે મટી ગયું, આવા તરણતારણહાર ધ`પ્રત્યે કૃતજ્ઞતા દાખવવા માટે હમણાં હાથ-પગ ધોઈ ૧૦૮ નવકાર તા ગણવાજ છે.” “તમે બધા આરામ કરે !” એમ કહી જમનાબહેન પેટ પરના લેપને ભીના કપડાથી સાફ કરાવી બેઠા થઇ કપડાં બદલી હાથ-પગ ધોઈ ઘરમાં સામાયિકની ઓરડી હતી ત્યાં જઇ ઘીના દીવા કરી પ્રભુના ફોટા સમક્ષ સ્વપ્નની વાત કરી એક બાજુ શાંતિથી નવકાર ગણવા માળા લઈ બેઠાં. એ ના ટકોરા પડયા અને મગનભાઈ માત્રાની શકા ટાળવા ઉઠયા, સામાયિકની રૂમમાંથી દીવાનું અજવાળુ મહાર આવતું જોઇ કુતુહલથી માત્ર કરી પાછા ફરતાં હાથ-પગની શુદ્ધિ કરી શુદ્ધ ધાતીયું પહેરી ઓરડીમાં આવ્યા તે જમનાબહેનને નવકારવાળી ગણતાં જોઈ મગનભાઈ જમનાબહેનની આવી ઉત્કૃષ્ટ ધાર્મિક હૈયાસુઝ કે સુવાવડની તકલીફમાં દવાના ઉપચાર કરતાં પણ ભાવદવા રૂપ શ્રી નવકાર મહામંત્રના જાપ તરફ રાતના બે ભાગે પ્રવૃત્તિ નિહાળી પાતાના ભાવી સંયમમાના પ્રયાણુની વધુ સરળતા સમજી આન ંતિ થયા. જમનાબહેને ઈશારાથી મગનભાઈ ને બેસવા કહ્યું. નવકારવાળી પૂરી થયેથી જમનાબહેને મદસ્વરે પતિદેવને પેટના દુઃખાવાની તીવ્રતા, પરિચર્યા કરનારી બહેનેાએ તૈયાર કરેલ દવાના લેપ લગાડયાની, નવકાર ગણતાં ગણુતાં ઉંધ આવી ગયાની વાત જણાવી ખારવાગે ઝમકીને જાગી જવાની વાત, તે દરમ્યાન સુંદર–તેજના આગ માં દીક Page #208 -------------------------------------------------------------------------- ________________ Dev પુંજ વચ્ચે કો'ક દિવ્ય પુરૂષ આ પ્રમાણે કહી ગયા અને પેટના દુઃખાવા સાવ અદૃશ્ય થઇ ગયા વગેરે વાત જણાવી....” મગનભાઈ પણુ આ સાંભળી ગČસ્થ-જીવની વિશિષ્ટ પુણ્યપ્રકૃતિથી આકર્ષાઇ કો'ક સમ્યદૃષ્ટિ દેવ આ રીતે ભાવી-મહાપુરૂષની બહુમાનભરી પરિચર્યા માટે તત્પર છે, એ વાત અનુમાનથી નક્કી કરી ખૂબ આન ંદિત બન્યા. જમનાબહેનને પણ ટૂંકમાં પેાતાની ધારણા જણાવી આન ંદિત કર્યાં. અસાડ વદ ચૌદશનું પ્રભાત ઉગ્યું, ઉલ્લાસભેર જમનાબહેને બેઠાં બેઠાં પણ પતિ સાથે રાત્રિ-પ્રતિક્રષ્ણુ કરી શ્રી વાસુપૂજ્ય પ્રભુના દહેરે સક્ષિપ્ત વિધિએ અષ્ટપ્રકારી પૂજા કરી લેાકવ્યવહાર જાળવવા કાટક ની નજર કે શબ્દ બેસી ન જાય તે ખાતર ઘરે પથારીમાં સૂતા— સૂતા ‘આર્હપ્રભાવક પ્રવચનના કૅયા” સજઝાય અર્થ સાથે ખૂબ ભાવેાલ્લાસ સાથે વાંચીવિચારી` પતિદેવની આજ્ઞાથી આંખિલના બદલે એકાસણું કરી પક્ષી-પ્રતિક્રમણની તીવ્ર અભિલાષા થવાથી મગનભાઈના મુખથી બધા સૂત્રો સાંભળવા સાથે ઘરે ભાવપૂર્વક સામાયિક લઇને ટેકે બેસીને કર્યું. રાત્રે જમનાબહેને ચસરણ પયન્ના અર્થ સાથે સાંભળવવાની ભાવના જણાવી એટલે ૯ થી ૧૧ મગનભાઈના મુખથી ચસરણ પયન્તા સાંભળ્યા, તે સાંભળતાં—સાંભળતાં જમનાબહેન નિદ્રાવશ થઈ ગયાં. સવારે પાંચ વાગે ઉઠયાં, રાઈપ્રતિક્રમણ કરવા ભાવના હતી પણ મગનભાઈ એ અવસર અને પરિસ્થિતિ જોઈ જમનાબહેનને પથારીમાં જ પડી રહેવા સુચવ્યુ. અસાવિદ અમાસના મંગળ પ્રભાતે દિવાસાના લૌકિક પના કારણે વ્યાપાર આદિ બધ હોઈ સમયના સદુપયોગ માટે સંઘ તરફથી સવારે ઠાઠથી સ્નાત્ર ભણાવી ૯ થી ૧૨ ખારવ્રતની પૂજા ઘરની સામે રહેલા શ્રી અજિતનાથ પ્રભુના દહેરે ભણાવેલ, તે આખી પૂજા જમનાબહેન સાંભળી ખૂબ આનંદિત-પ્રમુક્તિ બન્યાં. બપોરે પતિદેવને વાત કરી શ્રી વાસુપૂજ્ય પ્રભુના દહેરે સ્નાત્રપૂજા પેાતાના કુટુંબના બધા પાંચ થી પંદર વર્ષના છેાકરા-છેકરીઓને ભેગા કરી રખાવી, સ્નાત્રીયા તરીકે રહેલ તે બધા છોકરા-છેકરીઆએ ખૂબ ભાવેાલ્લાસથી ઠાઠથી સ્નાત્ર મહોત્સવના રૂપક સાથે સ્નાત્ર પૂજા ભણાવી. જમનાબહેને પોતાના ઘરની સામેના એટલે ખાટલામાં રહીને પણ આખી પૂજા સાંભળી માલક-મા માલિકાએની ભકિત નિહાળી ખૂબ આન ંદિત બન્યાં. પછી તે બધાને ૧ રૂપિયા શ્રીફળ અને પેંડાની પ્રભાવના કરી પાતાના ઘરે ચાર વાગે દૂધપાક-પુરી જમાડયા. Ba A GE GO ૧૫૯ Page #209 -------------------------------------------------------------------------- ________________ KES HUNTEMAS તે પૂજા મહોત્સવમાં ૧૧ છોકરા ૧૨ છોકરીઓ, ૧૦ બહેને, ૬ પુરૂષ ૪ સાધ્વીજી મહારાજે અને ૨ સાધુ મહારાજ ઉપસ્થિત હતા, કુદરતી ભાવીયેગે આ બધાને સરવાળે ૪૫ ને થયે, તેમાં વળી ૧૧ અંગ, ૧૨ ઉપાંગ ૧૦ પન્ના, ૬ છેદ સૂત્ર, ૪ મૂળસૂત્ર, અને બે ચૂલિકા સૂત્રોને પણ સંખ્યાની દષ્ટિએ કમ જળવાઈ રહ્યો. | મગનભાઈ અને જમનાબહેન અને આંકડો અને અંગઉપાંગ આદિની સંખ્યાને મેળ મળી ગયેલે જોઈ ખૂબ આનંદિત બન્યાં. આમ ધર્મારાધનામાં અસાડ વદ અમાસને દિવસ દિવાસા તરીકે લેકે ઉજાણીના નામે હરવા–ફરવામાં, ખાવા-પીવામાં ઉજવે, જ્યારે પુણ્યશાળી વિવેકી–દંપતિએ જાણે ગર્ભસ્થ બાળકની પ્રેરણાથી અદ્દભુત જિનભકિત–મહોત્સવમાં અસાડ વદ અમાસને આખો દિવસ ધર્મમય રીતે પસાર કર્યો, સાંજે જમનાબહેને મગનભાઈ મારફત ચિંતામણિ દાદાના દહેરે તથા શ્રી અજિતનાથ પ્રભુના દહેરે ચઢાવે લઈને પણ આરતિ-મંગળદીવાને લાભ લેવા પ્રેરણા કરી તે અનુસાર મગનભાઈએ બંને જગ્યાએ ભાવપૂર્ણ ઉલ્લાસથી આરતિ-મંગળ દીવ ઉતાર્યો. પછી મગનભાઈ પ્રતિક્રમણ કરવા ઉપાશ્રયે ગયા. જમનાબહેન નવકારના જાપમાં લીન બન્યાં, રાતના નવ વાગ્યા પછી સાહજિક શારીરિક વિકૃતિઓ પ્રસવપૂર્વેની શરૂ થવા લાગી જાણકાર બાઈઓએ યથાયોગ્ય ઉપચારે ચાલુ રાખ્યા. મગનભાઈ પ્રતિક્રમણ કરી જ્ઞાન-ચર્ચા કરી સંથારપારસીના સમયે ઘરે આવ્યા. જમનાબહેનની નાજુક સ્થિતિ જોઈ મગનભાઈએ પુછ્યું કે–કેમ છે? જમનાબહેને કહ્યું કે–સારૂં છે, તમે સંથારાપારસી ભણાવીને આવ્યા ? મારે સંથારપારસી સાંભળવી છે, મગનભાઈ એ કહ્યું કે હું સંભળાવું ! . પછી મગનભાઈએ મંદ-મધુરસ્વરે સંથારાપારસી સંભળાવવા માંડી, જમનાબહેન તેના શ્રવણમાં તેવાં લીન થઈ ગયાં કે પ્રસવપૂર્વેની અસામાન્ય શારીરિક પીડાઓ વિસરી ગયાં, ખૂબ ઉલ્લાસભેર સંથારાપારસી સાંભળી. “ દુઝ પો ” તથા “= મળr a” બે ગાથાના શ્રવણમાં ખૂબ ભાવની એકાગ્રતા સાથે લીન થયેલાં. સંથારાપારસી પૂરી થયા પછી “શરુ કે હુ માવો’ ગાથાના ચિંતનમાંથી સુવાવડને પ્રસંગ ઘણાને જોખમી-વિકૃતરૂપે બને છે, તેથી પાણી પહેલાં પાળની જેમ પુણ્યપ્રકાશનું સ્તવન સાંભળવાની ઈચ્છા જમનાબહેનને થઈ. આ ગામો તે ફીક) Page #210 -------------------------------------------------------------------------- ________________ મગનભાઈએ ઉચ્ચસ્થાને પ્રભુ મહાવીરના ફેટાને પધરાવી ઘીને દી કરી રહેલી કરી ૧ રૂપિયે તથા શ્રીફળ જમનાબહેનના હાથે મુકાવી રાત્રે ૧૧ વાગે મંદ-મીઠા લહેકાબંધ સૂરોથી પુણ્યપ્રકાશનું સ્તવન શરૂ કર્યું. રાત્રિના નવ–શાંત વાતાવરણમાં શબ્દો ઘણે દૂર સુધી સંભળાય, તેથી આસપાસના પડેશી બધા સફાળા જાગી ઉઠયા અને ચમક્યા, મગનભાઈને ત્યાં કેણ અચાનક વધુ પડતી માંદગીમાં ફસાયું ? જમનાબહેનને દિવસે પૂરા થતા હોઈ તેમની તબિયત બગડવાને સંભવ વિચારી કુટુંબીજને ચિંતાતુર થઈ બધા ભેગા થઈ મગનભાઈને ત્યાં ખબર કાઢવા . આવ્યા. જમનાબહેન પથારીમાં સૂતા હતાં. સામે ઉચ્ચસ્થાને પ્રભુ મહાવીર પરમાત્માના ફોટા સમક્ષ ગહેલી અને ઘીને દીવો પધરાવેલ, તે બધું જોઈ બધાએ મગનભાઈને પુછ્યું-કે કેમ ભગત ! જમનાબહેનને ઠીક નથી કે શું ? મગનભાઈ બોલે તે પહેલાં જ જમનાબહેન સ્વસ્થતા પૂર્વક ધીમેથી બેલ્યા કે– “મારી તબિયત તદ્દન સારી છે! આ તે મને મંગળ-ભાવના જાગી છે કે સુવાવડના પ્રસંગે કયારેક પુણ્યની મંદતાએ અવનવું થવા પામે છે, તે પ્રથમથી ચેતવું સારું! એટલે મેં પુણ્યપ્રકાશનું સ્તવન આંતરિક–પરિણતિની શુદ્ધિ માટે સાંભળવાનો આગ્રહ રાખેલ, તેથી ભગત સંભળાવે છે. બાકી તમે ધારે છે તેવી ગંભીર સ્થિતિ સારી નથી.” મગનભાઈએ પણ કહ્યું કે— હવે આવ્યા છો ! તે બધા બેસે ને !” આપણી એ માન્યતા બરાબર નથી કે-ઠેઠ છેલ્લી ઘડીએ શ્વાસ ઘુંટાવા લાગે, મગજનું સમતલપણું ન રહે, કઈ દવા વગેરે લાગુ ન પડે, બધાને પેટે રૂપિયે લાગે ત્યારે દોડાદોડ કરી ગુરૂમહારાજને બોલાવી પુણ્યપ્રકાશનું સ્તવન સંભળાવવું એ પદ્ધતિ અજ્ઞાન-દશાને કેમકે શાસ્ત્રકારો તે જણાવે છે કે–તિરુપતિરે એટલે કે માનસિક દુર્થાન કે સંકલેશ ન હોય ત્યારે પણ ત્રણ વખત આરાધનાની પરિણતિ કેળવવા આ આરાધના જ્ઞાની મહાપુરૂએ કરણીય જણાવી છે”. આપણે નાહક ગભરાઈએ છીએ કે પુણ્ય-પ્રકાશનું સ્તવન એટલે જાણે મૃત્યુઘંટ!!!” એવું નથી” શ્રાવિકાએ સંથારપારસી સાંભળી, ત્યારે જ એ દુન્ન જાગો ગાથાને ભાવાર્થ તેના મગજમાં ઠસી ગયે, જ્યારે જ્યારે એવી સ્થિતિ હોય ત્યારે ત્યારે ખૂબ સાવચેત બની પૂર્વતૈયારી આ છે- Page #211 -------------------------------------------------------------------------- ________________ & DudiatEEURS E કરવાની જરૂરિયાત મુજબ ભાવના થતાં પુણ્યપ્રકાશનુ` સ્તવન મંગળ–નિમિત્તે આરાધના કરવાની દૃષ્ટિએ સભળાવાય છે” માટે તમે બધા પણ એસા ! કાને ક્યારે જવાનું છે? એ આપણે નિશ્ચિંત જાણતા નથી, માટે આપણે સહુ શ્રાવિકાની મંગળ—ભાવનાના નિમિત્ત શાસનપતિ શ્રી મહાવીર પરમાત્માના આ સ્તવનને આરાધનાની ભૂમિકા ઘડનાર તરીકે ધ્યાનપૂર્વક સાંભળીએ, તેમાં આપણને લાભ જ છે.” મગનભાઈની વાત સાંભળી શાતા પૂછ્યા આવેલ સઘળા સબંધીજના શાંતિથી મગનભાઇની આસપાસ બેસી ગયા. થોડીવારમાં તેા બીજા સગાં—વહાલાં પણ ઉપસ્થિત થયાં, પુણ્યપ્રકાશનું સ્તવન પુરૂ થવાની તૈયારીએ તા આખુ ઘર ભરાઈ ગયું. રાતના શાંત વાતાવરણના સમય, મગનભાઈના સુરીલા અવાજ અને મગનભાઈ તથા જમનાબહેનની વિશિષ્ટ ધાર્મિકતાની ભવ્ય છાપ આદિ કારણથી સગા-વહાલા ઉપરાંત આસપાસના ખીજાએ પણ આવી પહોંચ્યા. મગનભાઇ એ એકેક–કડીને વ્યવસ્થિત ભાર આપવા જેવી જગ્યાએ ભાર પૂર્વકના ઉચ્ચારણુ સાથે જરૂર પડી ત્યાં ટૂંકમાં શુદ્ધ ગુજરાતીમાં સરળપણે મધા સમજે તેવી આરાધના માટે ભાવવક સમજણુ પણ આપી. એકંદર ઉપસ્થિત સહુ ભાઈ–બહેનેા પેાતાના હૈયામાં પુણ્યપ્રકાશના સ્તવનમાં આવા અને આટલા બધા ગ ંભીર ભાવાં છે તે જાણી-સમજી, મૃત્યુ–ગાડીના સિગ્નલ રૂપની સમજણને ખ'ખેરી ભવ્ય હર્ષોંલ્લાસ સાથે રાતના લગભગ માર વાગે વિખરાયા. વિવેકી મગનભાઈ એ તાત્કાલિક વ્યવસ્થા કરી શ્રીફળ−૧૫ રૂપિયાની પ્રભાવના કરી સહુને સત્કાર્યાં. જમનાબહેને પણ પેાતાની પુણ્યપ્રકાશ સ્તવન સાંભળવાની જિજ્ઞાસામાંથી આવી રીતે બધા સગા-વહાલા ઉપરાંત પાડોશીએ બધા ભગતના મુખથી ભવ્ય રોમાંચક રીતે પાપેાની આલેાચનાના ભાવેાલ્લાસને સંવેદવા સાથે પુણ્યપ્રકાશ સ્તવનની માર્મિક મહત્તા સમજી શક્યા, તે બદલ ખૂબ હાર્દિક ઉલ્લાસ અનુભવ્ય. અધાના ગયા પછી મગનભાઈ એ પરિચર્યા માટે રાખેલ જાણકાર ખાઈ આ તથા કુટુંબ વર્ષોંમાંથી પણ સમજી-અનુભવી મહેનેાને આજની રાત ભારે લાગતી હાઇ સાવચેત કરી ચેાગ્ય ધ્યાન રાખવા જણાવ્યું. નવ મહિના ઉપર છ દિવસ થઈ ગયા, સાતમા દિવસની આજની રાત્રિ તેમાં અમાવાસ્યા જેવી વદ પક્ષની ભારેખમ ગણાતી રાત અને મહાપુરૂષો માટે ભાગે નવ મહિના ઉપર છથી સાત આ ง મા -૧૬૨ ા ક Page #212 -------------------------------------------------------------------------- ________________ 2000/2 દિવસના ગાળામાં જન્મતા હેાય છે. આઠમા દિવસના સૂર્ય ઉગે નહી તે પૂર્વે મહાપુરૂષો ધરાતળને પાવન કરવા આવી પહોંચે છે, એ ગણત્રીએ આજની રાત મહાપુરૂષોને પ્રકટ થવા માટેની મંગળ—રાત્રિ છતાં શ્રાવિકાને શારીરિક—વેદના પ્રસૂતિકાળે થવા ન પામે એ શુભ આશયથી મગનભાઈ એ પણ સામાયિકની ઓરડીમાં જઇ શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ ઉવસગ્ગહરના સ્મરણ સાથે ચાલુ કર્યું, સાથે જ શાસનની વત માન-પરિસ્થિતિના સાચા ઉકેલ કો'ક શાસન પ્રભાવક મહાપુરૂષના જન્મ સાથે સંકળાયેલ હાવાની વાતની સફળતાની ધન્ય ઘડી વૃષભ જેવા ઉત્તમ માંગલિક સ્વપ્નથી પેાતાનાજ ઘરમાં આવી પહોંચ્યાના ધર્મોલ્લાસ અનુભબ્યા. આ બાજુ જમનાબહેનને ૧૨ વાગે એક આંચકી આવી, ઉલટી જેવું થવા માંડયું, પરિચર્યા કરનારી જાણકાર બહેને અને કુટુંબી મહેનાએ સુવાવડ વખતે વાયુની ગતિ નીચે તરફ રહે તે। પ્રસવ સુખરૂપે થાય એટલે તું સૂંઠના ઉકાળા અને દવાના ઉકાળા તૈયાર કર્યા, પણ જમનાબહેને તિવિહારના પચ્ચક્ખાણના આધારે કઇ ન લીધું. શ્રાવિકા–બહેના પરિસ્થિતિની ગંભીરતા સમજી જમનાબહેનને સમજાવવા લાગી કે “આપવાદિક રીતે વાંધો નહીં !” પણ જમનાબહેને ખૂબજ ધીરતા રાખી આપવાહિક માના ઉપયોગ પચ્ચક્ખાણના ભંગમાં પરિણમે તેથી આવી સલાહ આપવા બદલ સખ્ત નારાજી દર્શાવી. પરિચારિકા-ખાઇએએ એસડીયા વાટી છાતીની નીચેના ભાગે, પીઠમાં તથા માથા પર લેપ કર્યાં, ઘેાડીવારે ઉલટીથી થતી મુઝવણુ શાંત થઈ. પરિચારિકા મહેનાએ જમનાબહેનને પડખે સુવાડી મીઠા શૈલની હલકી માલિશ કરોડરજ્જુના આજુ-બાજુ ભાગે કરી, સુગંધ-ચૂ` નસ્ય સુંઘાડયુ, થેડીવારે હલકી નિદ્રા-તંદ્રામાં જમનાબહેન લીન થયા. થોડીવારે 'િત-દિત ખેલવા સાથે જમનાબહેન જાગ્યા, પેટમાં પેઢુમાં વેદના થવા માંડી, પરિચારિકાઓએ ઔષધિઓના વાટેલ લેપ લગાડયા લગભગ અઢી-ત્રણના ગાળામાં પ્રસવની પૂર્વ તૈયારીરૂપ પ્રવહણ શરૂ થયું. એટલે પરિચારિકાઓએ પ્રસવની તૈયારી જાણી જમનાબહેનને પડખે ટેકો આપી પીઠ પર હલકી માલિશ કરી, ત્યાંતેા જમનાબહેન થોડીવાર જાણે કંઇ અદૃશ્ય કોઈ ચીજ જોતાં હોય તેમ જરા વધુ અસ્વસ્થ જેવા લાગ્યા, શ્રાવિકાબહેનેા અને પરિચારિકાએ ચાગ્ય સારવાર માટે સાવધ થયાં ત્યાં અચાનક જમનાબહેન તીણી ચીસ પાડી ઉઠયાં છતાં તૃત નમો અāિતાળ ખાલી કરૢત, અદિત ખેલવા લાગ્યા, સહુએ ધ્યાન દઈને જોયુ તેા સુંદર અદ્ભુત તેજસ્વી માળક અશુચિ વિટળાયેલ સ્થિતિમાં છતાં મનહર દેખાયું અને ઘડિયાળમાં જોયું તેા ત્રણ ઉપર ખરાખર સાડત્રીશ મિનિટ થયેલ, ન રિ VAVI KA ૧૬૩ Page #213 -------------------------------------------------------------------------- ________________ KETUVOJEMAS તુર્તજ પરિચારિકાઓ જમનાબહેનને એગ્ય ઉપચારોથી સ્વસ્થ કરવા માંડી અને શ્રાવિકા બહેનોએ મંગળ-થાળી ધણધણાટ વગાડી આખા મહોલ્લામાં મહાપુરૂષના જન્મના અવ્યક્ત હર્ષના સમાચાર ફેલાવ્યા. | મગનભાઈ સામાયિકની ઓરડીમાં પ્રસવકાલીન–વેદનાઓમાંથી શ્રાવિકા હેમખેમ પસાર થાય અને મહાપુરૂષને જન્મ સવેળા થાય તે માટે શ્રી નવકાર મહામંત્ર અને વિનહર ઉવસગ્ગહરને જાપ કરતા હતા. તેઓ થાળી સાંભળી જાપ પૂરે કરી સ્વસ્થ ચિત્તે શ્રાવિકાના એરડાની બહાર આવ્યા. પરિચર્યા કરનારી અને શ્રાવિકાબહેનેએ મગનભાઈને વધામણી આપી કે કુલદીપકને જન્મ થયે છે. શું તેનું લલાટ છે! મુખ પર તેજ અદ્દભુત છે! શું હસમુખો ચહેરો છે ! ખરેખર તમે ખૂબજ ભાગ્યશાળી છો ! મગનભાઈ કહે કે એ બધી વાત સાચી! પણ તેના કાનમાં શ્રી નવકાર-મહામંત્ર સંભળાવ્યો કે નહીં ? શ્રાવિકાઓ કહે કે અશુચિ દૂર કરી તેના કાન-નાક વગેરે દ્વારેની શુદ્ધિ થઈ રહી છે. તે પુરી થયે તુર્તા સંભળાવીશું ! મગનભાઈએ વધામણી આપનાર પરિચર્યા કરનારી બાઈઓને સેનામહોર સાથે સુંદર પાંચ જાતના પકવાન્નનું એકેક બેખું બક્ષીસ તરીકે આપ્યું. શ્રાવિકાબહેનેને સુંદર કિમતી સાડી પહેરામણી રૂપે તાત્કાલિક વધામણીના બહુમાન રૂપે એનાયત કરી. જમનાબહેન દેઢેક કલાક પછી સ્વસ્થતા મેળવી કપડાં વગેરે બદલી બાળકને પોતાની પાસે સુવાડી માતૃત્વની સફળતારૂપ વાત્સલ્યભરી પંપાળવાની ક્રિયા સાથે બાળકના મસ્તક ઉપર હાથ ફેરવી માનસિક રીતે શ્રી નવકાર મહામંત્રના સ્મરણ સાથે શુભસ્વપ્ન સૂચિત હોઈ મહાપુરુષ તરીકે થવાની શુભ આશંસા કરી. જ્યારે રાઈ-પ્રતિક્રમણને સમય થયે, ત્યારે મગનભાઈ સહેજે જમનાબહેનના ઓરડા પાસે આવ્યા, એરડાની બહાર ઉભા રહી દૂરથી તબિયતના ખબર પૂછ્યા અને શ્રાવિકા તરીકે બાળકનું જતન કરવા ઈશારે કર્યો. શ્રાવિકાએ પણ મગનભાઈની વાતને હાર્દિક રીતે આવકારી “ચિંતા ન કરશે ! મારી કુખે કેક મહાપુરૂષ અવતર્યા લાગે છે, એ વાત હવે મારા ધ્યાન પર છે.” આદિ ટૂંકા શબ્દોથી મગનભાઈને હૈયા–ધારણ કરાવી. | મગનભાઈ આ સાંભળી ખૂબ સ્વસ્થતાથી રાઈપ્રતિક્રમણ કરવા બેઠા, પછી સામાયિકમાં પ્રભુ મહાવીર ભગવંતના ફેટા સમક્ષ આજીજી-કાકલુદી સાથે ભાવના ભાવી કે Page #214 -------------------------------------------------------------------------- ________________ મન1) @C/20 ભીષણ આ સંસારના કારાવાસથી હકીકતમાં અંતરથી નિવેદ્ય-કટાળા જાગ્યા છે ! હે પ્રભુ ! પરમાત્મન્ ! મારા સંયમના પંથે અવરોધ રૂપ કાચ અને તે શ્રાવિકા માહવશ અને ! જોકે કો'ક મહાપુરૂષ વૃષભના મહામાંગલિક સ્વપ્નથી તેની કૂખે આવ્યા પછી શ્રાવિકાના વિચારોમાં અજખ–પલટો આવ્યેા છે, એટલે થાડું મન થાળે પડે છે. એમ છતાં મહાપુરૂષના ગર્ભકાળમાં થયેલ વિચારેનુ પરિવર્તન બાળકના વાત્સલ્ય પાછળથી માહની ઘેલછા જો ડોકિયું કરે તેા મારો માગ ફરી વિષમ બની જાય ! માટે હે શાસનદેવ ! કંઈક એવી સજ્બુદ્ધિ આપજે ! એવું વાતાવરણ ઘરમાં રાખજે ! જેથી કે સયમના માર્ગે જતાં અવરોધ ઉભેા ન થાય !”— —આદિ મંગળ–ભાવનાના પાષણ અર્થે શ્રી નમસ્કાર મહામંત્રની તથા ઉવસગ્ગહરની નવકારવાળી ગણી. જમનાબહેન પણ નવજાત શિશુનુ મનહર મુખ જોઇ ઘડીકમાં માહ તરફ અને નવજાત બાળકના ગ કાળ વખતે હાર્દિક ભાવનાથી આચરેલ ધાર્મિક-ક્રિયાઓના મળે ઘડીકમાં વિવેક તરફ હીંચકાની જેમ ઝોલાં ખાતા મનની ચંચળ સ્થિતિમાં પણ આગમધર–પ્રાવચનિક—પ્રભાવકપુરૂષ તરીકે વૃષભના સ્વપ્નથી મળેલ સંકેત મુજબ કદાચ મારું બાળક મારી અને અનેક ધાર્મિક પુણ્યાત્માએની આજની વિષમ પરિસ્થિતિના ઉકેલ રૂપે મંગલભાવનાના વિષયરૂપે મહાપુરૂષ તરીકે ભવિષ્યમાં થાય તે કલ્પનાના ઝબકારાથી જમનાબહેન માડુના સંસ્કારોની પકડમાંથી છૂટી બાળકની ભાવી–મહાપુરૂષ તરીકેની વિશિષ્ટતા તરફ આકર્ષાઇ રહ્યાં. પ્રાતઃકાળે મગનભાઇએ પોતાના કુટુંબીઓ, ઇષ્ટજન, મિત્રવર્ગ ને પનાતાપુત્રજન્મના વધામણાં વિવિધ વિશિષ્ટ-સામગ્રીના ભેટણાં દ્વારા મેકલી આપ્યાં. પેાતાની સમસ્ત જ્ઞાતિમાં સાકરના પડા વહેંચ્યા, મહેાલ્લાના ઇતર-જ્ઞાતિના પાડોશીઓને તેમજ ગામમાં—મજારમાં આળખીતા બધાના મ્હાં મીઠા કરાવી કાઇ અજ્ઞાત સ ંકેતથી પ્રથમ પુત્રના જન્મ કરતાં બીજા પુત્રના જન્મ વખતે વિશિષ્ટ રાતે વધામણા કર્યાં. પ્રાતઃકાળે મગનભાઇએ દૂરના કુટુબીના ઘરે રહેવા-જમવાની, નહાવા-ધાવાની સગવડ કરી સુવાવડવાળા ઘરે આવવાની પણ જરૂર ન પડે તે રીતે વ્યવસ્થા કરી સૂતકની મર્યાદા જાળવવાની વ્યવસ્થા કરી. પોતાના જીવનના પરમારાથ્ય, શ્રુતજ્ઞાનવારિધિ, આગમિક—પદાર્થોના અઠંગ જાણકાર પૂ. શ્રી અવેરસાગરજી મ. ને શ્રા. સુ. ૩ના મંગળ દિવસે મગનભાઇએ પત્ર લખ્યો. M વ ન ચ E ૧૬૫ ગ Page #215 -------------------------------------------------------------------------- ________________ SEUNTEURS જેમાં જમનાબહેનની માનસિક ભાવનાઓના પલટાની વાત, વૃષભના સ્વપ્નની વાત, જમનાબાઈની ધાર્મિક ઉત્તરોત્તર ચઢતી ભાવનાની વિગત, બાળકના જન્મપૂર્વેના સાત-આઠ મહિનાના એકેક ધાર્મિક પર્વની વિશિષ્ટ આરાધનાના ઉપજેલા જમનાબાઈના મરશે અને તે માટેની હાદિક–તમન્નાની વાત તેમજ આગમિકભક્તિ, શ્રુતાનુરાગ, પ્રવચનિક–પ્રભાવક પુરૂષની ઝંખના અને વિ. સુ. ૧૧ શાસન–સ્થાપના દિવસની કરેલી અપૂર્વ આરાધના, છેલ્લે છેલ્લે અસાડ સુદ ૧૪ ની કરેલી મંગળ આરાધના વગેરે વાત લખી હૈયામાં ઉડે ઉડે વસેલ સંયમ લેવાની તમન્નાને સફળ બનાવવાના રૂપકમાં મારા સંયમના આવરણ કે અવધે બાળકની શુભઉદાત્ત અસરોથી કદાચ હવે જરૂર ખસશે, એવી શક્યતાઓની આશંસા સાથે લખી જણાવી. A વધુમાં શાસનની વર્તમાન સ્થિતિ–પરિસ્થિતિના ઉકેલ માટે આપે જે મહાપુરૂષની જરૂરીયાત જણાવી તેવા મહાપુરૂષ તરીકે જમનાબાઈની કુક્ષિએ અવતરેલ પુણ્યવાન છવ નિવડે એવા મંગળ આશીર્વાદની યાચના કરી. કof છે. મહાપુરૂષો કેવા ! ! ! ! ૦ બીજાના દે કદી ન બોલે ! ૦ બીજાના નાના પણ ગુણને મોટે કરી વર્ણવે ! બીજાની ઉન્નતિથી સંતોષ ધારે ! ૦ બીજાના દુઃખથી સ્વયં દુઃખિત બને ! ૦ આત્મપ્રશંસા કદી પણ ન કરે ! ૦ સન્માર્ગ–ન્યાય–નીતિને માર્ગ કદી ન છેડે અજ્ઞાનીના અનુચિત વર્તન સામે ક્ષમા ધારે! ––શ્રી સિંદૂર પ્રકર ગા. ૬૪ આગ માં કોઈ Page #216 -------------------------------------------------------------------------- ________________ 1) 2009 પ્રકરણ ૫ ચરિત્રનાયકશ્રીનુ નામકરણ અને ધાર્મિક સ`સ્કરણ ધનિષ્ઠ મગનભાઈ એ ધર્માનુકૂળ લૌકિક શિષ્ટમાન્ય-વ્યવહારને ધ્યાનમાં રાખી કુલવૃદ્ધાએની દોરવણી પ્રમાણે નવજાત શિશુ અને તેની માતાને કુલાચારથી ચાલ્યા આવતા પ્રાથમિક સંસ્કારો વગેરેથી શુદ્ધ કરાવવા રૂપે ખાર દ્વિવસના સ્નાનથી પ્રાથમિક સૂતક દૂર કરવાની પદ્ધતિને અમલમાં મૂકી. એટલે કે ખારમે દિવસે જન્મ-સૂતકના મહાઅશૌય-નિવારણ અંગેનુ કુલવૃદ્ધાએ અને વ્યવહારશુદ્ધિમાં નિપુણુ–સ્વજનેાની દોરવણી પ્રમાણે અનેક પ્રકારની અશુચિવારક તેમજ માનસિક-શુદ્ધિવ ક ઔષધિ વગેરે દ્રવ્યેાથી મિશ્ર ગ ંધાય, શુદ્ધોદક તથા ત્રણ, પાંચ સાત અને નવ નિવાણુના જલથી દસેટ સ્નાન તરીકે એળખાતુ' પ્રથમ સ્નાન કરીને શુદ્ધ બનેલ જમનાબહેન પણ કુદરતી મળેલા કુરસદના સમયના સદુપયેગની દૃષ્ટિએ તેમજ સુવાવડ પ્રસંગના અશુભ કર્માંના બળને ઘટાડવાના લક્ષ્યથી શ્રી નવકાર–મહામંત્રનું માનસિક—મરણુ ઉચ્ચાર કર્યા વગર કરતા. આ ઉપરાંત પર્વાધિરાજની મહત્તા, વિષય-કષાયની તીવ્રતા હટાવવા શ્રાવકકુળમાં ગળથૂથીમાંજ ઘુટાયેલી હોય, તેથી શ્રાવણ વદ પની પક્ષધરની તિથિએ મગનભાઈ એ ખૂબ ભાવેાલ્લાસ સાથે મેહના સંસ્કારાની વિષમતા ઘટાડવા અને આત્મશુદ્ધિ કેળવવાના ચઢતા પરિણામે અહારાત્રિના પૌષધ સાથે ઉપવાસથી પર્વાધિરાજનુ સ્વાગત કર્યું. પૌષધ દરમ્યાન નવજાત ખાળકની ભાવી મહાપુરૂષ તરીકેની કલ્પનાને નક્કર બનાવવાના શુભ-લક્ષ્યથી અગિયાર ખાંધી માળા ગણી. B વ ન ર ૧૬૭ સ ત્ર Page #217 -------------------------------------------------------------------------- ________________ TUŽIŽVEEARS થોડા દિવસ પછી પર્વાધિરાજની પધરામણી થઈ, શ્રા. વદ ૧૨ના મંગળ અડ્ડાઈ-ધરના દિવસે મગનભાઈએ આઠ દિવસના પૌષધ માટે ઉપાશ્રયે પ્રયાણ કર્યું. જમનાબહેને પણ વ્યાવહારિક-રીતિએ ૨૭મા દિવસનું ત્રીજુ સ્નાન ગઈકાલેજ કરેલ હેઈ સૂતકના કારણે દહેરાસર ઉપાશ્રયમાં જવાની મર્યાદા ન હંઈ બને તેટલું વધુ શ્રી નવકારમહામંત્રનું માનસ-રસ્મરણ અને ધાર્મિક-વિચારણા દ્વારા પર્વાધિરાજની આરાધના સફળ રીતે કરવા નિરધાર્યું, અને પર્વાધિરાજના દિવસે માં નવજાત બાળકના જીવનમાં વધુ સારા સંસ્કાર કેળવાય તેવી મંગળ-ભાવના જમનાબહેનને થઈ. મગનભાઈને આ સમાચાર મળ્યા જેથી ખૂબ આત્મસંતોષ થયે કે– દેવદુર્લભ માનવજીવનની સફળતા સર્વવિરતિ ધર્મના સ્વીકારમાં પૂ. ગુરૂદેવશ્રીએ જે સચોટ પણે સમજાવી છે, તે માટે અનુકુળ વાતાવરણનું ઘડતર ખરેખર દેવ-ગુરૂ કૃપાએ થઈ રહ્યું છે. નવજાત બાળકે ખરેખર કઈ મહાપુરૂષને જીવ લાગે છે, જેના ગર્ભકાળથી જ મારા વૈરાગ્ય-માર્ગમાં પ્રબળ અવરોધક શ્રાવિકાના માનસનો અજબ પલટો થવા પામ્યો છે. હજી પણ તે શ્રાવિકા તરીકે બાળકમાં શુભ-સંસ્કારોનું સિંચનના ઉદાત્ત માર્ગે જવા પ્રયત્નશીલ છે. આ બધે અચિંત્ય-શક્તિસંપન્ન દેવ-ગુરૂની કૃપાને વરદ પ્રતાપ છે.” એટલે મગનભાઈએ પણ વ્યવસ્થિત રીતે ચોસઠપ્રહરી પૌષધ, અઠ્ઠાઈધરને ઉપવાસ વડા-કલ્પને છઠું અને સંવત્સરીને અઠ્ઠમ કરી શાસનની સેવા માટે વિશિષ્ટ બળની કેળવણી અને નવજાત-શિશુના ધાર્મિક--ઘડતરની ઉદાત્ત મંગળ-કામના કરી. આમ કરતાં ભાદરવા સુદ દશમના મંગળદિને કુલવૃદ્ધાઓએ મંગળ ઉબટન (ચણ કે મગના આટામાં સરસીયું તૈલ અને ગુલાબ જળ આદિ સુગંધી દ્રવ્ય નાંખી તૈયાર કરેલ સુગંધી વિલેપન) જમનાબહેન તથા નવજાત-શિશુના આખા શરીરે હલકી–માલીશ કરવા રૂપે લગાડી અશુચિ-વારણની છેલ્લી પ્રક્રિયાને અમલમાં મુકવારૂપે કુલાચાર પ્રમાણે ચાલીશ દિવસનું ચોથું સ્નાન મંગળકારી તીર્થોદક, નિવાદક, સંગમેદક આદિથી મિશ્ર શુદ્ધ જળથી કરાવ્યું. *પૂ. ચરિત્રનાયકશ્રીના પિતાશ્રી મગનભાઈ ધમમાં ચુસ્ત, દઢશાસનાનુરાગી, તત્વજ્ઞાની અને પ્રબળ વૈરાગી બની શકેલ તેમાં સૌથી વધુ ફાળે મુનિવર્ય શ્રી ઝવેરસાગરજી મ., (પૂ. ચરિત્રનાયકશ્રીના ભાવી ગુરૂ) જેવા સમર્થ આગમ ધુરંધર, વાદિવિજેતા, શાસન વિપીઓને હંફાવવામાં શુરવીર મહામુનિને છે કે જેમના વારંવાર સં૫ર્ક, પત્રવ્યવહાર આદિથી મગનભાઈનું ધાર્મિક જીવન ઘડાયેલ કે જેના પરિણામે લોકોમાં “ભગત'ના ઉપનામથી તેઓ પ્રખ્યાત થયેલા. અહીં પૂ. “ગુરૂદેવ” શબ્દથી તે પરોપકારીને મગનભાઈએ યાદ કર્યા છે. આ ગ5મીણ E) ઈ Page #218 -------------------------------------------------------------------------- ________________ HOMVLVU પછી સુંદર વસ્ત્રાભૂષણે પહેરાવી જ્ઞાતિવૃદ્ધ અને વડિલ-સ્વજનોને પગે લગાડી આશીર્વાદ લેવા નવજાત શિશુ—તેડેલ જમનાબહેનને ઘરની આગળના ચોકમાં સુંદર સજાવેલ મંડ૫માં ગાદી તકીયાવાળા તખ્ત પર બેઠેલા સ્વજનવર્ગ આગળ કુલવૃદ્ધાએ મંગળ ગીત ગાવા સાથે લાવ્યા, વૃદ્ધ અને ધર્મનિષ્ઠ જ્ઞાતિજનેએ બાળકને કુમળા ફૂલની જેમ ખોળામાં લીધે અને જમનાબહેન મર્યાદાપૂર્વક પગે લાગી કુલવૃદ્ધાઓની દોરવણુ પ્રમાણે સ્ત્રીવર્ગમાં વડિલેને પગે લાગીને આશિષ લેવા માંડ્યા. નવજાત શિશુ પ્રથમવાર આટલા બધા લોકો વચ્ચે આવેલ છતાં બધાના આશ્ચર્ય વચ્ચે ક્ષોભ પામ્યા વગર બધાની સામે જોઈ મરક-મરક હસતે રહ્યો, જેથી બધા–સ્વજનોને ખૂબ વહાલ ઉપર્યું, પરિણામે વાત્સલ્ય–ભાવનું પ્રદર્શન માથે ચૂમી અને કુટડા ગાલ પર હાથ ફેરવવા દ્વારા સહુ કરવા લાગ્યા. આ પ્રસંગે મગનભાઈએ પોતાના કુલગૌરવને છાજે તે રીતે નિકટના સગા-વહાલા તથા વિશિષ્ટ જ્ઞાતિજનોને બહુમાન પૂર્વક તેડ્યા હતા, કેમકે કુલાચાર પ્રમાણે આજે નામકરણ-વિધિ કરવાની હતી, આ નિમિત્તે જ્ઞાતિની વાડીમાં મગનભાઈએ સઘળા કુટુંબીઓ-જ્ઞાતિજનો ઉપરાંત ધર્મનિષ્ઠ-પાડોશીઓ અને મેળ-મુલાકાતીઓને સત્કારવા સવારે નાસ્તો, બપોરે અને સાંજે પાંચ પકુવાન મિઠાઈઓના જમણની ગોઠવણ કરેલ, સવારના ચઢતે પહોરે મગનભાઈ મોટા તખત ઊપર ગાદી-તકીયા-ગાલીચા પથરાવી સહુ જ્ઞાતિવૃદ્ધો, સ્વજને અને કુટુંબના વડિલેને એગ્ય રીતે સત્કારવામાં અને ભાત-ભાતના બહુમાનના પ્રકારોથી સહુને યથાયોગ્ય બેસાડવાને વિવેક દાખવવા માંડેલ, નાસ્તા-પાણીની વિધિ ઉમંગભેર પત્યા બાદ મગનભાઈએ સહુને યથાયોગ્ય પહેરામણી મુકત મનથી કરી, સ્ત્રીવર્ગમાં પણ ઘરેણુ–સાડી વગેરેની પહેરામણ જમનાબહેને ઉમંગપૂર્વક કરી. નવજાતશિશુને જ્ઞાતિવૃદ્ધો અને કુલવૃદ્ધાઓએ યોગ્ય લાડ લડાવી મંગળ-મુહૂર્તના અવસરે ફઈબાના ખેાળામાં પધરાવ્ય. પ્રથમવાર આટલા બધા માણસની વચ્ચે અચાનક લાવવા તથા તેઓના અનેક પ્રકારના વાત્સલ્યપૂર્ણ—લાડભર્યા વિવિધ વ્યવહારે છતાં પણ ગભરૂ મનાતું તે નાનું બાળક જરાપણું ભ ન પામ્યું, રડવું નહીં, બધાની સામે મરક-મરક હસતું રહ્યું, પિતૃપક્ષ-માતૃપક્ષની નાની મોટી અનેક બાઈઓના ખોળામાં, હાથમાં ફરવા છતાં ક્યાંય બાળકે અણગમ પ્રદર્શિત ન કર્યો. નાની-વય–કુમળી વયમાં પણ આ નવજાત-શિશુ આવી ધીરતા-ગંભીરતા ધરાવે છે તે જોઈને ખરેખર મગનભગતના ઘરે કોકગભ્રષ્ટ મહાપુરૂષ જ અવતર્યો લાગે છે, એમ સહુ વ્યક્ત-અવ્યક્ત સ્વરે આંખના ઈશારાથી સૂચવતા હતા. બાળકના માતૃપક્ષની કુલવૃદ્ધાએ કહ્યું કે-“આજે ભાદરવા મહિનાની સુદ પક્ષની “તીજ Page #219 -------------------------------------------------------------------------- ________________ KATIBUPRTEMURE અને તેરસ વગર જોયું મુહૂર્ત” કહેતી પ્રમાણે શુભ તેરસ તિથિ છે, સાથે શુકવાર છે. સંસારીઓ માટે કુલપરંપરા, સંતાન–પ્રાપ્તિ, વંશ—વિસ્તાર આદિ માટે શુકવાર ઉત્તમ ગણાય, તેમાં વળી આજે સવારના ત્રણે ચોઘડીયા ચલ, લાભ, અમૃત, સારા અને યત્તર ચઢતા છે, અત્યારે નવ વાગ્યાને સમય છે, ચઢતે પહેરે છે અમૃત ચોઘડીયું શરૂ થયું છે, માટે હવે બાળકનું નામ પાડવાનું ઝટ કરે!!!” જ્ઞાતિવૃદ્ધો અને કુળના વડીલેએ પણ આ વાતને સમર્થન આપ્યું, ફઈબાએ પુછયું કે “કાં ભગત ! બાળકના ગર્ભમાં આવ્યા પછી કંઈ વિશિષ્ટ ફેરફાર તમે અનુભવે છે? તે સબંધી કંઈક કહે તે બાળકની વિશિષ્ટતાને સમજાવનાર સારૂં નામ શોધી શકાય, જે તેના જન્મના ચંદ્ર સાથે રાશિ મેળવાળું પણ હોય !” | મગનભાઈએ ટૂંકમાં બાળકના ગર્ભમાં આવ્યા પછી માતાની મનેભાવનામાં કલ્પનાતીત અણધાર્યો માનસિક ફેરફાર અને ધાર્મિક-ક્રિયાઓમાં કષ્ટ–મુશ્કેલીના પ્રસંગે પણ દઢતા પૂર્વક પ્રવૃત્તિ આદિના વિગતવાર વર્ણન સાથે બાળકની જન્મકુંડળીમાં ચંદ્ર કર્ક રાશિને હેઈ હ અને ડ ઉપર નામ શોધી કાઢવા જણાવ્યું. ફઈબા પણ અર્ધાથી પિણા કલાક થવા છતાં બાળક હજી ખિન્ન થયું નથી ! મોટું મરક મરક થયા કરે છે, અજાણી વ્યક્તિઓ સામે પણ નિભીકતાથી જોઈ રહે છે, જેનારાને બાળકનું મુખ જોઈ ખૂબ આલ્હાદ ઉપજે છે, તેથી ચંદ્ર યાદ આવ્યું, અને સેનાની જેમ માતાની ભાવનાઓને રાગ-દ્વેષની મલિનતા ઘટાડનાર ધર્મની ક્રિયાઓમાં પરોવીને વધુ શુદ્ધ કરી, સુવાવડના આપત્તિકાળ અને દુઃખ વેદનાના સમયે પણ અગ્નિમાં શુદ્ધ થતા સોનાની જેમ આકરી કસોટીએ પણ ધર્મ અને શ્રી નવકારનું શરણ જમનાબહેન ટકાવી શક્યા. આ વાતને નજર સામે રાખી કર્ક રાશિ પ્રમાણે સ્વર્ણ ધાતુના પરિચાયક હેમની સાથે ચંદ જેડી હેમચંદ નામ ફઈબાએ જાહેર કર્યું, સહુ જ્ઞાતિજને અને સગાવહાલાઓએ તે નામ વધાવી લીધું અને બાળકના મોંમાં ગોળની નાની કાંકરી મુકી સઘળા જ્ઞાતિજને સગા-વહાલા સહુને ગેળ-ધાણું વહેચવા ઉપરાંત મગનભાઈએ સહુ સ્વજનવર્ગને યથોચિત પહેરામણી આપ્યાની લેવડ-દેવડની વિધિ પતાવી. આ રીતે પૂ. ચરિત્રનાયકશ્રીના નામકરણ અને વ્યાવહારિક સંસ્કારની વિધિ ઉમંગભેર પતાવ્યા પછી પૂર્વના વિશિષ્ટ પુષ્પગે દેવદુર્લભ માનવજીવનને સફળતાની ઉચ્ચકક્ષાએ પહોંચાડનાર શ્રાવકકુળમાં થયેલ જન્મની વિશેષતા રૂપે મગનભાઈએ જમનાબહેનના સહકારથી બાલકમાં વિશિષ્ટ શુભ-સંસ્કારોની વૃદ્ધિ થાય તેવી ધાર્મિક મંગલ-ક્રિયાઓની શરૂઆત કરી. સર્વપ્રથમ પૈતૃક દેરાસરે લઈ જઈ વાસુપૂજ્ય પ્રભુ આગળ ગહેલી કરી પ્રભુના ચરણે Page #220 -------------------------------------------------------------------------- ________________ શિક્ષિત ) 2002@ી બાળકને નમાવી શ્રી ચિંતામણી દાદાના દહેરે લઈ જઈ ડવણ- જળને ઉપગ બાળકના માથે–આંખે કરાવી ગëલી કરવા સાથે બાળકના હાથે ભંડારમાં સવા રૂપિયે નંખાવ્યો. પછી ઉપાશ્રયે આવી ચાતુર્માસ બિરાજમાન પૂ. મુનિશ્રીના ચરણોમાં વંદના કરાવી શ્રી આચારાંગસૂત્રની પ્રત હતી, તેના પર સવાપાંચ રૂપિયાથી જ્ઞાનપૂજન કરાવી વાસક્ષેપ નંખા, ગુરૂમહારાજને કહ્યું કે “શાસનના ચરણે બાળક પોતાનું જીવન સમર્પિત કરે તે વાસક્ષેપ નાંખો જેથી અમારા બધાનું કલ્યાણ થાય !!!” ગુરૂદેવે પણ શ્રીવર્ધમાનવિદ્યા ગણવા સાથે વિધિપૂર્વક વાસક્ષેપ કર્યો, ગુરૂદેવે ગંભીર સ્વરે “ fથrrargiા દો” કહ્યું, ત્યારે મગનભાઈએ બાળકના વતી તત્તિ બેલ્યા પછી ઘરે આવી પિતાના પરમારાધ્ય પૂ ઝવેરસાગરજી મ. નું નાનું તૈલચિત્ર પિતાની ભાવનાને ચઢતી રાખવા ઘરમાં સામાયિકની ઓરડીમાં હતું, ત્યાં બાળકને લઈ જઈ પૂ. ઝવેરસાગરજી મ. ના ચિત્રને બાળકના માથાથી સ્પર્શ કરાવી. “દિકરા! આવા ગુરૂનું શરણું લઈ શાસનને હીરલો બનજે !' એવી ભાવના પૂર્વક સાત નવકાર મહામંત્ર ગયા. પછી મગનભાઈ જાણે કંઈક મહત્ત્વની વસ્તુ મેળવી હોય તેમ હાદિક રીતે ખૂબ પ્રસન્ન થયા. * વળી મગનભાઈએ મેહના સંસ્કારોને વ્યવસ્થિત રીતે કાબૂમાં લેવા શ્રી વીતરાગ પ્રભુની ભક્તિના વિશિષ્ટ કાર્યક્રમ રૂપે ઘરની સામેના શ્રી અજિતનાથ પ્રભુના દહેરે દસ વાગે ઠાઠથી સ્નાત્ર–મહત્સવ ગઠળે. જેમાં મગનભાઈએ અને જમનાબહેને બાળકના નિકટના સ્વજન-સંબંધીઓને તેડવા સાથે સ્નાત્ર-પૂજાની પંચામૃત, કુસુમાંજલિ અને ફળ-નૈવેદ્ય વગેરેની ભવ્ય સામગ્રી એકત્રિત કરી, દસ વરસથી નીચેના બાલક-બાલિકાઓને સુંદર પૂજા–વસ્ત્રોમાં તૈયાર કરી શાસ્ત્રીય વિધિ પ્રમાણે કુસુમાંજલિ દિકુમારિકા મહત્સવ તથા ચોસઠ ઇંદ્રોએ કરેલ મેરૂપર્વત પર જન્માભિષેક આદિની પદ્ધતિ જાળવવા સાથે સ્નાત્ર પૂજા ભવ્ય રીતે ભણાવી. ત્યારબાદ દુહા, કાવ્ય અને મંત્ર બોલવા સાથે વિશિષ્ટ–સામગ્રીથી પ્રભુજીની અષ્ટપ્રકારી પૂજા કરી પછી પાંચ-દીવાની આરતી અને મંગળદી લૂણ ઉતારવાની વિશિષ્ટ કિયા જમનાબહેન પાસે કરાવી સંસારના પરિભ્રમણમાંથી છૂટવાના ભાવ સાથે ઉતાર્યો. પછી બાળક હેમચંદને શુદ્ધ-વસ્ત્રો પહેરાવી પ્રભુ સમક્ષ લાવવામાં આવ્યું. બાલકને જમનાબહેન ખોળામાં રાખી હાથમાં કળશની અખંડધારાથી શાંતિકળશની શરૂઆત કરી, મગનભાઈએ બાળક બરાબર સ્પષ્ટ રીતે સાંભળી શકે તેવા શુદ્રોચ્ચારપૂર્વક મેટી શાંતિ બોલવાની શરૂઆત કરી. Page #221 -------------------------------------------------------------------------- ________________ MSAVDVEVEETERE તેમાં બાળક હેમચંદ પણ જાણે બધું સમજતો હોય તેમ જરા પણ ધાંધલ વિના શાંતિથી મોટી શાન્તિ સાંભળી રહ્યો. છેલ્લે શારિતાની મત રાતવ્યમતિ” પાઠ વખતે શાન્તિજળ બાળકના માથે લગાડ્યું તે બાળક પ્રસન્ન થઈને હસવા માંડે. બધા સ્વજને અને સ્નાત્રીયાઓ માત્ર સવા મહિનાનું બાળક આવી રીતે ધીર-ગંભીર બની દહેરાસરમાં રહે તે જોઈ અચરિજ પામ્યા, સાથે મહાપુરૂષ–તરીકેના ભાવી એંધાણ રૂપે આ વાતને પારખી માનસિક-સંતેષ મેળવ્યે. આ રીતે સ્નાત્ર–મહોત્સવ પત્યા પછી શ્રી ચિંતામણિ દાદાના દહેરે બપોરે શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા ઠાઠથી હૃદયના ભાવોલ્લાસ સાથે નગારાં અને કાંસીજેડાની રમઝટ સાથે વિવિધ રાગ-રાગિણીઓ પૂર્વક ભણાવવામાં આવી, સહુને પેંડાની પ્રભાવના કરવામાં આવી. બાળકના મોસાળ પક્ષે દાદા–મામા વગેરે રૈયા ગાંધીની ખડકીમાં રહેતા, તેથી મગનભાઈએ શ્રી શાંતિનાથ પ્રભુજીના દહેરે (ઢાંકવાડીમાં) પણ બધા પ્રભુજીને સોના-ચાંદીના વરખ રૂપેરીસોનેરી બાદલાની ભવ્યઘાટભરી અંગરચના, ઘીના સુંદર દીવાઓની સંજના સાથે કરાવી. વળી મગનભાઈ વિવેકી શ્રાવક હોઈ બાળકમાં મોહના સંસ્કાર પ્રબળ ન બને તે હેતુ બર લાવવા અંતિસરીયા દરવાજે માણેક શેઠાણીની ધર્મશાળામાં બાળબ્રહ્મચારી શ્રી નેમિનાથ પ્રભુનું દહેરાસર હતું, ત્યાં પોતાના પિતરાઈ ભાઈ અને બાળકની માશી વગેરે કુટુંબીઓ મારફત સ્નાત્ર–મહોત્સવ, અષ્ટપ્રકારી પૂજા તથા ભવ્ય અંગરચના કરાવી. વ્યવહારદક્ષ મગનભાઈએ જ્ઞાતિની વાડીમાં બપોરે અને સાંજે જ્ઞાતિજનોને જમણવારમાં વિવિધ રીતે સન્માન પૂર્વક જમાડવા સાથે દેરાસરમાં ભણાવાતી મોટી પૂજાઓ અને પિતૃક દેરાસરે શ્રી વાસુપૂજ્ય પ્રભુને, ઘર સામે ચૌમુખજીના દહેરે, શ્રી અજિતનાથ પ્રભુને અને શ્રી ચિંતામણી દાદાના દરે સેનેરી રૂપેરી વરખ, બાદલા અને જમનાબહેને કુદરતી પિસ્તાલીશ પિસ્તાલીશ ગુલાબની ભવ્ય અંગરચના કરાવવાના મનોરથ રૂપે વાડીઓમાંથી માણસ મોકલી તાજા સુંદર ગુલાબના ૪૫-૪૫ કુલે મંગાવી કરાવેલ ભવ્ય–આકર્ષક, પુષ્પની અંગરચનાના દર્શન કરવા દ્વારા વીતરાગ પ્રભુની વીતરાગતાની ભાવનાના હિલેરે ચઢવા મગનભાઈ આગ્રહપૂર્વક દેરાસરે તેડી જતા. સહ મગનભાઈની આવી વિવેકભરી ધર્મનિષ્ઠા, વ્યવહાર-કુલાચારનિપુણતા સાથે બાળકના ધાર્મિક સંસ્કારની માવજત માટેની સુગ્ય–પ્રવૃત્તિની અનુમોદના સાથે વીતરાગ પરમાત્માની ભવ્ય અંગરચનાઓના દર્શનમાંથી અદ્દભુત ધાર્મિક-પ્રેરણા મેળવવા લાગ્યા. આ રીતે ચાલીસમા દિવસે ચોથા સ્નાન પછીના વ્યાવહારિક-સૂતક નિવૃત્તિના કાર્યક્રમ પ્રસંગે ધાર્મિક વ્યવહારને અપનાવી મગનભાઈએ અંતરંગ-વિવેકબુદ્ધિને સફલ કરી. Page #222 -------------------------------------------------------------------------- ________________ 119 120 BLUM આ ઉપરાંત બાળકના જન્મોત્સવ નિમિત્તે વિરતિમાર્ગની ઉપબૃહણુ દ્વારા જીવનમાંથી મેહનીય કર્મને શિથિલ કરવાના શુભ ઈરાદાથી ભા. સુ. ૧૪ના પૌષધ કરનારા શ્રાવક-શ્રાવિકાએનું શ્રીફળ અને સવા રૂપિયાથી બહુમાન કર્યું. અને પૂનમે પોતાના ઘર આંગણે નોતરી, ભક્તિભાવપૂર્વક જમાડી બાળક હેમચંદને ખળામાં રાખી તેના હાથે જયણના પ્રતીકરૂપ જણ તથા જમનાબેનના હાથે ચરવાની પ્રભાવના કરાવી આત્મસંતોષ મેળવ્યું. આ રીતે બાળક હેમચંદની ગર્ભાવસ્થાથી બનતા વિશિષ્ટ પ્રસંગોથી અનુમાનિત મહાપુરૂષ તરીકેની ભૂમિકાને અનુરૂપ વિશિષ્ટ રીતે જન્મોત્સવ અને ધાર્મિક સંસ્કારોના સિંચનરૂપ વિવિધ ધર્મક્રિયાઓ દ્વારા બાલ્યજીવનના પ્રાથમિક ઘડતરનું કાર્ય મગનભાઈએ તત્વનિષ્ઠા અને વિશિષ્ટ ધર્મકિયાના આંતરિક વલણથી સ્વતઃ પ્રાપ્ત થયેલ ભગતના ઉપનામની સફલતા થાય તે રીતે અને જમનાબેનની શ્રાવિકા તરીના વિશિષ્ટ સહકારથી કુટુંબી રવજનવર્ગને પણ ઘડીભર ચક્તિ કરી ધર્મની વિશિષ્ટ અનુમોદના થાય તે રીતે અપૂર્વ ધર્મોત્સાહથી કર્યું. છે મહાપુરૂષોને અચિંત્ય પ્રભાવ ૦ ઉત્તમ કોટિના હાપુરૂષના પ્રભાવે • ચિત્ત શાંતિની પ્રાપ્તિ - ન્યાય-નીતિની ઉત્પત્તિ ૦ વિવેકરત્નની પ્રાપ્તિ ૦ યશ-કીર્તિને વધારે ૦ ધર્મનું પિષણું ૦ વિશિષ્ટ ગુણની પ્રાપ્તિ ૦ કુમતિને નાશ ૦ મિહને ઘટાડે ૦ દષ્ટિની નિર્મળતા ૦ કુસંસ્કારની નિર્બળતા –આદિ-આદિ જીવનશક્તિ વદ્ધક ગુણની પ્રાપ્તિ થાય છે. ૦ ૦ ૦ ––સિંદૂર પ્રકર ગા. ૬૬. Page #223 -------------------------------------------------------------------------- ________________ STUDITEUCRE Jul lali પૂ. ચરિત્રનાયકશ્રીના I ભાવી જીવનનું જતિષ્યની $ દ્રષ્ટિએ વિહંગાવલોકન ! | જિનશાસનની અદ્વિતીય મહત્તાને ધ્યાનમાં રાખી, શ્રાવક કુલની અનુત્તર વિમાનના દેવે અને અસંખ્ય દેવના અધિપતિ દેવેન્દ્રો દ્વારા પણ પૃહણીયતાના કારણ તરીકે મેહના સંસ્કારોના ક્ષપશમને મગનભાઈએ જીવનના ધ્રુવતારકરૂપે બનાવેલ. તે મુજબ લૌકિદષ્ટિએ બીજા બાળકને જન્મ બહુ મહત્વને ન હોવા છતાં પ્રથમ બાળક કરતાં બીજા બાળકના ગર્ભકાળથી જ અણકલ્પલ બનેલ વિશિષ્ટ પ્રસંગોથી કેક મહાપુરુષ પૂર્વના ઉત્કૃષ્ટ પુષ્પગે પોતાના જીવનના આદર્શરૂપ ચારિત્રમેહના ક્ષયપશમને સફળ રીતે વેગવંત બનાવવા આવેલ હોય તેમ મગનભાઈએ નિરધાર્યું. તેથી જન્મોત્સવ વિગેરેમાં ખૂબ વિવેકપૂર્વક ધાર્મિક દૃષ્ટિકોણ મુખ્ય રાખી જીવનના પવિત્ર સંકલ્પરૂપ ચારિત્રહને ક્ષપશમ સર્વ વિરતિરૂપે સફળપણે પ્રાપ્ત થવાને શુભ આશય મુખ્ય રાખે. વધુમાં, આ સંબંધી વિશેષ માર્ગદર્શન મેળવવા માટે પિતાના તારક ગુરૂદેવ શ્રી પૂ. મુનિ શ્રી ઝવેરસાગરજી મ–જેઓ તે વખતે શમણુસંઘમાં ધુરંધર આગમજ્ઞાતા અને શાસન વિદ્વેષીઓના આક્રમણને ખાળવા અપૂર્વ સામર્થ્યવાળા હતા–ને પત્રદ્વારા બાળકના જન્મ અને નામકરણ અંગે કરેલ ધાર્મિક વિધિ આદિ વાત જણાવવા સાથે બાળકના ગર્ભકાલ વખતે આવેલ પત્રમાં ઉલ્લેખાયેલ વિ. સં. ૧૯૧માં શાસન પ્રભાવક મહાપુરુષના જન્મની વાતની યાદી તાજી કરાવી. વધુમાં બાળક હેમચંદના ગ્રહ–ગો મારી ભાવનાને સફલ કરવામાં તેમજ શાસનને સમર્પિત થઈ શકવા માટે અનુકૂળ છે કે? તે વાત શ્રાવકની મર્યાદામાં રહી વિવેકપૂર્વક પૂછાવી. Page #224 -------------------------------------------------------------------------- ________________ 2012/22 પૂ. અવેરસાગરજી મ. ના પત્ર અઠવાડીયા પછી આવ્યે. જેમાં જણાવેલ કે— “ જિનશાસનની મર્યાદા પ્રમાણે શ્રાવક કુલની સફલતા ખરેખર સર્વાંવિરતિધની પ્રાપ્તિમાં છે, તે માટે તમારી ઉદાત્ત ભાવના અને તે અંગે નવજાત બાળકના ગ્રહયોગેાની અનુકૂલતાના નિમિત્ત-કારણના સહકાર દ્વારા સ`વિરતિને જલ્દી પ્રાપ્ત કરવાના મનેરથી અભિનંદનીય છે. હકીકતમાં અમાસના જન્મેલ બાળÈા શિષ્ટ- વ્યવહારના ધેારણ મુજબ વધુ પ્રભાવશાલી થાય છે. તેમાં પણ તે દિવસે રવિવાર, પુષ્યનક્ષત્ર અને સિદ્ધિયાગ છે. આવા શુભયાગમાં થયેલ જન્મ બાળકની ભાવિ વિશિષ્ટ મહત્તા સૂચવે છે. વધુમાં કરાશિમાં ચંદ્રની સાથે `, મુધ અને શુક્રના યોગ તથા મકરને શિન એટલે સપ્તમ-સ્થાને પૂર્ણ દૃષ્ટિવાળા ગ્રહના પરસ્પર પુરક બળવાળા યેાગ બાલકની અનેક જીવાને ઉપકારિતા તથા સંસારના ચાલુ ચીલે સ્વપરની ચાલવાની ક્ષમતા દૂર કરી શકે તેવા પ્રબલ ચેગ જણાય છે. વળી જયોતિષશાસ્ત્રના બંધારણ મુજબ એમ પણ જણાય છે કે—એ ગણીશ વર્ષોંની શિનની મહા દશામાં ચતુર્થાંશ ભાગ વ્યતીત થયા પછી આ બાળકનો જન્મ થયે। હાવાથી શાસનના વિશિષ્ટ-પ્રભાવક થાય એ નિ:સંદેહ જણાય છે. વધુ તા-કેાઈ સારા જાણકાર–યાતિષીના સંપર્ક સાધી ગ્રહોની દૃષ્ટિ અને સ્થિતિ તથા ભાવગત મહત્વ આદિના ધેારણે બાળકના ભાવિ શુભેયને જાણવા પ્રયત્ન માટે ધ્યાનમાં લેશે. સાધુજીવનમાં ગૃહસ્થના સંસારીજીવનને જ્યોતિષ આદિના માધ્યમથી સંપર્ક દેષાવહ અને છે. તેમ છતાં તમારી શાસનની તીત્રનિષ્ઠા અને સંયમ–સ્વીકારની સુદૃઢ-ભાવનાના ધેારણે તમારી માનસિક સ્થિતિના મહત્વને ધ્યાનમાં રાખી આપવાદિક ધોરણે બાળકની ભાવિ શાસન–પ્રભાવકતાને જણાવવા આટલું જણાવેલ છે તે ખાસ ધ્યાન રહે.’ પરમેાપકારી પૂ. ગુરૂદેવશ્રીના પત્ર વાંચી રોમાંચિત બનેલ મગનભાઈ ઘડીભર બાલક હેમચ’દના ભાવી વિશિષ્ટ-જીવનની કલ્પનાના આધારે જાણે સંસારના કારમા ખંધન અત્યારે વણસી રહ્યા છે—તેવા અનુભવ કરી પોતાની જાતને ધન્ય માની રહ્યા. પૂ. ગુરૂદેવશ્રીની સૂચના મુજબ સારા અનુભવી, ગણિતજ્ઞ-જ્યાતિષીનુ માર્ગદર્શન મેળવવા માટે ગાંધી–કુટુંબના નિયત બાંધેલ જોષી મહારાજ-કે જેમની પાસે અવારનવાર લગ્નાદિના મુહૂર્તો જોવા રાખવાની કુલપરંપરા હતી-ના સ'પર્ક સાધ્યા. સવાપાંચ રૂપિયા અને શ્રીફળ સામે ધરી નવજાત–બાળકના ભાવિની ચાક્કસ જાણકારી માટે જિજ્ઞાસા વ્યક્ત કરી. પંડિતજીએ પણ બાળકના જન્મ-સમય ચાક્કસ રીતે નાંધી, અઠવાડીયા પછી આવવા જણાવ્યું. પણ મગનભાઇએ બાળકના ભાવીનું સ્પષ્ટ ચિત્ર ચાક્કસ રીતે જાણવાના આશયથી ટપકું બનાવવાના બદલે વિગતવાર હેાના સ્પષ્ટીકરણ ગણિત આદિ સાથે મેટી જન્મપત્રી અનાવવા પડિતજીને આગ્રહ કર્યાં. 6.qxd G G ત્ર ૧૫ Page #225 -------------------------------------------------------------------------- ________________ સર DUDTEEURS પંડિતજીએ તે માટે બાળકના ચહેરા, હસ્તરેખા તથા શરીરના કેટલાક લક્ષણા જોવા ઈચ્છા દર્શાવી. લેવા અનુકૂલ સમયે પ`ડિતજી પ્રથમથી કહેવરાવી, શુદ્ધ-સારા વસ્ત્રો પહેરી પ્રશસ્ત શકુન સાથે મગનભાઇના ઘરે આવ્યા. વિવેકી મગનભાઈ એ ઘરના આગળના ભાગની સુસજ્જિત બેઠકમાં પંડિતજીને ચાગ્ય આદર-સત્કાર સાથે ગાદી-તકિયાવાલા તખત ઉપર બેસાડી હાથમાં સવાપાંચ રૂપિયા અને શ્રીફળ આપી કંકુનું તિલક કરી મહુમાન કર્યું. પછી મગનભાઈ ઘરમાં જઈ નાજુક વસ્ત્ર—આભૂષણાથી સુસજ્જ ખાલક હેમચંદ અને તેની માતાને બેઠકખંડમાં લાવ્યા. ખેાળામાં બાળક રાખેલ જમનાબેનને પડિતજી પાસેની ઉંચી એટલી ઉપર ચાકળા ગાદી પથરાવી બેસાડયા. પંડિતજીએ ધ્યાનપૂર્વક ખાલકને નિહાળવા માંડયું, માલક પણ હસમુખ પ્રસન્ન ચહેરે ખિલખિલાટ કરતુ રહ્યું. માલકની જમણા–ડામા હાથની મુઠ્ઠીએ જમનાબેન પાસે ખેાલાથી પ્રશસ્તરેખાદિ લક્ષણાને ધારીને નિહાળી રહેલ પ'ડિતજીના વદન ઉપર અવનવી આશ્ચય –મિશ્રિત પ્રસન્નતા આનંદની રેખાઓ ઉપસી રહી. મગનભાઈ આ બધુ ખારીકાઇથી જોઈ માનસિક સ ંતાષ મેળવતા રહ્યા કે પૂ. ગુરૂદેવના કથન પ્રમાણે પંડિતજીને પણ હકીકતમાં બાળક વિશિષ્ટકોટિના લાગે છે.” થાડીવાર પંડિતજી ધ્યાનમગ્ન જેવી સ્થિતિમાં ખાળકની સુંદર મુખાકૃતિ, સુકેામળ હાથની વિશિષ્ટ રેખાઓ અને ઘાટીલું ભષ્ય શરીર વિસ્મય–આનંદની મિશ્રિત લાગણીઓ સાથે નિહાળી ધન્યતા અનુભવી રહ્યા કે-શાસ્ત્રમાં વણુ વેલ પણ મેટે ભાગે પ્રત્યક્ષ જોવા ન મળતા વિશિષ્ટ લક્ષણાથી સંપન્ન આ બાલક હકીકતમાં મહાપુરુષનું ભાવિરૂપ લઈ ને આવ્યે છે ! ” આ ઉપરથી જન્માક્ષર માટેના આપેલ સમયની સાથે સંગત ગ્રહેાની સ્થિતિ અંગે શરીરાકૃતિના સૂચક નિમિત્તોથી અમુક ધારણાએ ચાક્કસ બનાવી, વધુમાં જીવનમાં દુર્લભ પ્રશસ્ત-લક્ષણસંપન્ન જાતકરૂપે મહાપુરુષના દર્શનના લાભ મળ્યાના આત્મસ તેાષ સાથે પંડિતજી ઘરે જવા ઉભા થયા. મગનભાઈ એ સુંદર ધેાતીોટો પડિતજીને ભેટ ધરી યેાગ્ય-સન્માન સાથે શેરીના નાકા સુધી વિદાયમાન આપ્યું. તે દિવસે આસા સુદ્ધિ પાંચમ હાઈ લૌકિ રીતે તંત્રશાસ્ત્રની પદ્ધતિ પ્રમાણે મધ્યમ આગામી ૧૧ આ કા Page #226 -------------------------------------------------------------------------- ________________ 200 નવરાત્રિનો મધ્યમ દિવસ એટલે ખૂબ જ શક્તિશાળી હાઇ જમનાબેનને નાહી—ધાઈ, બાળક હેમચંદને નવરાવી, શુદ્ધ વસ્રો પહેરાવી શ્રી વાસુપૂજ્ય પ્રભુના પૈતૃક દેરાસરે પૂજા માટે લાવવા સૂચન કર્યું. મગનભાઈ એ પોતે નાહી-ધોઈ દેરાસરે જઈ વિધિ-ભક્તિપૂર્વક સ્નાત્ર ભણાવ્યું. તે દરમ્યાન જમનાબેન પણ બાળકને લઇ આવી ગયા. મગનભાઈએ બાળકના હાથે સ્નાત્રના ત્રિગડામાં પધરાવેલ શ્રી શાંતિનાથ પ્રભુની અને મૂલનાયક શ્રી વાસુપૂજ્ય પ્રભુની જલ-ચંદન અને પુષ્પની પૂજા કરાવી. વીતરાગ–પ્રભુના શાસનની મર્યાદાનુસાર આંતરિક–આત્મશક્તિઓના વિકાસનું સુચાગ્યબળ બાળક મેળવી શકે, તે રીતે ભાવશુદ્ધિનું બળ વધારવા પ્રયત્ન કર્યાં. પછી આરતી–મ’ગળદીયા ઉતારી, જમનાબહેન પાસે બાળકના હાથના સ્પર્શ કરાવવા સાથે શાંતિકશ કરાવ્યો. છેલ્લે શાતિકળશનું પાણી બાળકના માથે લગાડી આજના આસા સુદ પાંચમના લૌકિક રીતે નવરાત્રિના મહત્ત્વપૂર્ણ દિવસે વિશિષ્ટ આત્મ-શક્તિના સ ંચાર અર્થે બાળકને ખેાળામાં રાખી તેના મસ્તક પર હાથ ફેરવવા સાથે ૨૭ નવકાર ગણ્યા. પૂજા પછી ચૈત્યવંદન આદિની વિધિ દરમ્યાન બાળક નાની વયનુ છતાં માતાની ગેાદમાં ચૂપચાપ રાવાની કે અશુચિની પ્રવૃત્તિ વિના સ્વસ્થતાથી સૂઇ રહ્યું. પૂજા પત્યા પછી મગનભાઈ ઉપાશ્રયે લઈ જઈ પૂ. ગુરૂદેવ-ભગવંત પાસે જ્ઞાન-પૂજાપૂર્વક બાળકને વાસક્ષેપ નંખાવ્યે. e મગનભાઈ ઘરે પહાંચ્યા અને પૂજા–વસ્ત્રો બદલી રહ્યા હતા, દરમ્યાન પંડિતજીને ત્યાંથી એક છોકરા ખેલાવવા આગ્યે. એટલે મગનભાઈ “ હમણાં જ બે-ત્રણ કલાક પૂર્વે પંડિતજી ગયા છે. તાત્કાલિક શા માટે ખેલાવતા હશે ? ” એ ઉત્સુકતાથી ચાગ્ય-વસ્ત્રો પહેરી પંડિતજીને ઘરે ગયા. પંડિતજીએ મગનભાઈ ને આવકાર્યાં કે શેઠજી ! ખરા ભાગ્યશાળી છે! તમે ! તમને એક આનંદ વધામણાં, આપવાનાં છે કે “ અત્યારે અહીં શુકલ—યવેદીય માધ્યંદિન–વાજસનેયી શાખાના જયાતિષના પ્રકાંડ જ્ઞાતા, કાશીના પંડિતાએ આપેલ વિદ્યા-ચૂડાર્માણુ બિરુદથી શાભતા ધમ ગુરૂ શામળાજીથી ડાકોર જતાં અહીંના તેમના યજમાન બ્રાહ્મણાના આગ્રહથી બે-ત્રણ ખાળકોને યજ્ઞાપવીત આપવા માટે ઉપનયન–સ`સ્કાર કરાવવા જ્ઞાતિની વાડીમાં પધાર્યા છે.” તમારે ત્યાં અવતરેલ મારી દૃષ્ટિએ તે અદ્વિતીય-અસાધારણ મહાપુરુષ-માળકના જન્મ સમયને અનુલક્ષી બનાવેલ જન્મકુડળી અને ચલિતકુંડળી તથા ગ્રહોનુ સ્પષ્ટીકરણ ક્રૂ કમાં તૈયાર રિ ત્ર આ. જી.-૨૩ ૧૭૦ Page #227 -------------------------------------------------------------------------- ________________ KUVVENIRE કર્યું, તે જોતાં તે મારું જ્ઞાન બધું વાપરવા છતાં ગ્રહોની સ્થિતિ, બળાબળતા અને દૃષ્ટિ વગેરેની મહત્તાનું ચિક્કસ ફળ સંપૂર્ણ રીતે કહેવા અસમર્થ બની રહ્યો છું.” તે તમે જે સાથે આ તે કાશીવાળા ધુરંધર તિષી મહારાજ-જેઓ સ્વતઃ જાણેને બાળકના કે તમારા પુણ્ય-પ્રકર્ષથી આવી પહોંચેલાને રૂબરૂ મળી કુંડળી બતાવી ગ્ય માર્ગદર્શન મેળવીએ ! બાકી ગણિત વગેરે તે પરમાત્માની કૃપાએ હું કરી આપીશ, પણ ઘર બેઠાં જાણે ભગવાને જ મોકલેલ કાશીના ધુરંધર-વિદ્વાન જ્યોતિષી મહારાજના જ્ઞાનને લાભ મેળવીએ.” “આટલા માટે જ મેં તમને તાત્કાલિક બેલાવ્યા છે! કેમકે–સાંભળવા પ્રમાણે નવરાત્રિના છેલ્લા દિવસે તેઓ ડાકેર પહોંચવા ધારે છે. બીજી તેમની પ્રવૃત્તિઓમાં આપણી મુલાકાત ઢીલમાં ન પડે, માટે “સુમરા રીu” ન્યાયે આજે બપોરે તેમને મળીએ!” હું હમાણે મારા સંબંધી મારફત ચોક્કસ સમય નક્કી કરી તમને ઘરે ખબર આપું છું, અગર તમારા ઘરે જ આવું છું.” મગનભાઈ આ વાત સાંભળી પૂ. પરમારાધ ગુરૂદેવ ભગવંતના સૂચન મુજબ તિષ દ્વારા બાળકના ભાવિની સ્પષ્ટ રૂપરેખા જાણવાની જિજ્ઞાસામાં આ રીતે વિશિષ્ટ–સાધનોને સંગ સ્વતઃ મળી રહે અનુભવી, પૂ. ગુરૂદેવશ્રીના સૂચનની ગંભીરતા બદલ પૂ. ગુરૂદેવશ્રી પ્રતિ બહુમાનની લાગણી અનુભવી. - મગનભાઈ ઘરે આવી, ઉપવાસ હોવાથી સામાયિક માટે ઉપાશ્રયે ગયા. ત્યાં ઉપદેશ કપાવલી નામે ગ્રંથ-જેમાં શ્રાવકનાં ૩૬ કર્તવ્યને અધિકાર વિગતવાર દષ્ટાંત સાથે છે-નું વાંચન કર્યું. - સામાયિક પુરૂં કરી ઘરે આવ્યા કે પંડિતજી આવ્યા અને કહ્યું કે “કાશીના જોષી મહારાજે સાંજના ચાર વાગ્યા પૂર્વે આવવા જણાવ્યું છે, તો આપણે બે વાગે જઈએ !” મગનભાઈએ કાશીના વિદ્વાન જ્યોતિષીનું બહુમાન કરવા સુંદર પીતાંબરની જેડી, સેનેરી કિનારીને મહામૂલે છેતી, શ્રીફળ અને એક સ્વર્ણ-મુદ્રા (ગિની), સુંદર-સુગંધી પુને હાર તથા વિવિધ પકવાનની છાબડી વગેરે માણસ પાસે લેવડાવી બરાબર બે વાગે ગાંધી કુટુંબના જેશી મહારાજ સાથે બ્રાહ્મણ-જ્ઞાતિની વાડીમાં કાશીથી પધારેલ મોટા જોતિષી પાસે ઉપડતા-સૂરે રવાના થયા, સામે જ વાછરડી સાથે ગાય અને પાણીનું બેડું શકુન તરીકે નિહાળી પ્રસન્નતા સાથે બ્રાહણજ્ઞાતિની વાડીએ પહોંચ્યા. ત્યાં વાડીના મુખ્ય દ્વારથી જમણે વિશાલ ખંડમાં ગાદી-તકિયા ઉપર વ્યાઘચર્મ પાથરી દ્વાદશપુંડ્ર (તિલક) ધારી પીતાંબર પહેરેલ કાશીના જોતિષી મહારાજ બપોરના સમયે મુલાકાતીઓ ન હોઈ માળાથી જપ કરી રહ્યા હતા. (આ) B ગ રે મ Page #228 -------------------------------------------------------------------------- ________________ ( ૧-ગ ૨ - મગનભાઈ વિવેકપૂર્વક સ્થાનિક જોષી–પંડિતના નિર્દેશ મુજબ ફળ-નવેદ્ય સામે ધરી, પુષ્પની માળા પંડિતજીને ગળામાં પહેરાવી, શ્રીફળ અને સ્વર્ણમુદ્રા ભેટ તરીકે મૂકી એકબાજુ મર્યાદાસર બેસી રહ્યા. સ્થાનિક જોષી–મહારાજે ડીવાર ઔપચારિક કુશલ-ક્ષેમને લગતી વાતચીત કરી જિંદગીમાં કદી નહિ અનુભવેલ વિશિષ્ટ ગ્રહયોગોના સંયોગવાળી જન્મકુંડલી રજુ કરી જણાવ્યું કે સાથે આવેલ સ્થાનિક ધનસમૃદ્ધ-શ્રીમંત વ્યાપારીના ઘરે ટૂંક સમયપૂર્વે બાળકને જન્મ થયેલ, તેના જન્મસમય પ્રમાણે જન્મકુંડલી બનાવી જન્મપત્રિકા વિગતવાર બનાવવાની શરૂઆત કરેલ, પણ શાસ્ત્રોમાં વાંચેલ છતાં મારી જિંદગીમાં કદી કોઈની કુંડલીમાં જોવા નહિ મળેલ વિશિષ્ટ પ્રહાના દણિશુદ્ધ-ગો આદિથી અનુમાનિત અપૂર્વ-ફળાદેશની એકસાઈ માટે આપની અગાધ જ્ઞાનરાશિને લાભ લેવા સેવામાં હાજર થયા છીએ. તે અનુગ્રહ કરી આ કુંડલી ઉપરથી જાતકના ભાવિનું સ્પષ્ટ ચિત્ર જણાવવાની તસ્દી લેશે, એવી પ્રાર્થના છે.” - કાશીના પંડિતની કુંડળી અને સૂર્યાદિ–સ્પષ્ટ ગ્રહોના ગણિતના આંકડા તથા કેન્દ્રમાં થે અને સાતમે વિશિષ્ટ ગ્રહના ગે તેમજ સગ-ત્રિપાદ વિગેરે દષ્ટિની અસરવાળી ગ્રહની સ્થિતિ નિહાળી ઘડીભર ચકિતમુદ્રામાં ગજનિમીલિકા કરી ગંભીર મુદ્રાએ ધ્યાનસ્થ બની રહ્યા. ડીવારે રત્નાકરમાં ઊંડે ગોથું લગાવી મહામૂલા મોતી મેળવીને આવેલ મરજીવા કરતાં વધુ દેખાતા ઉત્સાહની મુદ્રાએ કાશીના પંડિતરાજ બોલ્યા કે ___ "भैया ! क्या कहे ! कहते कुछ बनता नहीं ! मेरी उम्र भावानकी दयासे सित्तरको करीब पहुंच रही है! हजारों जातकके जन्माक्षर बनाये। हजारों कुढली देखी! कितु मैं अपनी नजरोंगर विश्वास कर या नही ! ચા ડું ? ऐमी विशिष्ट कुंडली में पहलीवार देख रहा हूँ! . धन्य है! गुजरातकी भूमिका ! जोकि ऐसे ररत्नोंका अस्तित्व बनानेको प्रस्तुत है, जिनकी जीवन-प्रक्रिया द्वारा अनेक माग भ्रष्ट-अज्ञानमूढ-जोवेांके। सही मार्ग दर्शन मिलेगा। - मैं तो डाकारजीके श्री रणछाडराय-भगवानका बडा आभारी रहुंगा! विशेषकर यहांके हमारे यजमानोंका भी में अहेनानमद रहूंगा, जिन्होंने मुझे ऐसे अनूठे-बालककी प्रशस्त-कुंडलीको देखने का स्वर्ण-अवसर प्राप्त (Iઇ.. અરછા ! શારીરી! યિ ઘણે ગાતા માગ્યવંત મી ને મિત્ર સાચા शेठोका मकान किधर हैं ?" સ્થાનિક પંડિતજીએ કહ્યું કે “શાસ્ત્રીજી ! શેઠ શ્રી મગનભાઈ અમારા શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને તેઓ અમારા ઘરની પાસે જ દલાલવાડામાં રહે છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ પ્ર DUÏŽÃЕEU RS આપે જે ઇચ્છા પ્રગટ કરી તે માટે પ્રસન્નતાપૂર્વક શેઠજી તૈયાર છે, તેમ છતાં શેઠશ્રીની એવી ઈચ્છા છે કે-આ મ્હાને આપ ઘરે જ પધારો તે આપ જેવા વિશિષ્ટ કમ કાંડી—-પવિત્ર તથા બ્રહ્મવંશ-શિરોમણિ શાસ્ત્રીજીના ચરણકમલ દ્વારા ઘર પવિત્ર થશે.” આજ રાત્રે શ્રોત્રિયવાડમાં કરૂણાશકર શ્રોત્રિયને ત્યાં આપ જવાના છે, તેવું જાણ્યુ છે. તે તેની સામે નજીકમાં જ શેઠનુ મકાન છે, તેા જરૂર ઘરે પધારવા મહેરબાની કરો. !!! કાશીના શાસ્રીજીએ કહ્યું કે— વસ ! યંત્ર ! તવ તે પૈસા હો કરેગે! મુન્દ્રી સ્ત્રીજા અવર વાર હૈ! ક્યા! સને-વિટાયા ? आज रातको श्रोत्रियजीके घर जानेसे पहले ही शेठजीके यहां आठ बजे भावी महापुरुष रुप प्रधानेात्तम जातकके दर्शनार्थ आउंगा. उसके बाद ही ग्रहों की स्थिति, द्रष्टि, भावप्रबलता आदिका निर्णय भगवत्कृपासे रात्रिका शांतचित्तसे सोचकर करूंगा ! ते! पडतजी ! आप इस जातकके फलादेश के लिए कल बारह बजे आप मुझे मिळे ! कल दुपहर के बाद उपनयन संस्कारादिक बहुत काम है. और मुझे डाकार भी जल्दी पहुंचना हैं !!! मैं अपनी मतिअनुसार भगवान जैसा भी लिखवाएगा वैसा संक्षेपमें लिखकर रखुंगा. આટલુ કહીને કાશીના જોષી મહારાજ મગનભાઈ સામે ભાવુકતાથી હાથ જોડી ઊભા થઈ અંદર આડ માં ગયા. મગનભાઈ એ જતી વખતે સેાનેરી-કિનારીના ધેાતીજોટા તથા પીતાંબર–જોડી આપવા વિચારેલ, પણ સાંજે પોતાના ઘરે આવનાર છે, ત્યારે ઠીક રહેશે, તેમ ધારી તે બધુ લઇ ઘરે આવ્યા. ઘરે આવી પોતાના સ્વજન-સબંધીઓને કાશીના પંડિતરાજ નવજાત—ખાળકના જન્મ સમયના વિશિષ્ટ-ગ્રહયાગેાના સ્પષ્ટ ફલાદેશના નિણૅય માટે સ્વયં જાતે ઘરે પધારવાના સમાચાર જણાવી પતિરાજના સ્વાગત અર્થે યાગ્ય--તૈયારી ઝડપથી શરૂ કરાવી. ઘરની બહારના ભાગે સુંદર નાના મંડપ બંધાવી, રેશમી સાડીએથી શણગારી, કાચની હાંડીઓમાં રંગબેરગી ગ્લાસમાં ખેાપરેલ તેલની ભવ્ય રાશનીના ઝગમગાટ થઇ રહે તેવી વ્યવસ્થા કરી. ઘરની આગળના એટલા ઉપર મોટી પાટ મૂકાવી, નવા ભરાવેલ ગાદી—તયિા ગેાઠવી ઉપર મખમલ–જરીના ગલીચા પાથરી તાજા સુગંધી ફૂલની માળાએથી આસપાસના ભાગ શણગાર્યાં. સુંદર–વસ્રાભૂષણાથી સુસજ્જ થઇ જ્ઞાતિ, સ્વજન-ડીલેાને આગળ રાખી દલાલવાડાના પશ્ચિમાભિમુખ દરવાજા પાસે શ્રોત્રિયવાડના નાકે મુખ્ય રાજમાર્ગ ઉપર કાશીના પંડિતરાજના સ્વાગત અર્થે સાંજના સાડાસાત પછી કંકુ, ચાખા, પુષ્પમાળા અને દેશી વાજીંત્રની તૈયારી રાખી. આ છે ૫ ૪. મી ง ધ્રા ૨૦ ક ૧૮૦ Page #230 -------------------------------------------------------------------------- ________________ 11) 02/20 ખરાખર આઠમાં પાંચ મિનિટ બાકી હતી, તે સમયે અનેક વરિષ્ઠ, રધર, વેદપાઠી, પીતાંબરધારી–બ્રાહ્મણાથી પરિવરેલા કાશીના પંડિતરાજ એ ઘેાડાની ખગ્ગીમાં શિખા-પુંડ્ર અને વેદ- શ્રુતિઓના સ્વરાભિનય સાથે ઉચ્ચારણવાળા પીતાંબરધારી ચાર બ્રાહ્મણુ ખટુ જાણે સાક્ષાત્ ચારવેદ માલસ્વરૂપે હાય-ના મધ્યભાગે બિરાજેલા પધાર્યા. અગ્ગી ઊભી રહેતાં ' સ્થાનિક જોષી મહારાજ કાશીના પ`ડિતરાજ સામે હાથ જોડી ઉપસ્થિત થયા. કાશીના પંડિતરાજે કહ્યું કે— પિ! જીહાગી? (સ્થાનિક જોષીની અટક શુકલા હતી) વઢે ન भात्री महापुरुषके दर्शनार्थ ! ચી હૈ મેં શેઠનીના ઘર ? સ્થાનિક જોષી મહારાજે કહ્યું કે— હા ! હા! પધારો! જુઓ ! આ જમણીબાજુ સ્વાગત સામગ્રી લઈને શેઠજી સપરિવાર આપની રાહ જોઈને જ ઊભા છે !!!” કાશીના પંડિતરાજ બગ્ગીમાંથી બે પિરચારકાના ખભે હાથ મૂકી ધીમેથી નીચે ઉતર્યાં કે– મગનભાઇના નિર્દેશાનુસાર સધવા સ્ત્રીઓએ કકુવાળા ચાખાથી વધાવ્યા, અને વયેવૃદ્ધજ્ઞાતિ–વડીલના હાથે સુગંધી–ભરચક–પુષ્પાવાળી માળા પહેરાવી. પછી દેશી-વાજિંત્રના ધમકારા સાથે ઘરે લઈ જઈ ચેાગ્ય-સ્વાગતપૂર્વક મંડપમાં સુસજ્જિત બેઠક ઉપર બેસાર્યા. પૂર્વસૂચના મુજબ જમનાબહેન બાળક હેમચ`દને વૈભવાનુરૂપ થોડા પણ કિંમતી વસ્ત્રાભૂષણથી સુસજ્જ કરી મ`ડપમાં મર્યાદાસર ગેાઠવેલ–સ્રીવગની બેઠકના આગલા ભાગે ગાદી ચાકળાવાળી નાની માંચી ઉપર બેઠા. સ્થાનિક–પ`ડિતજીએ ઉપસ્થિત સઘળા સાજનને ટૂંક શબ્દોમાં સાધ્યું કે કાશીના મહાપ્રકાંડ વિદ્વાનાએ ભેટ કરેલ “જ્યાતિષ ચૂડામણિ”ના બિરૂદથી શાભતા ઉચ્ચકાટિના વિદ્વાન મહાપુરૂષ ભાગ્યયેાગે શામળાજીથી ડાકાર જતાં જરૂરી–કારણથી ચાર દિવસ માટે અહી રોકાઈ ગયા છે. તેમાં કપડવ‘જ નહી' પણ ગુજરાતની પુણ્યભૂમિ, અરે ભૂલ્યા ! ભારતની પુણ્યભૂમિના તિલકસમા અને કાળબળથી વિખરાતી કે ઝાંખી પડી રહેલ આય–સ'સ્કૃતિના આવરણાને દૂર ખસેડવાની વિરાટ શક્તિવાળા પનાતા બાળકના જન્માક્ષર માટે મગનભાઇ મારી પાસે આવેલ, પણ વિશિષ્ટ-ગ્રહયાગાની પ્રશસ્ત-સ્થિતિ વગેરેમાં મારૂ જ્ઞાન ટૂંકું પડતું લાગવાથી અચાનક ઘેર બેઠે ગગાની જેમ પધારી ગયેલ પ`ડિતરાજના સ'પર્ક સાધ્ય વ ૧૯૧ હ F ન ત્ર Page #231 -------------------------------------------------------------------------- ________________ STADIVEURE તે કાશીના પંડિતરાજ પણ બાળકના જન્મ-સમયની કુંડળી જોઈ ચકિત–પ્રસન્ન થયેલ. આવા વિશિષ્ટ જાતકના પ્રત્યક્ષદર્શન એ જીવનને લ્હા ગણાય, એમ કહી પંડિતજી સ્વયં તે બાળકને જેવા પધાર્યા છે, તે બદલ આપણે સૌ અગાધ-પાંડિત્ય સાથે શોભતી પંડિતરાજની અપૂર્વ નમ્રતા અને ગુણદર્શિતાને અભિનંદીએ છીએ.” હવે હું મગનભાઈને નમ્રભાવે સૂચન કરું છું કેપ્રશસ્ત–લક્ષણ-સંપન્ન બાળકને પંડિતરાજ સામે ઉપસ્થિત કરે ! સમયની મર્યાદા બહુ ટૂંકી છે. પંડિતરાજને શ્રોત્રિયવાડમાં મહત્ત્વની સંસ્કારવિધિમાં તુરત ઉપસ્થિત થવાનું છે.” આટલું કહી સ્થાનિક જોષીમહારાજ સ્થાને બેઠા. મગનભાઈ પણ જમનાબેન પાસેથી બાળકને તેડી લાવી પંડિતરાજ સામે હાજર થયા. પંડિતરાજે બાળકના તેજસ્વી છતાં સૌમ્ય ચહેરાને જોઈ ભાવાવેશમાં સહસા ઊભા થઈ બાળકને મગનભાઈના હાથમાંથી પોતાના ખોળામાં લઈ પિતાના આસને બેઠા. પ્રૌઢવયના, માટી દાઢીવાળા, અજાણ્યા વૃદ્ધ પુરૂષ પાસે અચાનક જવા છતાં બાળક ક્ષેભાન પામે, પણ ખિલખિલાટ હસતું રહ્યું. પંડિતજી બાળકની આ વિશિષ્ટતાને નિહાળી ખૂબ વિસ્મિત બન્યા. પછી ધીમે ધીમે બાળકના શિખા-મસ્તક–લલાટ-ચક્ષુ-નાસિકા-કાન-વક્ષસ્થળ-બન્ને હાથની મુઠીઓ ખેલી નાજુક રેખાસંપન્ન હથેળીઓ અને પગના તળીઓ વિગેરે ધારીને જોઈ લીધાં પછી શરીરને સ્પર્શ, મસ્તક ઉપરના કેશ, હસવા ટાણે બન્ને ગાલમાં પડતા નાજૂક ખાંચા વગેરે બાહ્ય-લક્ષણની પણ સમીક્ષા કરી. થોડોક સમય બાળકને પંપાળી-રમાડી અત્યંત-પ્રસન્નવદને કાશીના પંડિતરાજે મગનભાઈને બાળક પાછો સેં. ખૂબ સ્વસ્થતાપૂર્વક પંડિતરાજ બોલ્યા કે "धन्य है इस धरतीको ! जहां हमारे परमाराध्य श्री शामळाजी, डाकोरजी एवं द्वारकाजी आदि पुण्यभमिएँ हैं. साथ है ऐसे नररत्नोंकी जहां पैदाइश हो, इस धरतीको मेरा बारबार अभिनंदन ह. भगवानकी दया से मैंने अपनी जिंदगीमें हजारों व्यक्तिओंके जन्माक्षर बनाये एवं देखे किंतु शुक्लाजीने आज दुपहरको दो बजे जो जन्मकुंडली बताइ. क्या कहूँ ? सच पूछो तो मैं उस कुंडलीको देखते ही चकरा गया था. मैं अपनी आंखोंपर विश्वास नहीं कर रहा था कि-ऐसी भी कुंडली क्या वर्तमान कालमें किसी जातककी हो ? किंतु अब जातकको प्रत्यक्ष देखनेपर मुझे पूरा भरोसा हो गया कि-भगवानने - यदा यदा हि धर्म स्य, ग्लानिर्भवति भारत ! । अभ्युत्थानमधर्म स्य, तदात्मानं सृजाम्यहम् ।। इन शब्दोंसे गीतामें जो प्रतिज्ञा-वचन दिया है ठीक उसीके अनुरुप भारतके अज्ञानमूढ लोगोंकी भ्रांति આ ગરમ કરી રહી Page #232 -------------------------------------------------------------------------- ________________ 1DBOYUN निवारणार्थ समय-समयपर उत्तम महापुरुषों की उत्पत्ति विश्वकल्याणार्थ होती ही है ! आज में अपने जीवनकी इस-धन्य घडीको कमी न भूलूगा, कि-जीवनयात्राके पश्चार्द्धमे ऐसे भावी महापुरुष रुप लक्षण-संपन्न जातकका प्रत्यक्ष दर्शन किया ! अच्छा तो शेठजी ! बडे भाग्यशाली हैं आप ! भारतकी गरिमामें कालबलसे जो कमी भा रही है, उसकी पति आपके यहाँ अवतरित-संतान के द्वारा होगी ! इस सौभाग्य बदल में आपका हार्दिक अभिनंदन करता हूँ ! रत्न कुक्षिधारिणी-मगलमयी-पुण्यजननी माता को भी मेरा मंगल आशीर्वाद है कि...... वे विरल उत्तम-पवित्र बालकके यथोचित संस्कारों के प्रयत्नके साथ महापुरुषके रुपमें जातक विकासमें पुण्य योगदान सफल रुममें देती रहें. अच्छा, तो शुकलाजी ! चलें, अब काफी समय हो गया ! એમ કહી પંડિતરાજ ઊભા થવાની તૈયારી કરવા લાગ્યા, તે વખતે ઉચિતમર્યાદાને જાણનાર મગનભાઈએ સોનેરી કિનારીને છેતી જોટો તથા પીતાંબરની જેડ તેમજ સુંદર મોતી ગૂંથેલી એક માળા પંડિતજીને ભેટ ધરી. કાશીના પંડિતરાજે સંકોચપૂર્વક સ્વીકારી, મગનભાઈની ઉદાર વિવેકબુદ્ધિની પ્રશંસા કરવાપૂર્વક વિદાય થયા. મગનભાઈ સ્વજનવર્ગ સાથે દલાલવાડાના નાકા સુધી વિદાયમાન આપવા ગયા. પાછા વળતાં સ્થાનિક–તિષીને “કાલે બાર વાગે કાશીના પંડિતરાજને મળી તેમને લેખિત અભિપ્રાય મેળવી તેના ઉપરથી તમે વિગતવાર લખાણ તૈયાર કરી લેશે અને તયાર થાય એટલે મને કહેવડાવજો” એમ કહી મગનભાઈએ ઘરે આવી જમનાબહેન સાથે પ્રતિકમણ ઘરે કર્યું. તે પછી પૂ. ઝવેરસાગરજી મ. ને પત્ર જમનાબહેનને વાંચી સંભળાવી સારા જ્યોતિષી પાસે બાળકના ભાવિની જાણકારી મેળવવાની પૂ. ગુરુદેવશ્રીની સૂચના પ્રમાણે “ઘર બેઠે કાશીના મહાપ્રકાંડ જેશી મહારાજને સમાગમ અને તે પણ ઘરે આવી બાળકનાં લક્ષણોનું યથાવત્ ચેકસાઈપૂર્વક નિરીક્ષણ કરી ગયા.” આ બધે દેવગુરૂને પ્રતાપ છે. હકીક્તમાં બાળક હેમચંદ કેક વિશિષ્ટ વ્યક્તિ લાગે છે. આદિ વાતે પછી સંથારપારસી ભણાવી. મગનભાઈએ વિચાર્યું કે લૌકિક તંત્રશાસ્ત્રની રીતે મધ્યમ નવરાત્રિને મધ્યમ. દિવસ ખરેખર આજે બાળકના ભાવિદર્શનની અનુકૂળતાની દષ્ટિએ સારે પસાર થયે. તે આજની આ બધી પ્રવૃત્તિ સરવાળે મોહના ક્ષેયોપશમમાં સાનુકૂળરૂપે પરિણમે. એ શુભ આશયથી પાંચ બધી માળા ગણ સંથારે કર્યો. Page #233 -------------------------------------------------------------------------- ________________ WeletZદદLE Wક બીજે દિવસે છ ક્ષય હોઈ શાશ્વતી શ્રી નવપદની આરાધના ચાલુ થતી હતી. તેથી મગનભાઈએ ઉપવાસ પર બેલ કરી નવપદજીની ઓળી વિધિપૂર્વક કરવાની શરૂઆત કરી. જમનાબહેને પણ ઉપાશ્રયમાં જઈ ચૈત્રી ઓળીની માફક ક્રિયા સહિત એળી કરનારી બહેને સાથે વિધિસહિત એળીની શરૂઆત કરી. ઓળીના પ્રથમ દિવસે શાસનનાયક સર્વજીવ-હિતકારક શ્રી અરિહંત-પરમાત્માની આરાધના મગનભાઈ તથા જમનાબહેન ભાલ્લાસથી કરી. હડહડતા-વિષમ કળિકાળમાં ઉત્કૃષ્ટ રીતે જીવનશુદ્ધિનો રાહ સમજવા અને યથાશક્તિ આચરવા મળે છે, તે બદલ શ્રી અરિહંત-પરમાત્માને શાસન-સ્થાપના દ્વારા મહાઉપકાર નજર સામે રાખે. બીજે દિવસે આઠમ જેવા પંચપર્વના વિશિષ્ટ દિવસે આઠ કમેને ક્ષય અને સિદ્ધના આઠ ગુણોથી ઉપાસનાના સુમેળવાળી આરાધના કરી, સઘળી ધર્મ આરાધનાના પ્રધાન લક્ષ્યરૂપ કર્મનિર્જરાના આશયને શ્રી સિદ્ધપદની આરાધના દ્વારા સ્પષ્ટ બનાવ્યું. ત્રીજે દિવસે શ્રી આચાર્ય પદની આરાધનામાં શ્રી તીર્થંકર પરમાત્માએ સ્થાપિત સર્વહિતકર-માર્ગને વારસાગત ચલાવવા રૂપે મહાઉપકાર કરનારા પૂજ્ય-પુરૂષની અદ્વિતીય -અસાધારણુ મહત્તા ધ્યાનમાં રાખી આજે પણ આવા કોક સમર્થ શાસનપ્રભાવક, આગમજ્ઞાતા કાળબળે ઝાંખી પડેલ શાસન પ્રભાને સતેજ કરનાર પુણ્યાત્માની શુભ કામના દઢ કરી. ત્યારપછી–લૌકિક દૃષ્ટિએ વિજયાદશમી તરીકે ઓળખાતી આસો સુદ દસમે મગનભાઈએ અંતરંગ અખૂટ જ્ઞાનાદિ–રોના ખજાનાને દબાવી બેઠેલ રાગાદિની વાસનાઓના મૂળજનક મોહનીયકર્મને નવપદની આરાધનાના કામે ચોથા દિવસે આવતી શ્રી ઉપાધ્યાય પદની આરાધના દ્વારા નિયંત્રિત કરવાની અપૂર્વ તૈયારી કરી. જમનાબહેને પણ આગમધર–મહાપુરૂષની વર્તમાનકાળે ખાસ જરૂરિયાત અનુભવી શ્રી ઉપાધ્યાય પદની આરાધના દરમ્યાન અગિયાર અંગ, બાર ઉપાંગના જાણકાર અને ચરણકરણની આસેવામાં નિષ્ઠ મહાપુરૂષની આશંસાપૂર્વક ખૂબ ઉમંગથી કરી. વધુમાં દહેરાસરમાં મગનભાઈ સાથે સ્નાત્ર પૂજા ઠાઠથી ભણાવ્યા પછી પૂ. પં. શ્રી પદ્ય વિજયજી મ. અને પૂ, ઉપા. શ્રી યશોવિજયજી મ. કૃત શ્રી નવપદજીની પૂજાની ચોથી ઢાળ મગનભાઈના ભાવવાહી સૂર સાથે હૈયાના તાર ભેળવી આગમધર-મહાપુરૂષની ઝંખનાને સાકાર બનવા માટે શુભઆશંસા કરી. મગનભાઈએ પણ વિજયાદશમીના દિને શ્રી ઉપાધ્યાય-પદની આરાધના દ્વારા મેહના સંસ્કારને નાથી, વિકારી ભાવનાઓ પર વિજય મેળવવા રૂપે સફળ રીતે ચારિત્રમોહને ક્ષપશમ મેળવવા આદર્શ પ્રેરણા-બળ મેળયું. આગળ હાક ર ) Page #234 -------------------------------------------------------------------------- ________________ લિટી, 2018 પછી સુદ અગિયારસ જેવી ષપર્વના મહત્વપૂર્ણ-મંગળદિને સાધુપદની સર્વ આરાધ પદની આધારશિલારૂપ આરાધના મગનભાઈએ ભલ્લાસથી કરી સંયમી જીવન પામી શ્રાવક-જીવનની આદર્શ-સફળતા મેળવવા અદમ્ય-ઝંખના પરિપુષ્ટ કરી. પાછળના ચાર દિવસોમાં આરાધ-તની ઉપાસનાના આદર્શરૂપ આત્મિક-ગુણોના સફલ વિકાસ માટે જરૂરી સમ્યગ્દર્શનાદિ ચાર ઉત્તમ-પદાર્થોની ચઢતા-રંગે આરાધના જિનશાસનની અનન્ય-ઉપકારિતાને લક્ષમાં રાખી કરી. આ રીતે શ્રી નવપદની આરાધના ખૂબ ઉમંગથી ચઢતા-પરિણામે ધર્મોત્સાહપૂર્વક મગનભાઈ અને જમનાબહેને કરી. તે દરમ્યાન બાળક હેમચંદ પિતાશ્રીના મેળામાં વ્યાખ્યાન વખતે શાંત-સ્વસ્થચિ સૂઈ રહી શ્રી નવપદ-મહિમાનું જાણે ધ્યાનપૂર્વક શ્રવણ કરતો હોય, તે ભાસ આપતે. - પૂજા વખતે દેરાસરમાં પણ ઘંટ-વાગે, ધૂપ ઉખેવાય, ફુલ ચડાવાય વિગેરે ક્રિયામાં દત્તચિત્ત બનતે. બપોરે જમનાબહેનના ખેળામાં સૂઈને પણ શ્રાવિકા ઉપાશ્રયે વંચાતા શ્રીપાલ રાજાના રાસને ધ્યાનપૂર્વક સાંભળવાને અભિનય કરતા. આ રીતે બાલક-હેમચંદનું ધાર્મિક-જીવનનું ઘડતર આદર્શ—સંસ્કારી મા-પિતાના ધાર્મિક-જીવનથી ઘડાવા લાગ્યું. | મગનભાઈને બાલક હેમચંદના ભાવી-જીવનની વિશિષ્ટતા જાણવાની તાલાવેલી પૂ. ગુરૂદેવની સૂચનાથી અવારનવાર જાગતી. એક દિવસ સવારે પૂજા કરી ઘેર આવતાં રસ્તામાં પંડિતજી મળ્યા. મગનભાઈ એ ઉત્સુકતાપૂર્વક પુછ્યું કે –કેમ પંડિતજી ! કયારે આવું ?” પંડિતજીએ કહ્યું કે –“ અમારે ભેજાનું દહીં થાય તેવું શાસ્ત્રોમાં વર્ણવેલ અઘરૂં ગણિત ર્યા વગર કાશીના પંડિતરાજે બતાવેલ વિશિષ્ટ ગ્રહોની સંગતિ થાય તેમ નથી, તેથી તે બધું ગણિત કરી સરખી રીતે વ્યવસ્થિત ફળાદેશ તૈયાર કરવામાં હજી અઠવાડીયું થાય તેમ છે.” “હકીકતમાં તમારું સંતાન સામાન્યકેટિનું નથી જ. કાશીના પંડિતરાજે ટુંકમાં સૂચવેલા પ્રયોગો આ વાતની સ્પષ્ટ સાક્ષી પૂરે છે” * ધીરજના ફળ મીઠાં હોય છે ?' માટે તમારી દક્ષિણ કરતાં આ બહાને જુના ભણેલ શાસ્ત્રીયગણિતના વિષયને વ્યાવહારિક રીતે તાજો કરવાને સરસ મેકે મને મળે છે, તે જ પંથ et #ાન પ્રમાણે તમારી જિજ્ઞાસાની તૃપ્તિ સાથે મારી જીંદગીમાં પ્રથમવાર આવી મહત્વની જન્મકુંડલીનું ગણિત કરવાને પ્રસંગ અમારા જ્ઞાનને તાજું કરનાર બને છે, તેથી તમે જરા ધીરજ ધરો. સરખી રીતે મારી શક્તિ પ્રમાણે નિઃશંક ગણિત કરી ફળાદેશ તૈયાર થતાં તમને તુરત ખબર આપીશ.” Page #235 -------------------------------------------------------------------------- ________________ NESADRZEURS - ૪ મગનભાઈએ કહ્યું – “સારૂં, સારૂં, પંડિતજી ! આ તે મનને ઉત્પાતીઓ સ્વભાવ છે. બાકી તમે તમારે નિરાંતે શાંતિથી બધું ગણિત કરી, ચોકકસ-પાકું-સ્પષ્ટ-ભાવિના સૂચનવાળો ફળાદેશ તૈયાર થાય ત્યારે જણાવશો.” થોડા દિવસ પછી આસો વદિ તેરસ-ધનતેરસના આગલા દિવસે સાંજના પાંચ વાગે મગનભાઈને દુકાન ઉપર પંડિતજીને ત્યાંથી એક વિદ્યાથી ચિઠ્ઠી આપી ગયે, જેમાં આવતી કાલે સવારે નવ વાગે બાળકના જન્માક્ષર અને ફળાદેશ લેવા આવવાનું સૂચન હતું. મગનભાઈ આ વાંચી ખૂબ પ્રસન્ન થયા, આવતી કાલે બાળક-હેમચંદનું ભાવી જાણવા મળશે અને મારા જીવનની સર્વવિરતિ-સ્વીકારની મહેચ્છા પરિપૂર્ણ થાય, તેવા સુંદર–સંગોની જાણકારી મળશે, આદિ વિચારધારામાં મગનભાઈએ રાત્રે પ્રતિક્રમણ પછી મંગલભાવનાના ચિંતન સાથે શ્રી નમસ્કાર-મહામંત્રનો જાપ ત્રણ બાંધી માળારૂપે કર્યો સવારે વહેલા ઊઠી, રાત્રિ-પ્રતિક્રમણ કરી, દેરાસરે જઈ અષ્ટપ્રકારી-પૂજા સંક્ષિપ્ત-વિધિઓ કરી, સાડા આઠ વાગે ઘરે આવ્યા. સારા-વસ્ત્રો પહેરી હાથમાં શ્રીફળ અને પાંચ-પકવાનની છાબ તથા સુંદર–ગુલાબને હાર લઈ જોષી-મહારાજના ઘરે બરાબર નવ વાગે હાજર થયા. પંડિતજી પણ નાહી-ધોઈ પૂજાની ઓરડીમાં માલા ગણી રહ્યા હતા, બેઠકમાં મગનભાઈ આવી ગયાના સમાચાર મેળવી પ્રસન્ન થયેલ જોષી મહારાજ પૂજાના વસ્ત્રો બદલી સ્વચ્છનિર્મળ વસ્ત્રો પહેરી બેઠકખંડમાં આવ્યા. મગનભાઈએ શ્રીફળ તથા પકવાનની છાબ સામે ધરી ગુલાબને હાર પંડિતજીના ગળામાં પહેરાવ્યો. પંડિતજીએ મગનભાઈને યોગ્ય-આસને પૂર્વાભિમુખ બેસાડી ડીવાર ઈષ્ટદેવનું ધ્યાન ધરવા કહ્યું. પંડિતજી તે દરમ્યાન લાકડાની નાની પેટી લઈ આવ્યા. નાભિપ્રમાણ ઊંચા બાજોઠ ઉપર પધરાવી પુષ્પાંજલિ ચડાવી ધૂપ કરી વહમાન સ્વરે કુંભકના પ્રયોગ સાથે ઉઘાડી. મગનભાઈએ એકસે અગિયાર રૂપિઆ સામે ધરી બહુમાનપૂર્વક નતમસ્તકે અંજલિ ધરી, જેમાં પંડિતજીએ ગળ-ભુંગળારૂપે આખી જન્મપત્રી, કાશીના પંડિતરાજે લખી આપેલ કાગળ તથા પોતે કુંડળીને ટૂંકમાં નકકી કરેલ ફળાદેશને કાગળ, આ બધું જેમાં વ્યવસ્થિતપણે ગોઠવેલ તેવી રેશમી જરીયાન રૂમાલવાળી ચાંદીની થાળી મૂકી. મગનભાઈએ તે બધું શિરોધાર્ય કરી સ્વીકારી લીધું, અને સેનાની નાની કંઠી પંડિતજીને ભેટ તરીકે ધરી. : Page #236 -------------------------------------------------------------------------- ________________ 2012 પછી મગનભાઈ પાછા-પગે બેઠક–ખંડમાંથી નિકળી થેલીમાં સાથે લાવેલ ઉત્તરાસણુ નાંખી બહુમાન પૂર્ણાંક તે થાળીને ઘરે લઈ જવા માટે પૂર્વ ચેાજના–પ્રમાણે પાણીથી ભરેલ ખેડા ઉપર શ્રીફળવાળી ચાર કુમારિકા-કન્યાના શુકન સાથે પેાતાના ઘરે આવ્યા અને સામાયિકની એરડીમાં તે થાળી પધરાવી, ઘીના દીવા કરી નવસ્મરણુ ગણ્યા અને શ્રી નવકાર મહામંત્રની ત્રણ માંધી-માળા ગણી. ખરાખર ખાર ઉપર ચાત્રીસથી એક્તાલીસ મિનિટના મગલ-મુહૂતે પડિતજીના આપેલ ફળાદેશના કાગળા અને જન્મપત્રીના ભુંગળાને ચાંદીની મેાટી ડખ્ખીમાં લીલું–રેશમી વસ્ત્ર પાથરી સવા અગિયાર રૂપિઆ રોકડા મૂકી ડબ્બી બંધ કરી નાભિપ્રમાણ ઊંચા પાટલા ઉપર કસુંબે પાથરી ઉધ્વ-શ્વાસે ડબ્બી પધરાવી. કાળી ચૌદસ, દિવાળી, બેસતુ વર્ષ: એમ ત્રણ દિવસ અખંડ ધીના દીવા કરવાની પતિજીની સૂચના અનુસાર પ્રભુ મહાવીર પરમાત્માના અને પૂ. ગુરૂદેવશ્રી ઝવેરસાગરજી મના ફોટો ઉપર-નીચે પધરાવી, વીતરાગ પ્રભુના શાસનની સ્વ-પરહિતકારી શક્તિ ખાલકમાં અવતરે’' એવા સકલ્પ સાથે જમનાબહેનના હાથે અખંડ દ્વીપક પ્રગટાવ્યે. 44 પછી મગનભાઈ એ ત્રણ નવકાર, એકવીસ વસાદર' અને સાતવાર ૐ નમઃ પાર્શ્વ નાથાય સ્તાત્ર ગણી, પાછા પગે એરડીમાંથી બહાર નિકળી એડીના બારણા આડા કર્યા અને બહાર ઊભા રહી સાત નવકાર ગણી બેઠકખંડમાં આવ્યા. ત્યાં થોડીવાર જમનાબેન સાથે પડિતજીના ઉલ્લાસભર્યા ચહેરા અને તેમની જણાવેલ ત્રણ દિવસની આ વિધિઃ આદિ ઉપરથી બાળકનું ભાવી ખૂબ જ ઉજજવળ હોવા સંબંધી વિચારણા કરી જમવા માટે ઉચા. અપેારના સમયે શ્રાવિકા સાથે સામાયિકમાં મગનભાઇએ પ્રભુ મહાવીર–પરમાત્માની અંતિમ દેશનામાં જણાવાયેલ પુણ્યપાલ રાજાના આઠ સ્વપ્નના અધિકારની વાત પ—કથા સંગ્રહમાંથી સંભળાવી વતમાન કાળે શાસનની સ્થિતિ ચિંતાજનક છતાં કાળમળની વિષમ તાને આભારી છે, તેથી પ્રભાવક—મહાપુરૂષ વિષમ-કાળની અસર ભુંસી નાખે તેવી મહેચ્છા સાથે નવજાત બાળકના અનુમાનિત મહત્વભર્યાં લક્ષણેાથી આપણને કદાચ તેવું સૌભાગ્ય પ્રાપ્ત થવાની વિચારણા જમનાબહેનના હૈયામાં સ્થિર કરી. પરિણામે જાણે તુરત અસર થવા પામી હોય તેમ સામાયિક પાર્યા પછી જમનાબેને મગનભાઈ ને વાત કરી કે‘દિવાળીના દિવસેામાં બાળક-હેમચ‘દને બધા દહેરે દર્શાન કરાવી દરેક–દહેરે ગહુલી કાઢી બાળકના હાથે શ્રીફળ અને સવા રૂપી મૂકાવી સવાપાંચ રૂપી ભંડારમાં બાળકના હાથે ન ખાવવા–એવી મારી ભાવના છે. ચર બન ૧૭ Page #237 -------------------------------------------------------------------------- ________________ KRAVDUZEMRS. મગનભાઈએ તે વાતને ઉલ્લાસપૂર્વક વધાવી તે અંગેની ઘટિત વ્યવસ્થા કરાવી, કેમકે પિ દિવાળીની આરાધના છઠ્ઠ કરી, પૌષધદ્વારા કરવાના હતા. જમનાબહેનને પિતાની સહેલીઓ–બેનપણીઓ સાથે સવારના મંગલ-વાતાવરણમાં બધા દેહરે બાળકને દર્શન માટે લઈ જવાની વ્યવસ્થા ગોઠવી. મગનભાઈએ વધુમાં જમનાબહેનનું ધ્યાન ખેંચ્યું કે- “લૌકિકષ્ટિએ સારા વસ્ત્રાભૂષણે પહેરી આમોદ-પ્રમોદનું મનાતું દિવાળી પર્વ હકીકતમાં તે શાસનપતિ શ્રી મહાવીર પરમાત્માના નિર્વાણ-કલ્યાણકની આરાધના રૂપ છે, જેનાથી જીવનમાં વિવેકને પ્રકાશ પથરાય છે અને કેવળજ્ઞાની તીર્થકર પરમાત્મારૂપ સૂર્યના વિરહે તેઓએ પ્રગટાવેલ–સ્થાપેલ શાસનરૂપ દીપકના અજવાળે જીવન શક્તિએને કર્મનિર્જરાના લક્ષ્ય તરફ કેન્દ્રિત કરવાની હોય છે–આ વાત ભૂલવા જેવી નથી.” મગનભાઈએ આ વદ ૧૪ના પરોઢિયે જમનાબહેન સાથે પ્રતિક્રમણ કર્યું. પછી ઉપાશ્રયે જઈ પષધ ગ્રહણ કર્યો, સાથે છઠ્ઠની તપશ્ચર્યાથી જીવનને આરંભ-સમારંભ અને સંસારી-વાતાવરણથી અળગું રાખવાની શ્રાવક–પણની નેમને સફળ બનાવવા પ્રયત્ન કર્યો. જમનાબહેને પણ સવારે હેનપણીઓ સાથે ઉલ્લાસપૂર્વક બાળક-હેમચંદને બધા દહેરાસરે લઈ જઈ, દર્શન કરાવી, ગહ્લી ઉપર સવા રૂપિઓ તથા ભંડારમાં સવા પાંચ રૂપિઆ બાળકના હાથે ચડાવરાવી ત્રણ ખમાસમણ દેવરાવી શ્રાવકજીવનના સુસંસ્કારથી સુવાસિત કર્યો. છેલ્લે માણેક શેઠાણની વાડીના શ્રી નેમિનાથપ્રભુના દહેરે તો બાળક શ્રી નેમિનાથપ્રભુના મનહર-બિ બ તરફ જાણે કશું જતા હોય તેમ વારંવાર ટગરટગર જેવા લાગે અને પાટલા ઉપર રહેલી નવકારવાળી તરફ વારંવાર હાથ પસારવા માંડે. જમનાબહેને બાળકની સાહજિક આ ક્રિયાને ભાવી પ્રશસ્ત-જીવનના ઈશારારૂપ સમજી બાળકના સંતોષાથે નવકારવાળી લઈ શ્રીનવકારના પ્રથમપદને જાપ ઉચ્ચસ્વરે બાળક સાંભળે તેમ કર્યો અને બાળકનો હાથ નવકારવાળીને અડાડી રાખે, જેથી બાલક ખૂબ પ્રસન્ન થયું હોય, તેમ તેના મુખને મલકાટથી સૌને લાગ્યું. આ રીતે બધા દહેરે દર્શન કરાવી, ઘરે આવી પ્રાતઃકર્મ પતાવી, ઉપાશ્રયે વ્યાખ્યાન સમયે જમનાબહેન બાળકને લઈ આવ્યા. પિતાને સામાયિક કરવાનું હેઈ મગનભાઈ પાસે બાળકને બેસાડશે. મગનભાઈએ બાળકને અનાનુપૂવીના ફોટા સામે જે-જે કરાવી પાસે સુવાડી દીધે, સુતાં–સુતાં પણ પૂ. મહારાજશ્રી સામે વચ્ચે-વચ્ચે ધારીને જોયા કરતે. AVIS 8 કરો ૧૦૮ ગ9િ . S:/ /kી . Page #238 -------------------------------------------------------------------------- ________________ MAMBOVUN મગનભાઈ વચ્ચે-વચ્ચે બાળકના માથા ઉપર લેકદૃષ્ટિથી વાત્સલ્ય પ્રદર્શિત કરવાની પ્રક્રિયાને આધ્યાત્મિક-સ્વરૂપ આપવારૂપે પ્રભુની વાણી બાળકના નિર્દોષ મગજ ઉપર બરાબર અંકિત થઈ રહે, તેવા ભાવ સાથે શ્રીનવકાર–મહામંત્ર જાપ હાથ ફેરવવારૂપે કરતા. અગિયાર વાગ્યે વ્યાખ્યાન પુરૂં થયું, ત્યાં સુધી બાળકે પેશાબ કે રડવાનું ન કર્યું. એ ખરેખર મહાપુરૂષ તરીકેની નિશાની બાળકના સ્વજન-વર્ગના હૈયામાં બરાબર જચી ગઈ બપોરના સમયે બાળકના મામા બાળકને બજારમાં અને મોસાળ-પક્ષના કુટુંબીઓના ઘરે ફેરવી ઉપાશ્રયે મગનભાઈ પાસે લાવ્યા. મગનભાઈ તે વખતે પ્રભુ મહાવીર પરમાત્માના ચિત્ર સમક્ષ “પ્રભુ મહાવીરના શાસનની સફળ-આરાધનાના પ્રતીકરૂપે સર્વવિરતિને પંથ વહેલામાં વહેલી તકે પ્રાપ્ત થાય” એવી મંગલ-ભાવનાથી શ્રી મહાવીર પરમાત્માને જાપ કરી રહ્યા હતા. બાળક-હેમચંદને પ્રભુ-મહાવીરના ચિત્ર સમક્ષ સૂવાડી, પ્રભુ-મહાવીરના વર્તમાન • કાલીન–શાસનને ધુરંધર આ બાલક નિવડે-એવા હાર્દિક-ભાની ગુંથણી કરી. બાળકના મામા બાળકને ઉપાશ્રયમાં પૂ. સાધુ-ભગવંતના ચારિત્રના ઉપકરણ અને ધાર્મિક-વાતાવરણને જગવનાર સુંદર ચિત્રના દર્શન કરાવી સાધ્વીજી મહારાજના ઉપાશ્રય જમનાબેન પાસે મૂકી આવ્યા. અમાસના દિવસે બાળકના જન્મની થિી માસિક તિથિ હોઈ જમનાબહેને સવારે શ્રી અજિતનાથ-પ્રભુના દહેરે સ્નાત્ર ભણાવી, પ્રભુ મહાવીર–પરમાત્માના ગભારામાં બાળકના હાથે જાસૂદ, ગુલાબ, ચમેલી, ડમરો આદિ ફૂલે તથા તેના નાના–મેટા હાથી ભવ્ય અંગરચના કરી-કરાવી શાંતિકલશ કર્યા પછી બાળકને પિતૃક–દેરાસરે લઈ જઈ શ્રી વાસુપૂજ્ય પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરી-કરાવી ઉપાશ્રયે લઈ જઈ પૂ. ગુરૂદેવ-સમક્ષ ગહુંલી કરી જ્ઞાનપૂજા કરવી વાસક્ષેપ નંખાવ્યો. મગનભાઈએ પણ બાળકને પાસે રાખી તેના કાનમાં સાત-નવકારમંત્ર સંભળાવી મસ્તિષ્કના જ્ઞાન કેન્દ્ર ઉપર હાથ ફેરવી વયવૃદ્ધિની સાથે પ્રભુ-શાસનની સમજણું યેગ્ય રીતે વિકાસ પામે તેવી મંગલકામના કરી પછી જમનાબહેન ઘરે આવી બાલકની ચોથી માસિક-તિથિ અને દિવાળીનું ટાણું હોઈ સગા-વહાલાને નેતરી વિવિધ-પકવાન આદિ સામગ્રીનું જમણ આપી--કુલાચારની મર્યાદાઓ જાળવી. બાળકના મોસાળ પક્ષના સ્વજનોએ સુંદર ઝબલું-ટોપી અને નાજુક દેખાવડે મધુર ધ્વનિવાળો ઘુઘરો વિગેરે આપી બાળકને રમાડી વહાલ પ્રદર્શિત કર્યું. Page #239 -------------------------------------------------------------------------- ________________ STUUVEARS બાળકના કાકા અને મામા વિગેરે સ્વજનોએ સાંજે ગોધુલિસમયે, ચોપડાપૂજન વખતે પુણ્યવાન મહાપુરૂષ તરીકે બાળકને ઘેડીયા-પારણામાં દુકાને તેડી ગયા, અને જાતજાતના રમકડા વિગેરેથી તેના મનને સંતુષ્ટ કર્યું. બધાયના આશ્ચર્ય વચ્ચે ચોપડાપૂજન વખતે બેઠા થવાને પ્રયત્ન બાળકે કર્યો. બાલમને વિજ્ઞાનને સમજી શક્તા અનુભવી-કાકાએ પારણામાંથી તેડી ખેાળામાં લીધે. એટલે ખૂબ પ્રસન્નમુદ્રાએ ખિલખિલાટ કરતો તે બાળક ચોપડા–પૂજનની મંગલક્રિયાઓમાં જાણે સમઝતે હોય તેમ પૂજન-કિયા કરનારાઓની સામે તથા પૂજાદ્રવ્ય સામે ધારીને જેવા લાગે અને પૂજાદ્રને હાથમાં લેવા ધમપછાડા કરવા લાગે. સમજુ-કાકાએ ચંદનના છાંટણાં, કુલ, અગરબત્તી, ચેખા વિગેરે તેના હાથમાં આપ્યા, તેથી બાળક સુપ્રસન્ન થઈ તે બધાને ઉપયોગ પિતાની સમજણ મુજબ જાણે પૂજા કરતો હોય તેમ કરવા લાગે. ચોપડા-પૂજન થયા પછી વિવિધ-દીપકની ઝાકઝમાળ રોશની જેવા જાણે લાળાચિત બની જેવા જવાને આગ્રહ કરતો હોય તેમ કરવા લાગ્યા. એટલે બાળકને તેડી પડાપૂજન પછી બજારની રેશની જેવા જવાની લૌકિક પ્રવૃત્તિના બદલે મામાને ન જાણે કેમ ભાવી મહાપુરૂષ-બાળકની અસરથી દહેરે દર્શન કરવા જવાના કુલાચારનું સ્મરણ થઈ આવ્યું. એ પ્રમાણે સર્વપ્રથમ ઢાંક્વાડીમાં શ્રી શાંતિનાથપ્રભુના દહેરે તથા શ્રી માણેક શેઠાણીના શ્રી આદિનાથ-પ્રભુના દહેરે, પછી શ્રી અષ્ટાપદજીના દહેરે થઈ, પ્રગટપ્રભાવી શ્રી ચિંતામણિ દાદાના દહેરે અને મંદીઓની ખડકીને શ્રી આદીશ્વર-પ્રભુના દહેરે જઈ બધેય બાળકને જે-જે કરાવી બાળકના અસ્પષ્ટ પણ આગ્રહથી બધાય ભંડારમાં રેકડનાણું બાળકના હાથે નંખાવી, ચામર અને ઘટના ઉપયોગ દ્વારા બાલકને રીઝવવાપૂર્વક શ્રી અજિત નાથપ્રભુના દહેરે થઈ છેલ્લે બાળકના પિતૃક–દહેરે શ્રી વાસુપૂજ્ય-પ્રભુના દર્શન કરાવી પ્રતિકમણું કરી ઘરે આવી પહોંચેલ શ્રી જમનાબહેનને રાત્રે સાડા નવ વાગે બાલકને સુપ્રત કર્યો. ત્યારે બાલક ખુશખુશાલ–પ્રસન્ન-સ્થિતિમાં હતું. બેથી ત્રણ કલાક બહાર ફરી આવવા છતાં બાલક કંટાળ્યું નહિ, પેશાબ આદિ કાંઈ અશુચિ થઈ નહિં, એ બધું જાણું જમનાબહેન અચરજ પામ્યા. બાળકને છાતીસરસે ચાંપી યોગ્ય-માવજતપૂર્વક ઘડિયા-પારણમાં સુવાડી દીધું. રાત્રે શ્રી મહાવીર પરમાત્માનું ગણણું તથા દેવવંદન કર્યો પછી નિર્વાણ કલ્યાણકનું ગણુણું ગણી રાઈ-પ્રતિક્રમણ કર્યું. વહેલી પરોઢે શરૂ થતા વિ. સં. ૧૯૩૨ના નૂતનવર્ષના મંગળપ્રભાતે અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીને કેવલજ્ઞાન થયું છે, તેના દેવવંદન કરી માંગલિક રૂપે સાત સ્મરણ તથા |ીમો[e &ાર) Page #240 -------------------------------------------------------------------------- ________________ !! ૮૦૨ ૨૪૦ શ્રી ગૌતમસ્વામીને રાસ સાંભળવા સુંદર-વસ્ત્રો પહેરી બાલકને પણ શુદ્ધ-વસ્ત્રો, નાજૂક આભૂષણા પહેરાવી આસપાસના ત્રણ-ચાર દહેરે દન કરી-કરાવી સાત વાગ્યે ઉપાશ્રયમાં જમનામહેન આવી ગયા. માંગલિકશ્રવણ પછી પૂ. ગુરૂદેવની નૂતન-વર્ષીની મંગલમયતા, જિનશાસનની આરાધનામાં અને જિનશાસનની આરાધના ત્યાગ—તપ–સંયમની ત્રિવેણીમાં હાવાની વાત સાંભળી મગનભાઇએ જેમ બને તેમ વધુ ઝડપથી સ`વિતિ–માના સ્વીકારની દિશામાં સુદૃઢ-પગલાં ભરવાના સંકલ્પ કર્યાં. જમનાબહેને પણ આગમધર-મહાપુરૂષની સ્પષ્ટ જણાતી જરૂરિયાત શીઘ્ર પૂરી થાય તેવી મંગલ-ભાવના ભાવી જીવનને પ્રભુ-શાસનના પંથે ટકાવી રાખવા દૃઢ સંકલ્પ કર્યાં. મગનભાઇ પૌષધ પારી ઘરે આવ્યા, સામાયિકની ઓરડીમાં જઈ પંડિતજીને ત્યાંથી લાવેલ ભાવી, મહાપુરૂષ બાળકના મહત્વપૂર્ણ ફલાદેશના કાગળ વિગેરે સમક્ષ સૂચના મુજબ કરેલ અખંડ દીપક ખરાબર ચાલુ છે ને ? તે તપાસી નૂતન–વની મંગલ-કામના રૂપે શાસનનાયક શ્રી મહાવીર પ્રભુ અને પરમ-તારક પૂ. ગુરૂદેવ શ્રી અવેરસાગરજી મ. ના નાનકડા ચિત્ર સમક્ષ સંસારના કારમા બંધનોથી છૂટવાની તક વ્હેલામાં વહેલી મળે અને જન્મેલ બાળક શાસન-પ્રભાવક થઈ કુળ અજવાળે! એ શુભ-આશયથી પાંચ માંધી માળા અને એક દૂરની નવકારવાળી ગણી. પછી પ્રભુ-પૂજા અર્થે દેરાસરે જતાં એક કલાક પછી બાળકને લઇ સ્નાત્રપૂજાના શાંતિકલશ વખતે આવવાની સૂચના જમનાબહેનને કરી મગનભાઈએ શ્રી અજિતનાથ-પ્રભુના દહેરે, શ્રી મહાવીર-પરમાત્માના ગભારે ખૂબ-માવાલ્લાસ સાથે અષ્ટ-પ્રકારી પૂજા કરી ભક્તિપૂર્વક સ્નાત્ર ભણાવ્યું, તે દરમ્યાન જમનાબહેન પણ સ્નાન કરી પૂજાના-વસ્ત્રો પહેરી, બાળકને લઇ શ્રી અજિતનાથ–પ્રભુના દહેરે આવ્યા. મગનભાઇવે સ્નાત્ર-પછીની અષ્ટપ્રકારી—પૂજા જમનાબહેન અને બાળક પાસે પણ કરાવી, આરતી-મ ંગળ દીવા ઉતારી પ્રભુ-શાસનના અલોકિક–પ્રકાશને જીવનમાં પાથરી ભવભ્રમણની જ્ઞત્તિ =પીડા દૂર કરવાના મનેરથાને સફળ થવાની આદ−પ્રક્રિયા અમલમાં મૂકી. શાંતિકલશ વખતે બાળકને ખેાળામાં રાખી જમનાબહેનના હાથમાં રહેલ કળશમાં મગનભાઇએ પ્રભુના ન્હવણજલની અખંડ–ધારા ત્રણ નવકાર અને મોટી-શાંતિના મધુર સ્વરે ઘોષણાત્મક ઉચ્ચાર સાથે કરી. બાળક પણ તે વખતે મરક-મરક હસતું રહી મગનભાઈના ઉચ્ચારો તરફ તાકીને જોઈ રહ્યું. 6) C $X$ગ ૧૯૧ Page #241 -------------------------------------------------------------------------- ________________ SS HUVVEENCAS શારિરવાની મહત્ત વાતવ્યનિતિ શબ્દો વખતે શાંતિ જળ બાળકના માથે જરા છાંટયું, તે વખતે બાળક ખૂબ પ્રસન્ન થયે. શિવમસ્તુ નિપાત ની ગાથા મગનભાઈએ ધીર-ગંભીર સ્વરે ત્રણ વાર બોલવા સાથે બાળકના મસ્તિષ્કમાં રહેલ ધારણુ-શક્તિ અને નિર્ણય-શક્તિના કેન્દ્ર ઉપર જમણા હાથની તર્જની આંગળી ફેરવી મેહના આવરણને ત્યાંથી ખસેડી કરાવમતુ સર્જનાતની મંગલકારિણી ઉદાત્ત–ભાવનાનું સ્થાપન કરવાને અભિનય કર્યો. છેલ્લે ન જયતિ શાસનના ઘેષ સાથે કાંસાની થાળીને રણકાર સત્તાવીસ હંકારૂપે થયે, ત્યારે બાળકે પણ પોતાના બન્ને હાથની મુઠીઓ હવામાં ઉછાળી જાણે પરમ-હર્ષ વ્યક્ત કર્યો. પછી સાથીયા-સમક્ષ ચૈત્યવંદન કરી, બાળકના હાથે સવા રૂપિએ ભંડારમાં નંખાવી શ્રી ચિંતામણી-દાદાના દહેરે બાળકને લઈ જઈ દાદાને ભેટાવી, જમણા-અંગુઠે બાળક પાસે પૂજા કરાવી. પછી શ્રી અષ્ટાપદજીના દહેરે લઈ જઈ ચાર, આઠ, દશ, અને એના ક્રમે બિરાજમાન ચોવીસ–પ્રભુને પગે લગાડી બધેય સુંદર ફુલે બાળકના હાથે ચડાવરાવ્યા. ત્યાર પછી મુખ્ય–ગર્ભગૃહની સામેની દહેરીમાં શ્રી પુંડરીક-સ્વામીની પાસે બિરાજમાન આદ્યગણધર શ્રી ગૌતમસ્વામીના દર્શન કરાવી નૂતન-વર્ષની મંગલમયતાને વધુ વ્યવસ્થિત રીતે સફલ કરવાના ઉદ્દેશ્યથી પૂજ્યશ્રીને કેવલજ્ઞાન દિવસ આજે હેઈ બાળક પાસે પૂજા કરાવી સુગંધી-પુની માળા ચઢાવી. અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમ સ્વામીજીના ચરણ-સ્પર્શ દ્વારા બાળકમાં શાસન-સમર્પિતતા અને પિતામાં મેહના સંસ્કારને છેદવાની પ્રબલ-શક્તિ પ્રગટે, એવી ભાવના હૈયામાં સુદઢપણે અંકિત કરી. પછી નૂતનવર્ષની મંગલમયતા વિષય-વિકારના નિગ્રહ દ્વારા શાસન-મર્યાદા પ્રમાણે પ્રગટે એ હેતુથી તેવા વિશિષ્ટ શુભ-અધ્યવસાયની સફલ કેળવણી માટે બહારની વાડીમાં બિરાજમાન શ્રી નેમિનાથપ્રભુના દહેરે બાળકને લઈ જઈ ત્યાં પણ ખૂબ ભાવપૂર્વક કરતુરી-મિશ્રિત ચંદનથી જમણે અંગુઠે બાળક પાસે પૂજા કરાવી ભાલાસપૂર્વક શૈત્યવંદન કરી, સવા રૂપિઓ બાળકના હાથે ભંડારમાં નંખાવી, વિષય-વાસનાનું બળ ઘટે, એવી મંગલ-પ્રાર્થના દત્ત-ચિત્ત કરી. લગભગ બારવાગે મગનભાઈ બાળકને આધ્યાત્મિક-શક્તિના વિશિષ્ટ કેંદ્રરૂપ જિનાલમાં લઈ જઈ દર્શન-પૂજન–સ્તવનાદિ દ્વારા નૂતનવર્ષની સફલતા “શાસનની મર્યાદા પ્રમાણે જીવનને ત્યાગ-સર્વવિરતિના પંથે લઈ જવામાં જ છે.” એ વાત વિશિષ્ટ–ધર્મપ્રવૃત્તિઓથી સ્પષ્ટ કરી બાળકને પણ આજથી પાંચ મહિને શરૂ થાય છે તે “પંચ ત્યાં પરમેશ્વર” એટલે આ મહિનામાં પરમાત્મતત્ત્વની વિશિષ્ટ ઓળખાણ || ધૂળ ઢીમો / હેરી સ Page #242 -------------------------------------------------------------------------- ________________ @007 €v@ કરી શકાય તેવા ખીજક બાળકમાં આવે—તેવી પવિત્રકામના હૈયામાં સ્થિર કરી વર્ષોંના પ્રારંભિક દિવસને ધન્ય બનાવ્યેા. બપોરે સામાયિક કરવા ઉપાશ્રયે ગયા, ત્યાં વિવેકી શ્રાવકો શ્રાવકજીવનની સફળતા કરનાર વિરતિ-ધર્મીના યથાશકય પાલન અંગે વિચારણા કરી રહ્યા હતા. . '' મગનભાઈ ભગત નામને અનુરૂપ ધાર્મિક જીવન છતાં “ કયુ એટલું કામ ” એ જિનશાસનની કહેતી પ્રમાણે વિશિષ્ટ-વિવેકપૂર્વક દેશવિરતિ જીવન અણીશુદ્ધ પાળવા છતાં વીતરાગ-પ્રભુ-નિર્દિષ્ટ સંયમ ધર્મોની અપેક્ષાએ માત્ર સવા વિશ્વા–વસા જેટલું જ આરાધી શકાતુ હાઈ બાકી રહેલ કન્યા તરફ તેમણે લક્ષ્ય-જાગૃતિ ખૂબ ચાક્કસપણે કરી હતી. આ ષ્ટિએ મગનભાઈ એ શ્રાવક-મ ધુએની ચર્ચામાં ભાગ લઈ શ્રાવકજીવનના સૌથી શ્રેષ્ઠ કત વ્યરૂપ સ યમ–દીક્ષાના સ્વીકાર સંબંધી વાત છેડી કે— “ભાઇએ બીજા બધા કતવ્ય તો આપણે કરીશું જ! પણ શ્રાવકજીવનમાં આરંભ– સમારંભના ત્યાગનું વધુ મહત્વ છે, તે અંગે આજના નવલા વર્ષે કાંઈક દૃઢ સંકલ્પ કરવા ઘટે ! આલા ! કાની કેટલી તૈયારી છે ? મગનભાઈની વાત સાંભળી સૌ સ્તબ્ધ થઈ ગયા ! અને ઠીક છે. પૂર્વના પુણ્યોદયે કાંઇ ખાસ જંજાળ નથી, એટલે તમે જઈ શકે ! પણ અમે બધા તા વાસનાઓના વમળમાં એવા ફસાયા છીએ કે–ખાર ગાઉ સુધી નાંખી નજર પહોંચતી નથી. કહ્યુ કે “ ભગતજી ! તમારે સંસાર છેડી દીક્ષાના પંથે શું કરીએ ? હીનભાગી છીએ. એમ છતાં માયકાંગલી--વાતાથી છટકી જવા અમે નથી માંગતા. તમારી જેમ તાત્કાલિક નહી, પણ દશ--પાંચ કે ત્રણ વષઁની મર્યાદાના અભિગ્રહ કરી શકાય.” "2 મગનભાઈ એ કહ્યું–” મહાનુભાવા ! “ ડુંગરા દૂરથી રળિયામણા ” લોકોએ સ્થાપેલ ભગત નામની મહત્તાથી તમે બધા ખાલી ભ્રમમાં છે ! બાકી મારે પણ હજી નિકટ-ભવિષ્યમાં જ જાળ છેડી સંયમપ ંથે વિહરી શકાય, તેવા સ ંચાગેા નથી જ ! હમણાં જન્મેલ-બાળક હેમચંદના પગલે કાંઇક આશા બંધાઈ છે, દિન-પ્રતિદિન ઘરનું વાતાવરણ સુધારા ઉપર છે. એટલે તમે બધા સંયમ માટે કાંઇક સીમા નક્કી કરા ! હું પણ મારી પરિસ્થિતિ મુજબ મર્યાદા બાંધું ! ઓછામાં ઓછા ત્રણ અને વધુમાં વધુ દશ વષઁની સીમા રાખશે વર્ષોંમાં સંસારથી છૂટવા ઇચ્છુ છું, છતાં મારા સચૈાગે મને મુંઝવે છે, મર્યાદા પછી એ વિગઈ એના ત્યાગ ધારૂં છે. ન ૧૩ N આ. ૭. ૨૫ તે ઠીક ! હું ત્રણ એટલે ત્રણ વર્ષની રિ ત્ર Page #243 -------------------------------------------------------------------------- ________________ SESU ZEMRE બેલે! તમે બધા તયાર છો? તે મનમાં સૌ ધારી લ્યો અને ચાલે પૂ. મહારાજશ્રી પાસે ! વાસક્ષેપ નંખાવી નવલા-વર્ષને સફલ રીતે ઉજવવારૂપે સંસારથી æવાને સંકલ્પ દ્ધ કરીએ !!!” મગનભાઈએ ઉપસ્થિત દશ-બાર શ્રાવકના પરિવાર સાથે પૂ. મહારાજશ્રી પાસે જઈ વંદન કરી, જ્ઞાન-પૂજા કરી વાસક્ષેપ લઈ વિનંતિ કરી કે– સાહેબ ! સંયમ માટે સહુએ મનમાં ધારણું કરી છે, તેને ધારણાભિગ્રહ ઉચ્ચરાવે.” પૂ. મહારાજશ્રીએ પણ શ્રાવકની વિવેકદર્શિતાની અનુમોદના સાથે ત્રણ નવકાર ગણી ધારણુભિગ્રહ ઉચ્ચરાવી “ પુણ્યવાન ! જે ઉમંગથી અભિગ્રહ લાધે છે, તેનાથી ચઢિયાતા-પરિણામે દેવગુરૂકૃપાએ તમે સો તે અભિગ્રહને પાર પમાડે ! એ મંગલકામના !!!” કહી બધાને વાસક્ષેપ નાંખે. - સીએ તરિ બોલવા સાથે જિનશાસનને જયનાદ કર્યો. સાંજના પ્રતિક્રમણમાં પૂ. મહારાજશ્રીએ ફરમાવેલ ધના-શાલિભદ્રની “રાજગૃહી નગરી મઝારેજી' થી શરૂ થતી રત્નકંબલના અધિકારવાળી અને તે નિમિત્ત ધનાશાલિભદ્રજીને થયેલ વૈરાગ્ય વિગેરેના પ્રસંગવાળી સુંદર સજઝાય સાંભળી મગનભાઈ એવા ભાવુક થઈ ગયા કે— મગધ-દેશના મહારાજાને દુર્લભ, ઉત્તમ-કોટિના વિષયભોગની ઉત્કૃષ્ટ-સામગ્રી વચ્ચે વસેલા પણ પુણ્યાત્મા શાલિભદ્રજી પ્રભુ—શાસનની આવી સુંદર-આરાધના કરી શક્યા ! હે કે હતભાગી ........... પુરૂષાર્થહીન...બસ ! હવે તે બાલક હેમચંદનું ઘડતર એવુ આદર્શ કરું! જેથી ગળથુથીથી જ સંયમ અને પ્રભુશાસન તેના હૈયામાં સચેટ જામી જાય, તે તેના સહકારથી મારો પણ વિસ્તાર થઈ જાય”—આદિ વિચારધારામાં ખેવાઈ ગયેલા મગનભાઈની આંખોમાં કારતક સુદિ એકમ છતાં શ્રાવણ-ભાદરે વરસી ગયે. ૪પુરાાતિ ના શ્રવણ દરમ્યાન મગનભાઈને બાલક-હેમચંદની પુણ્યાઈના ભરોસે ધરપત થઈ. ઘરે ગયા પછી પૂ. ઝવેરસાગરજી મ. ના તાત્વિક અને વૈરાગ્ય-ભરપૂર પત્રોનું વાંચન કરવા સાથે બાળક હેમચંદના ભાવી-જીવનની આગાહીવાળે પંડિતજીને ફળાદેશ વાંચનની જિજ્ઞાસા પૂરી થવા માટે પંડિતજીને આપેલ સમય આવતીકાલે સવારે ૧૧-૩૭ થી ૪૧ ને હવે ખૂબ નજીક છે, એમ સંતોષ માન્ય. . હકીકતમાં જીવનને સર્વવિરતિના પંથે સફળ વળાંક બાળક--હેમચંદની મહાપુરૂષ : તરીકેની કારકીર્દિના બળે થઈ જાય તે ઘણું સારું! આદિ ભાવનાઓના ચિંતન સાથે સંથારા રસી ભણાવી સૂઈ ગયા. Page #244 -------------------------------------------------------------------------- ________________ 2014 સવારે શ્રી વાસુપૂજય સ્વામીના દહેરે ઠાઠથી સ્નાત્ર ભણાવી, શાંતિકળશ કરી ચૈત્યવંદન દરમ્યાન “ પ્રભુજી ! સુજ ઝાલા અબ હાથ” “પાર ઉતારા હૈ! જગનાથ !” આદિ સ્તવનની પંક્તિઓ દ્વારા હૃદયને પ્રભુશાસનના સંયમની ભૂમિકાએ સ્થિર કરી, ગુરૂવંદન કરી, પચ્ચક્ખાણુ પારી, વ્યાખ્યાન શ્રવણુ માટે ખાળક હેમચંદને તેડી મગનભાઈ ઉપાશ્રયે ગયા. વ્યાખ્યાન દરમ્યાન શાસન–પ્રભાવક મહાપુરૂષાની આત્મસમ°પણુ અને તિતિક્ષાપૂર્વ ક શાસનનિષ્ઠાની વાતના ઉલ્લેખથી મગનભાઈનું હૈયુ ખૂબ જ પુલકિત થયું અને આવા તરણતારણહાર--શાસનના ચરણે જીવનના સમર્પણુ વિના શ્રાવકજીવનની સફળતા નથી જ ! એ વાતના દૃઢ નિ ય કર્યા. સાથે ખાળકના મસ્તક ઉપર જ્ઞાન-ત ંતુએના પ્રધાન કેન્દ્ર અને અજ્ઞાત (લઘુ) મસ્તિષ્કના પ્રદેશ ઉપર પંપાળવારુપે જમણેા હાથ ફેરવી શ્રી નવકાર-મહામંત્ર ગણી મગનભાઈ એ ખાલકના જીવનમાં શાસનનિષ્ઠા અને તેને લગતા અદ્ભુત સાત્વિક-ગુણા સલ રીતે વિકાસ પામે તેવી શુભ આકાંક્ષા કરી. વ્યાખ્યાન પછી પૂ. મહારાજશ્રી પાસે જ્ઞાનપૂજા પૂર્વક વાસક્ષેપ લઈ ખાલકના જન્માક્ષરથી સૂચિત ફલાદેશ દ્વારા સર્વવિરતિ, જીવનનું લક્ષ્ય સફળ રીતે પાર પડે તેવા શુભભાવ સાથે કાશીના અને સ્થાનિક પંડિતજીએ લખી આપેલ ગણિત પરથી સ્પષ્ટ થતી આગાહીના કાગળા વાંચવાની તમન્ના માત્ર મિના ઉછાળા ન રહે ! પણ નક્કર જીવન-શુદ્ધિનુ અંગ મને તેવે સકલ્પ દૃઢ કર્યાં. માલક-હેમચ`દના હાથે પણ જ્ઞાનપૂજા કરાવી સુષુપ્ત રહેલ શાસન-પ્રભાવકતાના ખીજડા સફળરીતે સક્રિય બને, એવી શુભ આશસાપૂર્વક પૂ. મહારાજશ્રી પાસે ખાલકના મસ્તકે વાસક્ષેપ નંખાવ્યેા. ઘરે આવી સવા અગિયાર વાગે સામાયિકની ઓરડીમાં જઈ એક ખાંધી માળા શ્રી નવકાર મહામંત્રની ગણી શાસનપતિ શ્રી મહાવીર–પરમાત્માના ચિત્ર ઉપર વાસક્ષેપથી નવઅંગે પૂજન કરી પૂ. ગુરૂદેવ શ્રી અવેરસાગરજી મ.ના ચિત્રને સવિનય પગે લાગી સ્વસ્થ-ચિત્ત સાત નવકાર ગણ્યા. પછી સામે પાટલા ઉપર પધરાવેલ, ચાંદીની થાળીમાં રહેલ ખાળક–હેમચંદની જન્મપત્રિકાના ભૂંગળા ઉપર સાત નવકાર ગણી વાસક્ષેપ કર્યાં. ત્યારબાદ કાશીના પંડિતરાજે લખેલ પત્રના પરબીડિયા ઉપર અને સ્થાનિક-પંડિતજીએ લખી આપેલ ટૂક ફળાદેશના પરબીડિયા ઉપર ત્રણ-ત્રણ નવકાર ગણી વાસક્ષેપ કરી સ્વસ્થપણે ક્રીથી એકવીસ નવકાર ગણ્યા. MUHAN TAA.. . ૧૯૫ Page #245 -------------------------------------------------------------------------- ________________ SESUDVZEMRE શ્રી નવકારને જાપ પૂરો થવાની તૈયારીઓ ઘરની સામેના શ્રી અજિતનાથ પ્રભુના દહેરે માન્ડ-કાલીન અષ્ટપ્રકારી પૂજા કરી એકાસણું નિયમિત કરનારા વીરચંદકાકા (ઉંમર ૭૭ વર્ષ)ના રેજના કમપ્રમાણે દ્રવ્યપૂજા પૂરી થયા પછી ચૈત્યવંદન શરૂ કરતાં પૂર્વે પ્રભુ-શાસનની મર્યાદા પ્રમાણે છે કાયના આરંભ-સમારંભના કૂટામાંથી છૂટવા માટેના અપૂર્વ સાધનરૂપ અને શ્રાવકના પ્રધાન કર્તવ્યરૂપ અષ્ટપ્રકારી પૂજારૂપે દ્રવ્યસ્તવની સમાપ્તિના મંગલહર્ષની અભિવ્યક્તિરૂપે કરાતા સત્તાવીસ ઘંટનાદનું શ્રવણ થયું. જેને કે-મગનભાઈએ પોતાના જીવનની મહેચ્છાની પૂર્તિ માં બાલકના ભાવી જીવનની રૂપરેખા સહયોગી બનશે તેની સાક્ષીરૂપ જાણે અતકિતરૂપે યોગાનુયોગ સત્તાવીસની સંખ્યામાં થયેલ ઘટનાદને પ્રશસ્ત શકુનરૂપે વધાવ્યું. આ રીતે શુભસંકલ્પના ઘટનસાથે આકસ્મિોગવાળા જિનમંદિરના ઘંટનાદને મગનભાઈએ પ્રશસ્ત-શકુન તરીકે સ્વીકારી દેવ-ગુરૂને નમસ્કાર કરી સર્વ—વિરતિના પંથે જવાની તમન્નાને પરિપૂર્ણ થવામાં પ્રેરક થવાના મંગલ અભિલાષ સાથે બાલક હેમચંદના ભાવી જીવન વિષે કાશીના પંડિતરાજે લખેલ કાગળને પરબીડિયામાંથી કાઢી વાંચવાની શરૂઆત કરી. જેમાં શરૂઆતમાં પરમાત્માને નમસ્કાર કરી પરમાત્માની અકલ–અગમ લીલાના થોડા શબ્દોમાં ગુણ ગાયેલા કે કાશી જેવા પવિત્ર-ક્ષેત્રમાં જે વસ્તુ પ્રત્યક્ષ જોવા ન મળી તેવી મહા–ઉચ્ચકોટિના પ્રશસ્ત-ગ્રહવાળી જન્મ કુંડળી અચાનક શામળાજીથી ડાકોરની યાત્રાએ જતાં પ્રાસંગિક કારણસર અહીંના રોકાણ દરમ્યાન જોવા મળી, તેમજ ભાવી વિશિષ્ટ–મહાપુરૂષરૂપ, વિરલ લક્ષણસંપન્ન આગવા જાતકના દર્શનનો લાભ મળે. આ બધું અકળ–અગેચરઅચિંત્ય ઈશ્વરલીલાને વરદ પ્રતાપ છે!!! આદિ શ્રદ્ધાભર્યા અભિનંદન પછી જાતકના જન્મ-સમય તથા તે વખતના નક્ષત્ર, કરણ, વેગ આદિની વિશિષ્ટતાને ઉલ્લેખ કરેલ. કુંડલીગત વિશેષતાના અધિકારમાં ખાસ કરીને જણાવેલ કે – આ કુંડલી આપાતતઃ પણ ખૂબ જ ઉત્કૃષ્ટ અને વિરલ-ગ્રહોના બળવાળી છે.” બૃહજજાતકકારના મત પ્રમાણે એક રાશિમાં ચાર ગ્રહો બલવાન હોય તે પ્રત્રજ્યાવૈરાગ્યગ થાય છે, તેમાં પણ ચાર ગ્રહોમાંથી સર્વાધિક પ્રબળ જે ગ્રહ હોય તે ગ્રહચારના આધારે પ્રવજ્યા–ગ વિશિષ્ટ રીતે પ્રબલ થાય.” આ કુંડળીમાં ચંદ્ર સ્વગૃહી હોઈ બીજા ગ્રહોની અપેક્ષાએ વધુ પ્રબલ છે, તેના આધારે તિષ–શાસ્ત્રની મૌલિક પદ્ધતિ પ્રમાણે ગણિત કરતાં એમ જણાય છે કે –“જાતકની શૈરાગ્યભાવના આવેશમુક્ત-સમજણપૂર્વકની અને સૌમ્ય-કદાગ્રહવિનાની હોય.” વળી કર્કને ચંદ્ર સ્વગૃહી બનેલ છે, તેની સાથે સૂર્ય પણ મિત્રરૂપે છે, અને વધુ આશ્ચર્યકારી ઘટના એ છે કે– સૂર્યના મિત્રરૂપે બુધ પણ કેંદ્રમાં–પ્રથમ સ્થાને છે. (આ) TET 2 માં 8 Page #246 -------------------------------------------------------------------------- ________________ 004209 આ ઉપરાંત વૃશ્ચિકના મંગલ પાંચમા સ્થાને સૂના ઘરમાં સ્વગૃહી થઇને બેઠો છે. બીજી એક મહત્તા આ કુંડલીની છે કે લગ્ન ઉપર સાતમા સ્થાને રહેલ શનિની સપૂર્ણ દૃષ્ટિ છે. અને શનિગ્રહ જન-પ્રત્રજયા નિગ્રંથ-ત્યાગી દીક્ષાના ગ્રહ હાઇ ચાક્કસપણે જાતક જૈન-શાસનમાં દીક્ષિત થાય ’ તેમ સ્પષ્ટપણે લાગે છે. વળી શનિની લગ્ન ઉપર સંપૂર્ણ દૃષ્ટિ અને લગ્નમાં અંશાત્મક ચાર ગ્રહેાની પ્રમળ બનતી વિશિષ્ટ યુતિ રાજયગનું નિર્માણ કરે છે. આ માટે વજ્ઞવર્ણમ ગ્રંથમાં સૂચન છે કે— सुरगुरु-शशि- होरास्वाकिंदृष्टासु धर्मे, गुरुरथनृपतीनां योगजस्तीर्थकृत् स्यात् ||" આ ઉલ્લેખથી—‘રાજા-મહારાજાઓના ગુરુ અને મહાન શાસન પ્રભાવક દિગંત વિસ્તૃત કીર્તિવાળા આ જાતક ચાક્કસ અને. આવા યાગ મહિષ બુદ્ધ અને ન્યાયદર્શનાચાર્ય મહિષ કણાદની જન્મકુંડલીમાં પણ હતા. આ કુંડલીમાં કેંદ્રમાં અને તે પણ લગ્નમાં, તેમાં પણ ચંદ્રના આધિપત્યવાળી રાશીમાં ચંદ્રની સાથે સૂર્ય, બુધ અને શુક્રને અશાત્મક દૃષ્ટિએ એવા વિલક્ષણુયાગ અને છે કે જેના પરિણામે જાતક ભવિષ્યમાં ખૂબજ ઉત્કૃષ્ટ કોટિની ત્યાગ-ભાવનાવાળા, પરોપકારી અને બીજાનુ ભલું કરવામાં જ માનનારો થાય—એમ નરપણે વિચારતાં સમજાય છે. 66 આ સબંધમાં જ્ઞાત ચિંતામાંણ માં એવા પણ ઉલ્લેખ મળે છે કે– जन्मे शोऽन्यैर्यद्यदृष्टोऽर्कपुत्रं, पश्यत्यार्किजन्मपं वा बलोनम् । दीक्षां प्राप्नोत्यकिं द्रष्काण संस्थे, भीमाशे सौरदृष्टे च चन्द्रे ॥ એટલે જાતકની વિશિષ્ટ વૈરાગ્યવૃત્તિ, ઉંડી–સમજણુ, ગહન તત્ત્વદૃષ્ટિ અને સ્વપર—કલ્યાણકારી વિશિષ્ટ-મહાપુરૂષ તરીકેની સંપૂર્ણ યાગ્યતા ચાક્કસપણે જણાય છે. ચંદ્રના સ્વગૃહીપણાના કારણે જાતકના સ્વભાવના અંધારણ સખંધી જ્યેાતિષાચાય શ્રી વરાહમિહિરે જાતક-પ્રકરણમાં સ્પષ્ટપણે જણાવેલ છે કે— 66 'शान्तात्मा सुभगः पण्डिता धर्म-संस्कृतः पुष्ये અર્થાત્ “ પુષ્ય નક્ષત્રમાં જન્મેલ બાળક શાંત સ્વભાવી, સુંદર ચહેરાવાળા, વિદ્યાવ્યાસંગી, શાસ્ત્રપારગામી, તલસ્પશી–જ્ઞાતા અને સંચમી-જીવનમાં પાવરધા બને છે.” ૧૯૯ 241 વડન ચક્કર "" ત્ર Page #247 -------------------------------------------------------------------------- ________________ DusintεEURS શ્રી પૃથ્વીધરાચાય પણ દૈવજ્ઞચિતાળિ ગ્રંથમાં દેવગણી નક્ષત્રમાં જન્મેલ જાતકના ફ્લાદેશ પ્રસંગે સ્પષ્ટ જણાવે છે કે— હું દેવગણી નક્ષત્રમાં જન્મેલ બાળક સત્યને વફાદાર, સ્પષ્ટભાષી, સદાચારનિષ્ઠ, પ્રભુભક્તિલીન, ઉદાર, લેાક-કલ્યાણને સફલ રીતે કરનાર, પ્રભાવશાળી, કવિ, વિદ્યાવ્યાસંગી, સર્ધામાં પણ મેરૂની જેમ અડાલ અને સાહસિક થાય છે.” વધુ મહત્વની નોંધપાત્ર હકીક્ત એ છે કે જે સમયે જાતકના જન્મ થયા છે, તે સમય અતિ શ્રેષ્ઠ છે.' પૂના ઇતિહાસને તપાસતાં આવા મંગલસમયે જ જગતના દુઃખમગ્ન થવાના ઉદ્ધાર કરી શકનારા મહાપુરૂષાના જન્મ થયાનું નોંધાએલ છે. જેમકે–શ્રી નામદેવ મહારાજ જેવા સતપુરૂષો, મહામહેાપાધ્યાય શ્રી મેારારીદાન જેવા ધુરંધર વિદ્વાને અને સમ્રાટ ઔરગઝેબ, મહારાણી વિકટોરિયા તથા સમ્રાટ્ અલેકઝાંડર વિગેરે લેાકખ્યાત રાજપુરૂષો આવા અને આને મળતા સમયમાં જન્મ્યાનુ તેમની કુંડલી ઉપરથી જાણવા મળે છે. વળી આ જાતકની કુંડલીમાં સાતમા સ્થાને કેંદ્રમાં લગ્નની ખરાબર સામે સ્વગૃહી શનિની દિગ્બળ–સંપન્ન વિશિષ્ટ-સ્થિતિ રારાજ્યોગ નામથી એળખાતા મહાપુરૂષ યાગ બતાવે છે. આવા અત્યદ્ભુત, સર્વોત્તમ અને વિલપણે જોવા મલતા ચેગ ભૂતકાળમાં જૈનશાસનના ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી-મર્યાદા-પુરૂષાત્તમ મહારાજા શ્રી રામચંદ્રજી, આદ્ય શંકરાચાય, શ્રી અવધૂતાનંદ-સરસ્વતીજી, સમ્રાટ વિક્રમાદિત્ય અને ૫'ચમ જ્યા આદિ ધાર્મિ ક—મહાપુરૂષો અને લૌકિક-મહાપુરૂષોની કુંડલીમાં જોવા મળે છે. જેથી આ જાતક પણ વમાનકાળે ઉપર જણાવેલ મહાપુરૂષોની જેમ અજ્ઞાન આવરણા હઠાવી, પ્રજાને સન્માનિષ્ઠ બનાવવામાં સફળતા મેળવી શકે, તેમ ચાક્કસ લાગે છે. વળી કેંદ્રમાં ચેાથા સ્થાને રહેલ ગુરૂ કેસરીયાગનુ સર્જન કરે છે. પરિણામે જાતક સત્યનિષ્ઠાને સુદૃઢપણે વળગી રહી વિરોધીઓ દ્વારા ઊભા કરાતા સંઘમાં પણ કેસરી—સિ ંહની જેમ નિર્ભીક રહી શાસ્ત્રાનુસાર સત્ય-ખામતેને અડાલપણે પ્રતિપાદન કરનાર બનશે. આ સમ ́ધમાં જ્યાતિષ-જગતમાં સર્વ સાધારણ એક પ્રસિદ્ધ ઉક્તિ છે કે— “ન્નિવૃત્તિ પ્રદા સર્વે, ચર્ચ નું વૃક્ષત્તિઃ । '' मत्तमातंगयूथानां, भिनत्त्येकोऽपि केसरी ॥ આગ CHI ૧૯૮ કા ર ..... רי Page #248 -------------------------------------------------------------------------- ________________ શિli powી જેના કેંદ્રમાં અંશાત્મક રીતે પ્રબલ ગુરૂ હોય, તે જાતકને બીજા ગ્રહે વિપરીત-સ્થિતિમાં હેય તે ય શું ? આ જાતક એકલે પણ સિંહ જેમ મદમસ્ત-હાથીઓના ટોળાને ભેદી નાખે, તેમ સત્ય તત્વને અડગપણે વળગી રહેનારે બની વિરોધીઓના પ્રયાસને નિષ્ફળ કરી શકે છે.” તેમજ મર્મજ્ઞ-તિષીઓના અભિપ્રાય મુજબ કેદ્રસ્થ ગુરૂ જાતકમાં વિવિધ-નવીનગ્રંથની રચના કરવાની શક્તિનું અને શાસ્ત્રજ્ઞતાના બળે ભલભલા વ્યાવહારિક-એશ્વર્યશાળીઓ પર પણું પ્રભુત્વ મેળવી શકે એવી શક્તિનું માર્મિક સૂચન કરે છે. આવે છે. ભૂતકાળમાં થયેલા દિલ્હીપતિ સમ્રાટુ પૃથ્વીરાજ ચૌહાણ, ભક્તવર શ્રીનામદેવ આદિ ધર્મનિષ્ઠ મહાપુરૂષે અને તેજસ્વી-નવીરાની જન્મકુંડળીમાં જોવા મળે છે. વળી દૈવજ્ઞશિરોમણિ શ્રી મહીધરાચાર્યે પિતાના જ્ઞાતવમ ગ્રંથમાં મહત્વની વાત * નોંધી છે કે "शुक्रो यस्य बुधो यस्य, यस्य केन्द्र बहस्पतिः दशमोऽगारको यस्य, स जातकः कुलदीपकः ॥" . અર્થાત-“જે જાતકને જન્મ સમયે શુક્ર, બુધ અને ગુરૂ કેદ્રમાં અંશાત્મક રીતે પ્રબલ હોય અને મંગલ દશમે હેય તે જાતક કુલદીપકકકુળની શોભા વધારનાર આદરણીય બને છે.” આ ઉપરાંત કુંડલીમાં ગ્રહોની ભાવગત બલબલતાનો વિચાર કરતાં સ્પષ્ટ જણાય છે કે “શુભગ્રહની ભાવગત–પ્રબલતાની અસરવાળી જન્મ-કુંડલીઓ ઘણી જોવા મળે છે, પણ ભાવ-સ્થાનની વિશિષ્ટતા તથા શુભગ્રહની પ્રબલદષ્ટિ, પાપગ્રહોની મદદષ્ટિના કારણે પાપગ્રહની અશુભઅસરને પણ થંભાવી દઈ મહાપુરુષની જીવન–શક્તિઓને પ્રસારિત થવા માટે પાપગ્રહોને પણ અનુકુલ–દશામાં બનાવી લેનાર આ જન્મકુંડલી હકીક્તમાં ઘડીભર મગજ–બુદ્ધિના ક્ષેત્રના સીમાડા ભૂંસી નાખી, કાળબલની વિષમતાને નગણ્ય બનાવી, જગતના પ્રાણીમાત્રનું હિત સાધવા માટે તત્પર બનનારા મહાપુરૂષની છડીનેકી પિકારનાર સ્પષ્ટપણે પ્રતીત થાય છે. જે કે-નીચેની વિગત પરથી સુજ્ઞ વાચકને જરૂર સ્પષ્ટ થશે. તિર્વિસુ-શિરોમણિ શ્રી અંબિકાનંદન વ્યાસ આદિ ભારતીય વિદ્વાનોએ કુંડલીગત ભાવેની બળાબળતા અને ગ્રહોની દૃષ્ટિજન્ય શુભાશુભ-અસર વિગેરેને વિચાર પિતાના ગ્રંથમાં સારી રીતે કર્યો છે. તેના આધારે અને કાવતરા નામના મહત્વપૂર્ણ ફળાદેશના ગ્રંથના આધારે નીચે મુજબ સ્પષ્ટ હકીક્ત સમજી શકાય છે. - - - - Page #249 -------------------------------------------------------------------------- ________________ KI UŽIJEMC28 આ જાતકની કુંડલીમાં બુદ્ધિનું મહત્ત્વપૂર્ણ ગણાતુ પંચમ સ્થાને પિતાના સ્વામી મંગળથી શેભી રહ્યું છે, તે એક અપૂર્વ ઘટના છે. સાથેજ પંચમભાવને કારક ગ્રહ ગુરૂ પણ કેંદ્રમાં બિરાજે છે, એ પણ વિરલ સંગ છે આવી વિશિષ્ટગ્રહની ભાવગત-મહત્વભરી સ્થિતિ જવલ્લે જ વિરલ-કુંડલીમાં જોવા મળે છે.” આ ગ્રહસ્થિતિ સ્પષ્ટ સૂચવે છે કે – “આ જાતક ખૂબ જ પ્રકૃષ્ટબુદ્ધિવાળે અને અનેક-શાસ્ત્રોને પારગામી બને, એટલું જ નહિ! પણ શાસ્ત્રોના મૌલિક-સ્તરને સ્પર્શનારી બુદ્ધિ આ જાતકમાં ખૂબ વિકસિત બને.” વળી અંશાત્મક વિશિષ્ટ-સ્થિતિને લીધે સ્વગૃહી મંગળ જાતકમાં પ્રચંડ તર્કશક્તિ, ગહન પદાર્થોનું પણ ખૂબ જ છણાવટ સાથે અદ્દભુત વિવેચન કરવાની પ્રકાંડશક્તિ મૌલિક રીતે રહેલી સૂચવે છે. આ ઉપરાંત જન્મ લગ્નમાં સ્વગૃહને અધિષ્ઠાયક બનીને રહેલા ચંદ્ર સાથે રવગૃહી મંગલનો ત્રિકોણાત્મક-સંબંધ જાતકની મેધાશક્તિની અપૂર્વવિસ્કૃતિને સૂચક છે. જેના બળે કે--અ-દષ્ટ-અ-શુતવાની પણ વિશિષ્ટ-સંગત કલ્પનાશક્તિ દ્વારા અજબ સંકલન–બદ્ધ સુંદર રજૂઆત જાતક કરી શકે, જેને કે અક્ષરશઃ ઉલ્લેખ પૂર્વના મહાપુરૂષોએ પિતાના ગ્રંથમાં કરેલ હેવાના પ્રમાણે આ જાતકની કરેલી રજુઆતના ટેકારૂપે ઢગલાબંધ મળી રહે. આ જ પ્રમાણે જન્મલગ્નમાં બિરાજેલ બુધગ્રહની સાથે સ્વગૃહી-મંગળની ત્રિકોણાત્મક સ્થિતિ ચિંતનપ્રધાન તર્કશક્તિ અને વાસ્તવિકતાવાદને પિષક અભૂતપૂર્વ-કલ્પનાશક્તિને સમન્વય જણાવે છે. પરિણામે કેંદ્રસ્થ-વગૃહી ચંદ્ર સાથે સ્વગૃહી–મંગલના ત્રિકેણગમાંથી ક્યારેક વિકૃતરૂપે જન્મતી સ્વછંદ-કલ્પનાના વેગનું વારણ થઈ રહે છે. આ પ્રમાણે લગ્નમાં કર્કને બુધ અને શુક જાતકના મસ્તિષ્કમાં નવ-નવીન શાસ્ત્રોને સ્વપ્રતિભાબળે અભ્યાસ, જ્ઞાનની સ્થિરતા અને વિવિધ-પદાર્થોના સૂકમતમ-રહસ્યને શોધી દરેક વાતને તાત્વિક નિર્ણય કરવાની અજબ-શક્તિને મુક્ત-મનથી સંચારિત કરનાર નિવડશે, એમ સ્પષ્ટ જણાય છે ! ! ! વળી ચોથા સ્થાનને અધિપતિ શુક લગ્નમાં પિતાના મિત્ર બુધ ગ્રહની સાથે અંશાત્મક પ્રકૃણ–દશાએ સ્થિત થઈને વનિયોનું સર્જન કરી રહ્યો છે. જેથી શાસ્ત્રજ્ઞતા સાથે બાળજી પણ શાસ્ત્રના ગહન પદાર્થો વ્યવસ્થિત રીતે સમજી શકે તે જાતની હિતબુદ્ધિને પરમાર્થ દષ્ટિથી સદુપયેગ જાતક કરી શકે એમ દીવા જેવું લાગે છે. આ ગામોમાં સારી રહી છે Page #250 -------------------------------------------------------------------------- ________________ MOBBOVUN આ ઉપરાંત દેવજ્ઞ–ચૂડામણિ શ્રીયુત ૫, ગણેશદત્ત-શર્મા વિરચિત ગાતા-જિarif ગ્રંથમાં ત્રીજા-અધ્યાયને સાતમા લેકમાં મહત્વની વાત નોંધાયેલી છે કે-જેની રજુઆત કરતાં મને પિતાને પણ ખૂબ આનંદ થાય છે. હકીકતમાં મહાપુરૂષ તરીકે આ જાતક થવાનો છે, એની પાકી ખાત્રી કરાવનારી આ બાબત નાતા-ચિંતામળિ ના ઉલ્લેખ સાથે અક્ષરશઃ મળતી આવે છે. તે એ છે કે – દ્વિતીય સ્થાનનો અધિપતિ સૂર્ય જાતકના જન્મ સમયે કેંદ્રમાં અને તે પણ લગ્નમાં વળી શુભગ્રહદષ્ટ અને તત્વચિંતનની હથેટી ઉપજાવનાર બુધ ગ્રહ, શક્તિઓની વિશિષ્ટ-સીમાઓને પરિપુષ્ટ કરનાર શુક્ર ગ્રહ અને માનસિક રીતે અજબ ગંભીરતા આદિ ક્ષમતા ઉપજાવનાર સ્વગૃહી ચંદ્ર સાથે રહેવાથી એવી મહત્વપૂર્ણ-ભૂમિકાનું સર્જન કરી રહ્યો છે કે – ચકકસપણે આ જાતક ભવિષ્યમાં લોકદષ્ટિથી ખૂબ જ નાની વયમાં પણ સ્વ-બુદ્ધિ, સ્વ-પુરૂષાર્થ અને અજબ-પ્રતિભાવડે શાસ્ત્રોના અથાગ-દરિયાને અવગાહવાના પરિણામે શાસ્ત્ર-સમુદ્રમાં વર્ષોથી છુપાઈને રહેલા વિશિષ્ટ-જ્ઞાનીગમ્ય અને ગીતાર્થતા દ્વારા ઉપલભ્ય શ્રતરત્નને શોધીને દુનિયા સમક્ષ ભવ્ય રજુઆત કરવાની વિશિષ્ટ શક્તિસંપન બની સાચા અર્થમાં રહસ્યવાદીપણું મેળવે, એમ ચેકસ લાગે છે !!!” આ વાતનું સમર્થન આધ્યાત્મિક-વિજ્ઞાનના પાયાની ભૂમિકાને પ્રબલ બનાવનાર તેમજ યથોચિત-સાધના સહકારબળે મોહના સંસ્કારોની વિષમ-ભૂમિકાને પણ પલટાવી નાખનાર શનિગ્રહની લગ્નસ્થ ચારેય ગ્રહો ઉપર પડી રહેલ સંપૂર્ણ દષ્ટિથી સ્પષ્ટ રીતે થઈ રહ્યું છે. અહિં વધુ નેંધપાત્ર બીના એક એ પણ છે કે – શનિગ્રહની સંપૂર્ણ દષ્ટિ કેન્દ્રસ્થ બુધ, શુક્ર, ચંદ્રના બળને પૂરક સૂર્ય ઉપર હોવાથી જાતક સામાન્ય, સાહિત્ય જેવા વિલાસી કે ન્યાયશાસ્ત્ર જેવા દુરૂહ શાને પારગામી કે તત્વજ્ઞ અને એવું નહિ, પણ પ્રાણીમાત્રના હિતની સાધના જેનાથી થાય તેવા આધ્યાત્મિક–મૌલિક ગ્રંથને રહસ્યવેત્તા બને અને તેના ઉદ્ધાર–સંરક્ષણ આદિનું અનન્ય-સાધારણ કાર્ય કરી, સામાન્ય બાલજેનું જ્ઞાન પ્રતિ ભક્તિભાવ-ભર્યું વલણ થાય, તેવું સ્પષ્ટ જણાય છે. આ વાત ખૂબ જ નોંધપાત્ર અને જાતકની અનન્ય-સાધારણ-વિશિષ્ટતા સૂચવે છે. આ કુંડલીમાં બીજા પણ કેટલાક અસાધારણ ગો ગ્રહોની સ્થાનગત-વિશિષ્ટ-સ્થિતિથી બની રહ્યા છે, તે આ પ્રમાણે = ગુરૂ અને શુક ભાગ્યાધિપતિ તથા લાભેશના કેંદ્રમાં અને બુધ ગ્રહ જન્મ લગ્નેશના કેંદ્રમાં હેવાથી આ ગ બનેલે છે. આના પરિણામે જાતકમાં વિદ્યાસંપત્તિને પ્રબલ એગ સફળરીતે વિકસે તેમ લાગે છે. ૨૭૧ Page #251 -------------------------------------------------------------------------- ________________ GUDTEdens ત્રિòવનયન વિશિષ્ટસ્થાનાના અધિપતિ સૂર્ય, ચંદ્ર અને માંગળની પરસ્પર–સાપેક્ષ રીતે થતી ત્રિકાણાત્મક-સ્થિતિમાંથી આ ચેોગ પ્રસ્ફુટિત થતા જણાય છે. જેના ફલરૂપે જાતકની શાસ્રીયજ્ઞાન મેળવવા માટેની અપૂર્વ તમન્ના, કઠોર—પરિશ્રમ, ભગીરથ–સાધના સફળતાના શિખરપુર જતી કલ્પી શકાય છે. આ સાથે આ ચેાગની વિશિષ્ટ-શુભ અસર જાતકની ઉદાત્ત-ભૂમિકાને કારણે એવી પણ પરિણમી શકે કે જેના લીધે કોઈનું કહ્યું માની લેવાની રાભસિક–વૃત્તિને સ્થાન ન મળે, પરંતુ સ્થિર-પ્રજ્ઞા, ચાગ્ય—નિશ્રા, જ્ઞાનીઓના વચનપ્રતિ નિષ્ઠાભર્યાં આદર અને વિવેકપૂર્ણ –વિનીતતાના સુમેળવાળી પ્રજ્ઞાના ખળે ઉહાપાહપૂર્વક નાનામાં નાની વ્યક્તિની પણ વાત સ્વીકારવાની નિખાલસતા સંપૂર્ણ–રીતે વિકાસ પામે, એવું આ ચૈગના સક ગ્રહેાની સ્થિતિ ઉપરથી નિજ઼ી ત થાય છે. પ્રેત્સ્યે=જાતકની કુંડલીમાં દ્વિતીય—સ્થાનના સ્વામી બુધ અને ગુરૂની કેદ્રિત સ્થિતિ તથા સહવી સૂર્યના કારણે નિપજતા વુધાસ્થિ ચાગ આ યોગને ઉપજાવે છે. જેના પરિણામે વ્યાખ્યા કુશળતા, ગહન પદાર્થાને પણ વ્યવસ્થિત રજુ કરવાની શક્તિ તથા શાસ્ત્રીય—પદાર્થાની મૌલિક–ચિંતનાત્મક વૃત્તિના સફળ સ્વામી જાતક અને તેમ લાગે છે. પારિજ્ઞાતજ્યેન-લગ્નના સ્વામી અને રાશિના અધિપતિ બન્નેના કેંદ્રમાં સમન્વય · થવાથી મનતા જાતકના વિશિષ્ટ-ભાવીના સૂચક આ યાગ છે. જેના ફળરૂપે સ ંઘ અને ધર્મનિષ્ઠ જનતાના અધિનાયક અને લેાક-લાગણીથી સ્વતઃ સ્વીકારાયેલ નેતૃત્વને સફળ કરનાર આ જાતક અને તેમ લાગે છે. ન-સત્યાગ સ્વગૃહી—ચંદ્રના ઘરમાં કેન્દ્ર-લગ્નમાં પ્રખળ અંશાત્મક સ્થિતિએ રહેલ ગુરૂ આ ચેાગનું નિર્માણ કરે છે. જેના પરિણામે જાતક દીક્ષિત થયા પછી સંઘ—શાસનના પ્રત્યેનીક ખની અહુંમયતા, તેજોદ્વેષ, જ્ઞાનનુ અજીણુ અને અભિનિવેશ આદિ કાળબલથી ઉપજનારી ક્ષુદ્રતાના લસ્વરૂપ દુર્ગુણ્ણાની પકડમાં ભાનભૂલેલી સ્થિતિમાં શાસનની જીતકલ્પની મર્યાદા-સામાચારી આદિ સ હિતકર–તત્વ સામે ખંડ પાકારનાર વિરોધીઓ દ્વારા ઉભા કરાયેલ સક્ષેાભ–વિપ્લવ આદિ પ્રસંગે પણ પ્રાણના ભાગે પણ સિદ્ધાંત અને સત્ય માને વફાદાર બની રહે, તેમ સ્પષ્ટ ધ્વનિત થાય છે. આ ઉપરાંત લગ્ન અને લગ્નેશ ચલરાશિના હાવાથી અનતા સુધાયો, બધા ગ્રહો કેન્દ્ર અને ત્રિકાણુમાં જ સમાવિષ્ટ થયા હાવાથી ઉપજતા ચેર્રાન્ચે શુક્ર, લગ્નેશ અને બૃહસ્પતિની પરસ્પર અળાખળવાળી કેન્દ્રીય સ્થિતિથી થતા મેરીયેળ અને ચેાથા તથા નવમા સ્થાનના સ્વામીની પરસ્પર કેન્દ્રીય સ્થિતિથી જણાતા હ્રદયે આદિ સ્પષ્ટપણે જણાતા અને ક CHI ૨૦૧ Page #252 -------------------------------------------------------------------------- ________________ HUVUN તિષની દષ્ટિએ મહત્વના ગણાતા પ્રકૃ-ગે જાતકની વિરલ-ઉત્તમતા પૂરવાર કરે છે. એટલું જ નહિ, પણ જાતક પ્રૌઢ-અવસ્થાના મધ્યભાગના પૂર્વાર્ધમાં પહોંચતાં પૂર્વે વિલુપ્ત પ્રાયઃ બની રહેલ શાસ્ત્રીય-ગ્રંથને જીર્ણ-શીર્ણદશાના કારણે અલભ્ય-સ્થિતિમાંથી ગ્ય અધિકારી ને ઉપયોગી-દશામાં લાવી પ્રાચીન–પરંપરાનું પુનરૂજજીવન કરી મંગલકારી જીવન-સાધનાને સફલ પુરસ્કર્તા બને તેમ કકસ જણાય છે. વધુમાં નામશેષ બની રહેલ સાધુ-સંઘની પ્રખ્યાત-શાખાને પુનરુદ્ધારક બની વિશાલ વટવૃક્ષની જેમ શિષ્ય-સંપદાના મંગલ-પરિવારને સ્વામી આ જાતક બને, તથા ચંદ્ર સમાન નિર્મળ-ચદેહને ચિરસ્થાયી બનાવનાર અને સદીઓથી નહીં બનેલ વિશિષ્ટ-શિલ્પકૃતિ અને અનન્ય-સાધારણ-ઉપગિતાથી સભર મંદિરના નિર્માણ દ્વારા શાસન અને ધર્મની દિગંત વ્યાપી-કીતિને સ્વામી આદિ વિશિષ્ટઅલૌકિક-ગુણોના સફળ-વિકાસને સૂચવનારા વિરલતમ જોવા મળતા ઉત્તમ વેગે આ કુંડલીમાં છે, એ નિઃશંક હકીકત છે. આ પ્રમાણે કાશીના પંડિતરાજે ટુંકમાં છતાં મુદ્દાસર બધી બાબતોના વિચાર સાથે વ્યવસ્થિત-ફળાદેશ જણાવી છેવટે જણાવેલ કે “બાતત્ય પ્રસર્વે, રિઝન્તિ તમન્ના / भाग्य यस्य प्रकृष्टं वै, धर्मणाप्तं सदद्धि कम् ॥ અર્થાતુ-“ધર્મ-પૂર્વ જન્મમાં આચરેલ વિશિષ્ટ સત્કર્મોથી સદા-હંમેશાં અદ્ધિ-સંપત્તિવાળું પ્રકૃષ્ટ ભાગ્ય જે જાતકનું હોય છે, તેની સામે બધા ગ્રહો હાથ જોડીને ઉભા રહે છે.” એટલે કે-મહાપુરૂષોની સેવામાં બધાય ગ્રહો પિતાની શુભ અસર પહોંચાડવાની વિશિષ્ટ સેવાનો લાભ લેવા માટે સ્વતઃ ઉપસ્થિત થઈ જતા હોય છે. - તેથી આ ફળાદેશ લખવા પ્રયાસ એ માત્ર ટુંક મતિવિલાસ કર્યો છે, છેવટે તે પરમાત્મા જગતપિતાએ જગતના ઉદ્ધારાર્થે મોકલેલ મહાપુરૂષ તે અનિર્વચનીય હોય છે. તેથી અંજલિથી દરિયે ઉલેચવાની જેમ મહાપુરૂષોની અભુત-શક્તિઓનું સંક્ષિપ્ત-વર્ણન પણ અશક્ય છે. ફકત આ ન્હાને રસના પાવન થઈ અને હાર્દિક સંતોષ થયે કે આવા મહાપુરૂષ હવે જગતમાં આવી રહ્યા છે !!! મારી ગણનાતીત–વંદનાંજલિ હો આવા મહાપુરૂષોને !!! આ રીતે કાશીના પંડિતરાજના લખેલ અદ્ભુત ભાવ-ભક્તિભર્યા ફળાદેશને વાંચી મગનભાઈ ઘડીભર હર્ષના અતિરેકથી ગળદ બની ગયા અને આ બધું યથાર્થરૂપે પરિણમે એવી મંગલ આશંસાથી એકવીશ નવકાર અને સાત વસાદર ગણ્યા. જીવનની ચરિત્ર, Page #253 -------------------------------------------------------------------------- ________________ SEDAVVT TEARS ના જનરજદારના નારાષ્ટ્ર અને ગામના જ અને હકીકતમાં પૂજ્ય તારકવર્ય ગુરૂદેવ શ્રાએ જે જાતનું સૂચન કર્યું છે તે ખૂ અને હેતુસરનું હતું. વિષમ-કલિકાલમાં પ્રબલ-મેહની અસરતળે ભાન ભૂલી પથભ્રષ્ટ બની રહેલા પામર–જીને પરમાધાર–સ્વરૂપ શ્રી જિનશાસનની કાલ–બળે ઝાંખી પડી રહેલી છાયાને આત્મશક્તિના સફળ તેજના આધારે અને જ્ઞાન-સંયમ–તપના બળે સતેજ કરનાર મહાપુરૂષ હકીકતમાં મારા ઘરે જમ્યા છે, તે બદલ મગનભાઈ પોતાની જાતને ધન્ય-ગૌરવવંતી લેખી રહ્યા. . આ પછી ફરીથી સત્તાવીશ નવકાર ગણી ચાંદીની થાળીમાંથી સ્થાનિક પંડિતજીએ લખી આપેલ ફળાદેશને પત્ર વાંચવા માટે લીધે. ત્રણ વાર જિનશાસનની જય બલવા સાથે શાસનપતિ શ્રી મહાવીર–પરમાત્મા તથા લબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી-ભગવંતનું સાતવાર સ્મરણ કરી તે પત્ર વાંચવાની શરૂઆત કરી. તે પત્રમાં પ્રારંભે ઈષ્ટદેવને નમસ્કાર કરી જ્યોતિષશાસ્ત્રને ચક્ષુરૂપ જણાવી જાતક જે જાતના પૂર્વજન્મના શુભાશુભ-સંસ્કાર લઈને આવે છે, તે સંસ્કારોને સક્રિય બનવા માટે સહકારી સાધનરૂપ કાળની બળાબળતા જાણવાનો પ્રયત્ન ગુરૂકૃપાએ શાસ્ત્રના માધ્યમથી શરૂ કરવાની વાત હતી. સૌ પ્રથમ સ્થૂલબુદ્ધિએ કુંડલીનું નિરીક્ષણ કરતાં જણાતી મહત્વની બાબતે નીચે મુજબ જણાવેલ. જાતકને જન્મ શાલિવાહન શાકે ૧૯૭૫ માં થયેલ છે. શાલિવાહનનું આ વર્ષ તિષશાસ્ત્ર પ્રસિદ્ધ ૬૦ જાતના સંવત્સર પીકી શ્રીમુખ નામ સંવત્સર છે. તેથી આ જાતક અઠંગ શાસ્ત્રજ્ઞ, તત્વજ્ઞ, સ્વજનવર્ગ–કુટુંબને વધુ પ્રિય, ઐશ્વર્યશાલી, પરમાત્માની ભક્તિમાં લીન બનનાર અને દિગંતવ્યાપી કીતિવાળા થાય, તેમ ચેકકસ લાગે છે. વળી વર્ષાઋતુમાં જન્મ છે, તેથી એમ જણાય છે કે-“આત્મિક-શક્તિએને ભરપૂર વિકાસ કરનાર, રાજા-મહારાજાઓથી પૂજનીય, સૂકમનિપુણ બુદ્ધિવાળો, મહાપ્રતાપી, ગહન-વિચારક અને વાયુ-પ્રકૃતિવાળો આ જાતક બને.” આ મુજબ અષાડ મહિનાને જન્મ છે, તેથી તિષશાસ્ત્ર વર્ણિત માસફલના આધારે“આ જાતક જ્ઞાની-મહાપુરૂષો પ્રતિ આદર-સંપન્ન, વાણ–ચાતુર્ય અને ઓજસભરી ભાષાથી શોભતા, સ્વાભિમાની અને મંદાગ્નિની અસરવાળે થાય” તેમ જણાય છે. તથા કૃષ્ણપક્ષમાં થયેલ જન્મ“સ્વપુરૂષાથી, શીલ-સદાચારમાં દઢ, ચપળ, કોઈની પણ શેહ-શરમમાં ન આવે તે મહાપુરૂષ થવાની યોગ્યતા આ બાળકની સુચવે છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ MOBIVEN --- > • આ રીતે મહિનાની છેલ્લી તિથિ અમાવાસ્યામાં જન્મ થયેલ હેઈ“બાળકમાં બહારના ક્ષોભના નિમિત્તે ઘણુ છતાં ચિત્તની અજબ સ્થિરતા, પોતાના લક્ષ્યની પૂર્તિ કરવા આડે આવતા વિને-કોની પરંપરાથી પણ નિર્ભયતા, સાજન-માન્યતા અને શારીરિક-બળની દષ્ટિએ દુર્બળતા” સાહજિકરીતે રહેવા સંભવ છે. વળી રાતના છેલ્લા પહેરે જન્મે છે તેથી “સૂર્ય સમાન તેજસ્વી, સુંદર નેત્ર-તિવાળો સર્વજન–વલ્લભ, બહુજનમાન્ય, અને વૈભવ સંપન્ન આ જાતક થાય.” આ પ્રમાણે રવિવારનો જન્મ બાલકમાં શૂરવીરતા, મસ્તકના કેશની અલ્પતા, શ્યામમિત્ર લાલાશ-પડતા શરીરની કાંતિ, ઉદાર પ્રકૃતિ, મહાબળ-વીર્ય તથા ઉત્સાહ ગળથુથીમાંથી જ વિસવા માંડે તેમ” લાગે છે. બાળકને જન્મ પુષ્યનક્ષત્રના બીજા ચરણમાં છે, તેનું ફળ શાસ્ત્રોમાં એમ જણાવાયું છે કે“ “દેવ, ગુરૂ, ધર્મ અને શાસ્ત્રો પ્રતિ વિનય, સ્વધર્મ–પિતાના કર્તવ્યોના પાલનમાં નિષ્ઠતા, લોકમાન્યતા, અનેક-વિધાઓની પારગામિતા, સૌમ્ય-સ્વભાવ અને સુંદર-આકૃતિ આદિ વિશિષ્ટ ગુણે આ બાળકમાં પુનમના ચંદ્રની જેમ સેળે-કલાએ ખીલે છે.” આ રીતે જન્મસમયે વર્તતા સિદ્ધિયોગથી બાળકને ભાવિમાં હાથ ધરાતા સર્વ–કાર્યોમાં અનેકવિની પરંપરાને મહાત કરીને પણ આદર્શ સિદ્ધિ-સફળતા મેળવી શકવાની ક્ષમતા પ્રાપ્ત થાય તેમ લાગે છે. વળી ચતુષ્પાદ, કરણમાં જન્મેલ આ બાળકમાં અપરિગ્રહવૃત્તિ ખૂબ જ વિકસે તેમ લાગે છે. તેમજ આ કરણની અસરથી જણાતી કેટલીક મૌલિકતાઓ યાન ખેંચે તેવી છે. આ બાળક શરીરની કે જાતની પણ પરવા કર્યા વિના સત્યમાગ ઉપર અડેલ પણ ઉભા રહેવાની વૃત્તિવાળે, વડીલોને માન-મત ગ્યરીતે જાળવી જાણે, તેવો વિવેકી અને પ્રાણીમાત્ર ઉપર હાર્દિક અનુકંપા-કરૂણું ધરાવનાર બનશે.” તે આ કરણની વિશિષ્ટતારૂપ લાગે છે. તેમજ દેવગણમાં જન્મેલ આ બાળક “પ્રવર-વક્તા, વ્યાખ્યાન-કલાકુશળ, હૈયાને ભેળ, મહાબુદ્ધિશાળી, અલ્પ-આહારવાળે, ગુણેને ભંડાર, અનન્ય-સાધારણ વિદ્વત્તાવાળો થવા સંભવ છે. વળી મેનિના જન્મને લીધે આ બાળકની સૌથી વધુ ધ્યાન ખેંચે તેવી અનન્યસાધારણ વિશિષ્ટતા જણાય છે કે – “શાસ્ત્રસિદ્ધ અને મહાપુરૂષોએ ચિંધેલ ઉદાત્ત-પ્રશસ્ત માર્ગ ઉપર સદા ઉત્સાહપૂર્વક - - - - Page #255 -------------------------------------------------------------------------- ________________ KS JÄVLEMRE આગળ ધપવા માટેનું અપૂર્વ જેમ જીવનની પાછલી સંધ્યાએ-અતિવૃદ્ધાવસ્થાએ-શારીરિક ક્ષણતા થવા છતાં પણ ટક્યું રહે” તેવી યેચતા આ જાતકની સ્પષ્ટ જણાય છે. હવે કંડલીની દષ્ટિએ જરાક ગંભીરતાથી વિચાર કરતાં સર્વ પ્રથમ તે કર્ક લગ્ન જ ખૂબ ોંધપાત્ર બીનારૂપ જણાય છે. કેમકે-આ લગ્નની અસરતળે જન્મેલ બાલકમાં વિશિષ્ટ રીતે સંસારીભેગે, અશ્વર્યની પ્રચુરતા, ધર્મ નિષ્ઠતા, તત્ત્વગ્રાહીપણું, કદાગ્રહ શૂન્યતા, અનેક બાબતની સારગ્રાહી જાણકારી, લોકપ્રિયતા અને બીજાને અદેખાઈ ઉપજાવનાર વિશિષ્ટ ભાગ્યસંપદા પ્રકૃષ્ટ રીતે વિકાસ પામે છે. આ ઉપરાંત લગ્નસ્થાનમાં લગ્નાધિપતિ ચંદ્રની સાથે સૂર્ય, બુધ અને શુક્રને સમ હકીકતમાં વિશિષ્ટ સ્થિતિનું નિર્માણ કરે છે. આ અંગે માનતા માં ઉલ્લેખ છે કે – “ચંદ્રા-કુધ-શુIT, બંને કુમો નર: .. विद्वांश्च राजमान्यश्च वाग्मी, च विमलो भवेत् ॥" એટલે “ ચંદ્ર, સૂર્ય, બુધ અને શુક્રના સંયોગમાં જન્મેલ બાળક સૌભાગ્ય શાળી, વિદ્વાન, રાજમાન્ય, વાણીચતુર અને હૈયાને નિર્મળ બને છે.” આ પ્રમાણે કાતiઉરાત માં પણ જણાવ્યું છે કે“જુદુ-મકુ-રિર્વિત ઊંદ સ્વામી આ ઉપરાંત આ જાતકની કુંડલીની અપૂર્વ વિશેષતા એ છે કે – “આ કુંડલીમાં ચંદ્ર સ્વગૃહી, મંગત સ્વગૃહી, અને શનિ પણ સ્વગૃહી, તે ઉપરાંત કેદ્રમાં અને તે પણ લગ્નમાં લગ્નાધિપતિ ચંદ્ર સાથે સૂર્ય, બુધ મિત્ર બનીને તથા શત્રુરૂપ મનાતે શુક પણ સાથે આવીને બેઠા છે.” આવા સંગવાળી કુંડલી જાતકની સર્વોપરિ ભાગ્યવત્તા સૂચવે છે. તેમ છતાં મહત્વની એક વાત જ્યોતિષશાસ્ત્રના દર્પણમાં જે સ્પષ્ટ દેખાઈ રહી છે તે વાત કદાચ બાળકની મહાપુરૂષ-તરીકેની મહત્તા સાંભળવા ઉત્સુક બનેલા મનને કદાચ અણગમતી લાગે તેવી છે. વધારનારી વિકાઢવા લાલ ! પરંતુ મહાપુરૂષોની અદ્વિતીય મહત્તા એ બાબતમાં એવી છુપાયેલી છે કે સામાન્ય દષ્ટિએ અણગમતી દેખાતી એ વાત મહાપુરૂષોની અનન્ય-સાધારણ કેળવાયેલ આત્મશક્તિના ગૌરવને વેકબુદ્ધિથી સમજાય તેમ છે. સાચે જોતિષી લેક–હેરીમાં ન તણાતાં સારગર્ભિત-હકીકતને રજુઆતમાં પોતાનું કર્તવ્ય અદા કર્યાને સંતોષ માને છે. આગ રીમો હારિક Page #256 -------------------------------------------------------------------------- ________________ શિT.1 _005070 તેથી સ્થૂલ બુદ્ધિથી અણગમતી પણ મહાપુરૂષની અલોકિક વિશિષ્ટતા ધરાવનારી એ વાત અન્યોતિષશાસ્ત્રના ધોરણે રજુ કરવી જરૂરી લાગે છે. તે વાત એ છે કે— લગ્નાધિપતિ ચંદ્રની સાથે રહેલ સૂર્ય, બુધ, એ ત્રણેના શવરૂપ મનાતે શુક્ર લગ્નમાં બેઠો છે. અને તે સાતમાં સ્ત્રી-સ્થાનને કારક ગ્રહ ગણાય છે. વળી સાતમાં સ્ત્રી-સ્થાનમાં પોતાની રાશિ-મકરરાશિને સ્વગૃહી થઈ શનિદેવ બેઠા છે, અને બનેય ગ્રહ એકબીજાથી સાતમે હેઈ પરસ્પર સંપૂર્ણ દૃષ્ટિથી જુએ છે.” આ સંબંધમાં સુરસ્ક્રાઈબ ગ્રંથમાં સેંધાયેલ છે કે – "लग्नात् केन्द्र गते शुक्रे द्वादशैकोनविंशे च વિવાર રાય મત છે” એટલે કે-“લ-કેન્દ્રમાં રહેલ શુકથી શનિ સાતમે સ્થાને હોય તે તે જાતકનું સગપણ બારમે કે ઓગણીસમે વર્ષે પ્રાયઃ થાય.” આ શ્લોકના આધારે આ કુંડલીમાં લગ્નમાં શુક છે અને તેની સામે સાતમે શનિ છે. તેથી આ જાતકને પ્રવજ્યા ગ છતાં સંસારી દૃષ્ટિએ લગ્નગ પણ પ્રબળ બનતે લાગે છે. જેથી કે-“બારમા વર્ષે સગપણ થઈ તેરમા વર્ષે લગ્ન થાય તેમ છે.' આમ છતાં પણ જ્યોતિષશાસ્ત્રની અટપટી–ગલીઓમાં ગુરૂકૃપાએ બુદ્ધિને ફેરવવા છતાં પણ તિષશાસ્ત્રના બંધારણને લક્ષ્યમાં રાખી કુંડલીમાં રહેલ બીજા ગ્રહોને વિચાર કરતાં આનું વારણું પણ કુંડલીમાં સ્પષ્ટ પણે જોવા મળે છે. તે આ પ્રમાણે– શુક્ર અને ગુરૂ કેન્દ્રમાં છે અને તે પણ લગ્નમાં છે, અને શનિ સ્વગૃહી થઈને કેંદ્રમાં લગ્નથી બરાબર સાતમે છે અને લગ્ન ચરરાશિનું છે. તેથી એ પ્રબલ-આધ્યાત્મિક્યોગ ઉભે થાય છે. કે જેથી લગ્નગની અસર ઢીલી થઈ જાય.” આ સંબંધમાં સ્ત્રી-મraહૃશ્ય ગ્રંથમાં નૈધ મળે છે કે – केन्द्रगौ सित-देवेज्यौ स्वोच्चे केन्द्रगतेऽर्कजे। चरलग्ने यदा जन्म योगोऽयमवतारजः ॥ oછે Page #257 -------------------------------------------------------------------------- ________________ KAS UDVIEMBRE આ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે – “જે જાતકની કુંડલીમાં શુક્ર અને ગુરુ કેંદ્રમાં હોય, શનિ પણ કેંદ્રમાં હેય, લગ્ન ચર રાશિમાં હોય, ત્યારે જાતક ઈશ્વરી-અંશાવતાર રૂપ ભવિષ્યમાં બની શકે, તે પેગ ઉભે થાય છે. તેથી ઈશ્વરીય-વિશિષ્ટ-શક્તિને અંશ લઈ જન્મી રહેલ બાળક ભવિષ્યમાં વિશિષ્ટ–કેટિને કુળને અજવાળનાર અને જગતમાં પુણ્ય-કીતિની પ્રભા ફેલાવનારે થાય છે. આ સંબંધી શાસ્ત્રીય–ઉલ્લેખ નીચે મુજબ જોવા મળે છે.– "पुण्यश्लोकस्तीर्थचारी कलाज्ञः ____ कामासक्तः कालकर्ता जितात्मा वेदान्तज्ञो वेदशास्त्राधिकारी जातो राजश्री घरोंऽशावतारे ॥" અર્થાત્ ઉપર જણાવેલ અંશાવતાર–ગમાં જન્મેલ જાતક પવિત્ર કીર્તિવાળો, વિવિધ તીર્થોનું પરિભ્રમણ કરી જીવન ધન્ય બનાવનાર, કલાઓને જાણકાર, જીતેન્દ્રિય, વેદાંત-શાસ્ત્રને પારગામી અને વેદાંતના તને પચાવી અદ્દભુત-આત્મલક્ષ્મીને વિકાસ સાધનાર બને છે. એટલે આ જાતકનું માનસ લગ્ન થવા છતાં ત્યાગની ભાવનાથી ખૂબ રંગાયેલ રહે. તેથી જાતક લગ્નમાં રહેલ ચતુર્થહીની પ્રબલતાથી નાની ઉંમરે પણ અંતરંગ વિશિષ્ટ સંસ્કારોથી સંસારનો ત્યાગ કરી દીક્ષા લે, તેમ છતાં દુન્યવી-નિયમાનુસાર કયારેક ગ્રહ પિતાને ભાવ ભજવે તેથી બળાત્કારથી પણ દીક્ષા છોડી સંસારમાં પાછા આવવું પડે, તેમ છતાં લાંબે કાળ સંસારમાં તેઓ રહે તેવા ગ્રહ–ાગે નથી. કેમકે શનિ સાતમા સ્થાનને માલિક હોવા સાથે આઠમા સ્થાનને પણ રાશિની દષ્ટિએ માલિક હેવાથી સંસારની વાસનાઓ કદી પણ આ જાતકને સ્પશી શકે તેમ નથી. એટલે સ્વ–પુરૂષાર્થના પરિણામે પૂર્વજન્મની ગ-સાધનાના પ્રતાપે સંસાર છોડી ટૂંકા ગાળામાં જ ફરીથી જીવનના પરમ-લક્ષ્યરૂપ આધ્યાત્મિકસાધનાના પંથે આવી જ જાય. - વળી જ્યોતિષની દષ્ટિએ ચંદ્રથી પાંચમે સ્થાને એટલે કે પુત્ર–સ્થાનમાં મંગળ જન્મ સમયે રહેલ છે, તેથી જાતકને સંસાર સફલરૂપે આગળ વધે તે યોગ નથી. આ સંબંધમાં માનનારી માં ઉલ્લેખ છે. કે– "चन्द्रात् पंचमगो भौमो ___जन्मकाले यदा भवेत् । पुत्रहीनो नरः स्त्रीणां નન્ને પતિ નિશ્ચિત ': @ોટ |ીરીકા Page #258 -------------------------------------------------------------------------- ________________ IM TOVUVUM પરંતુ તિષશાસ્ત્ર એ માત્ર નિમિત્તશાસ્ત્ર છે, એટલે કે પૂર્વોપાર્જિત-શુભાશુભ કને ફલે—ખ થવા માટે સહકારી-નિમિત્તરૂપ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ-અને ભવ એ પાંચ સાધને પૈકી કાલને ઉપગ વ્યવસ્થિત રીતે કરી શકાય, તે માટે તિષશાસ્ત્ર યોગ્ય-ગણિત દ્વારા વ્યવસ્થિત જાણકારી પૂરી પાડે છે. આમ છતાં કર્મના ઉદયને સક્રિય બનવા માટે ઉદય કયી જાતને છે? તે નિણત થયા વિના બાહ્ય-નિમિત્તોના સહકારથી ઉદય સફળ થઈ જ જાય, એવું ધારણ અનુભવથી જણાતું નથી. એટલે તિષશાસ્ત્રમાં દરેક-એની સામે વિશિષ્ટ-સ્થિતિનું નિર્માણ રહેલું હોય છે કે જેના આધારે કર્મના ઉદયની પ્રબલતા હોય તે પણ તેને આત્મ શક્તિના વિશિષ્ટ સામર્થ્યથી રૂપાંતરિત પણ કરી શકાય. * એ રીતે કુંડલીના ભાવની બળબળતા અને ગ્રહોની સ્થિતિના વિચારની દૃષ્ટિએ ચંદ્રથી પાંચમે મંગળ અને સાતમે શનિના કારણે આ જાતક સંસારી-સુખથી વંચિત અને પુત્રહીન રહેવાની સામે એક એવી પણ સ્થિતિ છે કે મૂલ-કુંડલીના ગ્રહો ગણિતના બળે ચલિત-કુંડલીમાં સ્થાનફેર થઈ જાય છે. તે રીતે આ જાતકની ચલિત-કુંડલીમાં ચંદ્રથી મંગળ છત્તે એટલે કે ધનરાશિમાં આવી જાય છે. જેથી પુત્રયોગની હીનતાનું પરાવર્તન થઈ શનિની ઉગ્રતા અને સ્વગૃહીપણાના કારણે તથા લગ્નમાં પ્રબળ ચાર–ગ્રહની યુતિના કારણે જાતકની આધ્યાત્મિક વિકાસની દિશામાં દીક્ષિત થયા પછી ચાંદમા વર્ષથી શિષ-પરિવારની ઉત્તરોત્તર-વૃદ્ધિ થવાનું ચોક્કસ જણાય છે. આ અંગે પૂર્વે જણાવેલ અંશાવતાર–યોગનું સામર્થ્ય તથા ૧aaઈવિંarifકારના મંતવ્ય મુજબ મહામુનિયેગનું ઘડતર કરનારા ગ્રહોનું સામર્થ્ય સક્રિય બનતું લાગે છે. આ ઉપરાંત તિષ-શાશ્વપ્રસિદ્ધ જ નો નું સર્જન લગ્નમાં રહેલ ચંદ્રથી થે સ્થાને ગુરૂ અને ગુરૂથી દશમે સ્થાને ચંદ્ર હોવાથી સ્પષ્ટપણે થઈ રહેલું દેખાય છે. વળી ચંદ્ર અને ગુરૂ કેન્દ્રમાં હેવાથી ખૂબ શક્તિશાળી બન્યા છે. જેથી રાગોર નું નિર્માણ થવા પામ્યું છે. આ બધા ઉપરથી જાતકની અનેક-શાસપારગામિતા, સૂકમતત્વચિંતન કરી શકે તેવી { “ ક્રાંતિ : ક્ર-ચંન્નમિત્તા ! शुन्य तः परमोच्चस्दै मुनितुल्यो भवेन्नरः ॥” (सर्वार्थ चितामणि) અર્થાત જે જાતકની કુંડલીમાં કકથી મકરરાશિમાં બધા પ્રહ રહેલા હોય અને તે ગ્રહો ઉરચરાશિના અને સ્વ૫હી હોય તે તે જાતક સંસાર છોડી આદર્શ ત્યાગી અને મહામુનિ બને છે. . Page #259 -------------------------------------------------------------------------- ________________ MES, HÖVZEMURS તીક્ષબુદ્ધિની પ્રતીતિ થાય છે, તે ઉપરાંત દુન્યવી માન-પાન, લોકપ્રશંસા, ભક્તોને આદર વિપુલ પ્રમાણમાં મલવા છતાં નિરાસતભાવે પિતાની સંયમ-સાધના તથા લક્ષ્યવૃત્તિમાં અવિરતપણે મસ્યા રહેવાની ખાસિયત જણાય છે. વળી ગ્રહની અંશાત્મક સ્થિતિના વિશિષ્ટ-પ્રભાવને લઈને એક અદ્ભુત સ્થિતિ જાણવા મળે છે કે- “જાતકની મનેભાવનાને અરૂનુપ દરેક જાતની અનુકૂળ સામગ્રી વગર–માંગે પણ સામે-પગલે રજુ થશે અને એ રીતે ભક્ત-ગણના પૃહણીય તરીકે આ જાતક રાજગી જેવું જીવન જીવી શકે. આર્થિક ચિંતા કદી પણ ન કરવી પડે, જરૂર કરતાં વધુ સમયે-સમયે મળી રહે તેવા વિશિષ્ટ-વેગવાળી ગ્રહોની સ્થિતિ છે. આ જાતકની ધપાત્ર બીજી વિશેષતા એ છે કે – “પિતે કદી પણ પોતાના શિષ્યવર્ગની અને ભક્તગણની સ્વાધીય-સંબધમાંથી ઉપજતી- શરમમાં રહેશે નહિં. કદી પણ તેઓની પરવા સ્વાર્થ–પૂર્તિના ધોરણે કરવાની વાત આ જાતકને રચશે નહિં. આમ છતાં સ્થાન અને દૃષ્ટિની વિશેષતાને લઈ શિષ્યવર્ગ અને ભક્તવર્ગ ગુરૂની આવી નિઃસ્પૃહતા હેવા છતાં પણ સામે-પગલે આવી ઈશારા ઉપર તન-મન અને ધન ન્યોછાવર કરવાની તત્પરતા ધરાવશે. આ કુંડલીમાં પંચમ-સ્થાને એટલે કે બુદ્ધિના સ્થાને મંગળ સ્વગૃહી થઈને બેઠો છે. આ પંચમભાવને કારક-ગ્રહ ગુરૂ કેન્દ્રમાં લગ્નથી એથે છે. આને લઈ જાતકમાં વિશિષ્ટ-પ્રતિભાની કુંતિ અને શાસ્ત્રીય-પદાર્થોના ઉડા-ચિંતનની હથેટી સહેલાઈથી વિકાસ પામશે. પરંતુ બુદ્ધિના સ્થાનમાં બેઠેલ મંગલ કેદ્ર-ગુરૂના સહકારથી જ્ઞાનોપાર્જન-કરવાની શક્તિ અને બુદ્ધિ તીવ્ર બનાવે છે. તેમ સાથે સાથે મંગળ પિતાના સ્વભાવ પ્રમાણે જાતકની પ્રકૃતિ ઉપર પણ ઘેરી અસર ઉપજાવે છે, કે “જેના પરિણામે સ્વભાવમાં સાહજિક–તે ખાશ રહેવા પામે તેથી તેમની આજ્ઞાનું પાલન નહિં કરનારને તેઓ સાંખી ન શકે. શિષ્ય સમુદાય કે ભક્તવર્ગ માને કોઈ પણ જે શાસ્ત્રીય સૂચિત-મર્યાદાને વફાદાર ન રહે કે આજ્ઞાનું પાલન કરવામાં ઉપેક્ષા ધરાવે તે ગમે તેવા ચમરબંધીને ત્યાગ કરવામાં કે ગમે તેવા ધનસમૃદ્ધ-શ્રીમંત સાથે પણ સંબંધ–વિ છેદ કરવામાં જરા પણ અચકાય નહીં, “તેવી સ્વભાગવત અસર પાંચમા સ્થાનમાં રહેલા મંગળથી જણાય છે. વળી આ કુંડલીમાં નવમું ભાગ્ય-ધર્મસ્થાનને તથા છઠ્ઠા રેગ-શત્રુસ્થાનને અધિપતિ ગુરૂ કેન્દ્રમાં એથે રહેલ છે, જેથી આ જાતક અજાતશત્ર બની રહે. અંગત-વૃત્તિઓથી દુશ્મનાવટ જેવી ચીજ આ બાલકમાં હોવાનો સંભવ નથી. wAZILAND SWING () ગ . 0 Page #260 -------------------------------------------------------------------------- ________________ 00420 આ રીતે તત્વચિંતનના કારક–ગ્રહ રાહુ નવમા ધમસ્થાનમાં મીનરાશિના હાવાથી ખૂબ જ આધ્યાત્મિક-સંસ્કારો પ્રમલ બનાવે છે અને ઉંડુ તત્વચિંતન કરવાની ખાસીયત જન્માવે છે. તે ઉપરાંત નવમા સ્થાનમાં મીનરાશિના રાહુ વિશિષ્ટરીતે ભુલાઈ ગયેલ ધર્માંની મહત્વભરી ખામતાના પુરસ્કર્તા અને અને સાધુ અને સંયમીએની સ્વ–પરની ભેદરેખા સિવાય આદૅશ સેવાવૃત્તિમાં તત્પર બને. આ ઉપરાંત માનસાગરી ની નોંધ મુજબ ધ સ્થાનમાં રહેલ મીનરાશિના રાહુ વિશિષ્ટ કેટિનું મંદિર ખનાવનાર આ જાતક બને તેમ લાગે છે. તેમજ વિવિધતીર્થાની યાત્રા અંગેનુ પરિભ્રમણ જાતકની જ્ઞાનવૃદ્ધિમાં સહાયક બને, તેમ લાગે છે. આઠમા આયુષ્ય-સ્થાનમાં કોઇ ગ્રહ નથી, તેમ છતાં તેના અધિપતિ શનિ કેંદ્રમાં સાતમા સ્થાને મકરરાશિમાં સ્વ-ગૃહી થઇ રહેલ છે, તથા કેન્દ્રમાં ચેાથે રહેલા ગુરૂ પેાતાથી પાંચમે આઠમા ભાવને શુભદૃષ્ટિથી જુએ છે, તેથી જાતક દીર્ઘાયુ થાય તેમ લાગે છે. વિશેતરી માત્રામાં રાહુની અંતરદશા જાતકની પ ંચાત્તેર વર્ષની ઉંમરે લગભગ આવે ત્યારે અને શનિ અને ગુરૂ ખારમા સ્થાને મિથુન-ધાશિના થાય, ત્યારે જાતકનું આયુષ્ય પુરૂ થવાના યોગ ઉભા થાય છે. આ રીતે કુંડલીમાં પંચમસ્થાને રહેલા મંગળ ચલિત-ગણિતના આધારે છઠ્ઠા સ્થાને ધનરાશિમાં જાય છે, એટલે મગળની મહાદશામાં ચલિત-મંગળની સાતમા–કુંડલીના ખારમા સ્થાન ઉપર સંપૂર્ણ દૃષ્ટિ આવવાથી જાતકની પ ંચાતે--વની ઉંમર પછી ઉત્પન્ન થનાર ષ્ટિયેગને આધારે છેતેરમુ વર્ષોં પુરું થાય, તે પહેલાં જાતક ભગવદ્ધામમાં પહેાંચી જાય, તેમ જણાય છે. વધુ તા આ સંબંધમાં મહાપુરૂષો માટે ફેવરે છા વહીયસીના સિદ્ધાંત માન્ય રાખવા જરૂરી છે. વળી આ કુંડલીમાં દશમસ્થાને કોઇ ગ્રહુ નથી, પણ તેના અધિપતિ મંગળ પંચમભાવના સ્વામી ની દશમભાવના પણ માલિક બને છે. ચાથે રહેલ ગુરૂની આ સ્થાન ઉપર સંપૂર્ણ ષ્ટિ છે, અને લગ્નમાં રહેલ ચંદ્ર, સૂર્ય, બુધ અને શુક્રની પણ દૃષ્ટિ પડે છે. આ ઉપરથી ફલિત થતા વિશિષ્ટ-યાગ પ્રમાણે આ જાતક સંઘમાં વિસરાઈ ગયેલી પ્રાચીન પર’પરાને પ્રસ્થાપિત કરી જનસમૂહદ્વારા સ્વતઃ પ્રાપ્ત થનાર વિશિષ્ટ-બિરૂદથી સંસારમાં ખૂબ જ માન–પ્રતિષ્ઠા અને સન્માન મેળવે. * धर्माश्रितं चैव हि मीनराशौ करोत धर्म विविधं नृलोके । सत्सेवयाऽऽर! मतडागजानं तीर्थाटनेनार्थ सुखैर्विचित्रैः || ( मानसागरी) નવમા ધમ સ્થાનમાં મીનરાશિમાં આવેલ ગ્રહવાળા જાતક સંસારમાં વિવિધ–પ્રકારની ધમ પ્રવૃત્તિ કરે, સાધુપુરૂષોની સેવા કરનારો બને, બગીચા, તળાવ-ઉપલક્ષણથી મંદિશ બંધાવે અને તીયાત્રાથી વિશિષ્ટ સુખ–શાંતિ મેળવે. જી VISHN ૨૩૧ Page #261 -------------------------------------------------------------------------- ________________ MESSUDVÄZESUCRE -- - આ ઉપરાંત આ જાતકની આગવી વિશિષ્ટતા પણ દશમ-સ્થાનની પ્રબળતાથી ફલિત થાય છે કેઆ જાતક દેહત્યાગની છેલ્લી ઘડી સુધી નવ-નવીને શાસ્ત્રીય–ગ્રંથની રચના કરશે. આ જાતક જ્ઞાનાર્જન કરવામાં પૂર્વના સંસ્કારાના બળે અલ્પ–સમય પુરતી ગુરૂની નિશ્રા મળવા છતાં આપબળે શાસ્ત્રીય-પરંપરાને પૂર્વજન્મની વિશિષ્ટશક્તિબળે કડીબદ્ધ મેળવી શાસ્ત્રોને મર્મજ્ઞ પારગામી બનશે, જેથી કે સામાન્ય–જનતાને આ જાતક જન્મથી જ જાણે જ્ઞાની હોય એને સઘળું જ્ઞાન તેમનામાં સંપૂર્ણ રીતે ભરેલું હોય તેવું લાગ્યા વિના નહીં રહે ! આના પરિણામે આ જાતક શાસ્ત્રીય-પદાર્થોને સર્વ પ્રથમ પ્રવકતા અને મુખ્ય આચાર્ય તરીકે સંઘમાં જાહેર થાય. આ અનન્ય-સાધારણ વિશેષતા જાતકની છે. વળી આ જાતકને પૂર્વ-સંસ્કારોની વિશેષતાના આધારે ધનસ્થાનનો અધિપતિ સૂર્યને લાભસ્થાનને અધિપતિ શુક, તૃતીય-પરાકમસ્થાનને અધિપતિ બુધ, તથા લગ્નવામી ચંદ્ર આ બધાને પુણ્ય-સહગ સાહજિક રીતે મળવાથી ધન-સંપદાની વગર–માંગે પણ અનુકૂળતા ધાર્યા કરતાં પણ વધુ થઈ રહેવાનું ચોક્કસ સંભવ લાગે છે. વધુમાં બારમા-વ્યયસ્થાનનો અધિપતિ બુધ શુભગ્રહ હોવાથી અને તે લગ્નાધિપતિની સાથે લગ્નમાં હોવાથી આપમેળે મળી આવતી ધનરાશિનો સદુપયોગ જાતકના હાથે થવાનું સ્પષ્ટ જણાય છે. જ્યોતિષશાસ્ત્રના નિયમ પ્રમાણે કેન્દ્રમાં એથે રહેલે ગુરુ બારમા સ્થાનને સંપૂર્ણ–દષ્ટિથી જોઈ રહેલ છે. આ બાબત પણ મહત્વપૂર્ણ છે? આના ફળ તરીકે જાતકની વૃત્તિ ધમ–ભાવનાથી રંગાયેલી અને મળેલ સામગ્રી મુક્ત-મનથી સદુપયોગની દિશામાં વાપરી જાણે. વળી માતાજી અને જ્ઞાતતવ માં જણાવેલ ગ્રહોની ભાવગત બળબળતા–વિચારને જોતાં મહત્ત્વની વાત એ પણ જણાય છે કે – કઈ પણ જાતકની કુંડળીમાં કેતુ ત્રીજે, છઠું કે અગિયારમે હોય તો જાતકની ધર્મ લાવનાને સક્રિય બનવામાં અથવા શાસન-હિતકર પ્રવૃત્તિઓને અમલી બનાવવામાં આવનારા વિને-અંતરાયે-જાતકની પુણ્યસંપદાના આધારે હઠાવવામાં સગી બને છે.” છેલ્લે છેલ્લે આ જાતકની અપ્રતિહત આત્મશક્તિને પરિચય આપનારી બાબત એ છે કે – આધ્યાત્મિક-શુદ્ધિ એટલે અંતરંગ-સદ્વિચારોના ઘડતર માટે જરૂરી બળ પૂરનાર શનિ જાતકની કુંડળીમાં લગ્નથી સાતમે હોવા છતાં વિશિષ્ટ–ગણિતના આધારે ચલિત થઈને આઠમા સ્થાને પિતાની કુંભ-રાશિમાં આવે છે. તે ગણિતની માર્મિક-ધીષણના આધારે મહાયેગાવતારી જાતક બને, એવી ધારણા ઉપજાવે છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ સા. · આના પરિણામે જાતક સ્વયં આચાર-સંપન્ન બનવા સાથે જગતના અનેક અજ્ઞાનમૂઢ પ્રાણીઓને સન્માનિષ્ઠ બનવાની સફળ પ્રેરણા મા દર્શન આપનાર ધર્મધુરંધર-મહાપુરૂષ અને’’ આ ઉપરાંત આ જાતકની કુંભરાશિના શનિના અંશાત્મક મેળવાયેલ વિશિષ્ટ-અસરના કારણે મનેાભૂમિકા એટલી પ્રબળ અને સુદૃઢ–સંકલ્પવાળી બનવા સંભવ છે કે— તેઓના પુણ્યકાર્યામાં અવરોધ ઊભા કરનારા તેજોદ્વેષી ઊભી કરાતી જોખમભરી સ્થિતિમાં પણ આત્મસાધના સંયમનિષ્ઠ અને આત્મશક્તિના બંધારણ પર મુસ્તાક રહી શાસન–નિષ્ઠાને વફાદાર બની રહેવા પ્રયત્ન સતતપણે જારી રહે વધુમાં આ જાતકની કુંડલીમાં નવમા સ્થાને રહેલ રાહુ ઉપર તૃતીય પરાક્રમસ્થાનમાં રહેલ વિશિષ્ટ-કેટિના હેતુ સંપૂર્ણ દૃષ્ટિથી એવુ બળ આપી રહેલ છે કે ૮ જાતક આખી જિંદગી જે આત્મશુદ્ધિના પંથે જાતભાગ આપી વિશિષ્ટ સાધના કરી તેને અનુરુપ દેહત્યાગ કરવાના લગભગ સમયે આત્મશુદ્ધિના પ્રધાન–લક્ષ્યને નજર સામે રાખી શરીર, શિષ્ય સમુદાય અને ભક્તવત્ર પ્રત્યે પશુ ઉપેક્ષા કેળવી માત્ર આત્મસાધના ચિત્ત-સમાધિના બંધારણને જાળવી શરીર છેડવાના પ્રયત્નમાં સફળ બની શકે.'' આવા સંસારના મેહમૂદ્ર-જીવાને સત્પ ંથે ચઢાવનાર મહાપુરુષોની પ્રકૃષ્ટ-આત્મશક્તિ આગળ ગ્રહેાનું યથાસ્થિત ફળદાયક' જણાવવા માટે ગમે તેવા ધુરંધર-શાસ્ત્રજ્ઞની પણુ કુશાગ્રબુદ્ધિ અસમર્થ બની રહે. પરમાત્માના અ ંશાવતારી જેવા મહાપુરુષા જગતના કલ્યાણાર્થે સમયે-સમયે ઉદ્ભવતા હાય છે, તેમાંના વિશિષ્ટ-મહાપુરુષરૂપ આ જાતકની યથાશકય–વિશિષ્ટતા અલ્પમતિ-અનુસાર જણાવવા તુચ્છ પ્રયત્ન કર્યાં છે. 0000 વધુ તા પરમાત્માની અકળ-મગોચર-લીલાને જાણવાની શક્તિ પામî–માનવીમાં કયાંથી હાય ? તેથી હાર્દિક–વંદનાંજલિ રજુ કરવા સાથે આવા ઉત્તમકોટિના મહાપુરુષની જીવન શક્તિઓને અભિનંદન આપવાપૂર્વક ધન્યતા અનુભવું છું.” આ રીતે સ્થાનિક પંડિતજીએ સૂચવેલ અલૌકિક-સૌભાગ્યશાળી—ખાલકના અદૂભુત ફળાદેશને વાંચી મગનભાઇ શાસનની વમાન સ્થિતિના ઊકેલરૂપે પેાતાના સંતાનના ભાગ્યેાદય પરિણમશે, એ વિચારણાએ રામાંચિત ખની શાસનદેવ પ્રતિ હાર્દીિક પ્રાથના કરી કે “ આવા વિશિષ્ટ મહાપુરુષના ઘડતર માટે જરૂરી સામગ્રી મેળવી શકું' ! એવું ખળ મને પ્રાપ્ત થાય.” છેવટે સત્તાવીશ નવકાર અને અગીયાર વલાદૂર' ગણી ખૂબ જ પ્રમેદભર્યા—હેંચે સામાયિકની ઓરડીમાંથી બહાર આવી જમવાને સમય થયે। છતાં કદી નહી અને આજે મગનભાઈ અત્યારે સામાયિકની ઓરડીમાં કઈ વિશિષ્ટ ધર્માભાવનામાં આરૂઢ થયા છે ? એ જાતની કુટુંબીઓની અજાયખી વચ્ચે સૌ કુટુ મીએને ખાળકના ભાવીના એંધાણુરૂપ મહત્ત્વની કેટલીક ખાખતા જણાવી સૌને પ્રસન્ન કર્યાં. 品 જીવકના તંત્ર (ર R Page #263 -------------------------------------------------------------------------- ________________ S UŅUVEENDE, IIIIIIII પૂililii, . inIIRI પ્રકરણ ૭ ચરિત્રનાયકશ્રીને ધાર્મિક ઉછેર અને શૈશવકાળ . /jij!' lin ધર્મનિષ મગનભાઈ અને સંસ્કાર-સંપન્ન જમનાબહેનની સુયોગ્ય–દેખરેખ નીચે ચરિત્રનાયકશ્રીનું વ્યાવહારિક રીતે ગ્ર–લાલન થવા સાથે ધાર્મિક-સંસ્કારનું બીજારોપણ પણ યોગ્ય રીતે થવા લાગ્યું. જમનાબહેન સવારે બાળકને ખોળામાં રાખી શ્રીનમસ્કાર-મહામંત્ર અને વીશ તીર્થકરોનાં નામ તથા શ્રી ગૌતમસ્વામીજી આદિ પુણ્યશાળી મહાપુરુષે તેમજ સ્થૂલભદ્ર, જબૂસ્વામી, વિજયશેઠ, ધના–શાલિભદ્ર આદિ ઉત્કૃષ્ટ-આત્મબળવાળા આદર્શ–પુરુષોના અવારનવાર નામ સંભળાવતાં. હવડાયા--ધવડાયા પછી શુદ્ધ વસ્ત્ર પહેરાવી દેહરાસરે લઈ જઈ પ્રભુજીને જે-જે કરાવતા, ઘંટ, ચામર, ધૂપ આદિ દ્વારા બાળકના ચિત્તને પ્રસન્ન કરી પ્રભુ-ભક્તિનું લક્ષ્ય સ્થિર કરવા પ્રયત્ન કરતા. ઉપાશ્રયે પૂજ્ય-મહારાજશ્રી પાસે લઈ જઈ વંદનની ક્રિયા, વાસક્ષેપ વિગેરેથી ત્યાગભાવના બહુમાનની પ્રક્રિયાને સક્રિય બનાવતા. મગનભાઈ પણ અવસરે પૂજામાં સાથે લઈ જઈ વિશિષ્ટ રીતે સંસ્કારોનું સિંચન કરવાના ધ્યેયથી જમણું અંગૂઠે પૂજા આદિ કરાવતા. પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મથી બે વર્ષ પહેલાં જન્મેલ મણિલાલની બાલ્યકાળની વિશિષ્ટ પ્રવૃત્તિઓ પૂ. ચરિત્રનાયકશ્રીના જીવન-ઘડતરમાં ખૂબ જ સહયેગી બની રહેતી. HOI ***OSO06 Page #264 -------------------------------------------------------------------------- ________________ 500€20 જમનાબહેન તથ! સ્વજન-સ ંબંધીએ ગુલાખની કળી જેવા માસૂમ પ્રસન્ન-ચહેરાવાળા અને બાળકોને લડવા-ઝઘડવાની વૃત્તિના બદલે પૂર્વજન્મના (કેક) વિશિષ્ટ-સ ંસ્કારોના મળે અશ્વિનીકુમાર (દેવ–વૈદ્ય)ની જોડીની જેમ વિવિધ આનંદજનક–માળચેષ્ટા તથા માતા-પિતાની વિશિષ્ટ ધ ક્રિયામાં સાહજિક માલસુલભ-ક્રીડારૂપે પણ પ્રવૃત્તિથી ખૂબ જ આન ંદિત બનતા. કાળની વણથંભી ગતિના આધારે મણિલાલ ઘરમાંથી આંગણામાં જવાની ક્ષમતા મેળવી શકયા, તે વખતે પૂ. ચ િત્રનાયકશ્રી ઘેડિયાપારણામાંથી ઘૂંટણભેર ઘરમાં અને માતાના ખેાળામાં આવવાની ક્ષમતા મેળી રહ્યા હતા, આ વખતે ચરિત્રનાયકશ્રી પાતાની જ્ઞાનક્રિયાની પ્રવૃત્તિના પ્રારંભ દેવ, ગુરૂ અને ધર્મના સાધના દ્વારા કરી રહ્યા હતા. મણિલાલ પણ કુદરતી- નેહાનુબંધથી દોરવાઈ નાના ભાઇ તરીકે નિહ પણ જાણે કો'ક વિશિષ્ટ-વ્યક્તિ સાથે અનુકૂલતાાર્યા વ્યવહારનું સ્થાપન અણુસમજભરી અવસ્થામાં પણુ કરી શયા, ત પશુ ચરિત્રનાયકશ્રીની મહત્તાને આભારી જણાય છે. ધીમે ધીમે ચરિત્રનાયકની વયેવૃદ્ધિ સઘળા-સજાને પરમ-પ્રમાદનુ કારણુ ખની રહી હતી. વ્યાવહારિક રીતે પણ ચ-ત્રનાયકશ્રીનું ગૌરવદન અને તેજસ્વી છતાં મનેાહર આંખા સૌના હૈયાને પાતાના તરફ વાળવા સમર્થ બનતા. તેમ છતાં ચરિત્રનાયકશ્રીની આંખા પાછળ ઝબકતી પૂર્વજન્મની આરાધના દ્વારા કેળવાયેલ વિશિષ્ટ-આત્મશક્તિનાં દર્શીન વિવેકી–સજજને ને થયા વગર રહેતા નહિં, કાળક્રમે બાળક હેમા દે ઘૂંટણભેર ઘરમાંથી આંગણા તરફ વધી શકયા, હવે બાળક હેમચંદ ઘરની દહેલી ઓળી બહાર પગ મૂકતા થયા, મારાને આળગતાંની સાથે જ હેમચ`દની દૃષ્ટિ આસપાસમાં રહેલા દશનાં સ્વ`કલશે, ધ્વજાદંડ અને તેની સાથે મંદ મંદ પવનની પ્રેરણાથી મધુર-સુમધુ વિન કરતી ઘંટડીઓ ઉપર પડતી, તે ઘણી વાર જોઈ તે સબંધમાં જાણે કાંઈ પૂ`સ્મર! ન કરતા હેાય ? તેમ લાગતા. જેમ જેમ ઘર-બહાર નિકળવાની તક મળતી ત્યારે મણિલાલ અને હેમચંદ અને મહાર રમવા નિકળી પડતા, પણુ એ રમવાનુ` સ્થળ ખીજે કયાંય ન હેાતુ માત્ર દહેરાસર એ જ એમના રમવાનું કેન્દ્ર, સવાર હાય કે સાંજ! ઘેરના કામમાં જમનાબહેન વળગે અને 'ને ભાઈએ દહેરાસરના આંગણા પહોંચે. ત્યાં દીવાલા ઉપર દોરાયેલા ફેટા જુએ, ભગવાનની પ્રતિમાજી સામે બીજા શ્રાવકો જે વિવિધ પૂજા-ભક્તિ કરતા હાય તારક તાકી જોઈ રહે. અને હૈયાના હર્ષોલ્લાસ અભિવ્યક્ત કરે, મગનભાઈ એ મને બાળકોના માપનાં પૂજા–વસ્ત્રો તૈયાર કરાવી નાનકડા વાટવામાં อ ર જીવ ના જ ત્ર Page #265 -------------------------------------------------------------------------- ________________ SES QÜVINTEMRE ૪િ ચોખા, બદામ વગેરે ભરી ઉમંગપૂર્વક હાથમાં લેવડાવી પિતાની સાથે પૂજા કરાવવા લઈ જતા ત્યારે ઘણે અન્ય મા-બાપને બાળકના ધાર્મિક સંસ્કારોના ઘડતર માટે આદર્શ પ્રેરણું રૂપ બની રહેતા. આ પ્રમાણે ઉપાશ્રયમાં પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ પાસે માતા-પિતાની સાથે ચરિત્રનાયકશ્રી મોટાભાઇની આંગળીએ ઉમંગભેર જઈ વિવિધ વિસ્મયકારી–ચેષ્ટાઓથી અનેક રીતે પિતાની ભાવી-મહાપુરૂષ તરીકેની છાપ સમજુ-જનના હૈયામાં ઉપસાવતા. શેરીમાં રમતા બંને ભાઈએ નાના ગલુડિયાઓને ગમ્મત ખાતર પરેશાન કરતા પારખી–ઉંમરના બીજા ભાઈબંધને સમજાવી ગલુડિયાને તેની મા પાસે મુકાવડાવી દૂધ લાવી પીવડાવવાની પ્રવૃત્તિ કરી દુઃખી જ પ્રતિ હૈયામાં વસેલ કરૂણભાવને અભિવ્યકત થવા દેતા. મહાલ્લામાં ગોચરી માટે પધારેલ પૂ સાધુ-સાધ્વી લા ગવંતેને જોઈ બાલસુલભ-ચણાદ્વારા તેમજ કાલીઘેલી બેલી દ્વારા માતા-પિતાનું ધ્યાન ખેંગો લહેરાવવા માટે બોલાવી લાવવાની અજબ પ્રેરણું કરતા. ઘરે પધારેલ પૂ. સાધુ-સાદી ભગવંતને ચરિત્રનાયક ૧ી મોટાભાઈના સહકારથી પિતાના હાથે વહરાવવાની પ્રવૃત્તિ સફળ રીતે કરતા. કેરક પ્રસંગે પિતાના હાથે વહરાવવાની પ્રવૃત્તિ તરફ ટુંબીઓએ ઉપેક્ષા સેવી હોય તો રીસાળવા સ્વભાવની ખાસીયત પ્રકૃતિગત ન છતાં પણ તેનું દર્શન કરી સ્વજનોને વ્યવસ્થિત બધપાઠ આપવાને સાહજિક પ્રયત્ન થતો, કે જેથી બંને બા કેને હાથે વહેરાવવાની મંગળ કિયામાં કદી ઉપેક્ષા કરી ન શકતા. આ પ્રમાણે મેટા–પર્વના દિવસોમાં તથા ઘરે સામાયિકની ઓરડીમાં અવારનવાર પિતાશ્રીએ લાવી આપેલ નાને ચરવલે, નાની મુહપત્તી, નાનું કટોસણું લઈ પિતાશ્રીની સાથે બંને ભાઈઓ અણસમજ છતાં પણ કટાસણું પાથરી પિતાની જેમ સામાનિ ની વિધિ અવ્યવસ્થિતપણે પણ કરી નાની નવકારવાળીથી શ્રી નવકાર-મહામંત્રનો જાપ કરતા. કૌટુંબિક-રીતિએ પ્રતિષ્ઠિત જણાતા મગનભાઈને ત્યાં તેજસ્વી મણિની જેમ ચમકતા લલાટવાળે મણિલાલ તથા જેનાથી બે વર્ષ નાના પૂ. ચરિત્ર નાયકશ્રી બીજની ચંદ્રકલાની જેમ પ્રતિદિન માતાપિતાના આનંદની વૃદ્ધિની સાથે આદર્શ લાલન-પાલનની પ્રક્રિયાથી સુવ્યવસ્થિતપણે શારીરિક સુંદરતા અને અંગ-સૌષ્ઠવને પામી રહ્યા હતા. માતા-પિતાનું હૈયું આ બંનેની જોડી જઈ અપાર આન દની લાગણીથી સભર થઈ જતું, પૂર્વના પુણ્યને યોગે ભોગસામગ્રીની અનુકુળતા છતાં ચરિત્રનાયકશ્રીના જન્મ પછી અણધારી રીતે વેપાર ધંધામાં, માન-પ્રતિષ્ઠામાં અને કૌટુંબિક-સમૃદ્ધિમાં થઈ રહેલ ઉલ્લેખનીય વધારે માતા-પિતાને બાળક-હેમચંદની વિશિષ્ટ પુણ્ય–પ્રતિભાને સૂચક લાગતે. HOJOOOO6 Page #266 -------------------------------------------------------------------------- ________________ DCV બંને બાળકોનાં મુખ ચંદ્ર જેવા આહલાદક, નેત્રને ઠારનાર, હૈયાને હરખાવનાર, અંતરમાં આનંદ પમાડનાર અને મનને મોહ પમાડનાર હતા. તેમાં પણ બાળક હેમચંદ કીડા-વિંદ કરતાં કરતાં ક્યારેક ગંભીર બની ઈ જનારાને ઘડીભર ચિંતનાત્મક પિતાની દિવ્ય મુદ્રાથી એવો ભાસ ઉભો કરે કે જાણે પૂર્વ-જન્મને કોક ગભ્રષ્ટ તપસ્વી પિતાની અધુરી-સાધના પૂરી કરવાના બહાને અવતર્યો છે અને જગતના દુઃખી–જીના કલ્યાણથે કંઈક ગંભીર જનાઓ વિચારી રહ્યો છે. બાળક હેમચંદનું હાસ્ય અને નયનતેજ ભલભલાને પ્રભાવિત કરનારું હતું. તેથી કામણગારા હેમચંદનું સુંદર મુખ જોઈ પાડોશીઓને પણ સહેજે રમાડવાની વૃત્તિ થઈ આવતી, પરિણામે પાડોશીઓ ઘરના કામકાજથી નિવૃત્ત થઈ જમનાબહેનના ઘરે આવી જાણે કાંક પરમનિધાન મેળવતા હોય તેવા ઉલ્લાસ સાથે બાળકને રમાડી જાતને ધન્ય માનતા જમનાબહેન પણ બધાને યોગ્ય આદર-સત્કાર કરવા પૂર્વક પોતાના બાળક પ્રતિ ઉમટતી તેઓની લાગણી એનું યોગ્ય અભિવાદન કરતા. તપાવેલા સેનાની જેમ દેહની કંચનવણી કાંતિ, નાની-નાની બંને ભુજાઓ, કમળ-સુકમલ આંગળીઓ ભરાવદાર નાજુક પિંડીવાળા પગ, ચમકતી તેજસ્વી આંખે, સુંદર દેખાવડી નાસિકા અને રેશમ જેવા સુંવાળા વાંકડિયા કાળા વાળ આ બધું હેમચંદના કુદરતી-સુંદર અદભુત સ્વરૂપને વધુ આકર્ષક બનાવતું હતું. કયારેક બાળ-સ્વભાવ પ્રમાણે હેમચંદ છણકો કરી—“વાટાનાં દરિવં પહજુ ઉક્તિ પ્રમાણે રવાની પ્રવૃત્તિ કરતા ત્યારે બાળકની સુભગતાથી મુગ્ધ બનેલ પાડેશની વહાલઘેલી બાઈઓ આવી જાત-જાતની મેહક વસ્તુઓ રજૂ કરી છાને રાખવા પ્રયત્ન કરતી. " પરંતુ ઘણી વખતે તેમાં બાળકની આદર્શ–મવૃત્તિથી અપરિચિત પાડોશણે સફળ ન થઈ શકતી. એટલે જમનાબહેન મદદે દેડી આવતાં અને કહેતાં,–“મારો લાડકવાયે સંસારીતુચ્છ ચીજોના મેહમાં ફસાય તેવું નથી” એમ કરી બાળકને પિતાની પાસે લઈ પ્રભુભક્તિનું સ્તવન તેમજ શ્રાવકજીવનની સફળતાને સૂચક આદર્શ સબુઝાયની બે-ચાર કડીઓ સંભળાવે એટલે ટુંક સમયમાં બાળક પ્રસન્ન બની ખિલખિલાટ હસવા માંડત. આ પ્રસંગે જમનાબહેન કહેતા કે “પારણામાં ઝુલતી અવસ્થામાં પણ ન જાણે કેમ આ બાળક ક્યારેક રડવાના અવસરે ઘુઘરા વિગેરેથી ખુશ ન થતા, પણ પ્રભુ-ભક્તિના આવા સ્તવને સાંભળતાં જ પ્રસન્ન થઈ જતો, ત્યારની મારી લાડકવાયાની આ ખાસીયત થઈ ગઈ છે કે તેની રીસ ઉતારવા માટે પ્રભુભક્તિનાં ગીત સંભળાવવા સિવાય બીજા કોઈ ઉપાયથી પ્રસન્ન થત જીવા સળીયાદ છે આ. જી. ૨૮ Page #267 -------------------------------------------------------------------------- ________________ SAUDŽÚZEMRE નથી. અને આ રીતે ઘણી વખત કિલકારીઓ મારીને પણ આવાં ગીત સાંભળવાની તમન્ના વ્યક્ત કરતે હતે.” આ રીતે એક બાજુ માતૃ-હદય બાળક-હેમચંદની વિવિધ-આચિત ધર્મચેષ્ટાઓ અને અને કાલી-ઘેલી શિશુકાલીન-પ્રવૃત્તિઓથી અનેરો આનંદ અનુભવતું અને બીજી બાજુ ધર્મના રંગમાં રંગાયેલું મગનભાઈનું હૈયું પિતાના ઘરમાં અવતરેલ પૂર્વજન્મની વિશિષ્ટ આરાધનાના બળે આત્મશક્તિના તેજને પ્રભુભક્તિ, ધર્મક્રિયા અને ઉદાત્ત-સંસ્કારોના વલણથી અભિવ્યક્ત કરનાર મહાપુરુષની બાલચેષ્ટાઓ જોઈ અનેરો થનગનાટથી સંકુલ થઈ જતું અને ભાવી ભવ્યભાવનાઓનું ભવન ચણાનું રહેતું. બાલ માનસનું ભવ્ય સંસ્કરણ LE «{ છે.' કુમળા ઝાડને વિશિષ્ટ રીતે ગ્ય કેળવણી દ્વારા યોગ્ય રીતે રૂપ-રંગ-આકૃતિ આદિના વળણમાં વાળી શકાય છે. તેમ વ્યાવહારિક રીતે બાળમાનસની અવિકૃત–શુદ્ધ સ્વચ્છદશાને યથાયોગ્ય ખ્યાલ રાખી દેવ-ગુરૂ અને ધર્મના ભાવાત્મક સંસ્કારને ઉપજાવનાર વિવિધ ઉદાત્ત-નિર્મળ ક્રિયાના આચરણની વ્યવસ્થિત છાપ બાળકના કુમળા મસ્તિષ્ક ઉપર ઉપસાવવાથી વિશિષ્ટ જીવન શોધક સંસ્કારોનું સફળ ઘડતર સહજ- સુલભ બને છે. 'M • Page #268 -------------------------------------------------------------------------- ________________ શિક તારું શુpot પ્રકરણ ૮ વિદ્યાભ્યાસ છે પૂર્વજન્મની ગુણ-સમૃદ્ધિ સાથે લઈ આવેલા આપણા ચરિત્રનાયક બાલ્યકાળથી જ પોતાના સદ્દગુણો અને વિનમ્રતાને લીધે સૌના પ્રીતિપાત્ર બનેલા હતા. કદી કલેશ-કંકાસ નહિ, ઝઘડો-ટો નહીં, કુદરતના નિયમાનુસાર બીજના ચંદ્રની જેમ પ્રતિદિન શરીરને, ઈદ્રિયને અને બુદ્ધિને પણ વિકાસ થવા લાગે. પ્રતિભા, વિનય, સૌજન્ય, સૌભાગ્ય વગેરે ગુણો પણ પ્રકટ થતા ગયા. પુણ્ય એવું નિર્મળ કે સમાન વયના બાળકો પણ ખૂબ ચાહના રાખે. પૂર્વજન્મમાં કરેલી જ્ઞાનની આરાધનાના કારણે તેઓને ભણવા-જાણવાને સહજ આદર, એટલે શાળામાં ભણતાં પહેલાં જ મોટાભાઈની સાથે માતા-પિતાદિના સહકારથી સહજવિનયથી તેમણે કેટલીક યોગ્યતા મેળવી લીધી. વગર ભણે વૃદ્ધ જેવું ડહાપણ પ્રગટયું. વાતવાતમાં પણ સૌને આશ્ચર્ય પમાડે તેવું બેલે, છતાં વિદ્યાભ્યાસ વગર ન ચાલે, એટલે યેય ઉંમરે નિશાળે બેસાડવાનું શુભ મુહૂર્ત પૂછી શ્રી મગનભાઈએ ગામઠી-નિશાળના ગુરૂજીને વિનંતિ કરી. મહાસુદ પન દિવસ વિદ્યા–પ્રાપ્તિ માટે બાળકોને ચંદ્રબળ આદિની દષ્ટિએ ઉત્તમ છે, એવું જતિષી દ્વારા જાણ્યા પછી તે દિવસે બાલક હેમચંદને નવડાવી–ધવડાવી સારાં વસ્ત્ર પહેરાવી નાજુક-ઘાટવંતા કિમતી ઘરેણાં પહેરાવી યોગ્ય સ્વજન-પરિવાર સાથે પ્રાથમિક-શિક્ષણ આપનારી નિશાળે બેસાડવા લઈ જવાની તૈયારી કરી કંકુનું તિલક કરી અને ચેખાથી વધાવી બાલકને લઈ મગનભાઈ સાંપ્રથમ શ્રી વાસુપૂજય-પ્રભુના પિતૃક-દહેરાસરે લઈ ગયા અને ગલી કરી બાલકના હાથે સો રૂપીઓ ભંડારમાં નંખાવ્યા. પછી ઉપાશ્રયે લઈ જઈ રહેલી કરી, ગુરૂવંદન કરાવી જ્ઞાન-પૂજા રેકડ-નાણુથી કરી ગુરુ–મહારાજ પાસે વાસક્ષેપ નંખાવી મંગલિક સંભળાવવા વિનંતિ કરી. ત્યાર બાદ મેહના સ કારેને સજીવન કરનાર વ્યાવહારિક-શિક્ષણથી બાલકનું જીવન ભવિષ્યમાં વિષમ ન બને, તે શુભઆશયથી ગુરૂમહારાજના મુખથી સઘળા-આગમના સારરૂપ શ્રી નમસ્કાર–મહામંત્રનું ઉચ્ચારણ બાલક પાસે કરાવડાવી જીવનની શકિતઓના મંગલમય દ્વારને ખેલવાને સપ્રયત્ન મગનભાઈએ કર્યો. Page #269 -------------------------------------------------------------------------- ________________ STANDEMOS પછી પ્રાથમિક-નિશાળે મહોત્સવ–પૂર્વક સ-રિવાર બાલક--હેમચંદને લઈ મગનભાઈ પહે યા ત્યાં મુખ્ય-શિક્ષક અને અન્ય સહયોગી-શિક્ષકના આદરમાન સાથે બાળકને યોગ્ય રીતે બેસાડી સરસ્વતીદેવીના ચિત્ર પર તાજા–ખીલેલા ગુલાબને પર ચડાવી ધૂપ-દીપ કરી શ્રીફળ અને રોકડ નાણું ભેટ ધર્યું. પછી બાળક-હેમચંદને સરસ્વતી-માતાને પગે લગાડી તથા મુખ્ય શિક્ષકને પગે લગાડી સહાધ્યાયીઓના બહુમાનરૂપે ગોળધાણ વહેંચાવડાવી બાળકના હાથ મુખ્ય શિક્ષકને પાઘડી-શ્રીફળ અને રોકડ રકમ ભેટ આપી. ત્યાર બાદ મુખ્યશિક્ષકે બાળક-હેમચંદને ચાંલે કરી આશીર્વાદ આપ્યા. પછી પાટી ઉપર એકડો લખી ઘુંટાવવા પ્રયત્ન હળવી રીતે શરૂ કરાવ્યો. મહારમ: #: આ ઉક્તિ પ્રમાણે બાલમાનસને ઓળખી શકનારા શિક્ષકે તે દિવસને કાર્યક્રમ પૂરું કરવાની તૈયારી કરી. બાળકોમાં વિશિષ્ટ રીતે જ્ઞાનની સાથે સંસ્કારનું ઘડતર સુયોગ્ય રીતે થઈ રહે, તે આશય ભારતીય સંસ્કૃતિના પુરસ્કર્તાઓએ પ્રાથમિક-શિક્ષણની પદ્ધતિમાં અભિવ્યક્ત કરવા પ્રયાસ કર્યો છે, જેના પ્રતીકરૂપે પ્રાથમિક-શાળાઓમાંથી છૂટતા પહેલાં વિનદાત્મક રીતે બાળ-વિસુભ હળવી શિલિમાં ધર્મશ્રદ્ધાનું સિંચન કરનારી આંક બોલાવવાની શિષ્ટ પદ્ધતિ અપનાવાતી હતી. બાળક-હેમચંદના શાળા-પ્રવેશના નિમિત્તે વહેલી મળનારી જાના આનંદને રોજના કાર્યક્રમ મુજબ છેલ્લે મને રંજની હળવી પ્રક્રિયા રૂપ એકથી સ સુધીના આંક બોલવાની જુદી-જુદી પાટીએ ઉમંગપૂર્વક સામુદાયિક બેલી વ્યક્ત કરવા માંડ્યા. ૧ ૧ કપડવંજના એક વયોવૃદ્ધ ભાઈ પાસેથી તે સમયની-સંસ્કારભર એકથી સે સુધીના આંક : બોલવાની વિવિધ પાર્ટીઓમાંથી નીચે મુજબની છેલ્લી પાટ જાણવા મળી છે. “એકાણું એકાણું રામ, ગંગા વહુ ગોરી, બાણું બાણું રામ, હીરની દોરી, ત્રાણ ત્રાણું રામ, પારણુએ પોઢયા, ચોરાણું ચોરાણું રામ, ઠેકા દૈયા, પંચાણું પંચાણુ રામ, બાપના હૈયા, છનું છનું રામ, નિશાળે બેસાડયા, સત્તાણું સત્તાણું રામ, નિશાળે ઉઠાડયા, અઠ્ઠાણું અઠ્ઠાણું રામ, ધંધે લાગ્યા નવાણું નવાણું રામ, લક્ષ્મી કમાયા, સોએ સોએ રામ, દસ હજાર, આ પાટીમાં બાલસલભ-શૈલીના હળવા શબ્દો પણ આર્ય સંસ્કૃતિને પાયાની વાતને આછો-પાતળો જીવન-રસ પૂરાયેલે સૂચવે છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ 1િ) Spotી ત્યાર પછી મગનભાઈએ સઘળા છોકરાઓને વિવિધ મિઠાઈ તથા અભ્યાસયોગ્ય સાધને મુક્ત–મનથી વહેંચી વિદ્યાર્થીઓના હૈયામાં વિદ્યાપ્રેમ સ્થિર કરવા પ્રયત્ન કર્યો. ધીમે-ધીમે ચરિત્રનાયકશ્રી તે વખતના ઘોરણ પ્રમાણે અપાતા જીવને પગી તથા આદર્શ સંસ્કારને ઉછેરવા જરૂરી માહિતીરૂપ ઘણી બાબતે અન્ય વિદ્યાથીઓ કરતાં વધુ ઝડપથી શીખવા માંડયા. તે વખતની નિશાળમાં સૌથી પહેલાં પાટી ઉપર ખડીથી એકડો લખતાં શીખવતા અને તે પછી કકકાવારી, આગળ ગયા પછી બારાખડી અને એનાથી ત્રીસ સુધીના આંક ભણાવવામાં આવતા. વાંચવાની કળાના વિકાસ માટે સચિત્ર બાળપોથીઓ હતી, જેમાં મોટા અક્ષરથી વિવિધ વર્ષોની ઓળખાણ ચિત્ર સાથે આપવામાં આવતી. સામાન્યથી પહેલા–ધોરણ માં પહેલી ચોપડી અગિયારી આંક, કંઈક લેખાં અને પલાખાં– - મૌખિક–પ્રશ્નો પૂછવામાં આવતા. બીજા–ધોરણમાં સાદું નામું, વ્યાજ અને વ્યાજના ખોખા, કાપી વ્યાજ એટલે કે વરસના છ દિવસ ઓછા લેખે મહિનાને અડધો દિવસ કાપીને ગણાતું વ્યાજ, તેલના લેખા, બેતાલા તેલ, પિસ્તાલા તેલ વિગેરે શિખવવામાં આવતાં. તે સમયમાં ફીનું ધોરણ પણ જાણવા જેવું હતું. દરરોજ રજાના સમયથી અર્ધા કલાક પહેલાં એક ઘંટડી વગાડવામાં આવતી અને કહેવાતું કે અખેત લેવા છૂટા છે એટલે બધા છોકરાઓ પોતાના દફતર ત્યાં જ રાખી પોતાના ઘરેથી શક્તિ પ્રમાણે અનાજ લઈ આવતા, ઓછામાં ઓછું અધે શેર અનાજ લાવતા. આ ઉપરાંત એકડે એકધી સો આંક વિદ્યાથી પૂરા કરે ત્યારે ૧ રૂપીએ અને પછી દર દસ આંકે એક રૂપીઓ લેવામાં આવતો. અભ્યાસમાં સઘળા વિદ્યાર્થીઓને શિક્ષક યોગ્ય રીતે મીઠ, તીખ અને કડવો ઠપકો આપી આગળ વધારવાને હાદિક પ્રયત્ન કરતા, તેમ છતાં ઉપેક્ષા ધરાવનાર વિદ્યાથીને નિશાળ છુટયા પછી પોતાના ઘરે સાધ લઈ જતા અને આપેલ અભ્યાસ સરખી રીતે કરાવરાવી ઘરે એકલતા, જેનું કોઈ મહેનતા શિક્ષક કદી પણ માગતા નહિં પણ પિતાની ફરજ અદા કર્યાના સંતેષ સાથે વિદ્યાથીના હૈયામાં લાગણીનું રેખાચિત્ર ઊપસાવતા, નિશાળમાં શિક્ષક ગાદી પર બેસતા અને છેકરાઓ કંતાનના કેથળા ઉપર કે સણિયાની લાંબી પટી ઉપર બેસતા. શિક્ષક વિદ્યાર્થીને ધ્યાનપૂર્વક ભણવાની વૃત્તિ ઉત્પન્ન કરાવવા પૂરતું અને રમતિયાળ સ્વભાવને કાબુમાં રાખવા બાલ-માનસને અનુરૂપ માત્ર દેખાવ પૂરતે ડર ઉત્પન્ન કરવા કોરડે-લાકડી પાસે રાખતા, પણ તેને ઉપયોગ જવલ્લેજ થતા, નિષ્ઠાવાન શિક્ષકો પોતાના હૈયામાં સ્થિર રહેલી, Page #271 -------------------------------------------------------------------------- ________________ DUDÍŽEM RS દ ક વ્ય-જાગૃતિના બળે ઉપજતી હાર્દિક મમતા, પ્રેમાળ લાગણી અને મધુર ભાષાથી ખાલ— માનસ ઉપર પ્રભુત્વ મેળવી સખળા—નમળા સૌ-વિદ્યાથી આને વિદ્યાયાત્રામાં સફળતા પૂર્વક આગળ ધપાવી શકતા. પાંચ વરસના આ અભ્યાસ–ક્રમને વ્યવસ્થિત-રીતિએ અમલમાં મુકનાર બાળકો પેાતાના ભાવી વ્યાવહારિકક્ષેત્રમાં સફળતા પૂર્વક આર્થિક, નૈતિક અને સામાજિક ધેારણને જાળવી શકે તેવી ક્ષમતા મેળવી લેતા અને વિદ્યાથીએ જિંદગીના છેડા સુધી મમતાભરી લાગણીથી જીવનના વ્યાવહારિકક્ષેત્રમાં યશસ્વીપણે ધપાવનાર શિક્ષાગુરૂની હાર્દિ ક—બહુમાનની લાગણી વિસારતા નહિ અને પ્રસંગે—પ્રસંગે શિક્ષણ આપનાર વિદ્યાગુરૂનુ યોગ્ય સન્માન કરવા ચુકતા નહિ. આપણા ચરિત્રનાયક પણ આ રીતે ગામઠી નિશાળમાં પગલા માંડી વિદ્યાનમાં રસ પૂર્વક આગળ ધપવા માંડયા. આ સાથે મગનભાઈ જીવન–નાવના સુકાન સમાન ધાર્મિક શિક્ષણની રાજ પૂરતી કાળજી રાખતા અને જીવનની પવિત્રતાની રક્ષા કરનારા સુસ ંસ્કારોનુ સિચન જમનાબહેને અવારનવાર વિવિધ રીતે કરતાં. પરિણામે ચરિત્રનાયકશ્રીએ શાળામાં વિવેક, નમ્રતા અે ઉદ્યમની સાથેાસાથ અભ્યાસમાં આગળ વધતાં જીવન-વિકાસમાં પણ પ્રશસ્ય વૃદ્ધિ મેળવવા માંડી. ચરિત્રનાયકશ્રીની બુદ્ધિ તા . કુશાગ્ર હતી જ, એટલે તેમા ઘેાડામાં ઘણું શીખી લેવાની હોંશિયારી અને કહ્યાગરો અને કામગરે સ્વભાવ આદિ વિકસિત અતવૃત્તિએથી શિક્ષકને પણ અતિ પ્રિય થઈ પડયા. સહુ તેમના પ્રત્યે શુભ લાગણી ધરાવવા લાગ્યા એક વખત શાળામાં શિક્ષકે વિદ્યાર્થી આનુ ધ્યાન દોર્યું કે “સૂર્યાં વિહાણા દિવસ અને ગણિત ભણ્યા સિવાયના માનવ બંને સરખા છે.” શિક્ષકની માર્મિક વાણી સાંભળી બાળક-હેમચ દના માનસમાં અજબ પલટ આવ્યા, ગણિત જેવા શુષ્ક વિષયને સરળતા પૂર્વક અપનાવી લેવા માંડયું. આજ સુધી ઉપેક્ષિત બનેલા એ વિષય હવે ભણતરના મુખ્ય કેન્દ્રરૂપ બનાવીને તેનાં ઊંડાણમાં જવાના ભગીરથ પ્રયત્ન આદર્યાં, અઘરા દાખલા સૌ પ્રથમ ઉકેળવા માંડયા, આંટીઘુંટી– વાળી ગણિત—પ્રક્રિયાઓને પણ સહેલાઈથી સમજી અનેક વિદ્યાર્થી એના આશ્વાસન રૂપ ચરિત્ર નાયકશ્રી મની રહેવા લાગ્યા. આ રીતે પેાતાની ખતભરી મહેનત અને શિક્ષકાની માયાળુ લાગણી-ખળે અશ્પસમયમાં ચરિત્રનાયકશ્રીએ અન્ય વિદ્યાથી એની અપેક્ષાએ વ્યાવહારિક સિક્ષણ સફળ રીતે મેળવી લીધું. મૂ આ ગ ડ માં || કિ રંગ બ્રાલ્ટર Page #272 -------------------------------------------------------------------------- ________________ સિમ 1 ) 20220 બાલક હેમચંદમાં જ્ઞાનવૃદ્ધિની સાથે અંતરંગ વિશુદ્ધ-સંસ્કારમાં પણ ચગ્ય વધારે થવા લાગે, જેથી કે નિશાળમાં ભણવાની પ્રવૃત્તિ ઉપરાંત અવકાશના સમયે તેફાની છોકરાઓની વિષમ પ્રવૃત્તિઓમાં ભાગ ન લેતા, પરંતુ પોતાના અભ્યાસનું પુનરાવર્તન તથા નિર્દોષ રમતગમત દ્વારા સમય ગાળતા. નિશાળમાંથી છૂટયા પછી પણ મોટાભાઈ મણિલાલની સાથે બીજા પણ પિતાના ભાઈબંધને લઈ દહેરાસરે જઈ નાના પ્રકારની દર્શન-વંદનની ક્રિયાઓ કરી નવકારવાળી દ્વારા જીવન–શક્તિઓને વિકસિત કરવાની ક્રિયામાં અવ્યક્ત રીતે પણ પ્રવૃત્ત થતા. આ રીતે કયારેક ઉપાશ્રયે જઈ પૂજય મુનિ–મહારાજને ભક્તિભરી વંદના કરી ગોચરી વહેરવા માટે પધારવા વિનંતિ કરતા, અગર બીજા કેઈ ચીંધેલા ધર્મકાર્યોમાં ઉત્સાહ પૂર્વક ભાગ લેતા. . આ ઉપરાંત કયારેક પૂજય મુનિ મહારાજ પાસે કો'ક પ્રાસંગિક ધર્મચર્ચા ચાલતી હોય તે બાળક હેમચંદ પિતાના ભાઇની સાથે ચૂપચાપ રસપૂર્વક સાંભળતા અને તેમાં કેક વાર ન સમજાય તે યાદ રાખી અવસરે ગુરૂ-મહારાજને અથવા બીજા મહારાજને પૂછી જિજ્ઞાસા સંતુષ્ટ કરતા. બાલ્ય જીવનનું ઘડતર મકાનના ચણતરમાં જેટલું મહત્વ પાયાનું છે, તેવું બબ્બે તેથી પણ વધુ મહત્ત્વ સંસ્કારી જીવનના વિકાસ માટે સુગ્ય રીતે બાયજીવનનું શુભ આચરણે, દાન્ત સંસ્કાર આદિથી ઘડતરનું છે. મહાપુરૂષને પૂર્વના પુણ્યબળે આવી અનુકૂળતા યથાયોગ્ય મળતી રહે છે. A Sw: GSS Page #273 -------------------------------------------------------------------------- ________________ DUDUεEURS MERW પ્રકરણ ૯ બાલ્યજીવનની અદ્ભુત ઝાંખી મહાપુરૂષો અનેિતલપર હમેશાં પેાતાના જીવન–દીપના આજસ્વી–પ્રકાશથી મેહગ્રસ્ત માનવાના પણ હૈયામાં અજવાળું પાથરતા હોય છે. ભારતીય- સંસ્કૃતિની આ એક અદ્વિતીય મહત્તા છે કે—૨ સદી—દોઢ સદીના ગાળે ધાર્મિક આધ્યાત્મિક અને નૈતિક બળની યોગ્ય કેળવણીના દિવ્ય-પીષનાં પાન કરાવનાર મહાપુરૂષ જગત સામે પ્રગટ થાય છે. આપણા ચરિત્રનાયકશ્રી પણ આ રીતે પેાતાની ભાવી અદ્વિતીય-મહત્તાના પુણ્યપ્રકાશને ફેલાવવાના પવિત્રતમ–પ્રકાશના અરૂણેાયની જેમ નાની અત્યંત નાની-માલ્યવયમાં પણ અજબ કેોટિની ધીરતા, સાહસિકતા, નિી કતા, ધાર્મિકતા, પરાર્થવૃત્તિતા, દુ:ખીયાના દુ:ખને દૂર કરવાની ખંતભરી પ્રવૃત્તિ આદિ પૂર્વ જન્મની આરાધના–મળે કેળવીને લાવેલા સદ્ગુણાના પ્રકાશ ફેલાવવા માંડેલ, જો કે—પૂજ્ય ચરિત્રનાયકશ્રીના ખાલ્યકાળની ઘટનાઓને ક્રમિક–વ્યવસ્થિત સંદર્ભ પ્રયત્ન છતાં તે વખતના પ્રાચીન કાઇ ઉલ્લેખા કે વૃદ્ધ પુરૂષો ન મળવાથી મળી શકેલ નથી, તેમ છતાં વમાન-કાલીન ખાળજીવાના થોડા ઘણા પુણ્યસભાર-મળે ભાંગ્યા-તુટયા રૂપમાં અણુસાર રૂપે મળેલ બે-ત્રણ ઉલ્લેખા મૌખિક સંભારણા અને ઘટનાઓના સગ્રહસ્થાન રૂપ કૌટુમ્બિક પરપરાની શ્રતિમાંથી જડી આવ્યા છે. સ્થાલી–પુલાક—ન્યાયે કે ખીચડીના દાણા પરથી સીઝવાની ક્રિયાના અનુમાને ઉચ્ચકોટિના આગ માં લીક Page #274 -------------------------------------------------------------------------- ________________ રિટી, 50200 થવા સર્જાયેલ મહાપુરૂષના અનેરા-વ્યક્તિત્વને અજબ રીતે સચોટપણે ઓળખાવનાર આ પ્રસંગે હકીકતમાં પૂ. ચરિત્રનાયકશ્રીની અપૂર્વ–મહત્તાને સૂચવે છે. કયારેક બાપુજી સાથે ફરવા નાં અગર રાત્રે વાત નિકળતાં ઉપાશ્રયમાં સાંભળેલી વાતને ઊંડાણથી સમજવા જિજ્ઞાસાભરી રજુઆત કરતા. મગનભાઈ પણ બાળકની ચાલ જિજ્ઞાસાના બદલે આવી તાત્વિક અને ઊંડી સમજભરી વાતે જાણવાની ઉત્કંઠાથી ભાવિની કલ્પનાને નજર સામે રાખી બાળક સમજી શકે તેવી સ્પષ્ટ સમજણ આપતા. માતુશ્રીની પાસે સંસારી-સંબંધીઓ મેહની ઘેલછાથી પરણવાની વાત છેડતા, તે પૂર્વજન્મના શુભ-સંસ્કારોથી રંગાયેલા હેમચંદભાઈ છેડાઈ જઈ ઉગ્ર-વિરોધ કરતા અને જમ્બર પ્રતિકાર કરતા. સહાધ્યાયી-વિદ્યાથીઓ સાથે નિર્દોષ રમત-ગમત કરવા છતાં અવસરે ધર્મ–ક્રિયાઓના સાહજિક-અનુરાગથી સહાધ્યાયીઓ પણ દેહરે-ઉપાશ્રયે પ્રેરણું કરી આવવાનું મન કરાવતા, તેમજ માતા-પિતા પાસેથી તથા પાખ્યાનમાં કે રાત્રિના સમયે પૂ. મહારાજશ્રી પાસેથી સાંભળેલી મહાપુરુષની નાની-મોટી ધર્મકથાઓ ટૂંકમાં પિતાની આગવી રસિલી-જોશીલી ભાષામાં રજુઆત કરી સહાધ્યાયીઓને ન્યાય, નીતિ, સદાચાર, ધર્મારાધન અને પ્રામાણિક્તા આદિ ઉદાત્ત ગુણ મેળવવા પ્રેરણું આપના. આ રીતે વ્યાવહારિક-વિદ્યાવાસ તથા અંતરંગ જીવન–ઘડતરની કેળવણી મેળવતા ચરિત્ર નાયકશ્રી દસ વર્ષની વયે પહોંચ્યા તે વખતના પ્રામાણિકપણે જાણવા મળેલ બે પ્રસંગે નીચે મુજબ છે : ૧ ગળાના દર્શને પ્રસંગ–બાળક હેમચંદને નિશાળે બેસાડ્યા પછી પૂર્વજન્મની આરાધનાના બળે શરીર-સંપત્તિ સામાન્ય રીતે સારી હતી, કયારેક ગળ-ગુમડ કે નજીવાં-દર્દો દેખાતાં પણ ચાલ–સામાન્ય ઉપચારોથી તુત શમી જતા. પરંતુ લગભગ નવથી દશ વર્ષના ગાળામાં હેમચંદને ગળામાં ડાબી બાજુ કાંક ગૂમડા જેવું થયું, શરૂઆતમાં સહન–શનિના આવેગથી થોડાક દિવસ કોઈને કશી વાત ન કરી, પણ એક દિવસ સવારે ઉઠતાં જ વેદના અસહ્ય બની અને દર્દી કાંઈક ઉગ્ર રૂપ લીધું, જેને લીધે શરીરમાં તાવ પણ ભરાણો. જમનાબહેને ઘરગથ્થુ ઉપચાર પ્રમાણે ઘઉંના લોટની પિટિશ બનાવી, સેક કરી, ગળે બાંધી દીધી, જેથી દર્દની ઉગ્રતા કાંઈક ઘટી, થયેલી ગાંઠ કઠણ હતી તે નરમ થઈ ગઈ, પરંતુ વેદનામાં ઘટાડો ન થયે, આસપારાના પડોશીઓના કહેવા પ્રમાણે બીજા પણ વિવિધ ઉપચાર કર્યા. આમ છ-સાત દિવસ થયા નિશાળે જવાનું પણ બંધ થયું. પરંતુ ઉપાશ્રયે સામાયિક માટે જવાની પ્રવૃત્તિ જોરદાર બની. આ. . ૨૯ Page #275 -------------------------------------------------------------------------- ________________ SuÏíÏtεEURS સગનભાઈ ધાર્મિક--પ્રવૃત્તિના વધુ હિમાયતી, હા ખાલકમાં આવી દર્દીની વિષમસ્થિતિએ પણ સામાયિક કરવા માટેની તમન્નાથી અંતરગ રીતે વધુ પ્રસન્ન થયા. દવા અને શારીરિક–દેખરૈખનું કામ જમનાબહેને વતઃ ઉપાડી લીધેલ હોઈ તે ખાખતમાં મગનભાઈ વચ્ચે માથું ન મારતા, એક વખત જમવા ટાણે ભગત તરીકે પ્રખ્યાત મગનભાઈ એ વ્યાખ્યાન પછી પણુ દેવદર્શન અને સામાયિક આદિમાં ઘણું માડુ કરેલ હોઈ જમનાબહેન માનસિક રીતે કાંઈક અસ્વસ્થ થયેલ, તે દરમિયાન હેમચંદભાઈની ગળે લગાડવાની દ તૈયાર કરેલી, પણ હેમચંદભાઇ ખાપુજી હજી નથી આવ્યા તે। દહેરામાં જઈ નવકારવાળી ગણું ? ' એમ કરી ઘર સામેના શ્રી અજીતનાથ–પ્રભુના દહેરે નવકાર-મન્ત્રના જાપ કરવા લાગ્યા. : આ વખતે ભગતની ધાર્મિ`ક-પ્રવૃત્તિના અતિરેકને વિકૃત-રૂપે જમનાબહેને મગજમાં ગોઢવેલ, જેથી માનસિક-અસ ંતોષ 'ધવાયા. અધૂરામાં પૂરૂ ‘ખાલક હેમચ'દ પણ બાપના પગલે ભગત થતા જાય છે, એના ગળે લગાડવા દવા તૈયાર થઈ ઇ છે, કોણ જાણે કયાં ગયા છે?' આદિ માનસિક 'ધવામણુમાં ભાનભૂલેલા જમનાબહેને “આંસુ! આ હેમુ!” એમ ઝૂમેા પાડી અંતરના અસતાષને અયેાગ્ય રીતે વ્યક્ત કરવા પ્રયત્ન કર્યા. માતૃભક્ત-હેમચંદ વાત્સલ્યભરી–માના મમતાના આષણને માન આપી વ્યાવહારિક રીતે જરૂરી–પ્રયાજન સિવાય માતા કદી આવી એમાકળી ન થાય માટે કંઈ જરૂરી કામ હશે! એમ ધારી દહેરાસરમાંથી તુરત દોડતા ઘરે આવ્યા. જમનાબેન એટલા ઉપર કપડાં સુકવતા હતા. હેમચંદ દોડતા ઘરે આવ્યા, એટલે જમનાબેને પણ ઘરમાં આવી હેમચંદને દવા માટે કયારથી રા . જોવા બદલ ઠપકો આપતાં ભગતની ધાર્મિક-પ્રવૃત્તિના અતિરેક બદલ ધુંધવાતા પુણ્યપ્રકોપક એવી પળના કારણે કાલ–ઝાળ ગુસ્સારૂપે પરિણમ્યા. જેથી બાળક હેમચંદના નાજુક ગાલ ઉપર જોરથી માચા મારી દીધા. પરંતુ પુણ્યવાન–જીવાને અનિષ્ટ-પ્રક્રિયા પણ મંગળ રૂપ પરિણમે છે, તેથી જમનાબહેનની ગુસ્સા—ભરી પ્રવૃત્તિમાં મારેલ તમાચાથી બરાબર ગુમડા ઉપ એવી તીવ્ર અસર થઇ કે વિવિધ ઉપચારોથી પાકીને તૈયાર થયેલ પરૂ અને અશુદ્ધ લેાહી વગેરેનો પિંડ ઝપાટાખધ લેાચા જેવુ બહાર નીકળ્યુ. આવી ઉગ્ર–વેદના અને વિના અપરાધે જોરદાર તમાચા છતાં ચરિત્રનાયકશ્રીએ ઉદાત્તપ્રકૃતિના કારણે કારા પણ કર્યા વિના ધીરભાવે બધું સહન કર્યું. હકીકતમાં ગુમડા પર કે પાડેલી જગ્યા ઉપર સામાન્ય રીતે અજાણતાં થઈ ગયેલ હાથના સ્પર્શી પણ મહાપીડાકારક નિવડે, તેા પછી ઈરાદાપૂર્વક સજાના ધ્યેયથી આવેશમાં ભાનભૂલેલ દશામાં જોરદાર મારેલ તમાચા ભાવિયેાગે નાકજગ્યા ઉપર આવી રહે, ત્યારે કેટલી અસહ્ય પીડા થાય ? આ બા૨ ભક ૧. Page #276 -------------------------------------------------------------------------- ________________ Decoration ભલભલા ગજબનાક–સહનશિકતવાળા મોટી–ઉંમરના માણસો પણ જે વખતે સહન–શક્તિની સીમા વટાવી, કષાય—ગુસ્સા-છણકા ંપે પ્રમળ આવેશવશ ખની જાય, તે પ્રસંગે પણ નાની—કુમળી વયે ચૂપચાપ વિના—અપરાધે થયેલ આકરી સજા—તે પણ ભયંકર પીડાજનક ગળા જેવી કોમળ જગ્યાએ થયેલ દર્દી ઉપર આઘાત પે થાય, ત્યારે પેાતાની ભૂલનો સ્વીકાર કરી માતૃહૃદયના અગાધ મમતા-વાત્સલ્યની મૂલવણીના આધારે જાતને કાબુમાં રાખવી અને ધીરજ ધરવી, એ ખરેખર ભાવીમાં મહાપુરૂષ થવાની વાગ્યેતાના પગરણ સક્રિય થવા રૂપની ઉદાત્ત-સાત્ત્વિક ભૂમિકાના પરિચય કરાવે છે. આ રીતે આવેશવશ જમનાબહેને ભાવિયેાગે અણધારી રીતે પાકી ગયેલ અસહ્ય-પીડાના સ્થાન રૂપ ગુમડા પર કરેલ આઘાતા પરિણામે પૂ, ચરિત્રનાયકશ્રી અજખ-કોટિની સહનશીલતા, ધીરજ અને સ્વદોષ-દર્શનની લાગીથી માતૃહૃદયના વાત્સલ્યની વિકૃતિને પણ સ્વનિમિત્તક ગણી ચૂપચાપ ગંભીર બની રહ્યા. એટલે જમનાબેન તા દાલ સેાડામાં! ગળે દવા લગાડી # ! '' એમ કહી આવેશ-મુક્ત દશામાં તુરત આવી વાની પ્રક્રિયારૂપે રસોડામાં જઇ ઠરી ગયેલ દવાને ફરીથી સરખી રીતે હલાવી ગરમ કરવા લાગ્યા. એટલામાં મગનભાઈ પણુ આવી પહોંચ્યા અને માળક હેમચંદ એક ખાજુ ધીમા અશ્રુપાત સાથે ગળાના ગુમડામાંથી ધારાપદ્ધરૂપે વહી રહેલ લેાહી-પરુ વગેરે અશુચિને કપડાથી લૂછી રહ્યા હતા. મગનભાઈએ ખાળક હેમચંદ્રના આંખમાં આંસુ અને ગૂમડામાંથી વહી રહેલ અશુચિના પ્રવાહ જોઈ, પૂર્વ કાલી ઘટનાનેા કાંઈ ખ્યાલ ન હોઈ, એમ કલ્પના કરી કે “ ખાલકનું ગુમડું સ્વતઃ ફુટી ગયુ લાગે છે, અને તેની વેદના સહન ન થઇ શકવાથી હેમચંદુની આંખમાંથી આંસુ નીકળી રહ્યાં છે, તેની ખાને આ વાતની ખબર નથી લાગતી.” એટલે મગનભાઈ એ રસોડામાં રહેલ જસનાબહેનને હાંક મારી કે— “હેમચંદનું ગૂમડું પાકીને ફૂટી ગયુ` લાગે છે, લાહી-પરૂ વગેરે ખૂખ નીકળી રહ્યું છે! ખાલક ખેલી શકતુ નથી, પણ આંખમાંથી વહેતા–આંસુ રૂપે વેદના વ્યક્ત થઈ રહી છે, તે લાવા રૂ અને ઉનુ પાણી ! ઝટ ઝટ આવે ! આ બધુ સાફ કરી દઉ... ! રૂઝ લાવવાની દવા લગાડવી રહી, હવે ખીજા ઉપચારના જરૂર નથી જણાતી.” જમનાબહેન રસાડામાં જતાં જ ખાલક પર મમત્વ-વાત્સલ્યના કારણે આવેશમુક્ત લગભગ બની ગયેલ, ગૂમડાને પધી ફેડનાર લેપ ફરીથી ગરમ કરી, તૈયાર કરવાની ખટપટમાં હતા, ત્યાં અચાનક ભગતની ખૂમ અને ગૂમડું સ્વત: ફૂટી ગયાની તેમની વાત સાંભળી જમનાબહેન ચક્તિ થઈ સંભ્રમપૂર્વક દોડતા આવ્યા. TITLE २२७ AXXA Page #277 -------------------------------------------------------------------------- ________________ NESRUTEURS હેમચંદને જોતાં જ તેના ગાલ ઉપર તમાચાની અસર અને ભૂલમાં ગુમડા ઉપર પોતાના હાથે આઘાત થઈ ગયો હોવાનું અનુમાન કરી પોતાની જ ભૂલથી માસુમ-બાલમાનસને ખરેખર મેં ખૂબ જ વ્યથિત કર્યું, તે બદલ જમનાબહેન શરમ-સંકેચ અનુભવવા લાગ્યાં. બાળક-હેમચંદ પણ માતાની ભૂલની પ્રતિક્રિયા રૂપે ચહેરા કે દષ્ટિના વિકારેને ઉપજવા ન દઈ, સૌમ્યભાવે માતૃવદનને નિહાળી રહ્યા. સામાન્ય-વાંકે આવેશવશ જમનાબહેને કરેલ પોતાની અઘટિતપ્રવૃત્તિ બદલ મનમાં ખૂબ જ સમસમી રહ્યા, પણ સાથે જ બાલકની ધીરતા, ગંભીરતા, અજબ સહનશીલતા અને બાપા આગળ ફરિયાદ કરવા માટે ઊંકારે કે એક અક્ષર પણ ઉચ્ચારવાની પ્રવૃત્તિ નહીં, આ બધી બાબતોથી જમનાબહેન હકીકતમાં પોતાની કૂખે દિવ્ય-પ્રકૃતિ-સંપન્ન મહાપુરૂષ જમ્યા હોવાની વાતને નિર્ણય મનોમન કરી ભાવી–મહાપુરુષની મત્તાને ધ્યાનમાં લઈ, બાલરૂપે પણ કે'ક પુણ્ય-પ્રકૃતિવાન સાત્વિક-મહાપુરૂષ તરીકે પિતાના બાલકને અભિનંદી રહ્યાં. યોગ્ય-ઉપચારથી તે ગૂમડાના અશુચિ-ભાગની શુદ્ધિ કરી, રૂઝ લાવનાર દવા લગાડી, મગનભાઈએ વ્યવસ્થિત પાટો બાંધી દીધે, અને બાલક સ્વસ્થતા નિહાળી સંતેષ દાખવ્યો. ટૂંક-સાયમાં તે દર્દ મૂળથી શાંત થઈ ગયું. રૂઝાઈ ગયેલ તે ઘાનું નિશાન પણ ગળા પર રહેવા ન પામ્યું. આમ મહાપુરૂષની અદ્વિતીય પુણ્ય પ્રકૃતિના વિપાક : પે માતા તરફથી અનુચિત પગલું આવેશવશ તમાચા મારવાનું થયેલ છતાં ભયંકર ગુમડાના માસમાંથી છોડાવનારૂં બન્યું, આ એક મહાપુરુષની અપૂર્વ મહત્તાનું સૂચક તત્ત્વ છે. વળી મહાપુરૂષ તરીકેની વિશિષ્ટ-પાત્રતાની કેળવણીના પાયાના ધીરતા, સહનશીલતા, સ્વ-દોષદર્શન, વડીલે પ્રતિ આદર આદિ ગુણની અદ્ભુત પરિમાના દર્શન પણ આ પ્રસંગમાં થાય છે. (૨) મ્યુનિ. ના ફાનસને પ્રસંગ :- આ જ એક બીજો પ્રસંગ લગભગ દશા વરસની વયે બનેલે વૃદ્ધ-જાણકાર અનુભવી-પુરુષો પાસેથી જાણવા મળેલ છે. ભાઈ મણિલાલ અને બાળક હેમચંદ નિશાળેથી આવ્યા પછી સાંજના સમયે સરખેસરખા ભાઈબંધ-દોસ્તો સાથે જાત-જાતની શારીરિક તથા બૌદ્ધિક શ્રમવાળી પકડા-પાટી, ગેડી–દડે તેમજ બીજી પણ અવનવી રમત રમતા હતા. તેમાં એક વખત એવું બન્યું કે પિતાનું ઘર જે પિળમાં હતું, તેના ત્રિભેટા ઉપર રાત્રે અંધારામાં જતા-આવતા લોકોને સગવડ મળી રહે તે માટે નગરપંચાયત તરફથી થાંભલા ઉપર ફાનસ મૂકેલ, જેમાં સાંજના સમયે જ માણસ આવી દી કરી જાય. HTTK (આ) " I Tમાં B" cગ ૨૨૮. Page #278 -------------------------------------------------------------------------- ________________ I ZEQOYUN રમત દરમ્યાન હુંસાતુંસી માં ચઢેલ છોકરાઓ પરસ્પર દડો ફેંકી, હાથ પર ઝીલવાની રમત દરમ્યાન કો'કના જોરદાર હાથના આઘાતથી ફેંકાયેલ દડો નગર પંચાયતના પેલા ફાનસ સાથે અથડાયે. પરિણામે કાચન ભૂકકા થઈ ગયા અને ફાનસનું લોખંડનું એકઠું વગેરે વેરવિખેર થઈ ગયું. આ બનાવ બનતાં જ સધળા બાળકે ભય-વિહળ થઈ ગયા, કેમકે જાહેર–માર્ગની સલામતી અર્થે મૂકાયેલ ફાનસને થયેલ નુકસાનને આધારે સરકારી-માણસે પકડે, એગ્ય સજા કરે આદિ ખ્યાલથી સહુ છોકરાએ ઝટપટ કોક સરકારી પોલિસ આવી ચઢે તે ધાસ્તીથી આસપાસની ગલીઓમાં અને કેટલાક પિતાના ઘર તરફ નાસી છૂટયા. બાલક હેમચંદ તો ત્યાં જ હતા, બાળકે બધા કયાં ગયા ? બાલક હેમચંદ એ વિચારમાં હતા કે– પતે રમતને દાવ લીધે ન હો, દંડાને ફટકો માર્યો ન હતો, તેથી ફાસ કુટું એ આ વાત સાચી ! છતાં પણ તેને જવાબદાર હું તે નથી જ !” આમ વિચારમાં સહજભાવે ત્યાં ઉભા હતા. એટલામાં પિલિસ દાદા- વાંકથી આવી ચઢયા અને પેલા ફાનસના ભૂકકા થયેલા જોઈ સરકારી–તંત્રના કેટલાક મિજા -કર્મચારીઓની ખાસિયતે પોલિસે બીજા કોઈને ત્યાં હાજર ન જોઈ હેમચંદને બાવડે પક, અને તાડુક્યા કે “એય છોકરા ! આ ફાનસ તે ફેડ્યું ? આવી બદમાશી કરે છે ?” એ કહી દંડુકે ઉગામવા માંડયા. ત્યાં સાહસિક-હેમચંદે નાની વયે પ્રથમ વાર જ પોલિસની આવી માથાભેર વર્તણુંક છતાં જરા પણ ગભરાયા વિના પોલિસનો ઉધડો લીધે, નિભીકતાથી પડકાર કર્યો કે— “શું છે ? શેની દાદાગીરી કરવા તૈયાર થયા છો ? તમે જોયું છે કે મેં આ ફાનસ ફેડયું છે?તમારી પાસે છે કોઈ પુરાવો?” - બાલક છતાં પણ કેક પણે ઓજસ્વી-પુરૂષ બેલતો હોય તેવી વાનિર્દોષ જેવી ટંકારાત્મક-બેલીથી પિલિસ ડાઈ ગયે. બાળકને હાથ છોડી, ઇ . ઉગામવાની તૈયારીને સંકેલી, મીઠાશથી બોલ્યા, “ભાઈલા! હું તે રસ્તેથી પસાર થતો હતો. મેં જોયું નથી, તે વાત સાચી, પણ આ ફાનસ હમણાં જ સુરતમાં કુટયું જણાય છે, આ તું અહીં ઉભે છે, એટલે અંદાજથી તેને પૂછ્યું.' હેમચંદે કહ્યું કે “આંખે જોયા વગર કો' ઉપર આરોપ ચઢાવ ઠીક નથી! તમે તે ન્યાય-ખાતાના માણસ છે, પ્રજાના રક્ષણાર્થે ફરજ અદા કરવાને બદલે આમ દમદાટી વાપરો તે ઠીક નહીં.” પોલિસે કહ્યું કે-“તારી એ વાત સાચી ! પણ કહે કે આ ફાનસ કેવી રીતે કુટયું અને કોણે ફેડ્યું ?” Page #279 -------------------------------------------------------------------------- ________________ BUDIÏITEM IS છંટક ખાલક હેમચદે જરાય ગભરાયા વિના સ્પષ્ટપણે ધીરતા પૂર્વક કહ્યું કે-અમે અહી આ પેાળના અને આસપાસની ખડકીના દર-વીસ છેકરાએ રસી રહ્યા હતા, તેમાં દડા–કે કની અમારી રમત ચાલુ હતી, બીજા છેાક એ દાવ આપી રહ્યા હતા, મારે। દાવ હતા નહીં, એટલે દડા ફેંકવાની પ્રક્રિયામાં જોરદાર ૫ટ લાગવાથી આ ફાનસ હાલમાં જ ફુટયું છે, તે હકીકત છે, પણ કાણે ફાડયું ? કાના હા! ચુંટ્યું ? તે મારી જાણુ બહાર હાઈ હું કેમ કહી શકું કે કાણે તે ફાડયું?' એટલે પેલસે કહ્યું એ બધા છોકરા ડરના માર્યા ભુંગી ગયા તે તુ કેમ નાસી ન ગયા? ખાલક હેમચંદે નીડરતાથી કહ્યુ – મેં ફાનસ ફેડ્યું જ નથી, તે હું શા માટે નાસી જઉં ? મને શેના ડર છે?' માલક-હેમચંદ્રની નીડરતા, સ્પષ્ટભાષિતા નિહાળી અપાઇ ગયેલ પેાલિસ કોઈ સામિતી પૂરાવાના અભાવે ‘મચ્છા! અચ્છા! ચવારા! એમ કરી પોલિસ પેાતાના રસ્તે પડયે અને પેલિસના ગયા પછી, ધીમે-ધીમે ફરી ભેગા થયેલા ોકરાઓ સાથે ખાલકમચંદ નિર્દોષ-રમત રમવા માંડચા, બધા છેકરાઓએ પણ ગલીમાંથી, પાતાના ઘરના એ લેથી અને ખારણા પાછળ સંતાઇને જોયુ કે પોલિસદાદાએ હેમચંદને પકડયા, ઈંડા ઉગામ્યા, તેમ છતાં નાની—વયના પણ હેમચંદમાં ક્ષેાભ પામ્યા વિના જડખાતેાડ બેલવાની છટા અને પોલિસ પણ ઠંડોગાર કરી દેવાની ધીરજ વગેરે અદ્ભુત કાટિની હતી.’ તેથી રમવા માટે ભેગા થયેલા છે.કરાઓ હેમચંદની ગમીરતા, ધીરતા અને સાહસિકતાના ભારાભાર વખાણ કરવા પૂર્વક પૂ. ચરિત્રનાયકશ્રીમાં કાંઈક અ ભુતતાના દર્શન કરી રહ્યા.+ આ પ્રસંગ પ્રભુ-મહાવીરના જીવનમાં આમલકી–ક્રીડાના પ્રસંગે પ્રભુની સાત્વિકતાની પરીક્ષા અર્થે સૌધર્મેદ્રની પ્રશ ંસાથી છંછેડાયેલ દેવે ભકર-ભુજંગનું રૂપ ધારણ કરી છેકરાઓને બીવડાવવાના કરેલ પ્રયત્ન અને ડરના માર્યા સોઅે કરા ભાગી ગયેલા અને લઘુ—વયના પશુ ધીર વ માન અડગપણે ત્યાં જ ઉભા રહેલ અને ધીરત પૂર્ણાંક ભયંકર તે સ`ને દોરડીની જેમ હાથથી ખેંચી એક બાજુ હડસેલી દેવાના શાસ્ત્રીય-પ્રસ ના આભાસ ઉભે કરે છે. આ રીતે મેાટી ઉમરના લેાકેામાં પણ પેાલીસના નામે આકસ્મિક-ભયવૃત્તિના થરથરાટ અનુભવાય, ત્યાં નાની-વયમાં પૂ. ચરિત્રનાયકશ્રી જરા પણ Àાભ કે ધમકી ભર્યા પાલીસના વચનાથી ભય પામ્યા વિના નીડરપણે સત્ય હકીકતના સચા પ્રતિપાદનની આગવી ધીરતા દાખવે, એ ખરેખર ભાવિ ધીર, ગંભીર, શાસનપ્રભાવક થવા સુયેાગ્ય-ખાસીયતના દન રૂપ મામત છે. મા + આ પ્રસંગના ઉલ્લેખ શ્રી ગામે દ્વાર—સવ ( સ્ટો સ यो नै बाल्ये धृतिमतियुतो मार्ग दीपस्य भङ्गे नाभिव्येजे धर्माभ्यास व्यवहृतिकलां द्राग् समभ्यस्य चित्र वाचां पत्युः Δ ગ HI ૨૩૦ ા ૨૭ ) માં પણ મળે છે. पुलिस - सविधे छद्मतां सत्यनिष्ठः ! મત્તિ-ઘુતાં સ્ત્રીય-યુદ્ધયા હૈ ઐને wwww ર h Page #280 -------------------------------------------------------------------------- ________________ Je Delorain 002 CAN પ્રકરણ-૧૦ બાલ્યકાળની વિશિષ્ટ આંખી વસ્તુ સ્થિતિના વિચારની છેએ મહાપુરુષ તરીકે થવાની ચાગ્યતા ધરાવનાર બાળકોમાં સામાન્યથી અસાધારણ ગણાતા સ ગુણેા વ્યવસ્થિત રીતે વિકાસેાન્મુખ હાય છે. મેરનાં ઈંડાંને કાંઈ ચીતરવાની જરૂર નથી હોતી ! સિંહના બચ્ચાને શૌર્ય-પરાક્રમનું શિક્ષણ આપવું નથી પડતુ! આ રીતે મગનભાઇ જેવા વિવેકી, ધ ચુસ્ત, ક્રિયાપાત્ર અને ધ લક્ષી જીવનના કારણે સાર્થક રીતે ભગત નામથી શૈાભતા શ્રાવક-રત્નની દેખરેખ અને તત્વ–નિષ્ઠાની સુમધુર છાયાતળે ઉછરી રહેલ પુણ્યપુરૂષ-ચરિત્રનાયકશ્રીમાં ગયા ભવની આરાધના-બળે આત્મશુદ્ધિ અને પ્રાસન–પ્રભાવનાને ઉપયેગી ઉદાત્ત-હિતકર ગુણાની સુયેાગ્ય કેળવણી થવા પામે, તે સહજ છે. કેમકે મગનભાઈ દેવ-દુર્લભ શ્રાવક–જીવનની સંસ્કારિતાના ધેારણે નિરંતર ચકાર-દષ્ટિથી જ્ઞાત-અજ્ઞાતરૂપે પણ બાળકો પર પુરતી દેખરેખ રાખતા, જેથી માળકોના ખાલ્યકાળ ભાવી સંસ્કારી–જીવનના પગથાર રૂપ ી રહે. શુભ–સંસ્કારના પાયાનું ઘડતર-ચણતર વ્યવસ્થિત– પણે થતુ રહે, કઠાગ્રહી, ધુની અે જિદ્દી સ્વભાવ દેખરેખ કે માÖદનની વિકૃતિ રૂપે બાળકોમાં ઉપજે નહીં, કલ્પના અને ખાટી માન્યતાની ભૂમિકા ઉપર મિથ્યા-ભ્રમ, ભ્રાંતિ, કાયરપણું વગેરે જીવન–શક્તિના વિકાસનાં અવાક તા પ્રસરે નહીં, અને જેવા–તેવા નૈતિક-ધારણ-શૂન્ય અ-સદાચારી મિત્રોની પકડમાં ફસાય નહી. વળી ક શત્રુને પડકારી તેના મૂળ પાયા સમા મિથ્યાત્વ, અવિરતિ અને કષાયાને હંફાવી M જીભવન ચરિત્ર อ ત્ર Page #281 -------------------------------------------------------------------------- ________________ DusitεEURS E સમૂળગા નષ્ટ કરનારી સર્વવિરતિના ધ્યેયમ પાષક શ્રાવક− વનની આદશ કરણીઓને બાળકમાં સંસ્કાર નાખવા રૂપે ખાળ–સુલભ અવિધિ થવા છતાં પણ સ્વેચ્છાથી પ્રલેાભનથી કે ધાકથી પણ સતતપણે ચાલુ રાખવાની મગનભાઈની કુનેહભરી–વિવેકદૃષ્ટિથી, ચરિત્રનાયકશ્રીમાં નાનપણથી જ ધમ ક્રિયાઓની રૂચિ વધુને વધુ કેળવાતી ગઈ. G પરિણામે જ્યારે-જ્યારે સમય મળે, ત્યારે ભાઈબંધા! પ્રેરણા રમવાની કે હરવા-ફરવાની હોવા છતાં માટે ભાગે દહેરાસરમાં જઈ પ્રભુ સામે નવકારવા ? ગણવામાં, તેમ જ પ્રભુની વીતરાગ શાંતમુદ્રાને ધારી–તાકીને એકીટશે નિહાળવામાં ભાઇ હેમચને ખૂબ મજા આવતી. પૂના પુણ્યયેાગે આવી ધાર્મિક પ્રવૃત્તિઓમાં મોટાભાઈ મણિલાલના પુણ્ય-સહયોગ મળી રહેતા. આવી રીતે કયારેક બાપુજી સાથે દુકાન પર જતા તે ત્યાં કબુતરખાનામાં જુવાર નાખવાનુ કામ વધુ પસ ંદ પડવાથી વગર પ્રેરણાએ પણ તે કામ ઉમપૂર્વક રાજ માટે ભાઇ હેમચ`દે ઉપાડી લીધું. આ પ્રમાણે દુકાને જતાં-આવતાં ગમે તે દીન-દુઃખી. ઘરેથી ખાવાનું લાવી કે દુકાનેથી પૈસા લઇ બજારમાંથી સી'ગ-ચણા વગેરે લાવી વહેંચવાનુ ભાઇ હેમચ’દને ખૂબ ગમતું, વધુમાં કયારેક મુકત–મનથી ક્ષુધાતુર-વ્યક્તિઓને ખવડાવી, ગાયાને ાસ નીરી, કૃતરા વગેરેને રોટલેા નાંખી તે અતુલ આત્મ-સ ંતાષમાં રમતા. કુળ-ક્રમ-પર ંપરાથી પૈતૃક-ધંધાના ક્ષેત્ર રૂપે મનાતા હીયપ ગામે ખાપુજી સાથે કે ઓળખીતા ખેડૂત સાથે મેાટાભાઇ મણિલાલને લઈને જતા અને ગ્રામ્ય-જનાની મીઠી-મધુરી મહેમાનગીરી સ્વીકારતા. વધુમાં પ્રાકૃતિક–સુષમાના મધુર દન, કુદરતી ઝરણાં, નદી વગેરેની સુંદર ખખાલે, કાતરા, વગેરેમાં નિભીકપણે પગપાળા ફરવાના આનંદ મેળ તા અને ભા—પાકથી સમૃદ્ધખેતરામાં પાકના રક્ષણાર્થે ઠેરઠેર ગાઠવેલા ચાંચીયા-પુરૂષો તેમજ ખેતરના ખૂણે કે વચ્ચે ઉભા કરાયેલ ઘાસા માંચડા પર બેસી ગેાણા દ્વારા 'ખીને ઉડાડા મથતા ખેડુતાને નિહાળી, ઘડી ભર ખાલક-હેમચંદ અજ્ઞાત વિચાર-ક્ષેત્રમાં સરી જતા કે– · સુંદર-તત્વાની સુરક્ષા માટે વિપરીત તત્ત્વનો પ્રતિકાર હકીકતમાં ભગીરથ પ્રયત્નાની જરૂર છે,' જીવન માટે પણ હેમચંદની મુખ–મુદ્રા ખૂબ ગંભીર બની જત્તી, મોટા ભાઈ મણીલાલના અડપલા સાથે ઉચ્ચારાયેલા. બધી ઉંડાઇમાં ગરક થયા છે? હજી તેા નાના છે, તેા શાના આવાં વચનેાથી હેમચંદ્ઘ, વિચાર તન્દ્રામાંથી ઝબકીને જાગતા ને સુવ્યવસ્થિત સઘ—રક્ષણ માટે ધાવું જે કાંઇક વિચારતાં ખાલક અલ્યા હેમચંદ ! શું આટલી માવા ગંભીર વિચારો કરે છે ?” અને કયારેક એલી ઉઠતા, કે હું આકણોનું પ્રમ બ્રાસ્કા www.w.... Page #282 -------------------------------------------------------------------------- ________________ પ્રવર વાદી-વિજેતા-આગમજ્ઞ–ધુરંધર, તે વખતના શ્રમણ-સંઘના અગ્રગણ્ય-ગીતાર્થોએ બહુમાનભર્યા-વિશેષણોથી અનેક અલંકૃત પૂજ્યપાદ મુનિ–શ્રેષ્ઠ શ્રી ઝવેરસાગરજી મહારાજ (પૂ. ચરિત્રનાયકશ્રીના દીક્ષા-ગુરુ) “गीतार्थसत्तमवराः जयवीर-सिंधुसंज्ञाः सुवादकुशलाः गणिनः प्रसिद्धाः । वादे महेन्द्रपुरि त्रिस्तुतिका दयानंરાહ્ય જયપુર્નજરે નિત્તાઃ | -પૂ. આગમેદ્ધારક આચાર્ય દેવશ્રીપ્રણીત “વિશતિવિંશિકા ”ની દીપિકા વૃત્તિની પ્રશસ્તિમાંથી. Page #283 --------------------------------------------------------------------------  Page #284 -------------------------------------------------------------------------- ________________ - - - - - - મિનિટ ). 200% * ** મણીલાલ ! આ જગતમાં જમીને શું કરવાનું ? આમ ને આમ કારમી મહેનત કરી આખી જિંદગી પૂરી કરી દેવાની ? બિચારાં આ પશુઓ !...............કાંઈ સમજણ કે વિવેક નથી, ઢસરડા કરીને મરી જાય છે, આ ખેડુતે પણ આમ જ કારમી વેઠ કરી રહ્યા છે ! આપણે શું કરવું ?” આવા વિચારો વારંવાર આવે છે. નાના-બાળકની આવી અ—ગંભીર વાતો સાંભળી ઘડીભર આભે બની મણીલાલ પીઠ પંપાળી સાંત્વના આપતે કે-“ ચાલ! હમણાં એ બધું આપણે ઉપાશ્રય જઈ પૂ. મહારાજ સાહેબને પૂછીશું. હેમચંદને એ વાત ગળે ઉતરતી, કે ઉપાશ્રયે જઈ પૂ. મહારાજશ્રી પાસે આ બાબત ચોગ્ય માર્ગદર્શન મેળવવું જ! એટલે બાલક હેમચંદ નિશાળે જવાની વાર હોય કે રજા હય, જ્યારે પણ સમય મળે, ત્યારે શેરીઓમાં રખડવાને બદલે મોટાભાઈ સાથે સીધો ઉપાશ્રયે પહોંચી જતો ! કયારેક એકલો પણ ઉપાશ્રયે જાતે. ઉપાશ્રયમાં વ્યાખ્યાન ચાલતું હોય કે કોઈ ધર્મચર્ચા ચાલતી હોય તે તે ધ્યાનપૂર્વક સાંભળતો. 'અવસર મેળવી નાના મા રાજ કે બીજા મહારાજને પૂછતો કે મહારાજ ? ધર્મ કરીએ તેથી શું થાય ? આ જીવનમાં જન્મીને ખરેખર શું કરવું ઘટે ? તમે આ સંસાર કેમ છોડે ?”વગેરે. ' પછી પૂજ્ય મહારાજશ્રીની મધુર-મીડી બાલ, સુલભ શૈલીમાં મધુબિંદુ, છ-લેશ્યા, ધના શાલિભદ્રજી, જબુસ્વામી. વજસ્વામીજી, દશાણુભદ્ર મહારાજા આદિ-મહાપુરૂષના જીવનવૃત્તાંત સાંભળવાથી પિત ની તત્ત્વ-જિજ્ઞાસા તૃપ્ત કરે અને મનમાં ગાંઠ વાળે જો કે જીવનને સારાંશ વ્યવહાર -કાળમાં જીવાતા જીવનમાં નથી, પણ મહાપુરૂષો જે રીતે જીવી ગયા અને આજે પણ ત્યાગી, તપસ્વી, સંયમી-મુનિએ જે રીતે જીવન વીતાવે છે, તે રીતે જીવન જીવવામાં લાભ છે.” આમ અવ્યક્તપણે પણ સાધુ-જીવન, ચારિત્ર-શુદ્ધ જીવન અને સંયમી-જીવન તરફ અંતરનું આકર્ષણ કેળવાતું ગયું ઘરમાં સામાયિકની ઓરડીમાં અવારનવાર બાપુજી સાથે વાસક્ષેપ-પૂજા અને નવકારવાળી ગણવા હેમચંદ સ. તેમાં એક દિવસ અચાનક પૂ. રસાગરજી મ. ના નાનકડા ચિત્ર પર નજર પડી. પૂ. શ્રીની સુંદર પ્રતિભા અને ઓજસ્વી ચહેરાને જોઈ, આકર્ષાયેલે હેમચંદ બાપુજીને પૂછવા લાગ્યું કે “બાપુજી, આ ક્યા મહારાજ છે ?” આ, જી. ૩૦ Page #285 -------------------------------------------------------------------------- ________________ MET QALDÈLEXAS મગનભાઈએ ટૂંક પરિચય આપતાં કહ્યું કે “વર્તમાનકાળે શાસનમાં સિંહસમાં પ્રબળ વાદી–વિજેતા, આગમજ્ઞ–ધુરંધર પૂ. ઝવેરસાગરજી મ. છે. તેઓ આપણા ગુરુ છે! તેઓશ્રીની વરદ-કૃપાના પ્રતાપે જ ભયંકર સંસાર—દાવાનળમાં મીઠી–શીળી છાયા આ જિન શાસન-સુરતની આપણને મળી શકી છે. ભવ-ભયહરણ આ ગુરૂદેવના ચરણોમાં જેટલાં વંદન કરીએ તેટલાં ઓછાં છે.” બાલક હેમચંદ આ સાંભળી કુદરતી જાણે પૂર્વ-ભવને કાંઈ સંબંધ હોય, ઓળખતે હોય, તેમ એકીટશે ધારીને જેતે રહ્યો, અને પિતાના શિરછત્ર રૂપે મને મન સ્વીકારી લઈ હાર્દિકે-રીતે ભાવ-વિભેર બની રહ્યો. પછી તે જ દહેરાસરે દર્શન પૂજન કરી ઉપાશ્રયે પૂ. ગુરૂ મહારાજને વંદન કરી, ઘરે આવી, સીધે સામાયિકની ઓરડીમાં બધા પ્રભુના ચિત્રોની બહુમાનપૂર્વક વાસક્ષેપ-પૂજા કરી ગુરુ ગૌતમસ્વામીજીના ચિત્રને આદરપૂર્વક વંદન કરી પૂ. ઝવેરસાગરજી મ. ના ફેટાને ખૂબ ભાલ્લાસ સાથે ખમાસમણ દઈ દરજી બોલવા સાથે સુખાતા પૂછી શ્રમુaો ના પાઠ સાથે નમ્રભાવે ખમાવી હૈયામાં અવનવી પ્રેરણાનું બળ મેળવ્યાનો સંતોષ માનતો. પર્વના દિવસે માં બાપુજી સાથે એકાસણું, આયંબિલ કે ઉપવાસ કરી પૌષધ પણ કરવા જતે, જેમાં રાત્રિ-પૌષધમાં દંડાસણ આદિથી પૂજવા–પ્રમાર્જવાની બાબત તેને ખૂબ સારી લાગતી. સંસારી–પ્રવૃત્તિઓમાં થતી અજયણા તરફ તેને ડંખ લાગવા માંડે, પછી તો ઘરે પણ પૂંજણી, ફૂલઝાડુ, ઝીણી સાવરણી આદિને ઉપયોગ થાય એ કરી જયણના આચરણથી હેમચંદના જીવનમાં અનેરી તૃપ્તિ થવા માંડી. ધાર્મિક ક્રિયાઓમાં જરૂરી સૂત્ર, તથા તેની વિધિ વગેરે પાવક-કુળમાં નાનપણથી ધર્મકિયાના સંસ્કારોથી સ્વતઃ શીખાઈ જાય છે, તે મુજબ હેમચંદના જીવનમાં પણ બનેલ કે-સામાયિક, ચૈત્યવંદન-ગુરૂવંદન આદિ પ્રારંભિક વિધિઓ સૂત્ર સાથે ત્રણથી ચાર વર્ષની વયે લખતાં-વાંચતાં આવડતું ન હતું, ત્યારે જ આવડી ગયેલ, આદર્શ શ્રાવક-શ્રાવિકા રૂપ મા-બાપના ધાર્મિક વલણથી બે પ્રતિકમણ, પૌષધ વિધિ, પૂજાવિધિ વગેરે માર્મિક જ્ઞાન આઠ વર્ષની વય થતાં સુધીમાં ઘરે-ઉપાશ્રયે બા-બાપુજી પાસે કે પૂજ્ય મહારાજ શ્રી પાસે નિયમિત પાઠ લઈ ભાઈ હેમચંદે મેળવી લીધું. આ ઉપરાંત પંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, કર્મગ્રંથ, વૈરાગ્ય શતક, સિંદુરપ્રકર આદિ વૈરાગ્ય-વાહી–ગ્રંથનું અધ્યયન ચીફ વર્ષની વય થવા દરમ્યાન પૂજ્ય પિતાજી પાસેથી, પૂ. મહારાજશ્રીના સંપર્કથી અને જાત મહેનતથી મેળવી લીધું. એકંદર પૂ. ચરિત્રનાયકશ્રીમાં પૂર્વજન્મના શુભ-સંસ્કારના બળે અદ્દભુત જીવનશક્તિને વહેતે જોરદાર પ્રવાહ, નાની વય છતાં મોટાઓની અદાથી વિવિધ ધર્મ-પ્રવૃત્તિઓ Page #286 -------------------------------------------------------------------------- ________________ સિદિET 20 કરવાને ઉમંગ વડીલ બંધુ મણિલાલને પણ મંદ ગતિએ ચાલતા પિતાના જીવન પ્રવાહમાં કયારેક પૂરક બની રહેતો હોવાને દિવ્ય અનુભવ થતો. પરિણામે પૂ. ચરિત્રનાયકશ્રીની નાની વયમાં પણ આદર્શ રહેણી-કરણ તથા જીવનસંસ્કારોની સક્રિયતાના બળે બીજા પણ ઘણું ધર્મપ્રેમી બાળકો મૂક પ્રેરણું મેળવતા. વડીલ બંધુ મણિભાઈ ને જીવનને લક્ષ્યગામી બનાવનાર હેમચંદની જીવનચર્યાથી એવું અલોકિક દઢ વિચાર બળ મળી રહ્યું કે-સાંસ્કારિકતાના ઘેરણે શરીર-વસ્ત્રની ખોટી ટાપટીપ, વેવલાઈ, આછકલાઈ, નકામા હરવા-ફરવાના કે ખાવા-પીવાના શોખ અને અનુચિત દુર્થી સનેમાંથી પિતાની જાતને સફળપણે બચાવી શક્યા. આ રીતે છ– મણિભાઈના સહકાર અને પિતાની પૂર્વભવની આરાધનાના બળે પૂ. ચરિત્રનાયકથી જે વયમાં સંસર્ગ–દેષ, ગ્ય કેળવણીની ખામી અને વિકૃત વાતાવરણ આદિથી બાળકોનું કુમળું જન વિકૃત બને, તે વયમાં સાંસ્કૃતિક-પરંપરા મુજબ, આધ્યાત્મિકસંસ્કારોનું ઘડતર અને નૈતિક જીવન-મૂલ્યનું સક્રિય-જીવંત રવરૂપ આદર્શ જીવન-પ્રક્રિયા દ્વારા મેળવી રહ્યા હતા. | શિક્ષણ અને કેળવણી છે બાળક ને પુસ્તક દ્વારા મળતા શિક્ષણ કરતાં વાતા વરણ અને માતા-પિતાની દેખરેખમાંથી સાહજિક કે વિશિષ્ટ રૂપે મળતી પ્રેરણાઓ જીવનને ગ્ય સ્વરૂપમાં કેળવવા ઉપયોગી થાય છે. છે તેથી વિવેકી મા-બાપને શિક્ષણ કરતાં સંસ્કારોના ઘડતર માટે પુરતું ધ્યાન આપવું જોઈએ. Eીજાશ ST Page #287 -------------------------------------------------------------------------- ________________ KRUŽUŽEZE HRS. '| ful' Fri luuuu lu,,, { પ્રકરણ-૧૧ { પૂચરિત્રનાયકશ્રીના ડું સંયમ–પ્રેમનું ઘડતર રે કે સી પૂ. ઝવેરસાગરજી મ. જેવા વિદ્વાન, આગમજ્ઞાતા, શાસન પ્રભાવક, સમર્થ–વ્યાખ્યાતાના સંપર્કથી સુયોગ્ય રીતે તત્વદષ્ટિ અને શાસનાનુરાગની મૌલિક- કેળવણીને પામેલા મગનભાઈ પૂર્વ-જન્મની નિર્મળ આરાધના વડે બાલ્યકાળથી જ સંસારની વાસનાઓને અનિષ્ટતમ સમજી ઠરાગ્યના ઉદાત્ત પંથે જવા તમના મેળવી શકયા હતા. પરિણામે પૂ. ઝવેરસાગરજી મ. ની પ્રબળ-રાગ્ય-પક જોશીલી વાણીથી અજ્ઞાતરૂપે નાશી જઈને પણ સંયમના પંથે ચઢી જવાના મનેર બાલ્યકાળમાં સેવેલા, પણ સંસ્કારોની વિષમતાને લીધે માતા-પિતાએ સગપણ તુરતમાં કરવાની તૈયારી કરેલ તો સગપણ કરવા આવેલ . સ્વજન-સંબંધીઓને મગનભાઈ સગપણનું શ્રીફળ લેવા સાથે સ્પષ્ટપણે ચેતવતા કે “હું સુરતમાં દીક્ષા લેવાને છું.” ૧ જનશ્રુતિ અને મઢે ચાલી આવતી વૃદ્ધ-પુરૂષની વાતો પ્રમાણે કરતા સમર્થન-વગરની પણ એક વાત આ પ્રસંગે માનભાઈના હૈયાને પારખવા ઉપયોગી ધારી રજુ કરાય છે, કે - મગનભાઈએ પ્રબળ- પુરુષાર્થ કરવાના ઉત્સાહમાં પરણ્યા પછી પે ના વચનાનુસાર ભાગી જઈને સંયમ સ્વીકારેલ, પણ શ્વસુર–પક્ષ અને બીજા સંબંધીઓની ઉગ્ર-ધમાલ આદિથી ન છૂટકે પરાણે ઘરે પાછા આવવું પડે.” આ પ્રસંગ મગનભાઈના હૈયામાં સંયમ-ધર્મને તીવ્ર-રાગ સૂચવે છે. સુન આપ્ત-પુરૂષો પાસે સંગૃહીત પૂ. ચરિત્રનાયકશ્રીના જીવનની મહત્વની કડીઓમાં સ્થાન ન હોવાથી આ પ્રસંગને પાકું સમર્થન મળતું નથી. તેમ છતાં આ પ્રસંગ બનવાની શકયતા હોવાથી કદાચ જ્ઞાનીની દ્રષ્ટિએ બજે હોય તો મગનભાઇની સુદ-સાયિકતાનો સૂચક છે, તે વિશ્વાસપાત્ર નહી છતાં પણ આ પ્રસંગ ટીપણુમાં નો છે. * આ સંબંધી વિસ્તારથી હકીક્ત ખંડ-૨ પ્રકરણ-૨ (પૃષ્ઠ ૧૨ થી ૧૨ ૫) માં જણાવાઈ છે. Page #288 -------------------------------------------------------------------------- ________________ वर्धमान-स्वामिने नमः ગમસમ્રાટું આગમદિવાકર બહેશ્રતશિરોમણિ શ્રીજૈન આગમમંદિર સંસ્થાપક આગમિક-વ્યાખ્યાકુશળ શ્રમણ સંઘને આગમિક-અભ્યાસ સુગમ કરનાર છેલા પંદર દિવસ સુધી અર્ધપદ્માસને રહી શરીર વોસિરાવનાર ધ્યાનસ્થ-સ્વર્ગત ૫. આગદ્ધારક આચાર્યદેવશ્રીનું જી...વ...ન...ચ....રિ....ત્ર.... – ખંડ ૨ :| (ઉત્તરાર્ધ). Page #289 -------------------------------------------------------------------------- ________________ કે જજ જ જજ પૂ. આગમ દ્વારકશ્રી જીવનચરિ...... ખંડ-૨ (ઉત્તરાર્ધ) વિષયાનુ.ક્ર.... - [પ્રકરણ ૧૧ થી ૧૭] કે છે પ્રકરણ નામ ૨૩૬ થી ૨૪૨ : ૨૪૩ થી ૨૫૧ : ૨૫૨ થી ૨૫૬ ૧૧ પૂ. ચરિત્રનાયકશ્રીના સંયમ-પ્રેમનું ઘડતર ૧૨ પૂ. ચરિત્રનાયકશ્રીના વૈરાગ્યુત્પત્તિના કારણે ૧૩ ૫. ચરિત્રનાયકશ્રીના વૈરાગ્યની કસોટી ૧૪ પૂ. ચરિત્રનાયકશ્રીના વૈરાગ્યનું વિશિષ્ટ ઘડતર ૧૫ પૂ. ચરિત્રનાયકશ્રીની સંયમની પૂર્વ તૈયારી ૧૬ ઠબંધુની દીક્ષા અને પૂ. ચરિત્રનાયકશ્રીનું મનોમંથન ૧૭ સંયમપંથે પૂ. ચરિત્રનાયકશ્રીને સાહસભર્યો પુરૂષાર્થ ૫૭ થી ૨૬૪ ૨૬૫ થી ર૭૫ ર૭૬ થી ૨૯૧ ર૯૨ થી ૩૦૪ -૦૦% ૭૭૭ Page #290 -------------------------------------------------------------------------- ________________ આમ છતાં ભાવીયેગે જમનાબહેન સાથે લગ્ન-બંધનથી જોડાવું પડ્યું, પણ અંતરથી મગનભાઈ ત્યાગ-વૈરાગ્યના પંથે જવાની તક હંમેશાં શેધી રહ્યા હતા. બાહ્ય-દષ્ટિએ સંસારની ઉપાધિમાં ફસાવા છતાં જરૂર પૂરતું વેપાર-ધંધામાં લક્ષ્ય આપતા, મોટેભાગે તેઓ દહેરાસર-ઉપાશ્રયમાં ધાર્મિક-પ્રવૃત્તિઓમાં જ જીવનને જોડી રાખતા, તેથી લેકજીભે તેઓ ભગતના હુલામણા નામથી પ્રખ્યાત થયેલા. પ્રસંગે-પ્રસંગે પૂ. ઝવેરસાગરજી મ. ને સંપર્ક રૂબરૂ વંદન કરવા જઈને અને પત્ર વ્યવહારથી પિતાની નિષ્ઠાને જાગૃત રાખવા સતતપણે ધરાવતા અને પિતાના અંતરમાં ભવ–ભય નિવારક, તારક–ગુરૂદેવ તરીકે પૂજ્યશ્રીને ધારી તેમની દોરવણી પ્રમાણે જીવન જીવવા પ્રયત્નશીલ રહેતા. આના પરિણામે પૂ. ચરિત્રનાયકશ્રીમાં ઉત્કટ-વૈરાગ્ય અને તીવ્ર-સંચમાભિલાષ જાગે તે લક્ષ્ય રાખી વિવિધ પ્રકારે વાર્તાલાપ અને તેવી રીતભાતનું આયોજન મગનભાઈ વારંવાર કરતા. કયારેક રાત્રે પૂ. ઝવેરસાગરજી મ. ના આવેલ વિવિધ-પત્રોમાંથી કેટલાક મહત્વના પત્રો વાંચી સંસારની વિષમતા, જિનશાસનની ઉત્તમતા, કર્મોના ઉદયને નિષ્ફળ કરવા માટે તપ, નિયમ, સંયમની મહત્તા અને શ્રાવક કુળમાં આચરણીય-કર્તવ્યનાં ફળરૂપ સર્વવિરતિની ઉપાદેયતા આદિ જીવનઘડતરની પાયાની બાબતે બંને બાળકોને બેસડી વિવિધ દાખલા-દષ્ટાંતે સાથે સમજાવતા. તેમાં હેમચંદ કયારેક તર્ક વિતર્ક જોરદાર કરો કે સંસારની રીતે કરાતી પુષ્કળ અજયણુ-અસંયમ ભરી છ–કાયની વિરાધનાની પ્રવૃત્તિઓમાં ડગલે ને પગલે એવા વિષમ-અનિષ્ટતર કર્મોના બંધન થયે જાય છે તેમાંથી શે છુટકારે આવે ? બાંધેલા કર્મ તે ભેગવ્યે જ ટકે થાય, તે બાંધેલ કર્મને ભેગવીને પૂરાં કરતાં કયારે આરે આવે ? અને એમ થતાં–થતાં જીવનયાત્રા સંકેલી લેવાને ટુંક વખત પૂરો થવા આવે તે કર્મનાં બંધનોને ફગાવી દઈ સર્વવિરતિ તાત્કાલિક શી રીતે લેવાય ? એને કાંઈ રસ્તે ખરે?” મગનભાઈ હેમચંદની દલીલ પાછળ કામ કરતું પૂર્વ-જન્મની આરાધનાના બળથી રંગાયેલું માનસ પારખી ખૂબ હર્ષિત બની ધીમે રહીને હળવી શૈલીમાં તાત્વિક–ગંભીર વાતને પણ મીઠાશથી સમજાવવા પ્રયત્ન કરતા. “ભાઈ સંસારની પ્રવૃત્તિઓમાં અજાણ વધુ હેઈ ડગલે ને પગલે કમેને ભાર વધે જાય એ વાત સાચી ! પરંતુ જોરદાર આંધી-પવનથી ઉડી આવેલ કચરો કે ધૂળ ગમે તેટલે ભેગો થયેલ હોય, પણ બારી-બારણાં બંધ કરી, અજવાળું રાખી ગ્ય રીતે સાવરણી લઈ મહેનત કરવાથી બધો દૂર થઈ જાય છે.” તેમ પ્રભુ શાસનની મર્યાદા મુજબ દેશવિરતિના મર્મને પારખી સુયોગ્ય વ્રત-નિયમ Page #291 -------------------------------------------------------------------------- ________________ SZÖVEURE પચ્ચકખાણ દ્વારા આશ્રવના દ્વારેને બંધ કરી યોગ્ય રીતે જ્ઞાની-પુરૂની નિશ્રામાં રહી વ્યવસ્થિત રીતે વિધિપૂર્વક ધર્મની આરાધના કરવામાં આવે તે તેનું સુયોગ્ય ફળ વિવેકી-પુણ્યશાળી સહજમાં અનુભવી શકે છે કે – “વિધિપૂર્વક જ્ઞાનીની નિશ્રામાં આચરાયેલ ધમ-કિયાના આધારે અંતરંગપાપ કરવાની–વૃત્તિઓ પલટાઈ જાય છે. પરિણામે મેહના સંસ્કારની ચીકાશના આધારે ટકનારા કર્મના અશુભ પુદ્ગલે આપોઆપ ખરી પડે છે.” આમ છતાં એક વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે કે “સંસારમાં રહેલે ગૃહસ્થ પાપ-પ્રવૃત્તિ વખતે અંતર્દ છે જાગૃત ન રાખે અને નિર્વસ પરિણમી થઈ જાય કે એમાં શું થયું ? આપણે તે સંસા માણસ છીએ ! એ તો બધું ચાલે ! તે આ જાતની નિકૃષ્ટ-વિચારણાથી અંતરની વૃત્તિઓ માં પાપની હેયતાના સંસ્કારે સુદઢપણે સ્થાન ન પામે, જેથી ધર્મક્રિયાઓ વિવિધ રીતે આચરવા છતાં વૃત્તિઓને પલટો અશકય બની જાય છે.” માટે જ કહ્યું છે કે સમ્યગ દ્રષ્ટિ જીવડે, કરે કુટુંબ પ્રતિપાળ, અંતરસે ત્યારે રહે, ક્યું ધાવ ખેલાવત બાળ” અર્થા-આજીવિકાના હેતુથી ઘર સંસાર ચલાવવા માટે માનુકુળ પરિસ્થિતિના સર્જનના ઉદ્દેશથી લેકના છોકરાં રમાડનાર કે સાચવનાર ધાવમાતાના અંતરમાં પિતાના કાણુ-કદરૂપા બાળક ઉપર પણ જેવું હોય તેવું હેત લેકેના છોકરા પર ન હય, એમ છતાં વ્યવહારથી પોતાના દીકરા કરતાં વધુ લાગણી દર્શાવવા સાથે લોકોનાં છોકરાં રમાડે.” આ રીતે વિવેકીને સંસાર–પ્રવૃત્તિઓમાં સંજોગવશ પ્રવવું પડે તે પણ કયારે પ્રભુશાસનની સફળ આરાધના દ્વારા ચારિત્રમોહને ક્ષોપશમ કી સંસારી-બંધનોથી અળગો થઈ પ્રભુ શાસનનું સંયમ પામી શકું ! આવા સુનિર્મળ ભાવે અધ્યવસાયથી અંતરની સુચ્ચ કેળવણું કરી અંતર્દષ્ટિ જાગૃત રાખવા મથે છે. વળી તે કહ્યું કે “બાંધ્યાં કર્મ તો બધાં ભોગવવાં જ પડે ને? વગેરે” ભઈલા ! અહીંજ જિનશાસનની ખરી મહત્તા છે. " कृतकर्मक्षयो नास्ति कल्पकाटिशतैर्राय ! अवश्यमेव भोक्तव्य कृत कर्म शुभाशुभम् ॥" આ વાકય નયસાપેક્ષ રીતે ઘટાવવાનું છે WOWO WOOS Page #292 -------------------------------------------------------------------------- ________________ --- A Bern ના પાન કેની સ્કૂલ-ધારણા પ્રમાણે કર્મસત્તાની સર્વોપરિતાને ધ્વનિ આ લેકમાંથી નિકળતે. મનાય છે, પરંતુ હકીકતમાં આ વાક્ય એકાંગી – નયવિશેષનું છે અને જેનેતર દર્શનમાં આ વાકય બહુધા પ્રચલિત છે. ખરી રીતે જૈનદર્શનની માર્મિક-ગંભીરતા ગુરૂગમથી નહીં સમજનારા પુણ્યવાને ઘણું વાર આ લેકને ખોટી રીતે રજુ કરતા હોય છે. આપણે ત્યાં પણ “બાંધેલા કેમ નવિ છુટીયે”, “કમ ન રાખે શર્મr, ઈન્દ્રો, દેવેન્દ્રો, ચકીઓ પણ કર્મસત્તા સામે નાચીઝ છે.” આદિ કર્મસત્તાની પ્રબળતાને સૂચવનારા વાક્ય પદેશિક–ગ્રંથમાં વારંવાર મળી આવે છે, પરંતુ તેની પાછળનું રહસ્ય ગીતાર્થ–મહાપુરુષો એમ જણાવે છે કે – “આ વાકયે માત્ર બાલાજીને કર્મ કરતાં સાવચેત કરવા માટે છે, કેમકે ઉદય વખતે કર્મ પ્રબળપણે આત્માને પરવશ બનાવે છે, માટે બાંધતી–વખતે સાવચેતી કેળવવાની જરૂર છે, આ જાતની ધારણું બાલજીના હૈયામાં ચક્કસપણે બેઠવવા માટે આ બધા નય-સાપેક્ષ વાકયો છે, અન્યથા પ્રભુશાસનની લોકોત્તર–મહત્તાને અપલાપ થાય.” જિનશાસનના પગથારમાં જ વિરૂપ-વિષમ કર્મસત્તા સામે જેહાદ પિકારી શ્રી અરિહંત પ્રભુની આજ્ઞાના સ્વીકાર રૂપે ધર્મ-મહાસત્તાની પ્રબળતા રહેલી છે.” કર્મસત્તાનું જે ત્યાં લાગી ચાલે કે જ્યાં લગી આ જીવે ધર્મ–મહાસત્તાને સ્વીકાર નિષ્ઠાપૂર્વક ન કર્યો હોય !!!” માટે ભાઈ હેમચંદ! એવી માય-કાંગલી કાયરપણાની જિનશાસનની અણસમજ-ભરેલી વાતે ઉપર લક્ષ ન આપીશ !!! સિંહના બચ્ચાને બકરા ના ટોળામાં ઉછેર થવાથી બધાની સાથે બેં-બેં કરવાની ભલે ટેવ પડી જાય! પણ અવસર આવે સિંહની ગર્જના સાંભળી ચમકેલ સિંહનું બચ્ચે વહેતી નદીના પાણીમાં પિતાનું સ્વરૂપ સામે પડકાર કરતા સિંહ જેવું નિહાળી બેં-બેં ને પડતું મૂકી પ્રબળ ગર્જના સાથે કુદકા મારી પોતાના મૂળ સ્વરૂપે પહોંચી જાય છે.” તેમ આપણા આત્માએ અજ્ઞાન આદિ સંસ્કારને લઈને અનંત જ્ઞાનાદિ–ગુણેના મૂળભૂત સ્વરૂપને વિસરી જઈ શરીર, બુધિ, ઇંદ્રિ અને મનના તથા રાગદિ ઔદચિક–ભાના વિવિધ સ્વરૂપે વિકારી-ભાવેને પોતાનું સ્વરૂપ માની બકરી જેવી અસહાય દશા માન્યતા-બળે સ્વીકારી લીધી છે.” તે વખતની સ્થિતિમાં “fસ માટે નવ શર્મ થવા” ન્યાય અનુસાર Page #293 -------------------------------------------------------------------------- ________________ SESSÄVÍZEMBRE સંસારી છે કર્મના ઉદય-વિપાક વખતે અંતરંગ પરિણામ કે શક્તિની સુયોગ્ય-કેળવણીના અભાવે સાવ નિસહાય પરવશ બની જાય તે સહજ છે.” “આથી લેક ભાષામાં જનમાનસમાં એવું રૂઢ થઈ ગયું કે “સત્તાક દિ સ્ટીયરી” “શર્મા નાના ઇતિઃ ” “માતહતા વર્મળાં જતઃ ” આદિ.” “પણ હકીકતમાં જેમ સિંહના કિશોરને કેસરી સિંહની ગર્જના સાંભળી સ્વરૂપ-ભાન થયું, તેમ મુમુક્ષ-પુણ્યાત્માને જ્ઞાની ગીતાર્થ–ગુરુરૂપ સિંહની આત્મતત્વ-પરિચાયક, નયસાપેક્ષ–શાસ્ત્રીય દેશના રૂપ ગર્જનાથી અજ્ઞાન-મિથ્યાવથી ઉપજેલી ગાઢ સ્વરૂપ-વિસ્મૃતિ રૂપ ભાવ-નિદ્રામાંથી ઝબકીને જાગી શાસ્ત્ર-તત્વ ચિંતના, પરિશીલન બળે અખંડ રે જશુદ્ધ સ્વ-રવરૂપનું ભાન થયેથી હુંકાર માત્રથી જ પ્રબળ કર્મસત્તા રૂપ મદમસ્ત હાથીઓ પ ત્રાસી ઉઠે !” એટલે મૂળ વાત એ કે –“જિનશાસનની મર્યાદા અસાર આપણામાં ગીતાર્થનિશ્રાએ સુવ્યવસ્થિત વિધિપૂર્વક ધર્મક્રિયાઓને આચરણ વડે પરિકમિ. માનસના સહયોગથી આમતત્ત્વબેધકતનું નય-સાપેક્ષ જ્ઞાન વિકસે તે “કર્મ નિકાચિત પણ ક્ષય જાયે” “ દયાળ કિમ તવણા દેજ” આદિ શાસ્ત્રીય ટંકશાળી– વાથી તીવ્ર–રસથી સઘળા કરણની અસર જેમાં ન થાય તેવા અનપવર્તનીય મનાતા નિકાચિત કર્મોને પણ તોડવાની શક્તિ આત્મામાં મૌલિક રૂપે રહેલી છે, તેની યથાર્થ પ્રતીતિ થાય.” આ કારણથી જ શ્રી દશવૈકાલિક સૂત્ર (ચૂલિકા ૧ સૂત્ર ૨) માં જણાવ્યું છે કે પૂર્વે બાંધેલા અશુભ કર્મો – કે જેનું પ્રતિક્રમણ–આલે થના આદિ નથી કરેલ—નો છુટકારે નથી, ભગવ્યા સિવાય કે તપશ્ચર્યાથી ઝોષણ-રસક્ષય કરી બે વવા સિવાય.” “માટે બેટા હેમુ! તારી જિજ્ઞાસા ખુબ સ્તુત્ય છે, વિતિની પ્રાપ્તિ માટેની તારી ઈચ્છાને તીવ્ર–તમન્ના રૂપ બનવામાં અવરોધ રૂપ લૌકિક-વિચારધારાની અસારતા પૂજય ગુરૂ ભગવંતે સમજાવેલ જિનશાસનની તત્ત્વશૈલીના આધારે યથામતિ સમજાવવા પ્રયત્ન કર્યો છે, વધુ તે કયારેક કઈ જ્ઞાની ગ્ય ગીતાર્થ ગુરુ મહારાજ પાસે લઈ જઈ સમજાવીશ.” ઉપરની વાતચીત પછી હેમચંદના માનસમાં છેલ્લા ચાર-છ મહિનાથી ઘળાતી વાતને સહજ ઉકેલ મળી ગયો. હેમચંદભાઈને પ્રભુપૂજા, સામાયિક અને શ્રી નવકારના જાપ વખતે સંસારની ભીષણતા અજયણાભર્યા વિષમ આરંભ-સમારંભેની પ્રક્રિયામાં ખદબદી રહેલ જીવન અને મેહની ઘેલછાને પિષક વિવિધ વ્યવહારૂ પ્રવૃત્તિઓમાંથી પ્રભુ શાસન મર્યાદા પ્રમાણે શી રીતે જીવનને નિસ્તાર થશે? આદિ વિચારે છેલ્લા દોઢ-બે મહિનાથી ખૂબ ઘોળાતા હતા. |(@ા થીમો [હે|ીરી Page #294 --------------------------------------------------------------------------  Page #295 -------------------------------------------------------------------------- ________________ - પૂ. ચરિત્રનાયકશ્રીના દીક્ષાગુરૂ સાગર શાખના અદ્વિતીય જયોતિર્ધર E મામ રાજLL સમર્થ આગમજ્ઞ પ્રાતઃસ્મરણીય શાસન પ્રભાવક મહાપુરૂષ BRE વાદીધુરંધર પૂ. મુનિશ્રી ઝવૅરસાગરજી મહારાજ Page #296 -------------------------------------------------------------------------- ________________ 7િ ) 225078 પ્રભુએ આંતર-શુદ્ધિ માટે જે જાતનું જીવન વિરતિની ભૂમિકાએ નિર્દેશ્ય છે, તે રીતે જીવવા માટે આ સંસારની પ્રવૃતિઓમાંથી બંધાતા કર્મો કે મોટો અવરોધ ઉભું કરે છે?” આદિ વિભીષિકાભર્યા વિચારે મગજમાં ઘમરોળ મચાવતા. પણ વિવેકી-આદર્શ-શ્રાલકરત્ન તરીકે પૂ. બાપુજીની હૃદયંગમ-સરસ સમજાવટભરી તાત્વિક–પદાર્થોને સમજાવવાની કોલિથી થતી અવારનવાર વિચાર–ગેષ્ઠી આદિથી હેમચંદભાઈ ૧૦ થી ૧૪ વર્ષના ગાળામાં પ્રશાસનના સંયમના પંથ પ્રત્યે પિતાના માનસને વાળવાને સમર્થ બની શક્યા. શ્રી મગનભાઈ આદર્શ વિકશીલતાના ફળ રૂપે પિતાના સંતાનમાં પ્રભુશાસનની વફાદારી અને સંયમનિષ્ઠા ઉપજાવે તાત્વિક–રીતે શ્રાવક્મળની સફળતા મેળવી શકયા, તેના કારણરૂપ આદર્શ વિચારસરણિનું પ્રતિબિંબ પાડનારા એ વખતના મગનભાઈના સ્વ-હસ્તાક્ષરના લખેલા બે પત્રો મળી આવ્યા છે તે અહીં અક્ષરશ: રજુ કરાય છે. - “સ્વસ્તી શ્રી પારસજિન પ્રણમ્ય શ્રીમતી તત્રશ્રી ઉદેપુરનગરે એકવિધ સંજમના પાલક, દુવીધ ધરમરૂપ તારણ, ત્રણ રતનના ધારક, ચાર કષાય ! જીપક, પંચમહાવ્રતના પાલણહાર, છકાયના-ના-? સાત ભય પણ, આઠ મદના જીપક, નવવીધ બ્રહ્મ ગુપતી ધ રક, દશવીધ જતી ધરમના પાલક, અગીયાર અંગના જાણ, બાર ઉપાંગના જાણ, તેર કાઠીયાના નીવારક, ચઉદવી. ગુણ જાણ, દીનદીને સ્વપરને આત્મ ગુણના દાતાર, દમી, સમી, શાંત, દાંત, ત્યાગી, વૈરાગી, સૌભાગી, સક –પંડીત-શિરોમણી, પ્રવર પંડીતજી, જિનશાસનભાસ્કર ઇત્યાદિ અનેક ઉપમા લાયક શ્રીશ્રી શ્રી ૧૦૦૮ શ્રી ! મહારાજ શ્રી ઝવેરસાગરજી જેગ કપડવંજથી લખીતીગ આપના ચરણ-કમળની સેવાને સદા ઈચ્છક ગનલાલ ભાઈચંદની વંદના ૧૦૦૮ વાર તીકાલ યથાયોગ વખતે અંગીકાર કરશે. આપના દર્શનની ઘણી ચાહના છે, તથા આપના ચરણ–સેવાની ચાહના નીરંતર કરવાની વરતે છે, તે હવે તાકીદથી આવતી સાલમાં બનશે, એ આશા છે, પછી તે કરમના પરપંચની ખબર પડતી નથી. ગણા ઉય અકળ જવાને લીધે ગણો જેર હે છે, પણ આપ સરખા ગુરૂ ફરી ફરીને મળવાના નથી, માટે કંઈ વાતને વિચાર નહીં કરતાં રૂડા કારણે લાભ થશે એમ વિચારીને જે વીચાર ગોઠવ્યો છે. તે વખત ઉપર જણાવીને આપ જ્યાં હશે એ જગીષાએ આવીશ-તે જાણશે .” ૧૯૪૭ના શ્રાવણ સુદ ૮ ને મંગળ આ પત્રમાં મગનભાઈની આદર્શ ગુરૂ ભક્તિ તેમજ વિવેકનિષ્ઠાને સ્પષ્ટ પરિચય મળે છે. વધુમાં સંયમ પ્રતિ તીવ્ર લાગણી દર્શાવતા કેટલાક વાકયે ધ્યાન ખેંચે તેવા છે જેમ કે “આપના ચરણની સેવાની ચાહના નિરંતર કરવાની રહે છે, તે હવે તાકીદથી આવતી સાલમાં બનશે * * +” “ગણુ ઉદય અફળ જવાને લીધે ગણે જેર રહે છે ...કરમના પરપંચની ખબર પડતી નથી ....” Page #297 -------------------------------------------------------------------------- ________________ SusisiEWQS વળી મગનભાઈ વ્યવહારી–પ્રવૃત્તિઓમાંથી છુટવા માટેના ઉધામા ગુરુકૃપાએ અવાર-નવાર કરી રહેલા—એ આ પત્ર ઉપરથી જણાય છે. એકદર આ પત્ર મગનભાઈની મનેાદશાનું સ્પષ્ટ ચિત્ર પુરૂ પાડે છે. આવે! એક બીજો પત્ર નીચે મુજબ મળી આવ્યે છે. “સ્વસ્તીશ્રી પારસ્વચ્છન પ્રણમ્ય શ્રીમતી તંત્રશ્રી ઉદેપુર નગરે એકવિધ સજમના પાલક, ડુવીધ ધરમ પ્રરૂપક તરણે ગુપ્તે ગુપ્ત, ચાર કષાયના જીપક, પંચમહાવરતના પલણહાર, છ કાયના રક્ષક, સાત ભયનીવારક, આઠ મદના ૭પક, નવનીઆણા વરજીત, વીષ જતી ધર્મના લણુહાર, અંગીયાર અંગના જાણુ, ખાર ઉપાંગના જાણુ, તેર કાઠીયા નીવારક, ચઉદવીદ્યા ગુણુજાણ, પંદર માદ નીવારક, સેળ ક્યાયના જીપક, સત્તર ભેદે સ’જમના પાલણહાર, કુમતાંધકાર–તરણી, જિનશાસન–નભામણી, સકલપડિત-શીરામણી, પરવર પડિત, પરમ ઉપગારી, પરમહીતકારી, ચારિત્રપાત્ર ચૂડામણી-કલીક્રાલ સવČન ઈત્યાદિક અનેક શુભેાપમા સાથે બીરાજમાન શ્રીશ્રીશ્રી ૧૦૦૮ શ્રી મુતી મહારાજા ઝવેરસાગરજી સાહેબજી વગેરે સરવે મુની મહારાન જોગ કપડવ′જથી લી. આપના ચરણ-કમળની સેવાના સદા ઇચ્છક શંકરલાલ વીરચંદ તથા મગનલાલ ભાઈચંદની વંદના દન પરતે ૧૦૦૮ ત્રીકાલ યથાયેાગ્ય અવસરે અ'ગીકાર કરશોજી અત્ર આપના પ્રસાદથી સુખશાતા છે, આપની સુખશાતાના પત્ર કાલ દીને સાંજરે મળ્યા, તેથી આનંદ થયા છે, વલી સેવક ઉપર કરપા લાવીને લખશેાજી, કેશરીયાજી મહારાજની ભગતી રૂડી રીતે ઘણા સમુદાયથી થઈ છે, તે જાણી ઘણા ખુશી થયા છુ, ખીજું આપ સાહેબ અતરે ચેકમાસું કરવાને વીચાર જરૂર કરશે કે જેથી ઘણા લાભ થશે કે ધરમના ઉદેત વીશેશે થશે X X × X X X X X X × વીજ્ઞેશ પરકારે કરીને અધ્યાતમના સહીત સરવ ધમ'ક્રીયા કલવતી છે, માટે અપ્રમાદપણે જ્ઞાન વીશેશ ફલદાયી છે, માટે એકાંત ક્રીયા-પક્ષીયા-વેને તથા એકાંત જ્ઞાન પક્ષીયા જીવાને તાદશ લ થઇ શકતુ નથી, માટે જે કોઇ મુનીમહારાજા વહેવારમાં થીરતાવાન ન હોય, તેને ગનાન સહીત ક્રીયા કર્વામાં હીત થશે. બાકી આ કાલે ધણા જીવા વેવારના રસીયા છે, પણ કેટલાક તે શેષ ફલ પ્રાપ્ત થાય, તેવી વાત સાંભળી • પણ ગાતા નથી. X x X X X X X X * X X X સં ૧૯૪૪ના ચઈતર સુદ ૬ રવિવાર આ પત્રમાં મગનભાઈ એ પૂજ્ય શ્રી ઝવેરસાગરજી મહારાજને હૃદયના ઉમળકાથી વિવિધ ઉપમાઓની રજુઆત કરી શાસન અ ંગે પૂજ્યશ્રીની અનેકવિધ પ્રવૃત્તિઓને ખીરદાવી છે X X × × તદુપરાંત કપડવ‘જ પધારવા માટે ઘણા લાભ થશે' એમ લખી પેાતાની સંયમી– જીવન સ્વીકારવા માટેની તમન્નાને મૂર્ત સ્વરૂપ આપવાની તૈયારી ગર્ભિત રીતે સૂચવી છે. વળી ઉપરના પત્રમાં છેલ્લે અધ્યાત્મ અને ધર્મક્રિયા વચ્ચે અણુસમજથી કેટલાક તરફથી ઉભી કરાતી ભેદરેખાના સ્ફાટ ગુરુ-ચરામાં વિનીત–ભારે બેસી મેળવેલ આદર્શ તત્ત્વદૃષ્ટિવડે સારી રીતે રજુ કરેલ છે, કે જેમાં નય—સાપેક્ષતા અને પ્રભુશાસનની ઊંડી સમજણુ અગત્ય રીતે પણ ધ્વનિત થાય છે. ચા શ મા ધ્રા Ꭶ Page #298 -------------------------------------------------------------------------- ________________ RUDZ DURUM પ્રકરણ-૧૨ Irull | ૫. ચરિત્રનાયકશ્રીના IEL | વેરો ગ્યાત્પત્તિના કારણે તે પરમ-મંગલકારી શ્રી જિનશાસનના સફળ આરાધક, આદર્શ સંસ્કાર-સંપન્ન, ધર્મનિષ્ટ શ્રાવક–જીવનની જવાબદારીને સક્રિય રીતે અદા કરનાર, આદ–માતાપિતાના સંસ્કાર-શુદ્ધિના લક્ષ્ય સાથે ઉત્તમ જીવન-ઉછેરની પ્રક્રિયાથી તથા ખાસ કરીને તે વખતના ઉચ્ચ-કેટિના આગમજ્ઞ–પ્રવર, શાસન-પ્રભાવક, દ્વિ–ધુરંધર, પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ના વારંવાર પ્રત્યક્ષ અને પત્રવ્યવહાર આદિથી સંપર્કમાં રહી વિશુદ્ધ-નિર્મળ જીવન-દષ્ટિ મેળવનાર અને સંસારી-મેહમાયાના વાતાવરણથી અલગ રહેવાની કઠોર-સાધનાને ધર્મક્રિયાઓના વ્યવસ્થિત આસેવનથી પલટાવી હકીકતમાં “ભગન” નામને સફળ બનાવનાર શ્રાદ્ધરત્ન શ્રી મગનભાઈની વિવેકપૂર્ણ તાવિક–દષ્ટિ બળે જીવન ઘડતરની વ્યવસ્થિત-દેખરેખના કારણે . ચરિત્રનાયકશ્રીની દશ વર્ષની વયથી જ પૂર્વજન્મની આરાધના બળે કેળવાયેલ ચારિત્રમોહને ક્ષયોપશમ વિવિધ ધર્મક્રિયાઓના શૈશવકાળથી જ યથાવત્ આચરણરૂપે ઘડાયેલ દર્શન–મેહના ક્ષપશમના સહકાર સાથે વિકસવા પામેલ. જેથી કે પૂ. ચરિત્રનાયકશ્રી બારથી ચોદ વર્ષના ગાળામાં મોટી–વયના પ્રૌઢ-ઉંમરે પહોચેલા આરાધકને પણ દુર્લભ તાત્વિક–વિચારણાની ભૂમિકાએ ગૂઢતની નયસાપેક્ષ પકડ મેળવવા સાથે જિનશાસનની હથોટી હસ્તગત કરી પહોંચેલ, Page #299 -------------------------------------------------------------------------- ________________ KETJUŽTEARS પરિણામે— સંસાર– દુઃખ સ્વરૂપ છે ! દુ ખ ફલક છે !! દુઃખની પરંપરાવાળે છે ! ! ! તેના ઉછેદ માટે– પરમ–હિતકારી આપ્તતમ, વીતરાગ, સર્વજ્ઞ ભગવંતેએ પ્રરૂપેલ સર્વવિરતિમાર્ગ સુદઢ ભાવોલ્લાસ સાથે સ્વીકાર – –એ જ એક અચૂક ઉપાય છે ! ! !” આ લત હૈયામાં જચી ગયેલી. વ્યવહાર-દ્રષ્ટિથી પિતા હોવા ઉપરાંત, કલ્યાણકામી-આદર્શ—હિતચિંતક તરીકે મગનભાઈની અવારનવાર મણીલાલ અને પૂ. ચરિત્રનાયકશ્રીને આ વાતની માર્મિકતા વિવિધ રીતે સમજાવવાની સફળ-હથેટીએ પણ પૂ. ચરિત્રનાયકશ્રીના વિચાર–ઘડતની ઉદાત્ત–ભૂમિકા સર્જવામાં ભાગ ભજવેલો. આ ઉપરાંત કેટલાક વ્યાવહારિક–પ્રસંગે પણ પૂ. ચરિત્રનાયકશ્રીના વૈરાગ્યને સુદઢ બનાવવામાં સહયોગી નીવડ્યા, જે નીચે મુજબ છે. મગનભાઈનું ઘર વ્યવહાર–દષ્ટિથી માતબર, સુખી, શ્રીમંત-સમૃદ્ધ હોવાથી સામાજિક રીતે અનેરી માન–પ્રતિષ્ઠાવાળું ગણાતું, તેથી લૌકિક રીતે લગ્નના હાવા લેવાની ઘેલી માન્યતાને વશ બનેલ જમનાબેન આદિ અનેક સ્વજન–વગે મોટા દીકરા મણિલાલનું વેવિશાળ શેઠ શ્રી મુળજીભાઈના સુપુત્રી શ્રી મહાકુંવરબેન સાથે વિ સં. ૧૯૪રના મહા સુદ ત્રીજના રોજ ઊત્સાહ પૂર્વક કરેલ અને તે જ વર્ષના ચિત્ર સુદી ૧૫ના રોજ કુલાચાર–પ્રમાણે વ્યવસ્થિત રીતે સામાજિક-દષ્ટિએ યાચિત લેખાતી શેભા–આડંબર સાથે લગ્ન પણ કરાવી દીધેલ. આ પ્રસંગે પિતા હોવા છતાં મગનભાઈએ શ્રાવક તરીકે પિતાના બાળકને જે હિતશિક્ષા આપેલ અને મણિભાઈએ પણ તેને વિવેકભર્યો જે જવાબ આપેલ, તે પૂ. ચરિત્રનાયકશ્રીના માનસ ઉપર ગંભીર રીતે અસર ઉપજાવી ગયેલ. મગનભાઈએ પિતાની આંતરિક ઈચ્છા નહીં છતાં, લોક-વ્યવહારથી મેટા-દીકરાના લગ્ન-પ્રસંગને વ્યવસ્થિત-રીતિએ ઉજવવા વિવિધ પ્રયત્ન કરેલા, પરંતુ અંદરથી પ્રભુશાસનની પક્કડ મજબૂત હેઈ પિતાનું બાળક સંસારના વિષમ-માર્ગે જઈ રહે, તે ગમતું ન હાઈ વેવિશાળ પછી લગ્નના થોડા દિવસ અગાઉ પ્રસંગ પામી રાત્રિના રામયે એકાંતમાં પિતા અને શ્રાવક (II) શકતા I Page #300 -------------------------------------------------------------------------- ________________ Dc02 તરીકેની જવાબદારી ધ્યાનમાં રાખી સન્માર્ગ તરફ પેાતાના–સંતાનની દૃષ્ટિ કાયમ રહે, આશયથી ઉદાત્ત-મધુર શૈલીમાં હિતશિા રૂપે જણાવેલ કે— ભાઈલા ! આ સ ંસાર લાકડાના લાડવા જેવા છે, ખાય તે પસ્તાય ! ન ખાય તેને અભરખા રહે, કે કેવાક હશે ? '' “ આ કીચડમાં પડવા જેવુ' નથી.—આદિ...આદિ મણિભાઈએ પણ પિતાજીની એકાંત-હિતકર વાણીને જરાપણ પ્રતિકાર કર્યા વિના અમૃતના ઘૂંટડાની જેમ ઉલ્લાસપૂર્ણાંક સાંભળી નમ્રભાવે કહ્યું કે આપુજી ! આપ કહેા છે. તેમ જ છે, પણ માતાના મેહ મને સતાવી રહ્યો છે, તેમજ મારા અંતરાત્મા પણ ન જાણે ભારે-કરમી છે કે શું ? જાણીજોઈને દીવો હાથમાં લઈ કૂર્વ-પડવા જેવી આ સ્થિતિમાંથી કૂદકો મારી પ્રભુ—શાસનના પંથે જવા હજુ વાચે[લ્લાસ જાગતા નથી !!!” (C “પિતાજી ! આપે મહાકૃપા કરી કે મને વિષમ-વાસનાના વમળની સામણી–ટાણે ચેતવ્યે....!!! આ રીતે સમયે-સમયે ચેતવતા રહેશે. ટકર મારતા રહેશે। તેા જરૂર આપની હિતકર–લાગણીના બળે જીવનમાં રાપાયેલ પ્રભુ-શાસનના સંયમને ગ્રહણ કરવાની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવા સફળતાપૂર્વક ધપી શકીશ.” "" પૂ. ચરિત્રનાયકશ્રીના માનસ ઉપર પૂ. પિતાજી અને મોટાભાઈના શબ્દોએ જાદુઈ અસર કરેલ. મણિભાઈ આ જાતના પેાતાના વિચારોના ઘડતરમાં સફળ થઈ શક્યા કે જેના પરિણામે પૂ. ચરિત્રનાયકશ્રી જેવા આરાધકયેાગ્ય આત્માને પણ વિવેકબુદ્ધિની જાગૃતિ અને વૈરાગ્યની કેળવણીમાં પરાક્ષરીતે પણ સહાયક ન્લિડયા. તેની પાછળ મણિભાઈની પેાતાની મૌલિક ચાગ્યતાના ફાળા પણ મહત્ત્વ ભર્યાં જણાય છે. “ કેમકે મણિભાઈ ખાલ્યાવસ્થાથી સાહજિક રીતે વિનય, વિવેક અને સદાચારના ઉન્નત–પંથે પૂર્વ-જન્મના શુભ—સંસ્કારોના અડે વિહરનારા આદર્શ-સંતાન તરીકે કુટુ’ખીવર્ગીમાં પ્રસિદ્ધ થયેલ. 1.3 મળી–આવતી નોંધ પ્રમાણે મણભાઈની પાંચ વર્ષોંની વયમાં બનેલ સુમધુર એક પ્રસંગ તેઓની ઉજ્જવળ–આંતરિક—પરિણતિની ખાતરી કરાવે તેમ છે. આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં મુસાફરી માટેના સાધના ટાંચા હેાઇ તીથયાત્રા માટે ખૂર્ખ જ મુશ્કેલી હતી, એમ છતાં પણ જના અવનવા સગવડભર્યા—સાધનાના યુગમાં ટકાવી ન શકાતી શ્રદ્ધાનું સ્તર તે વખતે ધાર્મિક-યાત્રાળુઓના હૈયામાં અજમ−કેટનુ ઉચ્ચતમ રહેવા પામતુ. M Ч ન ત્ર Page #301 -------------------------------------------------------------------------- ________________ ઢાળીને તીથ યાત્રા દ્વારા વિશિષ્ટ-રીતે આરાધક–ભાવનુ પાષણ કરતા. આ રીતે પૂ. ચરિત્રનાયકશ્રીની વય લગભગ ત્રણ વર્ષની અને મણિભાઈની ય પાંચ વર્ષોંની હતી, ત્યારે કુલાચાર અને લોકિ–વૃત્તિમાં પણ શ્રાવક-કુળના વિશિષ્ટ-આદર્શને નજર સામે રાખી પુણ્યવતી શ્રી જમનાબેને મણિલાલની ખાખરી ઉતારવા માટે કાઇ કુળદેવી કે લોકિ—દેવના સ્થાનકમાં જઈ મિથ્યાત્વનુ અજાણપણે પાષણ ન થઈ જાય, એ આશયથી પણ પથ, રા ાન કહેતી પ્રમાણે પરમપાવન—તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલ-મહાતીર્થની યાત્રા કરી તે પાવનભૂમિમાં લૌકિક–વિધિ કરવાની આદ-વિચરણા ખાખરી ઉતારવાની લૌકિક ક્રિયા પણ બાળકમાં ધર્માં—સંસ્કારાને સીંચનારી અને એ આશયથી મગનભાઈ સમક્ષ વ્યક્ત કરી. QUÄÄTEENS लापिने प्रभु शासननी मर्यादी प्रमाणे મગનભાઈ આ સાંભળી ખૂબ પ્રસન્ન થયા અને વિચારવા લાગ્યા કે‘સંસ્કારાની ઘેલછાને બદલે શ્રાવિકા તરીકે પાતાની પત્નીનું આવું સુચા ય–વન હકીકતમાં તેની કુક્ષિએ શ્રેષ્ઠસ્વપ્નથી સૂચિત મહાપુરુષના જન્મના કારણે પલટાયેલી વેચારધારાનું આ પરિણામ છે.” “ઘણું સારૂં થયું ! આવી આદર્શ વિચારણા ભવિષ્યમાં મારી સવિરતિની સાધનામાં સહુયેાગી નિવડશે અને એ જ રીતે શ્રાવિકા અવરોધક ન પણુ અને” આદિ વિચાર-ધારાથી મગનભાઈ પુલકિત બની ગયા, પણ સોગવશ મગનભાઈ સાથે જઈ શકે તેમ ન હતું. એટલે યાત્રા-અંગેની બધી–જાતની તૈયારી કરાવી જમનાબેનને નાનકડા મણિલાલની સાથે શ્રી સિદ્ધગિરિના પંથે ભાવભરી વિદાય આપી. તે વખતે મુસાફરી–માટેના પૂરતાં સાધના ન હાવથી પાલીતાણા જવા માટે સ્થલ માગે ગાડા ઉંટ, આદિ સાધન દ્વારા સુરત પહેાંચવુ' પડતુ, ત્યાંથી દરિયા–રસ્તે ઘાઘા કે ભાવનગર વહાણમાં જવું પડતું, પછી ભાવનગર થી પાલીતાણા ગાડા રસ્તે જવાતું, ખા દરમ્યાન જમનાબેન સુરતથી દરિયા રસ્તે ાઘા પહેાંચવા માટે વહાણમાં બેસવા ધકકા ઉપરથી મછવામાં ચઢતાં, ધ્યાન ન રહેવાથી મણિલાલની સાથે પોતે પડી ગયેલા જેમાં જમનાબેનને પગના નળા ઉપર વધુ–પડતું વાગેલ. આ પ્રસંગે મણિલાલ પાંચ વષઁની લઘુનયના અને માની આંગળિયે પાતે પણ પડી ગયેલ તથા પાતાને કમર અને પીઠમાં મૂઢ માર વાગેલ તેમ છતાં પાતાની વેદના ભૂલી જઈ માતૃભક્તિથી પ્રેરાઇ તુરત વહાણવટીઓ પાસેથી વહેતુ લેાહી અ ંધ કરવાની દવા અને પાટા–પીડીનું સાધન મેળવી લાવી પેાતાની માને પગમાં થઈ રહેલ વધુ પડતી વેદનામાંથી રાહત આપવા વિવિધ પ્રવૃત્તિ કરી અપૂર્વ સમય-સૂચકતા અને અંતરંગ કાઠા–સૂજીનાં દર્શીન કરાવેલ, ઘાઘા પહેાંચવા સુધી દરિયાની ચાલુ મુસાફરીએ પેાતાની પીઠ અને કમરની વેદના માટે ગ HI (ધ્રા) મા www.ww ૨૪] ...... ર ક Page #302 -------------------------------------------------------------------------- ________________ IિRTટ્ટ 382@g સામાન્ય ઉપચારોથી પતાવી માતાજીની સારવારમાં શોક કરવાથી માંડી પાટી ખાલા, ધાને સાફ કરી મલમ લગાડવા વગેરેની વિવિધ-કામગીરીઓ ઉમંગ સાથે અદા કરતા === ઘોઘા પહોંચ્યા પછી સારા-વૈદ્ય પાસે જઈ ખાવાની–લગાડવાની દવાને પ્રબંધ કરી ભાવનગર અને પાલીતાણુંને સરકારી-દવાખાનામાં બાને લઈ જરા પણ ક્ષેભ પામ્યા સિવાય ડોકટર પાસે તપાસ કરાવી, કેરા કઢાવી ડ્રેસીંગ કરાવવા લઈ જતા, આ ઉપરાંત રાજ દવાખાને જઈ કેસ રીન્યુ કરાવી પીવાની દવા પણ લઈ આવતા. પાલીતાણાથી કપડવા જ આવ્યા પછી પણ જમનાબેનને પગના નળા ઉપર વાગવાથી થયેલ તકલીફ બેથી અઢી મહીનાના ગાળા સુધી ચાલેલ. તે પ્રસંગે મણિલાલે બીજા અનેક સેવા કરનારા હોવા છતાં પિતાની બાની સેવા–ભક્તિને અપૂર્વ લાભ મારે જ લે, એવા આશયથી ઉમંગથી રોજ સરકારી દવાખાને જઈ ખાવાની–લગાડવાની દવા કેસ કઢાવવા સાથે લઈ આવતા. પાંચ વર્ષની અતિ–લઘુવયે પણ મણિલાલની માતૃભકિતથી થતી સાહજિક-કુશળતા ભરી પ્રવૃત્તિઓથી સ્વજન-વગ તેમજ ખુદ જમનાબહેનને પણ આનંદની લાગણી સાથે વિરમયથી ચક્તિતા અનુભવાતી. આ રીતે મણિભાઈ વ્યાવહારિક-ઉચિત પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર કોઈની દોરવણી વિના પણ સફળ રીતે પ્રવર્તતા, તે મુજબ મૌલિક–ોગ્યતા બળે વિવિધ ધર્મક્રિયાઓમાં પણ ઉલ્લાસભેર જોડાતા, પણ તેમાં ચારેક વય અને સંજોગોની પરિસ્થિતિથી ઢીલાશ અનુભવતા, તે તેવા પ્રસંગે પૂર્વ-જન્મની પ્ર મળ-આરાધના પ્રતાપે ચોકસાઈપૂર્વક ધીરજ અને સંયમ સાથે વિશુદ્ધ ધર્મ-ક્રિયાઓમાં સાથે જોડવાની પૂ. ચરિત્રનાયકશ્રીની આદર્શ પ્રવૃત્તિ મટાભાઈ છતાં મણિલાલના જીવનના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપતી. ૫. ચરિત્રનાયકશ્રી લઘુવ પૂ. આનંદઘનજી, પૂ. યશોવિજ્ય મ, પૂ. દેવચંદ્રજી મા ને સ્તવનેને ખૂબ ભકિત–ભાવથી દેરાસરમાં, ઘરે, ઉપાશ્રયે, અવસરે ગાઈને મોટાભાઈને સંસાર તરફ દાસીન્ય કેળવાય, તેવું વાતાવરણ સહજમાં ખડું કરતા! ! ધાર્મિક-અભ્યાસમાં પણ એકબીજા પરસ્પર સ્પર્ધા કરી ઘરે પિતાજી પાસે પાઠ લેવા ઉપરાંત રજા આદિના દિવસોમાં ઉપાશ્રયે પૂ. મહારાજશ્રી પાસે ગાથાઓ લઈ મુખ-પાઠ કરી ચડસા-ચડસી ઉપરા-ઉપરી સામાયિક કરી ધર્મ-કિયાના સૂત્રો ઉપરાંત પ્રકરણ, કર્મગ્રંથ, તરવાર્થ સૂત્ર તેમજ સંસ્કૃત માપદેશિકા, અમરકેશ અને સારસ્વત-વ્યાકરણ આદિન બહેલા જ્ઞાનને પ્રાપ્ત કરાવવામાં પૂ. ચરિત્ર નાયકશ્રી મોટાભાઈને પ્રેરણારૂપ બનતા. જૂના સંગ્રહમાંથી જડી આવેલા વિવિધ-પત્રોના જથ્થામાંથી પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ઉપરને આ એક પત્ર મળી આવ્યું છે, જેમાં મણિભાઈને વિશિષ્ટ-અભ્યાસ ઝળકી રહ્યો છે. * - નામ કે ય ક ા - Aw Page #303 -------------------------------------------------------------------------- ________________ MS HUNDEEIRE _ શું આ બધાના પ્રરણુ–સંત તરીકે પૂ. ચરિત્રનાયકેશી રહ્યો હોય, તેમ સમર્થક-નકકર પુરાવા પરથી પ્રતીત થાય છે. “xxxxx મણીલાલ મગનલાલની વંદના. દન પરતે ૧૦૮ વાર ત્રીકાળ યથાયોગ અવસરે અંગીકાર કરશેજી. હું મારગ દેશીકાના પાઠ ૨૮ ભણ્યો છું, તથા અમર–કાશન ગ્લૅક બસે મુળ પાઠ કર્યા છે, તથા સારસ્વતને અરથ ગઈકાલ દીને શરૂઆત કર્યો છે, આ આપને જાણ છે સારૂં લખ્યું છે. ધરમસ્નેહ વિશેષ રાખશે. આપ માસું કરવાનો વિચાર અતરે જરૂર રાખશે. એ જ વિનંતિ...૪૪૪૪૪ સં. ૧૯૪૪ ના ચઈતર સુદ છે” - જો કે આ પત્ર મણિભાઈના જીવનના પાયાનું પાકું ઘડતર થયા પછી છે, એમ છતાં તે સમયની દૃષ્ટિએ અતિ-અદભુત ઉચ્ચ-જ્ઞાનાભ્યાસની વિવિ-ભૂમિકાના સર્જન ઉપરથી તેના પાયામાં પૂ. ચરિત્રનાયકશ્રીએ રેડેલ પ્રેરણાનું વજા–બળ અનુમાનિત થાય છે. એકંદરે મણિભાઈના ધાર્મિક-વ્યાવહારિક, આધ્યાત્મિક અને નૈતિક જીવનના ઘડતરમાં પ્રત્યક્ષ–અપ્રત્યક્ષ રૂપે પૂ. ચરિત્રનાયકશ્રીએ ખૂબ જ ફાળે આ હેવાનું તે વખતના મળી આવેલ નકકર-પુરાવાઓથી સમજાય છે. એમાં વળી કુદરતી–સંકેત પ્રમાણે ભાવિયેગે વિ. સં૧૯૪૩ના આસો સુદ ૧૨ના રોજ ખૂબ જ ટૂંકી નજીવી–માંદગી ભેગવી આયુષ્યની દે! જ જાણે અલ્પ હોય તેમ મહાકુંવરબેનને સમાધિપૂર્વક સ્વર્ગવાસ થયે અને મણિભાઈ વિધુર બન્યા. આ પ્રસંગે લાગણીવશ બનેલ મોટાભાઈની ડોલી ઉકેલ વિવેકબુદ્ધિના સઢને ટકાવી રાખવા મગનભાઈએ પિતા-તરીકેની આશ્વાસન આપવાની ફરજ ઉપાંત શ્રાવક તરીકે સચોટ દાખલાદષ્ટાંત દ્વારા સંસારનું આગવું રોમાંચક ચિત્ર કલાકોના કલાકે સુધી મણિલાલને પાસે બેસાડી સમજાવવા રૂપે પિતાનું આદર્શ-કર્તવ્ય અદા કરેલ. આના પરિણામે પૂ. ચરિત્રનાયકશ્રીને પણ સૂતેલ એ રાત્મા જાગૃત થવા લાગ્યો અને પિતાજીની વેધક, જેશીલી અને માર્મિક ભાષાની ઉદાત્ત–શૈલ માં રજુ થયેલ સંસારના નગ્નચિત્રને નજર સામે લાવી શકયા અને જીવનને રાહ ચોક્કસપણે શોધી શક્યા. વળી મિટાભાઈની મહ-વિલ દશા પરમ-હિતકારી અ શું શ્રાવક-રત્ન મગનભાઈની ઓજસ્વિની હિતકર-વૈરાગ્યભરી વાણીથી પલટાઈ ગઈ, તેમ છતાં શ્રીમંત-કુળના નબીરા હોઈ દિવાળી લગભગ પ્રતિષ્ઠિત-કુટુંબેમાંથી ઘર બેઠે ફરી પરણવા માટે સુયોગ્ય-કન્યાઓના માતાપિતા તરફથી દબાબુ જમનાબેન અને મામા વગેરે સ્વજન -વર્ગ મારફત મણિભાઈ ઉપર આવવા લાગ્યું. OOO OOO06 Page #304 -------------------------------------------------------------------------- ________________ VOLYAN પણ તે અવસરે મગનભાઈને હિતકર તાત્વિક-ઉપદેશ અને નાના છતાં આધ્યાત્મિક દષ્ટિએ અંતરના વધુ-ઉઘાડવાળા ભાઈ હેમચંદની ભવ્ય-ધાર્મિક પ્રેરણા વડે કેળવાયેલ વિવેક બુદ્ધિની સરાણુ ઉપર સુદઢ થવા પામેલ વૈરાગ્ય-બળે મણિભાઈ સંસારી–સુખને મધ-ચોપડેલ તલવારની ધાર ચાટવા સમું સચોટ રીતે વર્ણવી પિતાની પરિપકવ વિરાગ-દશાનું સાચું સાહજિક દર્શન કરાવતા. આ ઉપરથી પૂ. ચરિત્રન કશ્રીના અંતરમાં વિવિધ રીતે સંસારના કારાવાસની પ્રતીતિ વધુ સુદઢ બનવા પામતી. આ ઉપરાંત વીતરાગ-પ્રબની પૂજા વખતે સર્વ પ્રથમ કરાતી જલપૂજાનું રહસ્ય બાપુજી પાસેથી અને જ્ઞાની–ગુરૂ મહારા, પાસેથી જાણવા મળ્યું કે- “સંસાર રૂપ મહેલના સમર્થ પાયા તરીકે કાચું પાણી, અગ્નિ, અને સ્ત્રીમાંથી સૌથી વધુ અગત્યના કાચા પાણીને વપરાશ સર્વથા છુટી જાય, તેવા આદર્શ સંયમી-જીવનને કરાર જાણે પ્રભુ-પૂજા વખતે પ્રભુના દિવ્ય શક્તિ નિધાનરૂપ નવ અંગ ઉપર સંસારની વાસનાઓના સર્વ–ત્યાગના સંકલ્પના બળરૂપે જલપૂજા દ્વારા વિવેકીએ કેળવવાનું હોય છે.” આ જાણ્યા પછી પૂ. ચરિ નાયકશ્રીને વીતરાગ–પ્રભુની અષ્ટપ્રકારી પૂજા પિકી જલપૂજા ખૂબજ પ્રેરણાદાયી લાગતી અને ઉલ્લાસપૂર્વક જલપૂજાની વિધિ આચરી સંસારના કેદખાનામાંથી છૂટવાના ભાવને સુદઢ બનાવી શકતા. આ પ્રમાણે સામાયિકમાં, શાસ્ત્રવાચન-શ્રવણમાં, પૂ. ત્યાગી-સંયમી સાધુ-ભગવંતના સંપર્કમાં અને પૂ. પિતાજી રે મથેની ધાર્મિક વાર્તા–મેઠીમાં સંસારની અસારતા પ્રત્યક્ષ રીતે પૂ. ચરિત્રનાયકશ્રી અનુભવી તેમાં થી છૂટવા માટે તત્પરતા કેળવવા ગ્ય-ગવેષણાના પંથે બુદ્ધિ-માનસને વાળવા પ્રયત્ન કરે લાગ્યા. આમ છતાં ધર્મભાવના ૨ ને ધર્માચરણથી રંગાયેલ ભાઈ હેમચંદ ઘણીવાર સંસારની અટપટી-વ્યાવહારિક–જંજાળમાં ફસામણીના, તથા તેના વિરસ–વિપાકની વિચારણામાં ગૂંચવાઈ જતા, જેને ઉકેલ પૂ. પિતાજીની પાસેથી અવસરે મેળવવા પ્રયત્ન કરતા, તેમ છતાં તત્વજ્ઞાનની કેટલીક વાતની મૌલિક-સમજૂતી નાની–ઉંમરના કારણે ગ્ય-રીતે ન મેળવી શકવાથી કયારેક મનમાં ખૂબ અકળવિકળ દશા અનુભવતા. એટલે સામાયિકની ઓ માં રહેલ પૂ. બાપુજીના ગુરૂજીના ચિત્રમાં જણાતી અદ્ભુત મુખાકૃતિ અને તેમાંથી ઝળક્તી . નિની અપૂર્વ-પ્રતિભાથી આકર્ષાઈ “બાપુજીના ગુરૂજી તે મારા પણ ગુરૂજી” એમ કરી પૂ. ઝવેર સાગરજી મ. પ્રતિ હાર્દિક-લાગણીના બળે હૈયાના ભાવેને શાંત કરવા ચિત્રની સામે બહુમાનપૂર્વક ભક્તિ-વંદના કરી બાલચિત–ભાષામાં મેગ્ય-માર્ગ– દર્શન મેળવવાની ચેષ્ટા કરતા. ' આ. જી. ૩ર. Page #305 -------------------------------------------------------------------------- ________________ SES QÜVVETE SLRS યુવા વિ. સં. રજા આહાર મહિને પૂશ્રી ઝવેરસાગરમ-ઉદેપુર (મેવાડ) તરફ વિહાર કરતાં કપડવંજ પધારેલા, ત્યારે પૂ. બાપુજી સાથે દર્શન, વંદન, વ્યાખ્યાન-શ્રવણને લાભ મળ્યું હતું અને મન પર તેમના વ્યક્તિત્વની અને સટ ઉપદેશની એવી ગંભીર છાપ પડેલી, જેથી કે હૈયાના ભાવેને પત્ર દ્વારા પૂ. શ્રી સમક્ષ રજુ કરવા ભાઈ હેમચંદ પ્રવર્તેલા, અને પરમ-કરુણ-સંપન્ન આગમિક-પદાર્થને પચાવી યથાર્થ—ગીતાર્થતાને વરેલા પૂ. શ્રી ઝવેરસાગરજી મ. પાસેથી પિતાની તાત્વિક રીતે અણસમજભરી છતાં વ્યાવહારિક–રીતે તરણ–તારણહાર તરીકે સ્વીકારેલ પૂ. ગુરૂભગવંત પાસેથી મનમાં ગૂંચવાતી બાબતને યેગ્ય ઉકેલ મેળવવા સફળ પ્રયત્ન કરતા.* * જુના સંગ્રહમાંથી પૂ. ચરિત્રનાયકશ્રીએ પૂ. ઝવેરસાગરજી મ ઉપર લખેલ આવા બે પત્રો મળી આવ્યા છે. (૧) “સ્વસ્તિશ્રી પાર્શ્વ જિન પ્રણમ્ય શ્રીમતિ મહાશુભસ્થાને શ્રી ઉદયપુર નગરે સર્વઉપમાલાયક, મહામુનિરાજ, મારા કુટુંબના તારણહાર, શિરછત્ર, પૂ. ઝવેરસાગરજી મ. ની પવિત્ર સેવામાં – લી. ચરણસેવક હેમચંદ મગનલાલની ૧૦૦૮ વાર દિન પ્રતિ વંદના અવધારશોજી. આપશ્રીના શરીર શાતા હશે, અહીં ધમંપાયે અને આપ જેવા ગુરૂમહારાજના પ્રતાપે ક્ષેમકુશળ છે. વિ. આપના મુખારવિંદના દર્શન બે વર્ષ પૂર્વે અહીં થયેલ, તે પૂર્વે પણું બાપુજીની સામાયિકની ઓરડીમાં આપના ચિત્રમાં ઝળકતી અપૂર્વ-વેદનપ્રતિભાથી નાનપણથી જ આકર્ષણ થયેલ, પણ પ્રત્યક્ષ દાન કર્યા પછી તેમજ કેશરીસિંહની ગજના જેવી ઉદાત્ત–ગંભીર માપની સુમધુર ધમદાન એ જીવ આપનામાં જ રમે છે, આપ જેવા તારકગુરૂદેવશ્રીના સાત સમાગમમાં રહેવાની તીવ્ર તમન્ના છે. મારા બાપુજી અવારનવાર બાપના અનેકવિધ ઉપદેશામૃત–ભરપૂર પત્રો વગેરેના આધારે આપની તાત્વિક વાણ-સુધાના મીઠા-મધુર ઘુંટડા પીવડાવે છે. દેવને પણ દુર્લભ આ માનવ જીવનની સફળતા આપ જેવા સરૂના ચરણોમાં બેસી સંસારના છકાયના આરંભ-સમારંભના કૂટામાંથી છુટી વિશિષ્ટ રીતે સંયમી- વન કેળવી સર્વ–જીવોને અભયદાન આપનારી જીવનચર્યામાં છે. હે તરણતારણહાર ! કૃપાળુ ગુરે ! કંઈક એવું માર્ગદર્શન બતાવે ! સંસારના કારમા બંધને મને ન સતાવે ! દેવ-ગુરૂકૃપાએ જલ્દીથી હું પ્રભુશાસનના સંયમના પંથે પંપા જાઉં ! મારા મોટા ભાઈના લગ્ન થઈ ગયાં છે. મારા પણ વેવિશાળ થવાની તૈયારીઓ ચાલુ છે, બાપુજી તે મારા જીવનને પ્રભશાસનના પંથે ધપાવવા માટે ખૂબ સહયોગ આપે છે, પણ માતાજી ખૂબ ધર્મિષ્ઠ–આરાધક છતાં મને સંસારના કારાવાસમાંથી છોડાવનારી દીક્ષા માટે ખૂબ જ ઇતરાજી દર્શાવે છે. સાંભર્યા મુજબ તતમાં વેવિશાળ કરી લગ્નની બેડીમાં મને જકડી દેવાની યોજના માતાજીએ ગોઠવેલ છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ 000 (પૃ. ૨૫નું ટિપ્પણુ ચાલુ ) તેથી મારા પાપતા ઉદય હઠે ! અને હું સંસારના બંધનમાં ન ફસાઉ ! તેવે કઈ માગ બતાવશે !!! માતા-પિતાને પરમારા ગણી તેએની આજ્ઞા શિરોધાય` કરવી એમ સામાન્યથી કહેવાય, પણ આ રીતે મેહના પાશમાં ક્રૂસાવવા માટેની થતી તેની પ્રવૃત્તિને આવકારવી ? મેં શું કરવુ' ? તે ગૂચ છે !!! આપશ્રી યાગ્ય મા દશ ન જરૂર આપશેાજી ! મારે બીજી પણ કેટલીક વાત— આત્મા સંસારમાં શ્રી રીતે, શા માટે કમ' બાંધે છે ! કમ' જો આપણને દુઃખી કરતુ હાય તે। દુઃખ આપનાર તે કમને આપણે ધીએ જ કેમ ?'' વગેરે ગૂ`ચભરી બાબતા પૂથ્વી છે, કે જે ફરીથી કયારેક પત્રમાં લખી જણાવીશ. હાલ તે આપ મારા જીવનના ઉદ્ધારક બની લગ્ન-જીવનના લપસણીયા-પંથે જવાના બદલે સંયમના ઉદાત્ત અને એકાંત–હિતકર રાજમાર્ગ પર આવી શકાય, તેવા કેાઈ સળ−ઉપાય જણાવવા તસ્દી લેશેા. આપને હું ભવાભવ ઋણી રહીશ. આપના સ'મમની, જ્ઞાન-ગરિમાની ભૂ–િભૂ અનુમાદના સાથે અલ્પમતી મારાથી કંઈ અજુગતું પત્રમાં લખાયું હોય કે અવિવેક થયા હોય તેા તે બદલ વારંવાર ક્ષમા માંગુ છું, અને સાથે આપના દૃ`નની તીવ્ર · અભિલાષા–ઝ ંખના ધરાવતા આપના પત્રની પ્રતીક્ષા સાથે વિરમું છું.” સ` ૧૯, ૩ માગશર સુદ લી હેમંદ મગનલાલની ૧૦૦૮ વાર વંદના '' "C (૨) ××××× આપને એક પત્ર થોડા દ્વિ' પૂર્વે લખેલ તે મળ્યા હશે. વિ. આ દરમ્યાન આપશ્રીને મારા જેવાને પ્રભુશાસનના પંથે વાળવા ઉપયોગી—હિતશિક્ષા આપતા પત્ર પૂ. ખાપુજીંદ્રારા મળ્યા, વાંચી ખૂબ આનંદ થયા. માગ. સુ. ૭ ના રેાજ લખેલ પત્રમાં મારી હૈયાની વેદના ઠાલવી છે, તે અંગે કૃપા કરી યાગ્ય માગ દાન આપશે।. વળી ખાસ નમ્ર વિનંતિ કે આ સંસારની પ્રવૃત્તિમેામાં ડગલે-પગલે અજયણા-જીવહિંસા આદિ અનેક પાપા કરવા પડે છે, આમાંથી છૂટાય શી રીતે ! આપના સકથી અને પૂ. બાપુજીની હિતકર-પ્રેરણાથી સયમપંથે જવાની ઉત્સુકતા ઉપજી છે, પણ તેનુ' મૂત'સ્વરૂપ મેળવવા દિશાસૂઝ નથી. ચેાગ્ય માર્ગો'ન આપશોજ આપ તે જાણકાર છે। સેવક ચાગ્ય શિખામણના બે ખેાલ જરૂર લખી મેાકલવા તસ્દી લેશેાજી ××××× "" સ, ૧૯૪૩ ના માહ સુ. ૩ આ પત્રા પૂ. ચરિત્રનાયકશ્રી બાર-વર્ષની નાની વયે પણ કેવી વિવેકબુદ્ધિ! કાગળ લખવાની છટા કેવી અદ્દભુત ! પૂ. ગુરૂદેવ પ્રતિ વિનયભરી કેવી ઉદાત્ત લાગણી? વગેરે જણાવવા સાથે અંતરમાં ઘુંટાતી ભવવાસવિષમતા અને સંયમ–સ્વીકાર માટેી કેળવાતી તમન્નાનાં વિરલ-દશન કરાવે છે. જીવ નીચા જ Page #307 -------------------------------------------------------------------------- ________________ SUDANTE URE પ્રકરણ-૧૩ છે પૂ. ચરિત્રનાયકશ્રીના છે. | વૈરાગ્યની કસેટી છે. મંગળકારી શ્રી વીતરાગ પરમાત્માના શાસનની માર્મિકતાને પારખી યથાયોગ્ય રીતે જીવનને તેની છત્રછાયા તળે લાવવા મથી રહેલા શ્રી મગનભાઈ ભગતની લાક્ષણિક વિવિધ ધર્મપ્રવૃત્તિઓથી પૂ. ચરિત્રનાયકશ્રી એવા ઉત્કટ બૈરાગ્યની ભૂમિકાએ પહોંચેલા કે ટૂંક સમયમાં જ સંસારના વમળમાંથી બહાર નીકળવા કૂદકો મારી શકત! વળી ભા પગની પ્રબળતાથી પુણ્યવતી શ્રી જમનાબહેનના આદર્શ—શ્રાવિકા તરીકેના સંસ્કારે પૂ. ચરિત્રનાયકશ્રીને ગર્ભકાળથી વિકાસોન્મુખદિશામાં આગેકૂચ કરી રહ્યા હતા, પણ પૂ. ચરિત્રન કશ્રીના વય-વિકાસની સાથે અંતરંગ અશુભ મેહના દબાયેલા સંસ્કારે ફરીથી માથાભેર થઈ માતૃવાત્સલ્ય, લૌકિક રીતે પુત્રને સુખી કરવાની કલ્પના અને સ્વજન વર્ગના વિવિધ મુખી દબાણ આદિથી હેમચંદભાઈને આંખની કીકી અને કાળજાની કેર જેમ સાચવવાના વિચારોમાંથી વિકૃત ભૂમિકાનું સર્જન કરી રહ્યા. તેના પરિણામે જમનાબહેન લાડીલા હેમુને સુંદર રૂપવતી, ગૌરાંગ-સુકોમળ, કુલીન–કન્યા સાથે પરણાવી શ્રીમંતાઈના ફળ રૂપે વિવિધ વિષય- વાસનાના ઉપગમાં પિતાને પુત્ર ગળાડૂબ રહે-આદિ ભાવનાઓને પરવશ બન્યાં. મગનભાઇ ભગત જમનાબહેનની વિચાર-વિક્રિયાને પારખી માનસિક રીતે અસંતુષ્ટ બન્યા કે “મારી સંયમ સાધના માટેની ભાવી સ્વપ્નસૃષ્ટિની કલ્પના કદાચ શૂન્યરૂપ ન લઈ લે !” Page #308 -------------------------------------------------------------------------- ________________ / @007 (2) ખૂબ જ અંતર ંગ-ભાવ-જાગૃતિ સાથે મગનભાઈ પ્રભુ-પૂજામાં, વીતરાષશ્રંભુની ભક્તિમાં અને શ્રી નવકાર મહામત્રના જાપમાં તલ્લીન થઇ રહ્યા કે “મારા મેહના આવરણે દૂર ખસવામાં શ્રાવિકા અવરોધક ન બને! શ્રાવિકાનુ` પણ તેમાં કલ્યાણ નથી” ગમે તેમ કરી શ્રાવિકા મારા સંયમી–જીવનના મનોરથાની પૂર્તિમાં સહયોગી કદાચ ન અને તેા પણ અવરોધક ન બને!' એવી મગળભાવના મગનભાઈ ખૂબ જ હાર્દિક તમન્ના સાથે સઢ રીતે ભાવી રહ્યા. જમનાબહેન હવે કયારેક મગનભાઈને છંછેડાઈને કહેતાં કે .છેકરાઓને જ્યારે ને ત્યારે સંસાર અસાર દે !? ‘વિષયો એર જેવા છે ? ‘પરણવુ એટલે મંધનમાં ફસાવુ !? સંયમ–દીક્ષા લેવામાં જ ! જીવનના સાર છે' ....આદિ સુફીયાણી વાત કયાં સુધી કહેશે ! “છેાકરાઓને વ્યવહારૂ જીવન જીવતાં શીખવા ! પરણી–લગ્ન કરી વડુના મ્હાં જોઇ મને હવે ધરપત લેવા દો ! આમ એકલા બૈરાગ્યના ઉપદેશાથી માળકાને ખાવા બનાવી દેવા છે કે શુ ?............. આદિ આદિ વાક્ખાણે વડે જમનાબહેન શ્રાવિકા–તરીકેની ફરજમાંથી ધીરે ધીરે મેાહની વિકળતા તરફ ધપી રહ્યાનું સૂચન કરવા લાગ્યા. મગનભાઈ પ્રથમથી જ કૌટુંબિક જવાબદારીમાં બહુ ઊંડું માથું મારતા જ નહી', એટલે સાહજિક ઔદાસીન્ય કેળવી મગનભાઇએ જમનાબહેનને કહ્યું કે— “આપણું આ સંસારના કીચડમાં ફસાઈ ગયા પણ માસૂમ આ બાળકીને આપણે જાણીને વિષય, વાસનાની સળગતી ભઠ્ઠીમાં ઉતારાની માં ઉતાવળ કરીએ !'’ જરા ! શ્રાવિકા તરીકે તારી કૂખે જન્મેલ સંતાનના ભાવી હિતનેા તા વિચાર કર ! હજી બાળકે કાચી વયના ! શું ઉતાવળ છે ?” વગેરે. જમનાબહેને આ સાંભળી મનમાં ગાંઠ વાળી કે ભગત તે આખરે વેદીયા જ રહેવાના !’ તે કઈ સંસારની જવાબદારી સમજે તેમ નથી લાગતું! માટે ખીજા સ્વજન-વગના સહકાર લઇ સારા-સારા ઘરમાંથી કણ આવે છે તે મણીલાલને જેમ સમયસર પરણાવી ઘરની શેાભા વધારી, તેમ લાડીલા હેમચંદને પણ સુ ંદર–રૂપવતી ખાનદાન કન્યા સાથે પરણાવી મારા હૈયાના કોડ અરમાન પુરા કરી લ`! ભગતના ભરેસે કઇ વિળે તેમ નથી.” પછી જમનાબહેને વજન વર્ગના સહકારને સાધી હેમચંદનાં વેવિશાળ કરવા ખટપટ શરૂ કરી. A G (ધ્રુવ તેના ૨૧૩ Page #309 -------------------------------------------------------------------------- ________________ { S? - S S UD VEEUCRE ભાઈ હેમચંદને આ વાતની જાણ થતાં જ માતાજીને પગે લાગી નમ્ર ભાવે આરઝુ કરી કે –બા ! આપ તે મારા હિતેચ્છુ-વડિલ છે, હું તે આપને સેવક છું, આપની આજ્ઞા શિરોધાર્ય કરવી તેમાં જ મારૂં કલ્યાણ છે. પણ વ્યવહારની પ્રધાનતાએ તે સંસારી–જીવન અનેક-ભવની પરંપરા વધારનાર નીવડે છે! આદર્શ-શ્રાવકકુળની પ્રાપ્તિ અને જિનશાસનની સફળ આરાધના માટેની તૈયારી પૂર્વના પ્રબળ-પુણ્યને મળી છે, તે આંતરિક–આત્મશુદ્ધિના લક્ષ્યને નજર સામે રાખી ત્યાગ-વૈરાગ્યના પંથે જીવનને સફળ બનાવવાના રાહે મને જવા દે ને બા !” આપના જેવી આદર્શ-શ્રાવિકાની કુખે જન્મ લઈને જન્મ-મરણના ફેરા ટાળવાની સફળ કુંચીરૂપ ત્યાગધર્મ-સર્વવિરતિને અંગીકાર ન કરી શકું તે મારું જીવતર લેખે ન ગણાય બા ! ઉતાવળ ન કર ! મને મારા હિતના પંથે જવા દેવા માટે અંતરના આશિષ આપ !” વગેરે કાકલુદી ભરી વિનંતિ નમ્રભાવે કરી. જમનાબહેને વળતાં કહ્યું કે –“બેટા ! હેમુ! તારી વાત બધી સાચી ! પણ તું હજી કાચી વયને અને કુમળી બુદ્ધિને છે, તારા બાપુજીની વાતથી તું ભરમા મા ! એ તે ભગત છે. દુનિયાદારીમાં કંઈ રસ લેવા તૈયાર જ નથી ! એમના હિસાબે તું અત્યારથી સાધુ થવાની ઘેલછામાં કાં પડ્યો છે ?” સાધુપણું એ કંઈ છોકરાના ખેલ નથીખાંડાની ધાર પર ચાલવાની અખંડ નેમ જાળવવાની જેમ પ્રભુ આજ્ઞાને જીવનમાં સક્રિય બનાવવા અંગેની તત્પરતા ભલભલા પ્રોઢવયવાળા પણ ન કેળવી શકે તેવું સાધુપણું કાચા પારાની જેમ પચાવવું–નભાવવું, ખાંડાના ખેલ છે બાપુ !” આદિ. હેમચંદભાઈએ બાની વાત સાંભળી અવસર વિચારી ગમ ખાઈ તે વખતે વાત જવા દીધી, થોડા દિવસ રહીને ફરીથી પિતાના (મામાના છોકરા ભાઈ સાથે બાને સંદેશો પહોંચાડે કે –“હું સંસારની કેદમાં ફસાવા નથી માંગતે, વ્યવહારના બંધને ફગવી દઈ અંતરની શુદ્ધિ માટે પ્રભુશાસનના સંયમના પંથે હું તે ચાલ્યા જવાને છું” આદિ. - વેવિશાળની વાતે જ્યાંથી આવતી ત્યાં પણ ભાઈ હેમચંદે લાગતા-વળગતા દ્વારા બાપુજીના મૂક-સહકારથી કહેવડાવી દીધું કે –“તમે જોઈ-સમજીને પૂરો વિચાર કરીને પગલું ભરજે ! હું સંસારથી છૂટી ટુંક સમયમાં પ્રભુશાસનની દીક્ષાના હિતકારી–પંથે જવાનો છું. તે વાત ચોક્કસ જાણજે.” ગ ટંગમાં હાર્થિીક Page #310 -------------------------------------------------------------------------- ________________ @007 આમ બધી માજુ ભાઇ હેમચંદ્રે પેાતાની વાત ફેલાવી દીધી, કે જેથી સ્વજન વગમાં ઉહાપાહ પણ જાગ્યે કે— Lyr “ ભલું પૂછે ! આ તેા ભગતના દીકરા છે ! ભગત અંદરખાનેથી સંમત લાગે છે, વેવિશાળની વાતમાં ભગત તા કંઇ ભાગ લેતા નથી ! ભગતના મૂંગા-સહકારથી જ આવું નાનું ગાભરૂ બચ્ચું પણ આવી હિ ંમતથી–રૂઆબથી સ`સાર છેડવાની વાત રજુ કરે છે ! તે ખીલાના જોરે વાછરડાના કુદકાંની જેમ ભગતની પ્રેરણા અંદરખાને હશે જ !” પણ વળી કાઈ કહેતુ કે એતા કાચી વયના સગીર–મરના માળકાને જેવુ શીખવાડો તેવું ખેલે અને વર્તે ! પણ આ સ ંસારની મેાહક-માયાના વાયરા જરા વાય ! એટલે જીએને ! ભલભલાના છક્કા છૂટી જાય તે આ નાનુ` માસુમ ખચ્ચું' શા વિસાતમાં ?” માટે હવે બહુ લાંબુ લ્યા વિના ઝટપટ વેવિશાળનુ કો ને ? ગળે જોતરૂ નાંખી દો ! એટલે એની મેળે ગેાધાના ઉધમાત ઠંડા પડે, તેમ બાળકની કાચી-બુદ્ધિના ઉત્પાત ઠંડા થઈ જશે ’ એટલે જમનાબહેને સ્વજનવના સહકારથી કપડવ`જ નિવાસી, સુખી-સમૃદ્ધ અને શ્રીમત તરીકે પ્રખ્યાત શા. રણછેાદાસ શાંતિદાસનાં સુપુત્રી માણેકબહેન સાથે વે. સુ. ૩ ના ધામધૂમથી ભાઇ હેમચંદના તેમની ઇચ્છા-વિરૂદ્ધ પણ જેમતેમ સમજાવી-પટાવી નાની–વયના કારણે માતૃવાત્સલ્યના પ્રવાહમાં ખેંચી ધામધૂમથી વેવિશાળ કર્યાં" અને વૈશાખ સુ. ૭ ના લગ્ન પણ મહેાત્સવપૂર્ણાંક સુંદર કુલીન રૂપવંતી–કન્યા સાથે કુલાચાર અને જ્ઞાતિના રીત-રિવાજ તથા કુટુંબના મેાલા પ્રમાણે મુક્તમનથી લ્હાવા લેવા સાથે લગ્ન કરાવી પેાતાની વ્યાવહારિક ફરજ અદા કર્યાના સ ંતાષ માન્યા. આ બધી બાબતમાં મગનભાઇ ‘ભગત’ તરીકે શરૂઆતમાં તટસ્થ રહ્યા, પણ છેવટે ઘરના વિડિલ તરીકે અને પુણ્યવાન પેાતાના પુત્ર પ્રભુશાસનના પંથે જવાની ચાગ્યતા ધરાવતા છતાં પૂર્વ તૈયારીની ખામીએ કદાચ સંસારી–જીવનમાં પગલા માંડતા હોય તો તેમાં પણ કુલાચારની મર્યાદા પ્રમાણે રંગરાગ અને માહક–વાતાવરણને ઉપજાવનાર લગ્નપ્રસંગે કરાતી અનેક-પ્રવૃત્તિઓમાં જીવનનું લક્ષ્ય ચૂકી ન જાય તે શુભ આશયથી જમનાબહેને ગોઠવીને નક્કી કરેલા લગ્ન પ્રસંગે અથ શ્રી કૃતિ સુધી દરેક સામાજિક—કૌટુંબિક પ્રવૃત્તિઓમાં ખર્ચી સામે ન જોતાં સામાજિક-બંધારણના પાયામાં રહેલ નીતિ અને સદાચારના તત્ત્વાની પરખ સાથે પેાતાના પુત્રને વિષયાના ઉન્માદથી ઉપસ્થિત ભયંકર–અનથ કારી અસત્-પ્રવૃત્તિઓમાંથી ખચવાની મામિ ક—પ્રેરણા આપવાના લક્ષ્યની સાથે ઉમંગથી ભાગ લીધા. જ્ઞાતિ અને સમાજની ષ્ટિએ મગનભાઈએ આ પ્રસંગે પિતા તરીકે બધી જવાબદારી 16) GAG k Page #311 -------------------------------------------------------------------------- ________________ Pudini EWRS અદા કરવાની સાથે સાથે શ્રાવક તરીકે પણ લગ્નની અનેકવિધ-પ્રવૃત્તિઓમાં ગૂઢપણે છૂપાયેલ આ સંસ્કૃતિના ખીજકો તરફ ભાઈ હેમચંદનું ધ્યાન ખેંચી પર પરાએ આ સંસ્કૃતિ-ત્યાગમાગ તરફ જ જીવનનો વળાંક વાળવાનું લક્ષ્ય દોરી વિવેકપૂર્વક જીવન જીવવા માટેની હિતકર-શિક્ષા ભાઇ હેમચ`દને લગ્ન પ્રસંગે પણ મગનભાઈ એ આપેલ. જેના પરિણામે ભાઈ હેમચંદને લગ્ન જેવા એકાંત ભાગ-વિલાસના પ્રતીક રૂપ અને માહની ઘેલછા ભર્યા પ્રસંગે પણ સમવયસ્ક ભાઈબંધ–દાસ્તાના વિવિધ વિષયાત્તેજક પ્રેરણાઓ છતાં ઉન્માર્ગ તરફ પેાતાની વૃત્તિઓને જતી અટકાવી શકેલા. આ રીતે ભાઇ હેમચંદ ભવિષ્યના વિશિષ્ટ–ઉત્તમ કોટિના મહાપુરૂષ બનવાની લાયકાત ધરાવતા છતાં કર્મીના સંસ્કારોના દબાણુથી પાંજરે પડેલ સિંહની જેમ લગ્નના બંધનમાં દેખીતી રીતે ફસાયા છતાં અંતરથી ખૂબ જાગૃત હતા. અવારનવાર પત્ની તરફથી, માતાજી તરફથી, બીજા સ્વજનવ તરફથી છેવટે શ્વસુર પક્ષ તરફથી પણ મીઠા, તીખા અને કડવા શબ્દોથી સ ંસારની પ્રવૃત્તિઓમાં જોડાવા, દુકાને એસવા, પૈસા કમાવા અમન-ચમન કે મેાજશેાખ ભર્યું જીવન જીવવા ટકોરા થતી. પણ તત્ત્વષ્ટિને વરેલા ભાઈ હેમચંદ સહુની વાતા શાંતિથી સાંભળી લેતા, મનમાં ભાવયા ચિતવતા કે બિચારા ! માત્ર સંસારી રીતે જ આ બધા વાતા કરે છે ! અંતરગ આત્મશુદ્ધિના લક્ષ્યથી શ્રાવકકુળની મહત્તાને નજર સામે રાખી કવ્યનિષ્ઠાના માર્ગ તરફ કોઇની નજર જતી નથી ! શુ થાય ! કાંધીન સૌ જીવા છે !” આટલુંય સારૂ છે કે સહરાના રણમાં મીડી વીરડીની જેમ પૂ. બાપુજી શિરછત્ર રૂપે સંસારની માહમાયાથી અળગા થવાની હિતકારી ખામતની રજુઆત કરી તે પંથે આગળ ધપવા મને વિવિધ પ્રેરણા અને સફળ ઉપાય સૂચવે છે.” 66 “ કે જેથી કાચી વય–સમજણુના ગેરલાભ લઈ ભવની દિશામાં મારૂ જીવન જવા પામતુ નથી ! આટલે પણ મારે તીવ્ર પુષ્ચાય છે.” “હવે તેા ગમે તેમ કરી સંસારના બંધના વળગ્યા છતાં કમળમાં કેદ થયેલ ભમરાની જેમ વાસનાનાં વળગણુ ફગાવી દેવાની આંતરિક શૂરવીરતા દેવ-ગુરૂકૃપાએ શીઘ્ર પ્રાપ્ત થાય ! તે ઈચ્છનીય છે.” “ તત્ત્વનિષ્ઠા અને વિવેકભરી સમજણુ સાથે કરાતા મંગળ સંકલ્પ પૂર્ણ થવામાં શાસનદેવ જરૂર સહયેાગી બનશે જ !” ચાર ક 91 ખાણ માં હું ક Page #312 -------------------------------------------------------------------------- ________________ !! શિયમનું સેવેલાં 000/ www પ્રકરણ-૧૪ ૮ પૂ ચરિત્રનાયકશ્રીના વૈરાગ્યનું વિશિષ્ટ ઘડતર વીતરાગ–પ્રભુના શાસનની અપૂર્વ-નિષ્ઠા અને તાત્ત્વિક–સમજણુ પિતાજી પાસેથી અને સાધુ–ભગવંતાના ઉપદેશાદિથી પૂર્વા પુણ્યયેાગે સહજરૂપે મેળવીને પ્રબળ વિવેક-સ'પન્ન બનેલા પૂ. ચરિત્રનાયકશ્રી પૂર્વભવની પ્રમ. -આરાધનામળે જન્મ-જાત બૈરાગી છતાં સાહજિક રીતે એક પછી એક એવા વિશિષ્ટ-કારાના સહયાગ મેળવતા રહ્યા કે જેના પરિણામે પૂ, ચરિત્રનાયકશ્રીના બૈરાગ્ય વધુ સુદૃઢરીતે કેળવાતા ગયા. પરિણામે પૂ. ચરિત્રનાયકશ્રી પૂ. પિતાજી દ્વારા સતત ધર્મજાગૃતિ મેળવવા છતાં જોઈ એ તેવી વૈરાગ્યની ભૂમિકા માતૃવાત્સલ્યના મધુરા પ્રવાહના ખાટા ખેંચાણુથી સુદૃઢ ન કેળવી શકવાથી ભાવી—નિચેાગે લગ્નના બંધનમાં ફસાયા છતાં અંદરની તત્ત્વષ્ટિ અને સંસારની વિષમતાની સમજણુ ટકાવી શકયા હતા, જેથી વેવિશાળ અને લગ્ન પ્રસ ંગે અપૂર્વ આત્મજોમ સૂચવતા ભવનિવે-નીતરતા વેષક શબ્દોથી વ્હાલી માતાજી તથા શ્વસુર પક્ષ આદિ સ` સ્વજનવગ સમક્ષ પણ પેાતાના અંતરમાં રમી રહેલ વૈરાગ્ય ભાવને પ્રકટ કરી શક્યા હતા. મગનભાઈ તે। આ સાંભળી ખૂબ જ હર્ષિત થયેલ, પણ વ્યવહાર–કુલાચાર, લોકિક પ્રતિષ્ઠા આદિના દબાણુને પરવશ બની વધુ કંઇ ખાલી નહીં શકેલ, માત્ર સમય મેળવી એકાંતમાં १५७ 很 www Page #313 -------------------------------------------------------------------------- ________________ SOS ŠVJEARS કહેલ કે “ભાઈ ! આ તે સંસાર છે, પિતે પડે અને બાજને પડે! જગતના ચાલે ચાલવામાં તે આત્માનું નિકંદન જ નિકળે! પણ શું થાય! મારી જ મોહ-પરવશતા પ્રબલ છે, જાણવાસમજવા છતાં આ કીચડમાંથી બહાર નિકળી શકતા નથી, તમને બંનેને સદ્દગુરૂએ સંબંધેલ જીવન-શદ્ધિને હિતકર સર્વવિરતિનો માર્ગ ચીંધવાની મારી ફરજ મેં અદા કરી છે, પણ મારા ટાંટીયા જ ઢીલા હેઈ હું વધુ દબાણથી તમને પ્રેરણા આપી નથી શકતો.” તેમ છતાં અંતરંગ-આત્મહિતની સાધનાના માર્ગે તમારી પ્રબળ તૈયારી જે દિ થાય તે દિ સઘળી રીતે તમને સહાયક થવા તૈયાર છું !” હાલ તે તમારા માનસ પર માતાને મેહ માતૃપ્રેમના રૂપે કબજો જમાવીને બેઠેલ છે, એટલે અંદરથી પ્રબળ- વીલ્લાસ કે દિવ્ય-પુરૂષાર્થની સ્મૃતિ ન આવે ત્યાં સુધી નાટકીયાના ખેલમાં વેષ–પાઠ ભજવવાની જેમ અંતરમાં સન્માની પ્રતીતિ કાયમ રાખવા સાથે બળતા હૃદયે હૈયાની કમજોરીને નજરમાં રાખી “સમય વીતે સાવધાન” બની ચાલે! બીજે . ઉપાય ! ! ! “મારે તે તમોને ગમે તે રીતે સંસારના દાવાનળ થી અળગાજ રાખવા વિચાર હતે. અને છે, પણ મણિલાલ માતૃપ્રેમના નામે મોહ-વાનનાના ખેંચાણમાં ખેંચાઈ સંસારના કારાગારમાં ફસાયે.” હવે તું પણ અંતરના પ્રબળ—પુરૂષાર્થની જાગૃતિ તાત્કાલિક ન મેળવી શકવાના કારણે ભડભડતી વિષયની આગ તરફ જવા માતૃપ્રેમથી દેરવાઈ તૈયાર થયે છે, પણ હૈયામાં વિવેકને દવે જાળવી રાખજે !ન-છુટકે વૃત્તિઓની પરાધીનતા લેવી પડે! પણ કત્તસ્થંનિષ્ઠા ચૂકતે નહી ! શ્રાવક-જીવનના લક્ષ્ય-બિંદુ રૂપ સર્વવિરતિની તારકતા ભૂલતો નહીં ! વધું શું કહું ! હું તે વળગણની વિંટળામણમાં ફસાયેલ છું, તમને દુન્યવી-વળગણથી સાવચેત કરૂ છું, આદિ...” - પૂ. ચરિત્રનાયકશ્રી પણ છેલ્લા છ-સાત મહિનાથી ત રક–પ્રતજ્ઞાનની મહત્તા, શ્રાવકજીવનની વિરતિમય જીવનમાં સફળતા, દેવદુર્લભ-માનવજીવનની સંસારી-વાસનાઓમાં થતી વેડફામણ આદિ પૂ. સદ્દગુરૂઓના સહવાસ-શાસ્ત્રશ્રવણ અને બાપુજી સાથેની તત્વચર્ચા આદિથી સમજાયેલ હાઈ વેવિશાળ અને લગ્નની વાત જ્યારથી કાને અથડાઈ ત્યારથી હૈયામાં વિચારેનું અમુલ દ્વદ્ધ અનુભવી રહ્યા હતા. . પરંતુ અપરિપકવ-વયના કારણે ગત-જન્મની આરાધનાના સંસ્કારની પ્રબળતાને પૂ. ચરિત્રનાયકશ્રી ઝીલી ન શક્યા અને બાપુજી દ્વારા હિતકર -સાધુધર્મને અમલમાં મુકવાની વાત ગળા સુધી હેવા છતાં ન જાણે કેમ? હેમચંદભાઈ પોતે પણ ચક્તિ બની રહ્યા-કે જાણે કઈ શક્તિ દબાવીને પરવશ બનાવતી હોય, તેમ કઠપુતલીના ખેલમાં દોરીથી ચાલતા પુતળાની જેમ ( સાગર માં 8 Page #314 -------------------------------------------------------------------------- ________________ {1}¢07/20 માતાજીના પ્રેમાળ શબ્દો અને હરખઘેલા ચહેરાની સામે કંઈ ન આવી શક્યા અને વેવીશાળ તથા લગ્નની વિધિમાં યંત્રવત્ જેડાઈ ગયા. વેવિશાળ અને લગ્નના દિવમાં રાજ રાત્રે તેમજ એકાંતમાં અને પ્રભુપૂજા વખતે તેમનું અંતર કકળી ઉઠતુ, ભારે અન્નુપાત કરતા અને માનસિક–નિબળતા ખંખેરવા માટેના પ્રયત્ના મેળવવા ધમપછાડા કરતા, પણ સંસ્કારવશ તેમાં સફળતા ન મળતી. એટલે પૂ. ચરિત્રનાયકશ્રી સાક્ષીભાવે અંદર માહના તત્ત્વા અને ગતજન્મની આરાધના મળે મેળવેલ વિવેક-ષ્ટિ વચ્ચે ચાલતા ધમસાણને જોઇ રહેતા, અને અ ંતરના પેાતાના પુરૂષાથ દ્વારા મેાહના સંસ્કારોને ડામવાની અશક્તિને નિહાળી કિકત્ત વ્ય-વિમૂઢ બની જતા! ક્યારેક પ્રભુને ખૂબ આજીજીરૂપે પ્રાર્થના કરતા “ હું પ્રભા ! વીતરાગ ! પરમાત્મા ! માશ ભવભ્રમણને ઘટાડવાં માનવદેહ, દશાાવકકુળ, તત્ત્વદૃષ્ટિસંપન્ન—વિવેકી પિતા, જિનશાસનની પ્રાપ્તિ આદિ અનુકૂળ સઘળી સામગ્રી છતાં મારૂ દિનમાન વર્તમાનકાળે સ’સાર–વધારનારૂ ચાલી રહ્યું છે, હે કૃપાળા! અંતરથી મેાહના સસ્કારાને નાથવા પ્રમળ—પુરૂષાથની પ્રાપ્તિ થાય, એવું ખળ મળે તેા ખેડો પાર થાય ! આઢિ” આ ઉપરાંત પ્રભુ વીતરાગ–પરમાત્માને શરણાગત–મુદ્રાએ સમ !—ભાવથી પંચાંગ-પ્રણિપાત કરી સતત વહેતી અશ્રુની ધારા સાથે કાલાવાલા પૂર્વક વિનવતા, પણ ભાવીયેાગે વિ. સં. ૧૯૪૩ સુ. ૭ નારાજ સંસારના અધના પૂ. ચરિત્રનાયકશ્રીને ભમરાને કમળની કેદની જેમ પણ જકડી રહ્યા. વૈ. ના એકંદરે વેવીશાળ–લગ્નના પ્રસંગ માહુની વાસનાને વધારનારી છતાં આ પ્રસંગે તાત્ત્વિક–વિચારણા, વીતરાગ–પ્રભુની ભક્તિમાં એકાગ્રતા, અનેક માહઘેલા-કુટુ ંબીઓની સંસારમાં ફસાવનારી વાાળ, હિતેચ્છુ પૂ. બાપુજીની સચોટ તાત્ત્વિક હિતશિક્ષા આતિ નિમિત્તે પૂ. ચરિત્રનાયકશ્રીને પેાતાના અંદરના વિવેકના દૃષ્ટિકોણને વધુ વ્યવસ્થિત કરવાની તક મળેલી, એટલે પુણ્યવાનને અનિષ્ટ-સયાગા પણ હિતકર નિવડવાની જેમ માહુજન્ય—વાસના– વર્ષીક લગ્ન આદિ સ ંસારી-ક્રિયાઓના અવસરે પણ હેમચંદભાઈ પેાતાના જન્મજાત—વૈરાગ્યના ખળને વધુ સારી રીતે કેળવી શક્યા. આ પણ એક મહાપુરુષની આગવી નિશાની છે. આ રીતે પાતે અનિચ્છાએ સંસારના કારાવાસમાં ફસાયા છતાં અંતરાત્માની જાગૃતદશાના મળે પૂ. ચરિત્રનાયકશ્રી અંતરના પુરૂષા નીચેાગ્ય-કેળવણી માટે નક્કર–ઉપાયાની શેષમાં ચિંતાતુર રહેતા. અવસરે–અવસરે પૂ. પિતાજીની વેધક–જોશીલી પ્રમળ ઉત્સાહ-પ્રેરક વાણીથી હેમચંદભાઈના જીવનમાં આંતરથી પ્રકાશ અમુકતા, પણ તેને પકડી ચાગ્ય રસ્તે જીવન વાળવા જેટલી રિ ANAA ત્ર Page #315 -------------------------------------------------------------------------- ________________ SÄUŠTVEEMAS ક્ષમતા મેળવી ન હોવાથી ફાળ-ચૂક્યા વાંદરાની જેમ ખિન્ન બનતા, તેમ છતાં દીનભાવ લાવ્યા વિના પુરૂષાર્થ ફેરવવામાં પાછા ન પડતા. એમાં વળી ઇ-બંધુની વિધુર-અવસ્થાને પ્રસંગ, તે વખતની બાપુજીની તાત્વિક–હિતકર શિખામણ અને ફરીથી વેવિશાળ કરી લગ્ન માટેની વાતને વિવેકી-સંયમપ્રેમી જયેષ્ઠ–બંધુને નિખાલસ ઇન્કાર આદિથી પૂ. ચરિત્રનાયકશ્રીના વૈરાગ્યમાં દિનપ્રતિદિન વધારો થવા લાગે. છે. આ પ્રમાણે ગડમથલ દરમ્યાન વિ. સં. ૧૯૪૪ ની ફાગણ ચોમાસીની પૌષધ સાથેની આરાધનામાં માસી દેવવંદન દરમ્યાન શ્રી નેમિનાથપ્રભુના દેવવંદનમાં સ્તવન તરીકે– “નિરખે નેમિ જિણુંદને-અરિહંતાજી, રાજીમતી કર્યો ત્યાગ– ભગવંતાજી” –ની કડી તથા દેવવંદન પછી બોલાતા પાંચ-તીર્થના સ્તવન પૈકી “તેરણથી રથ ફેરી ચાલ્યા પ્રીતમજી” સ્તવનના નિમિત્ત બંને ભાઈઓ ખૂબ જ વિચારમગ્ન થઈ ગયા. મણિલાલ તો એટલા બધા વિચારમૂઢ થઈ ગયા કે દેવવંદનના અંગ તરીકે પાંચ સ્તવને પૂરા થયા ત્યાં સુધી બેબાકળા જેવા રહ્યા, દેવવંદન પછી ભાઈ હેમચંદે –બંધુની વિચારસરણને પારખી એક બાજુ મોટા ભાઈને લઈ જઈ વિચાર-નિદ્રામાંથી જગાડી કર્તવ્યનિષ્ઠ બનવા અનુરોધ કર્યો. મણિલાલ કહે કે “ભાઈ! હું કે હીનભાગી છું ! મારે સંસારનું બંધન કુદરતી રીતે હઠી ગયું છે, તાવિક-શ્રેષ્ઠ વિચારસરણીવાળા પૂ. પિતાજીની મીઠી પ્રેરણા, તારા જેવા વિવેકી– ભાઈને સહકાર–આ બધું છતાં આ સંસારના કીચડમાંથી નિકળવા હું કંઈ પુરૂષાર્થ નથી કરતે!” ધન્ય છે નેમિનાથ પ્રભુને ! કે “તેરણ આવી રથ ફેરી ચાલ્યા” જમવાને થાળ પીરસાએલ અને ઉભા થઈ ઉપવાસના પચ્ચકખાણ કરનારની જેમ સામી-છાતીએ વિષયને મહાત કર્યા, હું તો કે નમાલ કે પીરસાયેલી થાળી છીનવાઈ ગઈ, છતાં મૂઢતાવશ સુઝતું નથી કે “ભલું થયું ભાંગી જંજાળ” ભાઈ હેમચંદ! મને તે આજે ખૂબ જ લાગી આવે છે, તારા માટે તે હજી વ્યવહારથી બંધન ઉભું છે! પણ વિશિષ્ટ–જાગૃતિના સાધને છતાં મારી આત્મશક્તિ કેમ જાગૃત થતી નથી ? બસ! હવે દઢ નિર્ધાર કર્યોજ છૂટકો! ! ! ! ! વદ એકમે પૌષધ પારી ઘરે જઈ પૂજ્ય-માતા છે વગેરે વજન-વર્ગને સ્પષ્ટ જણાવી દેવા વિચાર છે કે-“મારે આત્મ-કલ્યાણ માટે ગુરૂદેવના ચરણમાં જીવન સમર્પિત કરી દેવું છે!” હેમચંદે કહ્યું કે “મોટાભાઈ! ખૂબ જ આનંદની વાત છે કે આપના હૈયામાં ઊડે-ઊડે વસેલ પણ વૈરાગ્ય આવા નિમિત્તને પામી આ રીતે ઉત્કૃષ્ટ-ભાવને પામે છે.” આ રોગ મો Page #316 -------------------------------------------------------------------------- ________________ A VZHODCOVUN ---- , , , પૂજ્ય-પિતાજી તે આ વાત સાંભળી હરખઘેલા થઈ જશે. તેઓ ખરેખર ક કે ઉચ્ચ-કોટિના પુણ્યાત્મા છે, સંસારમાં રહ્યા છતા અંતરથી સાવ નિલેપ-દશા જાળવી શ્રાવક તરીકેની ફરજરૂપે પરમાત્માના શાસનને અનુરૂપ જીવન જીવવા પિતાના સંતાનને આદર્શ–પ્રેરણું સતત આપે છે. એમના પુણ્ય-પ્રતાપેજ આપણું જીવનમાં નાની વયે પણ પ્રભુ—શાસનની થેડી સમજણ અને વૈરાગ્ય-વાસના પ્રગટ થવા પામી છે.” “તમારો દીક્ષા માટે નિર્ણય મારા માટે પણ એક અદ્ભુત પ્રેરણને જોરદાર-ધક્કો બની રહેશે.” સવાલ માત્ર એક પૂજ્ય માતાજીનો છે! પૂજ્ય-પિતાજીએ ઘંટી ઘૂંટીને પીવડાવેલ તાત્વિકવિચારોના જોરથી બીજા સ્વજનવર્ગને તે હંફાવી શકાય, પણ પૂજ્ય-માતાજીના વાત્સલ્ય સામે બેબડી બંધ થઈ જાય છે.” - મણિલાલે કહ્યું કે “હેમચંદ! વાત તારી સાચી ! પણ આખરે તત્વદૃષ્ટિના સહારા વિના વૃત્તિઓના વમળમાંથી નિકળાય નહીં !!!” એક-જન્મના માતા-પુત્રના સંબધે કે સંસારી રીતે અદ્ભુત કહેવાતું માતૃવાત્સલ્ય પણ વ્યવહારની ભૂમિકાએજ મહત્વપૂર્ણ છે.” માતાના અનંત ઉપકારનો બદલે આપણું જીવનને પ્રભુશાસનની મર્યાદામાં ગોઠવી પૂજ્ય માતાજીને પણ શાસનની સફળ આરાધનામાં અગ્રેસર બનાવવા દ્વારા ખરેખર વળી શકે.” “આ સિવાય માતા-પિતાના ઉપકારને બદલે વ્યવહારૂ-લાખ ઉપાય કરવા છતાં વળે તેમ નથી ! ! !” એટલે મેહની વિવશતાને લીધે કદાચ હાલમાં માતાજીને આપણી વાત ન ગમે! મેહવશ માતા અશુપાત પણ કરે ! પણ તત્ત્વદષ્ટિથી હૈયું જરા કઠણ રાખી લક્ષ્યગામી-દષ્ટિથી જીવનશુદ્ધિના હિતકર-પંથે જવા માટે પ્રયત્ન કરે ઘટે ! ! હેમચંદે કહ્યું કે “વાહ! વાહ ! હકીકતમાં ખરેખર મારા જેષ્ઠ-બંધુ તરીકે તમેએ ખૂબજ ગ્ય માર્ગદર્શન આપ્યું છે. હું ક્યારને ગુંચવાતો હતો, પણ મને આજે સ્પષ્ટ થયું કે વ્યવહારમાં અમુક-કક્ષાની જે ફરજે તે જીવન-શુદ્ધિના તાત્ત્વિક-હિતકર પંથે ગૌણ પણ બની જાય છે. આદિ.” અસાડ સુદ પૂનમે વ્યાખ્યાન પછી બપોરના ઉચિત સમયે બંને ભાઈઓએ પૂ. પિતાજી સમક્ષ એકાંતમાં સંયમ–અંગેની દઢ-અને ભાવના દર્શાવી, હેમચંદભાઈએ પણ સ્પષ્ટ રીતે એકરાર કર્યો કે “માતૃવાત્સલ્યથી છેટી રીતે દોરવાઈ લગ્નની બેડીમાં ફસાયે.” Page #317 -------------------------------------------------------------------------- ________________ DuDistEURS વડિલ–ખંધુએ કાલે જેવી સમજ પાડી તેવી સમજ તે મને પ્રથમથી મળી હાત તા.... ખેર....ભાવી...કાઈના વાંક નથી....મારા પાપના ઉદય ! પણ હવે સ્પષ્ટ માદન મળ્યુ છે, જ્યેષ્ઠ—બંધુ તા પાકી તૈયારી કરી સ॰વિરતિના માર્ગે ઉપડે છે, હું પણ ઢૂંક–સમયમાં આપના પવિત્ર સહચેગ મળે એ પુનિત પંથે મક્કમપણે જવાના દૃઢ નિર્ણય કરૂ છું.” - મગનભાઈ તેા આ સાંભળી ખૂબજ પ્રસન્ન થયા, અને ભાઇઓને ખેાળામાં લઈ છાતીસરસા ચાંપી શ્રાવક કુળને દીપાવનારા તમે બંને છેવટે નિવડયા ખરા !’ એમ કહી ખૂબજ અંતરના આશિષ આપ્યા, સાથે કહ્યું કે લાગણીના અતિરેકમાં કરાતાં કાર્ય કયારેક વણસી જાય છે, તમારી ઉંમર હજી નાની છે, પીઢ વય નથી, અનુભવની ખામી છે, માટે ખાલચેષ્ટાની જેમ કંઈ અવિચારી પગલું ન ભરશેા.” “જે કાર્યક્રમ નક્કી કરો, તે મારી દેખરેખ નીચે રાખશે ! મારે વ્યાવહારિક રીતે પિતા તરીકેની લેાકલાજ કે દેખાવની ફરજ અદા કરવી પડે તે ની વાત છે, બાકી હું તમારા બંનેના આત્મ-હિતના સાધન માટે સંથા તત્પર છું, એટલે અંદરખાને તમને પૂરેપૂરા સહયોગ આપીશ, એટલે તમે છેાકર-મતમાં ખપી જાય તેવી અવિકારી કોઈ પ્રવૃત્તિ ન કરશે” આદિ. મને જણાએ પૂજય પિતાજીના ચરણે સ્પર્શ કરી પવૅત્ર-રજને માથે અડાડી કહ્યું કે— “પિતાજી ! આપે સૂચન કર્યુ તે સાવ યથાર્થ છે.” “અમારી અણુસમજમાં ધ–શાસનની વગેાવણી થાય તેવી અધકચરી–ક્ષુદ્ર પ્રવૃત્તિઓ ન થવા પામે તે અંગે આપની અગમચેતી ખૂબ જ ઉપયાગી છે.” અમે અમારી જાતને ધન્ય-ભાગી અને વડ--ભાગી માનીએ છીએ ! કે પૂર્વ-પુણ્યના પ્રકૃષ્ટ—ઉચે આપ જેવા એકાંત–હિતબુદ્ધિ ધરાવનારા આદશ –શ્રાવકરૂપ પિતા મલ્યા છે !” “અન્યથા પૂર્વીની આરાધનાના બળે નાની–વયમાં પ્રભુશાસનની દીક્ષા લેવા માટે તૈયાર થનારા બાળકની ભાવનાને હડસેલી જાત-જાતના પ્રતિરાધા માહ -ઘેલછાવશ માતા-પિતા ઉભા કરતા હાય છે, તેના બદલે અમારી અણસમજભરી–ઉંમરથી જ આપે સંસારની ભયાનકતા, વિરતિ ધર્મની મહત્તા, શ્રાવક–કુળની સફળતાનું રહસ્ય વગેરે ગળથૂથી રૂપે ઘુંટી-ઘુંટીને પીવડાવી શુભ–મસ્કારા એવા ભરપટ્ટ નાંખ્યા, કે જેના ફળસ્વરૂપે જરા-સમજણી વય થતાં આપે!આપ અંદરથી પ્રભુશાસનની સફળ આરાધના રૂપ સયમના પંથે જવાની ભાવના અમાને ઉપજી છે, હકીકતમાં આપ જેવા પૂ. પિતાજી તેા ભવેાભવમાં મળવા દુર્લભ છે !” “એટલે પૂ પિતાજી ! આપના માદન મુજબ જ અમે આ સંસારના કારાગારથી છૂટવા મથામણ કરીશું.” આલ્બમનું નાક ર ય Wwww Page #318 -------------------------------------------------------------------------- ________________ મગનભાઈને વિ. સં. ૧૯૪૪ની ફાગણ-ચમાસીની આરાધના દર વર્ષ કરતાં વધુ સચોટ રીતે સફળ થયાને અનહદ આનંદ થયે. વિ. સં. ૧૯૨૪માં તાક-ગુરૂદેવ શ્રી ઝવેરસાગરજી મ. ચાતુર્માસ કરેલ અને ચાતુર્માસ દરમ્યાન પનવણું સૂત્ર અને ભવભાવના ગ્રંથનું વાંચન વ્યાખ્યાનમાં થયેલ, તે વખતના વિવિધ પ્રશ્નોત્તરી દ્વારા એવી તત્વદી ઘડાયેલ કે જેના પરિણામે લગ્ન-પૂર્વે સંસાર છોડી ત્યાગના પંથે જવાની પ્રકૃષ્ટ ભાવના કાળચકના ઘસારાથી જરા મંદ પડેલ-તે ફરી સતેજ થયેલ. વળી તે ચોમાસામાં વાષિરાજની આરાધનાના ત્રીજા દિવસે “વિરતિ પૂર્વક પર્વાધિરાજની આરાધના આત્મશુદ્ધિનું બળ વધુ અપે છે” એ બાબત ઉપર પૂ. ઝવેરસાગરજી મ. શ્રીએ તાત્વિક–શૈલિથી સંયમ-ધર્મને ઉદાત્ત-મહિમા જે વર્ણવેલ-તે સાંભળી મગનભાઈએ દઢ નિર્ધાર કરેલ કે-“જેન-કેન ઉપાયે પણ હવે આ સંસારથી નિકળે જે છુટકે !” સંથારે જ શરીર છોડવું છે! સંયમ ધર્મના સ્વીકાર વિના જીવન વૃથા છે.” એવા દઢ-સંકલ્પ સાથે ચાસઠ પ્રહરી–પૌષધ પાળતી વખતે પૂ. ઝવેરસાગરજી મ. પાસે ત્રણ વિગઈત્યાગને અભિગ્રહ અમુક વર્ષ પછી દીક્ષા ન લેવાય ત્યાં સુધી સ્વીકારેલ. ત્યાર પછી પૂ ઝવેરસાગરજી મ. સાથે પત્ર વ્યવહાર, વિવિધ ધર્માનુષ્ઠાને, અવારનવાર કપડવંજ પધારતા પૂ. મુનિ -ભગવંતોને સહવાસ આદિ દ્વારા સંયમ–નિષ્ઠાની ઉત્તરોત્તર કેળવણી મજબૂત થતી ગયેલી. પરંતુ ભાવ-નિયેગે વ્યાવહારિક રીતે ચાર-પગમાંથી છ પગવાળી અને આઠ-પગવાળી સ્થિતિનું સર્જન થતાં ઘેરી-ચિરાના વમળમાં મગનભાઈ ફસાયેલા. પણું સંતાનોના ગર્ભકાળ દરમ્યાન અનુભવેલ વિવિધ અસર તથા જન્માક્ષરના ફળાદેશેથી કંઈક હૂંફ આવેલ. તેમ છતાં શ્રાવિકાના મેહની પ્રબળતાથી મગનભાઈને સંયમધર્મ રૂપ દિહી બહુ દૂર લાગતું હતું, તેમ છતાં “લાખ નિરાશામાં એક અમર આશાની કહેતી પ્રમાણે જન્માક્ષરના વર્ણવેલ ઉત્તમ-ગ્રહ થી સૂચિત ગત જન્મની વિશિષ્ટ-આરાધનાનું બળ લઈને આવેલ સંતાનની એગ્ય ધાર્મિક-કેળવણીના પરિણામે કદાચ મારે જીવનરથ સંસારની મંજી યુક્ત ગારામાંથી બહાર આવી જાય તે આશા–પરમ શ્રદ્ધાએ શ્રાવિકાના-કુટુંબીઓનાં મહેણાં સાંભળીને તેઓની નારાજી-અનિચ્છાની પરવા કર્યા વિના મગનભાઈએ આદર્શ-શ્રાવક તરીકે અને પિતાની ચાગ્નિ-ગ્રહણ કરવાની અભીપ્સાને મૂર્તિમંત બનાવવાના સ્વાર્થ–પૂર્તિરૂપે બાળકોના , , - Page #319 -------------------------------------------------------------------------- ________________ DUDINEEN VS દ ભાવી—હિતરૂપ પરમાથ ને નજર સામે રાખી દૂગામી-ષ્ટિથી ઉદાત્ત-સંસ્કારો, તત્ત્વષ્ટિ અને નિમળ વિવેક–બુદ્ધિનુ ઘડતર કરવા અથાગ શ્રમ કર્યાં હતા. આ બધાના પરિણામરૂપે વિ. સ. ૧૯૪૪ની ફાગણ-ચામાસીની છઠ્ઠું સાથે પૌષધની આરાધનામાં પેાતાની સાથે અને બાળકો પણ આયંબિલ–એકાસણું કરી પૌષધમાં હતા અને ઉદાત્ત-વિચારસરણિ પર અને બાળકો આપમેળે કૂદકા મારી શ્રેષ્ઠ જીવનપંથને વળગી રહેવાના અદ્ભુત-પુરૂષાર્થના મડાણની દૃઢ પ્રતિજ્ઞા પિતૃ-ચરણે હાથ મુકીને કરી. આ જોઈ મગનભાઈનુ હૈયુ. ગજગજ ઉછળી રહ્યું. દેવ-ગુરૂની અચિંત્ય—અસીમ-કરૂણાના પરચા નિહાળી ગદ્ગદ્ બની રહ્યા. આ રીતે લૌકિકદષ્ટિથી મહામિથ્યાત્વ અને અનેક પાપાચાર સર્જતી દ્રવ્યથી અને ભાવથી મહાભય કર્—અનઘેર્યાં ઉપજાવનારી હાલી આજે પૂના કો'ક પુણ્યના ઉદયથી દિવાળીરૂપ નિવડી ”—એમ મગનભાઇએ આદર્શ-વિવેકબુદ્ધિથી અર્થઘટન કર્યું. અને ભાઈઓને પૂનમની રાત્રે ચંદ્રની સુમધુર—શીતળ ચાંદનીમાં બેસાડી વિવિધ હિતકરમાર્મિક-સૂચના તથા શી રીતે સયમના પંથે તમારે જવું ? કયા ઉપાયા પ્રાથમિક લેવા ? માતાજીને અનુકૂળ મનાવવા શુ' કરવું? તેમાં હું કેવી રીતે અહયાગી થઈશ ? વગેરે ભાવી– કાર્યક્રમની ચેાજનાએ ટૂંકમાં સમજાવી પેાતાની કુનેહ-ભરી રીતે બ ંને ખાળકોને માસ્થ બની રહેવાની સાવચેતી આપી આદર્શ શ્રાવક-પિતા તરીકેની ફરજ અદા કરી. મને ભાઈએ આજ સુધી નહી અનુભવેલ અવણૅનીય- આન ંદની લહેરીઓમાં આળાટતા સથારા—પેારસી ભણાવી માડી રાતે સૂઈ ગયા. માગ શ્રાવક જીવનની મહત્તા દેવ-દુ ભ માનવ-જીવનમાં વિષમ કર્માનાં અધનાને જ્ઞાની—ગુરૂની નિશ્રાએ સવિરતિ ધર્મના પાલનદ્વારા ગવી દેવાનું મહત્ત્વ શ્રાવક-કુળના આદશ—દ્યાત્ત સકારાથી સમજાય છે. તેથી શ્રાવકજીવન સર્વોત્કૃષ્ટ છે. www CHI ૨૪ મા ર ----- ક Page #320 -------------------------------------------------------------------------- ________________ 12 IDCVUONA 0 999 1 | પ્રકરણ-૧૫ છે પૂ. ચરિત્રનાયકશ્રીની છે , | સંયમની પૂર્વ તૈયારી મંગલકારી-જિનશાસનની મર્યાદા પ્રમાણે સંયમ-ધર્મની તમન્ના સાથે પૂ. ચરિત્રનાયકશ્રી પિંજરે-પડેલ પિપટની જેમ દેખીતી રીતે સંસારી-બંધનમાં લગ્ન દ્વારા ફસાયા છતાં જયેષ્ઠ બંધું અને પૂ. પિતાશ્રીના મંગલ-સહકારથી ધર્મ-ક્રિયાઓની વિધિપૂર્વક–આચરણ અને વીતરાગ-પ્રભુની આદર્શ-ભક્તિ દ્વારા વૈરાગ્યની વિશિષ્ટ-કેળવણીના પથે ધપી રહ્યા હતા. મગનભાઈ પિતાના સંતાનોની વિવિધ ધર્મ-પ્રવૃત્તિઓમાં બાલસુલભ-ઘેલછાભરી પ્રવૃત્તિ છતાં તાત્વિક-માર્ગે ધપાવનારી અંતરંગ–ભાવનાઓ નિહાળી ખૂબ સંતોષ અનુભવતા. પ્રાસંગિક હિતકર-સૂચન દ્વારા સંતાનને ચગ્ય-રીતે પ્રભુ-શાસનના પંથે ધપવા આદર્શ પ્રેરણા આપતા. વિ. સં. ૧૯૪૪ની અષાડ-ચમાસીની આરાધના દરમ્યાન બને ભાઈઓએ સંયમના પુનિત-માર્ગે મક્કમતાપૂર્વક પગલાં માંડવાના પ્રતીક રૂપે ઘરમાં પૂ. માતાજી આદિ સ્વજનવર્ગ સામે ધીરતાપૂર્વક સંચમ સ્વીકારવાની વાત જાહેર કરી. તેથી મગનભાઈ ખૂબ જ પ્રમુદિત બન્યા, સ્વજન-વર્ગની વિવિધ શબ્દ- છલેની જાલમાંથી છટકવા માટેની ગૂઢ પ્રેરણાઓ બને સંતાનોને પોતે અવાર-નવાર ખાનગીમાં આપતા. વધુમાં પિતાના તારક ગુરુદેવશ્રી ઝવેરસાગરજી મના અવાર-નવાર વૈરાગ્ય-ભરપૂર ઔપદેશિક-પત્ર આવતા, તેનાથી પણ મગનભાઈ પોતાના બાળકોને ખૂબ વ્યવસ્થિત રીતે વૈરાગ્યના પંથે સ્થિર કરતા. બા, જી. ૩૪ Page #321 -------------------------------------------------------------------------- ________________ ES GINELE આ અરસામાં બને બાળકોના મસાલા પક્ષે વષીતપ જેવી મહાઉત્કૃષ્ટ-તપસ્યાના આરાધક બે પુણ્યવાનના અક્ષયતૃતીયાના પારણના પ્રસંગ ઉપર શ્રી સિદ્ધગિરિ-પાલીતાણું જવાને પ્રસંગ ઉભે થયે, જેમાં જમનાબહેન સંજોગવશ જઈ શકે તેમ ન હતા, એટલે મગનભાઈને જવું પડે તેમ થયું, અને બાલકો ગિરિરાજની યાત્રાર્થે છેલ્લા બે-ત્રણ વર્ષથી સમજણી-અવસ્થા થઈ ત્યારથી યાત્રા અને તે પણ પૂ. પિતાશ્રીની નિશ્રામાં થાય તેમ ઝંખતા હતા. વધુ આનંદની વાત એ હતી કે પૂ. તારક ગુરુદેવશ્રી લીબડીમાં બિરાજમાન હતા, તો ગિરિરાજની યાત્રા કરી વળતાં લીંબડી પૂ. ગુરુદેવશ્રીના રા રણમાં બેસી આંતરિક-વિચારે રજૂ કરી તે અંગે ગ્ય-માર્ગદર્શન જમનાબહેનની કુદરતી-બારહાજરી હેઈ વધુ સારી રીતે મેળવી શકાય ! એટલે મગનભાઈએ આ તકને સોનેરી-અવસર તરીકે અડપી બને–બાલકોને ખાનગીમાં ગિરિરાજની યાત્રા દ્વારા પ્રબલ પુણ્યનું ભાથું મેળવી ચારિક મેહના આવરણને તેડવાનું બેલ કેળવી તારક પૂ. ગુરુદેવશ્રી ઝવેરસાગરજી મ. પાસે જઈ સુયોગ્ય–માર્ગદર્શન મેળવવાને અપૂર્વ લાભ મલશે વિગેરે વાત સમજાવી ગ્ય રીતે તૈયાર કર્યા. મગનભાઈ અને બાળક સાથે ચૈત્ર વદ ૧૧ના મંગલ મુહૂર્ત રવાના થઈ સુરત પહોંચ્યા. ત્યાંથી દરિયારતે ઘોઘા થઈ ભાવનગર પહોંચ્યા. ત્યાંથી હૈ. શુ. ૧ના મંગળ પ્રભાતે પાલીતાણું પહોંચ્યા. ખૂબ ભાવથી ચઢતા–પરિણામે બને બાળકને ગિરિરાજના અદ્દભુત-મહિમાને સમજાવવા સાથે વૈ. શુ. ૨ ના રોજ શ્રી સિદ્ધગિરિ દાદાની યાત્રા હલાસભેર કરાવી, ખૂબ હરખાતા હૈયે સંયમ-પ્રાપ્તિના આદર્શ મનેરને પરિપૂર્ણ કરવાના મંગલ–સંકલ્પવાલા મગનભાઈએ બને બાળક સાથે અષ્ટપ્રકારી પૂજા કરી. ભાવવાહી-સ્તવન બેલ વાપૂર્વક ચીત્યવંદન કર્યું અને આત્મશુદ્ધિના ધ્યેયને પહોંચી વળવા શ્રી નવકાર મહામંત્રનો જાપ કર્યો. વધુમાં શ્રી વીતરાગ-પ્રભુએ સંબોધેલ સર્વવિરતિના સર્વ-હિતકર માર્ગે ચાલવાનું અપૂર્વ—બળ મેળવવાના સંકલ્પ સાથે સમર્પણ-મુદ્રાઓ દાદાના ચરણે પંચાંગ-પ્રણિપાત વંદના કરી. પૂ, ચરિત્રનાયકશ્રીએ દાદા સમક્ષ ખૂબ જ ભાલ્લાસ સાથે સંયમ-ધર્મની પ્રાપ્તિના મનને પરિપૂર્ણ થવા માટે અંતરથી અંતરાય-કર્મને પટાવવા અપૂર્વ આત્મ-પુરુષાર્થ માટેની શુભ-આશંસા કરી. છ મણિલાલે પણ પૂ. ચરિત્રનાયકશ્રીની ચઢતી મંગલ-ભાવનાઓ સાથે કરાતી અપૂર્વ પ્રભુ-ભક્તિમાં સહયોગ આપે અને સંયમ-ધર્મના પથે વહેલામાં વહેલી તકે જઈ જીવન સફલ કરવાની તમન્નાને સક્રિય થવા માટે હાદિક રીતે શાસનદેવને આજીજી કરી, મજા, 9090 C 0 Remx5 Page #322 -------------------------------------------------------------------------- ________________ L ચરિત્રનાયકશ્રી મેાટાભાઈ સાથે પિતાજીની સ*મતિથી તરણતારણહાર શ્રી ગિરિરાજની તળેટીમાં સચમ લેવાની પ્રતિજ્ઞા લઇ રહ્યા છે. (પૃ. ૨૬૭) 2 A -------------------------------- Page #323 --------------------------------------------------------------------------  Page #324 -------------------------------------------------------------------------- ________________ મગનભાઈ અને બાલકની સંયમ-ધર્મની અભીપ્સાને ભક્તિભર્યા શબ્દો અને વિવિધ ભાવભંગી દ્વારા વ્યક્ત થતી નિહાળી ખૂબ જ આત્મસંતોષ સાથે પોતાની હીનભાગિતાના વિચારને ખંખેરી આવા આદર્શ–બાલકોના પિતારૂપે સાંપડેલ પિતાના વિરલ-સૌભાગ્યને બિરદાવી રહ્યા. નાની-વયના પણ પિતાને બોલની ચઢતી સંયમની ભાવનાને નિહાળી પિતા તરીકેની વ્યાવહારિક ફરજરૂપે પણ બાળકને સંયમ-ધર્મની પ્રાપ્તિમાં હું સઘળી રીતે અનુકૂલ ઉપાય જી શકું-એવી મંગલ પ્રાર્થના સાથે “દાલ ભેગી ઢંકળી ચઢવાની” જેમ મારા પણ ચારિત્રમેહના આવરણે ખસે તેવી દઢ–પરિણતિની કેળવણુ કરી. આ રીતે ખૂબ ઉમંગ સાથે શ્રી સિદ્ધગિરિ દાદાની પૂજા-ભક્તિ કરી ગિરિરાજના પુનિત-પશે પોતાના સંયમવારક કર્મો હટી જાય તેવા સંકલ્પ–અલ સાથે ઘેટીની પાગે, રેડિશાલાની પાગે, શ્રી શત્રુંજી નદીની પાગે જઈ ભાલ્લાસ સાથે પુનઃ ચઢી દાદાની યાત્રા કરી. અક્ષયતૃતીયાના મંગલ-દિવસે શ્રી ઋષભદેવ-પ્રભુની ઉત્કૃષ્ટ સાધુતાની ચરમ-સીમા રૂપ નિર્દોષ–એષણીય આહાર-પ્રાપ્તિના અભાવે ચીઢ મહિના સુધી ચોવિહાર ઉપવાસ કરવાની સંયમની વફાદારી રૂપ પ્રકૃષ્ટ--આત્મશનિ બિરદાવવા સાથે “આવું આત્મબળ અને પણ પ્રાપ્ત થાય આદિ નિર્મલ વિચારધારા સાથે શ્રી સિદ્ધગિરિ દાદાની સેવા પૂજા કરી. બપોરના સમયે વષીતપ જેવા મહા ઉત્કૃષ્ટતપસ્યાના આરાધકોના સામુદાયિક-પારણાં વિવિધ ધર્મપ્રેમી-ગુણાનુરાગી કેશ-દેશના ભાવિકેની અદ્ભુત-ભક્તિવાલા ઉલાસમય વાતાવરણમાં થતાં નિહાળી બધા-તપસ્વીઓના મંગલકારી દર્શન કરી પોતાની જાતને ધન્ય-કૃતાર્થ બનાવી. પૂ. ચરિત્રનાયકશ્રીએ તપસ્વીઓનું બહુમાનભર્યું પારણાનું મંગલકારી અદ્ભુત દૃશ્ય નિહાળી જીવન-શક્તિઓના સફલ વિકાસની કુંચીરૂપે તપ-ધર્મને ઓળખી સંયમની પ્રાપ્તિ અંગે વિરતિમાં જ રહેવા માટે “બેસણાથી ઓછું પચ્ચખાણ ન કરવું,” “વિગઈઓમાં ચાર વિગઈથી વધુ ન વાપરવી આદિ આદર્શ પ્રતિજ્ઞાઓ મનોમન સ્વીકારી, પૂ. પિતાશ્રીની અનુમતિ મેળવી પૂ. સાધુ-ભગવંત પાસે ધારણુ-અભિગ્રહ લીધે. મણિલાલે તે દીક્ષા નિમિત્તે છ વિગઈઓને સદંતર ત્યાગ કરવાના ઉત્કૃષ્ટ પરિણામને પૂ. બાપુજી–સમક્ષ પ્રગટ કર્યા. મગનભાઈની સંમતિ મળવાથી વૈ. સુ. ૩ ની મંગલ-સંસ્થાએ ગિરિરાજની તલેટીએ જઈ ગિરિરાજને સ્પર્શવા પૂર્વક વયેવૃદ્ધ સંયમી-તપરવી એક મહામુનિ પાસે ધારણુ-અભિગ્રહ સ્વીકાર્યો. મગનભાઈ તે બન્ને બાલકની આવી ચઢતી ભાવના નિહાળી “તાત્વિક-સમજણ છતાં પિતે હજી આવી સુદઢ તૈયારી નથી કેળવી શક્યા તે બદલ પશ્ચાત્તાપ સાથે ઉલ્લાસ પૂર્વક દીક્ષા ન લેવાય ત્યાં સુધી “ભુમિસંથાર, બ્રહ્મચર્ય તથા પગરખાંના ત્યાગ”ને સુદઢ સંકલ્પ કર્યો. જીવ નવી, ચાર પત્ર Page #325 -------------------------------------------------------------------------- ________________ THVÕITVEE URE આ પછી સંયમધર્મ–પ્રાપ્તિને મંગલ–અનેરને સક્રિય બનાવવા તથા તે અંગે લીધેલ અભિગ્રહને વધુ શક્તિશાળી બનાવવા ગિરિરાજના અંગભૂત શ્રી કદમ્બગિરિ, શ્રી હસ્તગિરિ, શ્રી તાલધ્વજગિરિ આદિ તીર્થોની ભાવભરી સ્પર્શના કરી. પારણુ-પ્રસંગે આવેલ બીજા બધા સ્વજન-વર્ગને સીધા કે પડવંજ બાજુ રવાના કરી પારણું પ્રસંગે લીંબડીથી આવેલ સો માણસને સંગાથ શોધી કાઢી તેઓના પંદર-વીસ ગાડાંઓ વૈ. સુ. પ.ના મંગલ પ્રભાતે લીબડી તરફ રવાના થયાં, તેમની સાથે મગનભાઈએ પણ પિતાના અને સંતાનોને લઈ તીર્થયાત્રાના ઉલ્લાસ સાથે ગુરૂ-ચાત્રાના ઉમંગને ભેળવી લીબડી તરફ પ્રયાણ કર્યું. ચોથા દિવસે સવારે આઠથી નવ વાગવાના અવસરે લીબડી પહોંચી ગયા, મગનભાઈ દહેરાસરે દર્શન કરી પોતાના તારક ગુરૂદેવ શ્રી ઝવેરસાગરજી મ. પાસે પહોંચ્યા, બને બાલકોને પણ પૂ. શ્રીના ચરણે મસ્તક ઝુકાવી વંદન સાથે વરદ–વારક્ષેપ નંખાવી હાથ મુકા. - પૂજ્યશ્રી વ્યાખ્યાને બેઠા એટલે મગનભાઈએ બન્ને બાળકો સાથે સામાયિક લીધું, વ્યાખ્યાન દરમ્યાન દેઢ કલાક સુધી જીવના અનાદિકાલીન-ભ્રમણ કારણભૂત કર્મોના બંધને અને તેમાંથી છોડાવનાર પ્રભુશાસનની સંયમ-ધર્મ સ્વીકારવા રૂપે સફલ-આરાધનાની વાત એકીટસે ઉત્કટ–ભાવશુદ્ધિ પૂર્વક સાંભળી, પછી બન્ને બાલક સાથે પ્રભુ–પૂજા કરી સુદ આઠમ હોવાથી પિતે આયંબિલ કર્યું અને બન્ને બાલકને બેસણુ કરાવ્યું. બપોરના સમયે એકાંત મેળવી મગનભાઈએ આંખમાં આ સુ લાવી પિતાની સંયમસ્વીકાર માટેની નિર્બલતા દર્શાવી બન્ને બાલકે પ્રભુશાસન માટે સમર્પિત બનવા સ્વતઃ તૈયાર થયા છે-આ વાત જણાવી, “આ ઉદાત્ત–પુણ્યકાર્યથી મારું મેહનીયક તુટે અને વહેલામાં વહેલું મને સંયમ મળે તેવી મારી ભાવનાના આપ પૂરક બને !” વિગેરે વાત રજુ કરી.. પૂ. ઝવેરસાગરજી મહારાજશ્રીએ આગમાનુસારી પોઢ-ગંભીરતા પૂર્વક બને બાલકને એક બાજુ બેસાડી તેમના અંતરને ચકાસી જોયાં, જેમાં પૂજ્યશ્રીને સુદઢ પ્રતીતિ થઈ કે-“પૂર્વજન્મની વિશિષ્ટ-આરાધનાના સંસ્કારના બળે પૂ. ચરિત્રનાયકશ્રીને વૈરાગ્યના પાયામાં તાત્વિક–સમજણ વધુ મજબુત છે, જેના સમર્થક-પુરાવારૂપે નાની વય છતાં ઉંમરલાયકને છાજે તેવી સ્થિર–ગંભીર રીતે વાતની ૨જુઆત, તથા સંયમધર્મની પકડ, કુટુંબીઓના મોહજાળની આદર્શ પરખ આદિ તેમની વાતચીત દરમ્યાન સ્પષ્ટ તરતું, મણિલાલની વૈરાગ્ય ભાવના નક્કર લાગી, તેમ છતાં વિધુર-અવસ્થા સુરતમાં થયેલ છે હજી ઘેડે સમય વૈરાગ્ય માટે ફાળવે જરૂરી મા. બને–બાલકની વાત જાણ્યા પછી પૂ. ઝવેરસાગરજીમ, એ મગનભાઈને બોલાવ્યા, પૂછયું કે “શે વિચાર છે? બને જણું ઘુઘરા બાંધી તૈયાર બેઠા છે.' 5 - - - Page #326 -------------------------------------------------------------------------- ________________ MA 12 HUVUN મગનભાઈ એ કહ્યું કે “એ હવે આપ જાણો! મેં તે મારી ફરજ અદા કરવા રૂપે ઘરવાળા, શ્રાવિકા આદિના ઉગ્ર વિરોધ વચ્ચે સુચ-કેળવણી દ્વારા અને બાળકોને જિનશાસનના ચરણે ધરવા આપની પાસે લાવ્યો છું.” હવે આપ જાણે. પૂ. ઝવેરસાગરજી મ. એ કહ્યું કે “આજનો દિવસ રહો! રાત્રે એગ્ય તપાસ કરી કાલે સવારે નિર્ણય કરીશું.” મગનભાઈ અને પૂ. ચરિત્રનાયકશ્રી પૂજ્યશ્રીની આવી આશ્વાસનભરી વાણી સાંભળી ખૂબ પ્રસન્ન થયા, મણીભાઈને લાગણીવશ તમન્ના વધુ ઉત્કટ હેઈ મનમાં જરા લાગ્યું કે પૂજ્યશ્રીએ જલદી નિર્ણય કેમ ન આપે?” બન્ને બાળકોને સાંજનું બિયાસણું કરાવ્યા પછી બધા દહેરાસરે દર્શન કરી મેટા દેહેરે ભાવપૂર્વક ચઢાવ લઈ આરતી-મંગલ-દી અને બાલક પાસે ઉતરાવ્યું. પછી પૂજ્યશ્રી પાને પ્રતિક્રમણ કર્યું રાત્રે વિશ્રામણ કરતાં પૂજયશ્રીના અગાધ જ્ઞાનસાગરમાંથી થોડી અદ્ભુત વાનગીઓ મેળવી. પૂ. ઝવેરસાગરજીમશ્રીએ મણિલાલ અને પૂ.ચરિત્રનાયશ્રીને જુદા-જુદા પિતાની પાસે બોલાવી તેઓના અંતરની પરીક્ષા કરી, જેમાં પૂ. ચરિત્રનાયકશ્રીના હૈયાને રણકાર સાંભળી પૂજ્યશ્રી ચકિત થઈ ગયેલા, એગ્ય સમયે મગનભાઈ સાથે બન્ને બાલક ઉપાશ્રયમાંજ સંથારા પર સૂઈ ગયા. સવારે યોગ્ય-અવસરે પૂજ્યશ્રીએ મગનભાઈને એકાંતમાં બોલાવી કહ્યું કે-“મારે મણિલાલ સાથે લેણું નથી, તેને આત્મવિકાસ બીજા કેક સુગ્ય સાધુ ભગવંતની નિશ્રામાં થાય તેમ છે ! પણ હેમચંદના ગ્રહો અને તેની પ્રકૃતિ મારા જીવનના અધુરા અરમાનેની પૂર્તિ દ્વારા અપૂર્વ શાસન-પ્રભાવના કરનારા ઈ મારી સાથે તેના સંયમી-જીવનને ટુંકે સંબંધ છતાં શાસન માટે ખૂબજ લાભદાયી બને તેમ લાગે છે, પણ તેની ઉંમર હજી સગીર છે? માટે થોડા સમય પછી તેને દીક્ષા આપી શકું !!!!” | મગનભાઈ આ સાંભળી જરા ગૂંચમાં પડયા, પણ ગુરૂવચન તહત્તિ કરી શ્રદ્ધા-વિશ્વાસ સાથે પૂજશ્રીનું વચન માથે ચઢાવ્યું. બન્ને બાલકને “હજી આપણું અંતરાયને ઉદય છે” વિગેરે વાતે દ્વારા સમજાવી-પટાવી વૈ. સુ. ૯ સાંજે અમદાવાદ તરફ પ્રયાણ કર્યું, વૈ. સુ. ૧૦ સાંજે અમદાવાદ આવી પહોંચ્યા અને વૈ. સુ. ૧૧ સવારે કપડવંજ પહોંચ્યા. બન્ને ભાઈઓ રમતામાં અંદરો-અંદર વાત કરતા, કે “પૂજ્યશ્રીએ ન-જાણે બાપુજીને શું Page #327 -------------------------------------------------------------------------- ________________ 1 82. घु उमापु तो आपने दीक्षाना पथे यढापवा पू. शु३२व पासे न भाव्या डता, ન જાણે કેમ બાપુજીએ ભીનું સંકેલવાની જેમ વાત સાવ ઢીલી મુકી દીધી ? આપણને ઘરે લઈ જવા ઝટપટ ઉતાવળ કેમ કરી ? કાંઈ સમજ પડતી નથી ! પણ બાપુજી ખૂબજ સમજુ ગંભીર અને સ્થિર બુદ્ધિવાળા છે, તેથી તેઓ જે કરે તે સમજી-વિચારીને જ કરે એમાં આપણું હિત હશે જ !” આદિ બન્ને ભાઈઓએ રસ્તામાં જાતજાતના તર્ક-વિતર્ક ઉંમર પ્રમાણે મગજને કસી કરી જોયા ! પણ સંતોષજનક તર્ક બેસો ન આવે. છેવટે “આપણું ભાગ્યની ખામી” એમ કરી બન્ને ભાઈઓએ મિથ્યાસ ષ મેળવ્યું. ઘેર પહોંચ્યા પછી મગનભાઈ અને બને ભાઈઓને નવા પ્રત્યાઘાતી-વાતાવરણને અનુભવ થે, કેમકે “વાત તે વાયુવેગે ફેલાય”ની જેમ પાલીતાણથી અખાત્રીજના પારણું પછી સ્વજનવર્ગની સાથે સીધા કપડવંજ ન આવતાં અને બાળકોને લઈ લીંબડી પૂ. મુનિશ્રી ઝવેરસાગરજી મને વંદન કરવા ગયાના સમાચારથી જમનાબહેન આદિ સ્વજનવર્ગના હૈયામાં શંકાનાં વમળ ઉઠેલા કે “ભગત આખરે બન્ને બાલકને દીક્ષા અપાવવાજ લીબડી ગયા લાગે છે.” આદિ... જમનાબહેને પિતાના ભાઈઓ તથા વેવાઈ વિગેરેને આ સમાચાર જણાવી આ સંબંધી તાત્કાલિક–ઉપાય જવા તૈયારી કરાવેલ, મુસાફરી માટેના ઝડપી અને સલામત–ભર્યા સાધનોની ખામીથી ભગતના સાળા અને વેવાઈ-પક્ષના કુટુંબીઓ રામસિક-ત્તિથી ઉગ્ર બની ગમે તેમ કરીને પણ બન્ને બાલકને પાછા લાવવા તથા દીક્ષા અપાવવા તૈયાર થયેલ ભગતની ખબર લઈ નાંખવા તૈયાર થયેલા. પણું ભાવીયેગે વૈ. સુ. ૧૧ના સવારે દશ વાગે ભગત બને છેકરાઓને લઈ ઘરે પાછા આવી ગયા, એટલે કુટુંબીઓને રાહત થઈ અને ભગતના સાળા અને વેવાઈ પક્ષના સંબધીએામાં આવેલ ઉગ્રતા ઠંડી પડી, પણ જમનાબહેનને ફફડાટ ન શમે, તેમને એમ લાગતું કે “ભગત કાંઈને કાંઈ ગેઠવણ કરીને જ આવ્યા હશે ! ભરોસે રહેવા જેવું તે નથી જ !' એટલે જમનાબહેને અને ભગતના સાળા તથા વેવાઈ પાવાળાઓએ લીબડી જઈ શું કરી આવ્યા? એ વાત ભગત પાસેથી કઢાવવા ઘણી મથામણ કરી, બન્ને છોકરાઓને જાતજાતની વાતેથી પટાવવા પ્રયત્ન કરી જોયે, પણ કશું ખારા જાણવા મળ્યું નહિ એટલે વાતમાં કાંઈ ભરમ છે એમ સહુને લાગ્યું. તે કારણથી ઘરમાં અને સ્વજન-વર્ગમાં ચેડા દિવસ ખૂબ ધુંધવાયેલું વાતાવરણ રહ્યું - તડકા || મો" છે ]ી Page #328 -------------------------------------------------------------------------- ________________ 12 BOVEN છોકરીઓને પણ ખૂબ સહેવું પડયું, તેમ છતાં પૂ. ચરિત્રનાયકશ્રીની ધરપતભરી–શીખામણથી અને મગનભાઈને હાર્દિક-આશ્વાસનેથી “સેનાનેજ કસોટીએ ચઢવું પડે કે આગમાં પડવું પડે” એ વાતને નજર સામે રાખી સંયમ-પ્રાપ્તિ માટે પૂર્વ-ભૂમિકાનું ઘડતર કરવાની આ તક મળી છે! એમ સમજી બન્ને ભાઈઓ કુટુંબીઓની તથા વાત્સલ્યમૂર્તિ છતાં મહઘેલી માતાજીની મોહવશ કરાતી વિવિધ-પજવણીઓને ખમી રહ્યા. ચોમાસાની શરૂઆતમાં મણિલાલને જોરદાર તાવ આવ્ય, ગલામાં શરદીની તકલીફ વધુ થઇ, તાત્કાલિક દવા-ઉપચારોથી રાહત થઈ, પણ શરીરમાં અશક્તિનું પ્રમાણ વધી ગયું, મણિલાલને ભય લાગ્યું કે “મને મોંઘેરા માનવશરીરને સંયમપાલન દ્વારા સદુપયોગ કરવાની તક મળે તે પૂર્વે “શરીર મં”િની કહેતી પ્રમાણે રોગો આ શરીર ઉપર જે કબજે વધુ જમાવી બેસે તે મારે સંયમ–ચારિત્રનો લાભ શી રીતે મેળવ?” આ સંબંધી ચિંતા-વિચારમાં શક્તિની વાઓ અને યોગ્ય પધ્ધ-પિષક આહાર લેવા છતાં શરીર બરાબર વળ્યું નહિ, પર્યુષણ પ્રસંગે મણિલાલે પૂ.ચરિત્રનાયકશ્રીને ખરેખરા દિલથી કહ્યું કે “ભાઈ ! શું હું શ્રાવકકુલના ઉચ્ચતમ સંસકા પૂર્વના પુણ્યગે મેળવી તેની સફલતારૂપ સર્વવિરતિ ચારિત્ર ધર્મથી આમ ને આમ વંકિત જ રહી રેગેના ઘેરાવામાં અસહાય બની રહીશ ?..” આદિ. ૫. ચરિત્રનાયક શ્રીએ કહ્યું કે “વડિલ બંધુ! તમે તે સમજુ છે ! બાપુજીની દેરવણી પ્રમાણે તમે એગ્ય રીતે પુરૂષાર્થ કરી રહ્યા છે ! આ શરીરની ઉપાધિઓ આગન્તુક છે, નાહક ઢીલા ન થાઓ ! પવા ધિરાજની આરાધના કર્મોનું બેલ ઘટાડનારી છે, ખૂબ જ ઉમંગથી આરાધના કરે! હું તમારી સેવા-ભક્તિ કરવા તૈયાર છું! પૂ. બાપુજી પાસેથી યેચ-માર્ગદર્શન આપણે મેળવીશું જ ! તમે નાહિંમત ન થાઓ !” - આ વાતચીત જમનાબહેન સાંભળી ગયા અને ઘરમાં રોકકળ મચાવી મૂકી “હાય ! હાય ભગતે આ શું માંડ છે ? મારા બન્ને બાલકને સાધુ બનાવી દેવાની પેરવી ગોઠવી છે” આદિ આદિ અનેકવિધ બાબતોની રજુઆત કરવા પૂર્વક રડારોળ કરી મુકી. આના પરિણામે પજુસણ દરમ્યાન ઘરનું વાતાવરણ ખૂબ કલુષિત બની રહ્યું. મગનભાઈએ બને બાલકને “નૌન સર્વાર્થ–સાધન” ને ગુરૂમંત્ર શિખવાડી આપણુ કામથી કામ રાખી ઝાઝી કેઈની સાથે જીભાજોડ કે માથાકૂટમાં ન ઉતરવાની ભલામણ કરેલ. પરિણામે ચેડા દિવસમાં બધું વાતાવરણ થાળે પડી ગયું, પણ મગનભાઈને લાગ્યું કે–“સીધા માણસની આ દુનિયા નથી ! “જેવા માણસ તેવી વાત”ની જેમ લક્ષ્યસિદ્ધિ માટે મારે ભગતમાંથી દેખાવ ખાતર પણ જરા સંસારી બનવું પડશે !” Page #329 -------------------------------------------------------------------------- ________________ Quante u RS E મારા આત્મહિત માટે તે મારે સંસારી-વળગણાં ફ્ગવી દેવા માટે ભગીરથ પુરૂષા કરવા પડે તેમ છે, પણ આ માસૂમ-ખચ્ચાં તે વળગણાના ફંદાથી રહિત છે ! નાહક તે બિચારા પાકી–સમજણી—વયની ખામીથી મારી દોરવણીના ભરાંસે સંસારમાં સ્યા રહે ! તે વ્યાજખી નથી, માટે મારે કાં?ક નાટક કરવું પડશે. ” “ સ`સાર જ એવા વિચિત્ર છે કે-ન-છુટકે પણ નાટકીયા ચાલે ચાલવું જ પડે ! નહિ' તા સ`સારની બ્રામ–માયાજાળમાંથી સારા-માણસાને પણ છુટકારા ન મળે. ’ લગભગ આસા મહિને શરદીના તાવનેા ફરીથી હુમલા મણિલાલને આવતાં મગનભાઈ એ એ તક ઝડપીને ઘરમાં વાતાવરણ એવું ઉભું કર્યું કે—“મણિલાલને અહીંના હવા-પાણી માફક નથી, તા થાડા દિવસ હવા−ફેર કરાવવાથી તમિયતમાં ઝડપી સુધારા થશે, અહિંના વૈદ્યની દવા ઘણી કરી, હજી કંઈ ઠેકાણું પડતુ નથી, માટે અમદાવાદ એની દાદીમાને ત્યાં મેકલીએ ! સાંભળ્યું છે કે, અમદાવાદમાં મથુરા ખાજુના કો'ક સંન્યાસી દેશી-દવાના સાશ જાણુકાર આવ્યા છે, મણિલાલની હજી નાની ઉંમર છે, અત્યારથી યાગ્ય સારવાર ન કરાય તે મહારોગ ઘર ઘાલી જાય, તેથી મણિલાલને અમદાવાદ મેકલવાની જરૂર છે.”...આદિ મણિલાલને તે આપુજીની આ વાત સાંભળી મનમાં રૅડાટ થયા કે—“બાપુજી મારા શરીરની વાત પર જાતે ધ્યાન આપી દેવા માટે મને અમદાવાદ મોકલવાની પેરવી કરે છે, આ શું ? મારે તેા સંચમ-દીક્ષાના પ્થે જવું છે, તેમાં પૂ. બાપુજીના સહકાર મેળવવે છે, ને આ શું? કોઇ મારા પાપને ઉય જાગ્યા કે—પૂ. બાપુજી પણ મારા સંયમ ગ્રહણુ ખાખત કાંઈ પેરવી કરવાના બદલે શારીરિક-ચિંતામાં લેાક-દૃષ્ટિએ ભળી ભગત તરીકે માથું ન મારનારા પણ કેમ આવી વાતમાં રસ લે છે ?” આદિ. પૂ. ચરિત્રનાયકશ્રી સમક્ષ મણિભાઈ એ પેાતાની મનેાવ્યથા રજુ કરી કે− બાપુજી પણ શું મને સંયમમાં સહાયક હવે નહિ નિવડે ? બીજા કુટુંબીએની જેમ ખાપુજી પણ મારા શરીરની દરકાર કરતા થયા અને દેવા માટે અમદાવાદ મોકલવાની વાત રજુ કરી રહ્યા છે, શું મને હુવે સંયમની પ્રાપ્તિ નહિ થાય ? એક બાપુજીના આધાર હતા તે પણ મારા કમભાગ્યે ટળી ગયાની શંકા થાય છે....શુ થશે ?” પૂ. ચરિત્રનાયકશ્રી વયમાં નાના છતાં જયેષ્ઠમ' કરતાં વધુ ગભીર અને સ્થિર-પ્રજ્ઞાવાળા હાઈ આશ્વાસન આપતાં માલ્યા કે “ ભાઈ ! નાહક ગભરાઓ છે! તમે ! પાણીમાંથી આગ ઉઠે કઢી ! પશુ પૂ. માપુજી માટે તમારી કલ્પના યથા નથી ! શું તેની આજ સુધી હૈયાના ઉડાણુથી સંસારની આગમો પણ આ ટીક ની Page #330 -------------------------------------------------------------------------- ________________ ABBLVU ભયાનકતાને સમજાવનાર અને સંયમ ધર્મની સચોટ અસર ઉપજાવનાર નિખાલસ વાણી ભૂલી ગયા આપણે ?” આપણને નાનપણથી ઠંડી –ઠોકીને સંસારથી અળગા રાખવા અને પ્રભુ-શાસનના પંથે ધપાવવા રાત-દિવસ ચીવટ ધરાવનાર પૂ. બાપુજી શરીરની દરકારમાં જ અટવાઈ જાય એ કદી ન બને ! જરૂર આની પાછળ કોઈ ભેદ હશે જ !” આપણે રાત્રે પગ દબાવવા જઈશું ! ત્યારે અવસર મેળવી પૂછી જોઈશું ! પૂરી વાત જાણ્યા વિના મનના તરંગેના ડેલામણથી મુંઝાવું નહિ !” પૂ. ચરિત્રનાયકશ્રીએ વડિલ બંધુને ધરપત આપી તેથી મણિભાઈ જરા સ્વસ્થ બન્યા. આસો વદ પાંચમની રાત્રે પ્ર. ચરિત્રનાયકશ્રી પૂ. બાપુજીની પરિચર્યા–પગ દબાવવા રૂપે કરી રહ્યા હતા, મણિભાઈ જ અસ્વસ્થ હેઈ પાસે જ પથારીમાં સૂતા હતા, ઉંઘ આવતી ન હતી, શારીરિક-અસ્વસ્થતા કર માં સંયમ માટેની તમન્નામાંથી ઉપજેલી માનસિક અસ્વસ્થતા વધુ સતાવતી હતી. એટલામાં બટક-બેલા હેમચંદની પૂ. બાપુજીની સાથેની આડી-અવળી વાતેમાંથી પિતાને ગમતી–વાત તરફ વાતને વળાંક લાવવાની તરકીબ નિહાળી મને મન મણિલાલ પૂ. ચરિત્રનાયકશ્રીની આગવી-કુશલતા બદલ અભિનંદન આપી રહ્યા. પૂ. ચરિત્રનાયકશ્રીએ ધીમે રહીને અવસર જોઈ વાત છેડી કે-“બાપુજી! આપ તે પાકટઉંમરના અનુભવી અને અમારા - વનના સાચા રખેવાળ હિતેચ્છુ છો ! આપના ગંભીર–સ્વભાવને અનુરૂપ-વર્તની અમારે મન ખુબ જ કિંમત છતાં તુચ્છ-વભાવી મુદ્રમને ક્યારેક ટૂંકી સમજને લઈ ફિતુર ઉભા કરે છે, તેથી નમ્ર-ભાવે મારે એ પૂછવું છે કે “લીંબડીથી આવ્યા પછી પ્રબલ–વરસાદની જેમ ઘેધમાર વહેતી આપની વૈરાગ્યની ધારનો ઉપદેશ કાં ઠંડે થઈ ગયે છે? ઘરનું વાતાવરણ ખળભળેલું છે ખરું ! તેમ છતાં આપના ઉપદેશ અને શિખામણના ટેકે અમ-બાલકનું હૈયું સંસારના વિકારી–ભાવ સામે ટકી શકે ! પણ આપ હાલમાં સાવ ઉદાસીન ભાવે લીન બની અને યોગ્ય શિખામણ કાં આપતા નથી ? એમાંય વળી હમણું– હમણુ જયેષ્ઠ–બંધુની શારીરિક-શિતિની નબળાઈને વધુ મહત્વ આપી આપ કદી આવી વાતમાં માથું ન મારે, છતાં તેમની દવા કરાવવા અમદાવાદ દાદીમાને ત્યાં મેલી દેશી-દવાની તજવીજ આદિ ખટપટમાં આપ કેમ પ્રવત્યા છો ?” વડિલ-બંધુને તે સંયમની પ્રબલ ઉત્સુક્તા છે ! શરીર તે સંયમ-સ્વીકારના પ્રતાપે સારું થઈ જશે એમ ગણતરીમાં છે પણ તેઓ શારીરિક સ્થિતિ સુધારવા અંગેના આપના અવનવા વળણુને નિહાળી હતાશ , વા થઈ ગયા છે, કે શું બાપુજી પણ બીજા-સ્વજનવર્ગની જેમ મારી દીક્ષા બાબત સાગ આપવાના બદલે દવા અને તબિયતની ખટપટમાં ભળી ગયા કે ?” આદિ.. : - 2 આ. જી. ૩૫ Page #331 -------------------------------------------------------------------------- ________________ METZGEARS આપના અંતરમાં શું રમી રહ્યું છે ? તે અમારી ટૂંકી-બુદ્ધિથી પરખાતું નથી ! એટલે આપના પર અવિશ્વાસ એ મહા–ભયંકર ગુન્હો છતાં અચાનક થઈ જવા પામે છે, તેથી જઇ-બંધના માનસિક-સંતાપને જોઈ યોગ્ય ઉકેલ માટે આપની સમક્ષ આ વાત રજુ કરવાની તક બે-ચાર દિવસથી મેળવવાની પેરવીમાં હતું, આજે અવસર મળેથી નમ્રભાવે વાત રજુ કરવા હિંમત કરી છે !” મગનભાઈ આ સાંભળી જરા સ્વસ્થ બની બેઠા થઈ ખૂબ પ્રસન્ન–મુદ્રાએ પૂ. ચરિત્ર. નાયકશ્રીને પાસે બેસાડી માથું અને બરડાને પંપાળવા પૂર્વક બોલ્યા કે—“બેટા હેમુ ! ખરેખર ! તારી નિખાલસતા, વિનય અને બોલવાની તેમજ વાત રજુ કરવાની રીત-ભાત, તારી નાની ઉંમર છતાં અજબ વિવેકભરી છટા આદિ દેખી મારૂ હૈયું ગજ-ગજ ઉછળે છે !” “બેટા શું તને એમ લાગે છે કે-મારી વિચારધારા પલટાઈ હશે ? મારા વિષમપાપને તીવ્ર ઉદય છે, કે-હું પ્રભુ-શાસનના સર્વ સ્વરૂપ અને શ્રાવક–લની સફલતા રૂપ સર્વવિરતિના પંથે જઈ શકતો નથી ! પણ પુણ્યગે તમે બંને ગત–જન્મની આરાધનાના બળે સંસારની મેહમાયાથી અલિપ્ત રહી ચારિત્ર ગ્રહણ કરવા તૈયાર થયા છે ! તે તમને સઘળી રીતે સહકાર ન આપું ! અને હું પણ કુટુંબીઓની જેમ મહની ઘેલછા રૂપ માત્ર શારીરિક-માવજત અને દવા વગેરેની દરકારને વધુ પડતું મહત્વ આપું ! તેવું તે પૂ. દેવ-ગુરુના પ્રતાપે મારા જીવનમાં બનવા ન પામે ! પણ દુનિયાની કહેવત છે કે “જેવાની સાથે તેવા થઈએ તે ગામ વચ્ચે રહીએ” વાંકે લાકડે વાંકે વહેર” એટલે તમને બંનેને પ્રભુ- શાસનના પંથે સફળતા પૂર્વક ચઢાવવા ઊંટની ચાલે ચાલ મેલવવાની જેમ જરા સંસારી જ ને સાનુકૂળ બનાવવા માટે જે પાણીએ મગ સીઝે તે રીતે રીઝવવા”ની વ્યવહારૂ નીતિને આશ્રય લઈ મણિલાલની તબિયત હકીકતમાં નરમ છે જ, તે તે ચીજને લાભ લઈ તેમાંથી સંયમ-ગ્રહણ જેવું મહા ઉચ્ચકેટિનું ફળ મેળવી શકાય, તેવી બાજી ગઠવી છે”. | હેમચંદે નમ્રતાથી કહ્યું કે—બાપુજી ! એ તે મને ચોક્કસ ખાત્રી છે કે-આપની અંતરની લાગણી સંતાનોના આત્મકલ્યાણ તરફ વધુ છે ! પણ મારી ટૂંકી-બુદ્ધિથી ન કળી શકાય તેવી બાબત પૂછવાની હિંમત ન થતાં ગમ્મતમાં આ રીતે પૂછવાની ધૃષ્ટતા કરી બેઠે છું ! તે બદલ ક્ષમા યાચું છું !” - મગનભાઈએ કહ્યું કે–“ના ! ના ! બેટા હેમુ ! જરા પણ વધે નથી ! તારા અંતરમાં જિનશાસનની અપૂર્વ-પ્રભાવના કરવાની જે નિગ્રહ-શક્તિઓ રહેલી છે ! જે સમય આબે આખા જિનશાસનને ઝળઝળાટ કરી મુકશે ! કે જે ની ખાત્રી તિષીના ફળાદેશ કરતાં પૂ. તારક ગુરૂદેવશ્રીના મુખથી જાણેલી તારામાં છુપાયેલી શક્તિઓ ખરેખર મને આનંદ-વિભેર કરી દે છે ! એટલે તારા વ્યવહારથી મને જરાપણ દુઃખ નથી થયું !” of herWith ૨૪. BE 4. B ૨ ક " Page #332 -------------------------------------------------------------------------- ________________ UDBOYUN “પણ! તારા માટે થોડા કાળક્ષેપ પૂ. તારક-ગુરૂદેવના આદેશ મુજબ કરે જરૂરી છે ! પરંતુ મણિલાલ માટે હવે વિલંબ કરે ઉચિત નથી, તેમજ તેની તમન્ના સંયમ તરફ દિનપ્રતિદિન તીવ્ર થતી જાય છે, તે તેની ભાવનાને જલ્દી સક્રિય-રૂપ આપવા મારી આ એક ગોઠવણ છે કે શરીરની માંદગી કે જે હકીકતમાં ખોટી નથી, તેનો લાભ લઈ આપણું કામ સરળ બનાવી લેવું ! - કેમકે વારંવાર શરદી-તાવના હુમલા તથા અપ, વાયુ વગેરેની તકલીફ મણિલાલને ઘણી રહે છે, તે અંગે યેગ્ય છે. પગારે ઘણા કર્યા, પણ ધારી અસર થઈ નથી, તેથી, તેનો લાભ લઈ મેં એક વ્યવસ્થિત એજના ઘડી કાઢી છે તેમાં શરીરની સુખાકારિતાના હિસાબે કઈ સ્વજન વર્ગ આડે નહિ આવે, ટે માણલાલને તારી સાથે સારા વૈદ્યને બતાવવા અને દવા કરાવવાના બહાને અમદાવાદ મોકલું ! ત્યાં મારા પરમતારક ગુર દેવશ્રીએ પવથી પાકી વ્યવસ્થા કરી છે કે સંવેગી શાખામાં પિતાના વિશાળ-પરિવાર સાથે કાયમ-દીક્ષા સ્વીકારી અજ્ઞાનમૂઢ અનેક જીને સન્માર્ગ– રસિક બનાવનાર પૂ. શ્રી બુદ્ધિવિજયજી (પૂ. બુટેરાયજી) મ. ના પ્રભાવક અનેક-શિષ્ય પૈકી જ્ઞાન–સંયમ અને તપની ત્રિવેણુના સુભગ-સંગથી પરમાદરણીય, શાસ્ત્રોના અઠંગ જાણકાર પૂ. શ્રી નીતિવિજયજી મ. પાસે મણિલાલનું કામ પતી જાય, તેથી મારી દેખાવમાં અસંગત પણ મૂળ-લક્ષ્યની સિ િમાટે વ્યવસ્થિત ગોઠવણ છે, બોલ ! બરાબર છે ને ?” આ સાંભળી નજીકમાં જ પથારી કરી સૂઈ રહેલા પણ માનસિક-અસ્વસ્થતાથી ઊંઘવા નહીં પામેલ મણિલાલ ખૂબ ૨ છ–પ્રસન્ન થઈ ગયા અને પૂ. બાપુજીના ચરણોમાં માથું મુકી હકીક્તમાં આ સંસારના કારાગ રથી છેડાવનાર આવા પિતાજી ભવોભવ મલજે” એમ કહી ખૂબ જ ભાવથી નમી પડયા. . ચરિત્રનાયકશ્રી પણ પૂ. પિતાજીની ચરબુદ્ધિ અને અજબ કુનેહભરી વિવેકબુદ્ધિ બદલ ખૂબ પ્રમુદિત બની વડિલ-બંધુનુ કામ થતું નિહાળી આનંદિત તે બન્યા, પણ પિતા માટે હજી કાળક્ષેપ કેટલે ? અને જ્યાં સુધી ? એમ પૂ. બાપુજીને પૂછવા વિચાર થયે, પણ “નાના મહએ આવું બધું ન બેલાય !” એમ કરી વિનયની મર્યાદાને વશ રહી પૂ. બાપુજીના ચરણે ભક્તિપૂર્વક સ્પર્શ કરવા સાથે નકાર કરી સૂવા માટે જયેશ બંધુ પરે ગયા. આ વાતચીત પછી મણિભાઈએ “શરીરની અવસ્થતાના ઓઠા તળે સંસારથી વહેલે છુટકારો મળશે એમ ધારી શરી પી અસ્વસ્થતા વધુ દેખાડવા માંડી. મગનભાઈએ પણ જમનાબહેનને સમજાવી-પટાવી મણિલાલને સારા વૈદ્યને બતાવી દવા કરાવવા પોતાના આડતીયા ૫ પાકી ભલામણ લખી પૂ. ચરિત્રનાયકશ્રી સાથે દાદીમાના ઘરે અમદાવાદ મોકલવાનું નકકી કરાવ્યું. Page #333 -------------------------------------------------------------------------- ________________ STUDŽVEEMCQS રો |િ ein Fe 1 TB - Bીથી - ક પ્રકરણ-૧૬ જેષ્ઠ બંધુની દીક્ષા અને ૫. ચરિત્રનાયકશ્રીનું મમંથન htF Aતો “પુણ્યવાન–મહાપુરુષોને અનુકૂલ–સામગ્રી સાહજિક રીતે પ્રાપ્ત થાય છે” આ નિયમ હકીક્તમાં પૂ. ચરિત્રનાયકશ્રી માટે સફળ થઈ રહ્યો, કેમકે આદર્શ સંસ્કાર-સંપન્ન પિતાજીની હાર્દિક દોરવણી અં પૂર્વજન્મની વિશિષ્ટ આરાધનાના સંસ્કારને પાંગરવા માટે અનુકૂળ આરાધનાની સામગ્રી આ બળે વિકાસ પામી રહેલ સંયમની ભાવના સફળતાની કક્ષાએ પહોંચવા વિશિષ્ટ આકાર લઈ રહી. અટલે કે વ્યાવહારિક રીતે સ્વજનવર્ગ અને પૂ. માતાજીએ ઉગ્ર પ્રતિરોધ છતાં છ-બંધુની દીક્ષાનો પ્રસંગ અને તે માટે દીર્ઘદશી પૂ. પિતાજીની કુંડભરી સમજણ પ્રમાણે શારીરિક અસ્વસ્થતાને આગલ કરી સ્વજનવર્ગના વિરોધની ગૂંચને રહેલાઈથી ઉકેલી સંયમ લેવા માટે મેકળા થયેલ રસ્તા પર એગ્ય સહગીરૂપે વડીલ બંધુ સાથે પિતાને જવાની પૂ. બાપુજી દ્વારા થયેલ સાહજિક ગોઠવણ પૂ. ચરિત્રનાયકશ્રીના મનને આનંદ વિભેર કરી રહી. મગનભાઈએ પૂ. તારક ગુરૂદેવ શ્રી ઝવેરસાગરજી મ. સાથે પત્રવ્યવહાર દરમ્યાન મણિલાલ માટે સંયમ ગ્રહણ કરવાના સ્થાન તરીકે અમદાવાદ બિરાજતા પૂ. શ્રી નીતિવિજયજી મ. નું સૂચન ગુરૂ-આજ્ઞા “તત્ત” કરી વધાવી લીધું અને હૃદયમાં ધરપત પણ થઈ કે I Hદ્ધા કI ૨ ક Page #334 -------------------------------------------------------------------------- ________________ ર મ મ . . તપગચ્છની સંવેગી શાખાના ધુરંધર પ્રભાવક પૂ.પં. શ્રી મણિવિજયજી મ. “દાદાની નિશ્રામાં પૂ. શ્રી બુટેરાયજી મ. જેવા ઉગ્ર સંયમી, તપસવી, ધુરંધર, સંયમ-ખપી, ભવભીરૂ મહાપુરૂષે મિથ્યાત્વને ફગાવી દેવાને અનન્ય-સાધારણ પુરૂષાર્થ કર્યો અને પૂજ્ય બુદ્ધિવિજયજી મ. તરીકે જિનશાસનના આરાધક બન્યા, વળી જે પૂજ્યશ્રીને આવા ભવ્ય સિંહ-પુરૂષાર્થના નિમિત્તે પૂ. શ્રી. આત્મારામજી મ. આદિ દિગ્ગજ-વિદ્વાન અને ઢંઢક શાખાના સ્તંભ જેવા અઢાર મહામુનિઓએ પણ જે પૂજ્યશ્રીનું શરણ સ્વીકાર્યું. તે પૂ. બુદિવિજયજી મ. (બુટેરાયજી મ.)ના પ્રભાવશાળી અનેક શિષ્ય પૈકી ગંભીર, પ્રૌઢ–સંયમી અને પ્રભાવક પૂ. મુનિ શ્રી નીતિ વિજયજી મ. ની નિશ્રા એટલે હકીક્તમાં મારા સંતાનને હિતકર સંયમના પથે ધપવામાં ખૂબ જ આદર્શ–પ્રેરક ગુરુદેવનું શરણું મળ્યું ગણાશે.” | વિક્રમ સં. ૧૯૪પના ચોમાસા દરમિયાન પૂ. ચરિત્રનાયકશ્રીએ પૂ. પિતાશ્રીની તાત્વિક દરવણ તળે સંયમની ઉત્કટ ર ભિલાષાને સફળ બનાવવા પૂ. ગુરુદેવશ્રી પાસેથી પત્ર દ્વારા મેળવેલ માર્ગદર્શનરૂપે મેહનીય કર્મના આવરણને ખસેડવા કરેલ સાત દિવસની આરાધના દરમ્યાન આયંબિલ કરી રેજના ત્રણ હજાર શ્રી નવકાર મહામંત્ર જાપ અને શ્રી નવકાર ગણવા સાથે બહારની વાડીમાં પ્રભુ શ્રી નેમિનાથને શ્વેત–સુગંધી ત્રણસો પુષ્પ ચઢાવી રાત્રે સૂતી વખતે પુ. ગુરૂદેવશ્રીએ આપેલ મંત્રનો જાપ શ્રાવણ મહિનામાં સુદ ત્રીજથી દશમ સુધી કરીને જયેષ્ઠ-બંધુના સહકારથી ખૂબ જ વિશુદ્ધ-પરિણામની ધારા મેળવી સંયમ અંગે સુદૃઢ ભાવના વિકસાવેલી. તેની સફળતા પૂ. પિતાશ્રી- કુનેહથી ક–બંધુની શારીરિક-પ્રકૃતિની અવસ્થતાને આગળ કરી અમદાવાદ પૂ. તા-ક-ગુરુદેવશ્રીએ સૂચવેલ ગુરુભગવંતના ચરણોમાં જવાની તક મેળવવા રૂપે થશે.” આદિ વિચાર ધારાથી પૂ. ચરિત્રનાયકશ્રીએ ખૂબ પ્રસન્નતા અનુભવી. કુદરતી ઘટના ક્રમ પ્રમાણે મણિલાલને આસો મહિનાથી લાગુ પડેલ તાવ, શરદી, ઉધરસ અને કમરના દુઃખાવાને હરાવવા જમનાબહેન આદિ સ્વજનવર્ગના નાનાવિધ ઉપચારોની * પૂ. શ્રી બુદ્ધિવિજ્યજી મ. (બુટેરાયજી મ)ના પ્રભાવશાળી અનેક શિષ્ય-પ્રશિષ્ય પૈકી સાત મુખ્ય શિષ્યો હતા. ૧ પૂ. શ્રી મુકિત વિજયજી મ. મૂળચંદજી મ) ૨ પૂ. શ્રી વૃદ્ધિ વિજયજી મ. ( દ્ધિચંદજી મ.) ૩ પૂ. શ્રી નીતિ વિજયજી મ. ૪ પૂ. પં. માણેક વિજયજી મ. ૫ પૂ. શ્રી મોતી વિજયજી મ. ૬ પૂ. શ્રી વિજયાનંદસૂરિજી મ. (પૂ શ્રી આત્મારામજી મ.) ૭ પૂ. તપસ્વી શ્રી ખાંતિ વિજયજી મ. “દાદા” Page #335 -------------------------------------------------------------------------- ________________ DUDITEURS સારવાર છતાં ધારી સળતા ન મળવાથી મગનભાઈ એ વિ. સ. ૧૯૪૬ના માગસર મહિને નડિયાદવાળાની દવા ચાલુ કરાવી, તેની પણ અસર ખરાખર ન થવાથી પોષ સુદ ૭ના શ્રાવિકાને વાત કરી દેવા માટે મણિલાલને અમદાવાદ કલવાનુ ઘરમેળે નક્કી કર્યું. પછી કમુરતાં ઉતરેથી ઉતરાણના બે ત્રણ દિવસ પ! સઘળા સ્વજનવને ભેગા કરી મણિલાલની શારીરિક--સ્થિતિ ઇંલ્લા ચાર છ મહિનાથી રદી, તાવ; આદિથી ખૂબ કથળી હોવાથી તથા તે મટે અહીના તથા મહુધા, ચુણેલ, નડીયાદના વૈદ્યોની દવા વગેરેના ભરચક કરાવેલ ઉષારો છતાં શરીર ખૂબ ક્ષીણ થવા પામ્યું છે, સરખી રીતે દવાની જરૂર છે, આદિ વાતની વ્યવસ્થિત મગનભાઇએ રજુઆત કરી. અદાવાદ સારા વૈદ્યની દેખરેખમાં વા માલવાની વાત પર ભાર મૂકી સઘળાની સંમતિ લેવડાવી. કર વા માટે યોગ્ય દિવસે અમદાવાદ મહા સુ. ૧ ના મગળ દિન જિનમંદિરે સ્નાત્રપૂજા ભણાવી વિધિપૂર્વાંક અષ્ટપ્રકારી–પુજા કરાવી અને બાળકો ગનભાઈએ હાથમાં શ્રીફળ અને જમનાબહેન પાસે કંકુનું તિલક કરાવી ઉપર ચોખા ચોડાવી શુકન તરીકે ગાળની લાપસી ખાવી ઉંમ`ગભેર વજન–વગની ભાવભરી વિદ્યાય સાથે શુભ ચાડિયામાં તૈયાર કર્યા. પ્રયાણ વખતે ઘરમાં સામાયિકની ઓરડીમાં પ્રભુજીના ડેટા આગળ ઘીના દીવેા કરી ૨૭ વાર શ્રીનવકાર મહામત્ર ગણાવી નિવિને વ્યવહારષ્ટિથી દવા કરાવવા અમદાવાદ જવા પાછળ ભાવરાગની રામબાણ દવા રૂપે સંયમના સ્વીકાર અંગે ! ખળ મળે તેવી શુભ-આશ’સા પૂ. ગુરૂદેવના ચિત્ર સમક્ષ ચરણ-સ્પ કરવા સાથે પૂ. ચરત્રનાયકશ્રી અને મણિલાલે સુદૃઢ રીતે કરી. મગનભાઈ એ પણ હૈયાના આશિષ આપ્યા, અન્ને ભાઇઓ ઉપડતા સૂરે હાથમાં શ્રીફળ લઈ ઘરેથી નીકળી પૈતૃક--દેહરે દન કરી પૂ. ચરિત્રનાયત્રીએ ભાવપૂર્વક સાથિયા તથા શ્રીફળ ચઢાવ્યું અને મણિલાલે પૂ ચરિત્રનાયકશ્રીની સૂચના મખ ચિંતામણી દાદાના દેહરે નંદ્યાવના માટા સ્વસ્તિક કરી તેના પર ૧ા રૂપિયા સા’શ્રીફળ ચઢાવ્યું. પછી ખૂબ ભારપૂર્વક સ્તવના કરી જીવનને પાવન અને ધન્ય બનાવનાર સર્વવિરતિના પથે સફળ પ્રયાણની સુંદર કામના સાથે અને ભાઈએ મૃ ના આવેલ સ્વજન-વની ભાવભરી વિદાય સાથે પૃ. બાપુજી અને પૂ. માતાજીના ચરણે સ્પ દ્વારા શુભ આશિષ લઈ ગામડેથી મંગાવેલ પવનવેગી સાંઢણી પર સાત નવકાર ગણી સવાર થયા. કપડવ‘જતા સીમાડા,વરાંસી નદીના કોતરો, આતરસુખાની સીમ, સાબરમતીના આઘા વગેરે ઝડપથી પસાર કરી સૂરજ માથે આવતાં પૂર્વે અજમાવત કાટ વટાવી અહિયલ થઈ દહેગામની ભાગાળે આવી પહોંચ્યા. ZHI કાકો બાક ર ..... ૨૦૮ ------- Page #336 -------------------------------------------------------------------------- ________________ ADMODUM ત્યાં ઘેડ વિશ્રામ કરી નારતા પાણીથી પતાવી વહેલામાં વહેલી તકે પૂ. ગુરૂદેવના ચરણોમાં પહોંચી જવાની અદય-ઉત્સુકતાથી બન્ને ભાઈઓએ પરસેવે રેબઝેબ થવા છતાં સંયમના ઉમંગ-ઉત્સાહથી પ્રસન્ન વદને ત્રણથી ચારના ગાળામાં અમદાવાદમાં પ્રવેશ કર્યો અને ડેશીવાડાની પિળમાં વિદ્યાશાળામાં બિરાજતા પૂ. નીતિવિજય મ. પાસે પૂ બાપુજીની સૂચના પ્રમાણે બાપુજીએ લખી આપેલ પત્ર સાથે પહોંચવા તજવીજ કરી. પૂ. ચરિત્રનાયકશ્રીની સમય સુચકતાથી ઊંટવાળાને કાળુપુર દરવાજા નાકે જ ભાડું ચૂકવી રવાના કરી દીધે, જેથી કપડવંજમાં પૂ. મહારાજશ્રી પાસે પહોંચ્યાના સમાચાર ફેલાય નહિ. ઉપરાંત પૂ. ચરિત્રનાયકશ્રીએ વડિલબંધુને સૂચન કર્યું કે “મહત્વના કામ માટે જઈએ છીએ તે પૂ. ગુરૂદેવ પાસે ખાલી હાથે કેમ જવું? બજારમાંથી માંગલિક તરીકે શ્રીફળ લઈ લઈએ ?” મણિલાલને પણ એ વાત ચિત લાગી. - કાળુપુરથી વિદ્યાશાળા આવવાના માર્ગ પરથી એક દુકાને તપાસ કરી તે પાંચ-દશ શ્રીફળમાંથી સારૂં પાણીવાળું એક જ શ્રીફળ મળ્યું, આસપાસની બીજી દુકાનોમાં તપાસ કરી પણ બનવા-કાળ કંઈ મેળ ન ખાધે. બન્ને ભાઈઓ અમદાવાદ શહેરમાં એકલા પહેલી જ વાર આવેલ હોઈ અજાણ્યા - આંધળો બરોબર” કહેવત પ્રમાણે કયાંક કાળુપુરમાંથી બીજે રસ્તે ચઢી જઈશું તે ફરી પાછા ઠેકાણે આવતાં મોડું શો, વળી સાયંકાલ થવા આવ્યું છે, પુ. મહારાજશ્રી પાસે મોડા જવું તે ઠીક નહીં, જેમ બને તેમ વહેલામાં વહેલા પહોંચવાની ગણત્રીએ સારું જોઈએ તેવું પાણીદાર શ્રીફળ એક જ નંગ મળ્યું તે તેમાં સંતોષ માની ઝટપટ ડેશીવાડાની પળે આવ્યા. સામે એક શ્રાવકભાઈ મળ્યા, તેમને પ્રણામ કરી વિદ્યાશાળા કયાં? એમ પૂછ્યું. એટલે પેલા ભાઈએ પરસેવે રેબઝેબ અને બાળકોને જોઈ કયાંક દૂરથી પૂ. મહારાજશ્રી પાસે વાંદવા આવતા લાગે છે, એમ ધારી અચાનક સાધર્મિક-ભક્તિને લાભ મળશે એમ વિચારી બહુમાનપૂર્વક બંને ભાઈઓને વિપાશાળામાં પૂ. નીતિવિજયજી મ. પાસે લઈ જઈ પોતે થોડીવારમાં જમવા માટે બોલાવવા આવે છે એમ કહી પેલા ભાઈ ઘરે ગયા. મણિલાલ અને પૂ. ચરિત્રનાયકશ્રીએ પૂ. નીતિવિજયજી મ.થી આગળ પાટલા પર ચેખાને સાથિયે કરી, શ્રીફળ ચાટાવી ભાવભરી વંદના કરી બહુમાન પૂર્વક સુખશાંતિ પછી, વિનય પૂર્વક પરિચર્યા કરી. પૂ. મહારાજશ્રીએ ક્યાંથી આવ્યા છો? કેમ આવ્યા છો? વગેરે ઔપચારિક વાત કરી. મણિલાલે ટુંકમાં વિગત કહી, પૂ. ચરિત્રનાયકશ્રીએ બાપુજીએ લખી આપેલ પત્ર રજુ કર્યો, પૂ. મહારાજશ્રીએ વાં, આખી વિગતનો ખ્યાલ આવ્યો, પૂ. ઝવેરસાગરજી Page #337 -------------------------------------------------------------------------- ________________ SANTEURE ક.' મ.નો લે ખેડાથી પિત્ર વેલ, તેના અનુસંધાનમાં પુણ્યવાન ભાવુકે મણિલાલને મુમુક્ષુ તરીકે ઓળખી પ્રસન્નતા વ્યક્ત કરી. પૂ. મહારાજશ્રીએ કહ્યું કે “સારી વાત છે! પુણ્યવાન છે તમે!” આદર્શ સંસ્કારી પિતા મહા-પુણ્યાગે તમને મળ્યા છે ! કે આટલી નાની વયમાં સંસારથી અળગા થવાની ભાવનાને વિકસાવી, આકરા સંયમના પંથે સ્વેચ્છાએ જવા તમેએ મનોદશા વિકસાવી છે, તે બદલ તમે ખરેખર ધન્યવાદને પાત્ર છો !” “તમારી ભાવનાને યોગ્ય આવકાર જરૂર અપાશે, માં તમે અહીં રહો ! શાસ્ત્રવિધિ પ્રમાણે ચગ્ય તપાસ પછી તમારી ભાવના પરિપૂર્ણ કરવા પ્રયત્નશીલ બનીશ.” પૂ. શ્રીને પ્રથમ-પરિચયે પણ નિખાલસ ખુલાસો સાંભળી બન્ને ભાઈઓ ખૂબ રાજી થયા, પૂર્વ પરિચય કંઈ નહિ છતાં પૂ. ઝવેરસાગરજી મ. અને બાપુજીના પત્ર ઉપરથી સાહજિક-આત્મીયતા દર્શાવવા સાથે કેવી નિષ્કપટ વાતો હૈ ની સરળતા જણાવનારી પૂ. શ્રીએ કહી? તે બદલ બન્ને ભાઈઓને ખૂબ આનંદ થયે. સમય થયો એટલે પેલા શ્રાવક સાધર્મિક-ભકિતને લાભ લેવા માટે બન્ને ભાઈઓને બોલાવવા આવ્યા, આદરપૂર્વક સાથે લઈ જઈ ભાવપૂર્વક જાડી વાત્સલ્યપૂર્વક બેસાડી સામાન્ય પરિચય મેળવ્યું. બંનેને દીક્ષાથી જાણી શ્રાવકભાઈને ખૂબ આનંદ , પુણ્યવાન-આત્માઓની અપૂર્વ ભક્તિને અચાનક લાભ મળે, બંને ભાઈઓને આગ્રહ ક રહે ત્યાં સુધી મને જ લાભ દેજો- એમ આગ્રહ કરી કંઈ પણ કામ હોય તે નિઃસંકેચ જણાવવા વિનંતિ કરી. બંને ભાઈઓ ઉપાશ્રયે આવી પૂ ગુરુદેવશ્રી સાથે તિકમણ કરી પૂ. મહારાજશ્રીના પગ દબાવવાની સેવા-ભક્તિ કરી જાતને કૃતાર્થ બનાવી, પ્રાસંગિક અનેક વાતો પૂજ્યશ્રી સાથે વિનય-વિવેક પૂર્વક બંને ભાઈઓએ કરી. પૂ. મહારાજશ્રીએ વાતચીત દરમ્યાન બંને ભાઈઓના અંતરની નમ્રતા, નિખાલસતા તેમજ મુમુક્ષતાની ચકાસણી ગ્ય રીતે કરી જોઈ. ગ્ય અવસરે પૂ. મહારાજશ્રીની સૂચનાનુસાર ઉપ શ્રયમાં જ સંથારા પર સૂઈ ગયા. સવારે રાઈ-પ્રતિક્રમણ કર્યું. શ્રી નવકાર મહામંત્ર જાપ કર્યો, દહેરાસરે દર્શન કરી, પૂ. ગુરૂદેવશ્રીને વંદન કરી પેલા શ્રાવક ભાઈ બોલાવવા આવ્યા એટલે તેમની સાથે જઈ હાઈ–ઈ પ્રભુ મહાવીર પરમાત્માના ચીરેડ પરના દહેરામાં પૂજા કરી. નવકારસી પચ્ચખાણ પારી પૂ.શ્રીના વ્યાખ્યાનમાં આ બેઠા, વ્યાખ્યાન દરમિયાન સંસારના વિષમ સ્વરૂપની સમજુતી સાથે સંયમ–ધમની મહત્તાને સુંદર ખ્યાલ શ્રી ધન્યકુમારના જીવન પ્રસંગે દ્વારા મેળવ્યું. HOT _ 203006 Page #338 -------------------------------------------------------------------------- ________________ માત ?07 20/07 2 અન્ને ભાઈ એએ પૂજ્યશ્રીની વેધક સચાટ વૈરાગ્યની પડવાળી દેશના સાંભળી વૈરાગ્ય— ભાવનાને સુદૃઢ કરી અપેારે સામાયિક લઇને અને ભાઈ એ અધ્યાત્મકપદ્રુમ વાંચી સંસારની વિરૂપતાના પરસ્પર વિચાર કરતા હતા, દરમ્યાન પૂજ્યશ્રીએ અનેને પાસે ખેલાવી મણિલાલને ઉપદેશમાળાના ટમે તથા પૂ. ચરિત્રનાયકશ્રીને પ્રશમરતિના ટમે વાંચવા આપ્યા, તેમાંની અમુક ગાથાઓ સૂચવી ત્યાંથી વાંચવાની સૂચના કરી. અને ભાઈઓને મનગમતા મળેલા ભાજનની જેમ ગુરુઆજ્ઞાને તહત્તિ કરી ચઢતે રંગે સ્વાધ્યાયમાં લીન અન્યા, સામાયિક પુરું થયુ તા ખીજી, ત્રીજું, એમ ચાર વાગ્યા સુધી સ્વાધ્યાય માટે ત્રણ સામાયિક કર્યા . પૂ. ગુરૂદેવે પણ ચારષ્ટિથી બંનેના મુખ પર સ્વાધ્યાય દરમ્યાન પલટાતા અવનવા ભાવા–વિચારોની નોંધ કરી બંનેની ભૂમિકા અને તત્ત્વદૃષ્ટિના ઘડતરની ચકાસણી કરી. ત્રણ સામાયિક જેટલા લાંબા ગાળા સુધી એકધારી રસાસ્વાદવૃત્તિ પૂર્વક કરાવેલ સ્વાધ્યાય પરથી બંનેની મુમુક્ષુતાના માગ્ય નિર્ણય કરી પૂજ્યશ્રીએ સ્વાધ્યાય-વિરામ માટે સૂચન કર્યું, એટલે પૂજ્યશ્રીને બંને પુસ્તક સાદર પરત કરી સામાયિક પારી અલૌકિક--તાત્ત્વિક વિચારણાના આનંદને વાગેાળી રહ્યા. પૂજ્યશ્રીની ચકાસણીમાં આપણી સફળતાના ટકા વધુ પ્રમાણમાં મેળવી શકીએ, તેવી મંગળ ભાવના અને ભાઈના દિલમાં રમી રહી. સાંજે પેલા વિવેકી—શ્રાવક સાથે ધર્મપુરી સમા રાજનગરના તિલકસમા ઝવેરીવાડનાં ભવ્ય, પ્રાચીન, વિશાળ જિનાલયાનાં દન કરી બ ંને ભાઇઓએ અમદાવાદના નગરશેઠના વંશજોની પુનિત ધભાવના અને પ્રભુભક્તિની ગુણાનુરાગ દૃષ્ટિથી ખૂબ અનુમોદના કરી. ભોંયરામાં સ્થાપિત ભવ્ય-વિશાલ જિનબિ ંબે... સમક્ષ પૂ. ચરિત્રનાયકશ્રી તેા એવા તન્મય થઈ ગયેલા કે—સમય—સંજોગા સાનુકૂળ હત તેા વીતરાગ-પ્રભુની અપૂર્વ શાંત રસ-ઝરતી મુદ્રામાંથી અખૂટ રીતે વહેતી આત્મિક-શુદ્ધિ ધારાના પ્રવાહમાં કલાક સુધી ડૂબી રહેલ. તેમ છતાં થોડો થાય સમય દરેક ભવ્ય જિનબિ જાપ સાથે પ્રભુ-ભક્તિમાં લી· બનવાના સત્ પ્રયત્ન પૂ. ચરિત્રનાયકશ્રીએ કર્યાં. સમક્ષ સ્વસ્થ-ચિત્તે શ્રી નવકારના આમ કરતાં દોઢથી બે કલાક પસાર થઈ ગયા છતાં ખબર ન પડી. ચેોગ્ય-સમયે વિદ્યાશાળાએ જઇ પૂજ્યશ્રીનુ પ્રતિક્રમણ શરૂ થઈ ગયેલ, પણુ અને ભાઈ સામાયિક લઇ પ્રતિક્રમણમાં છ-આવસ્યક સુધીમાં સામેલ થઇ ગયા. મા. જી. ૩ ૧૮૧ Page #339 -------------------------------------------------------------------------- ________________ OnTECN તે દિવસે પૂજ્યશ્રી નીતિવિજયજી મ. સુદ બીજને ઉદ્દેશીને ખાર–ભાવનામાંથી અશરણુ ભાવનાની સજાય ખાલેલા, જે સાંભળી ખ'ને ભાઈએ ખૂબ જ ઉત્કટ સંવેગ– બૈરાગ્યની વિચાર–ધારામાં ઝીલવા લાગેલા. પરિણામે પૂ. ચરિત્રનાયકશ્રી એવી ચઢતી પરિણામની ધારાએ ચઢયા કે— આવા ભીષણ સ`સારના કારાવાસથી છેડાવનાર પ્રભુ--વીતરાગનું' આ શાસન છે, આ શાસનની ક્રિયાઓ યથાવત્ ગુરૂગમથી આચરતાં ગમે તેવા વિષમ કર્માંના બંધના પણુ ક્ષીણુરસવાળા થઈ નિરવશેષ મની જાય છે.' આવા નિમાઁલ–પરિણામેાથી ઉપજેલ-ઉલ્લાસ સાથે તેમણે લઘુ-શાંતિના આદેશ માગ્યા, પૂ. મહારાજશ્રીએ આપ્યા, એટલે પૂ. ચરિત્રનાયકશ્રીના હાર્દિક–ઉલ્લાસના મિશ્રણથી દૂધમાં ખાંડ ભળવાની જેમ ક’ઠની મધુરતામાં, ખેલવાની ધાટીમાં, ઉચ્ચાર-શૈલિમાં વધુ અમક આવી, માંડલીમાં રહેલ અન્ય–સાધુએ તથા પ્રતિક્રમણ કરવા આવેલ શ્રાવકોને અનેરૂ આકર્ષીણુ થયુ', સહુએ આવા નાના—બાળકમાં આદ–સસ્કાર ઘડનારા શ્રાવક માતા-પિતાની હાર્દિક અનુમાદના સાથે નાની ઉ ંમર છતાં ધર્મના અદ્ભુત ર ંગે રંગાએલ તે ખાળ–શ્રાવકને સહુએ અનેરા ધર્મોલ્લાસ સાથે બિરદાવ્યેા. પ્રતિક્રમણ પછી સહુની જિજ્ઞાસા વધી પડી, ફૂંક પરિચય પૂ. મહારાજશ્રી પાસેથી મેળવી સહુએ જિનશાસનની જયવતતાને અનુભવ કર્યાં. તે રાત્રે પણ મને ભાઇઓએ પૂ. મહારાજશ્રીની પરિચર્યા દરમ્યાન અનેક ધાર્મિકખાખતેની ગૂંચ ઉકેલી, પૂ. ચરિત્રનાયકશ્રીએ સંસારી-જીવનના ડગલે-પગલે અન્યણા અસંયમ ભર્યા વ્યવહારામાંથી છૂટવા માટે સદ્ગુરૂના ચરણે જીવનના ઘડતર અંગે શી શી તૈયારી જરૂરી? એ વાત સમજવા પ્રયત્ન કર્યાં. પૂ. ચરિત્રનાયકશ્રીની મણિલાલ કરતાં ઉંમર નાની અને પૂ. વેરસાગરજી મ. ના અને મગનભાઈના પત્રમાં મણિલાલને ડીક્ષિત બનાવવા માટેની ભલામણુ છતાં તેમની તત્ત્વદૃષ્ટિ, ગુણગ્રાહિતા, સંયમ-ધર્મની ઉત્સુકતા અને વિનીતતા તરફ પૂ. નીતિવિજયજી મ. અજમ આકર્ષણ અનુભવી રહ્યા. ચેાગ્ય-અવસરે બંને ભાઇઓએ સંથારા પારસી ભણાવી સૂવાની તૈયારી કરી, નિદ્રા ન આવી તે દરમ્યાન પરસ્પર બંને-ભાઇઓએ પૂ. મહારાજશ્રીની ઉદાત્ત ધીર, ગાંભીર, પ્રકૃતિ ખાખત તથા સંયમધર્મ-પ્રવૃત્તિ અંગે આપણી પાત્રતા પૂ. મહારાજશ્રી કેટલી આંકે છે ? આદિ વાત કરી. સવારે ચેાગ્ય-સમયે ઉઠી રાઈ-પ્રતિક્રમણ કરી અજ્ઞાત કે'ક શક્તિથી પ્રેરાઇ બંને ભાઇઓને બે–ત્રણ સામાયિક કરવાનો ઉલ્લાસ થયા. (मा ર Page #340 -------------------------------------------------------------------------- ________________ WIJ ZDWUUEN તે મુજબ સામાયિક લઈ જાપ-વાધ્યાયમાં લીન હતા, ત્યાં પૂ. નીતિવિજયજી મ. પિતાના પરિવાર સાથે દહેરે દર્શન કરી પધાર્યા, બંને ભાઈઓને લાવ્યા, એટલે હરખભેર બંને ભાઈઓ ચરવલાથી પ્રમાર્જનાપૂર્વક પૂ. મહારાજશ્રી પાસે ગયા, વંદના કરી બેઠા. પૂ. મહારાજશ્રીએ કાઈ કે “તમારી ચર્યા-રહેણીકરણી તેમજ વિચારધારા યથાયોગ્ય મારા ક્ષપશમ પ્રમાણે ચકાસી જોઈ છે, એકંદર તમે બંને પુણ્યાત્મા સંયમ-ધર્મને યેગ્ય છો-એમ મને લાગે છે. હવે સવાલ એટલે જ છે કે..” “સંયમ-ધર્મની પ્રાપ્તિનો પ્રકાર ક લે ? વ્યવહારથી તમો બંનેની ઉંમર નાની ! તેથી હાલનું રાજકીય વાતાવરણ, વિદેશીઓની હકુમત આદિથી ધર્મની અપભ્રાજના થાય! તેવું કોઈ નિમિત્ત અજાણમાં પણ ઉભું ન થાય! તેની તકેદારી રાખવી જરૂરી છે.” તમે બંને હકીક્તમાં સ્વેચ્છાએ ઘરેથી પિતાની સંમતિપૂર્વક પિતાજીને પત્ર લઈ દીક્ષા ગ્રહણ કરવા જ આવ્યા છે, તે હકીક્ત છે. પણ લેકવ્યવહાર અને શાસનની રીતે પણ માતાપિતા અને સગા-વહાલાની સંમતિ વિના નાની ઉંમરના તમને દીક્ષા આપવામાં ભાવાગે કદાચ વિષમતા ઉભી થાય તે શાસનની હીલના થવા પામે, તેથી “સાપ મરે નહીં, લાઠી ભાગે નહી” એવો મધ્યમ ઉપાય તમારી ભાવના સફળ થાય અને વાતાવરણ ડોળાય નહી તે વિચારી રાખ્યો છે, તે મુજબ મને લાગે છે કે તમને ચાલવામાં વાંધો નહીં હોય ! બેલે ? શી ભાવના છે ?” બંને ભાઈઓએ પૂ. મહારાજશ્રીના ચરણે હાથ મૂકીને નમ્રભાવે કહ્યું કે “પૂજ્ય શ્રી ! અમો તે સંસારના કારાવાસથી છૂટવા માટે આપના શરણે આવ્યા છીએ ! આપને જે ઉચિત લાગે તે ઉપાય સૂચવે ! અને આપની આજ્ઞા સહર્ષ વધાવીશું !” - પૂ. નીતિવિજયજી મ. વયેવૃદ્ધ, પાકટ ઉંમરના દીર્ઘ અનુભવી હતા, પત્રમાં લખેલ વાત જાહેર કરવી ન હતી કે “તમારા પત્રમાં ફક્ત મણિલાલને દીક્ષા માટે સૂચન છે, એમ કરવા જતાં નાહક સંકલેશ લપે, એટલે પૂ. મહારાજશ્રીએ ધીમે રહીને વાતની રજુઆત એવી કરેલ બુદ્ધિપૂર્વક કરી છે, જેમાં બેટું ન લાગે અને સમાચિત કર્તવ્યની મહત્તા સમજી જવાય.” - પૂ. મહારાજશ્રીએ કહ્યું કે-“સારૂં ! તમે હવે સામાયિક પત્યા પછી પ્રભુ–પૂજા કરી નિવૃત્ત થઈ બપોરે મને મળને, બધી વાત સ્પષ્ટ તમને કહીશ ! તમારા મનને સંપાદન કરવા મારી બધી તૈયારી છે, તેમ છતાં આપણા કરતાં શાસન મહત્વની ચીજ છે ! આપણી ઉતાવળથી શાસનને કંઈ ધક્કો ન લાગે! તેથી સમાચિત-કર્તવ્યની વાત તમેને બપોરે કહીશ!” બંને ભાઈઓ પૂ. મહારાજશ્રી પાસેથી સ્થાને આવી બાકી રહેલ સામાયિકના સમયને સંયમ-સ્વીકાર માટે પૂ. મહારાજશ્રીએ અમને પાત્ર ગણ્યા એના અપૂર્વ સંતેષ સાથે Page #341 -------------------------------------------------------------------------- ________________ (AutZZL8 શાસનને ધક્કો લાગે”.“સમયેચિત કર્તવ્ય-મધ્યમ ઉપાય” આદિ શબ્દો દ્વારા પૂ. મહારાજશ્રી શું જણાવવા માગે છે ? એના શરવરાટ સાથે પૂરો કર્યો. સામાયિક દરમ્યાન રાજના સમય પ્રમાણે પેલા શ્રાવક ભાઈ પૂજા–નવકારશી માટે આવી ગયેલ, પણ સામાયિકને કેટલી વાર છે ? એટલું પૂછીને પાછા ગયેલ, તેઓ સમયસર હાજર થયા, બંને જણને ઘરે લઈ જઈ આગ્રહપૂર્વક નવકારશી કરાવી, ડુવડાવી પૂજા માટે નિશા પળના નાકે શ્રી જગવલલભ પાશ્વનાથના દહેરે અને શ્રી સીમંધર સ્વામીના પ્રાચીન દેહરે લઈ ગયા. બંને ભાઈઓએ પૂ. મહારાજશ્રીએ આજે મંગળ-વધામણું આપ્યા છે, તેથી તેમજ સંયમ–પ્રાપ્તિ માટે લાંબા કાળની ભાવના સાકાર બને તેવું લાગવાથી ઉપજેલ હરખ શંકાના વમળમાં અટવાઈ જતે હોઈ શ્રી જગવલ્લભદાદાની અને કર્તમાનકાળે વિચરતા અંતર્યામી કેવળજ્ઞાની શ્રી સીમંધર પ્રભુની નવાગે પૂજા દ્વારા વિશિષ્ટ પાલ્લાસ સાથે એગ્ય ઉકેલ મેળવાય, તેવી શુભ આશંસા દૃઢ કરી. પૂજા પછી શ્રાવકભાઈની નિર્વ્યાજ સાધમિક-ભક્તિની ખૂબ હાદિક અનુમોદના સાથે જમીપરવારી બપોરે પૂ. મહારાજશ્રીએ ખુલાસાવાર વાત કરવાને સકતને ધ્યાનમાં રાખી વહેલાસર ઉપાશ્રયે આવી બંને ભાઈઓએ સામાયિક લીધું અને શ્રી નવકાર મહામંત્ર જાપ કરવા લાગ્યા. પૂ શ્રી નીતિવિજયજી મહારાજે પણ વાપર્યા પછી ડોક આરામ કરી સાધુઓને વાચના આપી અઢીથી ત્રણના ગાળામાં બંને ભાઈઓને પિતાની પાસે બેલાવ્યા. બંને ભાઈઓ પણ જાપ પૂરો કરી હરખભેર ચરવળાથી પૂજવા સાથે કટાસણું પાથરી વિનીત મુદ્રાએ પૂ. શ્રી નીતિવિજયજી મ. પાસે ફેટાવંદન કરી બેઠા. પૂ. શ્રી નીતિવિજયજી મ.એ પ્રથમ બંનેને માંગલિક સંભળાવ્યું. વાસક્ષેપ નાંખે. પછી વાત કરી કે “જુઓ સંસારી માણસે જે રીતે વિચારે, તે રીતે અને નથી વિચારતા ! અમારે તે. સંઘ-શાસનની મર્યાદાને ગ્ય વિચાર કરી પગલું ભરવું પડે ! અહીંના સંઘના આગેવાને સાથે પરામર્શ કરતાં તારણ એ નિકળ્યું છે કે-“મણિલાલને માહ સુ. ૫ મે સત્તર વર્ષ પૂરાં થાય છે, અને અઢારમું શરૂ થાય, એટલે કુટુંબીઓની રાની ખાસ જરૂર નહિ, તેમજ સરકારી-કાયદાની દષ્ટિએ સગીરપણું મટી જઈ કાયદેસર ઉંમરલાયક થયા ગણાય.” વળી મણિલાલનાં પત્ની સ્વર્ગત થયાં હોવાથી વિરોધપક્ષનું વાતાવરણ ખાસ નથી. નિકટના કુટુંબીવર્ગમાં પિતા તે સંમત છે જ ! માતા ધર્મિષ્ઠ છે ! બીજા કેઈ ખાસ વિરોધ કરે તેમ નથી.” Page #342 -------------------------------------------------------------------------- ________________ જાલ . 20220 - પર - - - - - માટે શાસન-સંધની મર્યાદાની દષ્ટિએ મણિલાલને માહ સુદ છઠના મંગળ-દિને દીક્ષા આપવી ઉચિત છે !” “તે પણ લેક વ્યવહાર અને શહેરના વાતાવરણમાં વિદેશી શાસન-તંત્રની ગૂંચ ઉભી ન થાય માટે અહીથી ૨૫/૩૦ માઈલ દૂરના ગામે દીક્ષાને વિચાર ગોઠવ્યું છે.” ભાઈ હેમચંદ ! તારા મુખ પર હાલમાં વિષાદની રેખાઓ ઉપસતી જોઈ રહ્યો છું, પણ ભાઈ “ધીરજના ફળ મીઠાં” તારામાં અદભુત–ઉદાત્ત આત્મશક્તિઓ સુષુપ્તપણે રહેલી મારી જ્ઞાન-ચક્ષુથી દેખાય છે !તારાથી શાસન અને ધર્મને ખૂબ જ વિશિષ્ટ લાભ થવાના એંધાણ તારા ચહેરા પર નિકળતી તેજ-રેખા અને હાથની રેખાથી સ્પષ્ટ જણાય છે. પણ “ઉતાવળે આંબા ન પાકે !” શું કરૂ? એક તે તારી ઉંમર સગીર ! કેમકે આજે તારી ઉંમર ચૌદ વર્ષ, છ મહિના અને ત્રણ દિવસની છે !” વળી પરણેતર સ્ત્રી નરમાં મજુદ છે, તેમજ શ્વસુ-પક્ષવાળા સાંભળવા પ્રમાણે ધર્મનિરપેક્ષ બની ખૂબ ઉગ્ર પગલું ભરે-તેવું જાણવા મળ્યું છે.” તેથી વ્યાજના લોભમાં મૂળ બેઈ બેસવાની” જેમ તારી દીક્ષાના નિમિત્તે શાસન-હીલના, નાહક ડોળાણું અને ધમાલ થાય, તે ઉચિત નહીં !” છે તેથી તારા માટે હજી થોડી વાર છે, ના કહેતાં મારે જીવ ચાલતું નથી ! પણ શું કરૂં ? અત્યારનું આ વિદેશી શાસન વિચિત્ર છે. તેની અડફેટે ચઢી જઈએ તે શાસન-ધર્મની અપભ્રાજના ઘણું થાય !” માટે તું સમજુ અને શાણે છે !” જયેષ્ઠ-બંધુની દીક્ષામાં તું સહયોગી થા ! દેવ-ગુરૂ કૃપાએ એ દિવસ પણ જલ્દી આવશે કે તું પણ આ પંથે આવી શકીશ !” આ સાંભળી જ્ઞાનીના પાનમાં ઝબકતા સંસારના ઘટના-ચકમાં જેમ સારું-ખોટું બંને એક સાથે જાણવા મળે ! તેમ પૂ, નીતિવિજયજી મ. ના સમજાવટભર્યા ખુલાસાથી એકી સાથે બંને મુમુક્ષુઓના હૈયામાં વિરોધી જુદી-જુદી અસર થઈ. જયેષ્ઠબંધુ દીક્ષા પ્રાપ્ત થવાના હર્ષ–અતિરેકથી ખૂબ પ્રમુદિત બન્યા, જ્યારે હેમચંદભાઈને દીક્ષા તુર્તમાં ન મળવાના વિચારથી ખેદની લાગણ હૈયાને લેવી રહી. કમ-નિયંત્રિત સંસારની આ વિચિત્રતા છે. ! પણ વિનય વિવેકની મર્યાદાને વરેલા ભાવી–મહાપુરૂષરૂપે થવા સર્જાયેલ પૂ. ચરિત્ર નાયકશ્રી હજી તીવ્ર–અંતરાયને ઉદય કે ઠેઠ મોં-આગળ કેળીયે આવીને સરકી જાય છે, Page #343 -------------------------------------------------------------------------- ________________ DudintEURS. એમ મન મનાવી કવ્યનિષ્ઠા અને ગુરૂઆજ્ઞાના સ્વીકાર કરવાની આંતરિક તૈયારીના આધારે પૂ. નીતિવિજયજી મ. ના ચરણામાં મસ્તક નમાવી આજ્ઞા શિરોધાય કરી, સંસારના કારાગારથી હજી છૂટકારા મળવામાં વિલ`મ થશે-તે બદ્દલ ગરમ આંસુના એ ખિદુથી ગુરૂચરણને પખાળી અમદાવાદ જેવા મેટા શહેરમાં આવ્યા ત્યારે ઘણી તપાસ કરવા છતાં, માં—માગ્યા દામ આપવાની તૈયારી છતાં શ્રીફળ એકજ મળેલ. તે પણ એક સૂચક શકુન તરીકે પૂ. ચરિત્રનાયકશ્રીને હવે લાગ્યું. પૂ. ચરિત્રનાયકશ્રી દીક્ષા માટે કદાચ જિદ્દ પકડશે તા ા જવાબ આપવેા ? એની ગૂંચ પૂ. શ્રી નીતિવિજયજી મ. ના હૈયામાં હતી, પણ ચાન્ત્રિઋણુ કરવા પૂર્વે જરૂરી વિનયવિવેકની મર્યાદાના મળે સમર્પિતભાવની નિશાનીરૂપે હેમચંદમાં વય નાની છતાં વિશિષ્ટ રીતે ગુરુઆજ્ઞા સ્વીકારની વૃત્તિ વિકસેલી જોઈ ખૂબ આનદ થયા. સાંજે પૂ. શ્રી નીતિવિજયજી મ. શ્રીએ પેાતાના વ્યવહારથી, સમયચતુર, વાવૃદ્ધ મુનિશ્રી દીપવિજયજી મ. ને મેલાવીને કહ્યું કે— નવદીક્ષિત મુનિશ્રી વીરવિજયજી મ.ના સંસારી–સબંધી એના ત્રાસ અને શાસનહીલના વારવાર થાય છે, તેથી ઘેાડાક સ્થાનફેર અને કાલક્ષેપથી જરૂર છે ! વળી કપડવ'જથી ભાવિક શ્રાવકકુળના સ`સ્કારોથી શેાભતા મણિભાઈની દીક્ષાનું કામ પણ શહેરથી દૂર ગામડામાં સારી રીતે શાસન–શેભા સાથે થાય ! જેથી કપડવ’જ સમાચાર મેડા પહોંચ-આદિ દૂરગામી ષ્ટિકોણથી નવદીક્ષિત મુનિને સાથે લઈ તમે આજે સાંજે ખંભાત માજુ વિહાર કરી !’” તેમજ મુમુક્ષુ મણિલાલને સાથે લઇ જા ! માહ સુ. ૬ ના દિવસ શ્રેષ્ઠ છે ! તા રસ્તાના કાક સારા ગામે વિધિપૂર્વક દીક્ષા આપી દેશે ! સંબંધીઓ રાધનપુરથી કે હાલમાં તે ખાજી ગામડામાં રહેશેા, જેથી નવદીક્ષિતાના કપડવંજથી આવી શાસન—હીલના ન કરી શકે ! પૂ. ચરિત્રનાયકશ્રી પૂ. શ્રી નીતિવિજયજી મ. ની સમયસૂચક-વેધક લક્ષ્યગામી દૃષ્ટિથી જયેષ્ઠ-મ'નું કામ થતું નિહાળી પાતાની અંતરથી શુભ-કામના વડીલ ખ'ધુ સામે વ્યક્ત કરી, પણ સાથે પેાતાની મંદભાગ્યતાના વિચારથી હૈયું ભરાઈ આવતા ડુસકાંભેર અશ્રુપાત કરી હૈયું હળવું કર્યું, તેમ છતાં મંગળકારી સંયમ-ધર્માંના પંથે જઇ રહેલ ડિલબંધુને શત્રુન-ફેર ન થાય માટે પુન: સ્વસ્થ થઈ વડિલખ ધુને પ્રશસ્ત-શબ્દોથી ખરદાવી હાર્દિક અનુમાદના કરી, પૂ. નીતિવિજયજી મહારાજે મણિલાલને ફરીથી ખેલાવી બધી વાત સમજાવી કે– “અત્યારે એ સાધુ ખંભાત તરફ વિહાર કરે છે, તમે તેમની સાથે જાઓ, મહા સુ. ૬ના દિલ માં જ એ વ્હીક WO Page #344 -------------------------------------------------------------------------- ________________ TAZHDUYUN દિવસ શ્રેષ્ઠ છે, તમને તે દિવસે ગ્ય-સ્થળે વિધિપૂર્વક દીક્ષા આપશે” વગેરે અવસરચિત બધી વાત સમજાવી. મણિભાઈએ પૂ. મહારાજશ્રીના ચરણોમાં હરખભેર મસ્તક ઝુકાવી જ્ઞાન પૂજન કરી વાસક્ષેપ નખા.. પૂ. ચરિત્રનાયકશ્રીએ પણ પૂ. મહારાજશ્રી પાસે આવી વાસક્ષેપ નંખાવી બંધુ સાથે જવા અને દીક્ષામાં ભાગ લેવા માટે પૂ. મહારાજશ્રીની અનુમતિ માંગી. પૂ. મહારાજશ્રીએ પણ અનુમતિ આપી. પૂ. મહારાજશ્રીની આજ્ઞાથી વિહાર કરી રહેલ પ. પૂ. મુનિ શ્રી દીપવિજયજી મ. સાથે જવા બંને ભાઈ એ તૈયાર થઈ ગયા. - માહ સુ. ૩ ના સાંજે ૪–૨૭ મિનિટના મંગલમુહૂર્ત પૂ. મહારાજશ્રીના વરદ-આશીર્વાદ સાથે મંગલ પ્રયાણ કર્યું. સવાર-સાંજ વિહાર કરતા સુદ પાંચમ સવારે કાસીન્દ્રા ગામે પહોંચ્યા. વિવેકી-શ્રાવકેએ પૂ. દીપ વિજયજી મ. ને વ્યાખ્યાન માટે વિનંતિ કરી, એક ભાઈએ બપોરે પંચકલ્યાણકની પૂજા ભણાવવાના વિચારથી આગ્રહપૂર્વક રોક્યા. પૂ. ગુરૂદેવશ્રીની સૂચના પ્રમાણે માહ સુ. ૬ ના મંગલ મુહૂર્તને સાચવી મણિલાલની દીક્ષાનું કામ ઉત્સાહી ધર્મપ્રેમી શ્રાવકેવાળા આ ગામમાં પતાવાય તે ઠીક ! એમ ધારી પૂ. વયેવૃદ્ધ અને સમયના પારખુ શ્રી દીપવિજયજી મ. શ્રીએ વ્યાખ્યાન પછી ગામના ચાર-પાંચ અગ્રગણ્ય શ્રાવકને બેલાવી સાથે આવેલ મુમુક્ષુ ભાઈને ટુંક પરિચય, તેમના પિતાએ દીક્ષા માટે મોકલ્યાને પત્ર, સાથે નાના ભાઈ દિક્ષા અપાવવા આવ્યા છે, ઉંમર ૧૬ વર્ષ ઉપરની છે, વિગેરે વાતે સમજાવી. " સંઘના આગેવાને “સંઘના બીજા-ભાઈઓને પૂછી નક્કી કરી હમણાં આવીએ છીએ.” એમ કહી હરખભેર ગયા. થોડી વારે સંઘના દશબાર આગેવાન શ્રાવકે પૂ. મહારાજશ્રી પાસે આવ્યા ને “અમારા આંગણે પુણ્યવાન છવ સંસાર-સમુદ્રથી પાર ઉતારનારી, ભવભય-હારિણી, ભાગવતી દિક્ષા સ્વીકારે તે અમારાં અહોભાગ્ય છે.” “આવા પુણ્યશાળી નરરત્નનાં પગલાં અમારા આંગણે ક્યાંથી ?” આદિ શબ્દોથી હૈયાને ઉલ્લાસ શ્રીસંઘે વ્યક્ત કર્યો. અને તુર્ત દીક્ષાથી મણિલાલને શ્રી સંઘે બહુમાન પૂર્વક ઢોલ-ત્રાંસા વગાડવા સાથે સંઘના આગેવાનના હાથે કંકુનું તિલક કરાવી હાથમાં શ્રીફળ અને સવાઅગિયાર રૂપિયા આપી Page #345 -------------------------------------------------------------------------- ________________ ૪.૧ - ફૂલની માળા પહેરાવી વાજતે-ગાજતે ગગનભેદી શાસનના જ્યનાના પડછંદ-ઘોષ સાથે ઘરે-ઘર બહુમાનપૂર્વક જમાડી સંયમ-ધર્મનું ગૌરવ જાળવવા લઈ ગયા સાથે પૂ. ચરિત્રનાયકી પણ જયેષ્ઠબંધુના નિર્દેશ મુજબ “વડીલબંધુ તે પાર ઉતરી ગયા, પણ હું કયારે ભવભયહારિણી દીક્ષા મેળવવા સૌભાગ્યશાળી થઈશ ? છતાં મંગળપ્રસંગને વધાવી લેવાની સમય-સૂચકતાથી ઉમંગભેર સાથે જોડાયા. | નાના છતાં ધર્મશ્રદ્ધાથી સભર ૫૦ થી ૬૦ ઘરના કસિ દ્રા ગામમાં બે થી ત્રણ કલાકમાં તે ઉત્સાહી યુવકે એ આખું ગામ શણગારી, વિવિધ ચંદરવા, રંગબેરંગી ચાંદણી, ધજા-પતાકા આદિથી શણગારી દીધું. ઉલાસભેર શ્રાવિકાઓનાં જૂથનાં જૂથ દહેરાસર–ઉપાશ્રયને ચોકમાં દીક્ષાથીભાઈની નાની વયમાં સંસાર છોડી ઉત્કટ તપ-ત્યાગ-સંયમના પંથે જવાની તમન્નાને અનુમોદવારૂપે વિવિધ ગાણું–જેડકણું દ્વારા હાર્દિક ઉલ્લાસ વ્યક્ત કરવા માંડયાં. શ્રીસંઘના કાર્યદક્ષ-શ્રાવકેએ તાબડતોબ વ્યવસ્થા કરી ધામધૂમથી વરસીદાન વરઘોડે સંઘના અગ્રગણ્ય-શેઠના ઘરેથી કાઢવાની પાકી ગોઠવણ કરી. - મણિભાઈ અને પૂ. ચરિત્રનાયકશ્રી મહ સુ. ૫ ના રે પ્રતિક્રમણ પછી ઉપાશ્રયમાંની એક ઓરડીમાં થેડી વાર માટે ભેગા થયા. મણિભાઈએ પ્રાણ કરતાં વહાલા નાના બંધુની અનેકવિધ સહગી—નીતિથી પિતાના જીવનઘડતરમાં મળેલ અનેકવિધ અમૂલ્ય ફાળા બદલ કૃતજ્ઞતા દર્શાવવા તથા અાનતાથી થયેલ વિષમ-વને બદલ ક્ષમા માગવા બે શબ્દો કહ્યા. પૂ. ચરિત્રનાયકશ્રી ખૂબ ગંભીર બની રહ્યા, હૈયું તે એવું ભરાઈ ગયું કે “પૂજ્ય વડિલબધુ તે ચાલ્યા, હું રહ્યો આ જ જાલમાં !” આદિ વિચારેના ઘમસાણથી પૂ. ચરિત્રનાયકશ્રી ખૂબ ગંભીર બની રહ્યા. બંને હાથ જોડી અને અનુમોદના-ધન્યવાદ વ્યક્ત કરતી બંને આંખની અશ્રધાર સાથે વડિલબંધુને “fથાન નતુ તે રિાવા:” ને ભાવ ટૂંક-શબ્દોમાં વ્યક્ત કરી છૂટા પડ્યા. મણિલાલને દીક્ષાર્થી તરીકે શ્રીસંઘના બાકી રહેલ અનેક ઘરોમાં પગલાં કરાવી તિલક કરી બહુમાન રૂપે યોગ્ય સત્કારમાં રાતના બાર વાગ્યા. ૫. ચરિત્રનાયકશ્રી પણ પિતાના ભાવી-જીવનની રૂપરેખા અંગે ગંભીર-વિચારધારામાં ડૂબેલ છતાં મોટાભાઈ સાથે પોતાની ફરજના ભાનમાંથી જરાપણ ચૂક્યા વિના યંત્રવત્ ઉચિતપ્રવૃત્તિ બધી આચરતા રહ્યા. ઉપાશ્રયે ૧૨ વાગે રાત્રે આવી સંથારે પાથરી બંને સૂઈ ગયા. નવી " Enી લિટેક&િ | વિટું T Page #346 -------------------------------------------------------------------------- ________________ 002/2 મણિલાલ તે શારીરિક-શ્રમના લીધે થેડી-વારમાં 'ધી ગયા ! પણ પૂ. ચરિત્રનાયકશ્રી ટૂંઇક–સમયમાં મોટા—ભાઇના થનારા વિરહ અને ધાર્મિ`ક-જીવનમાં અને સંયમ-પામવાના પંથે આજ સુધી ખભાથી ખભેા લાવી હકીકતમાં સાચા ભાઇ તરીકે સહુયેાગી ટૂંક–સમયમાં ગણત્રીના કલાકોમાં હવે ઇષ્ટ- થે પહોંચી જશે, પછી હું એકલે-એકલા વિષમ આ ભીષણ સંસારના કારાગારમાંથી શી રીતે છૂટીશ ? ” આદિ વિચારોના દ્વન્દ્વમાં ઉંઘ ખેાઈ બેઠા, પૂ, ચરિત્રનાયકશ્રીને ઉજડ-મારવાડમાં કેરડાની કે લી'ખડાની છાયા મળી આવે’ કે “ખારા-પટમાં મીઠા-પાણીની વીરડી મળી આવે” તેમ પરમપૂજય આદર્શ –પિતાજી ઝવેરસાગરજી મ, જેવા સમ –ગુરૂજીના એકમાત્ર સહારો આશાજનક લાગ્યા, અને હકીકતમાં પૂ. ચરિત્રનાયકશ્રી આ બે પુણ્યવાનાના ભરાંસે પેાતાની ભાવી-જીવનની રૂપરેખા હિતકર નિવડશે, એ શ્રદ્ધા-હૂધી લગભગ દોઢ વાગે નિદ્રાધીન થયા. સવારે ચાર-વાગે મણિપાલ સંયમી-જીવન મેળવવાની ઉત્સુકતામાં પૂર્વતૈયારી કરવા .જાગૃત થઈ ગયા. પૂ. ચરિત્રનાયકશ્રી પણ તગ્યા, સાથે રાઇ–પ્રતિક્રમણ કર્યું, સંયમ-બ્રહ્મચર્ય ની આરાધના ચઢતા–પરિણામે ખંને ભાઈએ સત્તર અને અઢાર લેગસ્સના કાઉસગ્ગ કરવા દ્વારા કરી, અને શ્રી નમસ્કાર –મહામંત્રના જાપ Àાહના સસ્કારાને નાથી પ્રભુ-આજ્ઞા મુજબ જીવનનું ઘડતર કરવાના સ'કલ્પથી કર્યાં. પછી પૂ. દીપવિજય ... ને વંદના કરી પ્રભુ-પૂજા માટે નાનાદિ કરી પૂજાના શુદ્ધ વસ્ત્રો પહેરી બન્ને ભાઈ એ શ્રી શાન્તિનાથ પ્રભુના જિનાલયે ગયા. ત્યાં ભાવપૂર્ણાંક સ્નાત્ર ભણાવી ભાવશુદ્ધિપૂર્ણાંક અષ્ટપ્રકારી–પૂજા કરી આરતીમંગળદીવા અને શાંતિળશ કરી ભાવાલ્લાસ સાથે ચૈત્યવંદન કર્યું, પછી ગુરૂમહારાજ પાસે આવી વાસક્ષેપ લઈ તૈયાર થયા, ત્યાં શ્રી સંધના આગેવાન શ્રાવકોએ સુ ંદર-વસ્ત્રો અને કિ ંમતી-આભૂષણા પહેરવા વિનંતિ કરી. પૂ. મહારાજશ્રીની સંમતિથી શાસન-પ્રભાવનાના ધ્યેયથી મણિભાઇ ભપકાદાર વસ્ત્રાભરણુ પહેરી ફરી વાસક્ષેપ લઇ હાથમાં પાસ ભરી શ્રીફળ લઇ ગાજતે વાજતે જિનમંદિરે દર્શન કરી શ્રીસંઘના આગેવાનના ઘરે શણુારેલ ચાર-ઘેાડાની બગીમાં દીક્ષાથી તરીકે બેઠા, અને સામેની બેઠકમાં હાર્દિક-સ ંકોચ સાથે પૃ ચરિત્રનાયકશ્રી બેઠા. પૂ. ચરિત્રનાયકશ્રીના મનમાં સ ંસારની વિષમતા, માનસિક-કૃતિખળની ખામી, સ્વજનવની મેહ–વિવશતા આદિના વિચારોની ધમાચકડી ચાલી રહી હતી, સંયમને મેળવવા કરાયેલ પ્રયત્ના પૈકી લીંબડીની જેમ આ વખતે પણ પોતા માટે નિષ્ફળતા ખૂંચી રહી હતી, તેમ છતાં પૂ. AR 1 આ. જી. ૩૭ ૨૮૯ Page #347 -------------------------------------------------------------------------- ________________ [World - - - - - ગુરૂદેવશ્રીના હૈયામાં જે મમતાભરી શાસનની મર્યાદાઓના ખ્યાલપૂર્વક દીર્ધદષ્ટિ હોય તેનું માન જાળવવું જરૂરી છે, “ઉતાવળ ઘણી વાર કામ ડેલી નાંખે છે માટે “પૂ. બાપુજી જેવા તત્વદષ્ટિ–સંપન્ન, એકાંતહિત-બુદ્ધિ રાખનાર શિરછત્ર માથે છે તે નિરાશ થવાની જરૂર નથી, એમ મનને સાત્ત્વન આપી રહ્યા હતા. મંગળ-મુહૂતે વરસીદાનનો વરઘેડે ધામધૂમથી ભવ્ય શાસન-પ્રભાવના પૂર્વક ચાલુ થયે, આખા ગામમાં ફરી પ્રથમથી કરેલ ગોઠવણ મુજબ ગામ બહાર આંબાના ઝાડ નીચે ગોઠવાયેલ દીક્ષા-મંડપમાં સમયસર ઉતર્યો. વરઘેડેથી ઉતરીને આવેલ મણિભાઇએ જ્ઞાનપૂજા કરી વાસક્ષેપ લઈ ચઢતે-નાણુને એકેક નવકાર ગણવા સાથે ત્રણ પ્રદક્ષિણા દીધી. મંગળવેળાએ દીક્ષાની વિધિ શરૂ થઈ, પૂ ચરિત્રનાયકશ્રી એક બાજુ સૂનમૂન બેસી રહી શ્રીનવકારને જાપ કરી રહ્યા. મણિભાઈના સંબંધી તરીકે પૂ. ચરિત્રનાયકશ્રી જ હાજર હતા, એટલે ગ્ય-અવસરે દીક્ષાની છાબડીમાંથી પૂ, ચરિત્રનાયકશ્રી દ્વારા હરણ (ઓ) પૂ. દીપવિજય મ. શ્રીએ વહોરી શ્રીવર્ધમાન–વિદ્યા આદિથી અભિમંત્રી ઈશાન-ખૂણુ સમક્ષ મણિભાઈને ઉભા રાખી ધર્મપ્રેમી લોકોના પ્રચંડ-જયઘોષ સાથે મણિભાઈને આઘો આખે તે મેળવતાં જ મણિભાઈ એવા અંતરના હર્ષ અને હૈયાના ઉમળકાથી નાચા કે--જાણે રવનું રાજ્ય મળ્યું ! પૂ. ચરિત્રનાયકશ્રીની આંખોમાંથી એકબાજુ જયેષ્ઠબં, પ્રભુશાસનના પંથે જીવન સમર્પિત કરી ધન્ય બની ગયાના હર્ષના, બીજી બાજુ “હું રહી ગયે ! કયારે મને આવા મંગળ-અવસરની પ્રાપ્તિ થશે ?” એ શેકનાં આંસુનાં બે–ચાર ખૂદ ટપકી રહ્યાં, પછી હાવા લઈ ગયા. સંયમને વેશ પહેરી મંડપમાં જયેષ્ઠબંધુ આવ્યા, ત્યારે તેમના મુખ પર અદ્ભુત સૌમ્યતા જોઈ અનેક ભાવિકનાં હૈયાં ઉછળી રહ્યાં, અને મસ્તક નમી ગયાં. પછી હિબંધની ક્રિયા વખતે પૂ. નીતિવિજય મ નું નામ ગુદેવ તરીકે તથા નવદીક્ષિતનું નામ મુનિ શ્રી મણિવિજયજી એમ જાહેરાત થઈ, જે સાંભળી સકળ શ્રીસંઘે ઉમંગભેર નૂતન દીક્ષિતનું નામ જયધ્વનિએથી આવકાર્યું. પછી હિતશિક્ષા વખતે પૂ. દીપવિજય મ. શ્રીએ સંસારની છ-કાયના આરંભ-સમારંભની વિષમતા અને તેમાંથી છોડાવનાર પ્રભુશાસનના જયણામય સંયમ-ધર્મનું મહત્ત્વ, ગુરૂઅજ્ઞાની પ્રધાનતા આદિ જણાવી “જેવા ચઢતે પરિણામે સંયમ મેળવ્યું છે, તેવા પરિણામોના ટકાવ માટે જાગૃત રહેવાની ટકેર સાથે વ્યાખ્યાન પુરૂ કર્યું. પછી વાજતે-ગાજતે દહેરાસરે દર્શન કરી ઉપાશ્રયે નૃતન-દીક્ષિત મુનિને લઈને આવ્યા, જિક ટી માં ૯o ૨ ક Page #348 -------------------------------------------------------------------------- ________________ ત્રિી 12 2020 નૂતન-દીક્ષિત મુનિના ચરણમાં પૂ. ચરિત્રનાયકશ્રીએ મસ્તક ઝુકાવ્યું અને “જાણે-અજાણે જે કંઈ મારી ભૂલ થઈ હોય સઘળા બઢલ “મિચ્છા મિ દુર" દઈ હવે “હું આપના વિના એકલો અટૂલે પડે તેમ છતાં પૂજ્ય બાપુજીના સહકારથી વહેલામાં વહેલો પ્રભુશાસનના સંયમના પંથે જીવનને લાવવા પ્રયત્નકરીશ.” તેવી મંગલ ભાવના વ્યક્ત કરી. નવદીક્ષિત-શ્રી મણિવિજયજી મ.શ્રીએ પણ આશ્વાસનના શબ્દોથી પૂ. ચરિત્રનાયકશ્રીની ભાવનાને મજબૂત કરી “દેવ-ગુરૂકૃપાએ તમે તુર્તા જિનશાસનને સમર્પિત થાઓ.” એવી શુભ કામના કરી. પછી પૂ. ચરિત્રનાયકશ્રી જમી-પરવારી વિદાય લેવા પૂ. શ્રી દીપવિજયજી મ. પાસે આવ્યા, જ્ઞાનપૂજા કરી વાસક્ષેપ નંખાવ્યો, પૂ. મણિવિજયજી મ. પાસે ઘડીક–વાર બેસી પ્રભુ શાસનની સર્વવિરતિ જલદી સ્વી રવાના સુદઢ-સંકલ્પ સાથે માંગલિક સાંભળી માલ લેવા માટે અમદાવાદ જનાર એક ભાઈના બળદગાડામાં અમદાવાદ તરફ રવાના થયા. | સર્વવિરતિ-ધર્મની મહત્તા છે વિશ્વ-વત્સલ, સર્વત તકારી, તીર્થંકરપ્રભુ શ્રી વીતરાગ–પરમાત્માએ જગતના સુદ્ધમ-બાદર કોઈપણ જીવ હિંસા ન થાય, જ્યણાનું વિશુદ્ધ પાલન થાય તે સર્વવિરતિને એકાંત હિતકર આત્મ-કલ્યાણને માર્ગ ઉપદે છે. ખરેખર હકીકતમાં આ માર્ગને સફળપણે અપનાવવાથી જીવનશુદ્ધિ સહજરૂપે મેળવાય છે. આથી જ જ્ઞાની–ભગવંતોએ શ્રાવક-કુળમાં રત્નત્રયીની આરાધના માટે સાહજિકરીને સર્વવિરતિના વીકારને સર્વશ્રેષ્ઠ મહત્ત્વ આપ્યું છે. આ દૃષ્ટિકોણથી અતુલ ભૌતિક સુખની ભરપૂર-સામગ્રીમાં રહેલ શ્રી અનુત્તર વિમાનના દેવ પણ શ્રાવક-જીવનની નિરંતર ઝંખના કરતા હોય છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ સર BUDINEEURS. WWW クマラ પ્રકરણ-૧૭ સયમ થે પૂ. ચરિત્રનાયશ્રીના હું સાહસભર્યા પુરૂષાથ પૂ. ચરિત્રનાયકશ્રીએ જયેષ્ઠ–ખંધુની દીક્ષાના પ્રસંગ પતાવી અમદાવાદ દાદીમાને ત્યાં આવી ઘાળાતા માનસિક-ઉદ્વેગને ટાળવા મહા સુદ આઠમના દિને ઝવેરીવાડના ભવ્ય-જિન બિંબેની ભાવભરી પૂજા કરી મન હળવું કર્યુ, તેમજ સંયમ-ધર્માંની સરળ પ્રાપ્તિ માટે વિશિષ્ટ-ઉપાયાની સૂઝ મેળવવા માનસિક-ખળની કેળવણી કરી. પૂ. નીતિવિજયજી મહારાજ પાસે જઈ યાગ્ય-તિશિક્ષા મેળવી શ્રીવીતરાગ-પ્રભુની ભક્તિ, સ્વાધ્યાય, શ્રી નવકાર–મહામ ંત્રના જાપ આદિ સાધના દ્વારા માહનીયના ક્ષયે પશમ માટેની પ્રેરણા મેળવી. તાજેતરમાં મહિમાવંત અનેલ ભાયણી-તીના સાચા—દેવ તરીકે વિખ્યાત થયેલ શ્રી મલ્લિનાથ–પ્રભુના આલંબને વધુ પ્રેરણા મેળવવા જોગાનુજોગ મડ઼ા સુદ દશમના પ્રતિષ્ઠાદિનવંગાંઠના દિવસે અનેક ધ પ્રેમી ભાવિક-પુણ્યાત્માઓના ધર્મપ્રેમ ભર્યા સામુદાયિક—મેળાપ પ્રસંગે દાદીમાની સાથે પૂ. ચરિત્રનાયકશ્રી સંયમ-ગ્રહણના દિવસે જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાની વિશિષ્ટતાવાળા ઓગણીશમા તીથ કર શ્રી મલ્લિનાથ-પ્રભુની અપૂર્વ સંયમ–સાધનાના આદેશને સામે રાખી અદ્ભુત સંયમી–જીવન મેળવવાની તમન્ના સાથે ભેાયણી તીથૅ આવ્યા. અંતરના ખૂબ ભાવેાલ્લાસ સાથે ‘ચારિત્રમેાહનુ' આવરણુ ખસે, સંયમની પ્રાપ્તિ જલદી થાય' એ સંકલ્પની સિદ્ધિ અર્થે વિધિપૂર્વક પ્રશસ્ત-ઉત્તમ દ્રવ્ય-સામગ્રી મેળવી સ્નાત્ર-પૂજા ' ง મા ૨૯૨ ધ્રા ૨ ક Page #350 -------------------------------------------------------------------------- ________________ JULY ભણાવી, અષ્ટપ્રકારી પૂજા વિધિપૂર્વક કરી, પછી આરતી-મંગળદી કરી, શાંતિકળશ દ્વારા વિષય-કષાયના તાપની શાંતિ સાથે પ્રભુશાસનના સંયમની પ્રાપ્તિ અંગે ભાવના સુદઢ કરી. - વધુમાં ઉલ્લાસપૂર્વક ચૈત્યવંદન કરી વિશિષ્ટ સ્તવનો દ્વારા પ્રભુના ગુણગાનથી હૈયાને ભક્તિસભર બનાવી ધન્યતા અનુભવી. આ પ્રસંગે પધારેલા પૂજ્ય સાધુ-ભગવંતને સંપર્ક સાધી મનમાં ઘેલાતા વિચારેના સંઘર્ષમાંથી વિવેકબુદ્ધિના આધારે તીર્થભૂમિના પવિત્ર–વાતાવરણના બળે એ દઢ સંકલ્પ કર્યો કે “અહીંથી ઘરે જઈ પૂ. બાપુજી સમક્ષ બધી વાતની રજુઆત સાથે મને વ્યથા જણાવી તેઓશ્રીના માર્ગદર્શન મુજબ ધરખમ–પ્રયત્ન કરી, પૂ ગુરૂદેવશ્રીના ચરણોમાં લીંબડી જઈ તાત્કાલિક સંયમ સ્વીકાર." - દાદીમા સાથે અમદાવાદ પાછા આવી મહા સુદ અગિયારશના રોજ પૂ. શ્રી નીતિવિજયજી મહારાજને વાસક્ષેપ લઈ કપડવંજ માલ ભરીને જતા વેપારીને સંગાથ મેળવી સુદ તેરશના મંગળ પ્રભાતે પૂ. ચરિત્રનાયકશ્રી કપડવંજ પહોંચી ગયા. સુદ એકમના ગયા પછી કાંઈ સમાચાર ન હોવાથી વિવળ બની ઉઠેલ જમનાબહેન આદિ સ્વજન-વર્ગ પૂ. ચરિત્રનાયકશ્રીને એકલા ઘરે આવેલા જોઈ કુતૂહલ-જિજ્ઞાસા સાથે પુછ્યું : “મણિલાલ કયાં? તેની તબિયત કેમ છે ?” પૂ. ચરિત્રનાયકશ્રીએ સૂર્યને છુપાવવાની બાલિશ ચેષ્ટાની જેમ સત્ય-હકીકતને છુપાવ્યું હવે અર્થ ?” એમ ધારી નિડરતાપૂર્વક મણિલાલની તબિયત સારીના સમાચાર સાથે દીક્ષાના સમાચારો ટૂંકમાં જણાવ્યા. તે સાંભળી સહુ કુટુંબીઓ અચરજમાં ગરક થઈ ગયા, જમનાબહેને તે મગનભાઈનો ઉધડે લઈ નાંખે કે શું ધાર્યું છે તમે? આવું કપટ ! અમને બધાને અંધારામાં રાખ્યા ?” આદિ. બીજા સ્વજન-વર્ગો પણું મહી ઘેલછાવશ જેમ આવે તેમ બોલવા માંડ્યું, એટલે પૂ. ચરિત્રનાયકશ્રીએ સૌને ઉકળાટ–ઉભો શાબ્દિક રીતે નિકળ્યા પછી ધીમેથી કહ્યું કે— સાચો પિતા તે પિતાના સંતાનને દુઃખદાયી-સંસારના કૂવામાંથી ગમે તે પ્રયત્ન કરી બહાર જ કાઢે ! તમે સૌ સીધી રીતે સંમત ન થાવ, એટલે દવા કરાવવાના નામે તમારા સહુની ગર્ભિત સંમતિ પૂ. બાપુજીએ મેળવેલી જ” “વળી મણિલાઈની તબિયત અંગે દવાની વાત સદંતર બેટી તે હતી જ નહીં, પરંતુ વિવેકી-બાપુજીએ દ્રવ્યહવા કરતાં, ભાવદવા રામબાણ રૂપે શારીરિક રોગે ઉપરાંત , , , Page #351 -------------------------------------------------------------------------- ________________ - ના KTOBAVJEHRS આત્માના કમરેગને પણ દૂર કરે. એ હેતુથી સંયમના પંથે મણિભાઈને જવા દેવાની તજવીજ કરી.” હકીક્તમાં વડીલબંધુ જેવા રવાના થયા, તેવાજ સંગમ-પ્રાપ્તિના અપૂર્વ–ભાવોલ્લાસથી માનસિક-રીતે ખૂબ પ્રસન્ન બન્યા હેઈ, શરીરની રોગજન્ય અસ્વસ્થતા તેઓની ખૂબ જ ઓછી થઈ ગયેલી, તાવ, શરદી, ઉધરસ, કેડને દુઃખા આદિ કોઈ તકલીફ અહીંથી નિકળ્યા પછી થવા પામી ન હતી.” આમ દ્રવ્ય-ભાવ રોગને મૂળમાંથી કાઢનાર ભાવદવા રૂપ સંયમ શ્રેષ્ઠ ઉપાય હોઈ તે અંગે પૂ. પરમપકારી સાચા હિતેચ્છુ બાપુજીએ તમારા બધાયની હરખભેર વિદાય દવાના બહાને અપાવી, અમોને અહીંથી મેકલેલ અને ભાગ્યેગે વડીલબંધુને પૂ. સદ્ગુરૂની સફળ નિશ્રા સાંપડી ગઈ, પરિણામે પ્રભુશાસનના પંથે સંયમી તરીકે આગેકૂચ કરવા પણ માંડી.” હું અભાગી ! કે સંસારની ઝંઝટોને લીધે પુણ્ય કી ખામીથી નદી કે કૂવાના કાંઠે જઈ તરસ્ય જ પાછો આવ્યો. આ પ્રમાણે પૂ. ચરિત્રનાયકશ્રીએ મેહની કારમી-ભ્રમણામાં મશગૂલ બનેલ સ્વજન-વર્ગને શાંતિથી ધીરતા પૂર્વક સત્ય-હકીકતની રજુઆત દ્વારા સાંત્વના આપી. સહુ પૂ. ચરિત્રનાયકશ્રીની નાની વય છતાં ધીર-ગંભીરપણે ડહાપણભરી વાતની બેધડક વ્યવસ્થિત-રજુઆતથી પ્રભાવિત બની મણિભાઈની દીક્ષાની મનમેદના સાથે વિખરાયા. આમ પૂ. ચરિત્રનાયકશ્રીએ કુટુંબીઓના વિરોધી – વાતાવરણને મીઠી જીભ અને ગંભીર પ્રકૃતિના બળે આસાનીથી પલટાવી શમાવી દીધું. ફકત જમનાબહેન મેહની ઘેલછા અને માતૃ-વાત્સલ્યના વિકૃત-મિશ્રણથી શાંત ન થયાં. તેમને ધુંધવાટ જબરે હતું, પૂ. ચરિત્રનાયકશ્રીએ સમય પારખી માતાજીની મર્યાદા જાળવવાની દૃષ્ટિએ મૌન ધારણ કર્યું. જમનાબહેને મગનભાઈને જાતજાતના તીખા-કડવા શબ્દો સંભળાવવા સાથે ભારે - રોકકળ–ધમાલ કરી મૂકી. કુટુંબીજનેએ સમજાવવાના ઘણા પ્રયત્ન કર્યા અને પાશ્વાસન આપ્યું કે— ઉંમર લાયક છોકરો વિધુર થયા પછી ઘણા પ્રયત્ન છતાં પરણવા તૈયાર હતો નહીં અને ચઢતે રંગે વૈરાગ્યવાસિત બની પ્રભુશાસનના પંથે આત્મ કલ્યાણ સાધવા ગયે છે, સારી જ વાત છે ને ? તમારી કુખ ઉજાળશે ! હવે શા માટે નાહક ધમાલ કરે છે ? આદિ...” આમ છતાં મહા સુદ ૧૫ સુધી ખૂબ ધમાલ ચાલી, પછી જમનાબહેન બધાના દબાણ સમજાવટના હિસાબે કાંઈક બહારથી નરમ પડ્યાં પણ અંદરથી ધુંધવામણુ શમી નહીં. આ ડગ માને ર ) Page #352 -------------------------------------------------------------------------- ________________ મગનભાઈને અને પૂ. ચરિત્રનાયકશ્રીને જમનાબહેને ઘણીવાર વિવિધ રીતે પૂછયું કે મણિલાલે દીક્ષા લીધી એ વાત તો જાણે ! પણ તે હાલ કયાં છે !” | મગનભાઈએ અને પૂ. ચરિત્રનાયકશ્રીએ અવસર વિચારી નં સર્વાર્થ-સાધનં રાખેલ, પણુ પ્રાસંગિક-વાતચીત દરમ્યાન અમદાવાદથી ખંભાતના રસ્તે કેક ગામે દીક્ષા થયાની વાત જમનાબહેને જાણી, એટલે પિતાના ભાઈઓ મારફત અમદાવાદથી ખંભાત બાજુના રસ્તાના ગામની તપાસ કે અહીં દીક્ષા કેઈની થઈ છે ? આદિ માહિતી મેળવવા રૂપે કરાવતાં “કાસિંદ્રા ગામે દીક્ષા થઈ અને હજી મહારાજ ત્યાં જ છે,” એ વાતના સમાચાર પાક-પાયે મેળવ્યા. પછી જમનાબહેન પિતાના ભાઈને સાથે લઈ મણિલાલે દીક્ષા પૂછ્યા વિના કેમ લીધી ?’ આદિ ધમધમાટ સાથે અમદાવાદ થઈ કાસિંદ્રા પહોંચ્યાં. જતાંવેંત જમનાબહેને ખૂબ ધમાલ કરી, લેક ઘણું ભેગું થયું, પણ સમય-ચતુર વયેવૃદ્ધ-અનુભવી દીપવિજય મ.શ્રીએ કુનેહ વાપરી જમનાબહેનને ઉભરો ઠંડે પડવા દઈ ધીમે રહીને સહુને સમજાવ્યું. - “કપડવંજ જેવી પુણ્ય-ધરતીના તમે રત્નકુક્ષિ છે ! તમારા કુળને અજવાળનાર પુણ્યાત્માએ પ્રભુશાસનના પંથે નાની વયે ઉમંગભેર પ્રસ્થાન કર્યું છે ! તે બદલ તમે ગૌરવવંતા છે ! ધન્ય છે, તમને!” આદિ સાંત્વના-વાનેથી જમનાબહેન જરા ઠંડા પડયા, વધારામાં પૂ. મણિ વિજયજી મ. શ્રીએ પણ પૂ. મહારાજશ્રીના ઈશારાથી આજ્ઞા મેળવી રૂબરૂ આવી ધીમે રહીને કહ્યું કે શ્રાવક-કુળમાં જન્મ પામ્યાની સાર્થકતા જ સર્વવિરતિ લઈ મહિના બંધનોને ફગાવી કર્મના ફંદામાંથી છૂટવા પ્રયત્ન કરવામાં છે, તમારી પુણ્ય-કુક્ષિએ જન્મ લઈ પૂ બાપુજીની દોરવણ પ્રમાણે સફળતાપૂર્વક ત્યાગના પંથે ચઢી શક છું, તેની તમારે અનુમોદના કરવી ઘટે ! તમે સમજું છે ! હવે નાહક ધમાલ કરી ધર્મ-શાસનની હીલના થાય તેવું કાં કરે છે !” વગેરે સાંભળી આખરે જમનાબહેન ધાર્મિક-કુટુંબને હેઈ મેહના આવેશથી મુક્ત બન્યા અને પૂ. શ્રી મણિવિજયજી મ. ને અંતરના આશીર્વાદ આપ્યા કે “જેવું લીધું છે તેથી વધુ ચઢતા-ભાવે જીવન અજવાળજે !” પછી પૂ. મહારાજશ્રીને તથા શ્રી સંઘને ખમાવી નમ્રભાવે સંઘના આગેવાને કહ્યું કે દીક્ષામાં જે ખર્ચ થયો હોય તેને આંકડે આપ તમે પુણ્યવાનોએ લહાવો લીધે? શાસન-પ્રભાવના કરી ! મારું કામ તમે વગર–ઓળખાણે પણ પતાવ્યું ! તે બદલ તમારા ધર્મપ્રેમની ખૂબ અનુમોદના !' પણ તેમાં જે ખર્ચ થયે હેય તે મને જણાવે ! અને ઓઢવાને એક કપડે લાવી આપે ! હું દીક્ષિત થયેલ સંતાનને ઓઢાડી તેની સંયમ-સાધનાની અનુમોદના કરૂં.” Page #353 -------------------------------------------------------------------------- ________________ DUDTEEUWS સંઘના આગેવાનાએ આઢવાના કપડા તુત લાવી આપ્યા કે જે જમનાબહેને ખૂબ ભાવેાલ્લાસથી પૂ. શ્રી મણિવિજયજી મ. ને આઢાડયા અને દીક્ષામાં થયેલ ખર્ચના આંકડા તેા આવા સુંદર લાભ અમેને ક્યાંથી ? અમારા વિશિષ્ટ-પુણ્યના આવા ઉદ્દય અને અમે તમારી પાસેથી પૈસા લઈએ !” એમ કરી જમનાબહેનના ઘણા આગ્રહ છતાં ખર્ચના આંકડા ન આપ્યા અને સઘના આગેવાનાએ જમનાબહેનની ભક્તિ કરી. જમનાબહેન અમદાવાદ થઇ કપડવંજ આવ્યા. મગનભાઈને બધી વાત કરી, મણિલાલની નાજુક–તબિયતે પણ સયમ માટેની તમન્ના થા સંયમપાલન માટેની તૈયારીના મુક્તક ઠે જમનાબહેને કુટુબીઓ સમક્ષ વખાણ કર્યા, પણ ઊડે—ઊડે મગનભાઇની દોરવણી મુજબ મણિલાલ છટકી ગયા, તેમ તેના કરતાં વધુ લાડીલા હેમચ'દ કયાંક છટકી ન જાય ! તે માટે જમનાબહેન સામ-દામ આદિ નીતિ અજમાવવા લાગ્યા. હેમચંદ્રને સીધુ કંઈ કહેવાની હિ ંમત ધ મર્યાદાના ડુમાનવંતા જમનાબહેન ન કરી શક્યા, એટલે માણેકવહુને સારા-સારા દાગીના આપી પાસે બેસાડી મીઠા–મધુરા વચનોથી મન જીતી તેની મારફત હેમચંદને સંસારમાંથી ન ટકવા દેવા માટેની પેરવી શરૂ કરી. પૂ. ચરિત્રનાયકશ્રી પેાતાની પત્નીના મુખથી પેાતાને ફાવનાર વિવિધ અટપટી—વાતાથી · મેાઘેલી માતાએ ખરેખર મને સંસારમાં ફસાવવા આ છંટક ગાઠવ્યુ લાગે છે,' એમ ધારી અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગામાં પણ પૂ. બાપુજીએ નિર્દેશેલ સયમ-માર્ગની કેડી ચૂકાઇ ન જવાય, તેની તકેદારી સાથે પૂ. ખાપુજી આગળ બધી વાત રજુ કરી યોગ્ય માદર્શન મેળવતા. માણેકબહેન તરફથી જાતજાતના હરવા-ફરવા, સંસારી-પદાર્થાના ભાગવિલાસની અનુ કૂળતા આદિના માહક-વાતાવરણની જાળ પૂ. ચરિત્રનાયકશ્રીની જીવનચર્યાની આસપાસ ગૂંથાવા લાગી, પરંતુ વિવેકપૂર્વક વૈરાગ્ય-નિષ્ઠામાં પાવરધા અનેલ પૂ ચરિત્રનાયકશ્રી પૂ. બાપુજીના હિતકર-સૂચનામાંથી મળી આવતા માર્ગદર્શન પ્રમાણે જીવન પ્રભુ-શાસનના પંથે સફળ-રીતે લઈ જવા ઉદાત્ત-મથામણ કરી રહ્યા હતા. પૂ. ચરિત્રનાયકશ્રી ખાલ્યાવસ્થામાંથી તરૂણાવસ્થા તરફની ધ પકવ–મરના કારણે વિચારામાં સાહજિક આવતી ઢીલાશને પૂર્વજન્મની ઉદ્દાત્ત-આરાધનાબળે માહના સંકારાના વિશિષ્ટ-ક્ષયાપશમના આધારે દૂર હડસેલી મેરૂપતની જેમ અડાળ હીર-ગંભીર સવિરતિ-સ્વીકારની તમન્ના અપૂર્વ રીતે કેળવી શકયા હતા. આર્ટીકગ કયો એ ક બાકર 366 Page #354 -------------------------------------------------------------------------- ________________ ME JIGOVUN ખરેખર કહ્યું છે કે “ હૈષ્ણઃ જદગ્ગઃ શ્ચિાત્યાય વીર્યવાન ! भित्ति वासनाजालं, पंजरं केशरी यथा ॥" એટલે “હજારે--હજ શેમાંથી કોક અપૂર્વ વર્ષોલ્લાસની જાગૃતિવાળો પુણ્યવાન કેશરી–સિંહ પાંજરાને તોડે, તેમ વાસના જાળને ભેદી નાખે છે.” “અસિ વવદનાનિ જગપ્રસિદ્ધ કહેતી પ્રમાણે પૂ. ચરિત્રનાયકશ્રી ઉદાત્તજીવનદષ્ટિના બળે દૂરગામી દષ્ટિથી આત્મકલ્યાણના પરમોચ ધ્યેયથી અતિ-નાની વયે પણ સદ્ગુરૂ-સંપર્ક અને પૂ. બાપુજીની હિતકર પ્રેરણા આદિ બળે સર્વવિરતિના પંથે જવાનો નિર્ણય ગહન-વિચારણા અને મને મંથનના બળે જેમ જેમ દ્રઢ બનાવવા લાગ્યા, તેમ તેમ વાત્સલ્યઘેલી માતા મેહની દોરવણી તળે સ્નેહની સરવાણી દર્શાવતા કુટુંબીઓ અને વ્યાવહારિક રીતે પરણેતર રૂપે પ્રેમ-પ્રવાહના કેન્દ્ર રૂપ સુપત્ની માણેકબહેન તરફથી અવારનવાર વિવિધ રીતે પ્રલેભને પજવણી, માર્મિક-ટોણાં અમીઠાઉપાલંભ આદિથી પુ. ચરિત્રનાયકશ્રીના માનસને સંસારાભિમુખ બનાવવાને તેમની રીતે ભીરથ પ્રયત્ન કરવા છતાં પુ. ચરિત્રનાયકશ્રીની ઉદાત્તધીર ગંભીર પ્રકૃતિ, તત્વનિષ્ઠા અને કલ્યાણકામી આદર્શ-શ્રાવકરૂપ પિતાજીની દોરવણી આદિબળે સુદઢ થયેલા નિર્ણયને ઢલે પાડવા મા ના માણેકબહેન આદિ કુટુંબવર્ગના પ્રયત્ન લગભગ અ-સફળ બની રહ્યા. - કયારેક ધારાના આધાર સમા લાડીલા હેમચંદને પાસે બેસાડી જમનાબહેન ખૂબ મમતાભરી હેતાળ વૃત્તિ દગાંવવા સાથે પીઠ પંપાળી મીઠા-મધુરા વચનોથી સમજાવવાની ચેષ્ટા કરતા. નવી ઉંમર અને રિતિ-સંગના કારણે પ્રેમમાં દીવાની બનેલ માણેકબહેન પણ ગ્ય-અવસર મેળવી પૂરિત્રનાયકશ્રીની પાસે હાવભાવ-પૂર્વક બેસી પ્રેમના કાચા સૂતરના તાંતણે સ્વામીનાથને પરણેતની હકક રૂપે બાંધવા જાતજાતની ચેષ્ટાઓ દ્વારા મથામણ કરતી. પણ દરેક પ્રસંગમાં હિતકર-મધુર વચનેથી સંસારની ભયંકર-વિષમતાઓનું તાશ રોમાંચકારી શબ્દ-ચિત્ર વણ વી “પરમ પુણ્ય પ્રાપ્ત થયેલ જિનશાસનની યથાર્થ આરાધના રૂપ સર્વવિરતિની સુશક્યતા શ્રાવકુળમાં દીક્ષા ગ્રહણ દ્વારા જ થઈ શકે, વગેરે વાતે સમજાવી તે પંથે પિતાની જાતને લઇ જવાને દઢનિર્ણય પૂ. ચરિત્રનાયકશ્રી વિનીત–ભાવે પણ મક્કમતા પૂર્વક રજુ કરતા. જેથી મેહપરવશ-માતાજી, જીવનસંગિની બનેલ સુપની આદિ સઘળા કુટુંબીજનોની મહચેષ્ટાને પૂ. ચરિત્રનાયક શ્રી પૂર્વજન્મની આરાધના બળે વિશિષ્ટ રીતે મેહના સંસ્કારોના આ. જી. ૩૮ Page #355 -------------------------------------------------------------------------- ________________ X, MUŽJE IRS ક્ષયે પશમથી પરિમિત બનેલ ભાવશુદ્ધિમાં રેશમની ગાંઠ ઉપર તેલના ટીપાંની જેમ પૂ. હિતકરબાપુજીની આદર્શ–દોરવણીનું બળ મળવાથી પથર ઉપર પાણીની જેમ નિષ્ફળ કરી શકયા હતા. આ રીતે કુટુંબીઓ અને સ્નેડવત્સલ માતાજી અને પ્રેમ વેલી–સુપની આદિ તરફથી સનેડ-પ્રેમના અતિરેકમાંથી વિવેકની ગેરહાજરીમાં ઉપજતી ઘેલછાના પરિણામે પૂ. ચરિત્રનાયકશ્રીને સંસારી ભેગ-વિલાસના પંથે ખેંચીને પણ લઈ જવાના વિવિધ-પ્રયત્ન થઈ રહ્યા હતા, તેમ છતાં વિશિષ્ટ–વિવેકના પાયા પર ઘડાયેલી વૈરાગ્ય-ભાવનાના બળે પૂ. ચરિત્રનાયકશ્રી અડેલપણે ટકી રહી દિન-પ્રતિદિન આત્મશુદ્ધિના પંથે મક્કમપણે આગળ વધવા સક્રિય પ્રયત્નો કરી રહ્યા હતા. જેના પ્રતિક રૂપે તે વખતને તેઓશ્રીના હાથનો લખેલ પત્ર નીચે મુજબને મળી આવ્યા છે. જે પત્રમાં પૂ. ચરિત્રનાયકશ્રીના હૈયામાં ધબકી રહેલ અપૂર્વ વૈરાગ્યભાવના સુમધુર દર્શન થાય છે. “મારા ઉપર મહેરબાની કરનાર, મારા ઉપર ઉપકાર કરનાર, મારી અરજ ચિત્તમાં ધરનાર, મુની મહારાજ સાહેબજી ઝવેર સાગરજી સાહેબજી મુ. લીમડી, એતાન શ્રી કપડવણજથી લી. આપને સેવક હીપચંદ મગનલાલની વંદણ દિન પ્રતિ ૧૦૦૮ વાર માન આદર સત્કાર કરી અવધારશોજી. વિશેષ વિનંતી એ છે કે જે મારે આપની પાસે દીક્ષા અંગીકાર કરવા અંગે આવવું છે, માટે શુભ મુહૂર્ત જોવરાવીને લખી જણાવશે, તથા તે દિવસે ત્યાં પરભાતે આવી શકાય તેવી ગોઠવણું કરવા માટે માણસને મને તેડવા સારૂ ઉપર લખા પ્રમાણે આવી શકે તેવી રીતે મેડલો છે. અમે તેની ખચીના પૈસા * અત્રેથી આપીશું. મારું કામ થયેથી મારા પિતાજી પણ અત્રેથી બધું સમેટી તમામ પૈસા શુભ ખાતે છોડી કાઈને ભળાવીને તે પણ જોડલે દીક્ષા અંગીકાર કરવા આપની પાસે આવશે. કારણ કે મારા ભાઈ મણીલાલે મહા સુદ દસમના દીવસે નીતીવિજ્યજી મહારાજની પાસે અંગીકાર કરી છે, તે આપ સાહેબને જાણવા સારું લખવું થયું છે. મારી ઉમર વર્ષ ૧૪ અંકે સાડા ચૌદ વર્ષની છે. તેથી કાચી ઉમરની હરકત ન આવા બદલે તજવીજ કરશે; કારણ કે મારા સસરાના તરફથી કોઈપણ પીછો લઈ શકે નહિં. બીજું મારા પિતાજી તરફ અડચણ નથી. માટે બનતી ત્વરાએ કેશીષ રાખશોજી આ કાગળને ઉત્તર સર્વે રીતની સાડ કરીને હીમચંદ મગનલાલના નામથી જરૂર ના કવરમાં લખાઇ છે. વી રીતે હાથે હાથ પહોંચે. બીજા કોઈએ ફેડો નહિ. . સામ સૈયદને ચકલે છૂટી ટેકરાની જગો સામે મેડે પહોંચે; એવી રીતે કરશો એટલે અમોને પહોંચશે. થોડું લખું ઘણુ કરીને વાંચશજી. તાકીદથી ઉત્તર આપશે. E D D T Page #356 -------------------------------------------------------------------------- ________________ મિનિટ મૂ8208 ઉપર લખેલી મારી નમ્ર પૂર્વક અરજ મનમાં અવઘારશોજી, એ જ વિનંતી. સંવત ૧૯૪૬ ના મહા બદ ૮ ને વાર બુધ. લી. હીમચંદ મગનલાલની ૧૦૦૮ વંદના માન આદર સત્કાર સહિત અવધારશે 9, તે માણસ પણ અવે અમારે મેડે આવીને મલે તેમ ગોઠવણ કરશોજી. કોઈને પૂછવું ન પડે તેમ બતાવશે. એજ વિનંતી. કાગળનો જવાબ તાકીદથી લખશે. લી. શંકરલાલ વીચ ની વંદણું વધારશોજી, આ કાગળને જવાબ તમારા પિતાના હાથને મુરત તાકીદની સાથે લખજે ગળનું સરનામું નીચે મુજબ કરજો. ગાંધી હમચંદ મગનલાલ કપડવણજ. ઠેકાણું. દેશી શંકરલાલ વીરચંદની દુકાને. હાથો હાથ પહેચે. બીજાએ ફેડવો નહિ.” આ પત્રમાં પૂ. ચરિકાનાયકશ્રીના હૈયામાં ગૂંજતી સંયમ-ધર્મની તીવ્રતમન્નાનાં દર્શન થાય છે, ઉપરાંત વહેલામાં રહેલી તકે આવતા ગ્ય-મુહૂર્ત ચારિત્ર ગ્રહણ કરવાની તત્પરતા દર્શાવી છે. વળી નાની ઉંમર છ માં વિશિષ્ટ આગવી ચકોર-બુદ્ધિ અને નિપુણતાનાં દર્શન પણ આ પત્રમાં થાય છે, કેમકે . “દીક્ષા નિમિત્તે કીટ બિક-અનુકૂળતાની એ છાશ, બરાબર ગણત્રી કરીને ૧૪ વર્ષની કાચી વયની વાત, તેમજ તેડવા માટે માણસ આવે અગર પત્ર લખો તે તે પણ વેચે સાવચેતી પૂર્વક તેની આછી રૂપરેખા આદિ બાબતે પૂ. ચરિત્રનાયકશ્રીના અગમચેતીભર્યા વ્યવહારૂમાનસને સૂચવે છે.” “વળી મોટાભાઈની દીક્ષાની વાત રજુ કરી પિતાની પણ સંયમના પંથે આવવાની તમન્નાના પ્રતીક રૂપે વહેલામાં વહેલું સારું મુહૂર્ત પુછાવ્યું છે, એ પણ પૂ. ચરિત્રનાયકશ્રીની અપૂર્વ સંચમનિષ્ઠા સૂચવે છે.” આ પત્રમાં સાહજિક રીતે વ્યક્ત થયેલ પૂ. ચરિત્રનાયકશ્રીના મનની ઉદાત્ત ભાવનાએ પૂ. ઝવેરસાગરજી મ. ના માનસ પર ગંભીર અસર ઉપજાવી લાગે છે. પરિણામે શંકરલાલ વીરચંદભાઈના સરનામે આવેલ પત્ર દ્વારા ફા. સુ. ૩ નું મંગલ મુહૂર્ત જણાવી હકીકતમાં ખરેખર જે પ્રભુ-શાસનના સંયમના પંથે જવાની ઉત્કટ – પ્રબળ ભાવના હોય તે કશો પણ વિચાર કર્યા વિના જલદીથી આવી જવાની વાત પૂજ્યશ્રીએ ભારપૂર્વક જણાવેલ. પૂ. ચરિત્રનાયકશ્રીએ માહ વદ ૧૧ સાંજે આ પત્ર મેળવી ભાવ-જીવનના નવા શ્વાસોચ્છવાસ જાણે મેળવ્યા હોય, એ અપર્ણનીય આનંદ અનુભવ્યું. જ Page #357 -------------------------------------------------------------------------- ________________ MSHAMBUTEURS પૂ. બાપુજીને તે પત્ર વંચાવી ગ્ય માર્ગદર્શન મેળવ્યું, “શુમä શીધ્ર” ન્યાયે પૂ. બાપુજીની સલાહ પ્રમાણે તાત્કાલિક તૈયારી કરી. મગનભાઈએ દીર્ધદષ્ટિ વાપરી પિતે સાથે ન જતાં પિતાના ધર્મમિત્ર અને પૂ. ઝવેરસાગરજી મ. ના ગાઢ પરિચયમાં આવેલ ભાઈ શ્રી શંકરલાલ વીરચંદભાઈને એકાંતમાં બોલાવી પૂજ્યશ્રીનો પત્ર વંચાવી સમયસૂચકતા વાપરી “તમારે અજ્ઞાત રીતે અહીંથી આજે જ રાત્રે પૂ ચરિત્રનાયકથીને લઈ પૂ ગુરૂદેવશ્રીની સેવામાં સત્વર પહોંચી જવા માટેની પ્રેરણા કરી* શંકરલાલ વીરચંદ એટલે કપડવંજ શ્રીસંઘમાં માતબર, ચુસ્ત-ધાર્મિક અને પ્રભુશાસનના અવિહડ અનુરાગી તત્વ-દષ્ટિવાળા, વર્ષોથી ત્યાગી–સાધુભગવંતના પરિચયમાં રહી પૂ. ઝવેરસાગરજી મ. ના વિશેષ સંપર્કમાં રહેનાર સુશ્રાવક હતા.૪ * મળી આવેલ પ્રાચીન પત્ર-સંગ્રહમાંથી નીચે પત્ર શ્રાદ્ધરત્ન શ્રી શંકરલાલ વીરચંદ જેવા પુણ્યાત્માના હૈયાનું સ્પષ્ટ ચિત્ર પુરું પાડે છે. આવા તો પત્રો બીજા અનેક છે. જેમાંના કેટલાક મગનભાઈના, કપડવંજ-શ્રી સંધના અને બીજી વ્યક્તિઓ સાથેના સંયુકત પત્રોમાં લખાણ રૂપે છે, પણ તે બધામાં સૌ મહત્તવનો આ પત્ર છે, કેમ કે આમાં શંકરભાઈએ તcવજ્ઞાનની જિજ્ઞાસાની તૃપ્તિ માટે ઉત્કટ તમન્ના દર્શાવી છે. આ પત્ર કપડવંજના અગ્રગણ્ય શ્રી મગનલાલ ભાઇચંદ, શ્રી શંકરલાલ પાનાચંદ, શ્રી મનસુખભાઇ હીરાનંદ, શ્રી લાલજી......મલજી, શ્રી દલસુખભાઈ કે ચંદ, શ્રી કુબેરદાસ પ્રભુદાસ શ્રી ધરમચ....... ગાંધી કરમચંદ......... આદિ શ્રાવકેએ સંયુકતપણે લખેલ મોટો પત્ર છે, જેમાં અનેક તાવિક – ધાર્મિક બાબતે ગુંથાયેલ છે જેની કે આખી અક્ષરથઃ નકલ પરિશિષ્ટમાં આપી છે. તેમાં શંકરલાલ વીરચંદભાઈએ સ્વહસ્તાક્ષરમાં નીચેની વિગત જાવી છે. * * xxxxxx બીજું હારે આપની પાસે ભણવા આવવું છે, તેની સવડ ઉદેપુરમાં બેસશકે ? શી રીતે. .....................મન ખુશી થાય તે પરમાણે લઈને ખાવાપીવાની ............બને તેવું હોય તેવી તજવીજ કરીને મહેરબાની સાથે લખશો. વલી આપનું રહેવું ત્યાં કેટલા વખત સુધી થશે તેને ઉત્તર જણાવશે, એટલે મારે આપની પાસે આવવાની ગોઠવણ કરું ? વળી આપને ભણાવવાની ફુરસદ મળે તેમ હશે, તે પણ જણાવશે, મારે નવતત્વ વગેરે પ્રકરણ ભણવાના છે, તે જાણવું ને કાગદ પોચેથી તાકીદથી ખુલાસાવાર જવાબ લખશે. એવી આશા રાખું છું. લી. સેવક શંકરલાલ વીરચંદની વંદના વિ. સં. ૧૯૪૩ શ્રાવણ સુદ ૮ મંગળવાર” આવું જ મહત્વપૂર્ણ લખાણ શંકરભાઈના હાથનું લખેલ શેઠશ્રી મગનલાલ ભાઇચંદ, કરમચંદ વીરચંદભાઈ સાથે લખેલ સંયુકત પત્રમાં નીચે મુજબ મળે છે. “ xxxxx લી. શંકરલાલ વીરચંદની વંદના, બીજુ આપ જરૂ. ચોમાસા પર અત્રે પધારજો. એવો વિચાર રાખશે, પછી જો આપનું બીજે ઠેકાણે થાય તે પણ લખી જણાવશે Page #358 -------------------------------------------------------------------------- ________________ @007/ જેએ હાર્દિક રીતે પ્રભુ-શાસનની આરાધનાના સાર રૂપે શ્રાવકકુળના જન્મની સફળતાના પાયા સમાન સવિરતિના માર્ગની એકાંત-હિતકરતાને હૈયામાં સ્થિર કરી સ`ચાગાધીન પેતે એ માગે હાલમાં જઈ શકે તેમ ન હેાઈ દૃઢ—શ્રધ્ધાળુ ભગત તરીકે પંકાયેલા અસ્થિમજ્જાનુગત ધર્માંના રંગે ર ંગાયેલા મગનભાઈની આદર્શ-વિવેકબુદ્ધિ નીચે કેળવાયેલ પુણ્યાત્માને પ્રભુશાસનની આરાધનાના સĆશ્રેષ્ઠ સવિરતિના પંથે જવા માટે પૂર્વજન્મની આરાધનાના મળે ભાવ-તમન્ના જાગી છે, તેને સફળ રીતે પરિપૂર્ણ કરવા જેવું આ જગતમાં પવિત્ર કર્યું કાર્યાં હાઈ શકે ! એવું શ`કરલાલ વીરચંદુભાઈ હૈયાથી માનતા, એટલે મગનભાઈની વાત શંકરભાઈ એ તુર્ત જ હુ ખભેર સ્વીકારી. પૂ ચરિત્રનાયકશ્રીએ માહ વદ અગિયારશ રાત્રે પ્રતિક્રમણ પછી પૂ. ખાપુજી પાસે બેસી જરૂરી–સૂચનાઓ ધ્યાનમાં લીધી, ચેાગ્ય-તૈયારી મગનભાઈ એ કરાવી, શંકરભાઈને પણુ વ્યવસ્થિત રીતે તૈયારી કરવા સૂચવ્યું અને મંગળવાર હાઇ રાત્રે ચેાથું ચાઘડીયું લાભનુ' અને પાંચમુ' અમૃત ચાઘડીયું હાઇ તે દરમ્યાન સુમય શીઘ્ર ન્યાયે મગનભાઈ એ શકરભાઈ સાથે પેાતાના લાડીલા હેમુને જીવનસિધ્ધિના આદશ પંથે સફળતાપૂર્વક ધપાવવા માંગલિક રૂપે શ્રી ગૌતમસ્વામીજીનું અષ્ટક સંભળાવીને શ્રી નવકાર અને ઉવસગ્ગહર. ૨૭ વાર જાપ પૂર્ણાંક હાઈક ઉમળકા સાથે માથે હાથ મુકી ૧૧-૩૭ મિનિટે અજ્ઞાતપણે કોઈને ખબર ન પડે તેમ ઘેરથી રવાના કર્યાં, - સમયસૂચકતા અને મગનભાઈની મેળવેલ દોરવણી પ્રમાણે શકરભાઈ પૂ. ચરિત્રનાયકશ્રીને પેાતાના ઘરે લઈ જઈ થોડોક સમય ઘરની અંદરના ઓરડામાં રાખી ખર ઉપર તેવીસ * મારે આપના વિરહ છે, તે ધણા દૂ:ખદાયી છે, તમારી પાસે આવવાનું નકકી કર્યુ છે; આ કાળમાં તમારા જેવા ગુરૂ મહારાજ મળવા કઠણ છે. મારે અભ્યાસ આતમ-માળખાણુના કરવા છે. તથા શાસ્ત્ર ભણવાના પણ ઉદ્યમ કરવા છે, પણુ અત્રે સંસારની જંજાળમાં બની શકતું નથી, જો આપ સાહેબ મને બાર મહિના તમારી પાસે અગર વધારે રહેતાં પણ જો ખેાષ કર્વા તે! હું પરમ ઉપકાર તમારા માનીશ. આ સંસાર અસાર છે, પણ મને ખેાધ વગર, તેથી વિશેષ એળખાણ નથી થતી, વાસ્તે જો મારા તુચ્છ-બુદ્ધિના ઉપર આપ કૃપા કરીને અને મેધ કરાવા ×××××××× મને અધ્યાતમ સહિત જ્ઞાનના ખેોધ કરવા ઉપર ધણી જ પ્રીતિ છે, તેવા ખાધ કરાવવાને આપ સરસ જાણા છે, માટે આવા ોગ ફરીથી નહીં મળે, માટે જવાબ કૃપા કરી લખા, હું આપના કાગળ આવવાથી ઘણા જ ખુશી થયા છું; મને જ્ઞાન ભણવા પ્રીતિ છે, પણ કરમ અંતરાય પાડે છે, તે તમારા વિરહ કયારે ટળશે ? આપ જેવા ગુરૂ મળ્યા છતાં જો જ્ઞાનને ખેાધ નહીં થાય તે પછી કાણુ કરાવશે ? ×××××××× સ. ૧૯૪૪ ના ચૈતર સુદ ૬ ××××'' GAG ન स्थ 6)06). ૨૦૧ Page #359 -------------------------------------------------------------------------- ________________ STUDŽVE HRS મિનીટ પછીના મંગલકારી વિજય મુહૂને સઘળા નિદ્રાધીન થયા પછી સાત નવકાર ગણી ઉપડતાસૂરે શાસનદેવની જય બોલવા સાથે ઉત્સાહભેર ઘરેથી નિકળ્યા. ઉભી-બજારે સો પડેલ, શહેરને ફરતા કોટના દરવાજા બંધ થયેલ, કોટવાળના ચોકીદારે આલબેલ પોકારી પોતાની ફરજ બજાવી રહ્યા હતા. ધર્મની મંગળ–લાગણીવાળા શંકરભાઈએ શહેરના દરવાજા ખોલાવવા જતાં વાત કુટી જવાના ડરથી શહેરમાંથી વરસાદના પાણીના નિકાસ અર્થે પ્રાચીન સમયની મોટી ખાળ-(કે જેમાંથી બેસીને માણસ સુખેથી પસાર થઈ શકે) ના રસ્તે શહેર બહાર નીકળી જવાનું પસંદ કર્યું, તેમ કરવા જતાં દુર્ગધને ત્રાસ તેમજ કપડા બગડવાનો સંભવ છતાં સંસારના ભયંકર કીચડમાંથી બહાર નિકળવાના પ્રતીકરૂપે વરસાદના પાણીના બુગદામાંથી પસાર થવાની પ્રક્રિયાને હરખભેર વધાવી લીધી. આ ટાણે સંયમગ્રહણ અને ચારિત્ર-પ્રાપ્તિના અનેરા ધર્મો લાહભર્યા આનંદની લાગણીની છેળામાં ખૂબ જ ભાવાવેશમાં મસ્ત બની ગયેલ. પૂ. ચરિત્રનાય શ્રીને પોતાની કાયા નાની હાઈ નિકળવામાં ખાસ તકલીફ પડી નહીં, માત્ર અવ્યવસ્થિત નાળાની ઊંચી-નીચી કીચડ-માટી, કચરા આદિથી ત્રાસદાયક કેડી પર થઈને અંધારી રાતે શંકરભાઈ સમય–સૂચકતા વાપરી સાથે લીધેલ મીણબત્તીના ઝાંખા અજવાળે સાચવી-સાચવીને શંકરભાઇ ની પાછળ ધીમા સાવચેતી-ભર્યા પગલાંથી પસાર થતાં વીતેલી દશ મિનિટ જાણે હકીકતમાં ખરેખર પાંચ ઈન્દ્રિયે, ચાર કષાય અને મનના પાયા પર ગોઠવાયેલ સંસારની પકડમાંથી છૂટવાની સફળ મથામણ કરી રહ્યા અને આનંદ અનુભવી હેમખેમ કપડવંજ શહેરની બહાર મહેર નદીમાં થઈને આડ રસ્તેથી મુખ્ય માર્ગ પર આવી પહોંચ્યા જ્યાં પૂર્વ જના પ્રમાણે વિશ્વાસુ ભગાજી નામને સાંઢાનીવાળો સુંદર બે બેઠક ગોઠવીને તયાર ઉભે હતો, ત્યાં શંકરભાઈની આંગળીએ પૂ. ચરિત્રનાયકી પહેચા. ઈશારાથી ગૂપચૂપપણે જરાય અવાજ વિના સાંઢણીને નીચે બેસાડી ત્રણ નવકાર ગણવા સાથે પૂ. ચરિત્રનાયકશ્રીને સવારની પાછળ બેસાડી પોતે પણ સાત નવ ર ગણી. “ન કર જન્ચાર ફિર તુતિ તાત! જાતિ” “હરિને ભજતાં હજી કેઈની લાજ ગઈ નથી જાણી રે” “સત્યને પક્ષે દેવે પણ હાજરાહજુર છે ” આદિ લેકેતિ પ્રમાણે શંકરભાઈએ હિંમતભેર જીવનને ધન્ય બનાવનાર સંયમના પંથે પૂ. ચરિત્રનાયકશ્રીને વળાવવાનું સૌભાગ્ય પિતાને સાંપડયું છે, તે કસ્તુરીની દલાલીમા ગુમાવવાનું શું ? એમ કરી હિંમતથી શાસનદેવને જય બોલાવવા સાથે ઈશારાથી ભગાભા સાંઢણીને આગળ ધપાવવા સૂચના કરી. આ ગામો છે હીર કથક Page #360 -------------------------------------------------------------------------- ________________ 1 2024 202 સાંઢણી ચલાવનાર અને પોતાની વચ્ચે પૂ. ચરિત્રનાયશ્રીને રાખી અંધારાના કારણે પૂરપાટ જતી સાંઢણી પરથી ગમડી જવાના ભયને ટાળવા શકરભાઈ એ તજવીજ કરી. -- SET ભાગ્યયેાગે સાથે લાવેલ મીણુમત્તીના જરુર પડે ત્યારે આંખા પણુ અજવાળામાં સાબરમતીના ભયપ્રદ-બીહામણા વાઘાઓમાંથી હેમખેમ પસાર થઇ સવારનુ` મ્હાં આંખણીયુ' થવા ટાણે પૂર્વ દિશાનું આકાશ લાલ થાય તે ટાઈ એ લગભગ અમદાવાદની ભાગાળે પહોંચી ગયા. ત્યાં અમદાવાદ બહાર સાંઢણી સવારને ઠરાવ્યા કરતાં દોઢા પૈસા અને બક્ષીશના પાંચ રૂપિયા આપી વિદાય કર્યાં અને હરખભેર શંકરભાઈ પૂ. ચરિત્રનાયકશ્રીને સાથે લઈ મગલરૂપે દેવઢશČન, ગુરુવંદના, માંગલિક શ્રવણુ, જ્ઞાનપૂજન આદિ કરવાના શુભ ઈરાદાએ ગામતીપુર થઈ રાજપુરના શામળા પાર્શ્વનાથનાં દર્શન કરી ગડુલી કરી હરખભેર ૧૫ રૂપિયા--શ્રીફળ પૂ. ચરિત્રનાયકશ્રીના હાથે ચઢાવી સયમ માટેની મોંગલયાત્રા નિવિઘ્ને થવાના સકલ્પ દૃઢ કર્યાં. પછી રીચીરાડના પ્રભુ મહાવીર ભગવંતની પ્રશમરસ–ઝરતી ભવ્ય પ્રતિમાજી સમક્ષ હરખભેર દર્શીન—ચૈત્યવંદન કરી ઉમંગભેર વિદ્યાશાળાએ જઈ પૂ. શ્રી નીતિવિજયજી મ. પાસે પહોંચ્યા. પૂ. શ્રી નીતિવિજયજી મ. શ્રીએ પૂ, ચરિત્રનાયકશ્રીને ઓળખ્યા, પાસે બેસાડી અધી વાત પૂછી, ઉપકારી ગુરુદેવશ્રી આગળ કંઇ છાનુ ન હોય એટલે શકરભાઈના ઈશારાથી પૂ. ચરિત્રનાયકશ્રીએ સક્ષેપમાં બધી વાત કરી, પૂ. શ્રી ઝવેરસાગરજી મ.ના પત્ર પણ મતાન્યા. પૂ. શ્રી નીતિવિજયજી મ. ખૂબ પ્રસન્ન થયા. જ્યાતિષની દૃષ્ટિએ કુમારયેાગ– રાજયોગ હાઈ તુ જ સૂરિમત્ર-વર્ધમાન વિદ્યાથી અભિમ ંત્રિત વાસક્ષેપ પૂ. ચરિત્રનાયકશ્રીના મસ્તકે કરી હાર્દિક શુભાશંસા સાથે વરદ આશીર્વાદ આપ્યા. પછી જગવલ્લભ પાર્શ્વનાથ અને ઝવેરીવાડના ચિંતામણિ પાર્શ્વનાથપ્રભુ અને શ્રી આદીશ્વર પ્રભુ, શ્રી અજિતનાથ, શ્રી સ`ભવનાથ પ્રભુના વિશાળ શાંતરસ-ઝરતા મિત્રેાની ઉલ્લાસપૂર્વક યાત્રા કરી સયમ માટેની મંગળયાત્રા નિવિને થવાની મંગળકામના કરી અમૃત ચોઘડીયામાં હરખભેર અમદાવાદથી ધંધુકા સાંઢણી મારફત સાંજના પાંચ વાગે લગભગ પહોંચી ગયા, કલિકાલ સર્વજ્ઞ પૂ. આ. શ્રી હેમચ`દ્રાચાય મ. ની જન્મભૂમિ તરીકે ધંધુકાની પાવનભૂમિનાં ઉપાશ્રયે જઈ રાત્રિવાસ કર્યાં. દહેરાસરનાં દન કર્યા', સાધર્મિક ભક્તિના લાભ લેવા ઉત્સુક અનેલ સ્થાનિક-શ્રાવકોની ભક્તિ સ્વીકારી. શકરભાઈ બજારમાં જઇ તપાસ કરી ચોઘડિયામાં લી'ખડી પહેોંચી જવાના ઈરાદે પ્રસ્થાન કર્યું. સાંઢણીનુ નક્કી કરી આવ્યા. સવારે પહેલા શુભ વહેલી પરાઠે ચાર વાગે સાત નવકાર ગણી ૩૦૩ 69000 90000 GC H પરી IG) ) ત્ર Page #361 -------------------------------------------------------------------------- ________________ Ot Supiste was CH માહ વદ ૧૩ ગુરૂવારના પ્રથમ શુભ ચેાઘડિયે ઉમંગભેર લીંબડી પહેોંચી ગયા. ગામ બહાર ભગાવાના કાંઠે સાંઢણી વાળાને ઠરાવેલ પૈસા અને ચાગ્ય બક્ષીશ આપી વિદાય કર્યા. શકરભાઈએ પૂ. ચરિત્રનાયકશ્રીને ભોગાવાના સામા કાંઠે લઇ જઇ ગામમાં પેસતાં પૂર્વ સાત નવકાર, ત્રણ ઉવસગ્ગહર અને શ્રી ગૌતમ-સ્વામીજીનુ નામ ઉમ ગભેર લેવા પૂર્ણાંક ઉપડતા સૂરે સાત ડગલાં મુકાવી લીબડીમાં પ્રવેશ કર માટા દહેરાસરે જઈ શ્રી શાંતિનાથ પ્રભુનાં દર્શન ક વિષય-કષાયના તાપને શમાવનાર સવિરતિ ચારિત્રની શુભપ્રાપ્તિના સફળ સકલ્પ સાથે પૃ ચરિત્રનાયકશ્રી ચૈત્યવંદન કરી શંકરભાઈની નિશ્રાએ વિનીતભાવપૂર્વક જૈન ઉપાશ્રય તરીકે પરાતી પૂરીબાઈ જૈન ધર્મશાળાના પ્રવેશ-દ્વારે ત્રણ નવકાર ગણી અપૂર્વ ભાવેાલ્લાસ સાથે દાદરો ચઢી પૂ. તારક ગુરૂદેવશ્રી અવેરસાગરજી મ. પાસે પહોંચ્યા. વિવેકી શકરભાઈ એ પાટલે લાવી ગડુલી કરી ૧૫ રૂપિયા અને શ્રીફળ પૂ. ચરિત્રનાયકશ્રી પાસે મુકાવી વિધિપૂર્વક વંદના કરી સુખશાતા પૂછી. શંકરભાઇને તથા પુ. ચરિત્રનાયકશ્રીને પૂ. શ્રી ઝુંવરસાગરજી મ. શ્રીએ એળખી કાયા, અને ચેગ્ય રીતે આવકાર આપ્યા. મગનભાઇ-ભગતના ભક્તિભાવથી તમેળ પત્ર શકરભાઇએ રજુ કર્યાં. પૂ. અવેરસાગરજી મ. શ્રીના ઈશારાથી ઉપસ્થિત વેવેકી-શ્રાવકો નાસ્તાપાણી અને સેવાપૂજા માટે આગ્રહ-ભક્તિભાવપૂર્વક પૂ. ચરિત્રનાયકશ્રી શંકરભાઈને લઈ ગયા. આ રીતે પૂ. ચરિત્રનાયકશ્રી સંયમગ્રહણ માટેની લાંખા સમયની તમન્નાને પૂર્વાંસ્વરૂપ આપવા પૂ. બાપુજીની ગેાઠવણ પ્રમાણે નિવિને તારક ગુરૂદેવશ્રીના ચરણેામાં પહોંચી ગયા. હવે અહી મહત્વની બાબત એ છે કે બહુમૂલ્ય હીરા કે નંગ સાનાની વીંટીમાં જ વધુ શાથે-એ લેાકર।તિ મુજબ પૂર્વજન્મનું વિશિષ્ટ–ારાધનાનું ખળ લઈ શાસનના વિશિષ્ટ પ્રભાવક બનેલા અને આરાધનાના ભાવ પ્રાણ-સમા આગમાના કાળખળે વેરિવખેર થયેલ વિશિષ્ટ-વારસાને વ્યવસ્થિત-સ્વરૂપ આપવાનું મહાભગીરથ કાર! એકલે હાથે કરનાર મહાપુરૂષને કેવા અદ્વિતીય—એજસ્વી, શાસનના મૌલિકતવેાથી સભર, તારક. પ્રૌઢજ્ઞાનીગીતા' ગુરૂભગવંતની નિશ્રા સફળ–રીતે મળી ? તે વસ્તુ પણ ખૂબ જ ગંભીર ભાથી અહીં વિચારવા જેવી છે. તેથી પૂ. ચરિત્રનાયકશ્રી જેવા નંગની બહુમૂલ્યતાને એ ખાવી વિશિષ્ટ રીતે ચમકાવનાર મહાન શાસનપ્રભાવક પૂ. શ્રી ઝવેરસાગરજી મ.શ્રીના અદ્ભુત પ્રસિદ્ધપ્રાય ઐતિહાસિક પરિચય સાગરશાખાના પ્રભાવપૂણ મહાપુરૂષોની ઓળખાણ સાથે આપને અહીં પ્રસંગાચિત મનાય છે. આ ટ્ણીમાંની આ શિક કા Page #362 -------------------------------------------------------------------------- ________________ श्री वर्धमान स्वामिने नमः આગ મોના સૂક્ષમ તાત્ત્વિક પદાર્થોને સરળશેલિમાં સમજાવનાર આગમિક પ્રૌઢવ્યાખ્યાતા શાસનપ્રભાવક શાસન સંરક્ષક વાદિમૂર્ધન્ય ગીતાર્થ સાર્વભૌમ પ્રવચનિક શિરોમણિ ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આગમોદ્ધારકશ્રીનું જી............ ...........રિ.....ત્ર -: ખંડ ૩ :– Page #363 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ પૂ. ચરિત્રનાયકશ્રીની પૂ. આગમાદ્ધારકશ્રી જી...વ....ન....ચ.......ત્ર ખંડ–૩ વિ.....યા...........મ [પ્રકરણ ૧૮ થી ૨૪] પાનું નામ વૈરાગ્યભાવનાને સફળખનાવનાર ગુરૂ ભગવંતની પરંપરા-પટ્ટાવલી ૩૦૫ થી ૩૧૧ ૧૯ સાગર-શાખાના અધિનાયક પૂ. આ. શ્રીવિજયહીરસૂરીશ્વરજી મ.ના સંક્ષિપ્ત–પરિચય ૨૦ સાગર-નામવાળા શાસન-પ્રભાવક પુણ્ય પુરૂષા ૨૧ પૂ. ચરિત્રનાયકશ્રીના જીવનને તેજસ્વી એપ આપનાર સાગરશાખાની ક્રમિક-પટ્ટાવલીના મહાપુરૂષા ૨૨ પૂ. ચરિત્રનાયકશ્રીના વ્યકિતત્વને ચમકાવનારી સાગર-શાખાના અધિનાયકાથી પ્રભાવિત અમદાવાદ–નગરશેઠના વંશજોની પુ....ણ્ય...ગા...થા... ૨૩ સાગર-શાખાના તેજસ્વી તારકરૂપ પૂ. મુનિશ્રી મયાસાગરજી મ. તથા શેઠ હઠીભાઈની વાડીની પ્રતિષ્ઠાના ભવ્ય પ્રસંગ ૩૧૨ થી ૩૧૬ ૩૧૭ થી ૩૩૯ ૨૪ શ્રમણ પરપરામાં શ્રમણવર્ગની ૧૮ શાખા પૈકી સાગર-શાખાની સ્વતંત્ર અસ્મિતા પ્રકટાવનાર મ....હા...પુ.રૂ......... ૩૪૦ થી ૩૫૪ ૩૫૫ થી ૩૬૧ ૩૬૨ થી ૩૭૪ ૩૭૫ થી ૩૭૬ CCC CR facPage #364 -------------------------------------------------------------------------- ________________ Belum ૬ પ્રકરણ૧૮ ર્ડ ૬ પૃ. ચરિત્રનાયકશ્રીની ફ ? વૈરાગ્ય-ભાવનાને સફળ બનાવનાર ગુરુ–ભગવંતની રે પરંપરા–પટ્ટાવલી ડે 1: 06 પુ, ચરિત્રનાયકશ્રી જન્મ-જાત સાહજિક-વૈરાગ્યભાવના પ્રબળ-સંસ્કારોથી વાસિત બની પૂ. પિતાજીની તાત્વિક–દષ્ટિથી ઘડાયેલ આદર્શ—વિવેકબુદ્ધિથી અપૂર્વ-વૈરાગ્યરંગમાં રંગાયેલ બન્યા, કે--જેના પરિણામે વર્તમાન–શાસનને સફળ કર્ણધાર, શ્રુતજ્ઞાનના અજોડ પારગામી અને પ્રવર શાસન-પ્રભાવક બની શક્યા, પણ આ કાર્યમાં જે પુણ્ય-પુરુષની નિશ્રામાં સંયમ સ્વીકારી અદ્ભુત પ્રેરણાનું બળ મેળવ્યું ન સુગ્રહીત-નામધેય પૂ. મુનિ શ્રી ઝવેરસાગરજી મ. જેવા અસાધારણ પ્રતિભા-શક્તિ, અતિગહન આગમિક-પદાર્થોનું તલસ્પર્શી–જ્ઞાન, વિશિષ્ટ સંયમ, પ્રભાવશાલિતા આદિ ગુણસંપન્ન મહાપુરુષની નિશ્રાને પણ મહત્ત્વ પુણ્યપ્રતાપ છે. તે પૂજ્ય પુરુષ પ્રભુ મહાવીરની પરંપરામાં કેવું અદ્વિતીય સ્થાન ધરાવે છે તેમજ તેઓના પૂર્વગામી કયા કયા મહાપુરુષો થઈ ગયા, તે બધું જાણવા-વિચારવાથી પૂ. ચરિત્રનાયકશ્રીમાં પૂર્વજન્મની આરાધનાના બળે મેળવેલ વિશિષ્ટ શ્રાવક-કુળના આદર્શ-સંસ્કારેના ઘડતરમાંથી ઉપજેલ તત્ત્વદષ્ટિ અને વિવેકબુદ્ધિની કેળવણીના પરિણામે શાસનનું ગૌરવવંતુ અપૂર્વ ખમીર કેવી રીતે વારસાગત મળ્યું ? તે વાત સ્પષ્ટ સમજાશે ! 7 આ વર્ષ Sીચ લીટર ત્ર માં. જી, કટ Page #365 -------------------------------------------------------------------------- ________________ DuDiniεEURS તેથી ચરમ તીર્થંકર પ્રભુ મહાવીર–પરમાત્માના શાસનની પટ્ટાવલી-ગુરુપરંપરાના સંક્ષિપ્ત–પરિચયની પૂર્વ ભૂમિકાવાળે સાગર શાખાની વતંત્ર ગુરૂપરંપરાને સક્ષિપ્ત નિર્દેશ કરી વમાન સાગર-શાખાના પ્રભાવશાળી આદ્યપુરુષ રૂપ જગદ્ગુરુ પૂ. આ. શ્રી વિજય હીરસૂરીશ્વરજી મ. ના ટૂંક પરિચય જણાવાશે, પછી તેમના સમયથી શ્રમણુ–સઘની ૧૮ શાખાઓ પૈકી સ્વતંત્ર-શાખારૂપે વિસ્તરેલ સાગર-શાખાના પ્રાચીન–અર્વાચીન પ્રભાવક– પુરુષોની માહિતીની રજૂઆત જિજ્ઞાસુઓને ઉપયોગી ધારી રજૂ કરાશે. પ્રભુ મહાવીરની પટ્ટપર પરા ( ટ્રુ કપરિચય ) દરેક તીથંકરાના જેટલા ગણધર હાય, તેટલા ગણા--ગચ્છે હાય છે, પરંતુ ચરમ તીથપતિ શ્રી મહાવીર પ્રભુના ગણધરા ૧૧ હતા, છતાં તેમના ગણેાની સ ંખ્યા નવની હતી કેમકે એક વાચનાવાળા યતિ-સમુદાયને ગણુ કહેવાય છે.” એટલેકે પ્રભુ મહાવીરના ૧૧ ગણધરો પૈકી આઠમા-નવમા ગણધરી સંયુક્ત રૂપે સાડા ત્રણસો સાધુઓને વાચના આપતા હતા, તેમજ દશમા ને અગિયારમા ગણધરી પણ સયુક્ત રીતે સાડા ત્રણસેા સાધુઓને વાચના આપતા હતા. આ ઉપરથી પ્રભુ મહાવીરના ૧૧ ગણધરા છતાં છેલ્લા ચાર-ગણુધરાની સંયુક્ત વાચનાના કારણે ગણુની સંખ્યા નવની હતી, એમ સ્પષ્ટ થાય છે. આમ છતાં પ્રભુ શ્રી મહાવીરના નિર્વાણુ પછી પ`ચમ ગણધર શ્રી સુધર્મા સ્વામીજીનું શાસન–સંચાલકપણું અસ્તિત્વમાં રહ્યું, તેથી તેમના જ ગણુ ચાલુ રહ્યો, માકીના ગણુધરાના ગણા પૂ. શ્રી સુધર્માસ્વામીજીના ગણુમાં ભળી ગયા. પૂ. શ્રી સુધર્માસ્વામીજીની પરપરામાં અનેક સ–પ્રભાવક આચાર્યાં, યુગપ્રધાના થયા છે કે જેને પરિચય પટ્ટાવલીઓના સોંગ્રહ-ગ્રંથમાંથી વિગતવાર મળે છે. જૈન-સઘમાં શ્વેતાંબર શાખામાં ૮૪ ગચ્છે હાવાની માન્યતા પ્રચલિત છે, કેટલાક વિદ્વાનાના જણાવ્યા પ્રમાણે “ પૂ. આ. વજ્રસ્વામીજીના શિષ્ય પૂ. આ. વજ્રસેનસૂરિ મ. ના ચાર શિષ્યા ચદ્ર, નાગેન્દ્ર, નિવૃતિ અને વિદ્યાધર દ્વારા દરેકના એકવીસ એકવીસ એમ ૮૪ ગચ્છ પ્રવર્ત્યા” એમ પ્રાચીન ગ્રંથામાં નાંધ મળે છે. વળી કેટલાક વિદ્વાના એમ પણ ઉદ્યોતનસૂરિએ ૮૪ શિષ્યાને આચાર્ય પદ જણાવે છે કે “ વિ. સ. ૯૯૪ માં પૂ. આ. શ્રી આપવા દ્વારા ૮૪ ગચ્છાની સ્થાપના કરી.” આ ઉપરાંત જુદી-જુદી પટ્ટાવલી અને પ્રતિમાજીએ પરના જૂના શિલાલેખા પરથી આ ગ ૩૦૬ ધ્યા ૨૪ ક Page #366 -------------------------------------------------------------------------- ________________ વમાન શ્રમણ સંઘના મૂળ પુરુષ શાસન-નાયક ૦૦૦૦૦૦૦૦) 00000000 હe ITI પંચમગણધર * શ્રી સુધર્માસ્વામિજી શક Page #367 --------------------------------------------------------------------------  Page #368 -------------------------------------------------------------------------- ________________ HAMBUTAN ઐતિહાસિક દષ્ટિએ તૈયાર થતી નોંધના આધારે ગાના વિવિધ નામોની સંખ્યા ૯૯ સુધી પહોંચે એમ લાગે છે. - આ બધા ગોમાં તપાગછ એ કોઈ સ્વતંત્ર ગચ્છ નથી, કેમકે તેની સામાચારી શાસ્ત્રીય પરંપરા અને જતકલ્પથી જુદી નથી, કે જેવી બીજા ગમાં જોવા મળે છે, તેથી બીજા બધા ગરો પોતપોતાની સ્વતંત્ર સામાચારીથી મૂળ શાખામાંથી જુદા પડ્યા, એમ સામાચારી ભેદથી કહી શકાય. એટલે પૂ. શ્રી સુધર્મા હવામીજી મ. ની પરંપરા ચાલ્યા-આવતા મૌલિક-સંઘને ઓળખવા માટે “તપાગચ્છ” એ નામ કાળક્રમે રૂઢ થયું. વળી આ નામ કેવી રીતે યું ? તે માટે ઈતિહાસમાં એવી નોંધ મળે છે કે વિષમ-કલિકાળના બળે સંયમી-જીવનમાં પેસી ગયેલી શિથિલતા દૂર કરવા માટે પ્રભુ મહાવીરથી ચુંમાલીસમી પાટે થયેલા પૂ. આ. શ્રી જગતચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીએ ચૈત્રવાલ ગચ્છના પૂ. આ. શ્રી દેવપ્રભ સૂરીશ્વરશ્રીની સહાયતાથી ક્રિોદ્ધાર કરેલ.” પૂ. આ. શ્રી જગનચંદ્ર સૂરીશ્વરજી મહારાજશ્રીએ વિ. સં. ૧૨૮પમાં આચાર્યપદવીના દિવસથી જ યાજજીવ આયંબિલ તપ પ્રારંભેલ.” આ ઉત્કૃષ્ટ-તપના પ્રભાવથી આકર્ષાયેલા ચિત્તોડના મહારાણાએ આદર-સન્માન પૂર્વક તેડાવી રાજ્યસભામાં બહુમાનપૂર્વક “તપ” બિરૂદ આપ્યું. ત્યારથી વડગછનું નામ તપાગચ્છ” એવું જાહેરમાં શરૂ થયું.” | પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજીથી ચાલી-આવતી મૌલિક-શાસનપરંપરા પૂજ્ય આચાર્ય શ્રી જાતચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્ન ની વર્ષોની ઉગ્ર તપશ્ચર્યાથી આકર્ષાયેલ મેવાડના મહારાણાએ આપેલ “તપ” બિરૂદથી “તપાગચ્છ” એ જ મથી ઓળખાવા લાગી. પણ હકીકતમાં તે મૂળ પરંપરા તપા” વિશેષણથી ઓળખાતા પહેલાં નીચે મુજબના નામોથી સમયે-સમયે વિશિષ્ટ પ્રસંગ–વિશેષથી ઓળખાતી આવી છે, તે આ પ્રમાણે ૧ નિગ્રંથગછ – પૂ. સુધર્માસ્વામીજીથી ૮મી પાટ સુધી. ૨ કેટિગછ - ચૌદમી પ સુધી. ૩ ચંદ્રગછ - પંદરમી પાટ. ૧ વનવાસીગચ્છ- સોળથી પાંત્રીશમી પાટ સુધી. ૫ વડગચ્છ - છત્રીશમીયું તેંતાલીશમી પાટ સુધી. ૬ તપાગચ્છ - ૪૪મી પાટે થયેલ પૂ આ. શ્રી જગતચંદ્રસૂરિજી. મ. થી. આ સંબંધી હકીકત પૂ. ઉપ શ્રી યશોવિજયજી મ. રચિત શ્રી સીમંધર સ્વામીના (૩૫૦ ગાથાનું) સ્તવન (ઢાળ ૧૬ ગા. ૧૯ થી ૨૨) માં છે. ૩૦૭ Page #369 -------------------------------------------------------------------------- ________________ > SusitεEURS, આ તપાગચ્છની ક્રમિક પટ્ટાવલી ચરમ તીથંકર પ્રભુ મહાવીર સ્વામીજીના પંચમ ગણધર શ્રી સુધસ્વામીજીની ગુરૂ-પરપરા રૂપે આ પ્રમાણે છે; ૧ ૨ ૪ ૫ ६ ७ ૮ રે ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ २२ ૨૩ "" શ્રી સુધર્માંસ્વામીજી મહારાજ જ ખૂસ્વામીજી મહારાજ પ્રભવસ્વામીજી મહારાજ ,, 23 "" ,, ,, 22 ,, 22 .. ,, 22 "2 22 " "2 ލލް .. "" .. સર .. તપાગચ્છની મૌલિક ગુરૂ-પર પરા-પટ્ટાવલી શષ્યભવસૂરીશ્વરજી મ. યશાભદ્રસૂરીશ્વરજી મ. સંભૂતિવિજયસૂરિજી મ., અને શ્રી ભદ્રષાહુસ્વામીજી મ, સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ. આ મહાગિરિજી મ., અને આય સુહસ્તિસૂરીશ્વરજી મ. સુસ્થિતસૂરીશ્વરજી મ. અને શ્રી સુપ્રતિબદ્ધસૂરીશ્વરજી મ. ઈંદ્રન્નિસૂરીશ્વરજી મ. ન્નિસૂરીશ્વરજી મ. સિ’હૅગિરિસૂરીશ્વરજી મ. વસ્વામીજી મ. વજ્રસેનસૂરીશ્વરજી મ. ચંદ્રસૂરીશ્વરજી મ. સામતભદ્રસૂરીશ્વરજી મ. વૃદ્ધદેવસૂરીશ્વરજી મ. પ્રદ્યોતનસૂરીશ્વરજી મ. માનદેવસૂરીશ્વરજી મ. માનતુંગસૂરીશ્વરજી મ. વીરસૂરીશ્વરજી મ. જયદેવસૂરીશ્વરજી મ. દેવાન દસૂરીશ્વરજી મ. * આ ખ'ને સૂરીશ્વરાએ સૂરિમંત્રના ૧ ક્રેડ જાપ કર્યાં હતા તેથી નિત્ર થગચ્છનુ નામ કોટિગચ્છ થયેલ. ૩૦૮ કા ૨૩ ૩ Page #370 -------------------------------------------------------------------------- ________________ સિમ 189000 ૨૭ ,, ૨૪ , વિકમસૂરીશ્વરજી મ. ૨૫ , નરસિંહસૂરીશ્વરજી મ. ૨૬ , સમુદ્રસૂરીશ્વરજી મ. માનદેવસૂરીશ્વરજી મ. , વિબુધપ્રભસૂરીશ્વરજી મ. જયાનંદસૂરીશ્વરજી મ. રવિપ્રભસૂરીશ્વરજી મ. યશોદેવસૂરીશ્વરજી મ. , પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ. , માનદેવસૂરીશ્વરજી મ. » વિમલચંદ્રસૂરીશ્વરજી મ. ઉદ્યોતનસૂરીશ્વરજી મ.* ૩૬ , સર્વદેવસૂરીશ્વરજી મ. ૩૭ , દેવસૂરીશ્વરજી મ. ૩૮ , સર્વદેવસૂરીશ્વરજી મ. ૩૯ , યશોભદ્રસૂરીશ્વરજી મ. ,, મુનિચંદ્રસૂરીશ્વરજી મ. - અજિતદેવસૂરીશ્વરજી મ. વિજયસિંહસૂરીશ્વરજી મ. સેમપ્રભસૂરીશ્વરજી મ. જગતચંદ્રસૂરીશ્વરજી મ.x દેવેન્દ્રસૂરીશ્વરજી મ. ઘર્મઘોષસૂરીશ્વરજી મ. • ૪૭ , સમપ્રભસૂરીશ્વરજી મ. ૪૮ ,, મતિલકસૂરીશ્વરજી મ. ૪૯ , દેવસુંદરસૂરીશ્વરજી મ. આ સુરીશ્વરે વિ. સં. ૯૯૪માં વડ-વૃક્ષની છાયામાં આઠ શિષ્યને આચાર્ય-પદ આપવાથી વનવાસીગચ્છનું નામ “વડગછ થયેલ, * આ સૂરીશ્વરે વિ. સં. ૧૨૮૫માં ચિત્તોડના મહારાણા દ્વારા વર્ષોની આયંબિલ આદિ ઉગ્ર તપશ્ચર્યાના બહુમાન રૂપે “તપ” બિરૂદ મેળવ્યું હોવાથી “વડગચ્છનું “તપાગચ્છ” નામ જનસાધારણમાં પ્રચલિત થયું. Page #371 -------------------------------------------------------------------------- ________________ - - - KS HUILEURS પ૦ , સેમસુંદરસૂરીશ્વરજી મ. ૫૧ , મુનિસુંદરસૂરીશ્વરજી મ. પર , રત્નશેખરસૂરીશ્વરજી મ. ૫૩ , લહમીસાગરસૂરીશ્વરજી મ. ૫૪ , સુમતિસાધુસૂરીશ્વરજી મ. ૫૫ , હેમવિમળસૂરીશ્વરજી મ. ૫૬ , આનંદવિમળસૂરીશ્વરજી મ. ૫૭ વિજયદાનસૂરીશ્વરજી મ. ૫૮ , હીરવિજયસૂરીશ્વરજી મ. અત્યારના વર્તમાન સમસ્ત શ્રમણ-સમુદાયના પ્રાયઃ મી-પુરૂષ તરીકે જગદ્ગુરૂ પૂ. આ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મ. છે. એટલે ચરમતીર્થકર, શાસનનાયક શ્રી મહાવીર–પરમાતમાથી અઠ્ઠાવનમી પાટ સુધી સળંગ પટ્ટાવલી વર્તમાનકાળના બધા પૂ. સાધુભગવંતને કસરખી રીતે આદરણીય-માનનીય છે. તેથી વિષમ-દુષમઆરના વિલક્ષણ-વિપરીત પ્રભાવ ળા કાલમાં પણ અનેક બાલ-જીવોને શાસનને હિતકારી માર્ગ રજુ કરનારા વિશાળ શ્રમણ સર ાયનું આધિપત્ય મેળવવાનું ગૌરવ ઘરાવનાર જગદ્ગુરૂ પૂ. આ. શ્રી વિજયહીરસૂરીશ્વર ) ભગવંતના એકછત્રી-શાસન તળે શ્રમણ-સમુદાયની વિજય, સાગર, ચંદ્ર, વિમલ, રા, રૂચિ, નિધાન, કલશ આદિ મુખ્ય ૧૮ શાખાઓ (ગુરૂસમુદાયની ઓળખાણ રૂ૫) અને અનેક પેટાશાખાઓ હતી. તેમાંથી હાલમાં વિદ્યમાન સમસ્ત શ્રમણસમુદાયને વિજય, સાબર, વિમલ અને ચંદ્ર એ ચાર શાખામાં પ્રાયઃ સમાવેશ થઈ જાય છે. તેમાં પણ પૂ. ચરિત્રનાયકશ્રી સાગરશાખાના આ તીય તિર્ધર, શાસનપ્રભાવક, વાદવિજેતા, શ્રમણગણુશિરોમણિ પૂ. શ્રી ઝવેરસાગર 2 મ. ના શિષ્ય હે જગદ્ગુરૂ પૂ. આ. શ્રી વિજયહીર સૂરીશ્વરજી મ. થી ૫. ઝવેર સાગરજી મ. સુધીની ગુરુપરંપરાને કમ જાણુ ઉપયોગી-જરૂરી છે તે પરંપરા રજુ કરાય છે. 1 જ ની વાર 3. A A R M DOJO *** (GE206 Page #372 -------------------------------------------------------------------------- ________________ આ. શ્રીવિજય સેનસૂરિ મ. BM << શ્રમણ-સમુદાયની ૧૮ શાખાઓ પૈકી સાગર શાખાની પટ્ટાવલી ૫૮ જગદ્ગુરુ પૂજ્ય આચાય દેવશ્રી વિજયહીરસૂરીશ્વરજી મ. ઉપાધ્યાય શ્રી કીર્ત્તિ વિ.મ.ગણી ૬૯ મુનિશ્રી ગૌતમસાગરજી !. ૭૦ મુનિશ્રી ઝવેરસાગરજી મ. ૭૧ પૂ. આગમાદ્વારક આચાર્ય દેવશ્રી વર્ત મા ન સાગર શાખાના શ્રમણ સમુદાય ની ગુરુ - પરંપરા. પાવલી Deve | ૫૯ ઉપાધ્યાયશ્રી ઉપાધ્યાય શ્રી કલ્યાણ વિ.મ. ગણી કનક વિ.મ.ગણી સહજસાગરજીમાગણી ઉપાધ્યાય શ્રી | E ઉપાધ્યાય શ્રી વન જયસાગરજી મ. ગણી | ૬૧ ઉપાધ્યાય શ્રી ન્યાયસાગરજી મ. ગણી | કૅર મુનિશ્રી જીતસાગરજી મ. ૬૩ મુનિશ્રી માનસાગરજી મ. / ૬૪ મુનિશ્રી મયગલસાગરજી મ. | ક્રુપ મુનિશ્રી પદ્મસાગરજી મ. | } } મુનિશ્રી સ્વરૂપસાગરજીમ. મુનિશ્રી નેમસાગરજી મ. । મુનિશ્રા રવિસાગરજી મ. }G મુનિશ્રી નાણુસાગરજી મ. }e મુનિશ્રી મયાસાગરજી મ. | મુનિશ્રી સુખસાગરજી મ. | પૂ. આ. શ્રી બુદ્ધિસાગરસૂરિજી મ. ૩૧ ય E ત્ર Page #373 -------------------------------------------------------------------------- ________________ BusiniεEURS પ્રકરણ-૧૯ સાગર–શાખાના અધિનાયક પૂ. આ. શ્રી વિજયહીર સુરીશ્વરજી મ. ના સંક્ષિપ્ત પરિચય વન્તમાનકાળના પ્રાયઃ સમસ્ત શ્રમણુસમુદાયના મૂળપુરુષ તરીકે પ્રખ્યાત અને વિષમકાળમળે સંયમનું ખળ વધારવા માટેના પ્રતિકૂળ સયેાગેામાં પણ આરાધક-પુણ્યાત્માઓના પુણ્યબળે કે તેની પૂર્વ-ભવની વિશિષ્ટ-આરાધના ખળે પાંચમાઆરાધી વિષમતર માહના સંસ્કારોની શ્યામલતાભરી પરિસ્થિતિઓમાં પણ લપસણીયા-માર્ગે ધીરતા પૂર્વક મક્કમ ડગલું ભરનારા વીર પુરુષની જેમ અદ્ભુત આત્મશક્તિના વિકાસને કેળવી વિશિષ્ટ અણીશુદ્ધ-સયમનુ પાલન, અપૂર્વ આત્મદમન, વિશિષ્ટ-ઇન્દ્રિયજય આદિથી વત્તમાનકાળના મુમુદ -આરાધકે માટે ખૂબ જ મહત્ત્વના પ્રેરણા–સ્રોતસમા જગદ્ગુરુ પૂ. આચાર્ય દેવશ્રી વિજયહીરસૂરીશ્વરજી મ. થી જ સાગરશાખાનુ સ્વતન્ત્ર અસ્તિત્વ જણાતુ હાઈ આનુવ ́શિક ક્રમે પણ પૂ. ચરિત્રનાયકશ્રીમાં ઉતરી આવેલ વિશિષ્ટ સદ્ગુણેાના મળે શાસનરક્ષાનું અજોડ મીર, અપૂર્વ શ્રુતભક્તિ આદિ વિશેષતાના રહસ્યને સમજવા ઉપયાગી થઈ પડે, તે શુભાશયથી પૂ. આ. શ્રી વિજય હીરસૂરીશ્વરજી મહારાજાનું જીવનચરિત્ર શ્રીહીરસૌભાગ્ય મહાકાવ્ય, જગદ્ગુરૂ કાવ્ય આદિ પ્રામાણિક ગ્રંથાના આધારે ટૂંકમાં પણ અહિં આલેખવુ ઊચિત લાગે છે. “જગદ્ગુરૂ પૂ. આ. શ્રી હીરવિજયસૂરીશ્વરજી મ.ના જ મ શ્રી સામસુ ંદરસૂરીશ્વરજી જેવા પ્રભાવક—પુરૂષની જન્મભૂમિ તરીકે પ્રખ્યાતિ પામેલ પાલણપુરમાં વિ. સં. ૧૫૮૩ના આલ્ડંગ કો બાકાક ર Page #374 -------------------------------------------------------------------------- ________________ taa t 11) મોગલ-સમ્રાટ-અકબર બાદશાહ-પ્રતિાધક જગદ્ગુરુ પૂ. આ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ (જેમનાથી સાગર-શાતા સ્વતંત્ર રીતને અસ્તિત્વમાં આવી) meditati LAST hall)li Page #375 --------------------------------------------------------------------------  Page #376 -------------------------------------------------------------------------- ________________ ta 21 MURUM માગશર સુદ નવમીના દિવસે ખીસરા ગેત્રીય અને ઓસવાલ વંશીય કુરશાહને ત્યાં થે હતું, તેમની માતાનું નામ નાથીબાઈ હતું. સૂરીશ્વરજીનું જન્મ નામ હીરજી રાખવામાં આવ્યું હતું. હીરજીના જન્મ પહેલાં નાથીબાઈએ સંઘજી, સૂરજી અને શ્રીપાલ નામના ત્રણ પુત્રે તેમજ રંભા, રાણી, વિમલા નામની ત્રણ પુત્રીઓ એમ છ સંતાનને જન્મ આપે હતે. હીરજી જેવા પુણ્યાત-પુત્રના જન્મથી કુરાશાહના ભાગે પ્રબળ સ્વરૂપ ધારણ કર્યું. અને “પુત્રના લક્ષણ પારણામાંથી જણાય” એ કહેવત અનુસાર હીરજી બાલ્યાવસ્થાથી તેજસ્વી, લક્ષણવાન અને નેહાળ સ્વભાવને બચે. અનુક્રમે વૃદ્ધિ પામતાં પાંચ-વર્ષની વયે કુંજાશાહે હીરજીને વ્યાવહારિક-જ્ઞાનની પ્રાપ્તિ માટે શાળાએ મૂ, અને ધાર્મિક જ્ઞાન મેળવવા સાધુ-સંસર્ગમાં રાખી ગ્ય કેળવણી આપવા માંડી. તીફણ-બુદ્ધિ, એકાગ્ર મન અને જ્ઞાન-પિપાસાને કારણે માત્ર બાર વર્ષની ઉંમરે જ હીરજી ધાર્મિક જીવનમાં પાબ તત્પર બન્યું. તેના ધાર્મિક આચાર-વિચાર અને રહેણી-કરણ ઉપરથી કુટુંબીજનેને જણાવ્યું કે “હીરજી તેજસ્વી ને વિદ્વાન સંત થશે.” કુદરતને પણ કંઈક એ જ ગમતું હશે, ભાગ્યયોગે થોડો સમય વીત્ય, તેવામાં હીરજીના માતા-પિતા સ્વર્ગવાસી થયા. સજજન–પુરૂષે ગમે તેવા પ્રસંગમાંથી પણ બેધ લે છે, તેમ હીરજીને આ બનાવથી સંસારની અસારતા તેમજ અનિત્યતાનું ભાન થયું, તેમનો વિરક્તભાવ વૃદ્ધિ પામે. બાદ હીરજીની બે બને વિમળા અને રાણી જે પાટણ રહેતી હતી, તે પાલનપુર આવીને હીરજીને પાટણ તેડી ગઈ. પાટણમાં આ વખતે પ્રભુ મહાવીરની પ૬ મી પાટે આવેલા ક્રિાદ્ધારક પૂ. આ. શ્રીઆનંદવિમળ સૂરીશ્વરજી મ. ના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી બિરાજતા હતા, હીરજી હંમેશાં વંદન કરવા અને વ્યાખ્યાન-શ્રવણ નિમિત્તે ઉપાશ્રયે જવા લાગે. પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મ.ના ઉપદેશે તેના કમળ-હદયપટ ઉપર અસર કરી, અને હીરજીએ દીક્ષા લેવાને મનમાં જ નિરધાર કરી નાંખે, પ્રસંગ સાધી બહેનને પણ પિતાને અભિપ્રાય જણાવ્યું. બહેન સમજુ અને શાણી હતી. “પ્રાણી માત્રના કલ્યાણની ઉચી હદ એ દીક્ષા છે? એમ તે જાણતી હતી, તેથી તેણે દીક્ષા લેવાને નિષેધ ન કર્યો, તેમજ મહવશતાને લીધે ખુલ્લા શબ્દોમાં અનુમતિ પણ ન આપી શકી, પરંતુ છેવટે બહેનને સમજાવી. આ રીત - ૩૧૩ ન ત T હું આ. જી. ૪૦ Page #377 -------------------------------------------------------------------------- ________________ વિ. સં. ૧૫૯૬ના કાર્તિકવાદ ૨ ને સોમવારના દિવસે હીરજીએ પ્રજ્યા. ગ્રહણ કરી અને તેમનું “હીરહર્ષ” એવું નામ રાખવામાં આવ્યું. હીરજીની સાથે બીજા આઠ જણાએ દીક્ષા લીધી. મે-ધીમે શાસ્ત્રાભ્યાસ કરતાં તેઓ સંયમ-ધર્મમાં પ્રવીણ બન્યા. હવે ગુરૂને તેમને ન્યાયશાસ્ત્રમાં પ્રવીણ કરવાની ભાવ થઈ. આધુનિક–સમયમાં જેમ ન્યાય શાસ્ત્ર માટે બંગાળ અને વ્યાકરણ માટે કાશીને કેન્દ્ર દાન માનવામાં આવે છે, તેવી રીતે તે સમયે દક્ષિણમાં ન્યાયશાસ્ત્રના વિચક્ષણ વિદ્વાને રહેતા તા. ગુરૂઆશાથી પૂ. મુનિ શ્રી ધર્મસાગરજી મ. અને પૂ. શ્રી રાજવિમળજી મ. ને સાથે લઈને પૂ. હીરહર્ષમુનિ દેવગિરિ (દોલતાબાદ) ગમ!. ત્યાં કેટલેક કાળ રહી “ચિંતામણિ” વિગેરે ન્યા શાસ્ત્રના કઠિનમાં કઠિન ગ્રંથો અભ્યાસ કર્યો. અભ્યાસ કરી આવ્યા બાદ તેમની શક્તિ તેમજ ગ્યતા જોઈ વિ. સં. ૧૬૯૭ માં નાડલાઈ (મારવાડે) માં પંડિતપદ અને વિ. સં. ૧૬૦૮ માં તે જ નગરમાં વાચક ઉપાધ્યાય પદ આપ્યું. બાદ વિ. સં. ૧૬૧૦ માં શિહીમાં ચાંગામાં તાએ કરાવેલ મહત્સવપૂર્વક આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યું અને તેમનું શ્રી વિજયહીરસૂરિ એવું નામ સ્થાપવામાં આવ્યું. આચાર્ય પદવી પછી તેઓ વિહાર કરી પાટણ આવ્યા અને તે પ્રસંગે સુબા શેરખાનના મંત્રી ભણસાલી સમરથ અતુલ દ્રવ્ય વાપર્યું વિ. સં. ૧૬૨૨ માં વૈશાખ સુદ ૧૨ ના રોજ ઉતા ગુજરાતમાં મહેસાણુ પાસે વડાવલી (ચાણમાથી ૫ મા.)માં ગુરૂ મહારાજશ્રી પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વરને સ્વર્ગવાસ થતાં તેમના માથે ગ૭ની સાર-સંભાળની મહત્વપૂર્ણ જવાબદારી આવી. સૂરિજી પૂર્વજન્મની પ્રબળ-આરાધનાના બળે વિશિષ્ટ તે જ્ઞાન-સંયમ-તપની ત્રિવેણીને સુંદર સમન્વયાત્મક સુગ સાધી શાસનની અપૂર્વ પ્રભાવનાના કાર્યોમાં યશસ્વી બની અનેક ભવ્યાત્માઓને દીક્ષા, અંજનશલાકા પ્રતિષ્ઠા, છરી પાળતા તીર્થ યાત્રા--સંઘ આદિ મહત્ત્વનાં કાર્યો ઉપરાંત તેઓ શાસનની સુરક્ષાના કાર્યમાં બાહ્ય-અત્યંતર આ મણોને ખાળવામાં પણ પૂર્ણ સફળ નિવડયા હતા. | વિક્રમની સોળમી-શતાબ્દીમાં ભારતમાં અને ખાસ કરીને ગુજરાત-પ્રાંતમાં ફેલાયેલી અ-રાજકતાનું જે સામ્રાજ્ય જાણ્યું હતું, તેમાં પૂ. આ. શ્રી વિજયહીરસૂરીશ્વરજી મ. ને પણ કેટલાક કષ્ટદાયક-પ્રસંગમાંથી પસાર થવું પડ્યું હતું. Page #378 -------------------------------------------------------------------------- ________________ Devam શ્રી જગદગુરૂ-કાવ્ય આદિ ગ્રંથમાં જળવાઈ રહેલી ખંભાત, બોરસદ, કુણગેર, અમદાવાદ વગેરે કેટલાય નરોમાં પૂ. આચાર્ય ભગવંત પર વિતેલા ત્રાસ–જુલ્મની હકીક્ત તે સમયની વિચિત્ર-પરિસ્થિતિ ની જાણ કરાવે છે. આ સૂરીશ્વરજીએ પિતાના સંગીજીવનમાં ઘણું-ઘણું આશ્ચર્ય—પમાડનારાં કાર્યો કર્યા હતાં. તેમાં સૌથી મહત્ત્વનું ક મ મોગલ સમ્રાફ્ટ અકબર બાદશાહને પ્રતિબંધ કરી તેની મારફત જુદા જુદા સ્થળે અમ રિ-પડહ વગડાવ્યા અને પ્રભુ-શાસનની શોભા વધારી હતી. ચંપા નામની શ્રાવિકાના છ મહિનાના ઉપવાસના બહુમાનાથે તેમને પાલખીમાં બેસાડી દહેરે દર્શન કરવા આડંબરથી લઈ જવાના પ્રસંગે મોગલ-સમ્રા અકબર બાદશાહે પિતાના મંત્રીઓ મારફત ચંપા શ્રાવિકાને આદરપૂર્વક બોલાવીને તપશ્ચર્યાને લગતી હકીક્ત પૂછી, ત્યારે ચંપા શ્રાવિકાએ દેવ-ગુરૂને અને વર્તમાનકાલીન પોતાના ગુરૂ શ્રી વિજયહીરસૂરીશ્વરજી મ. ને પ્રભાવ કહી સંભળાવ્ય તેથી માનું કલ્યાણ અને થાનસિંગ રામજી નામના જૈન-ગૃહસ્થોને બોલાવી સૂરીશ્વરજીને પધારવા માટે વિનંતિ–પત્ર લખે, સૂરીશ્વરજીએ શાસનની સેવા માટે સમયનું બળાબળ જોઈ મગલ–સમ્રાટ બાદશાહ અકબરના આમંત્રણને ધ્યાનમાં રાખી તે તરફ વિહાર કર્યો. . અમદાવાદ, પાટણ, પાલનપુર, આબુ થઈ શિહીમાં શ્રી કુંથુનાથ પ્રભુના દહેરાસરની પ્રતિષ્ઠા કરાવી જોધપુર-સાંગાનેર- આગ્રા થઈ તેઓ ફતેહપુર-સિકીથી છ માઈલ દૂર અભિરામાબાદ આવી પહોંચ્યા. વિસં. ૧૬૩૯ના જયેષ્ઠ વદી ૧૨ ના દિવસે સૂરિજીએ અપૂર્વ સ્વાગત સાથે ફતેહપુરમાં પ્રવેશ કર્યો. જયેષ્ઠ વદી ૧૩ ના દિવસે બાદશાહ સાથે સૂરિજીની પહેલવહેલી મુલાકાત થઈ અને બાદશાહે પોતાના મિત્રમંડળ સાથે ઉભા થઈ સૂરિજીનું સ્વાગત કર્યું, પછી કેટલેક ઉપદેશ સાંભળે, જેના પરિણામે બાશાહ ભક્તિભાવમાં ગુલતાન બની તેમની વિદ્વત્તા પ્રત્યે બહુમાન ધરાવતો થયો. પછી પૂ. આ. શ્રી હીરસૂરીશ્વરજી મ, ના સંપર્કમાં રહીને ક્રૂરતા, નિષ્ફરતા, હિંસા પરાયણતા આદિ દુર્ગણોને ગા કરી દયા-કરૂણાના સંસ્કારોથી ખૂબ જ ભાવિત બને. પૂ. આચાર્યશ્રીના ઉપદેશથી પ્રભાવિત બની સમ્રાફ્ટ અકબરે ભેટ સ્વરૂપે બીજી કોઈ વસ્તુ જૈન સાધુપણાની રીતે ન સ્વીકારતા સૂરિ–ભગવંતના ચરણમાં આચાર્યદેવશ્રીને ઈષ્ટ અભયદાનની Page #379 -------------------------------------------------------------------------- ________________ KESÄVEURS ઘેષણ રૂપ પર્વાધિરાજ શ્રી પર્યપણું મહાપર્વના ૮ દિવસ અને બે-બે દિવસ આગળપાછળ ઉમેરી બાર દિવસનું અમારિ-પટ્ટક ભેટ ધર્યું. સૂરિજીની આજ્ઞાથી બાદશાહની ધર્મ જિજ્ઞાસાને સંતે વા રહેલ પૂ. શ્રી શાંતિચંદ્ર વાચકે વિવિધ હૃદયંગમ-ધર્મોપદેશ દ્વારા જ્ઞાનામૃતનું પાન કરાવી વર્ષમાં ૬ મહિના જીવહિંસા બંધીના ફરમાને બાદશાહ પાસેથી મેળવી ગુરૂચરણે ભેટ ધર્યા પૂ. આચાર્ય દેવશ્રીની પ્રતિભા, વિદ્વત્તા, અપૂર્વ–ત્યાગ, વિશિષ્ટ સંયમ, માર્મિક-ધર્મોપદેશ, ઈત્યાદિથી આકર્ષાઈને મેગલ સમ્રાટ અકબરે શ્રી સિદ્ધાચલ મહાતીથર, શ્રી ગિરનારજી, શ્રી કેશરીયા, શ્રી આબુજી, શ્રી સમેતશિખરજી વગેરે તીર્થો જૈન વેતામ્બર શ્રી સંઘની માલિકીનાં કરાવી તે બાબત પરવાના કરી આપેલા. આવા અનેક અનન્ય-સાધારણ વિશિષ્ટ અનમેદનીય કાર્યોથી સૂરિજીને જગદ્ગુરૂનું વિશેષણ પ્રાપ્ત થયેલ. આવા પુણ્યપ્રભાવક સૂરિજી વિ. સં. ૧૬૫૨ ભાદરવા સુદ ૧૧ ની રાત્રે સમાધિપૂર્વક ઉના (સૌરાષ્ટ્ર)માં સ્વર્ગવાસ પામ્યા. પૂ. આચાર્ય શ્રી પુણ્યશરીરને જ્યાં અગ્નિ સંસ્કાર કરેલ, તે સ્થાને સૂરિજીના ગુણગ્રાહી ભક્તિવંત શ્રીસંઘે સુંદર દેરી બનાવી તેમાં પૂ. આચાર્ય દેવની પાદુકા સ્થાપન કરેલ. કે જે આજે પણ ભવ્યાત્માઓને પૂજ્ય આચાર્ય દેવના ગુણની ગરિમાનું સ્મરણ કરાવતી સૂરિજીના અમર-કીર્તિદેહનું ઘડતર કરી રહી છે. 1 મહાપુરુષની પુણ્ય-છાયા છે સંસારના ત્રિવિધ તાપથી અકળાઈ રહેલા સંસારી – ને વિશુદ્ધ-જીવન અને ભાવ-વાત્સલ્યથી શુભતા મહાપુરુષે ધમ-ધખત રણમાં એકલા-અટૂલા રઝળતા મુસાફરને વૃક્ષની શીતળછાયાની જેમ અંતરંગ અપૂર્વ–શાનિત આપનારા હોય છે. તેથી જ ઉપકારી જ્ઞાની–ભગવંતોએ પવિત્ર પુરુષના સંપર્કમાં રહેવાની ભારપૂર્વક ભલામણ કરી છે. Page #380 -------------------------------------------------------------------------- ________________ કે 1 * 2002 ૨૮ ૮ 2 Expence પ્રકરણ-૨૦ સાગર નામવાળા શાસન–પ્રભાવક પુણ્ય-પુરુષો પૂ. જગદ્ગુરુ આ. શ્રી હીરવિજય-સૂરીશ્વરજી મ. થી સ્વતંત્ર-શાખા રૂપે શરૂ થયેલ સાગર-શાખાના સમથ પ્રભાવક પુણ્ય-પુરુષનો પરિચય આપવા પૂર્વે મળી આવતી માહિતી મુજબ શ્રમણ-સમુદાયમાં વિજા, વિમળ, ચન્દ્ર, રૂચિ, નિધાન, સાગર, કળશ, રત્ન, પ્રમાદ આદિ અઢાર પ્રકારનાં નામા પ્રાપ્ત થતાં હોઇ પૂ. આ. શ્રી હીરવિજય સૂરીશ્વરજી મ. શ્રી પૂર્વે થયેલ સાગર“નામવાળા કેટલાક વિશિષ્ટ પુણ્ય-પુરૂષોનો પરિચય આ પ્રકરણમાં અપાય છે. શાસન–માન્ય તપાગચ્છની મૌલિક-પર’પરાને બિરદાવનારા અનેક મહાપુરૂષો થઈ ગયાની નોંધ પટ્ટાવલી-આદિના ઇતિહાસને તપાસતાં જણાય છે. પરંતુ પૂ. ચરિત્રનાયકશ્રી સંયમી-જીવન દરમ્યાન શાસનની ધગશ અને વિશિષ્ટ શ્રુતાનુરાગ આદિ મળે જે રીતે અજોડ ગાસન-પ્રભાવક બની શકયા, તેમાં સાગર-શાખાના ઉદાત્ત— જયોતિધર-મહાપુરૂષોનાં વિશિષ્ટ જીવનતત્ત્વાના પણ ફાળા જણાય છે. કેમકે પૂ. ચરિત્રનાયકશ્રી તપાગચ્છની સાગર-શાખાના તેજસ્વી-સૂર્ય°સમા હાઇ પૂ. ચરિત્રનાયકશ્રીમાં સાગર-શાખાના પ્રભાવક-મહાપુરૂષોની છાયા આવે, એ સ ંભવિત છે. તેથી તેવા શાસનપ્રભાવક નાગર-શાખીય કેટલાક સૂરિ-ભગવંતા, પદ્મસ્થ-મુનિવર અને ઉજ્જવલ–ક્રિયાપાત્ર સુવિહિત-મુનિવરોને જરૂરી ટૂક પરિચય અહીં અપાય છે. શ્રી જ્ઞાનસાગર સૂરિ : શ્રી સામતિલક-સૂરિની પાટે આવેલા શ્રી દેવસુ દરસૂરિના શિષ્ય શ્રી જ્ઞાન સાગરજી મહારાજના જન્મ વિ. સં. ૧૪૦૫ માં થયા હતા. 64 G GAGત્ર ૩૧૭ Page #381 -------------------------------------------------------------------------- ________________ KETUVZEMAS તેઓએ વિ. સં. ૧૪૧૭ માં બાર વર્ષની વયે દીક્ષા અને વિ. સં. ૧૪૪૧ માં આચાર્ય પદ પ્રાપ્ત કર્યું હતું, સાગર-શાખાના પ્રભાવક–પુરુષમાં તેઓનું સ્થાન સૌથી આગવું છે. તેઓએ વિ. સં. ૧૪૪૦ માં શ્રી આવશ્યક સૂત્ર પર અવચૂરિ, વિ. સં. ૧૪૪૧ માં શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર પર અવસૂરિ તેમજ શ્રી ઘનિય ક્તિ પર અવસૂરિ રચી હતી. આ ઉપરાંત શ્રી મુનિસુવ્રત સ્તવ અને ઘનૌ (૩) ઘોઘા) મંડન શ્રી નવખંડા પાર્શ્વનાથ સ્તવ રહ્યાં હતાં. વળી ગુર્નાવલીના આધારે તેઓને વિ. સં. ૧૪૬૦ માં સ્વર્ગવાસ થયે હતે. અને કાળધર્મ પામીને તેઓ ચેથા દેવલેકમાં દેવપણે ઉપજ્યા હતા. શ્રી લક્ષ્મીસાગરસૂરિ : પ્રભુ મહાવીરની ત્રેપનમી પાટે પૂ. આ. શ્રી રત્નશેખરસૂરિ મ. ના પટ્ટપ્રભાવક શ્રી લક્ષ્મીસાગરસૂરિ થયા. તેમને જન્મ ઉમતા ગામે વિ. સં. ૧૪૬૪ માં ભાદ રવા વદિ બીજે થયેલ, અને વિ. સં. ૧૪૭૦ માં પાટણમાં દીક્ષા, વિ. સં. ૧૪૭૯ માં પણ પદ, વિ. સં. ૧૪૯૯ માં રાણકપુર તીર્થે પંન્યાસપદ, વિ. સં. ૧૫૦૧ માં શ્રી મુંડલ –મુંગથલા-(આબુરોડ પાસે) તીર્થો વાચક પદ, અને એજસ્વી શાસન-પ્રભાવનાની શાંતિ જોઈ વિ સં. ૧૫૦૮ માં શ્રી મજજાપદ્ર (મજેરા-મેવાડ) માં પૂ. આ. શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મ. તથા પ. શ્રી ઉદયનંદીસૂરીશ્વર મ. શ્રીએ શાસન-પ્રભાવને સાથે આડંબર પૂર્વક આચાર્ય પદવી આપેલ * આ તીર્થ ખૂબ જ પ્રાચીન અને મહત્ત્વપૂર્ણ છે, ચરમતીર્થ ર શ્રી મહાવીર દેવ પરમાત્મા છદ્મસ્થાવસ્થામાં અહીં પધાર્યાની અનુશ્રુતિ છે. તે કારણથી પ્રભુના મોટાભાઈ શ્રી નંદિવર્ધન મહારાજાએ અહીં સ્મારકચિન્ડ તરીકે મંદિર બંધાવ્યાની અનુશ્રુતિને પુષ્ટ કરનાર ઉલેખો પણ મળેલ છે. હાલમાં આ તીર્થમાં તપાષાણુની કાર્યોત્સર્ગ ધ્યાનમુદ્રાની પ્રભુ મહાવીર પરમાત્માની ભવ્ય પ્રતિમા છે. કેટલાક વર્ષોથી અજ્ઞાત અને ખંડેર જેવી બિસ્માર હાલતમાં રહેલા આ તીર્થને જીર્ણોદ્ધાર ઈતિહાસ પ્રેમી શ્રાદ્ધવર્ય વિરત્ન સ્વ શ્રી અચલમલજી મેદી શિરોહીવાળાએ ખૂબ ખંત રાખી તનતોડ પરિશ્રમ ઉઠાવી કરાવ્યો છે. આ તીર્થ આબુરોડથી ૧૦ માઈલ ઉપર રેવદર-જીરાવલાજી રેડ પર આવેલ છે. Jડી ગામો[[[ી શકી Page #382 -------------------------------------------------------------------------- ________________ Dev તેઓશ્રીની શાસન-સંઘની યવસ્થાની કુશલ–કા ક્ષમતા નિહાળી શ્રી દેવગિરિ (દોલતાબાદ મહારાષ્ટ્ર) નિવાસી શ્રેષ્ડી મહાદેવભાઈના કરેલ મહેાત્સવ પૂર્વીક ઈડરના શ્રીસ`ઘે વિ. સ, ૧૫૧૭ માં ગચ્છનાયક તે પૂજ્યશ્રીને સ્થાપ્યા. - પૂ. આચાર્યશ્રીએ ભારે ત–મહેનતથી અજ્ઞાનમૂઢ-જનતાને ધર્માંમાં સ્થિર કરવા ખૂબ ઉદ્યમ કર્યા હતા, તે શાન્તિ રાયણ, સરળ સ્વભાવી, મહાત્ આગમાના જ્ઞાતા તથા ધર્મના ઉદ્યોત વધારનારા હતા. તેમણે ગચ્છનાયક થયા પછી ખંભાતમાં શ્રી રત્નમ`ડન અને શ્રી સામદેવસૂરિ સાથે ગચ્છમેળ કર્યાં હતા, એટ જુદા જુદા પક્ષ બધાઈ ગયા હતા, તેને એકમેક કરવા માટે સારા પ્રયત્ન કર્યાં. તેમનુ વહારક્ષેત્ર ગુજરા ઉપરાંત મરુધરદેશ તથા માળવદેશ પણ હતા, તેને પરિણામે તે ખાજુના ઘણા શ્રીમંત શ્રાવકે તેમના ઉપર ભક્તિ--બહુમાનવાળા હતા અને તેએએ તેમના દ્વારા પ્રતિષ્ઠા િશુભ કાર્યો કરાવ્યાં હતાં. ડુંગરપુરના કેશ સાધના શાહ સાહે ૧૨૦ મણુ પીત્તળની જિનભૂતિ કરાવી તેની અન્ય જિનમિ એ સાથે પ્રતિષ્ઠા કરાવી હતી. દક્ષિણમાં આવેલ દેવરના શાહ મહાદેવે શત્રુ ંજયની યાત્રા કર્યા બાદ લાટપલી વિગેરે સ્થાનમાં પૂજ્યશ્રીના મ વાચક, મહત્તરા પદ્મના પુષ્કળ દ્રવ્યના વ્યયપૂર્વક મહાત્સવ કર્યાં હતા. માંડવગઢ વાસી સંઘષા ચદ્રસાધુએ (ચંદાશાહે) ૭ર કાષ્ઠમય જિનાલયેા અને ધાતુના ૨૪ જિનના પટ્ટો કરાવ। તેની પ્રતિષ્ઠા ગુરુ મહારાજ દ્વારા કરાવી હતી. આ ઉપરાંત વિ. સ. ૧૫૩૩ માં અકમી (પુર) ના ઉકેશવ'શી સેાની ઈશ્વર અને પતા નામના બંને ભાઇઓએ ઇડરના ભાણરાજાએ દુ પર કરાવેલ જિનમદિર કરતાં પણ ઉત્તુંગ જિનપ્રાસાદ કરાવી શ્રી અજિતનાથ પ્રભુના મિત્ર સાથે અનેક પ્રતિમાઓની શ્રી લક્ષ્મીસાગરસૂરિ દ્વારા પ્રતિષ્ઠા કરાવી હતી. તેમણે વિ. સં. ૧૫૨૨ માં ગચ્છપરિધાપનિકા મહેાત્સવ કરી ઘણા સાધુઓને આચાય પદ, વાચક પદ્મ, પંડિત પદ્મ વિગેરે પદો અણુ કર્યાં હતાં. ‘ગુરુગુણુરત્નાકર’ કાવ્યમાં જણાવ્યુ` છે કે '' શ્રી લક્ષ્મીસાગરારની નિશ્રામાં શ્રી સુધાનંદસૂરિ આદિ નવ આચાર્યાં, મહોપાધ્યાય શ્રી મહીસમુદ્રજી આદિ પંદર ઉપાધ્યાયેા અને હજારા મુનિવરા હતા.” G ૩૧૯ A GĀર ત્ર Page #383 -------------------------------------------------------------------------- ________________ SAMPE MRE, ક્રમ આ ઉપરાંત પિતપતાના નામને છેડે મૂત્તિ, આનંદ, પ્રમોદ, નંદી, રત્ન, મંડન નંદન, વર્ધન, લાભ, વિજય ધર્મ, સેમ, હેમ, પ્રેમ, ઉદય સાગર, માણિજ્ય, જય, વિજય, સુંદર, ચંદ્ર, ચારિત્ર, સમુદ્ર, શેખર, વિમલ વિગેરે નિશાની વાળા હજારે સાધુઓ તેમની આજ્ઞામાં હતા. ને વળી લાવણ્ય સમય જે એક સારા જૈન-કવિ થઈ ગયા છે અને જેમને વિ. સં. ૧૫૨૧ માં અમદાવાદમાં જન્મ થયે હતું, તેમણે વિ. સં. ૧૫૨૯માં પાટણમાં શ્રી લક્ષ્મીસાગર સૂરિ પાસે પ્રત્રજ્યા અંગીકાર કરી હતી. શ્રી લક્ષ્મીસાગરસૂરિએ “વસ્તુપાળરાસ રચાની નોંધ મળે છે. શાસનની શોભા વધારી તેમજ ગચ્છભેદ મિટાવવા અથાગ પરિશ્રમ સેવી વિ. સં. ૧૫૪૭માં હાડતી દેશના સુમાણુલી ગામે સ્વર્ગવાસી થયા. ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજ – મંગલ-સમ્રાદ્ અકબરના દરબારમાં અનુપમ આદર-સત્કાર પ્રાપ્ત કરનાર જગદ્ગુરુ શ્રીમદ્ વિજયહીરસૂરીશ્વરજી મ.ના શાસનકાળ દરમ્યાન અસાધારણ પ્રખર-પંડિતે થઈ ગયા છે, તેમાં ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજનું નામ મોખરે છે. ઉપા. શ્રી ધર્મસાગરજી મ. જાતે સવાલ હતા, અને લાડેલ તેમનું જન્મ સ્થાન હતું. તેમણે પિતાના મોસાળ મહેસાણામાં વિ. સં. ૧૫૯પમાં સોળ વર્ષની વયે દીક્ષા. અંગીકાર કરી હતી. શ્રી વિજયદાનસૂરિ પાસે શાસ્ત્રાભ્યાસ કર્યા બાદ શ્રી વિજયહીરસૂરિજીની સાથે ન્યાયને અભ્યાસ કરવા દેવગિરિ ગયા હતા, તેમની પ્રજ્ઞા અતિ–પ્રકૃણ હતી. તેમના જીવનના કેટલાક પ્રસંગે “ખરતરતપા-ચર્ચા” નામની એક ગુટા પ્રતને આધારે મળી આવે છે. તેમાં શ્રી પં. હીરહર્ષને આચાર્યપદ આપવાની સલાહ આપનાર, કેટલાય શ્રાવકની શાસ્ત્રશંકાઓનું સમાધાન કરનાર, બીકાનેરમાં વાદ કરી દેવા શ્રાવક વડે પ્રરૂપિત નાગોરી લું કાગચ્છની પ્રરૂપણું અંગે શાસ્ત્રીય યથાર્થ પ્રરૂપણ કરનાર, સર્વ મત-ગની સામાચારી તપાસી તપાગચ્છની સર્વોત્તમતા સિદ્ધ કરનાર, શ્રી માળદેવની રાજસભામાં સમ્માનિત, શ્રી અભય દેવસૂરિ ખરતર નથી” આ વાતને સાબિત કરનાર તરીકે તેમની ઘણી બાબત જેવાથી તેઓની વિદ્વત્તા, શાસન-રક્ષાની દક્ષતા અને પ્રખર વાદ-વિજેતા તરીકેની પ્રખ્યાતિ તરી આવે છે. ન ક - Page #384 -------------------------------------------------------------------------- ________________ ભાત) 200 2 આ પ્રમાણે પૂ. ઉપા, ધસાગરજી મ. અંગેની સામાન્ય હકીકત વિચારી, પણ ઐતિહાસિક મળી આવતા નવપાત્ર–ઉલ્લેખા પ્રમાણે નીચે મુજબ વિશેષ વિગતે જાણવા મળે છે. ઉપાધ્યાય શ્રી ધસાગરજી મ. શાસનનાયક શ્રીમહાવીરભુના શાસન–ગગનમાં તપાગચ્છની પટ્ટ-પરંપરામાં તેમજ તેને સહાયક શાખા--પરંપરામાં ઘણા સૂરિપુંગવા, પદ્મસ્થ-મુનિભગવંતા તેમજ વિશિષ્ટ શ્રમણ ભગવ'તા, અખંડ આત્મતેજ, ત્યાગ-તપ-સંયમની સાધનાના અજખ નૂર અને જ્ઞાનના તેજસ્વી પ્રકાશ આદિથી ઝળહળી ગયા છે. તેમાં વિક્રમની સેાળમી સદીમાં કાળબળની ગજબનાક અસર તળે અ ધાધૂં ધીભર્યા સમયમાં ગચ્છભેદની પકડમાં, ભૂત શાસનને વિસરી પોતપોતાની માચાય પર પરા અને તેના મંતવ્યેાને પ્રાણભૂત ગણી તેની સુરક્ષા માટે કદાગ્રહ, વાળ, દુવિદગ્ધતા, અસૂયા, મત્સર, આક્ષેપ-પ્રતિક્ષેપ આદિ નિકૃષ્ટ-કેટેના સાધનોથી મરણિયા–પ્રયાસ કરનાર શાસન–પ્રત્યનીકો સામે એકલે હાથે શાસ્ત્ર-સિદ્ધાંતના મળે અઝુમનારા, સ્વતંત્ર અસ્તિત્વને નહિ પામેલી છતાં તેજસ્વી મહાપુરુષાથી જુદી તરી આવતી ગાગર શાખાના અદ્ભુત વ્યક્તિત્વને ઉપસાવનાર, મહાતાર્કિક, દિગ્ગજ-વિદ્વાન, વાદિવિજેતા, શયન—રધર પૂ. મહામહે પાધ્યાય શ્રી ધમ સાગરજી મહારાજશ્રી શાસન-પ્રભાવક મહાપુરૂષોમાં સૌ । વધુ મેખરે, અનન્યસાધારણ-અદ્વિતીય-અક્ષયનિધાનભૂતપ્રતિભા, શાસનાનુસારી તૌલિ અને સત્ય પ્રતિપાદન કરવાની નિભીકતા આદિ અદ્ભુત-ગુણાર્થ અવિસ્મરણીય રીતે આજે પણ સામી--સદીના ઇતિહાસના પાના પર તેજસ્વીપણે ચમકી રહ્યા છે. તેમનુ ક્રૂ'કું જીવન અને ખના અદ્ભુતતર શાસનહિતકર-કાર્યાના સંક્ષિપ્ત પરિચય અહી રજુ કરાય છે. આ મહાપુરૂષના જન્મ લાડીલમાં વિ. સ'. ૧૫૭૯માં એશવાલ કુળમાં થયેલ અને સેાળ વર્ષોંની ચડતી વયે પેાતાના માસા મહેસાણામાં વિ સ. ૧૫૯૫માં તપાગચ્છના શુદ્ધ સવિગ્ન પક્ષી, ક્રિયાદ્વારકારક, ઉગ્ર–તપર્વ પૂ. આ. શ્રી આનંદવિમલ સૂરીશ્વરજી મ.ની પાટે આવેલ પૂ. આ. શ્રી વિજયદાન સૂરીશ્વરજી મ. પાસે ભાવાલ્લાસ સાથે ચારિત્ર ગ્રહણ કરેલ. ટૂંક સમયમાં પ્રાથમિક અભ્યાસ કરી આગમિક અને વ્યાકરણ, તર્કશાસ્ત્ર આદિ ગ્રંથના અભ્યાસ ઝડપથી કરી લીધે, શ્રીની પ્રખર ધિષણા અને અપૂર્વ બુદ્ધિ—વૈભવથી પ્રસન્ન થયેલ પૂ. આ. શ્રી વિજયદાન સૂરીશ્વરજી મ. શ્રીએ પૂ. શ્રી ધર્માંસાગરજી મને પૂ. શ્રી. હીરહ જી (જગદ્ગુરૂ પૂ. આ. શા. વિજયહીર સૂરીશ્વરજી)મ. તથા પૂ. શ્રી. રાજ વિમળજી સાથે ન્યાયશાસ્ત્રના મૌલિક ગ્રંથેના અભ્યાસ માટે દેવિગરિ (દોલતાબાદ) મોકલ્યા. ચ ર AVAVAVAZ ૩૧ Page #385 -------------------------------------------------------------------------- ________________ BÄUDUJEMRE. ત્રણ વર્ષ ત્યાં રહી ન્યાયશાસ્ત્રનું ગહન અધ્યયન કર્યું, પછી વિહાર કરી નાડલાઈ (રાજ.)માં બિરાજતા પૂ. ગુરૂદેવ શ્રી પૂ. આ. શ્રી વિજયદાન–સૂરીશ્વરજી મ. પાસે શ્રી હરિહર્ષજી અને શ્રી રાજવિમલજી વહેલા પહોંચી ગયા, પૂ. શ્રી ધર્મસાગરજી મ. વ્યવહાર–ચતુરતાથી જાણ– જોઈને પાછળ શેકાઈ રહ્યા. પૂ. આ. શ્રી વિજયદાનસૂરીશ્વર ભગવંતે ઉત્સુકતાથી પૂછ્યું કે- “ શ્રી ધર્મસાગરજી કયાં ?શ્રી રાજવિમલજીએ કહ્યું કે–તેઓ પાછળ છે, ૧, છી આવશે.” પૂ. આ. શ્રીએ કહ્યું કે એ બરાબર નથી.” એટલે પૂ. આ. શ્રીની સંમતિથી શ્રીહીરહર્ષજીએ પત્ર લખી પૂ. શ્રી ધર્મસાગરજી મ.ને તેડાવ્યા. એટલે શ્રી સિંહવિમળાજી સાથે પૂ. શ્રી ધર્મસાગરજી મ. શ્રીએ નાડલાઈ તરફ વિહાર કર્યો. પાંચ ગાઉ ઉપરના છેલ્લા ગામથી વિહાર કરતાં દુર્ગાના સ્વરકુન થયાં, તેને શુભ માની બને આગળ વધ્યા, એટલામાં શકુન શાસ્ત્રના જાણકાર ભાઈએ કહ્યું કે- “મહારાજ, તમારા બેમાંથી જે મોટા છે, તેમને ગુરૂ મહારાજ ખૂબ આદરપૂર્વક સારી પદવીથી નવાજશે. અને બીજા નાના--મહારાજનું અપમાન થશે.” એમ આ દુર્ગા (દેવે ચકલીપિતાના વિશિષ્ટ સૂરે દ્વારા જણાવે છે. નાડલાઈ પહોંચ્યા પછી પૂ. શ્રી ધર્મસાગરજી મ. અને સિંહવિમલજી પૂ. આ. શ્રીને વંદન કરવા માંડયા, ત્યારે સિંહવિમલજીને પૂ. આચાર્ય વંદન માટે રોક્યા, છેવટે શ્રી સંઘ અને પૂ. ધર્મસાગરજી મ.ના અનુનયથી વંદન માટે છૂટ આપી. ત્યાર પછી પૂ. આચાર્યદેવ સકળ સંઘ સાથે વાજતે-ગાજતે દહેરાસર પધાર્યા. ત્યાં શુભ મુહૂર્ત જાણી પુષ્ય નક્ષત્રના ઉત્તમ ભેગે પૂ. શ્રી ધર્મ સાગર છ મ., પૂ. શ્રી હરિહર્ષજી મ., પૂ. શ્રી રાજવિમલજી મ.ને ઉપાધ્યાય પદવી વિ. સં. ૧૬૦૮ મહા સુદ પાંચમના વિજય મુહૂતે આપી. પછી શ્રીસંઘની વિનંતિથી યોગ્ય શિષ્યને આચાર્ય પ.વી આપવાની વાત ઉપસ્થિત થતાં પૂ. આચાર્યદેવશ્રીની પિતાની ઈચ્છા રાજવિમલજીને આચાર પદ દેવાની છતાં શુદ્ધ, ક્રિયાનિષ્ઠ, શાસ્ત્રજ્ઞ પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગર મ.ની સલાહ લીધી, કે “આચાર્ય પદ કેને આપશું? તમને શું લાગે છે?' એટલે પરમ ગંભીર, શાસ્ત્રદષ્ટિવાળા ગીતાર્થ ભગવંત પૂ. ઉપા. શ્રી ધર્મસાગરજી મ. શાસન અને સંઘના અધિનાયક થવાની ચેગ્યતા પૂ. ઉપા. હીરહર્ષજીમાં વધુ હોવાનું જણાવી આચાર્ય-પદવી માટે તેમનું નામ ભારપૂર્વક સૂચવ્યું. જા' ગ મ 8 Page #386 -------------------------------------------------------------------------- ________________ 02002/2 હું ખરેખર મહાપુરૂષા અદ્દલ ઈન્સાફ તાલવામાં જરા પણ વ્યક્તિગત સ્વાર્થ કે કોઈની શરમને વશ બનતા નથી.’’ પેાતે પૂ. ઉપા. શ્રી હીરહ જી કરતાં વયમાં, વિદ્વત્તામાં અને પૂ. આ. શ્રીની પ્રીતિ– પાત્રતામાં આગળ પડતું સ્થાન ભોગવનાર છતાં સંધ-શાસનના સંચાલનમાં સરખી રીતે સફળ થવા ન દેનાર પેાતાની અમુક ઉણપ ના સ્પષ્ટ ખ્યાલ રાખી, પેાતાની પદ્મ-લાલસાના સંયમપૂર્ણાંક શ્રી ઉષા. રાજવિમલજી મ. અને મીજી યાગ્યતાએ છતાં પ્રકૃતિષ અને અધિનાયક તરીકેની યેાગ્યતાના બીજકો ન હાઈ તેમની પણ સિફારીશ ન કરી. હકીકતમાં જે યથાં હતું તે વાસ્તવલક્ષી-ષ્ટિકાણુથી રજુ કરવાની નૈતિક હિંમત ખરેખર પૂ. ઉપા. શ્રી ધસાગરજી મ. ! અદ્ભુત વ્યક્તિત્વની ગરિમાને વ્યક્ત કરે છે, આવા અનેાખા–તરવરતા-વિલ વ્યક્તિત્વવાળા પૂ. શ્રી ઉપા. ભગવંત બાજીવન પેાતાની નૈતિક–હિંમત દ્વારા માનાપમાન, કે સમુદૃાય કે વ્યક્તિવિશેષની અજામણીમાં અંજાયા વિના ધનુષ્યના ટંકારની જેમ અવસરે અવસરે શાસ્ત્રવિરૂદ્ધ, કે સામાચારી–વિરૂદ્ધ પ્રરુપણાને પડકારનાર હતા. પ્રભુશાસનની મૂળ–સામાચારીને પૂર્ણપણે, સ્વ-પર ને વફાદાર રાખવા તેઓશ્રીએ કરેલા ભરચક પ્રયત્ના તેઓશ્રીના રચેલ પ્રવચનપરીક્ષા (જેનું બીજુ નામ પક્ષૌશિત રિળ = પ્રભુશાસનની મૂળ–મર્યાદાને અ-માન્ય કરનારા જે કુપક્ષા તે રૂપ કૌશિક = ઘુવડ, તે માટે સહસ્રકિરણ = સૂર્ય સમાન) ગ્ર ંથ, શ્રી સુહાત્ર 4, સર્વજ્ઞશષ્ઠ આદિ ગ્રંથ આજે પણ સાક્ષી ભરી રહ્યા છે, જેના આધારે આજે જિનશાસન મી, હૈયા—શૂરા વિદ્વાને પૂ. ઉપા. શ્રીના હૈયામાં વસેલ શાસન–ગરિમાની પ્રશંસા કર્યા વિનં રહી શકતા નથી. વિષમકાળના પ્રભાવથી સેાળમી સદીના ઉત્તરા માં, શ્રમણુસંઘમાં કષાયના બીજકોએ દેખાવ દેવા માંડયા હતા, તેમ છતાં પૂ. ઉપા. શ્રી સમુદાયગત કે વ્યક્તિગત ખાબતને લઈ થતા વિચાર--સંઘ”, મનભેદ્દે, કે મતભેદ પી સદા અળગા રહેતા, તે બાબત પેાતાના વડીલેા જે કહે તે પ્રમાણે કરી ક્રૂકુ પતાવતા. પણ શાસ્ત્રીય-મર્યાદા, પ્રભુશાસનની શુદ્ધ સામાચારી કે સૈદ્ધાન્તિક કાઈ બાબતમાં ગમે તેવા સામે ચમરબ'ધી, રધર કે પ્રતિષ્ઠિત વ્યક્તિ હાય તા તેની પણ શેહ-શરમમાં દુખાયા વિના તેમજ વ્યક્તિગત--અપમાનના કડવા ઘૂંટડા સહેલાઈથી ઉતારીને પણ પ્રભુશાસનની મૂળભૂત પાયાની સહિતકર વાતને જરાપણ અવળી રીતે રજુ થવા ન દેતા અને તેવી રજુઆત કરનારાઓની તેએ શાસ્ત્ર-સિદ્ધાંતેના પાઠો, તદનુસારી અકાટચ-તભરી દલીલેાના વરસાદ વરસાવી ખરેખરી ખબર લઈ લેતા. 推 222 Page #387 -------------------------------------------------------------------------- ________________ SUVEMAS R :-- કી ; જેથી સામે જવાબ આપી શકવાની તૈયારીના અભાવે પૂ. ઉપા. શ્રીના હૈયામાં ઠાંસીને ભરેલ શાસનની દાઝના કારણે વ્યક્તિવિશેષે કે પ્રસંગવિશેષે ક્યારેક કઠોરાભાસી શબ્દપ્રયેાગે કે પ્રકૃતિની તીવ્રતા આદિની કટુ સમાચના અવળી રીતે રજુ કરી પૂ. ઉપા. શ્રીની અપ્રતિકાર્ય–મહત્તાને ઝાંખી પાડવા બાલિશ પ્રયત્નો કરતા, પણ સૂરજ સામે ધૂળ ઉડાવવાની જેમ આખરે તેઓ હતપ્રભ બની રહેતા. આજે તેવા વિરોધી–પક્ષતરફથી ઉપજાવેલ પૂ. ઉપા. શ્રી ભગવતની સચોટ પ્રતિપાદન કરવાની નિર્ભક–વૃત્તિની વિકૃત રજુઆતરૂપે મનઘડંત કિવદન્તીઓ કે તેવા આભિનિવેશિક લખાણ મળે છે ખરાં ! પણ પૂ. ઉપાશ્રીભગવંતના હવામાં રહેલ શાસનાનુરાગની સુદઢ છાપને ઓળખી શકવાના પ્રામાણિક મળી આવતા તથ્યપૂર્ણ બાબતોને સૂચવતા પ્રમાણે–ઉલ્લે, આદિના આધારે એમ સ્પષ્ટ જણાય છે કે સામાન્યથી મહઘેલી દુનિયાને એ સનાતન રિવાજ પ્રાયઃ વર્ષોના ઈતિહાસને તપાસતાં જણાઈ આવે છે કે-- દુનિયાના રવાડાને તાબે ન થનાર અને સત્ય વરના પ્રતિપાદન માટે ઊંડી ખેજ અને ગવેષણ બળે જગતના જીવોને માર્ગસ્થ કરવા માટે સાત્વિક–ઝુંબેશ ઉપાડવા, કે તનતોડ પ્રયત્ન કરવા તત્પર બનતા મહાપુરૂષોની સંસારના અજ્ઞાન– “રેવતી નક્ષત્રના વરસાદથી ગાંડા થએલાએ પિતાની જમાતમાં જે ન ભળે તે ગાંડે ' એ ન્યાયે મહાપુરુષોની મહત્તાને ગંભીરતાથી વિચારવાની અક્ષમતાને લીધે અપમાન, વિ રસ્કાર, કટુ સમાચના, વ્યક્તિગત આક્ષેપ-પ્રતિક્ષેપ આદિ પથરાએથી જ પૂજા કરતા હોય છે. આવા મહાપુરૂષોના સ્વર્ગવાસ પછી કાળબળે વિરોધનો વંટોળ શમેથી, તેઓની તાત્વિક તાવિક ઓળખાણ થયેથી, તેમની મૂર્તિ પધરાવી પછી તેમનું ફૂલની માળાઓથી બહુમાન કરે છે. આ અનાદિસિદ્ધ સનાતન નિયમ છે! ફેંકાએલ અનેક પથરાઓમાંથી કાળબળે રહી જવા પામેલ કો'ક પથરા વેરવિખેર રૂપે કેકને જડી આવે તે તેનાથી પૂ. ઉપા. શ્રીનું મૂલ્યાંકન ઓછું ન થાય!!!” આટલી પ્રાસંગિક વિચારણા પૂ. ઉપા. શ્રીના વ્યક્તિત્વની સાચી માહિતીની રજુઆત માટે કરી છે. આવા મહા પ્રભાવશાળી પ ઉપા. ભગવંતની વાણીમાં પણ એવું અજબ ઓજસ હતું કે જેના પરિણામે તેઓશ્રીના મેડતાના ચોમાસા દરમ્યાન કલ્યાણ મંત્રી અને સહસમલ મંત્રી વચ્ચેના વર્ષો જુના અતિઉગ્ર-વિખવાદને મૂળમાંથી સાફ કરી અપૂર્વ ક્ષમાભાવ અને સાધર્મિક avin SHA St: Page #388 -------------------------------------------------------------------------- ________________ હું પૂમુનિશ્રી મયાસાગરજી મ. All અમદાવાદના નગરશેઠના વંશજોવર એજસ્વી પ્રતિભા પાડનાર પૂ. મુનિશ્રી મયાસાગરજી મ. (પૃ. ૩૨૫) * ** * I |III III HTTITUTI )ન, )Sી the છે ST bus સાગર-શાખાના વિશિષ્ટ સંયમી તપસ્વી ક્રિયપાત્ર પૂ. મુનિ શ્રી રવિસાગરજી મ. (પૃ. ૩૩૩) Sha lil III IIT ની પૂ. મુનિ શ્રી. રવિસાગરજી મ. WILA Page #389 --------------------------------------------------------------------------  Page #390 -------------------------------------------------------------------------- ________________ KATIBUUUU ભક્તિના ઉદાહરણને સઈ તેઓશ્રી આજે પણ ઇતિહાસના પૃષ્ઠોમાં સેનેરી પ્રકાશરૂપે ચમકી રહ્યા છે. આવા ધુરંધર, ક્રિયાપાત્ર, પ્રવચન-પ્રભાવક, ૫. ઉપા. ભગવતે તાત્વિક-શૈલિથી નીચે મુજબના ગ્રંથની રચના કરી હતી. (૧) શ્રી કલ્પસૂત્ર-કિરણાવલી (૫) શ્રી તપાગચ્છ-પટ્ટાવલી (૨) શ્રી પ્રવચનપરીક્ષા (૬) શ્રી તત્ત્વતરંગિણવૃત્તિ (કુપક્ષ-કૌશિક સહસ્ત્રકિરણું) (૭) શ્રી ઈર્યાપથિકષત્રિશિકા પજ્ઞ–ટીકા સાથે (૮) શ્રી સર્વાશતક પજ્ઞવૃત્તિ (૩) શ્રી પર્યુષણાશતક (૯) શ્રી ઔષ્ટિકમસૂત્રદીપિકા (૪) શ્રી જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ ટીકા આવા પુણ્યનામધેય, પ્રવર-પ્રાાનિક પૂ. શ્રી. ઉપાધ્યાય ભગવંતને વિ. સં. ૧૬૫૩ કારતક સુ. ને પના દિવસે ખંભાત નગરમાં સમાધિપૂર્વક સ્વર્ગવાસ થયો હતો. શ્રી મયાસાગરજી મહારાજ વર્તમાન શ્રમણ-સંઘમાં અનેની ભાત પાડનારી સાગર-શાખાના અજોડ શાસનપ્રભાવક પુણ્યપુરુષ તરીકે પ્રખ્યાતિ પામેલ શ્રી મયાસાગરજી મહારાજ જોધપુર (રાજસ્થાન)ના નામાંક્તિ માનમલજી નામે શ્રાવક હતા. તે વખતે સંવેગી સાધુઓની સંખ્યા જુજ હોઈ શિથિલાચારને અંતકાળ નજીક હોઈ કીડીઓને મરવા ટાણે પાંખો આવે તેને ખૂબ અમર્યાદિતપણે શિથિલાચાર વધી રહેલે, તેમ છતાં પાંચ આંગળી સરખી ન હોય તેથી ખૂણે-ખાંચરે કયાંક ગાઢ અંધકારમાં પણ ટમટમી રહેલ નાનકડા દીવડાની જેમ કયાંક એવા ગ્ય-આચારસંપન્ન અને શાસનની માર્મિક - પરિભાષાને ધ્યાનમાં રાખનારા તેમજ અંદરથી શિથિલાચાર બદલ બળાપે રાખવા છતાં અવસરને માન આપી નભાવી લેવાની વૃત્તિવાળા સારા મહાનુભાવ યતિઓ પણ હતા. તેવા વયેવૃદ્ધ મુનિશ્રી કુશળસાગરજી મ.ના સાંનિધ્યને મેળવી જુવાનીના ઉંબરે પગ મૂકતાં જ મામલજીએ સંસારની બેડીઓ ફગવી, ઉમંગ-ઉત્સાહ પૂર્વક યતિદીક્ષા સ્વીકારેલ અને મયાસાગરજી નામ સ્થાપ્યું. પૂ. ગુરૂદેવશ્રી પાસેથી વિનયપૂર્વક યથાયોગ્ય સાધુ-સામાચારી અને વિશુદ્ધ-જીવન અંગેની પ્રેરણાનું પાન કરી ભવભરૂ, સંવિગ્ન પાક્ષિકતુલ્ય બનેલ મયાસાગરજીને ગુરૂ મહારાજે પિતાની Page #391 -------------------------------------------------------------------------- ________________ KESEHÖVEURS વૃદ્ધાવસ્થામાં ચાકરી કરનાર એક વિનીત શિષ્યની જરૂર છતાં આત્મ-કલ્યાણદૃષ્ટિની મુખ્યતાએ વિવેક અને સમજણના સદુપગ પૂર્વક હલકમપણાના આધારે પિતાની શિથિલતાના એકરાર સાથે કઈ સાર–શુદ્ધ-સંવેગી ગુરૂની નિશ્રા સ્વીકારી જીવન ધન્ય બનાવી લેવા પ્રેરણા કરેલ. પરિણામે સાગર-શાખાના તે વખતના વિશુદ્ધ, કિયાપાત્ર અને ધર્મોપદેશ દ્વારા મારવાડ, મેવાડ જેવા પ્રદેશમાં પણ અપૂર્વ શાસન-પ્રભાવના કરનાર પૂ. મુનિશ્રી નાણસાગરજી મ. પિતાના શિષ્ય મુનિશ્રી નિધાનસાગરજી મ. સાથે વિહારકમે વિચરતાં જોધપુર પધાર્યા. પ્રાયઃ વિ. સં. ૧૮૬૯નું ચાર્તુમાસ કર્યું. ચાતકની જેમ સદ્ગુરૂની ઉત્કંઠિતપણે પ્રતીક્ષા કરનારા શ્રી મયાસાગરજી યતિએ પિતાના વૃદ્ધ-ગુરૂની અનુમતિ મેળવી તેઓશ્રીની વૈયાવચ્ચનું કામ સરસ રીતે પતાવી ફાજલ પડતા સમયમાં ચાર્તુમાસ દરમ્યાન વિનય, નમ્રતા, નિખાલસતા આદિ ગુ થી આકર્ષિત બનેલ પૂ. મુનિશ્રી નાણુસાગરજી મના હૈયામાં અપૂર્વ સ્થાન મેળવ્યું, અને સાધુસામાચારી શ્રી આવશ્યસૂત્ર, શ્રી દશવૈકાલિકસૂત્ર આદિનું પ્રાથમિક-જ્ઞાન મેળવી જીવનને ધન્ય બનાવ્યું. છેવટે ચાર્તુમાસની સમાપ્તિએ વિ. સં. ૧૮૭૦ના કારતક વદ ૧૦ને મંગળદિને શ્રી નાસાગરજી મ.ની વિશુદ્ધ કિયા, સંવેગભરી દેશના અને ઉદાત્ત જીવનચર્યા. આદિથી આકર્ષાઈ જીવનનૈયાના સફળ-સુકાની તરીકેને દઢ સંકલ્પ કી મયાસાગરજી યતિએ પિતાના ગુરૂની વૃદ્ધાવસ્થામાં સેવાચાકરી બરાબર થાય તેને પાકે પ્રબ ધ કરી ભવભીરૂ, સંવિગ્ન-પક્ષપાતી ગુરૂદેવની હાદિક સંમતિથી ઉલ્લાસભેર નાણુ સમક્ષ સંવેગી-દીક્ષા સ્વીકારી પૂ. ગુરૂદેવની નિશ્રામાં ગવહન કરી વડી દીક્ષા, સાત આયંબિલ આદિ શાસ્ત્રીય-વિધિનું પાલન કરી. દૂધમાં સાકર ભળે તેમ પિતાના ગુરૂભાઈ પૂ. મુનિશ્રી નિધાનસાગરજી મ. સાથે એકરૂપ બની ગુરૂનિશ્રાએ જીવનશુદ્ધિના તને સક્રિયપણે સમજવા સાથે પૂ. ગુરૂદેવ સાથે વિહાર કરવા લાગ્યા. ગુરૂચરણમાં વિનય-નમ્રતાથી બેસી આગેમિક-જ્ઞાન રૂં સંપાદન કર્યું. પરિણામે પૂ. મુનિશ્રી મયાસાગરજી મ. સ્વભાવે ખૂબજ શાંત, ગંભીર અને ગુણગ્રાહી બની રહ્યા. એઓએ ગુજરાત, મારવાડ, મેવાડ આદિ પ્રદેશમાં કઠોર સાધુચર્યાના પાલન સાથે શુદ્ધ ઉપદેશ દ્વારા અનેક ભવ્યને ધર્માભિમુખ બનાવેલ. તેઓ પ્રાયઃ દરરોજ એકાસણું વિગઈએ સિવાયને ક્ષ-નીરસ-આહાર નિર્દોષપણે મળે હેય તેનાથી કરતા. સ ? OOOHY » OS200 ૩૨૬ ર SuvM. - - - Page #392 -------------------------------------------------------------------------- ________________ વિશુદ્ધ ક્રિયાપાત્ર ઉગ્ર–ચારિત્રી કે મારૂ છે WWW.PONSAgAwises, નિર્મલ સંયમ શાસનેદ્યોતકારક احلاك) يا પૂ. મુનિશ્રી નેમસાગરજી મ. સાગર-શાખાના તેજસ્વી મહાપુરુષ પૂ. મુનિશ્રી નેમસાગરજી મ. [પૃ. ૩૨૮] Page #393 --------------------------------------------------------------------------  Page #394 -------------------------------------------------------------------------- ________________ KNADUWUN તેઓને વધુ ધર્મોપકાર સાણંદ, ગોધાવી, વિજાપુર, માણસા, પેથાપુર, મહેસાણ, માંડલ, વિરમગામ, અને રામપુરા આદિના શ્રી સંઘો ઉપર થયેલ. આજે પણ તે ઉપકારની અનુમોદના કર્ણોપકર્ણ સંભળાય છે. માણસાના વેવૃદ્ધ થવક શાહ વહાલચંદવસ્તાચંદ તથા રામપુરાના શેઠઅમૃતલાલ (અમથાલાલ) ગુલાબચંદ આદિ અગ્રગણ્ય શ્રાવકે પૂ. મયાસાગરજી મ.ની તાવિક દેશનાથી ખૂબ જ્ઞાનસમૃદ્ધ બન્યા હતા, તે વખતના શિથિલાચારી યતિઓ દ્વારા જે-તે કરાતી પ્રવૃત્તિઓ સામે આ શ્રાવકે શાસ્ત્રજ્ઞાન-બળે અડીખમ ઉભા રહી અનેક પુણ્યાત્માઓને ઉન્માર્ગથી બચાવતા. ઇતિહાસમાં એવી પણ ન મળે છે કે “વિ. સં. ૧૯૦૬માં માણામાં શેઠ મોતીચદ કૃષ્ણજીની ધર્મશાળામાં પૂ. મયાસાગરજી મ. ચાર્તુમાસ કરેલ, ત્યારે રામપુરાના શેઠ અમૃતલાલ (અમથાલાલ) ગુલાબચંદે ખાસ તત્વજ્ઞાનના વધુ અભ્યાસ માટે ગુરૂનિશ્રામાં શતુંમાસ ગાળ્યું હતું.” કે અજોડ ગૃહથિ-શ્રાવકે તત્વજ્ઞાન પ્રેમ ! અને કેવી પૂ. મયાસાગરજી મ. ની અનુપમ તાત્વિક દેશનાશક્તિ !!! વળી ૫. મયાસાગરજી મ. પીએ અમદાવાદના શેઠશ્રી સુરજમલભાઈ નગરશેઠ શ્રી હેમાભાઈ વગેરેને શિથિલાચારી યતિઓના બાહ્ય-ફટાટોપ અને દોર-દમામથી થતી અંજામણી–અસરને સન્માર્ગના ઉપદેશ દ્વારા દૂર કરી શાસન, ધર્મ અને ચારિત્ર-શુદ્ધિના મૌલિક–ત સમજાવી પ્રભુશાસનના સુદઢ અનુરાગી બનાવેલ. વળી અમદાવાદની ધર્મશાની અભિવૃદ્ધિમાં ચાર ચાંદ લગાડનાર, દર્શન માત્રથી જીવનને ધન્ય-પાવન બનાવનાર, શિલ્પકળા મૃદ્ધ, નલિની ગુલ્મવિમાનના ભવ્ય દેખાવરૂપ, ભારત-વિખ્યાત શ્રી હઠીભાઈની વાડીના ભવ્ય– નાલયની પ્રતિષ્ઠા તેમજ અંજનશલાકા આદિને મહોત્સવ જ્યોતિષ મંત્ર, યંત્ર, તંત્રના અાક ચમત્કારોથી જનતાને આકર્ષના પ્રભાવશાળી છીપૂજ્યયતિઓ ઘણા હોવા છતાં પૂ. મહાસાગરજી મ. ના પૂર્વ-પરિચયથી તાવિક-ભૂમિકાએ સદ્દગુરૂની નિશ્રાનું રહસ્ય સમજેલ શેઠાણી શ્રી રૂદ્દમણીબ્દને અને શ્રી. હરકેર શેઠાણીએ નગરશેઠ દ્વારા આગ્રહભરી વિનંતિ કરાવી મારવા, જેવા દૂર પ્રદેશમાં વિચરી રહેલ પૂ. મયાસાગરજી મ. શ્રીને ભાવભર્યા-ઉલ્લાસપૂર્વક તેડાવી તેઓશ્રીએ નિર્દેશલ શાસ્ત્રીય-મર્યાદાઓના વફાદારી સાથે પાલનપૂર્વક તેઓશ્રીની નિશ્રામાં કરાવેલ. આવી વિવિધ શાસઘાત સ્વ-પર કલ્યાણકારી પ્રવૃત્તિઓથી જીવનને ધન્ય બનાવી વિ. સં. ૧૯૦૭માં અમદાવાદમાં સમાધિપૂર્વક કાલધર્મ પામી મૃત્યુને પણ ધન્ય બનાવ્યું. Page #395 -------------------------------------------------------------------------- ________________ DušiÏÛTEURS શ્રી નેમિસાગરજી મહારાજ સાગર—શાખાના અદ્વિતીય-તિલકસમા અપૂર્વ, ઉત્કૃષ્ટ સ ંયમનિષ્ઠા, શ્રુતભક્તિ અને શાસનપ્રભાવના આદિથી ઝળહળતા અનન્ય—સાધારણ વ્યક્તિત્વવાળા પૂ. શ્રી નેમિસાગરજી મ. પાલીમારવાડના રહીશ નગરાજજી નામે આદ` શ્રાવક જીવન જીવનારા ખરવ્રતધારી ઉત્કૃષ્ટ ત્યાગી વિવેકી શ્રાવક હતા. ન્યાય, નીતિ અને પ્રામાણિકતાના સુમેળવાળી વ્યવહાશુદ્ધિ તેઓએ જીવનમાં ખૂબ જ સમજણપૂર્વક વણી હતી. માર્ગાનુસારીના પ્રથમ ગુણને જીવનમાં સ ંપૂર્ણ પણે સક્રિય બનાવવા માટે તેઓ દનિષ્ઠ હતા. તેઓ ખાલપણથી જ ત્યાગભાવનાથી રોંગાએલા, છતાં વિષમ -કમના ઉદય સોંસારના બંધનામાં ફસાએલ, પણ પુખ્ત–વય આવતાં પુર્વે જુવાનીના મધ્યભાગે ૫ થી ૪૦ વર્ષની વયે વિવેકપૂર્વક સંસારની જાળને આટોપી સઘળી પાકી વ્યવસ્થા કરી મારવા માં કોઈ સારા સ`વેગી–સાધુઓના સહવાસ ચેગ્ય રીતે મળી શકતા ન હોઈ પેાતાની સાથે અમુક રકમ લઈ અમદાવાદ જેવી ધ પુરીમાં આવ્યા અને હડીભાઈ શેઠની વાડીમાં ઉતારા ક-1 ધર્મધ્યાન કરવા સાથે ચેાગ્ય સારા ક્રિયાપાત્ર અને શુદ્ધરૂપક સ ંવેગી–મુનિ ભગવંતની ગરણા કરવા લાગ્યા. ત્યાં હઠીભાઈ શેઠની દ્વિતીય પત્ની (નગરશેઠ હેમાભા ના સુપુત્રી) શ્રી. રૂક્ષ્મણીબહેને પેાતાના સ્વગસ્થ પતિની ધ°ભાવનાને અનુરૂપ દેવવિમાન ધા વિશાળ જિનમદિરમાં ભવ્ય મહેાત્સવપૂર્ણાંક અંજનશલાકા પ્રતિષ્ઠા આદિ જે મહાપુરૂષના વરદહસ્તે કરાવેલ, તે મહાપુરૂષના સમાગમ થતાં મારવાડી શેઠ શ્રી નગરાજજી મેઘ જોઈ માર નાચી ઉઠે તેમ પૂ. મુનિશ્રી મયાસાગરજી મ.ની ઉત્કૃષ્ટ સયમક્રિયા અને તાત્ત્વિક શાસ્ત્રીય-દેશા આઢિથી રંજિત બની તે શ્રીના ચરણેામાં જીવન સમર્પિત કરવાના શુભ સકલ્પ કર્યાં. વિ. સ. ૧૯૦૩ના ફાગણુ માસની પાંચમના મંગળ (દ્વવસે ઉમંગ-ઉલ્લાસભેર પાલી મારવાડના સ્વનામધન્ય શ્રી નગરાજજી શેઠે પૂ. મયાસાગરજી ।.ના ચરણેામાં સવિરતિ ચારિત્ર સ્વીકારી મુનિશ્રી નેમિસાગરજી મ. તરીકે જાહેર થયા. પૂ. શ્રી નેમિસાગરજી મ. “ભાવતુ”તુ ને વૈદે કીધુ” નીતિ પ્રમાણે ગૃહસ્થ-જીવનમાંજ જે ઉત્કૃષ્ટ-વિશુદ્ધ-સયમી જીવન જીવવાના મનેરથા સેવેલા, તે અનુરૂપ ૭૦ વર્ષ જેવી અતિ વૃદ્ધ ઉંમરે પણ એકાસણાં, નિર્દોષ ગાચરી, રસકસ વિનાના—તિગઈ વિનાના આહાર વાપરનારા વિશુદ્ધ-સંયમક્રિયાવાળા ગુરૂ-મહારાજની નિશ્રા મળવાથી ખૂબ જ આન ંદિત અનેલા, પરિણામે ૩૧૮ કા ર ક ' ગ www ભા ..... wwwww.. Page #396 -------------------------------------------------------------------------- ________________ P@07/ પૂ. ગુરૂદેવના ચરણામાં ઉમળકાભેર બેસી સાધુજીવનની સામાચારીને જાણવા સાથે આગમિક પરપરા, તત્ત્વજ્ઞાનની શૃઢ ખાખતા વિગેરે ગુરૂકૃપાથી રહસ્યરૂપે ટૂંક સમયમાં મેળવી લીધું. પૂ. ગુરૂદેવશ્રી ખાસ કરી સાધુ માટે બનાવેલ મકાન-ઉપાશ્રયમાં ઉતરતા ન હતા, પૂ. ગુરૂદેવશ્રીએ જ્યાં જ્યાં વિહાર કર્યાં ત્યાં ત્યાં ધર્મશાળા વગેરેમાં ઉતરતા, અમદાવાદમાં નગરશેઠ જેવા પૂ. ગુરૂદેવશ્રીના ભક્ત હતા, છતાં તે ડેલામાં ઉતરતા- કે જે હાલમાં આંમલીપેાળના સાગર-ગચ્છના ઉપાશ્રય કહેવાય છે. સુરજમલ શેઠના આવા વિશુદ્ધ ક્રિયાપાત્ર ગુરૂદેવના વિ. સ. ૧૯૦૭ના અમદાવાદમાં સ્વર્ગવાસ પછી પૂ. શ્રી નેમિસાગરજી મ. પૂ. ગુરૂદેવશ્રીથી સવાયા વિશુદ્ધ-ચારિત્રપાલનમાં આગળ વધવા લાગ્યા. જાણવા મળેલ છે કે પેથાપુરમાં પૂ. શ્રી નેમિસાગરજી મ. પાસેથી તત્વજ્ઞાન અને વિશુદ્ધ ક્રિયાઓના મને સમજી શકે, હવા વૃદ્ધિચંદ્રજી પારેખ નામે અગ્રગણ્ય શ્રાવક હતા, આ ઉપરાંત હકમચંદ શેઠ, નાનચંદ્ર માણેક આદિ પેથાપુરના ધર્મનિષ્ઠશ્રાવકો પૂજયશ્રીના સપર્કથી તત્ત્વજ્ઞાનની સ્પષ્ટ સમજાણુ સાથે ધર્મ માના ધારી નિવડેલા, પેાતાના ગુરૂભગવંતના પગલે ચાલી શિથિલાચારી યતિએના અડંગાને સમજણુપૂર્ણાંક મ ́ડન શૈલિથી ભાવિકાના હૈયામાંથી ખડવા ભગીરથ પ્રયત્ના કરેલા. ઇતિહાસના પાનાં ખેલે છે કે---પૂ. શ્રી નેમિસાગરજી મ.ની કઠોર સચમ–સાધના, ગંભીર તાત્વિક દેશના, વિશિષ્ટ જીવનચય આદિથી અમદાવાદ જેવા શહેરમાં પણ ખૂબ ધમાચકડી મચેલ, પરંતુ સમજુ અને વિવેકી ગણાતા નગરશેઠ જેવા ધારી શ્રાવકા પૂજ્યશ્રીની મંડનાત્મક શૈલિથી શુદ્ધ-સાધુધમ ને ઓળખી શિશ્તિાચારના ભ્રામક-પ્રભાવને ખંખેરી સત્યના પક્ષે ઉભા રહ્યા હતા. કાળબળે માનવ--સ્વભાવની ખાસીયતમાં વધુ વિકૃતિ આવવાથી શિથિલાચારી તે વખતના શ્રીપૂજ્યેયતિઓએ ભારે મૂંગેશ ઉપાડી અમુક-વર્ગીને ઉશ્કેરી અમદાવાદ શ્રીસંઘમાં તડ પાડવાની ધૃષ્ટતા કરેલ. આમ છતાં પૂ. શ્રી નેમિસાગરજી મ. અડેલપણું—ગંભીરપણે પોતાની સચર્ચાના મૌન ઉપદેશ વડે લે।કમાનસમાં સત્ય સાધુ–માની પ્રાણ-પ્રતિષ્ઠા કરી પ્રભુશાસનના એ-નમૂન પહેરેગીર– ચેકીદાર બની ગયા હતા. પૂ. શ્રી નેમિસાગરજી મ.ના જીવનની કેટલીક વિશિષ્ટતા ૮૦-૯૦ વર્ષના વયે વૃદ્ધ શ્રાવકો તથા વિદ્વાન સાધુએના પારંપરિક અનુભવ–સત્યરૂપે જળવાઈ રહેલ અનુશ્રુતિ દ્વારા જાણવા મળે છે કે ૩૨૯ Page #397 -------------------------------------------------------------------------- ________________ Supiste was પૂ. શ્રી નેમિસાગરજી મ. પેાતાના ગુરૂદેવના પગલે ચાલી સાધુ માટે બંધાવેલ ઉપા શ્રયમાં ઉતરતા ન. હતા. ૦ પૂ. શ્રી નેમિસાગરજી મ.ની ઉત્કૃષ્ટ-સાધુચર્યા અને વિશિષ્ટ-ઉપદેશથી પ્રભાવિત ખની શેઠાણીશ્રી રૂક્ષ્મણીબહેને ભક્તિભાવથી અમદાવાદમાં પાંજરાપા જૈન ઉપાશ્રયનુ તથા પેથાપુર, વિજાપુર આદિ સ્થળે ધમ શાળાઓનુ પૂ. ગુરૂદેવશ્રીને સુખપૂર્વક રાયમ પાલન થાય તેવા ભાવથી નિર્માણુ કરેલ, પણ પૂ. શ્રીનેમિસાગરજી મ. શ્રીએ પાંજરાપોળ–ઉપાશ્રયમાં પગ સુદ્ધાં નહિં મૂકેલ, પણ જ્યારે-જ્યારે અમદાવાદ પધારતા, ત્યારે ત્યારે નગરશેઠના ભાઈ સુરજમલ શેઠની દુકાનમાં-ડહેલામાં પૂ. શ્રી મયાસાગરજી મ.ની જેમ ઉતરતા અને ચામાસુ પણ ત્યાં કરતા, ૭ તેઓ દરરોજ એકાસણું કરતા. ♦ છઠ્ઠું—અઠ્ઠમના પારણે પણ એકાસણું કરતા છગેાચરીમાં પશુ દોષરહિત-ગાચરીની ગવેષણા ખૂબ ઝીણવટથી કરતા. વિગઈ સદંતર ન વાપરતા. હાઈની પાસે શરીરની શુશ્રુષા (દખાવવું વગેરે) ન કરાવતા. તેઓશ્રી રાંધેલા ભાત પર ચાર આંગળ પાણી તરે તેવુ આયખીલ ઘણીવખત કરતા. આવા આયખીલ-તપના તેએ જખ્ખર હિમાયતી હતા. તેઓશ્રી ઇંટનુ આશીકું કરતા. ૭ જરૂર પડે ત્યારે પાટ, પાટલા, કથરાટ, તપેલુ' આદિ વાસણ વગેરે ચીજો પણ ગૃહસ્થના ઘરેથી જાતે ઉપાડીને લાવતા. આ ગૃહસ્થા પાસે પેાતાનું કાંઈ પણ કામ ન કરાવતા. ૢ મુખ આગળ મુહપત્તિ રાખી ખેલવામાં તેએ પાકા ઉપયેગવાળા હતા. ♦ તેએ અમદાવાદ પધારે કે ચામાસુ કરે ત્યારે કારણ પ્રસંગે સાખરમતી નદી ઉતરવી પડે તે। શ્રીઆચારાંગસૂત્રમાં જણાવેલ શાસ્ત્રીય રીતિ-નીતિ પ્રમાણે ખૂબ જ જયણાપૂર્ણાંક ઉતરતાં એક કલાક થતા. તેઓ નવકલ્પી—વિહારની મર્યાદા સંપૂર્ણપણે જાળવતા પાછલી–અવસ્થામાં તેએ અતિવૃદ્ધાવસ્થા થવા છતાં પણ પ્રતિક્રમણાદ્વિ–ધમ કિયાએ સતત ઉપયાગ સાથે મુદ્રા જાળવવા પૂર્ણાંક ઉભા ભા કરતા અને વિશુદ્ધ રીતે પ્રતિક્રમણ કરવામાં તેને અઢીથી ત્રણ કલાક થતા. (૫) મન ) ? 330 Page #398 -------------------------------------------------------------------------- ________________ આવા પુણ્યનામધેય આ મહાપુરૂષ ખરેખર સાગર-શાખામાં અજોડ, અદ્વિતીય, સંયમનિષ્ઠ અને વિશિષ્ટ-ઉદાત્ત-ચારિત્રને પાળનારા થયેલ, જેના પરિણામે સાગર-શાખામાં મહિના સંસ્કારને ભેદી આગના ગઢ-નિગૂઢ પરમ-સત્યને તારવી જગતની સામે એકલે હાથે રજુ કરનાર યથાર્થ નામધારી પૂજ્યશ્રી આગમેદારક રૂપે પૂ. ચરિત્રનાયકશ્રી નીવડી શક્યા, તે બધામાં આવા ઉત્કૃષ્ટ, સંચમી ક્રિયાપાત્ર મહામુનિઓને અજોડ ફાળે જાય છે. આવા અને સાધારણ વિશિષ્ટ ગુણ-સંપદાથી શોભતા પૂ. શ્રી નેમિસાગરજી મ.ની તે વખતના પૂ. શ્રી વીરવિજયજી મ., પૂ. શ્રી મણિવિજયજી મ., પૂ. શ્રી અમરવિજયજી મ, પૂ. શ્રી ઉદ્યોત વિજયજી મ. વગેરે સંવેગી-શાખાના વિશિષ્ટમહાપુરુષો પ્રસંગ આવ્યે મુક્તકંઠે પ્રશંસા કરી ઉદાત્ત-ગુણાનુરાગ વ્યક્ત કરતા હતા. પૂ. શ્રી નેમિસાગરજી મ. વ્યવહારૂ–જીવનમાં ધર્મના પ્રાણરૂપ જયણાને અગ્રપદ આપવાને સતત ઉપદેશ આપી ચૂલા ઉપર ચંદર, પૂજવા–પ્રમાર્જવા માટે પંજણ અને ઝીણી સાવરણી આદિના સક્રિય ઉપદેશ દ્વારા શ્રાવકજીવનમાં જયણાને મહત્ત્વપૂર્ણ રીતે સ્થાપિત કરતા. આ રીતે અજ્ઞાનદશાથી ભઠ્યાભઢ્યને વિવેક મંદ થવાથી બળ–અથાણુને રિવાજ, હોકોતમાકુની ચલમ આદિ અનિટ પ્રવૃત્તિઓ પણ પૂજ્યશ્રી નેમિસાગરજી મ.શ્રીએ શ્રાવકોના ઘરમાંથી દૂર હઠાવવા ભગીરથ પ્રયત્ન કરેલ. આવા કિયાનિષ્ઠ, આદસંયમી, પૂ. શ્રી. નેમિસાગરજી મ. ની અદ્દભુત સંયમચર્યાથી અમદાવાદના અનેક શ્રીમંત કુટુંબે પણ ધર્માભિમુખ બન્યા હતા. એતિહાસિક નેંધના આધારે જાણવા મળે છે કે નગરશેઠ શ્રી પ્રેમાભાઈ હેમાભાઈ તથા શેઠશ્રી દલપતભાઈ ભગુભાઈએ ભયંકર આરંભ–સમારંભના ઉપાદાનરૂપ કાપડની મીલ ન કરવાની પ્રતિજ્ઞા પૂ. શ્રી. નેમિસાગરજી મ. પાસે લીધેલ.” “જેશીંગભાઈની વાડીવાળા શેઠ મગનલાલ મુળચંદભાઈ તથા શેઠશ્રી જેશીંગભાઈ હઠીસીંગ તે પૂજ્યશ્રીની આદર્શ-સંયમચર્યા નિહાળી હરખભેર અવારનવાર બેલી ઉઠતા કે “વર્તમાન કાળે હડહડતા-પાંચમા આરામાં આવી વિશુદ્ધકિયા અને શાસ્ત્ર-સામાચારીનું વફાદારી પૂર્વક પાલન કરનાર આ મહામુનિ છે.” શેઠશ્રી દલપતભાઈ ભગુભાઈ પૂ. મહારાજશ્રીના ગુણાનુરાગી ભકત હતા. લકખ્યાતિ એમ કહે છે કે-“નરેડામાં પદ્માવતીની આરાધના દ્વારા પૂ. નેમિસાગરજી મ. ના મંગલ આશિર્વાદથી વીસ લાખના આસામી થયા હતા.” : : * _ _ St. Jી SિA 3. Page #399 -------------------------------------------------------------------------- ________________ - W BUDVELDE શેઠશ્રી દલપતભાઈ ભગુભાઈની માતા શ્રી. હરકેર શેઠાણી પણ ગુણાનુરાગથી વિશુદ્ધ સંયમી તરીકે પૂજ્યશ્રી તરફ અંતરથી ભક્તિવાળાં બન્યાં હતાં, પૂજ્યશ્રીના વિશુદ્ધ નિર્મળ સંયમ પાલનની તેજસ્વી છાયા તળે પાલનપુર, મહેસાણું, પ્રાંતિજ, ઈડર, વડાલી, વડનગર, ઉંઝા, વિસનગર, ખેરાળુ, ચાણુરમા, પાટણ, વિજાપુર, માણસા, પેથાપુર, અમદાવાદ, વિરમગામ, ગોધાવી, સાણંદ, માંડલ, રાધનપુર, વસો, રામપુરા, સમી, મુંજપુર, પાટડી, ભાવનગર, પાલીતણા, ઘેઘા આદિ ગામના સંપ અપૂર્વ-કેટિની ધર્મજાગૃતિ મેળવી શકયા હતા. પૂજ્યશ્રીના કડક આચારપાલન અને સચોટ-ઉપદેશથી તે વખતના શ્રીપૂ-યતિઓએ પિતાના વારસા-હકકના ધોરણે પૂજ્યશ્રીની પ્રરૂપણ અને આચરણાને ખોટી ઠરાવવા ઝુંબેશ ચલાવેલી. અમદાવાદ શ્રીસંઘમાં ભારે સંઘર્ષ ઉભે થયેલ, યતિવર્ગે શાસ્ત્ર પાઠોના હથિયારો સજી જમ્બર આક્રમણ કરેલ, તે વખતે પણ પૂજ્યશ્રીએ અડગપણે, ગંભીરતાથી, ગીતાર્થપણાને અનુસરતા જડબાતોડ ખુલાસા કરી બધાની બોલતી બંધ કરેલ, તેમ છતાં લોકોમાં વિચાર-સંઘર્ષ યતિઓ તરફથી ચાલુ હતી, જેથી અમદાવાદમાં લગભગ બે પક્ષનું નિર્માણ થઈ ગયેલ. આ દરમ્યાન શેઠશ્રી હઠીભાઈની વાડીમાં ચિદાનંદ-સ્વરોદયના કર્તા પૂ. મુનિશ્રી કપુરવિજયજી મ. પધારેલા. તે વખતે બંને પક્ષના કેટલાક સમજુ ગણાતા વગે, તેમજ કેટલાક કુતૂહલવર્ગે સમૂહરૂપે ભેગા થઈ વાડીમાં મોટે ભાગે ધ્યાનસ્થ રહેતા પૂ. મુનિશ્રી કપુરાવજયજી મ. ને પૂછ્યું કેપૂ. શ્રી. નેમિસાગરજી મ. કહે છે, આચરે છે, તે બાબત અને શ્રીપૂ જે કહે છે તે બાબત આપનું શું મંતવ્ય છે ?” પૂ. શ્રી. કપુરવિજયજી મ. શ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહેલ કે “પૂ. શ્રી નેમિસાગરજી મ. જે કહી રહ્યા છે, તથા આચરી રહ્યા છે, તે શાસ્ત્રસંમત અને અથાર્થ છે. શ્રીપૂ–પતિઓ જે કહે છે, તે અસાર છે, કાળબળથી ઉપજેલ શિથિલાચારને ઢાંક છે માટેનાં ફાંફાં છે.” આ સાંભળી યતિવર્ગની તરફેણ કરનારાની સંખ્યા ઘટી ગઈ અને અમદાવાદમાં સંવેગીસાધુઓની પ્રતિષ્ઠામાં અનેરો વધારો થયે. આવા મહા શાસનપ્રભાવક-વિશુદ્ધ સંયમી અને શુદ્ધ માર્ગ પ્રરૂપક પૂ. શ્રી. નેમિસાગરજી મ. પેથાપુરમાં વિ. સં. ૧૯૧૩ની ચોમાસીના વ્યાખ્યાનમાં અનુપગથી કાંઈક ભળતું બેલી . Page #400 -------------------------------------------------------------------------- ________________ @000720 ગયા, તે ઉપરથી ઉપસ્થિત શ્રાવકોને કહ્યું કે— 66 “હવે ટૂંક સમયમાં મા શરીર છૂટી જાય તેમ લાગે છે” પછી તેએ વિહારક્રમે શ્રી શ ંખેશ્વર તીથૅ યાત્રાર્થે પધારી પાછા વળતાં મુજપુરમાં ચૈત્રવદ પાંચમ દિને પૂ. મુનિશ્રી રવિસાગરજી મ. આદિ શિષ્યાને વિવેકપૂર્વક શાસ્ત્રીય રીતે સંયમી-જીવન ગાળવા અને આગમની શુદ્ધ મર્યાદા જાળવવાની પાકી ભલામણ કરી શ્રીનમસ્કાર-મહામ`ત્રના જાપ સાથે સમાધિ પૂર્ણાંક કાળધમ પામ્યા. આવા મહાધુર ંધર, પાનિષ્ઠ, આદત્યાગી, તપસ્વી, વિશુદ્ધ-સયમી પુણ્યાત્માની ત્રીજી પેઢીએ પૂ. ચરિત્રનાયકશ્રી વૃજ્યશ્રીના વિશિષ્ટ-ગુણેાની છાયા મેળવી વતમાનકાળના આરાધક જીવા માટે. આદશ –પ્રેરણાદાયી–મહાપુરૂષ નીવડયા. પૂ. મુનિશ્રી રવિસાગર મ. ચરમ તીર્થંકર પ્રભુ મહાવીર પરમાત્માના અદ્વિતીય–અલૌકિક શાસનના વારસાને સર્વાંગસમૃદ્ધપણે જાળવી સૂર્યની જેમ ઝળહળી રહેલ શ્રી તપાગચ્છની પરંપરામાં સાગર—શાખાના વિશિષ્ટ-ત્યાગી પ્રભાવશાળી પુરૂષ તરીકેની ખ્યાતિ પામેલ આ મહાપુરૂષના જન્મ વિ. સ. ૧૮૭૬માં પાલી મારવાડમાં રઘુનાથભાઈ નામના શ્રાવકને ત્યાં શ્રી માણકારબહેનની પવિત્ર કુક્ષિથી થયેલ. તેઓશ્રીનું સ ંસારી નામ રવચંદજી હતું. માતા-પિતાએ પ્રથમ સંતાન તરીકે રવચ ંદને ખૂબ હેતથી લાડમાં ઉછેરેલ. સાત-આઠ વર્ષની ઉંમરે ગામડી-શાળાનાં મહેતાજી પાસે વ્યાવારિક-શિક્ષણ, ભાષા-જ્ઞાન, ગણિત વગેરેનુ મેળવ્યું. સાથે જ માતા-પિતાની દેખરેખ તળે સામાયિક-પ્રતિક્રમણાદિકના સૂત્રો શીખી દેવદશ ન, પ્રભુ પૂજા આદિમાં પણ કુશળતા મેળવી. પંદર-સાળ વર્ષની વયે પૈતૃક–શાહુકારીના વ્યવસાયમાં દક્ષતાપૂર્વક જોડાયા, ખાનદાન ઘરની કુલીન કન્યા સાથે લગ્ન પણ થયાં. રવચ'દભાઈના માતા-પિતા પૂજ્યશ્રી નેમિસાગરજી મ.ના પરિચિત હોઈ તેમાં ધર્મ-સંસ્કારો સારા હતા, એટલે ચંદુને વ્યવસાય ભળાવી તે ધર્મધ્યાનમાં મગ્ન રહેવા લાગ્યા. પણ રવચંદુભાઈને એમ લાગ્યું કે આ ક્ષેત્ર દ્રવ્યથી-વ્યવસાયમાં વધુ સફળતા અપાવે તેવું નથી, તેમજ ભાવથી-કોઈ સંવેગી-સાધુ ભગવંતના દર્શીન, વંદન કે વીતરાગ–પ્રભુની વાણીના શ્રવણની કોઈ તક મેળવી આપે તેવુ નથી, તેથી વ્યવસાય સાથે વિશિષ્ટ રીતે આત્મકલ્યાણ સાધી શકવાના ઈરાદે માતા-પિતા અને પત્નીને સાથે લઇ શુભ મુહૂતે રવચંદભાઈ O G+ 333 0 G F G બ Page #401 -------------------------------------------------------------------------- ________________ CUTE MRS, રાજનગર અમદાવાદ આવ્યા, ત્યાં ઝવેરીવાડ-નિશા પોળમાં રહેવા લાગ્યા. ભાગ્યેગે પૂ. શ્રી નેમિસાગરજી મ.ને સમાગમ થયે તેઓશ્રીના પરિચયથી માતાપિતાની ધર્મભાવના વધુ ખીલી. સાથે પૂ. શ્રી નેમિસાગરજી મ.ની સચોટ, અર્થગંભીર, વૈરાગ્યપ્રધાન દેશનાનું અવારનવાર શ્રવણ કરવાના પરિણામે શ્રી રવચંદભાઈનો પણ અંદરને સૂતેલો આત્મા જાગી ઉઠો અને “દેવદુર્લભ માનવ-જીવનને પામી સંસારના પરિભ્રમણને હઠાવવા પ્રબળ-પુરૂષાર્થ રૂપ સર્વવિરતિ ચારિત્ર અંગીકાર ન કરી શકાય તો જીવન ધૂળે છે.” વગેરે ઊંડી તાત્વિક–વિચારણાના બળે વૈરાગ્યને સુદઢ બનાવી પુ. ગુરૂદેવને સંપર્ક સાધી યોગ્ય પ્રેરણા મેળવી. પરંતુ પૂજ્ય-ગુરૂદેવે ટકર મારી તપાસ કરી કે-“સંસારના દુખના કે કમાવાની માથાકૂટના માત્ર ત્રાસથી દીક્ષા લેવી છે કે હકીકતમાં સંયમની મહત્તા સમાઈ છે? આ ઉપરાંત ઉલટસુલટ કેટલાય પ્રશ્નો પૂછી મોહગર્ભિત, દુ:ખગર્ભિત અને જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ વિવેચનપૂર્વક સમજાવી પૂ. શ્રી નેમિસાગરજી મ.શ્રીએ રવચંદભાઈની મુમુક્ષતાની પાકી ખાત્રી કરી જોઈ જવાબના શબ્દોમાં સમજણપૂર્વકના વૈરાગ્યને રણકાર સાંભળી પૂ. શ્રી નેમિસાગરજી મ. ખૂબ પ્રસન્ન થયા, અને માથે હાથ મૂકી “વહેલામાં વહેલી તકે તમે સંયમ પંથે આવો” અંતરના આશીષ આપ્યા. રવચંદભાઈએ અવસર મેળવી ઘરે વાત કરી જોઈ, પણ માતા-પિતાને એક જ સંતાન હાઈ મેડની ઘેલછા વધુ પ્રબળ બની, રવચંદભાઈની દશા ગુંચવણભરી થઈ. છેવટે મોહની ઘેલછાભર્યા સંસારી-દબાણને વશ થઈ તાત્વિક-સમજણને દબાવી ન દેવાય એમ વિચારીએ પૂ. ગુરૂદેવશ્રીની સલાહ પ્રમાણે વિ.સં. ૧૯૦૭ના માગશર સુદી અગિયારસ– મૌન એકાદશીના પવિત્ર મંગળ દિવસે સાધુનો વેષ પિતાની મેળે પહેરી પિતાના ઘરમાં જ રવચંદભાઈ મીન ધારણ કરીને બેસી ગયા. આ બનાવથી ઘણું જેને ભેગા થયા, પૂ. મુનિશ્રી નેમિસાગરજી મ.ના ભક્તિરાગી શ્રી રૂક્ષ્મણી શેઠાણી, શ્રી સુરજમલ શેઠ, વગેરે શ્રીસંધના આગેવાને પણ આવ્યા, તેમના માતા-પિતાના તેઓ એક જ પુત્ર હોઈ હકીકતમાં વૈરાગ્ય રંગ કે છે? તે વિવિધ પ્રશ્નોત્તર દ્વારા ચકાસી માતા-પિતાને સમજાવી ધામધૂમ પૂર્વક શ્રી રવચંદભાઈને સાધુવેશમાં પૂ. શ્રી નેમિસાગરજી મ. પાસે લાવ્યા. પૂ. શ્રી નેમિસાગરજી મ. શ્રીએ ફરીથી જાહેરમાં પ્રશ્નો દ્વારા વૈરાગ્ય રંગને ચકાસી, માતા-પિતાની સંમતિ મેળવી દીક્ષાની વિધિ નાણુ સમક્ષ કરાવી મુનિશ્રી રવિસાગરજી નામથી તેમને પિતાના શિષ્ય તરીકે જાહેર કર્યા File રામા શીકા Page #402 -------------------------------------------------------------------------- ________________ Mar. Van = = - - પછી વિહાર-કમે લીંબડી પધારતાં ત્યાં ધામધૂમથી તેઓશ્રીની વડી દીક્ષા થઈ પૂ. શ્રી રવિસાગરજી મ. હકીક્તમાં પિતાના ગુરૂ મહારાજના પગલે-પગલે વિશિષ્ટ સંયમ, ઉત્કૃષ્ટ ત્યાગ, અદ્ભુત-તપશ્ચર્યા અને વિશુદ્ધ-પ્રરૂપણાના અઠંગ હિમાયતી હતા. પરિણામે સાણંદ, વિરમગામ, અમદાવાદ, વિજાપુર, પેથાપુર, માણસા, મહેસાણા, પાટણ, પાલનપુર આદિ ગામમાં ચોમાસા કરી સ્થાનિક શ્રી સંઘમાં અનેક જાતના કલુષિત વાતાવરણને ધર્મોપદેશ અને માર્મિક સમજાવટથી દૂર કરવામાં સફળ થયા હતા. વિશેષ કરીને સાણંદ, વિજાપુર, પેથાપુર અને મહેસાણાના શ્રીસંઘમાં અનેરી ધર્મ છાયા ઉપજાવવાનું ભગીરથ કાર્ય પૂ. શ્રીએ કરેલ. પૂ. શ્રી રવિસાગરજી છે. ની નિશ્રામાં શ્રી સિદ્ધાચળજી મહાતીર્થ શ્રી આબુજી અને શ્રી ભોયણી મહાતીર્થ આદિના છ'રી પાળતા અનેક સંઘ શાસન-પ્રભાવના પૂર્વક નિકળેલા. પૂ. શ્રી રવિસાગરજી મહારાજની ક્રિયા-સિક્તાના પરિણામે વિ. સં. ૧૯૧૪માં પાંજરાપિળમાં શેઠશ્રી દલપતભાઈ ભગુભાઈના માતુશ્રીને તથા હડીભાઈની વાડીવાળા શ્રી રૂક્ષમણી શેઠાણુને શાસ્ત્રીય-મર્યાદાપૂર્વક ઉપધાન કરવા-કરાવવાની ભાવના જાગેલ, તે પૂજ્યશ્રીએ સુરહિત-સામાચારી પ્રમાણે યથાયોગ્ય રીતે પરિપૂર્ણ કરેલ. આ ઉપરાંત વિ.સં. ૧૯૨૪, ૧૯૬૩, ૧૯૪૬માં મહેસાણા વિ.સં. ૧૯૩૫માં પાલનપુર વિ.સં. ૧૯૩૬માં માણસા, વિ.સં. ૧૯૩૭માં પાટણ અને વિ.સં. ૧૯૪૨માં સાણંદ આદિ સ્થળે શ્રી ઉપધાનતપ જેવી શ્રા ક-જીવનની મહામંગલકારી, ઉચ્ચતમ આરાધનાઓ સામુદાયિક રીતે સેંકડો આરાધકને સારા પ્રમાણમાં કરાવેલ. પૂ. મુનિશ્રી રવિસાગરજી મ. સ્વભાવે શાંત, અનુભવી, વૈરાગી, ઠીંગણું ઘાટના, ત્યાગી, શરીરે મજબૂત, વ્યવહારે ચતુર, ધાર્મિક-ક્રિયાઓમાં ચુસ્ત, સંવેગી અને શુદ્ધ ધર્મેશક તરીકે ઘણું ભાવિકોના આદર પાત્ર હતા. તે વખતના સમર્થ શાસનપ્રભાવક, ધુરંધર પૂ. શ્રી આત્મારામજી મ. તથા શ્રી મેહનલાલજી મ. અવારનવાર પૂજ્યશ્રીની નિર્મલ ચારિત્ર સાધનાની ખૂબ અનુમોદના કરતા. પૂ. શ્રી રવિસાગરજી છે. શ્રીએ ૪૭ વર્ષના સંયમ પર્યાય દરમ્યાન વિરમગામ, સાણંદ, અમદાવાદ, પ્રાંતિજ, ઈડર, માણસા, વિજાપુર, પેથાપુર, મહેસાણા, પાટણ અને પાલનપુર વગેરે સંઘમાં કાળ પ્રભાવે બનવા પામેલા દેવદ્રવ્યના ગોટાળા દૂર કરાવ્યા હતા. તે વખતની સંગી-શાખાના મહા-ધરધર શાસન-પ્રભાવકે પૂ. શ્રી બુટેરાયજી મ. હo #GU) Page #403 -------------------------------------------------------------------------- ________________ Dudinte WQS . પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મ, પૂ. શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મ. (આત્મારામજી મ. ), પૂ. શ્રી મૂળચંદજી મ., પૂ. શ્રી ગુમાનવિજયજી મ., પૂ. શ્રી રત્નવિજયજી મ., પૂ. પં. શ્રી સિદ્ધિવિજયજી મ., પૂ. ૫. શ્રી પ્રતાપવિજયજી મ., પૂ. ૫. શ્રી યામિળજી મ., પૂ. શ્રી ભ્રાતૃચ'દ્રજી મ., પૂ. શ્રી નીતિવિજયજી મ., પૂ શ્રી. અમૃતવિમલજી મ., આદિ અનેક મહાપુરુષો અનેક વખત પૂ. શ્રી. રવિસાગરજી મ.ની ઉત્કૃષ્ટ ચારિત્રક્રિયા, નિર્માંલ, વિશુદ્ધ સંયમી જીવનની મુક્ત-કઠે પ્રશંસા કરતા. આ ઉપરાંત કેટલાક સુજ્ઞ-વિદ્વાનેાના મંતવ્ય પ્રમાણે ખ્રિસ્તુતિક–સંપ્રદાયના પ્રણેતા અને તે સ ંપ્રદાયના મુખ્ય આચાર્ય, પ્રકાંડ-વિદ્વાન પૂ. આ. શ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મ. શ્રીએ અથવા તે વખતના શિથિલાચારી બની ગએલા વિશાળ સમ્યક યતિઓના તથા વ્યાવહારિક રીતિએ શ્રી સ ંઘના અધિનાયક ગણાતા શ્રી પૂજ્યશ્રી વિજ્ય રાજેન્દ્રસુરીશ્વરજી મ. એ પણ પ્રસંગાપાત પૂ. શ્રી રવિસાગરજી મ.ના ઉત્કૃષ્ટ ચારિત્રની અનુમેાદના કરેલ. સવેગી શાખામાં તે વખતે મહાપ્રભાવક નિવડેલા પુ. શ્રી આત્મારામજી મ.; પૂ. શ્રી રવિસાગરજી મ.ના ખાસ દનાથે` મહેસાણા પધાર્યા હતા અને સાંભળ્યા કરતાં પણુ વધુ નિમળ–ઉત્કૃષ્ટ ચારિત્ર-પાલનની પદ્ધતિ, અતિવૃદ્ધ-વયે પણ જયણાભરી પદ્ધતિ પૂ. કની નિહાળી પ્રમાદ–ભાવનાથી ઉલ્લાસિત બની ગુણાનુરાગભરી સ્તવના કરી હતી. આ રીતે સાંભળવા પ્રમાણે તે વખતના ક્રિયાનિષ્ઠ, તપસ્વી. પ્રભાવક પૂ. શ્રી મેાહનલાલજી મ. યાત્રાર્થે ભાયણી તીર્થે પધારેલ. ત્યાંથી 1. શ્રી રવિસાગરજી મ,ની આદ્દેશ સચમ પદ્ધતિના ગુણુ-ગાનથી આકર્ષાઈ ખાસ તેઓશ્રીની અપૂર્વ સનમ-પ્રતિભાના દર્શન કરી આનંદ વિભાર અન્યા હતા. આ રીતે વતમાન શ્રમણુ સંઘમાં સૌથી વધુ દીક્ષા-પર્યાય અને ઉમ્મર મેળવનાર વયાવૃદ્ધ સંઘ-સ્થવિર પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મ. ( તે વખતે પન્યાસ-પદવીથી વિભૂષિત હતા) પણ પૂ. શ્રી રવિસાગરજી મ.ની ઉત્કૃષ્ટ સંયમ-નિષ્ઠાના બહુમાનથી તેમની અતિવૃદ્ધાવસ્થાથી ક્ષીણ થતી કાયાના કારણે કયારે દીવા બૂઝાઈ ાય તે ન કહેવાય એટલે અવસર મેળવી વિ.સ’. ૧૯૫૪ના ફાગણ મહિને ખાસ તેમના દન કરવા માટે મહેસાણા પધાર્યા હતા. આ ઉપરાંત તર્કશાસ્ત્રના જ્ઞાતા, મહાવિદ્વાન અને શ્રી યશેાવિજય જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણાની સ્થાપનામાં અજોડ, આદશ, પ્રેરણા આપનાર પળખી મુનિશ્રી દાનવિજયજી મ, પણ પૂ. શ્રી રવિસાગરજી મ. ઉપર પ્રગાઢ શ્રદ્ધા અને ભક્તિપૂર્ણ આદરભાવ ધરાવતા હતા. આવા મહાસ વેગી, ક્રિયાપાત્ર, વિશુદ્ધ સંયમી પૂ. મુનિશ્રી રવિસાગરજી મ. માં અદ્ભુત સંયમસાધના—ખળે ઉપજેલ વિશિષ્ટ શક્તિઓના સબધમાં શ્રી અધ્યાત્મ જ્ઞાન રાક આણિય માં રી છે ૩૩૬ Page #404 -------------------------------------------------------------------------- ________________ જિત 1.0p@30 પ્રસારક મંડળ” પ્રકાશિત “શ્રી તપા મચ્છ-સાગર–શાખા પટ્ટાવલી” અને “શ્રી સુખસાગર–ગુરૂગીતા” (લે. પૂ. આ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ.) ગ્રંથ (પા. ૮૭)માં નીચે મુજબની બે ઘટનાઓ સેંધાએલ છે. સાણંદમાં વિ. સં. ૧૯૪૦માં પૂ. શ્રી. રવિસાગરજી મ. હતા, ત્યારે એક વખત ૫. શ્રી પદ્મપ્રભ-સ્વામીના દેર રે દર્શન કરવા પધાર્યા, પ્રભુના મુખારવિંદના દર્શન કરતાં પૂજ્યશ્રીને એમ લાગ્યું કે દહેરાસરમાં કાંઈક અશુચિ થયેલ છે, આશાતના થયેલ છે. શ્રાવકને યોગ્ય સૂચના કરી પૂજ્યશ્રી ઉપાસે પધાર્યા. પૂજ્યશ્રીના વચનમાં આદરવા વિવેકી-શ્રાવકે એ તુરત દહેરાસરમાં પાસ ઝીણવટથી તપાસ કરી, ઘણા પ્રયત્ન પણ કયાંય કંદ અશુચિ ન લાગતાં પૂજ્યશ્રી પાસે આવ્યા, પૂજ્યશ્રીએ કહ્યું કેભાઈ, બરાબર તપાસ કરો.” એટલે પૂજ્યશ્રીની વાતને મહત્વભરી રીતે આવકારનારા શ્રાવકેએ દહેરાસરમાં ચીવટથી તપાસ આદા, તે છેવટે દહેરાસરના શિખરના ચાલતા-સમારકામ દરમ્યાન મજૂરી કરવા આવેલ એક રબારણ, કામ દરમ્યાન રજસ્વલા થયેલ, પૈસાના લેભે એ કામ કરતી રહી, વિવેક-શ્રાવકેએ માનતાણાના પૈસા આપી, સમજાવી તેણીને ઘરે મોકલી અને આખા દહેરાસરને દૂધ, ગંગાજળ આદિથી ઉપરથી નીચે સુધી ધવરાવી પવિત્ર કર્યું.” આવી હતી પૂજ્યશ્રી રવિનાગરજી મ.ની અદભુત અગાધ શક્તિ !!! આ પ્રમાણે પૂજ્યશ્રી રવિભાગરજી મ.ના જીવનની અપૂર્વ શક્તિને જણાવનાર બીજી ઘટના નીચે મુજબ છે. પૂજ્યશ્રી રવિસાગરજી મ.શ્રીએ વૃદ્ધાવસ્થાના કારણે પાછળના છ માસા મહેસાણામાં કરેલ, તે દરમ્યાન એક વખતે સા દના રહીશ મહેતા હઠીસીંગ જેમલદાસ વરસાદની વધુ પડતી ખેંચથી દુકાળના ઊભા થયેલ ભવ સામે વેપારીદષ્ટિએ વધુ નફે મેળવી લેવાની લાલચથી અનાજને સંગ્રહ કરવા દેશાવરમાં ખરીદી માટે જઈ રહ્યા હતા. પૂજ્યશ્રી રવિસાગરજી મ ઉપર ભક્તિભાવ હોઈ વંદનાર્થે ઉતરી ઉપાશ્રયે બપોરના સમયે આવ્યા. પૂજ્યશ્રીએ ધર્મકાર્યની નિરાધાધતાના સમાચાર પૂછી-માસામાં કઈ બાજુ જવા નીકળ્યા છે?” એમ સાહજિકતાથી પૂછતાં શ્રાવકે બધી વાત કરી અને વધુમાં કહ્યું કે “અનાજની મોટા પ્રમાણમાં ખરીદીના કાર્ય માં સફળતા મળે એટલે માંગલિક-શ્રવણ કરવા અને આપના વંદનાથે અહીં ઉતરી ગયે, હવે રાતની ગાડીમાં આગળ જવા ભાવના છે.” Page #405 -------------------------------------------------------------------------- ________________ STUDŽJEMPRE પૂજ્યશ્રીએ કહ્યું કે- “મહાનુભાવ! ધર્મની સીઝન સમી ચોમાસાની ઋતુમાં વેપાર અંગે આવી દોડધામ કરવી વ્યાજબી નથી, છતાં આજની રાત અડી રહી જાઓ.” પૂજ્યશ્રીના વચન ઉપર બહુમાન ધરાવી હઠીસીંગ મહેતા પૂજ્યશ્રીની નિશ્રામાં પ્રતિક્રમણને લાભ મળશે–એમ ધારી રાત રોકાઈ ગયા. રાત્રે પહેલા-પહોરની સમાપ્તિએ આખા-આકાશમાં ઝાકઝબૂક કરતા હજાર-તારાઓના મન-મોહક પ્રકાશ વખતે મહિનાઓથી વાદળાઓનું નામ શિાન નહિ છતાં અચાનક ઈશાન ખૂણામાંથી નાનકડું વાદળું ઉઠયું અને પાણીમાં તેલના ટપાની જેમ પાસ ફેલાઈ ગયું, પરિણામે તારાઓ બધા અદશ્ય થઈ ગયા. સૂસવાટાબંધ-પવનના ઝપાટાથી આખું આકાશ કાળું-ડિબાંગ થઈ ગયું, સાથે વિજળીના ચમકારા આંખને આંજી દે તેવા થવા લાગ્યા, અને લગભગ મધરાત્રે કડાટી બેલાવતે વરસાદ ગર્જના સાથે છે માર શરૂ થયે, સવાર સુધી એકધારે વરસાદ વરસી મહિનાઓથી તરસી જમીનને ઠંડીગાર- નવપલ્લવિત કરી દીધી. સવારે હઠીસીંગ મહેતા પૂ. ગુરૂદેવશ્રીના ચરણે ભક્તિભર્યા-હૈયાથી નમી પડયા. ગુરૂ-વચન માન્ય ન કર્યું હેત અને દેશાવરથી અનાજ મેં–જાગ્યા દામે દુકાળના ભસે લાવત તે કે ફસાઈ જાત? આદિ વિચાર-ધારામાં ગરક બનેલ હઠીસીંગ મહેતા પૂ. ગુરૂદેવશ્રીને વંદન કરી પાછા સાણંદ ગયા.” વળી પૂ. શ્રી રવિસાગરજી મ. માં ગંભીરતા, રાગ દ્વેષથી અલિપ્તતા અને ધર્મ– અને ધર્મશાસનના કાર્યો માટે બધું ગૌણ કરી દેવાની વૃત્તિનાં દર્શન નીચેના પ્રસંગમાં થાય છે. વિ.સં. ૧૯૪રમાં પૂ. શ્રી રવિસાગરજી મ. શ્રીએ સાણંદમાં ચોમાસુ કર્યું, તે વખતે કાળ-પ્રભાવથી શ્રીસંઘમાં જમ્બર વિચાર-ભેદના કારણે બે પક્ષ પડી ગએલ, જેને લઈ એકબીજા કયારેય ધર્મ–કાર્યમાં પણ ભેગા ન થતા. પણ ચોમાસા–દરમ્યાન શ્રાવક–જીવનમાં મેહના સંસક રોના ઘટાડા માટે વિવિધ-તપમાં સર્વ–શ્રેષ્ઠ શ્રીશ્રતજ્ઞાનની આરાધના રૂ૫ શ્રી ઉપધાનતપની મહત્તા પર પ્રકાશ પાથરતાં બંને પક્ષ તરફથી ઉપધાન કરાવનાર પુણ્યશાળીઓ તૈયાર થયા. - પૂજ્યશ્રી રવિસાગરજી મ. શ્રીએ ખૂબ પ્રયત્ન કરી બન્ને પક્ષને સમજાવી સામુદાયિકઉપધાન કરાવવા પ્રેરણા કરી, પણ ભાવિ–ાગે નકકર–પરિણામ ન આવ્યું. એટલે અજ્ઞાન-દશાના ગજ-ગ્રાહમાં ધાર્મિક-ક્રિયા બંધ રહે તે વ્યાજબી નહી, તેથી પૂ. શ્રી રવિસાગરજી મહારાજે વિચારેનું ઔદાર્ય દાખવી સાત્વિક-પ્રકૃતિબળે બંને પક્ષના આગેવાનોને જુદા-જુદા રસેડાની છૂટ આપીને પણ ઉપધાન તપની આરાધના માટે લાભ લેવા તૈયાર થયેલ મહાનુભાવોની ભાવના સફળ કરવા કહ્યું. »l »LlyI/A Aજી Bગ જ મી) Page #406 -------------------------------------------------------------------------- ________________ W BUYUM આ રીતે ઉલ્લાસપૂર્વક શરૂ થયેલ શ્રીઉપધાન-તપમાં નાના-મોટા થઈ ૧૦૦ની સંખ્યામાં આરાધકો જોડાયા, સૌએ શાંતિથી ધર્મકિયા, વ્યાખ્યાન-વાણીશ્રવણ, સાધર્મિક-ભક્તિ આદિને અપૂર્વ લાભ લીધે. છેલ્લે માળારેપણુ-પ્રસંગે પ.સુદ દસમથી પિષ વદ ત્રીજ સુધી ભવ્ય-અણહિકા મહત્સવ ઉજવાયે. પૂજ્યશ્રીની દેશના દ્વારા બન્ને પક્ષના કદાગ્રહી–ભાઈઓનાં હૈયાં પણ હળવાં થયાં, અને માળા પહેરાવવાના પ્રસંગને અનુલક્ષી થઈ હેલ મહોત્સવ દરમ્યાન સૌએ પક્ષ-ભેદ વિસરી ઉમંગપૂર્વક ભાગ લીધે, રથયાત્રા, સાધર્મિક-વારસલ્ય નવકારશીના જમણો દ્વારા ખૂબ શાસન-પ્રભાવના થઈ.” આવા હતા પ્રકૃતિ-ગંભીર, ધી , સ્થિર-પ્રજ્ઞ અને સાત્વિક-પ્રકૃતિના પૂ. શ્રી રવિસાગરજી મહારાજ !! આવા મહા-સંયમી, ક્રિયાપાત્ર પૂ. મુનિશ્રી રવિસાગરજી મ.શ્રીએ વિ.સં ૧૯૪૮ થી ૧૫૩ સુધીન. દીક્ષા-પર્યાયના છેલ્લાં છ એ. માસાં શરીર-દુર્બળતા, વૃદ્ધાવસ્થાના કારણે મહેસાણામાં ક્ય અને સ્થિરવાસ રહ્યા. છતાં સંયમની પણ, ક્રિયાપાલનની ચોકસાઈ, સાધુ-મર્યાદાનું જવલંત ભાન વગેરેથી ઘણા મહાત્મા-મુનિભગવંતના આદર્શ પ્રેરણાસ્ત્રોત સમા બની રહ્યા હતા. છેવટે વિ.સં. ૧૯૫૪ના જેઠ દ ૧૧ સવારે સાડા છ વાગ્યાના સુમારે અમૃત-સિદ્ધિ ગમાં શ્રી અરિહંત-પ્રભુનું સ્મરણ ચા ને શ્રી નમસ્કાર--મહામંત્રના ચતુર્વિધ-શ્રીસંઘના સામુદાયિકશેષ સાથે નશ્વર-દેહ ત્યાગ કરી વગલેક તરફ સંચરી ગયા. જીવન શક્તિના દિવ્ય સ્રોતસમાં મહાપુરૂષો સંસારની સપાટીએ જીવન-શક્તિના આછા પરિચય વિના જીવનારા ઘણા હોય છે, પણ સંસારના ઉંડાણમાં જવા છતાં પૂર્વ જન્મની આરાધના બળે જીવન-શક્તિના દિવ્ય-સ્ત્રોતને વહેતે રાખી અજ્ઞાન–મૂઢ અનેક-અપોને દીવાદાંડીની જેમ માર્ગદર્શન આપનારા મહાપુરૂષ વિરલા હોય છે. આવા મહાપુરૂષેથી સમુદ્રની જેમ ખારે છતાં સંસાર રત્નાકર કહેવાય છે, અને સંસારીજીને યોગ્ય માર્ગદર્શન આપનારા આવા વિરલ-મહાપુરૂષોથી સંસારની સાપેક્ષ સ-સારતા આંશિક રીતે ઘટાવાય છે. Page #407 -------------------------------------------------------------------------- ________________ * ર lev ૮૯૮૨૭ પ્રકરણ-૨૧ પૂ. ચરિત્રનાયકશ્રીના જીવનને તેજસ્વી-આપ આપનાર સાગર-શાખાની *મિક-પટ્ટાવલીના મહાપુરૂષા શાસન-નાયક શ્રી વધુ માન-મહાવીર-પ્રભુના ાસનમાં યથાત્તર-ક્રમિક પટ્ટ-પરંપરામાં જગદ્ગુરૂ તરીકે વિખ્યાત થયેલ મહાપ્રભાવક પૂ. આ.શ્રી વિજયહીર-સૂરીશ્વરજી મ.થી *-સાગર શાખા સ્વતંત્ર-શાખારૂપે મહાપુરૂષાથી સમૃદ્ધ બનતી રહી. આ એટલે કે મેગલ–સમ્રાટ અકબર-બાદશાહ-પ્ર િબેાધક, પ્રવર-શાસન–પ્રભાધક પૂ. આ. શ્રી વિજય-હીરસૂરીશ્વરજી મ. થી ક્રમિક રીતે શરૂ - યેલ સાગર-શાખાના ચૌદમા-પટ્ટધર તરીકે તપગચ્છ—ગગનમાં પ્રવર–તેજસ્વી-જ઼્યાતિપુજરૂપે પ્રકાશમાન, આગમજ્ઞ-ધુરંધર, વાઢી વિજેતા, આજસ્વિની- દેશના—દ્યક્ષ, પૂ. સ્વ. શ્રી વેર સાગરજી મ. ના અદ્વિતીય-પટ્ટધર તરીકે થઈ પૂ. ચરિત્રનાયકશ્રી શાસનના અપૂર્વ ઝળહળતા રત્ન-સમા નિવડયા આથી હવે જગદ્ગુરૂ પૂ. આ. શ્રો વિજય હીરસૂરીશ્વરજી મ.થી શરૂ થયેલ સાગરની સ્વતંત્ર શાખાના મહાપુરૂષાના ક્રમિક પરિચય આપવામાં આવે છે. (૧) પૂ. ઉપા. શ્રી સહજસાગરજી મ. : જગદ્ગુરૂ પૂ. આ. શ્રી વિજય-હીરસૂરીશ્વરજી મ. ના અનેક પ્રભાવક–શિષ્યા પૈકી પૂ. ઉપા. સહસાગરજી મ. આગમ-જ્ઞતા અને વિશિષ્ટ આગમિક-પ્રવચનશક્તિથી તત્ત્વજ્ઞ અને બાળજીવાને શાસનના માર્મિક રહસ્યાને સમજાવનારા અદ્વિતીય મહાપુરૂષ હતા. પૂર્વે' શ્રમસઘમાં વિજય, વિમલ, ચંદ્ર-સાગર, મતિ, રત્ન, કળશ, નિધાન, રૂચિ આદિ ૧૮ શાખાવાળા હજારાની સંખ્યામાં મુનિએ હતા અને પ્રભુ મહાવીર પરમાત્માની ક્રમિક-પટ્ટપર પરામાં પણ ત્રેપનમાં પાટે પૂ આ. શ્રી લક્ષ્મીસાગરસૂરિજી મ. અદ્વિતીય-શાસન પ્રભાવક, સાગર નામાંકિત આચાય દેવ થયા છે, પણુ જગદ્ગુરૂ પૂ આ. શ્રી વિજય ીર સૂરીશ્વરજી મ. પછી સાગર શાખા સ્વત ત્રરૂપે સમૃદ્ધિભર્યાં વિકાસ પામી રહી, એ પ્રમાણસિદ્ધ સ્પષ્ટ હકીકત છે. પા ૫૪ માં ३४० ધ્રા ક Page #408 -------------------------------------------------------------------------- ________________ સાગર-શાખાની પ્રભાવક તેજસ્વી તિર્ધર સુવિહિત-ક્રિયાપાત્ર | 0 ૭ (1) $$$$$$$%69696969%69%69@#$$$$$9999999999999છું. oooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo 900000000000000000000000000000 ૫. ઉપાદેયાય શ્રી સડજ સાગરજી મ. પૂ. ઉપાધ્યાય શ્રી સહજસાગરેજી મહારાજ '(પૃ. ૩૪૦) 00 Page #409 --------------------------------------------------------------------------  Page #410 -------------------------------------------------------------------------- ________________ DEVALEN તે વખતે દિલ્હીમાં શાસનક ખાદશાહ સમ્રાટ્ જહાંગીરના વખતે અમદાવાદના નગરશેઠ-વંશના આદ્ય પુરૂષ શ્રી શાંતિદાસ ઝવેરીને ધર્મોપદેશ દ્વારા શ્રાવક-જીવન તરફ વાળનાર આ મહાપુરૂષ હતા. 66 જનશ્રુતિ અને મળી આવતા કેટલાક પ્રામાણિક–ઉલ્લેખા પ્રમાણે શ્રી શાંતિદાસ શેઠની ઉદાત્ત ધાર્મિક-ભાવનાને શાસનાપાગી બનાવવા માટે પૂ. ઉપા. શ્રી સહજસાગરજી મ. શ્રીએ જ્યાતિષના અસાધારણ જ્ઞ।નમળે. વિશિષ્ટ નક્ષત્ર–ગ્રહના યાગને તારવી શ્રાવણથી ચૈત્ર, ચૈત્રથી આસા અને આસાથી ફરી શ્રાવણુ” એમ ત્રિરાવૃત્તિકે મંત્ર-સાધનપ્રક્રિયાની ઊંડી મામિ ક–વિધિના અનુષ્ઠાન પ્રમાણે શ્રી ચિંતામણિ-પાર્શ્વનાથ ના દિવ્યશક્તિશાળી મહામંત્ર (મતાંતરે ાર અક્ષરના વિહર મહામત્ર)ની સાધના શ્રી શાંતિદાસ શેઠ પાસે કરી-કરાવી. તે વખતે કળખળે શાસન પર આવી રહેલ અણુધારી–આફ્તાના નિવારણુ માટે પૂ. ઉપાશ્રી સહજસાગરજી મ. શ્રીએ શ્રી શાંતિદાસ શેઠ મારફત ખૂબ જ સક્રિય–સફળ ઉપાયા અમલમાં મુકલા, પૂ. ઉપાધ્યાયશ્રીના વદ-પાશિષથી પુણ્ય-સમૃદ્ધ બનેલા શ્રી શાંતિદાસ શેઠ પણ ઝવેરાતના વ્યવસાયના પ્રસંગે ઢિલ્લી જવાનુ થતાં દેવ-ગુરૂની વરદ–કૃપાથી સમ્રાટ્ જહાંગીરની આકરી-પરીક્ષામાંથી પસાર થઈ દશાહના માનીતા ઝવેરી તરીકે થઈ શકેલા, એમ ઇતિહાસ ખેલે છે. કાળ-ગભ માં છિન્ન ભિન્ન થયેલ ઇતિહાસના કેટલાક જડી આવતા અવશેષા પરથી સાગરશાખાના વર્તમાનકાલીન સ્વરૂપ આદ્ય મહાપુરૂષરૂપ પૂ. ઉપા. સહજસાગરજી મ.ના સંબંધમાં આટલું જાણવા મળ્યુ છે. પરંતુ સ્થાલી-પુલાક ન્યાયે (ખીચડીના એક દાણા દબાવી હાંડલીની ખીચડી સીઝી ગયાના વ્યવહારની જેમ) ઉપરના વન પરથી પૂ. ઉપા,શ્રી સહજસાગરજી મ. હકીકતમાં અજોડ શાસન પ્રભાવનાના ઘણા કાર્યાં કરનારા હશે-એમ સ્પષ્ટ અનુમાન થાય છે, આ મહાપુરુષની પાટે ત્ર મહાપુરૂષો થઈ ગયા. જેઓના જીવન કે પરિચયની કોઈ માહિતી પ્રયત્ન કરવા છતાં મળી શકી નથી. 04 ર. પૂ. ઉપા. શ્રી જયસાગરજી મ. ૩. પૂ. ગણી શ્રી જીતસાગરજી મ. ૪. પૂ. ગણી શ્રી માનસાગરજી મ. Ч ન ૩૪૧ ય F ત્ર Page #411 -------------------------------------------------------------------------- ________________ DUDINTEEURS (૫) પૂ. મુનિ શ્રી મયગલ સાગરજી મ. પૂ. ગણીશ્રી માનસાગરજી મ. વિહાર–ક્રમે વિરતા વિસનગર (મહેસાણા) પધાર્યાં, ત્યાં વિ. સં. ૧૭૮૦માં (પ્રાયઃ)માં ચાતુર્માસ કરેલ, ચાતુર્માસ દરમ્યાન અનેક ધ કાર્યોં થયેલ, પૂજ્યશ્રીએ શ્રી આચારાંગ સૂત્ર અને અ'બડે ચરિત્રની બૈરાગ્ય-વાહિની દેશના દ્વારા અનેક ભî-જીવાને ધમ માર્ગોમાં સ્થિર કરેલ. તેમાં શાહ મ`ગળદાસ વીરચંદ નામે શ્રાવક પૂ. મહારાજશ્રીની દેશના-શક્તિ અને સંયમ-આચાર–નિષ્ઠાથી ખૂષ પ્રભાવિત બની ધન-સમૃદ્ધિ, શૈભવ, કુટુંબ આદિ છતાં બૈરાગ્યવાસિત અની પૂ. ગુરૂદેવશ્રીના ચરણેામાં ધામધૂમથી માઘ. ૩, ૬ના મંગળ દિવસે પરમ-પવિત્ર સચમ સ્વીકારી જીવન ધન્ય બનાવ્યું. તેમનું નામ પૂ. ગણી શ્રી માનસાગરજી મ. શ્રી શ્રી મયગલસાગરજી મ. રાખ્યું. પછી પૂ. ગણી શ્રી માનસાગરજી મ. વિ. સં. ૧૭૮૮ લગભગ સેાજત ગામે ચાતુર્માસમાં ભાદરવા વદ ૧૦ના રાજ સમાધિપૂર્વક સ્વસ પામ્યા. ગુરૂ-મહારાજના સ્વ`વાસ પછી પૂ. મુનિ શ્રી મયગલ સાગરજી મ. ચામાસા પછી જોધપુર બાજુ થઈ નાગેાર પધાર્યા, ત્યાં વિ. સં. ૧૭૯ નું ચામાસું કર્યું. પૂ. મુનિ શ્રી મયગલ સાગરજી મ.ની વિદ્વત્તાભરી વૈરાગ્ય-ભરપૂર દેશના સાંભળી અનેક ભવ્યજીવા વિવિધ ધ ક્રિયામાં જોડાયા. આ પ્રસંગે અમદાવાદથી વ્યાપાર પ્રસ ંગે તેમજ ય ાથે નીકળેલા શ્રી પ્રેમચ`દભાઇ કરશનદાસ શાહ સ-કુટુંબ કારતક વદ્યમાં નાગેાર વ્યા, પૂ. ગુરૂદેવશ્રીની દેશના અને સંયમી–વૃત્તિ જોઈ પ્રભાવિત બની ઘણા વખતથી સંયમ લેવાનું ભાવના ચેાગ્ય જ્ઞાની–ગુરૂની નિશ્રાના અભાવે અધૂરી રહેલ, તેથી અવસર જાણી ગુરૂદેવને વિન ંતિ કી, ધામધૂમથી સાગ, સુ. ૩ ના પવિત્ર દિને સથમ ગ્રહણ કર્યું. તેમનું નામ પૂ. મુનિ શ્રી પદ્મસાગરજી મ. રાખ્યું. (૬) પૂ. શ્રી પદ્મસાગરજી મ. પૂર્વજન્મની વિશિષ્ટ આરાધના અને પૂ. ગુરૂદેવશ્રીની વરદ–કૃપા બંનેનેા સુયાગ થવાથી પૂ. શ્રી પદ્મસાગરજી મ. પૂ. ગુરૂદેવશ્રી પાસેથી તેમજ રાગરશાખાના તે વખતના અનેક મુનિએ તેમજ બીજા પણ સ`વેગીશાખાના મુનિએ પાસેથી વિનયપૂર્વક આગમાના ઊંડાણુથી અભ્યાસ કરી આનુષંગિક શાસનપ્રભાવનામાં ઉપયોગી નિવડે, તેથી જ્યાતિષના મુહૂત વિભાગ અને તેના ગ્રહ–ચારના સૂક્ષ્મ અભ્યાસ કરી તે સ''ધી ખૂબ જ ઊંડાણુથી જાણકારી મેળવી, બા 5 -- ગ EHI ૩૪૨ (ક) ર ...... Page #412 -------------------------------------------------------------------------- ________________ ****** પૂ. મુનિશ્રી, પદ્મસાગરજી મ. પૂ. મુનિશ્રી મયગલસાગરજી મ સાગર-શાખાના સ્વતંત્ર-અસ્તિત્ત્વમાં મહત્ત્વના ફાળે નોંધાવનારી શાસ્ત્રજ્ઞાન, ક્રિયાશુદ્ધિ અને શાસન-પ્રભાવનામાં અજોડ ગુરૂ-શિષ્યની મેલડી (પૃ. ૩૪૨) ÐÐ6 8888 Page #413 --------------------------------------------------------------------------  Page #414 -------------------------------------------------------------------------- ________________ શિlો છે. 2012 જેથી તે વખતે પૂ. શ્રી મયગલસાગરજી મ. અને પૂ. શ્રી પદ્મસાગરજી મ. બંને ગુરૂ-શિષ્યની બેલડી આગમજ્ઞ મજ ધર્મકાર્યો માટે સચોટ-મુહૂર્ત આપનાર તરીકે જૈન શ્રીસંઘમાં વિખ્યાત થઈ. સાગર-શાખાના વિશિષ્ટપ્રભાવકરૂપ અડગુરુ-શિષ્યની આ જોડીએ અમદાવાદ, સાણંદ, રામપુરા, વિરમગામ, માંડલ, રાધનપુર, ડીસા, પાલનપુર, વીજાપુર, મહેસાણા, પાટણ આદિ શહેરમાં તેમજ મારવામાં પાલી, જત, જોધપુર, નાગોરઆદિ સ્થળે અપૂર્વ શાસન-પ્રભાવનાને ડંકે વગાડેલ, એમ તે વખતના કેટલાક છુટા-છવાયા મળી આવતા ઉલેખેથી સમજાય છે. એક વખતે આ ગુરૂ-શિ ની જોડી અમદાવાદમાં બિરાજમાન હતી, ત્યારે ઉદયપુરથી શ્રી સિદ્ધગિરિની યાત્રાળે બાવેલ અગ્રગણ્ય શેઠીઆઓએ પૂ. શ્રી પદ્મસાગરજી મ. ની તારિવક–દેશના સાંભળી મેવાડ જેવા પ્રદેશમાં આવા મહામુનિના પગલાં થાય તે કાળબળે ઝાંખો પડેલ ધર્મોદ્યોત વધુ તેજસ્વી થાપ !” તેવું ધારી બકેશરીયાજી મહાતીર્થની યાત્રાર્થે અને મેવાડ જેવા સંવેગી સાધુના સહવાસ શૂન્ય પ્રદેશમાં વધુ ધર્મોદ્યોત થશે, માટે પધારો !” તેવી આગ્રહભરી વિનંતિ કરી. વિ. સં. ૧૭૯૯ નું ચ પાસું અમદાવાદ કરી શિયાળામાં પ્રાંતીજ, હિંમતનગર, મોડાસા, શામળાજી થઈ ગરપુર પધાર્યા, ત્યાં ઉદયપુરને શ્રીસંઘ વંદનાર્થે તેમજ વિનંતિ માટે આવ્યું. પછી કેશરીયાજી પધાર્યા, ત્યાં ભાલ્લાસપૂર્વક યાત્રા કરી. ઉદયપુરના શ્રી સંઘને સમાચાર મળતાં જ શાસન-પ્રભાવક, આગમિક- તના અજોડ વિદ્વાન તરીકે પ્રખ્યાત પૂ. પદ્મસાગરજી મ. ની કીતિથી આકર્ષાઈ ઉદયપુરના શ્રીસંઘમાં અને મેવાડ પ્રદેશમાં ધર્મ ગૃતિ વધુ આવે તે હેતુથી કેશરિયાજી જઈ ચોમાસા માટેના આગ્રહ પૂર્વક ગુરૂ-શિષ્યની બોડીને વિનંતિ કરી ઉદયપુર લઈ આવ્યા. શાસનપ્રભાવના-પૂર્વક કામધૂમથી નગરવેશ થયે તે વખતે શ્રીસંઘને ધર્મ-આરાધના માટે વ્યવસ્થિત સ્થાન મ હોઈ અન્ય-દર્શનીના હોરા (જ્ઞાતિની વાડીમાં) પૂજ્યશ્રીને ઉતાર્યા. પૂજ્યશ્રીની આગમાનુસારી તાત્વિક-વાણીથી લેકમાં જાગૃતિ-ધર્મોત્સાહ ઘણે આ. વિવિધ-પ્રકારની તપશ્ચર્યાઓ થઈ, શ્રીસંઘને ધર્મધ્યાન માટે વ્યવસ્થિત સ્થાન-ઉપાશ્રયની જરૂરિયાત ધાર્મિક–પ્રજાના હૈયામાં સ્થિર થવા પામી. છે પરિણામે શ્રીસંઘ તરફી પૂજ્યશ્રી બિરાજમાન હતા, તે જ નહેરાને ખરીદવા પાકે પાયે વિચારણા ચાલુ હતી, ત્યાં રામદાવાદથી વ્યાપાર-નિમિત્તે આવેલ શ્રાવક શ્રી ઝવેરચંદ શાહ ધર્મભાવનાથી વીતરાગ-પ્રભુજી વાણીનું શ્રવણ અને ગુરૂ-નિશ્રાએ પ્રતિક્રમણ કરવાના Page #415 -------------------------------------------------------------------------- ________________ DSCS હિસાબે પૂજ્ય શ્રી મયગલ-સાગરજી મ. ના સપ"માં બ્યા, અને હું ધર્યું–આરાધના કરનાર પુણ્યાત્મા બીજા આત્માઓને ધર્મક્રિયા કરવાની દ-વ્યવસ્થામાં ભાગ લેનાર અનંત-પુણ્યનું ભાથુ' મધે છે.” એ વાત સચાટ સમજીને પૂ. મહારાજશ્રીના વસવાટથી જ્ઞાનધ્યાનના, સ્વાધ્યાયના અને સંયમના વાતાવરણથી પવિત્ર ખનેલ તે ડેારા માટે શ્રીસ ંઘ-પાસે પેાતાને લાભ આપવાની આજીજી-કાકલુદી પૂર્વક વિન ંતી કરી કે— “ આરાધનાના આ પવિત્ર સ્થળને કાયમી-ધ સ્થાનરૂપે બનાવવાને લાભ મને મળે તે સારૂ !!! ” શ્રી સ ંઘે પણ પૂજ્યશ્રીની દોરવણી મુજખ સાધમિ કપણ ના વિશિષ્ટ-સ્નેહના પ્રતીક રૂપે આદેશ આપ્યા, એટલે ધર્માનુરાગી શ્રી ઝવેરભાઈ એ શ્રીસ -હસ્તે તે ન્હાશ ખરીઢાવી તેના રોકડા પૈસા આપી પાર્કા દસ્તાવેજ કરાવી શ્રીસ`ઘને સમર્પિત કરી પેાતાની જાતને ધન્ય બનાવી. વિ. સં. ૧૮૦૧માં નૂતનવર્ષે તે હેરાને ધર્મસ્થાન પે યાગ્ય ફેરફાર સાથે ફેરવી પૂજ્યશ્રી પદ્મ-સાગરજી મ. ના મગલ-વાસક્ષેપ સાથે શ્રીસ પે ધ°ક્રિયા કરવા માટે ઉપાશ્રય તરીકે વાપરવાનુ મંગલાચરણ કર્યું . ત્યારબાદ શેષ-કાળમાં મેવાડમાં નાના-મેટા ગામામાં કષ્ટ ઉન કરીને પણ વિચરી ધર્મોપદેશ દુઈ લાકોને વીતરાગ-પ્રભુના દર્શન વંદન, પૂજનરૂપ શ્રાવકના કત યમાં સ્થિર કર્યાં, ઘણી જગ્યાએ દહેરાસરમાં થતી આશાતનાઓ દૂર કરાવી. ચાતુર્માસ માટે ઉદયપુર-શ્રીસ ંઘના વધુ આગ્રહ હા'' વિ. સ. ૧૮૦૧નું ચામાસુ શ્રીસંઘમાં ધર્માંકાર્યાં દ્વારા શાસનાદ્યોતના વધુ લાભ જોઇ ઉદયપુરમાં કર્યું. શેષ–કાળમાં મેવાડના પ્રદેશમાં વિચરી પ્રભુ-શાસનના યાગ—તપ–સયમના ધારી–માગ દર્શાવવા સાથે શ્રાવકના કબ્ય તરીકે વીતરાગ–પ્રભુની દર્શન-વ-ત-પૂજા આદિ પ્રવૃત્તિના જોરદાર પ્રચાર કરી પુનઃ વિ. સ. ૧૮૦૨-૧૮૦૩ અને ૧૮૦૪ના ચેપમાં તે વખતની પરિસ્થિતિના આધારે શ્રીસ ંઘના ધાર્મિક-બંધારણને દૃઢ કરવાના શુભ ઈરાદા ઉદયપુરમાં જ કર્યાં. તેથીજ ઉદયપુરની ધાર્મિક ઇતિહાસને દર્શાવનાર પુસ્તકમાં નોંધ છે કે— ૮ ઉદયપુરમાં સ ંવેગી–પરપરાને માન્ય રાખનાર–વની શ્રદ્ધાને ડગમગતી બચાવવા પૂ. પદ્મસાગરજી મ શ્રીએ આગમિક-મર્યાદા પ્રમાણે ધપિકારની છેએ પાંચ ચામાસાં કર્યાં’ આ વર્ષ દરમ્યાન (ચાક્કસ માહિતી પ્રાપ્ત નથી થઇ) કેશરિયાજીની યાત્રાર્થે આવેલ સંગ્રામગઢ ( રાજસ્થાન વાસી સુગનચંદજીએ પૂ. મુનિશ્રી પદ્મસાગરજી મ. ની * જેનું કે રૂપાંતર થઈ આજે શ્રીગાડી-પાર્શ્વનાથાજીના દેરાસર પાસે ભવ્ય ઉપાશ્રય રૂપે અનેક ભવ્યાત્માઓને પ્રેરણા આપી રહ્યો છે. ग MALT ભા ૩૪૪ ..... ર sh Page #416 -------------------------------------------------------------------------- ________________ શિTટ વૈરાગ્યભરી-દેશના સાંભળી પતિત પાવની દીક્ષા સ્વીકારી તેમનું નામ મુનિ શ્રી સુજ્ઞાનસાગરજી રાખ્યું. વિ. સં. ૧૮૦૫ના ચોમાસામાં મહારાણા શ્રી ભાવસિંહના શાસનકાળ ઉદયપુરના ધર્મનિષ્ઠ શેઠશ્રી સુશ્રાવક શાહ ભીખાચંદ પિરવાડની ભાવના પૂજ્યશ્રીના ઉપદેશથી પ્રભુભક્તિ માટે દહેરાસર બનાવવાની થયેલી. તે માટે સારી જગ્યાની તપાસ કરવામાં ધાર્યા કરતાં વધુ કાળક્ષેપ છે, અને ભાવિની પ્રબળતાએ આકસિમક-રીતે તેના શરીરને અંત વિ. સં. ૧૯૦૫ આસો વદ ૭ ના રોજ થઈ ગયે, જેથી ઉદયપુરના શ્રીસંઘમાં એક ધર્મિષ્ઠ–ભાવનાશીલ સુશ્રાવકની ખોટ પડવાથી ખળભળાટ મચી ગયે, પણ “ભાવી આગળ નિરૂપાય” !!! આમ છતાં પૂજ્ય મહારાજશ્રીએ સ્વર્ગત થયેલ શાહ ભીખાજી પિરવાડના સુપત્ની શ્રી છબલબહેનને વ્યાવહારિક-વિધિ પત્યા પછી વિ. સં. ૧૮૦૬ના પૌષદશમી પ્રસંગે દહેરે દર્શન કરી વળતાં તેઓશ્રીના ટુંબીઓની વિનંતિથી ઘરે જઈ એગ્ય ધર્મોપદેશ આપે. વિવેકી ધર્મનિક અને સંઘના અગ્રગણ્ય-પુણ્યાત્માને શેક બહુ ન કરાય.” વળી તેમનાં અધૂરાં-વન પૂરા કરવાની પ્રવૃત્તિ પર ભાર દેવા સાથે પૂ. શ્રી પદ્મસાગરજી મહારાજે શ્રાવિકાના હૈયામાંથી લેક-વ્યવહારની શેક મર્યાદા શિષ્ટ-પુરૂષને માન્ય પદ્ધતિથી પાળવા છતાં ભીખાશેઠની જિન-મંદિર બંધાવવાની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવા પ્રોત્સાહિત કર્યા. પરિણામે કુટુંબીઓ સામે પરામર્શ કરી વિધિપૂર્વક માહ મહિનાની સુદ ત્રીજના મંગળ દિને પૂ. શ્રી પદ્મસાગરજી મ પાસે છબલબહેને કુટુંબીજનોને મોકલી આપ માર્ગદર્શન આપે ! તે રીતે શ્રાવકની ભાવનાને અનુરૂપ જિનમંદિર બનાવવાની મંગળ ભાવના વ્યક્ત કરી. જીમણ શોઘ ” શ્રેયાંશ વઘુ વેદાન ” વગેરે સુભાષિતેના આધારે કુટુંબીજનોએ પૂજ્યશ્રીને સાથે લઈ જઈ સ્વરૂપ–સાગર નામના વિશાળ-જળાશયના કિનારે ચોગાનના નામે વિખ્યાતહકીક્તમાં ખૂબ જ વિશાળ મેદાન રૂપ ભૂમિની પરીક્ષા માટે પધારવા વિનંતિ કરી. પૂ. શ્રી પદ્મસાગરજી મ. સંઘના આગેવાનોને સાથે રાખી સ્વરૂપ-સાગરના કિનારે જમીન જેવા પધાર્યા. પૂજ્ય-મહારાજશ્રીએ નિપુણ-શિલ્પી દ્વારા ધ્રુવની દેરી મેળવી જિનાલય માટેની જમીનનું સૂચન કર્યું. છબલબહેન અને તેના કુબીઓએ બે દિવસમાં તે જમીનના માલિકને મળી જિનાલય સાથે ભવિષ્યમાં ધર્મશાળા આદિ ધર્મસ્થાનો બનાવવાની અગમચેતીભરી દીર્ધદષ્ટિ વાપરી શેડી જીવન જયના Aિ Page #417 -------------------------------------------------------------------------- ________________ Supintε WRE સરકારી–જમીન પણ તેમાં ભેળવી વિશાળ પ્રમાણમાં જમીન ખરીદ્વી, માહ સુ. ૫ ના દિવસે પૂ. શ્રી પદ્મસાગરજી મ.ની નિશ્રામાં તેએએ સૂચવેલ દિશામાં ચેાગ્ય મુહૂતે† ખનન-વિધિ કરી ભૂમિ-શુદ્ધિનુ કામ શરૂ કર્યું. ફ્રા. સુ. છના શુભ−ર્દિને પાતાળ—પાણી સુધી ઊંડા જઈ ભૂમિ-શુદ્ધિ કરી ખાત-પૂજન, શિલા—સ્થાપન આદિ વિધિ છબલબહેને કુમારિકાના અને દીયર--દેરાણીના હાથે પૂ. શ્રી પદ્મસાગરજી મ.ના મ’ગવાસક્ષેપ સાથે કરાવી. ધર્મ'ના કામમાં ઢીલ નહી'' ધારી સેંકડો મજુરા અને પંદર-વીસ સારા નિપુણ કારીગરે રાખી પૈસા સામે ન જોતાં સારામાં સારી દહેરાસરને અનુરૂપ સામગ્રી ભેગી કરી સુંદર ગ`ગૃહ, નવ ચાકીના ઉત્તુંગ રંગમંડપ, શિખર, ઘુમટો, ત્રણ શણ ાર--ચાકીવાળુ દેવ–વિમાન જેવું જિનાલય દોઢ મહિનાના ટૂંકા ગાળામાં તૈયાર કરાવી પૂ. કી પદ્મસાગરજી મ. પાસે મુહૂત જોવડાવી વિ. સ’. ૧૮૦૬ના વૈશાખ સુદ ૧૫ના મગળ દિને શ્રી શાંતિનાથજી પ્રભુની પરિકર સાથે અંજનશલાકા કરાવી પ્રતિષ્ઠા-ધામધૂમથી કરાવી. આ પ્રસંગે બીજા પણ અનેક–જિનમિખાના પ્રતિષ્ઠા કરાવી. મૂળનાયકજીનું શ્વેત ષિષ ૨૧ ઇંચ ઊંચું અને ૧ ઇંચ પહેળું છે, તેનુ પરિકર ૩૨ ઇંચ ઊંચું, ૨૬ ઇંચ પહેાળુ છે. તેમાં અ" પરિકર શ્વેતણે છે. અ" પીતવણે છે. આમ હાવાનું કારણ એ હોઈ શકે કે તાત્કાલિક જરૂરિયાત અને ટૂંકા સમયમાં તૈયાર કરવાની દૃષ્ટિએ હાથવગા જે પાષાણુ મળ્યા, તેના ઉપયેગ કર્યા હાય, તેમ લાગે છે. આ રીતે સુશ્રાવિકા શ્રી ખલબહેને અને તેના કુટુંબીજનોએ સ્વ. શેઠશ્રી ભીખાચંદ્રજી જેવા સંઘ-માન્ય શ્રાવકની અંતિમ ઈચ્છા સારી રીતે પૂરી કરી. ઉપરાંત છબલબહેને દહેરાસરની પાસે ગામ બહાર જિનાલય હાઈ આવનાર આરાધક પુણ્યાત્માને ઉપયોગી થાય, તે હેતુથી તેમજ ભવિષ્યમાં તીથ-સ્વરૂપ આ જિનાલય થાય તે તે પ્રસંગે ઉપયેગી થાય, તેમ વિચારી સુંદર નાની ધર્મશાળા પણુ મંધાવી. પૂ. શ્રી પદ્મસાગરજી મ. શ્રીએ આ જિનાલયની પ્રતિષ્ઠા કરાવવા ઉપરાંત ચામાસામાં નાગારથી પેાતાના પુસ્તકો વગેરે મ'ગાવી શ્રીસ ંઘ હસ્તે જ્ઞાનભંડાર નવા-ઉપાશ્રયમાં સ્થાપન કર્યાં, ૭(૪) પૂ. મુનિ શ્રી સ્વરૂપસાગરજી મ. પૂ. શ્રી પદ્મસાગરજી મ. વિ. સંવત ૧૮૦૭ના માગ. સુદી ૩ના રાજ નાગાર (મારવાડ)ના પૂર્વ પરિચિત શ્રી સાંકળાજી ભગત નામે વિવેકી શ્રાવકને મુવી ધામધૂમથી દીક્ષા આપી તેમનું નામ મુનિ શ્રી સ્વરૂપ-સાગરજી રાખ્યું, ૩). ૩૪૬ Page #418 -------------------------------------------------------------------------- ________________ HODOVAN પછી પ્રથમ શિષ્ય સુકાન-સાગરજી મ. ને ઉદયપુર શ્રીસંઘમાં ધર્મધ્યાનની વૃદ્ધિ રહે અને દહેરાસર ઉપાશ્રય-જ્ઞાન ભંડાર આદિની સુવ્યવસ્થા રહે, તે અંગે પૂરતી ધર્મોપદેશ ભરી પ્રેરણા આપતા રહેવાની પાકી ભલામણ કરી. પૂ. પદ્મસાગરજી મ. પિતાને આ બાજુ ઘણું વર્ષ થયા હોઈ દ્વિતીય શિષ્ય શ્રી સ્વરૂપસાગરજીને સાથે લઈ મારવાડ તરફ પધારી ગયા, ૭(એ) પૂ. મુનિશ્રી સુજ્ઞાનસાગરજી મ. ગુરુ કરતાં ચેલા સાયા”ની કહેતી પ્રમાણે પૂ. મુનિશ્રી સુજ્ઞાનસાગરજી મ.શ્રીએ ઉદયપુર શ્રીસંઘમાં ધર્મજાગૃતિનું પ્રમાણ ઘણું વધાર્યું. શેષકાળમાં આસપાસના ગામમાં ધર્મોપદેશ દ્વારા લેકોને ધર્માભિમુખ કરી ચાતુર્માસ મોટા-ભાગે ઉદયપુરમાં કરતા. વિ. સં. ૧૮૧૫ના વર્ષોમાં ગુજરાતથી કેસરીયાજીની યાત્રાએ આવેલ શેઠશ્રી કપુરચંદ શાહ ઉદયપુર યાત્રાર્થે અને પૂજ્યશ્રીના દર્શનાર્થે આવેલ. પૂજ્યશ્રીની તાત્વિક–શના અને તીર્થંકર-પ્રભુની આદર્શ-ભક્તિના કર્તવ્ય ઉપરના વ્યાખ્યાનેથી પ્રભાવિત બની થેડા દિવસ સ્થિરતા કરી. . તે દરમ્યાન પૂ. શ્રીની ધામિક દેશનાથી પ્રબળ થયેલી સુંદર જિનબિંબ ભરાવી વિશાળ જિનાલય બંધાવવાની ભાવના પૂ. ગુરૂદેવશ્રી આગળ વ્યક્ત કરી. પરિણામે પૂ. મહારાજશ્રીએ આવતી ચોવીશીના પ્રથમ–તીર્થકર શ્રી પદ્મનાભ-પ્રભુ (શ્રેણિક મહારાજાના જીવ)ની પ્રતિમા ક્યાંય નથી તેનો લાભ લેવાની પ્રેરણા કરી, શ્રી કપુરચંદ શેઠે ઉલ્લાસપૂર્વક પૂ. ગુરૂદેવની ચિનાને શિરોધાર્ય કરી. પૂજ્યશ્રીએ પણ પિતાના ગુરૂદેવે સરૂપ-સાગરના કિનારે ચૌગાનની જે જગ્યા ખરીદી શ્રી શાંતિનાથ પ્રભુનું જિનાલય બનાવડાવેલ, ત્યાં જ તેની આસપાસની જગ્યા મહારાણા શ્રી અરિસિંહજી મ.ના શાસનકાળમાં વિશાળ પ્રમાણમાં લેવડાવી શુભ મુહૂર્ત વગેરે કરાવી કપુરચંદ શેઠ મારફત “ધર્મના કાર્ય તેટલાં જલ્દી થાય તેટલું સારું” એ રીતે ઝડપભેર કામ સોમપુરી કારીગરોની દેખરેખ તળે શરૂ કરાવ્યું. પૂ. ગુરૂદેવશ્રીની પ્રેરણાથી ધર્મપ્રેમી શ્રી કપુરચંદ શેઠે લક્ષમીને હા મેળવવાની દૃષ્ટિએ આખા ભારતમાં કયાંય નથી, તેથી આવતી–ચવીશીના પ્રથમ તીર્થકર શ્રી પદ્મનાભપ્રભુજીનું અદ્દભુત વિશાળ-બિંબ પધરાવી તદનુરૂપ વિશાળ ગભારા, રંગમંડપ, નવચેકીવાળું ભવ્ય દેવવિમાન જેવું વિશાળ જિન મંદિર બાંધવાની ઝડપભેર પ્રવૃત્તિઓ ચાલુ કરી. આમ છતાં ધર્મપ્રેમી હોઠ શ્રી કપુરચંદ ભાઈનાં સુપત્ની સુશ્રાવિક શ્રી જડાવબહેનની શારીરિક સ્થિતિ વિવિધ-રોગની કથળેલી હોઈ “શરીર ફળમપુર” “વાંfણ વહુવિનાનઆદિ Page #419 -------------------------------------------------------------------------- ________________ Susisie UE સુભાષિતાને ધ્યાનમાં લઈ પરિકર સાથે ૧૧ ફુટના વિશાળ જિનખિખ અને તદનુરૂપ ભવ્ય દહેરાસર તૈયાર થતાં સહેજે સમય વધુ લાગે તે વિચારી ભાવી-નિયેગે ‘કદાચ મારૂં શરીર રાગાની ટક્કર ન ઝીલી શકે અને ક ંઈક થઈ જાય તા પ્રભુ-પ્રતિષ્ઠાના મહત્ત્વના લાભથી વંચિત રહેવુ પડે' માટે પૂ. ગુરૂદેવશ્રી અને કપુરચંદ શેઠની સાંમતિ લઈ વિ. સ. ૧૮૧૭ના વૈ. સુ. ૧૦ના મગળ મુહૂર્ત હાથે તે સાથે” મુજબ પેાતાના હાથે લક્ષ્મીના સદ્વ્યય કરી—શાસન પ્રભાવના પૂર્ણાંક અંજનશલાકા-મહેાત્સવ કરી ધામધૂમથી નીચે મુજબના જિનમિ માની પ્રાણપ્રતિષ્ઠાના લ્હાવા લીધે. (૧) શ્રી અજિતનાથ પ્રભુ-વેતવણુ ઉંચાઈ ૬૩ ઇંચ 22 પહેાળાઇ ૫૩ પરિકર– ચાઈ ૧૦૧ ૬, પહેાળાઈ ૮૧ ૩૩ (ર) શ્રી ઋષભદેવપ્રભુ-શ્વેતવણુ ઉંચાઈ ૬૧ ઇંચ 22 પહેાળાઈ ૪૮ પરિકર–ઉંચાઈ ૮૫, પહેાળાઈ ૬૫ - મૃ (૩-૪-૫) શ્રી ઋષભદેવપ્રભુ-વેતવણું (ત્રણ પ્રતિમાજી) ઉંચાઈ ૫૧ ઇંચ પહેાળાઈ ૪૩ "" પરિકર-ઊંચાઇ ૮૧, પહેાળાઇ ૬૫ ,, (૬) શ્રી શાંતિનાથપ્રભુ-શ્વેતવ, ઉંચાઇ ૨૧ ઈંચની આ પ્રતિમાજી અત્યંત સુંદર ભાવવાહી નયનરમ્ય છે. આની પ્રતિષ્ઠા સિસારવા ગામે મૂળનાયકપણે થયેલ છે. આ રીતે શેઠાણી શ્રી જડાવબહેને શ્રાવિકાપણાને અનુરૂપ પેાતાના હાથે લાભ લેવાની દષ્ટિએ અંજનશલાકા આદિના પ્રસંગ ઉજજ્ગ્યા, તેા ભાવીયેાગે ‘ચાવશો માત્રના ચણ્ય સિદ્ધિમ`તિ સારશી’ના નિયમ પ્રમાણે અંજનશલાકા-મહેાત્સવ પછી શેઠાણીના શરીરમાં રાગેાના વળતાં પાણી થયા, આ ગામ ઉદયપુરથી પશ્ચિમે ત્રણ માઈલ ઉપર છે. કાર્તિક-પૂર્ણિમાએ ત્યાં શ્રી સિદ્ધાચલ–મહાતીર્થના પટ્ટ બંધાય છે, અને ઉદયપુરના સકળ-શ્રીસંધ ઉત્સાહપૂર્ણાંક યાત્રાએ આવે છે, પૂજા, રથયાત્રા, સાધર્મિક-વાત્સલ્ય ભારે ઠાઠથી થાય છે. ૨૪ Page #420 -------------------------------------------------------------------------- ________________ ZBOVEN - - - દવાના અનેક ઉપચાર છતાં વર્ષોથી જે સ્વાથ્ય દિન-પ્રતિદિન દુર્લભ થઈ રહેલ, તે ધર્મપ્રભાવે અ–તકિત રીતે ઝડપથી આવવા લાગ્યું. ઘેડા દિવસમાં તે શેઠાણી સર્વથા રેગ-મુક્ત થઈ ગયા. સુશ્રાવક શ્રી કપુરચંદશેઠે પણ ધર્મને આ જવલંત-પ્રભાવ જોઈ ખૂબ ભાવેલ્લાસથી પૂ. શ્રી સુજ્ઞાનસાગરજી મ.ની દોરવણી પ્રમાણે ભવ્ય-વિશાળ જિનમંદિરના નિર્માણના કાર્યમાં ઉમંગભેર ભાલ્લાસથી દત્તચિત્ત બની રહ્યા. દહેરાસરના નિર્માણની સાથેસાથ પૂ. શ્રી સુજ્ઞાન સાગરજી મ. અને જડાવબહેન અને તેમના સંતાનની ધર્મ–ભાવના વૃદ્ધિગત રહે તે મુજબ બૃહદુ-ધારણુ-યંત્ર દ્વારા તપાસ કરતાં શ્રી પાપ્રભુજી, શ્રી શાંતિનાથ, શ્રી મહાવીર સ્વામી, શ્રી શીતલનાથ પ્રભુ આદિ પ્રભુજીના નામે અનુકૂળ ભાસ્યા-પણ પૂ. શ્રી સુજ્ઞાન સાગરેજી મ. શ્રી એ જિનમંદિર બંધાવવાની શરૂઆત વખતે વિચારાયેલ આવતી-ચોવીશીના પ્રથમ-તીર્થ કર શ્રી પદ્મનાભ-પ્રભુનું ભવ્ય વિશાળ-જિનબિંબ ભરાવવું ઉચિત લાગ્યું. કેમકે આખા ભારતવર્ષમાં શ્રી પદ્મનાભ-તીર્થકર--પ્રભુનું જિનાલય નથી, વળી શ્રેણિક મહારાજ ગાઢ-અવિરતિના ઉદયમાં પણ શ્રીવીતરાગ પરમાત્મા શાસન–નાયક શ્રી વર્ધમાન સ્વામી મહાવીર પ્રભુની અવિશ્રદ્ધાપૂર્વકની અડ-ભક્તિબળે અસ્થિમજજાનુગત-પ્રભુ-ભક્તિ દ્વારા તીર્થંકરપદ ઉપાર્જિત કરી શકયા ?” તેથી પ્રભુ-શાસનના અદ્વિતીય-મહિમાને વ્યક્ત કરવાના પ્રતીકરૂપે શ્રી પદ્મનાભ પ્રભુનું ભવ્ય ભાવવાહી–બિંબ સાત હાથની કાયાના પ્રમાણને અનુરૂપ ભરાવવાનું સમયોચિત જણાયાથી તે રીતે શ્રી કપુરચંદ શેઠ અને શ્રી જડાવબહેનને તે બિંબ ભરાવવા પ્રેરણા આપી. તદ્દનુસાર શિલ્પકલા-નિપુણ અનુભવી-કારીગરોને બોલાવી અનર્ગળ દાન આપવા દ્વારા કારીગરોના ભાવેલ્લાસને વધારી પૂ. ગુરૂદેવની દોરવણી–દેખરેખતળે કારીગરોને ન્હવડાવીધવડાવી શુદ્ધ-ભૂમિ પર ઘીના મંગલ દીપક અને વિશુદ્ધ-સુગંધમય-વાતાવરણમાં ઉત્તમ-કેટિના આરસના પાષાણમાંથી અદ્દભુત આલ્હાદદાયક-જિનબિંબ ભરાવવાનું કામ શરૂ કરાવ્યું. કારીગરોએ પણ ટૂંક સમયમાં પૂ. શ્રી સુજ્ઞાન-સાગરજી મ.ની શાસ્ત્રીય-દેખરેખ પ્રમાણે જ બુદ્વીપના શાશ્વત. ચૈત્યોની સંખ્યાને અનુરૂપ ૯૫ ઈંચની ઊંચાઈવાળા અને ૮૧ ઈંચ પહોળાઈ વા મા શ્રી પદ્મનાભ પ્રભુનું સુંદર ભાવવાહી બિંબ તૈયાર કરી દીધું. જેનું કે પરિકર પણ શ્વેત-આરસના ઉત્તમ-પાષણમાંથી ૧૩પ ઈચ ઊંચુ અને ૧૦૩ ઈચ પહેલું સાથે સાથે તૈયાર થઈ રહ્યું 2 Page #421 -------------------------------------------------------------------------- ________________ SES UNTEELIAS આની સાથે ભાલ્લાસની વૃદ્ધિ થવાથી પુરૂષાદાનીય શ્રી પાર્શ્વનાથ–પ્રભુનું સુંદર વૈતબિંબ તૈયાર કરાવેલ, જેનું કે પ્રમાણ આ પ્રમાણે ઊંચાઈ – ૬૯ ઈંચ પહોળાઈ - ૫૭ , પરિકર ઊંચાઈ – ૧૦૧ છે. પહોળાઈ – ૮૧ , આવા અદ્દભુત વિશાળ ભવ્ય-પ્રતિમાને અનુરૂપ દેરાસર પણ સિંહનિષદ્યા-આકારનું, છ ચેકીના ગભારાવાળું, નવ ચેકીના રંગ મંડપવાળું, પાંચ શિખરવાળું અદ્ભુત દેવવિમાન તૈયાર થયું. પ્રતિમાજીને બિરાજમાન કરવા માટેનું પબાસણ પણ શ્વેત-આરસના શિલાની કતરણીવાળા અનેક રૂપકામથી સભર–પાષાણુ દ્વારા બનાવડાવ્યું. વિ. સં. ૧૮૧૯ના મહા સુદ ૫ ને મંગળ મુહૂર્ત કપુરચંદ શેઠે સમસ્ત કુટુંબ પરિવાર સાથે ચઢતા-ઉમંગે ભાલ્લાસ સાથે પૂ. સુજ્ઞાન સાગરજી મ.ના હાથે અંજનશલાકા કરાવી પ્રતિષ્ઠિત કર્યા. આ પ્રસંગે પ્રથમ શેઠાણીએ કરાવેલ પ્રાણ-પ્રતિષ્ઠામાં પ્રતિષ્ઠિત શ્રી અજિતનાથપ્રભુની પ્રતિમા મૂળનાયકજીના જમણા હાથે સ્થાપન કર્યા. ડાબા હાથે શ્રી પાર્શ્વનાથ–પ્રભુને સ્થાપન કર્યા, ગભારામાં ઉત્તર અને દક્ષિણની દિવાલમાં મોટા બે ખત્તકગોખલામાં શ્રી રાષભદેવ-પ્રભુના ચાર જિનબિંબે—જે કે પૂર્વ પ્રતિષ્ઠિત કરાવેલ તે-બિરાજમાન ક્ય. આ રીતે કપુરચંદ શેઠે યાત્રાર્થે આવેલ–તેમાંથી ક્ષેત્ર-સ્પર્શના અને ભૂમિના નિમિત્તની પ્રબળતાથી ગુજરાતના રહેવાસી છતાં લહમને લહાવે મેવાડની ધરતી પર પૂ સુજ્ઞાન સાગરજી માની પ્રેરણાથી ચઢતે રંગે-લીધે.. આવી વિશાળ જિનમૂતિના અંજનશલાકા-મહત્સવ પ્રસંગે વિશિષ્ટ-આમંત્રણથી પધારેલા મહારાણા શ્રી અરિસિંહજીએ ગુજરાતના શેઠે અહીં મારે ત્યાં આવા સુંદર દેવવિમાન જેવા જિનાલય લાખના ખર્ચે બનાવી તેની ખૂબ અનુમોદના સાથે દહેરાસરની પાછલી–જમીન ધર્મકાર્ય માટે ભેટ સ્વરૂપે આપવાની ઉદારતા દાખવી. જેના પર કપુરચંદ શેઠે યાત્રાર્થે આવનાર સાધર્મિક-બંધુઓ માટેની નાની ધર્મશાળા બંધાવી, દહેરાસરની આગલી જમીન પણ મહારાણાશ્રીએ ભેટ કરી, એટલે આગળ અજવા શી મોરલી કીસ્ટ્રીક No Page #422 -------------------------------------------------------------------------- ________________ િ ી ટી 201% = > - ળાની મોકળાશ રહે, તે રીતને ખુલ્લો રંગમંડપ અને નગારખાનાવાળો ભવ્ય કમાનદાર-દરવાજે બનાવડાવી દેરાસરને અત્યંત સુંદર-દર્શનીય બનાવી દીધું. કપુરચંદ શેઠે દેરાસની સાથે બીજી પણ સગવડે સાધમિક માટે કરી આપી, એટલે કે શ્રી પનાભ પ્રભુ અને શ્રી શાંતિનાથ પ્રભુના મંદિરની વચલી ખાલી જગ્યામાં વિશ્રામગૃહ જેવું સારા અવિકારી કે શેઠીયાઓ માટે આરામ કરવાની જગ્યા બનાવી આપી. તેમજ શ્રી શાંતિનાથ પ્રભુના દેરાસરની જમણે નાનકડો ઉપાશ્રય પણ બનાવી દીધું અને દેરાસર આદિ સર્વધર્મ સ્થળની સુરક્ષાર્થે ફરતો પ.કે કોટ ચણાવી દીધું. સુજ્ઞાનસાગરજીએ પિતાના ગુરૂદેવે સ્થાપેલ જ્ઞાનભંડારને સંસારી-જન્મભૂમિ સંગ્રામગઢ માં રહેલ પુસ્તકો વગેરે મંગાવી સમૃદ્ધ કર્યો. વિ. સં. ૧૮૨૨ લગભગ પાટણથી ધર્મયાત્રા અને સાચા જ્ઞાની-ગુરૂની નિશાની શોધમાં નિકળેલ સુશ્રાવક શ્રી ભગુભાઈ કેશરીયાજી થઈ આવતી-વીશીના પ્રથમ તીર્થકર શ્રી પદ્મનાભ-પ્રભુના દર્શનાર્થે ઉદયપુર આવતાં પૂ. સુજ્ઞાનસાગરજી મ.ના ઉપદેશ, સંયમ, ક્રિયા આદિથી પ્રભાવિત બની નિશ્રા સ્વીકારવા તૈયારી દર્શાવી, શ્રીસંઘે પણ આવો લાભ કયાંથી? એમ કહી ખૂબ સારી રીતે ધામધૂમથી ચગાનના દેરાસરના વિશાળ પટાંગણમાં દીક્ષા અપાવી તેમનું નામ ભાવસાગરજી સ્થાપ્યું. આ પ્રસંગે ઉદયપુરના માણેકબહેનને વિશુદ્ધ સંયમ-૫થે જવાની પ્રેરણા થતાં તેમની પણ દીક્ષા થઈ. તેમનું નામ શ્રી મયણુશ્રીજી રાખ્યું. આ બાજુ પૂ. સુજ્ઞાનસાગરજી માના ગુરૂ શ્રી પદસાગરજી મ., મુનિ સરૂપસાગરજી મ. સાથે મારવાડ બાજુ વિહાર કરે તેમને સ્વર્ગવાસ વિ. સં. ૧૮૨૫ અષાડ સુદ ૧૧ના રોજ મેડતામાં સમાધિપૂર્વક થે. | મુનિશ્રી સરૂપસાગર એ હરસેલના રહેનાર નેણમલજીને ઉપદેશ આપી દીક્ષા આપી શ્રી નાણસાગરજી નામ આપી તેની સાથે મારવાડમાં વિચરતા હતા. વિ. સં. ૧૮૩૬ના પિપ સુદ ૩ના પ્રાતઃકાળે પાલી-મુકામે શ્રી સરૂપસાગરજી મ.ને પણ સ્વર્ગવાસ થયે. - ત્યાર પછી શ્રી નાણસાગરજી મ. ગુજરાત બાજુ પધાર્યા અને દમણ (સુરત)ના નગીન દાસ નામે શ્રાવકને બુઝવી દીક્ષા આપી, મુનિ નિધાનસાગરજી નામ આપી વિચારવા લાગ્યા. જોધપુરના મયાચંદજી નામના યતિને પરિચય થતાં તેમને શુદ્ધ સંયમ અને શાસ્ત્રની સામાચારી સમજાવતાં શુદ્ધ-સંયમની પ્રાપ્તિ કરવાને ભાવ જાગતાં ધામધૂમથી દીક્ષા આપી. તેમનું નામ મયાસાગરજી રાખ્યું. Page #423 -------------------------------------------------------------------------- ________________ SES UNTEMRE આ બાજુઉદયપુરમાં ઘણા ધાર્મિક કાર્યો કરાવી શ્રી ઘને ધર્મમાં સ્થિર રાખનાર પૂ. મુનિ શ્રી સુજ્ઞાનસાગરજી મ. વિ. સં. ૧૮૩૮ના શ્રા. સુ. ૫ રાત્રે પ્રતિકમણ પછી સંથારા પારસી ભણાવતાં સમાધિપૂર્વક કાળ કર્યો. પૂ. મુનિશ્રી ભાવસાગરજી મ. શ્રી ભાવસાગરજી મપૂ. ગુરૂદેવની પરંપરાને જાળવી રાખી ઉદયપુરના શ્રીસંઘને ધર્મ-માર્ગે આગળ વધારવા વિશિષ્ટ–પ્રેરણા અવારનવાર આપવા લાગ્યા, શ્રી ભાવસાગરજી મ.ની ભાષામાં મીઠાશ અવસરચિત-શબ્દોનું પ્રભુત્વ ઘણું હતું. તે કારણે મહારાણા શ્રી ભીમસિંહજી અવારનવાર રોગાનના મંદિરમાં પૂ. ભાવસાગરજી મ. સાથે જ્ઞાન ગેઝી કરવા આવતા. | મુનિ ભાવસાગરજી મ.ની ઉપદેશ-દક્ષતા, મિષ્ટ–ભાષિતા, નિસ્પૃહતા, નિખાલસતા આદિથી આકર્ષાઈ મહારાણાએ સ્વયં જાતે ગામમાં ઉપાશ્રય પાસે સરકારી હાથીનું ઠાણું (જુના જમાનાની હાથી બાંધવાની જગ્યા) હતું, તે દેરાસર બનાવવા અંગે ભેટ આપ્યું. પૂ. ભાવસાગરજી મ.શ્રીએ શ્રીસંઘને પ્રેરણા કરી અને બહારગામથી પણ સારે ફાળો એકઠા કરાવી ઉંચી બેઠક ઉપર ૭૦ ફૂટ ઊંચું શિખરવાળું ભવ્ય નાના દેવવિમાન જેવું જિનાલય ટૂંક સમયમાં તૈયાર કરાવ્યું. તેમાં આખા ભારતવર્ષમાં કયાંય નહીં એવું અદ્દભૂત ૧૦૦૮ ફણાવાળું વેત અત્યંત મનહર શ્રી પાર્શ્વનાથ પ્રભુનું બિંબ જે કે ૭૩ ઈંચ ઊંચુ અને ૩૯ ઈંચ પહેલું છે. આ બિંબની વિશિષ્ટતા એ છે કે, શ્રી મૂલનાયક પ્રભુ બે બાજુના કાઉસગ્ગીયા, પરિકરમાંના બે પદ્માસનરથ પ્રતિમાજી, ૧૦૦૮ ફણુ તથા ભવ્ય કલાત્મક-પશ્કિરની ગાદીવાળું પબાસણ. આ બધું એક જ અખંડ-પાષાણનું છે તેમજ ઠેઠ નીચે નાગની ટી-સ્પષ્ટપણે આકૃતિ દર્શાવેલ છે. આવા વિશિષ્ટ અનેખા-જિનમંદિરની વિ. સં. ૧૮૪ વૈશાખ સુદ ૧૦ (દશમ)ના પ્રતિષ્ઠાના મંગળ દિવસે પૂ. મુનિ શ્રી ભાવસાગરજી મ.ના હાથે અંજનશલાકા ઘણું પ્રતિમાજીઓની થઈ શ્રી સહસ્ત્રફણું પાશ્વનાથ પ્રભુ તથા શ્રી સુવિધિનાથ પ્રભુ અને શ્રી સંભવનાથ પ્રભુની શ્યામ-પાષાણની ભવ્ય મનમોહક મુદ્રાવાળી પ્રતિમા તથા દેરાસરની પ્રદક્ષિણામાં ડાબે સુંદર દેરીમાં શ્રી નંદીશ્વરદ્વીપ સુંદર કત-પટની સ્થાપના થઈ. Page #424 -------------------------------------------------------------------------- ________________ સિનેમ તે 2012 આ રીતે વિ. સં. ૧૮૫૬ના વૈશાખ સુદ ૩ (ત્રીજ)ના રોજ પ્રદક્ષિણામાં જમણે દેરીમાં શ્રી ચકેશ્વરી (શાસનદેવી)ની સ્થાપના તેમજ મૂળ-મંદિર સામે મુખ્ય-પ્રવેશદ્વારની બંને બાજુ નાના શિખરબદ્ધ-જિનાલય બનાવી તેમાં સુંદર જિન–બિંબની પ્રતિષ્ઠા થઈ, અને પ્રવેશદ્વાર ઉપર નેબતખાનું બનાવી ઉપર ઘુમરાવાળી છત્રી બનાવી સુંદર પ્રવેશદ્વાર બનાવ્યું, બંને બાજુ ચેતરા પર પત્થરના સુંદર–કલાત્મક હથી બનાવી રાજમાર્ગ પરથી પસાર થનાર ભાવુક–પુણ્યાત્માને જિન-મંદિરના દર્શન કરવાને ભાવ જગાડવાની સફલ ગોઠવણ કરી. વળી પૂ. ગુરૂદેવશ્રીના વખતમાં સ્થાપિત થયેલ ઉપાશ્રયના ઉપલા–ભાગે જ્ઞાનભંડારની પાસેની રૂમમાં વિ. સં. ૧૮૪૩માં સ્ફટિક-રત્નનું શ્રી પાર્શ્વનાથ–પ્રભુનું સુંદર જિનબિંબ પાટણના એક શ્રાવક ભાઈ પાસેથી મેળવી પણ દાખલ પધરાવેલ, તે પ્રભુજીને ચગ્ય પબાસણ આદિ બનાવવા સાથે વિ. સં. ૧૮૫૬ના વૈશાખ સુદ ૩ (ત્રીજ)ના મંગળ દિવસે કાયમી પ્રતિષ્ઠા કરી શ્રી ગેડીજી-પાનાથ-મંદિરની સ્થાપના કરી. વિ. સં. ૧૮૬માં બીકાનેરથી પ્રાચીન–જ્ઞાનભંડારને સુરક્ષિતપણે લાવી જ્ઞાનભંડારને સુ-સમૃદ્ધ કર્યો. વિ. સં. ૧૮૭૭ના કાર્તક વદ ૦)) (અમાસ)ની રાત્રિએ પ્રભુ મહાવીર–પરમાત્માનું ગણુણું ગણતાં જ આયુષ્ય પૂર્ણ થયેથી પૂજ્ય ભાવસાગરજી મ. કાળધર્મ પામ્યા. ૯ પૂ. મુનિશ્રી નાણસાગરજી મ. વિ. સં. ૧૮૮૩માં પૂ. મુનિ શ્રી નાણસાગરજી મ. પિતાના બે શિષ્ય [ મુનિ નિધાન સાગરજી મ., પૂ મયાસાગરજી મ.] સાથે ગુજરાત-બાજુથી વિહાર કરી ઉદયપુર પધાર્યા. શ્રી નાણસાગરજી મ. શ્રીએ પિતાના પૂર્વ–ગુરૂઓની પ્રેરણા આપવાની પદ્ધતિને ચાલુ રાખી ઉદયપુરના શ્રીસંઘને ઉપદેશ આપી ગેડીજીનું મંદિર, શ્રી ચેગાનના બે જિનાલય અને ધર્મશાળાને જીર્ણોદ્ધાર કરાવ્યા. - પાટણ, અમદાવાદ, સુરત, દમણ, પાલીતાણુ આદિ સ્થળેથી સુંદર પ્રાચીન આગમ-ગ્રંથ વિ.ને વિશાળ-જ્ઞાનભંડાર મંગાવડાવી સુરક્ષિતપણે પૂ. ગુરૂદેવના સ્થાપેલ જ્ઞાનભંડારને સુ-સમૃદ્ધ બનાવ્યા. વિ. સં. ૧૮૭૭ના ભાદરવા વદ ૧૪ના પફખી-પ્રતિક્રમણમાં પૂ. શ્રી નાણસાગરજી મ. શ્રી અજિત-શાંતિ સ્તવન બોલતાં બોલતાં જ કાળધર્મ પામ્યા. ૧૦. પૂ. મુનિશ્રી નિધાનસાગરજી મ. પછી પૂ. મુનિશ્રી નિધાનસાગરજી મ. તથા મુનિશ્રી મયાસાગરજી મ. પૂ. ગુરૂદેવે બનાવેલ ધર્મની વાડીને યોગ્ય ઉપદેશ–પ્રેરણા દ્વારા સિંચી તાજી કરતા રહ્યા. ' Page #425 -------------------------------------------------------------------------- ________________ ૮૯૮૨૪ પાલી, પીપાડે, મિરજાપુર આદિ ગામેાથી અનેક પુસ્તકા-પ્રતે મંગાવી જ્ઞાનભંડારને સુ-સમૃદ્ધ કર્યા. 8 વિ. સ. ૧૮૯૩માં પૂ. મુનિશ્રી મયાસાગરજીએ મારવાડ-તરફ વિહાર કર્યાં, ત્યાંથી તેઓ ગુજરાત તરફ પધારી ગયા. પૂ. મુનિશ્રી નિધાનસાગરજી મ. પેાતાની કાયા અશક્ત થવા, લાગી અને પેાતાના ગુરૂભાઈ એ કે તેમના શિષ્ય-પરિવાર કોઇ દેખરેખ માટે આવે તેમ ન હેાઇ વિ. સ’. ૧૯૧૪માં શ્રીસંઘના ધર્મનિષ્ઠ—આગેવાન શ્રાવક શાહ કિસનચક્રૂજી ચપડાદ આદિને ખેલાવીને ભલામણ કરી કે અમારા સાધુએ ગુજરાત તરફ છે, તેઓ હાલ આવી શકે તેમ નથી, મારૂ શરીર હવે થાક્યું' છે, માટે તમે આ બધા ધમ-સ્થાનાની દેખરેખ-તપાસ કરે !!! ધમ બુદ્ધિએ ધમ સ્થાનેાની દેખરેખ-વહીવટ આત્માની શુદ્ધૃિનું કારણ છે. તેથી ગુજરાત બાજુથી અમારા સાધુએ આવે તે દરમિયાન તમે શ્રાવકપણાની ફરજરૂપે આ ધ સ્થાનાની દેખરેખ રાખો.” સુશ્રાવક શ્રી કિસનજી ચડે, ટેકચંદ કોઠારીને સાથે રાખી પૂ. મહારાજશ્રીની આજ્ઞા પ્રમાણે શ્રી સહસ્ત્રફણાજી, શ્રી ચાગાનના મ`દિર, ગેાડીજી ઉપાશ્રય, ધર્મશાળા, ગાડીજી જ્ઞાનભંડાર વિ. ની દેખરેખ રાખવા માંડયા. જેઠ સુદ ૧૧ના રાજ પૂ. મુનિશ્રી નિધાનસાગરજી મ. સમાધિ--પૂર્વક સ્વર્ગવાસ પામ્યા: મહાપુરૂષ કાણુ ? જન્મથી ખાલ્યાવસ્થાની રહેણી-કરણીથી પૂ-જન્મની વિશિષ્ટ ક્ષાયેાપશમિક-આરાધનાના મળે અપૂર્વ આત્મ-શકિતના ચમકારાથી વિકારી–વાસનાના વાતાવરણની અસરમાં અજાયા વિના અનન્ય—સાધારણ વિશિષ્ટ ઉદાત્ત જીવન-માર્યાંથી જુદા તરી આવનારા મહાપુરૂષો જગતને રાગ-દ્વેષ-માહના ત્રિભેટે સવ-જીવાને હિતકારી-રાજમાર્ગનું નિર્દેશન કરી શકે છે. ટૂંકમાં મનની દોરવણીને ગૌણુ કરી શ્રી અરિહંત-૫રમાત્માની આજ્ઞા પ્રમાણે જીવનની પ્રક્રિયાઓને ગેાઠવનારા મહાપુરૂષા હકીકતમાં સંસારને સદા કાળ માટે જીવન-જાગૃતિની અ-મિટ પ્રેરણા આપતા હાય છે. આ) ] ૨૩ ક મૌ ૩૫૪. કા Page #426 -------------------------------------------------------------------------- ________________ &M OMEN M MAM અગ્દર્શન MMM રાજનગર-અમદાવાદના નગરશેઠ-વંશના આદ્યપુરૂષ શ્રી શાંતિદાસ ઝવેરી 餐 M અષ્ટમંગજી # 00000000 (પૃ. ૩૫૫) Page #427 --------------------------------------------------------------------------  Page #428 -------------------------------------------------------------------------- ________________ zmmmmmmmm પ્રકરણ ૨૨ ચરિત્ર-નાયકશ્રીના વ્યક્તિત્વને ચમકાવનારી કે સાગર-શાખાના અધિનાયકેથી પ્રભાવિત હું અમદાવાદ નગરશેઠના વંશજોની પુ.યગાથા. આ બાજુ ધમ–પુરી તરીકે વિખ્યાત શ્રી રાજનગર (અમદાવાદ)નું નગર-શેઠનું કુટુંબ ખૂબજ ધર્મનિષ્ઠ-વિવેકી તરીકે આદર્શ ગણતું, તે કુટુંબની ધર્મભાવનાને પોષનારા (પૂ. ચરિત્રનાયકશ્રી તપાગચ્છની જે સાગર-શાખાના મહાન પ્રભાવક નિવડયા, તે) સાગર-શાખાના વિશિષ્ટ-તિર્ધર મહાપુરૂ હતા. (જેની વિગત આગળ આવશે). પણ તે નગરશેઠ-કુટુંબના આદ્ય-પુરૂષ સ્વનામ-ધન્ય શ્રી શાન્તિદાસ-શેઠ સંબંધી ઐતિહાસિક સબલપ્રમાણેના આધારે જાણવા મળે છે કે | દિલ્હીના તખ્ત પર મોગલ સલ્તનતના શાસનકાળે અજબ-ગજબના બાદશાહો થઈ ગયા, તેમાં સમ્રાટ–જહાંગીનું શાસન ભારે દોરદમામવાળું નિવડેલ. તે સમ્રાટ જહાંગીરના રાજ્યકાળમાં થએલી એક ઘટના ઇતિહાસના પાને નોંધાએલ છે કે – રાજા, વાજાં ને વાંદરાં, ત્રણેને જેમ પ્રેરણા આપે તેવા ચાલે” એ કહેતી મુજબ તેમજ “રાજાને કાન હોય પણ સાન નહિ” લોકતિના આધારે સમ્રાટજહાંગીરને એક વખત એ તરંગી તુક્કો ઉઠો કે “મારી કિંમત કેટલી?” અને દરબારમાં બધાની સમક્ષ આ પ્રશ્ન રજુ કરી સાબિત કરવા માટેના પ્રમાણે સાથે તેને ખુલાસો માગ્યા. આખી સભા સ્તબ્ધ થઈ ગઈરાજસત્તાના સિંહાસન પર બેઠેલ અને મેગલાઈની ઝનૂનીકારમી-અસરવાળા તરંગી-બાદશાહને “આપની કિંમત અણુમલએમ કહેવા-માત્રથી સંતોષ ન થાય, સાબિત કરવાની તૈયારી ન હોય તે ગર્દન મારી નાખે ! એટલે ભલભલા નીતિજ્ઞો, વિદ્વાને અને વ્યવહાર-કુશળ સમજુ-લકો પણ ભેઠા પડ્યા. પિતાની સભાના વિદ્વાનો આ ખુલાસે ન કરી શકે તે પિતાની પણ નામોશી કહેવાય! એ વિચારણાથી અહંકારના પડખામાંથી નિકળતી ધુંધવામણ બાદશાહની આંખમાં રોષની લાગણી રૂપે પ્રગટ થવા માંડી, પરિણામે સભા--જને ગભરાઈ ગયા હતા. IM Page #429 -------------------------------------------------------------------------- ________________ SHUVTEURS - - એટલામાં મારવાડ-બાજુના ઉત્તમ ક્ષત્રિય-કુળમાં જન્મેલ અને શિકારના પ્રસંગે ત્યાગીસાધુ ભગવંતના ઉપદેશામૃતથી “અબેલ--નિરપરાધી જેને મારવામાં ક્ષાત્રવટ શી? અન્યાયભરીનીતિ સામે દુર્બળને રક્ષણ આપવામાં સાચી ક્ષાત્રવટ છે,” એમ સમજી શિકારાદિને ત્યાગ કરી ઉદાત્ત-જીવનચર્યા તરફ વળેલ પુણ્યવાનના સંતાન, પૂના પુણ્ય–બળે ઝવેરાત પારખવાની વિશિષ્ટ-દષ્ટિ મેળવી ઉંચા ભારે—ઝવેરાતને વ્યવસાય સ્વીકારી નિર્દોષ-જીવન જીવનાર શ્રી શાન્તિદાસ શેઠ પિતાના પરિચિત બીજા ઝવેરી-મિલોની સાથે કુતૂહલવૃત્તિથી સમ્રાટ જહાંગીરના દરબારમાં આવીને બેઠા હતા. ત્યાં બાદશાહના રમુજ-ભર્યા પ્રશ્ન વિષમ-સ્થિતિ ઉભી કર્યાનું નિહાળી શ્રી શાંતિદાસ શેઠે પિતાના નેહી-ઝવેરી મિત્રને વાત કરી કે-“શું? આવા નજીવા પ્રશ્નમાં આખી સભા ચૂપ થઈ ગઈ?' એટલે તકને લાભ લઈ બાદશાહના હૈયામાં સ્થાન પ્રાપ્ત કરી ધંધાકીય-દષ્ટિએ ઝવેરાતને વ્યવસાય શાહી–ઘરાણમાં ફેલાવી અર્થ-લાભ અને રાજ-સન્માન મેળવવાના બેવડા-લાભને ધ્યાનમાં રાખી દિલ્હીના સ્થાનિક-ઝવેરીઓએ બાદશાહ–સમક્ષ શ્રી શાન્તિદાસ-શેઠને રજુ કરી યોગ્ય-ખુલાસો આપવાની અરજ કરી. એટલે બાદશાહે તીણી નજર કરી શ્રી શાન્તિદાસ શેઠના અજાણ્યા-ચહેરાને પણ પ્રૌઢ પ્રતિભાવને નિહાળી ચકિત બની પૂછ્યું કે “આ કોણ?” એટલે ઝવેરીઓએ કહ્યું કે ગુજરાતના પાટનગર-(રાજનગર) અમદાવાદના પ્રખ્યાત ઝવેરી શ્રી શાન્તિદાસશેઠ વ્યવસાયાર્થે અહીં અમારે ત્યાં પધારેલા છે.” આજે સહજ-ભાવે અમારી સાથે રાજસભામાં પધાર્યા અને તેઓના કહેવા મુજબ આવા નજીવા-સવાલમાં બધા કેમ ગૂંચાયા ?” એ વાતને ખુલાસો અમને પૂછી રહ્યા હતા, એટલે અમે આપની હજુરમાં તેઓને લઈને આવ્યા છીએ.” બાદશાહે સ્મિતપૂર્વક પાનનું બીડુ અપાવી સન્માઃ કરી પૂછ્યું કે “બોલો ! મારા પ્રશ્નને ખુલાસે છે ? ” એટલે સાગર–શાખાના પ્રભાવશાળી પૂ. ઉપાધ્યાય શ્રી સહજસાગરજી મ ના વરદ–વાસક્ષેપથી અવનવી–પ્રતિભ થી શોભતા શ્રી શાન્તિદાસ-શેઠ બેધડક બેલ્યા કે તુર ! જ્ઞgáia! બાવક્ર સવારમાં ગવાય વેદ વસાવું ? ચા વર છે દિવાયું ?' બાદશાહે કહ્યું કે “નર્જી ! નહીં ! ર1 વાર ચર્િ તyāો ની જ દે ાિમો તો ઘદુત શી વાત હૈ પિતે પિતાની પાસે મોતી તેલવાને કાંટો કાઢી એક પલ્લામાં એક રતિ નાંખી બીજું પલ્લું ખાલી રાખ્યું, તે રતિવાળું પલ્લું નીચે બેસી ગયું. બાદશાહે કહ્યું કે તાર સમાયો ! ક્યા ક્યા આવને !' oblitz; "UNIAN (શા), ગ દ II) ૩૫૬ C Page #430 -------------------------------------------------------------------------- ________________ DOMU શ્રી શાન્તિદાસ-શેઠે કહ્યું કે “g ! મારે ર વાદે વ ા ત = માઘ = તન્ના फरक है ! तो आपकी किंमत हमसे एक रति ज्यादा है' " यदि आपका तकदीर सिकंदर न होता तो आप उस पायतरूत पर और हमलोग यहां नीचे क्यों ?" બોલવાની છટા અને માર્મિક-શબ્દોની વિશિષ્ટ-શેલિથી બાદશાહ ખૂબ પ્રસન્ન થયા અને જુવાનીના તરવરાટવાળા હસમુખ–ચહેરાવાળા શ્રી શાન્તિદાસ શેઠ પર ફીદા થઈ તેમને પિતાને માનીત-ઝવેરી બનાવી લીધું. સમ્રા-જહાંગીર પછી બાદશાહ શાહજહાં ઝવેરાતના અદમ્ય-શેખને પોષવા સાડા છ કરોડના ઝવેરાતથી મઢેલ સુંદર કલાત્મક ખુલ્લા–પીંછાંવાળા મેરના આકારના મયૂરાસન તરીકે ઓળખાતા ભવ્ય સ્વર્ણ સિંહાસન પર બેસી રાજકચેરીમાં અદલ ઈસાફ તળતો, આ ઉપરાંત શાહી ખજાનામાં પણ ૬ થી ૭ કરોડનું ઝવેરાત ખરીદેલ, આ બધા ઝવેરાતની ખરીદી શ્રી શાન્તિદાસ-શેઠ મારફત કરેલ. બાદશાહના-મામા એવા પ્રામાણિક ઉલ્લેખ પણ આજે મળે છે કે “બાદશાહ શાહજહાં ઝવેરાતને એટલે બધે રસિક હતું કે તે પોતાના શરીર પર વિવિધ આભૂષણે આદિ રૂપે બે કરોડનું ઝવેરાત પહેરતો.” આ ઉપરાંત “ખુદાની બંદગી કરવા માટે નમાજ પછી પરમાત્માનું નામ લેવા માટેની બે માળાઓ ર૦ લાખની કિંમતના ઝવેરાતની રાખતો” આવા સોળે કળાએ દીપી રહેલ ભાગ્યના સ્વામી શ્રી શાન્તિદાસ-શેઠના પાંચ પુત્રો હતા. શેઠ ધનજી, શેઠ રતનજી, શેઠ લક્ષમીચંદ, શેઠ માણેકચંદ, શેઠ હેમચંદ. પણ આમાંથી શ્રી માણેકચંદશેઠને વંશ સુરતમાં અને શ્રી લક્ષ્મીચંદ શેઠનો વંશ રાજનગર-અમદાવાદમાં સ્થિર થયે. શ્રી લક્ષ્મીચંદ શેઠના પુત્ર શ્રી ખુશાલચંદ શેઠે વારસાગત મેળવેલ ઉઢારતા, હિંમત, સમય–સૂચકતા આદિ ગુણોના બળે શ્રી સંઘની અનેક ગૂંચ ઉકેલવા ઉપરાંત સમરત અમદાવાદની પ્રજાને પણ ભારે આફતમાંથી બચાવ્યાને દાખલ ઇતિહાસના પાને સ્વર્ણાક્ષરોમાં અંકિત છે તે આ મુજબ - જ્યારે મરાઠા-લશ્કર અમદાવાદ પર લૂંટ-ફાટ કરવા માટે ધસી આવ્યું, ત્યારે શ્રી ખુશાલચંદ શેઠ નગર–શેઠ તરીકે સમસ્ત પ્રજાના જાન-માલની રક્ષણ કરવાની પોતાની ફરજ ધ્યાનમાં લઈ સામે-પગલે સાક્ષાત યમની પ્રતિમૂતિ સમા કરડા-મિજાજના મરાઠા સેનાપતિ પાસે ખડિયામાં ખાંપણું રાખી હિંમતભેર ગએલ અને વાટાઘાટ દરમિયાન “તમારે જોઈએ Page #431 -------------------------------------------------------------------------- ________________ N AUŠVITEM RS તેટલું ધન રોકડ રકમ, ઝવેરાત વગેરે હું આપુ ! પણ મારી પ્રજાને લૂંટી હેરાન ન કરવી” એમ સમજાવી રંજાડ કે લૂંટફાટ કરવા દીધા સિવાય કુનેહથી પાછા વાળે હતો.” આ રીતે આખા અમદાવાદની સમૃદ્ધિ અને પ્રજાના જાન-માલનું રક્ષણ કરીને પોતાની નગરશેઠાઈને ચારચાંદ લગાડનાર શ્રી ખુશાલચંદ શેઠમાં સાગર–શાખાના મહાપ્રભાવક પૂ. ઉપા. શ્રી સહજસાગરજી મ. ના શિષ્ય પૂ. ઉપા. શ્રી જયરાગરજી મ.ના શિષ્ય પૂ. ઉપ શ્રી ન્યાયસાગરજી મ. આદિ મુનિ-ભગવંતએ કરેલ ધર્મના સંસ્કારોના ઊંડા-સિંચનના ફળ રૂપે કેળવાએલ વિશિષ્ટ અજબ હિંમત અને કર્તવ્ય-નિષ્ઠાના મહેમાન તરીકે અમદાવાદની હિંદુમુસ્લીમ સમસ્ત-પ્રજાએ વેચ્છાપૂર્વક એવો ઠરાવ દસ્તાવેજ રૂપે લખીને શેઠશ્રીના ચરણે કૃતજ્ઞતાપૂર્વક ધર્યો કે અમદાવાદ શહેરમાં કાંટા પર જેટલો માલ તેલાય, તે માલ ઉપર સેંકડે વા ટકે શેઠને ભેટ ધર.” આ ઉપરાંત પૂનાની પેશ્વા સરકાર અને વડોદરાની ગાયકવાડ સરકાર પણ શેઠની નિરભિમાનિતા, પ્રજા-વત્સલતા, ન્યાય-પરાયણતા, ઉદારતા આદિથી આકર્ષાઈબમાનપૂર્વક પાલખી, છત્ર અને વાર્ષિક રેકડ રકમ વર્ષાસન રૂપે ભેટ પ્રતિવર્ષ મોકલી શેઠનું ગૌરવ જાળવતી. આવા ખુશાલચંદ શેઠની ગાદીએ શ્રી નભુશા શેઠે વિવિધ ધર્મકાર્યો અને સમાજ-જ્ઞાતિનાં તેમજ લેકહિતનાં ઉદાત્ત કાર્યો કરી નગરશેઠાઈ દીપાવી. તેમના પુત્ર શ્રી વખતચંદ શેઠ પણ વારસા –ગત ધર્મના સંસ્કારને સાગર-શાખાના પરંપરાનુક્રમે ચાલવા આવતા પૂ. શ્રી જીતસાગરજી મ., પૂ. શ્રી. મયગલ સાગરજી મ., પૂ. શ્રી પદ્મસાગરજી મ. આદિના પ્રભાવશાળી ધર્મોપદેશથી સુ-સમૃદ્ધ બનાવી ખૂબ પ્રતાપી બની ધર્મનાં વિશિષ્ટ કાર્યો કરી યશસ્વી અને કીતિ–કળાથી શેભિત બન્યા હતા. તે વખતની સત્તાની સાઠમારીના અસ્થિર કાળમાં અમદાવાદની સ્થાનિક-પ્રજાને અવસરે– અવસરે અનેક રીતે રાજદ્વારી અંધાધૂંધી મર્યા આક્રમણ અને ભયમાંથી બચાવી લીધેલ. જેનો એક દાખલ ઇતિહાસમાં નેધાએલ છે. કે એક વખતે અંગ્રેજ-સેનાપતિ ગડાડે કેક નજીવા કારણસર કોક વિષીના ભરમાવવાથી આખું શહેર લૂંટી લેવાને હુકમ કરેલ, શ્રી વખતચંદશેઠને આ વાતની જાણ થતાં જ તુર્ત અંગ્રેજ સેનાપતિને મળી બહેશથી સામ-દામની નીતિ વાપરીને સમજાવી હુકમ પાછો ખેંચાવી આખા-અમદાવાદને ભયંકર-ઉપદ્રવમાંથી બચાવી લીધેલ.” WOO * OSO90 Page #432 -------------------------------------------------------------------------- ________________ DVIVIEN આવા પુણ્યનામધેય શ્રી વખતચંદ શેઠની અપૂર્વ જાહોજલાલી એટલી બધી હતી કે તે વખતના નાના-મોટા દેશી રજવાડાઓ નાણાંભીડ વખતે “સંકટ સમયની સાંકળની જેમ પોતાના ગામો ગીરવે મૂકી નાણાં મેળવી શાન ટકાવતા. ઇતિહાસમાં એવું પણ જાણવા મળે છે કે કાઠીયાવાડના ગેહલ રજપૂતના વડા પાલીતાણાના દરબારે નાણા–ભીંસમાં આવી જવાથી પાલીતાણું શ્રી વખતચંદ શેઠને ત્યાં ગીરવે મૂકી દીધેલું.” ઈ.સ. ૧૮૨૦માં કર્નલ વોકરે કરેલ સેટલમેંટ પહેલાં શ્રી વખતચંદ શેઠ અમદાવાદ બેઠાં પણ તરણતારણહા ગિરિરાજ શ્રી સિદ્ધાચળ-મહાતીથને સફળ વહીવટ બાહોશ કાર્યકરો દ્વારા ચલાવતા હતા. આ શેઠશ્રીએ જીવનની સફળતા–ધન્યતા મેળવવા ઝવેરીવાડમાં વાઘણપોળના નાકે જ અભુત અનેક-તીર્થોની રચના માળું દેવવિમાન જેવું શ્રી અજિતનાથ પ્રભુનું દેરાસર ૪૦ હજારના ખર્ચે બંધાવેલ, જે આજે પણ અનેક ભવ્યાત્માઓને આલ્હાદ અને સમ્યકત્વ-શુદ્ધિનું કારણભૂત નિવડી રહ્યું છે. ' આવા ધર્મનિષ્ઠ શેઠી વખતચંદ– શેઠને સાત દીકરાઓ હતા. પણ કાળબળે તેમાંથી શ્રી હેમાભાઈ અને શ્રી મોતીભાઈ બે દીકરા પ્રભાવશાળી અને વારસાગતસમૃદ્ધિને જાળવનારા નિવડ્યા, આ રીતે શ્રી શાન્તિદાન શેઠથી શરૂ થયેલ નગરશેઠાઈ સાથે ધર્મપ્રભાવકતા ઉત્તરોત્તર વધતી વધતી ચોથી પેઢીએ થલ શ્રી હેમાભાઈ શેઠમાં તે વખતના કાળની વિષમ પરિસ્થિતિમાં પણ સોળે કળાએ ખીલી ઉઠી હતી. તે વખતે કાળબળે શિથિલાચારી થઈ ગએલ મુનિઓની વિષમ આચરણથી સંવેગીસાધુઓની કડક સંયમ પાલન કરવાની વૃત્તિ સતેજ થવા પામી હતી. શ્રીસંઘની કરોડરજજુસમાં નગરશેઠના કુટુંબમાં શ્રી શાન્તિદાસ શેઠના વખતથી સંવેગી પરંપરામાં વર્તમાનકાલીન સાગર-શાખાના આદ્ય-પુરૂષ પૂ. ઉપા. શ્રી સહજસાગરજી મ. ના વખતથી ઉચ્ચ-કેટિના ત્યાગ-તપ-સંયમના નિર્મળ વારિનું સિંચન ત્યાગી જીવનની અપૂર્વ-પ્રતિભાથી સતત્ ચાલુ રહેલ. તેના પરિણામે સાગર-શાખાને સાધુઓની પરંપરામાં યત્તર પટ્ટ-કમે આવતા ત્યાગીપંગને પરિચય નગરશેઠના કુટુંબમાં વધુ પ્રભાવશાળી રહ્યો. જીવન ચડિજિઈ ૨૫૦ Page #433 -------------------------------------------------------------------------- ________________ DušintEURS ફલસ્વરૂપે શ્રી શાંતિદાસ શેઠથી ચાથી પેઢીએ થયેલ શ્રી હેમાભાઇ શેઠે પેાતાના પૂર્વ-પુરૂષાના પગલે-પગલે વિશિષ્ટ-ધમ કાર્યોમાં શ્રીસંઘના સર્વ−હિતકારી અનેક–પ્રશ્નોના સફળ ઉકેલ કરવા સાથે જીવદયા, જનહિત અને પાપકારી–કાર્યામાં ભાગ લઈ જૈનત્વની ઘેરી છાપ લેાક–માનસમાં અંકિત કરેલ, વળી નગરશેઠ હેમાભાઇએ ઉદ્ઘાત્ત-ધમી-વૃત્તિના વિકાસના મળે તરણુ–તારણહાર પવિત્રતમ શ્રી શત્રુંજય ગિરિરાજના નાના-મોટા અનેક દેરાસરાના જીણુાંદ્ધાર કરાવવા સાથે સાડા-ત્રણ લાખ રૂપિઆ ખરચી દેવિષેમાન જેવી ભવ્ય મેાટી ક્રૂ'ક શ્રી સિદ્ધાચલ- મહાતીર્થે અપૂર્વ ભાવાલ્લાસ સાથે અંધાવી હતી. આવા ધમનિષ્ઠ, વિવેકી તેમજ દી–દશી શ્રી હેમાભાઈની ઉદાત્ત ધાર્મિક-ભાવના કબ્યાથી આપતુ નગરશેઠનુ ધ-વાતિ કુટુબ કાળબળે વધુ પ્રમાણમાં ફેલાઈ રહેલ શિથિલાચારી* શ્રી શાન્તિદાસ શેઠથી શરૂ થયેક નગરશેડની વ ́શાવલી નીચે મુજબ છે. શ્રી હેમાભાઈ શેઠ શ્રી પ્રેમાભાઈ શેઠ શ્રી મણીભાઈ શે શ્રી કસ્તુરભાઈ શેઠ આ ગ .... ઝવેરી શ્રી શાન્તિદાસ શેઠ શ્રી લક્ષ્મીચંદ શેઠ શ્રી ખુશાલચંદ શેઠ શ્રી નથુશાહ શેઠ શ્રી વખતચંદ શેઠ EHI ૩૬૦ કા ... શ્રી મેાતીચંદ્ર શેડ શ્રી ફતેભાંઈ શેઠ ↓ શ્રી ભગુભાઈ શેઠ શ્રી દલપતભાઈ શે શ્રી લાલભાઈ શે શ્રી કસ્તુરભાઈ શે ર wwwww.. E h Page #434 -------------------------------------------------------------------------- ________________ યતિઓની ચારિત્રની શિથિલતાથી ઉભગી તે વખતના સંગી-શાખાના થડા પણ નિશુદ્ધ ક્રિયાપાત્ર સુવિડિત-મુનિવરના નિર્મળ-ચારિત્રને જોઈ તેઓ પ્રતિ ગુણાનુરાગ બળે પક્ષપાતી બનેલ. તેમાં પણ રજપૂત-કુળની શિકાર આદિ અશુભ-પ્રવૃત્તિઓમાંથી પાછા ફરી પૂર્વજોએ સદગુરૂ-ગે મેળવેલ અહિંસાના માર્ગને પિષક ઉદાત્ત-સંસ્કારોના વારસાથી સુ-સમૃદ્ધ પિતાના વંશના આદ્યપુરૂષ શ્રી શાંતિદાસ શેઠને ધર્મોપદેશ દ્વારા શ્રાવક–ધર્મમાં સ્થિર કરનાર વર્તમાન કાલીન સાગર–શાખાના આદ્યપુરૂષ તરીકે મનાતા પૂ. ઉપા. શ્રી સહજસાગરજી મ.ની પરંપરાએ પટ્ટાનુક્રમે સાગર-શાખીય-મહાપુરૂષની ઉદાત્ત-ધર્મ પ્રેરણની મધુર-સ્મૃતિને તાજી રાખી વર્ત માનકાળે સાગર–શાખાના મહાન-પ્રભાવક શુદ્ધ-ચારિત્રી ક્રિયાનિ–સાધુભગવંતને પ્રત્યક્ષ રીતે વધુ લાભ મેળવવાના શુભ આશયથી મારવાડ બાજુ વિચરી રહેલ પૂ. મુનિ શ્રી મયાસાગરજી મને વારંવાર ભક્તિભર્યા–વિજ્ઞપ્તિપત્રો દ્વારા આગ્રડભરી વિનંતી ગુજરાત બાજુ પધારવા નગરશેઠ-કુટુંબના મુખ્ય પુરૂષ શ્રી હેમાભાઈએ કરી. rmmmmm? ? સગ્રહસ્થની શોભા . વિવેક-સંપન્ન આદર્શ શ્રાવક જીવનની મર્યાદાને જાળવી રાખવા માટે સંગ્રહસ્થાએ આદર્શ જીવન-પદ્ધતિનું ઉચિત જ્ઞાન જ્ઞાની–ગુરૂઓની નિશ્રામાં મેળવવાથી જીવનની ધન્યતા અનુભવી શકાય છે. જીવનની શોભા કર્તવ્યનિષ્ઠા અને મર્યાદાઓના પાલનથી મૌલિક રીતે કેળવાય છે. વિવેકી-શ્રાવક સદગૃહસ્થ તરીકે વ્યવહારમાં ત્યારે જ જીવી શકે, કે જ્યારે જીવનના આદર્શની વ્યવહારૂ–પદ્ધતિઓને જ્ઞાની ગુરૂની દોરવણી પ્રમાણે સમજી વિચારી અમલમાં મુકવાની તત્પરતા કેળવાય. પ્રાચીન–કાળના મહાપુરૂષોની મહાપુરૂષ તરીકેની આદર્શ ભૂમિકાનું લક્ષ્ય આ પાંચમા આરામાં પણ પ્રભુશાસનના આરાધક પુણ્યવાને નભાવી યાચિત પણે સફળતા મેળવે છે. ખરેખર સદ્દગૃહસ્થોએ જીવનને શોભાવવા માટે આ વાત લક્ષ્યમાં રાખવી જરૂરી છે. Page #435 -------------------------------------------------------------------------- ________________ KOMPUTERS] પ્રકરણ-૨ છે સાગર-શાખાના તેજસ્વી-તારકરૂપ છે પૂ. મુનિશ્રી મયાસાગરજી મ. તથા શેઠ હઠીભાઈની વાડીની પ્રતિષ્ઠાને ભવ્ય-પ્રસંગ છે પૂ. ચરિત્રનાયકશ્રીની જીવન–પ્રક્રિયાને ઉદાત્ત અને શાસને પગી બનાવવામાં પરોક્ષરીતે અવિસ્મરણીય ફાળો આપનારા પૂ. મુનિશ્રી મયાસાગરજી મ.ને વિશિષ્ટ જીવન-પ્રસંગો પુ. ચરિત્રનાયકશ્રીની અદ્દભુત જીવન-શક્તિઓના બીજકરૂપે જાણવા જરૂરી હોઈ અહીં રજુ કરાય છે. સાગર-શાખાના તેજસ્વી-તારક સમા પૂ. મુનિશ્રી મયાસાગરજી મ.ને વિ. સં. ૧૮૮૩માં નગરશેઠે શિથિલાચારીઓના દેર-દમામથી નબળી પડી રહેલ ધર્મ-શ્રદ્ધાને સ્થિર કરવા ખૂબ જ ભાવપૂર્વક રાજનગરના આંગણે બહુમાન સાથે પધરાવી વિવિધ ધર્મ-કિયાઓ દ્વારા ખૂબ શાસન પ્રભાવના કરેલ-કરાવેલ, પણ તે વખતે પૂ. શ્રી મયાસાગરજી મ, કારણવશ વધુ સ્થિરતા નહિ. કરી શકેલ, અને મેવાડ બાજુ પધારી ગએલ, વળી તે વાતને ૧૩ ૧૪ વર્ષ વીતી જતાં કાળબળે ધર્મ–પ્રકાશનું વાતાવરણ ઝાંખું પડેલ તેને સતેજ કરવા માટે સ્થિર –પૂર્વક પધારવા આગ્રહભરી વિનંતિએ નગરશેઠે વિ. સં. ૧૮૯૭માં ખૂબ કરી હતી. જેથી પૂ. શ્રી મયાસાગરજી મ. શ્રીએ વિ. સં. ૧૮૯૭નું માસું પાલી (મારવાડ)માં વિતાવી ગુજરાત-તરફ ક્ષેત્ર-સ્પર્શના-જન્ય વધુ લાભની ધારણાએ વિહાર લંબાવ્યો.. જે કે પૂ. શ્રી મયાસાગરજી મ.ને ગુજરાત બાજુ પધારવામાં નગરશેઠ હેમાભાઈએ પિતાને, પિતાના કુટુંબને તથા ગુજરાતની પ્રજાને સદ્ધર્મની પ્રેરા મેળવવાની વધુ તમન્નાથી આગ્ર કારણભૂત હતો, પણ સાથે જ બીજું પણ શાસન-પ્રભાવનાનું મહત્વનું કારણ હતું, તે એ કે “રાજનગરમાં નગર–શેઠના કુટુંબની જેમ ધન-સમૃદ્ધિ અને શ્રીમંતાઈમાં ખ્યાતિપાત્ર શેઠશ્રી હઠીસિંહ-કેસરીસિંહનું કુટુંબ પણ ખૂબ આગળ પડતું હતું. અમદાવાદના સાહસી–વેપારીઓમાં શેઠ શ્રી હઠીસિંહ મોખરે હતા. મુંબઈના શાહદાગર, દેશ-દેશાવરમાં પ્રખ્યાત-આંટવાળા શ્રી મોતી-શાહ શેઠની અમીચંદ-સાકરચંદના નામથી માલની અમદાવાદની પેઢીના શેઠ શ્રી હઠીસિંહ આડતિયા હતા. તેમાં તેઓ પિતાની કુનેહ ભરી ચોર રૂ, અફીણ વગેરેના ઘણા સાહસભર્યા–સોદાઓ કરી પિતાની આગવી Page #436 -------------------------------------------------------------------------- ________________ સાગર-શાખાના વિશિષ્ઠ જ્યેાતિ ર ક્રિયાપાત્ર સુવિહિત સંવિગ્ન પૂ. મુનિશ્રી મયાસાગરજી મ. હસ્તે મહારલી વાડીના ભવ્ય જિનમંદિરની ધામધૂમ સાથે પ્રતિષ્ઠા કરાવનાર સ્વ-નામધન્ય શેઠશ્રી હઠીસિંહ કેશરીભાઈ અમદાવાદ. (પૃ. ૩૬૨) Page #437 --------------------------------------------------------------------------  Page #438 -------------------------------------------------------------------------- ________________ સિત.. 50% વ્યાપાર-કુશળતા દ્વારા કરોડ રૂપિઆની સંપત્તિ, બુલંદ-ભાગ્યના સિતારાથી ઓપતા હકીભાઈ શેઠે મેળવેલી હતી. તેમ છતાં ધર્મને રંગ વધુ પ્રમાણમાં ગ્ય-સહયોગી વિના તેમજ જ્ઞાની-ગુરૂના સંપર્કના અભાવે હઠીભાઈ શેઠના જીવનમાં ખીલી ન રહ્યો હોવાનું જાણી શ્રાવક–તરીકે વિવેકપૂર્ણ ભાવ– દયાથી લખલૂટ-સંપત્તિની છેળામાં લાખેણ-મનુષ્યભવ શેઠ હારી ન જાય તેવું વિચારી નગરશેઠ હેમાભાઈએ સમય–સૂચકતા વાપરી દીર્ઘદ્રષ્ટિથી પોતાની દીકરી રૂકમણીના શુભ લગ્ન હઠીસંગ શેઠ સાથે કરી વ્યાવહારિક-સંબંધ સ્થાપી તેના માધ્યમથી કુટુંબમાં ધર્મભાવના વધારવા સપ્રયત્ન કર્યો હતે. નગરશેઠ શ્રી હેમાભાઈની ધારણા પ્રમાણે હઠીસંગ-શેઠના જીવનમાં ધાર્મિક-સંસ્કારે સુદઢ-રીતે પ્રગટ થવા માંડયા, જેથી કે ધંધાકીય ગળાડૂબ-પ્રવૃત્તિ છતાં પણ અર્ધાગિની બનેલ શ્રાવિકાના મીઠાં સૂચને અને માર્મિક-પ્રેરણાઓથી પ્રભુ-દર્શન અને વિતરાગ-પ્રભુની અષ્ટ પ્રકારની પૂજા, શ્રી નવકારને જાપ. કયારેક સામાયિક આદિ ધર્મ-ક્રિયાઓની આચરણ સાથે રાત્રિ-ભજન, અભય-ભેજન આદિના ત્યાગદ્વારા હઠીસંગ શેઠનું ધાર્મિક-જીવન-ઘડાવા પામ્યું ઉપરાંત જીવનશુદ્ધિ માટેની શ્રાવકોચિત-કર્તવ્યોની નિષ્ઠાનો વિકાસ શેઠાણીની દોરવણી મુજબ ક્રિયાપાત્ર-સંગી–સાધુઓના સમાગમમાં અવારનવાર આવવાથી હકીસંગ શેઠ ધર્મ–માર્ગે અંતરંગ-રુચિવાળા પણ થયા. ભાવિની અકળ ગતિના ન્યાયે શેઠાણી રૂક્ષ્મણીબહેનની આંખે ન કળી શકાય તે વ્યાધિ થયે, ઘણા-ઘણા ઉપચાર કરવા છતાં મટે નહિ, છેવટે આંખોનું તેજ ગયું. હઠીસંગ શેઠે પિતાના વ્યાવહારિક-જીવનને ધર્મ–માર્ગે વાળી આદર્શ-પત્ની તરીકેની ફરજ બજાવનાર શેઠાણુંના દર્દના નિવારણ માટે કૃતજ્ઞતાપૂર્વક ભરચક પ્રયત્ન કરેલા, તેમ છતાં ભાવીની પ્રબલતાએ શેઠાણીની આંખોનું તેજ જવાથી શેઠ ખૂબજ ચિતિત બનેલા, પરંતુ શેઠાણી દ્વારા મળેલી ધર્મની સૂઝથી કંઈક સ્વસ્થ બન્યા હતા. નગરશેઠ હઠીભાઈની ચઢતી–જુવાનીમાં આવી વિષમ ઘટના થવાથી ગ્ય-ભાવીને વિચાર કરી પિતાની બીજી દીકરી પ્રસન્નકુંવરીને ઠાઠપૂર્વક શેઠ સાથે પરણાવી. પરંતુ કુદરતી અકળ-ગતિ મુજબ ટૂંક સમયમાં પિતાની બીજી દીકરી પ્રસન્ન કુંવરી સ્વર્ગથ થતાં નગરશેઠ ભારે વિમાસણમાં મૂકાએલ. ટૂંક સમય બાદ શેઠાણી રૂક્ષમણીબહેનના સિંચેલ ધર્મ-સંસ્કારના આધારે તેમજ વિષમ અન્તરાય-કમને ખસેડવાને ઈરાદે શેઠાણીની પ્રેરણાથી કુટુંબ-પરિવાર સાથે ઠાઠથી હઠીસંગ શેઠ શ્રી સિદ્ધાચળ-મહાતીર્થની યાત્રાર્થે ગયા, ત્યારે ઘોઘાની યાત્રા-પ્રસંગે ભાવી- નિગે કુદરતી જીરાવનારની ય RIA Page #439 -------------------------------------------------------------------------- ________________ SAMVEERE આપોઆપ બધે મેળ પડી જવાથી શેઠ લલેયદ દેવચંદભાઈની લક્ષણવત્તા સુપુત્રી શ્રી હરકુંવરને શેઠાણુની સંમતિ અને દોરવણી મુજબ હઠીસંગ શેડ પરણ્યા. યાત્રાનું કામ પતાવી અમદાવાદ પાછા આવ્યા બાદ રૂક્ષ્મણી-શેઠાણીને વડિલ તરીકે સ્વીકારી શ્રી હરકેર-શેઠાણીએ વ્યાવહારિક આખુ તંત્ર સુવ્યવસ્થિતપણે શેઠશ્રીની સંમતિ મુજબ સંભાળી લીધું, કાલક્રમે શેઠના અંગત જીવનમાં અનેરે-સાથ ધાર્મિક-સંસ્કારોની જાળવણી સાથે આપનારી નવી શેઠાણીએ ઉદાત્ત-સવિક પ્રકૃતિના આધારે શેઠશ્રીના નાના–મેટાં દરેક કાર્યોમાં સલાહ લેવાલાયકપણું સાહજિક-રીતે મેળવ્યું. પરિણામે તે વખતના વિષમ વ્યાપારી-સંગોમાં પણ શેડને નવાં-શેઠાણીની માર્મિક દોરવણી કયારેક ખૂબ સફળ નિવડતી, અને આગવી–સૂઝભરી વ્યવહાર–કુશળતાના બળે નવાં શેઠાણી શેઠના જીવનમાં અગત્યના માર્ગ-દર્શક નિવડેલાં, આમાં નગરશેઠ હેમાભાઈના આદર્શ—સંસ્કારથી સભર સુ-યેગ્ય-દષ્ટિવાળા રૂક્ષમણી-શેઠાણીને પણ ગ્ય-સહુકાર નવાં-શેઠાણીને ઘણો ઉપયોગી નિવડેલ. લોકોકિત-પ્રમાણે નવાં શેઠાણી ઉત્તમ-કેટિની પવિની–સ્ત્રી હોઈ તેમના પગલે અને તેમની વિશિષ્ટ-દોરવણીના આધારે હઠીસંગ-શેઠના ઘરમાં લક્ષ્મી અને ધર્મ–ભાવના બીજના ચંદ્રની કળાની જેમ ઉત્તરોત્તર વધતી ગઈ. જેના પરિણામે બને–શેઠાણીઓની પ્રેરણાથી દિહી-દરવાજા બહાર મુખ્ય-માર્ગ ઉપર વિશાળ જગ્યા ખરીદી શ્રી નલિની ગુલમ વિમાન જેવું ભવ્ય, ત્રણવીસીની અપેક્ષાએ ૭૨ દેવકુલિકાવાળું શિ૯૫-સમૃદ્ધ મનહર શ્રી ધર્મનાથ-પ્રભુનું ભવ્ય જિનાલય બાર-લાખના ખર્ચે બંધાવ્યું. આ પુનિત-કાર્ય કરવાની ભાવના સૌ પ્રથમ જગાડનાર શેઠાણી શ્રી રૂક્ષમણીબહેને તે વખતના વિશુદ્ધ કિયાપાવ પૂ. મુનિશ્રી મયાસાગર મહારાજ મા. પ્રત્યેના વિશિષ્ટ ભક્તિ-ભાવથી પ્રેરાઈ હરકોર–શેઠાણીને દેરાસરની પ્રતિષ્ઠા આદિ માંગલિક કાર્યોમાં તે વખતના વિદ્યમાન સંવેગી–સાધુઓમાં શુદ્ધ-ક્રિયાનિષ્ઠ ચારિત્રપાત્ર-મહામુનિ તરીકે પ્રખ્યાત પૂ. મુનિશ્રી મયાસાગરજી મ. ના વરદ–વાસક્ષેપની મહત્તા સમજાવી, હીસંગ-શેઠને નગરશેઠ પાસે મોકલવા ગોઠવણ કરી. ધર્માનુરાગી હઠીસંગશેઠે પણ પુણ્ય-પ્રતિભાથી દીપતાં શેઠાણીની પ્રેરણાને યથેચિત સમજી નગરશેઠ હેમાભાઈ પાસે જઈ વાતની રજુઆત કરી કે-- “મહાન-પુણ્યના યોગે લક્ષ્મીનો લહાવો લેવારૂપ આવું વિશાળ ભવ્યજિનાલય તૈયાર થયું છે, તે આ જિનાલયની પ્રતિષ્ઠા તેમજ જિનબિંબની Page #440 -------------------------------------------------------------------------- ________________ TABORUM પ્રાણ પ્રતિષ્ઠા વિશિષ્ટ-ત્યાગી તપસ્વી-સંયમી પુણ્યાત્માની નિશ્રામાં થાય તે સેનામાં સુગંધ જેવું ગણાય.” ઘરમાંથી બને શેઠાણીઓની ઈચ્છા પૂ. શ્રી મયાસાગરજી મ., (જેઓ કે હાલ પાલી (મારવાડ) બાજુ વિચારી રહ્યા છે, તેઓ)ના હાથે પ્રતિષ્ઠા-મોત્સવ ઉજવવાની છે. મને પણ એ વાત ઠીક લાગે છે.” તે હું આ બાબત અનુભવી નથી, તેથી આપ તેઓશ્રીને આ પ્રસંગે પધારવા બહુમાન પૂર્વક વિનંતિ કરી આ પ્રસંભ તેઓશ્રીની નિશ્રામાં ઉજવાય તેવું કરવા હું આપને નમ્રતા પૂર્વક પ્રાણું છું.” હઠીસંગ શેઠની ઉદાત્ત-ધાર્મિક ભાવનાને નિહાળી અત્યંત-પ્રસન્ન થએલા નગરશેઠ શ્રી હેમાભાઈએ “ભાવતું તું ને વૈધે કીધું”ની જેમ રાજનગરની ધાર્મિક-પ્રજા અને સહકુટુંબ પિતાને વિશિષ્ટ ધાર્મિક-પ્રેરણું મેળવવાના ઈરાદે પૂ. શ્રી મયાસાગરજી મ. ને ગુજરાત બાજુ પધારવાની મહિનાઓથી ચાલુ વિનંતિઓને સફળ થવા માટે પ્રબળ સફળ-નિમિત્ત મલ્યાના સંતોષભર્યા ઉમંગ સાથે વિવેકી-શ્રાવકોને રૂબરૂ મેકલી ગુજરાત બાજુ વિહાર કરવાની વાતને ત્રણ-વીસીની અપેક્ષાએ ૭૨ દેડરીવાળા વિશાળ ભવ્ય-જિનાલયની પ્રતિષ્ઠાના વિશિષ્ટ-લાભને નજરમાં રાખી સ્વીકારવા માટે ભક્તિભર્યો આગ્રહ કર્યો. પરિણામે ક્ષેત્ર-પર્શનને યોગે ગુજરાત-બાજુ આવવા ભાવના દર્શાવી. વિ. સં. ૧૮૯૮ અને ૧૮૯૯ત્ના ચાતુમસ વચગાળાના ક્ષેત્રોમાં કરી વિ. સં. ૧૯૦૦ના મહા મહિને રાજનગર-અમદાવાદમાં પૂ. શ્રી મયાસાગરજી મ. પધાર્યા. નગરશેઠ શ્રી હેમાભાઇ તથા બહારલી–વાડીવાળા શેઠશ્રી હઠીભાઈએ ખૂબ ભાવેલ.સ સાથે આડંબર શેઠ પૂર્વક પૂ. શ્રી મયાસાગરજી મ.ને નગર-પ્રવેશ કરાવ્યું. એઓશ્રીની ત્યાગ-નાગ્યભરી જીવનચર્યા સાથે ધાર્મિક-સુંદર ઉપદેશ-પ્રણાલિથી રાજનગરની જનતામાં ધાર્મિક-ઉત્સાહની અવર્ણનીય ભરતી આવી. પૂ. મયાસાગરજી મ.ના વિશાળ શાસ્ત્રીય-જ્ઞાન અને ઉંડા-અનુભવનો લાભ તૈયાર થઈ રહેલ વિશાળ-જિનમંદિરના નિર્માણમાં શાસ્ત્રીયબાબતેની ચોકસાઈ નગરશેઠે, હઠીસંગ શેઠે તથા શ્રી રૂકમણી શેઠાણી અને શ્રી હરકોર શેઠાણીએ રૂબરૂ પુછવા દ્વારા તેમજ બે-ચાર વાર વાડીમાં લઈ જઈ રૂબરૂ નિરીક્ષણ કરાવવા દ્વારા કરાવી લીધી. સં. ૧૯૦૦ના ચાતુર્માસમાં પૂ. શ્રી મયાસાગરજી મ.શ્રીએ શ્રાવચિત-કર્તવ્યના વિગતવાર વિવેચનમાં ખૂબ વિવિધ પ્રેરણા આપી સુંદર આલ્હાદક–જિનાલયે માટેના સુંદર આરસ Page #441 -------------------------------------------------------------------------- ________________ SEVDUTEMRE ટેક પાષાણ વિધિપૂર્વક લવરાવી હોંશિયાર-શિલ્પીઓને ખૂબ જ ભાવોલ્લાસ વધતે રહે, તેવી ઉદાત્તપ્રેરણા પૂજ્યશ્રીએ દેરાસર બંધાવનારા મહા-પુણ્યશાળી આત્માઓના કર્તવ્યના વિવેચન દરમ્યાન વિશિષ્ટ રીતે આપી. શેઠ શ્રી હઠીસિંહભાઈ કી–પાટીમાં દીપી ઉઠતા–રેખાંકને જેમ પૂ. શ્રી મયાસાગરજી મ.ની પ્રેરણા મુજબ કર્તવ્યનું પાલન કરવા તત્પર બન્યા, તેમાં બને-શેઠાણીઓના હૈયામાં ગાઢ રીતે રહેલ ધર્મ– વિશેષ કરીને સાથ પૂર્યો. તે મુજબ સં. ૧૯૦૧ના માગશર સુદી ૭ના મંગળદને જયપુર, આરાસણ, મકરાણ, આદિ સ્થળમાંથી ઉત્તમ-કેટિના આરસ-પાષાણની કુશળ-શિલ્પીઓની પસંદગી પ્રમાણે ખરીદી કરાવી બહુમાન પૂર્વક મંગળ-શકુન આદિના સાજ સાથે ધામધૂમથી રાજનગર લાવી વાડીમાં યેગ્ય-સ્થળે આદરપૂર્વક પધરાવ્યા. ત્યા બાદ પૂ. ગુરૂદેવના મંગલ-વાસક્ષેપ સાથે માગશર સુદ ૧૩ના અમૃત ચોઘડિયે મૂતિ–કળાનિપુણ બાહોશ-કારીગરોને નવરાવી-ધવરાવી સુંદર-રેશમી પૂજા–વસ્ત્રો પહેરાવી સ-ધવા સ્ત્રીઓના મંગળ-ગીત સાથે શેઠાણીઓએ કરેલ પૂજાવિધિ પછી ધૂપ-દીપ સાથે પ્રતિમાજીઓનું નિમણ-કાર્ય મહત્સવ–પૂર્વક શરૂ કરાવ્યું. ચૈતર સુદી ૧૫ લગભગ મૂળનાયક સાથે ૨૫૦ લગભગ નાની-મોટી પ્રતિમાજીઓ સુંદર આલ્હાદક—મુદ્રાવાળી તૈયાર થઈ ગઈ. શેઠશ્રીની ઈચ્છા “કુમય શીઘમ” મુજબ સુરતમાં વૈશાખ કે જેઠમાં આવતા સારા -મુહુર્તો અંજનશલાકા કરાવી પ્રતિષ્ઠામહત્સવ ઉજવવાની હતી. પરંતુ અ-૨જા રે જર્મનાં ત મુજબ ૭૨ દેહરી, બે માળ અને ભૂમિગૃહ આદિથી ઘણું વિશાળ જિનમંદિર પ્રતિષ્ઠા–ગ્ય તૈયાર ન થઈ શકવાના કારણે ઘણી ઉત્કંઠા છતાં શેઠશ્રી પિતાની મંગલ-ભાવના સાકાર ન કરી શકયા. બનવાકાળ એવું બન્યું કે જેઠ મહિનાની શરૂઆતમાં શેડશ્રી હઠીસંગભાઈની વયેવૃદ્ધ માતાજી સૂરજબહેન માંદાં થયાં. હોંશિયાર વૈદ્યો અને તે વખતના કવોલીફાઈડ (Qualified) હેશિયાર-ડૉકટરની યાચિત સારવાર છતાં વયે-વૃદ્ધતાના કારણે કાયા અતિ જીર્ણ થવાથી તત્ર-શક્તિવાળાં ઔષધોએ પણ પ્રમાણમાં અસર ખૂબ ઓછી કરી, અશાડ-વદમાં કાયા અતિક્ષીણ થએથી ડેશી-માની માંદગી ગંભીર થતી ગઈ. શેઠશ્રી હઠીભાઈ “ધર્મના કામમાં સે વિઘન” મુજબ પ્રતિષ્ઠાના મંગલ-અવસરને વહેલો પતાવવામાં આકસ્મિક માતાજીની ગંભીર–માંદગીથી ખૂબ ખિન્ન બન્યા, અને વ્યવહારુ MUMOWEOs Page #442 -------------------------------------------------------------------------- ________________ શિની ટી-2012 રીતે દેરાસર અંગેનું કામ વહેલું પુરૂં થાય, તે રીતે કામ ઝડપથી ચલાવવા માંડ્યું, પણ કુદરતને કંઈ જુદું જ કરવું મંજુર હાઈ શેઠશ્રીને શ્રાવણ વદ-૧ના ગોઝારા દિવસે ઉપલા હોઠ ઉપર નાનકડી ફોલ્લી થઈ, એગ્ય ઉપચાર કરવા છતાં ભાવિયેગે ફેલ્લી વકરી ગઈ અને અને શેઠશ્રી ગંભીર-માંદગીના બિછાને પટકાઈ ગયા. અને શેઠશ્રી વિ. સં. ૧૯૦૧ શ્રાવણ વદ ૫ શુક્રવારે ફાની દુનિયાનો ત્યાગ કરી અણધારી રીતે કાળધર્મ પામ્યા. આખા-અમદાવાદમાં શેકની ઘેરી છાયા ફરી વળી, આખા-અમદાવાદમાં હિંદુ-મુસ્લિમ દરેક પ્રજાએ વેપાર-ધંધે બંધ રાખી ત્રણ દિવસ સ્વેચ્છાથી શોક પાળે. ભાવીની વિચિત્રતાયી ભાદરવા વદ પ્રારંભે (પ્રાયઃ ભા. વ. પ છે) શેઠશ્રીના માતુશ્રીને પણ જીવનદીપ બુઝાઈ ગયે. " બનને શેઠાણીઓએ શેઠશ્રીની મંગલ-ભાવનાને નજર સામે રાખી હિંમત હાર્યા વિના પાપના તીવ્ર ઉદયને હઠાવવા ધર્મનું બળ વધારવું ઉચિત સમજી લે-વ્યવહારથી બાર–મહિનાને ખૂણે છતાં વહેલામાં વહેલા મુર્તની તપાસ આદરી. પૂજ્ય શ્રી મયાસાગરજી મ. શેઠશ્રીના સ્વર્ગવાસ આદિ આકસ્મિક-ઘટનાઓથી વિલ્ડલ બનેલ શેઠશ્રીના કુટુંબને એગ્ય ધર્મોપદેશની પ્રેરણા આપવા માટે તેમજ બને શેઠાણુઓની સમજણ પૂર્વકની ધીરતાભરી વૃત્તિના અનમેદનરૂપ દેરાસરના શાસ્ત્રીય-બાંધકામમાં અ-વ્યવસ્થા ન થાય તે હેતુથી વિ. સં. ૧૯૨નું ચેમાસું, સાધુતાની મર્યાદાની દષ્ટિએ ઉચિત નહિ છતાં પણ નગરશેઠ હેમાભાઈની સમય-સૂચકતાભરી હાર્દિક-વિનંતિ તથા બને શેઠાણુઓના પ્રતિષ્ઠા કરાવવાના અંતરંગ આગ્રહથી રાજનગર-અમદાવાદમાં સામાચારી મુજબ ઉપાશ્રય–બદલે કરી ધર્મપ્રભાવનાના ઉદ્દેશથી કર્યું. શેઠાણુઓએ વ્યાવહારિક રીતરિવાજ પ્રમાણે શોક-નિવારણની વિધિ કરી દેરાસરના કામમાં જાત-દેખરેખથી ઝડપ વધારી અને કારીગરે વધારી ટુંકી સમય-મર્યાદામાં પણ વધુ પૈસા આપીને વિ. સં. ૧૯૦૩ના માગશર વદમાં પ્રતિષ્ઠા-ગ્ય કામ તૈયાર કરાવી લીધું. પૂ. શ્રી મયાસાગરજી મ. શ્રીને કમૂર્તા ઉતર્યા બાદ ગ્ય વિનય-મર્યાદા જાળવી શેઠાણીએ અંજનશલાકા અને પ્રતિષ્ઠા મંગલમુહૂર્ત વિ. સં. ૧૯૦૩ના મહા વદ-પથી મહા વદ-૧૧ સુધીનાં મેળવ્યા. શેઠાણીઓએ નગરશેઠ હેમાભાઈ અને ધર્મપ્રેમી-કુટુંબીજનેના સહકારથી અંજનશલાકા અને પ્રતિષ્ઠા અંગેના મહત્સવની ઝડપી તૈયારીઓ શરૂ કરી. Page #443 -------------------------------------------------------------------------- ________________ JuditiεEURS એક વખત વ્યાખ્યાનમાં પૂ. મયાસાગરજી મ. શ્રીએ શ્રાવક-ધર્માંની આરાધનાના અધિકારમાં ફરમાવ્યું કે નિમ ળ-નિરતિચારપણે શ્રાવકના ખારાનુ પાલન ગૃહસ્થ કરે તો તે દવાને પણ પૂજ્ય છે. આ સાંભળી વ્યાખ્યાન પછી શ્રી રૂકમણી શેઠાણીએ પૂ. ગુરૂ મ. ને પૂછ્યું' કે— “ સાહેબ! વમાન-કાળે આવા કોઈ ભાગ્યશાળી-પુણ્યાત્મા હોય તે જણાવવા કૃપા કરા! જેથી કે તે પુણ્ય-નામધેય ભાગ્યશાળીનાં દર્શન-વંદન બહુમાન કહી જીવન ધન્ય બનાવીએ.” પૂ. શ્રી મયાસાગરજી મ. કહ્યું કે “મન્ને ! વદુરના વધુધરા,' તે-તે વખતમાં અપેક્ષાએ વિશિષ્ટ વ્યક્તિએ હાય જ. “પ્રભુનું શાસન પાંચમા આરાના છેડા સુધી હજી ૧૮૫૦૦ વરસ સુધી જયવન્ત રહેવાનુ છે, પુણ્યવાન વિવેકી આરાધક વગર શાસન હાય ખરૂ? ભલે ! કાળ-ખળે સંખ્યાની દૃષ્ટિએ વિરલતા કે તરતમતા સંભવિત હાય, તેમ છતાં સ`થા આરાધક-પુણ્યાત્માઓથી શૂન્ય-કાળ હજી આવ્યો !!!” “જીએ, શેઠાણી! પાલી (મારવાડ)માં એવા પુણ્યશાળી ખાર-વ્રતધારી શ્રાવક છે, જેમનુ નામ શ્રી નગરાજજી-સ`ઘવી છે, તેઓ યથાશકય અપ્રમત્તતા-સાવચેતી ધરાવી મારન્ત્રતાનુ સુદર રીતે નિરતિચાર-પાલન કરી દહ્યા છે.” વધુમાં ખાસ નોંધપાત્ર હકીકત એ છે કે ધર્મની આરાધનાના મૂળ પાયા રૂપ ન્યાયપાનને ખૂબ ચાકસાઇથી વળગી રહી ગમે તેવા વિષમ કે લલચામણા સ ંજોગમાં પણ અન્યાય અનીતિ કે અણુહુના પૈસાને જાણે-અજાણે પણ ઘરમાં ન આવવા દેવા ઉપર વધુ લક્ષ્ય આપનારા તે મહાનુભાવ છે.” આ સાંભળી શેઠાણીશ્રી રૂક્ષ્મણીબહેન તથા હરકારશેઠાણી મનેામન તે પુણ્યવાન શ્રાવકને અભિનંદી રહ્યા. થોડા દિવસ પછી પગથીઆના ઉપાશ્રયે બિરાજતા તે વખતના પ્રભાવશાળી શ્રીપૂય આ. શ્રી વિજય-જિનચંદ્રસૂરિ મ. પાસે કા-પ્રસંગે જવાનુ થતાં શ્રી હરકાર-શેઠાણીએ શ્રીપૂછ્યજીને પૂછ્યુ કે “ અંજનશલાકા-પ્રતિષ્ઠા આદિના વિધિ-વિધાનમાં માન્ત્રિક-ક્રિયાએ વિવેક-સ`પન્ન સુ-દક્ષ ધનિષ્ડ-સુશ્રાવકના હાથે કરાવવી ઠીક લાગે છે, કેમ કે સંવેગી-સાધુએ માત્ર મંત્રીચ્ચાર કે વાસક્ષેપ કરી શકે! તે આપની નજરમાં કાઈ તેવા પુણ્યવાન શ્રાવક છે ખરા! કે જેના હાથે આપણા નવ-નિમિત શ્રી શુક આ ણ માં હ ગિરિ ૩૮. Page #444 -------------------------------------------------------------------------- ________________ ધમનાથપ્રભુના વિશાળ-જિનાલયમાં પધરાવવા માટે ભરાવેલ ત્રણ-ચાવીશીના બહોતેર પ્રતિમાજી આદિ જિન-બિંબોને અંજનશલાકાની માંત્રિક-વિધિથી પૂજનીય કરવા માટેની મહત્વપૂર્ણ–કિયાએ કરાવી શકાય ?” તરણતારણહાર પરમ પવિત્ર મહાતીર્થ શ્રી સિદ્ધાચલજી ઉપર કાગડાઓની આશાતના દૂર કરવા જેટલી પ્રબળ મંત્ર-શક્તિ ધરાવનાર શ્રી પૂ. આ. શ્રી વિજયજિનચંદ્ર સૂરીશ્વરજી મ. ગંભીરભાવે કહ્યું કે– શેઠાણુજી! ગાઢ-અંધકારમાં પણ નાની ટમટમતી મીણબત્તી પણ ગ્ય માર્ગદર્શન આપી શકે છે. આ વિષમ-કાલમાં વાસ્તવિક ધર્મ-આરાધના કરનારાઓની સંખ્યા ગુણાનુરાગ-દષ્ટિથી જોતાં એવા મહાપુરૂષે પણ જડી આવે છે કે જેઓના પાવન-દર્શનથી જીવન ધન્ય બની જાય ! આવા વિશિષ્ટ-ઉચ્ચ ધર્મક્રિયાના તત્વને પચાવનાર મહાપુરૂષ પાલી (મારવાડ)ના સ્વનામધન્ય શેઠશ્રી નગરાજજી સંઘવી છે. જેમના કે હાથે તમારા નૂતન-દેરાસરની પ્રતિષ્ઠા અને અંજનશલાકા આદિની માન્ઝિક-ક્રિયાઓ કરાવવામાં વધુ લાભ છે. પૂ. શ્રી મયાસાગરજી મ. જેવા ત્યાગી-ક્રિયાનિક મુનિભગવંત અને શિથિલાચારી છતાં શાસન-પ્રભાવના અને દન-શુદ્ધિના મહત્વના કાર્યને કરવામાં અગ્રેસર અને તે વખતે સમસ્ત-શ્રી સંઘ ઉપર જેમની હાક વાગતી તે યતિઓના અગ્રગણ્ય નાયક શ્રીપૂજ્ય મહારાજ બનેએ એક-મતે જેમની ધાબકતાને મુક્તકંઠે બિરદાવી તે મહા-પુણ્યવંતા શ્રાવકરને પાલીથી શ્રી હરકેર શેઠાણીએ ધર્મપ્રેમી વિવેકી-શ્રાવક દ્વારા બહુમાનપૂર્વક પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભાવભર્યું આમંત્રણ આપ્યું. શેઠશ્રી નગરાજજીને પણ તાજેતરમાં પાલી ચોમાસું રહેલ પૂ. શ્રી મયાસાગરજી મ.ની સુંદર શાસ્ત્રીય-વિશુદ્ધ પ્રરૂપણું અને ઉચિત-નિર્દોષ સંયમપાલનની તત્પરતા નિહાળી નાનપણથી ઘડાયેલ પણ ચગ્ય-સહકારવિના વિકાસ નહિ પામેલી વૈરાગ્યભાવના પ્રબળ બનેલી, પણ ગ્ય જ્ઞાની-ગુરૂની નિશ્રા અને પ્રેરણા અભાવે સંયમ-ગ્રહણ કરવાની તમન્ના સુષુપ્ત રહેલી, પણ પૂ. શ્રી મયાસાગરજી મ.ના ચાતુમાસ પછી પૂજ્યશ્રીની નિશ્રાએ જીવનને સેંપી દેવાના નિર્ણયાનુસાર સંસારી-પ્રવૃત્તિઓ સમેટવા માંડેલી અને ટૂંક સમયમાં સંયમ-ગ્રહણ કરવાનું નિરધારેલું. એમાં “ભાવતુ તું અને વૈદે કીધુ”ની જેમ હરકેર શેઠાણી તરફથી નૂતન–દેરાસરની પ્રતિષ્ઠા-પ્રસંગે આવવાનું ભાવભર્યું આમંત્રણ મળ્યું, એટલે શ્રી નગરાજજી શેઠ ઘરે પાછા નહિ ફરવાના સંકલ્પ સાથે અમુક રકમ સાથે લઈ તેનું દાન-પુણ્ય કરી વહેલામાં વહેલી તકે પૂ. શ્રી મયાસાગરજી મ. જેવા તારક-જ્ઞાની ગુરૂના ચરણમાં જીવન સંપી દેવાના ઉમંગ સાથે Page #445 -------------------------------------------------------------------------- ________________ METRAŽVELARS રાજનગર–અમદાવાદ પધાર્યા અને કેઈનું પણ માન-સન્માન જમવા-જમાડવાની આગ્રહભરી નીતિ આદિ રૂપે અણહકકનું ગૃહસ્થજીવનમાં વપરાઈ ન જાય તેની સાવચેતી રાખી, શેઠ પાનાચંદભાઈની વાડીમાં ઉતારે રાખે અને પોતાના પૈરો રસેઈઓ રાખી બધી વ્યવસ્થા પણ હરકોર શેઠાણીના ખાસ આમંત્રમથી પિતે આવેલા છતાં તેઓ તરફથી બહેળા–પ્રમાણમાં અપાતી સગવડોને પણ અણહક્કની ધારી સ્વીકારી નહિ. પૂ. શ્રી મયાસાગરજી મ.ની દેખરેખ તળે શરૂ થયેલ જનન-જિનમંદિરની પ્રતિષ્ઠા અંગેના મહોત્સવની નાની-મોટી દરેક ધાર્મિક તથા માન્ઝિક-કિયાળામાં અને શેઠાણુઓના આગ્રહથી તેમજ પૂ. શ્રી મયાસાગરજી મ.ની સંમતિથી દરેક-જાતની શુદ્ધિપૂર્વક ભાગ લેતા. માન્ઝિક-ક્રિયાઓમાં ગૃહસ્થચિત સઘળી બાબતે જયણ, વિવેક અને સમજણપૂર્વક આદર્શ રીતે પૂરી કરતા, પરિણામે પ્રતિષ્ઠા-અંગેનું એજસભર્યું ભવ્ય-વાતાવરણ સર્જાવા પામેલ. આ દરમિયાન નીચે મુજબની ઘટના ભાવિ-ગે થવા પામેલ.. " એક વખત શ્રી નગરાજજી શેઠ અંજનશલાકા-અંગે પૂર્વ તૈયારીઓ કરી વચગાળાના મળેલ સમયમાં બપોરે સામયિક લઈને બેઠા, તેમાં જા૫ પછી આત્મ-ચિંતન દરમિયાન માનસિક સ્થિરતા ડોલાવા માંડી, કયારેય નહિ ને આજે ખાસ કોઇ તેવા પ્રબળ દેખીતા કારણ વિના માનસિક-અસ્થિરતા કેમ? એ અંગે શેઠશ્રીએ ખૂબ ચચરા ? અનુભવે. ઊંડી વિચારણા છતાં પણુ મનની ડામાડેળ-સ્થિતિનું કઈ કારણ ન જડ્યું. સામાયિક પછી રસોઈયાને બે લાવી પૂછ્યું કે “ભાઈ, ૨ ાઈમાં ચીજ-વસ્તુની ખરીદીમાં કાંઈ ગરબડ થઈ છે ખરી? અણહક્કનું કાંઈ જાણે-અજાણે આવેલ છે, ખરું?રસોઈયાએ ના પાડી પણ શ્રી નગરાજજી શેઠે કહ્યું કે “ભઈલા! તું બરાબર યાદ કર ! આ સામાયિકમાં વિચારોની ઘટમાળસંકલ્પોની જંજાળ ન જાણે કયાંથી ભૂતાવળની જેમ એવી પ્રગટી છે કે મારું સામાયિક આખું ડહેલાઈ ગયું. મેં મારી જાતને બરાબર ઝીણવટથી તપાસ છે, મને મારા હાથે કાંઈ વિપરીતાચરણ જડયું નથી! રસોઈ બનાવવામાં ચૂલે સળગાવવાથી માંડી ઝીણી–મોટી બધી પ્રવૃ– ત્તિઓને એક વાર ઝીણવટથી યાદ કરી લે! કાંક-કશામાં ગરબડ થઈ હેવી જોઈએ !! કારણ વિના કાર્ય થાય નહિ! મારા સામાયિકનું ડહાણ આજે આટલું બધું કેમ થયું? એ શેાધવું જરૂરી છે.” એટલે રસોઈએ ગંભીરતાપૂર્વક ઝીણી-ઝીણી એકે એક વિગતને તપાસવા માંડી, એમાં તેને યાદ આવ્યું કે “આજે રાત્રે અચાનક થયેલ માવઠાના વરસાદથી પલળી ગએલ Page #446 -------------------------------------------------------------------------- ________________ TABLVUM લાકડાંથી ચૂલો સળગતે જે હેઈ ચૂલો સળગાવવા માટે રસ્તામાં પડી રહેલ છાણુના કટકાને લઈ પાડો ના ચૂલામાંથી તેને પૂછયા વગર સળગાવી તેનાથી ચૂલો સળગાવી રસોઈ આતે બનાવેલ.” શ્રી નગરાજ શેઠ આ સાંતા'ની આભા-સ્તબ્ધ બની ગયા અને રસોઇયાને મીઠો ઠપકે આપ્યો કે “ભાઈલા! નાની ક કરી ઘડે ફેડે” તેમ આ નજીવી લાગતી ક્ષતિએ પણ મારું અણમોલ–સામાયિક પણ આજે હેળી નાંખ્યું.” પછી તેઓ પૂ. શ્રી મયાસાગરજી મ. પાસે જઈ આલોચના કરી ગ્ય-પ્રાયશ્ચિત્તની માંગણી કરી, પૂજ્યશ્રીએ પણ શકશ્રીની આદર્શ–જાગૃતિને બિરદાવી ચગ્ય પ્રાયશ્ચિત્ત આવ્યું. શેઠાણુઓએ પણ આ વાત જાણી વિષમ-કલિકાલમાં પણ આવી વિરલ-ધર્મ જાગૃતિવાળામહાપુરૂષને પૂ. ગુરૂ-ભગવન્તોએ રેલ સૂચના–મુજબ ભાવપૂર્વક આમંત્રી તેમના વરદ-હતે નૂતન દેરાસરની પ્રતિષ્ઠા અંગેની માત્રિક-ક્રિયાઓ કરાવી પૂર્ણ-સંતેષ સાથે શેઠશ્રીની અપૂર્વ નીતિ-પરાયણ--અને આદર્શ શું જીવન જીવવાની તમન્નાને મને મન અભિનંદી રહ્યાં. આવા મહા-પુણ્યવંત શ્રી નગરાજ શેઠ જેવા વિશિષ્ટ ધાર્મિક-સંરકાર-સંપન્ન આદર્શ શ્રાવક મારફત બધી માંત્રિક ક્રિયાઓ કરાવી પૂ. શ્રી મયાસાગરજી મ. શ્રીએ હઠીભાઇની વાડીના ભવ્ય જિનાલયની પ્રતિલ ઠા તેમજ સેંકડો જિનબિંબની અંજનશલાકા બન્ને શેઠાણીએ અને નગરશેઠ હેમાભાઈના ક્ત-મનથી ઉલ્લાસભેર કરેલ લખલુટ દ્રવ્ય-વ્યય અને મહા મહત્સવ પૂર્વક વિ. સં. ૧૯ ૩ના મહા વદ-૫ના રોજ સ્થિર–લગ્નમાં કરી અને મહા વદ-૧૧ના રોજ ઉત્તમ-નવમાંશમાં બધા જિનબિંબને માંત્રિક વિધિપૂર્વક ત્રણ ગભારા, ભૂમિગૃહ, ઉપલા માળે તેમજ વિશીની અપેક્ષાએ બનાવેલ પ્રદક્ષિણાની ૭૨ દહેરીઓમાં ભવ્ય આડંબર અને શાસન-પ્રભા ના સાથે ગાદીનશીન–પ્રતિષ્ઠિત કર્યા. આ પ્રતિષ્ઠા-મહત્સવ દર યાન વિષમ-કલિકાલના પ્રભાવથી સંહારક-મહામારી (પ્લેગ)ને ઉપદ્રવ થયાનું જાણવા મળે છે, તેમ છતાં સ્વર્ગસ્થ હઠીસંગ-શેઠની ભાવનાને અનુરૂપ બને શેઠાણીઓ તથા નગરશેઠ શ્રી હેમાભાઈએ પ્રતિષ્ઠા-મહોત્સવની ઉજવણી ખૂબ ભવ્ય રીતે કરેલ. આ પ્રતિષ્ઠા મહોત્સવ ૫ તાં જ તુરત પાલીના સંઘવીશ્રી નગરાજજી શેઠે પિતાની મંગલ–ધારણા મુજબ વિશુદ્ધ સગમી-ગીતાર્થ–ગુરૂની નિશ્રા મળી જવાથી અને ઘરેથી નીકળતાં લીધેલા પૈસા પુરા થાય એટલે તુરત સંયમ લઈ લેવાના અભિગ્રહ મુજબ વિ. સં. ૧૯૦૩ના ફાગણ સુદ-૫ના સવારે રાતે પહોરે ભવ્ય આડંબરપૂર્વક વરસીદાન દઈને પૂ. શ્રી. મયાસાગરજી મ.નાં ચરણોમાં ઉલ્લાસભેર આત્મસમર્પણ કરી દીક્ષા સ્વીકારી જીવન ધન્યકૃતાર્થ બનાવ્યું. જેમનું નામ પૂ. શ્રી નેમિસાગરજી મ. સ્થાપવામાં આવ્યું. Page #447 -------------------------------------------------------------------------- ________________ DUÏíÏTTEEUWS વિશુદ્ધ-સંયમ–ક્રિયાના આદશ લક્ષ્મવાળા પૂ. શ્રી નેમિસાગરજી મ. શ્રીએ અતિ-વૃદ્ધ અવસ્થાથી ક્ષીણુ—શક્તિવાળા અનેલ પેાતાના ગુરૂદેવશ્રી પૂ. શ્રી મયાસાગરજી મ. ની ખૂબ સેવા-ભક્તિ કરવા માંડી, પૂ. ગુરૂદેવે વિ. સ. ૧૯૦૮ના વૈશાખ સુદ-૧ ના દિવસે આર’ગાબાદ (દક્ષિણ મહારાષ્ટ્ર)ના રહેનારા શ્રી ગણપતચંદજી મારવાડી જેવા કે માટી-મારવાડથી ધંધાર્થે જઈ વસેલા તેઓ લગ્ન-પ્રસંગે દેશમાં થઈ. શ્રી સિદ્ધગિરિ-હાતીર્થની યાત્રા કરી પાછા વળતાં નવ–નિમિ ંત દેવ–વિમાન જેવું ત્રણ–ચાવીશીના જિન–બિ ંબેાથી અધિષ્ઠિત શ્રી હઠીસ`ગ કેસરીસંગની વાડીના જિનાલયના દર્શનાર્થે અમદાવાદ ાવ્યા, ત્યાં નવનિમિત–જિનાલયના દર્શન-વંદન કરી ધન્ય—પાવન અન્યા. નજીકમાં રહેલ પૂ. શ્રી મયાસાગરજી મ. ની અતિ-વૃદ્ધાવસ્થાએ પણ સૂક્ષ્મ-ઉપયોગ પૂવ ક સંયમની જયણાઓનુ પાલન નિહાળી તેએશ્રીના સપ માં એ–ચાર દિવસ રહેવાનું વિચાયું. તે પ્રમાણે અવારનવાર વ્યાખ્યાન, ધર્માદેશ તત્વચર્ચા આદિથી આ વિષમ-કાળમાં ચારેખાજુ–ચાપાસ શિથિલાચારીયતિઓના એકછત્ર સારરાજ્ય છતાં પણ ખારા દરિયામાં મીઠી વીરડીની જેમ શાસનની જયવતતાના પ્રતિક રૂપ આવા મહાપુરૂષો હજી આ ધરતીને પાવન કરી રહ્યા છે, તે બદલ ગુણાનુરાગખળે ખૂબ પ્રમાદવ અનુભવ્યે. વધુમાં ગણપતચંદુ શેઠે વિચાયું કે દેવ-દુલ ભ શ્રાવક-જીવન આદિ ધર્મારાધનાની સામગ્રી મળ્યા પછી વિષમ–કમેર્માંના બ ંધનમાંથી છૂટકારો મેળવવા માટે ગીતા -સુસાધુઓની નિશ્રા દેશમાં કે ધંધાર્થે વસવાટ કરેલા મહારાષ્ટ્રમાં મલતી નથી અને આમ ને આમ બકરીના ગળે લટકતા-માંચળની જેમ જીવન વ્યર્થ જઈ રહ્યુ છે, માટે મહા-પુણ્યયેાગે દેશમાંથી તીથયાત્રા નિમિત્ત અહી આવતાં સઘળીયાત્રામાં શિરોમણીરૂપ સયમયાત્રા માટે ચેાગ્ય મા દર્શીન, જીવનની ઉદાત્ત રહેણી-કરણી અને વિશુદ્ધ જીવનચર્યા દ્વારા મૂંગી પણ સચાટ પ્રેરણા આપનાર આવા તારક જ્ઞાની—ગીતા ગુરૂ ભગવંત મળ્યા છે, તેા આવી વિરલ–તકના લાભ લઈ લઉં !!! ” ૧૩. પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ. આમ વિચારી કુટુ બીએને સમજાવી શ્રી ગણપતચંદ શેઠે ઉમંગપૂર્ણાંક મહેાત્સવ સાથે પ્રભુ-મહાવીરના કેવલજ્ઞાન-કલ્યાણક દિવસે ઠાઠમાઠથી હઠીભાઈ શેઠની વાડીમાં નૂતન—જિના– લયના પ્રાંગણમાં શણુગારેલ ભવ્ય-મંડપમાં ઉલ્લાસભેર સંયમ ગ્રંણ કર્યું. અને પૂ. શ્રી મયાસાગરજી મ. શ્રીએ તેમનુ નામ સુનિ ગૌતમસાગરજી સ્થાપ્યું. આ Ke ૩૧ Page #448 -------------------------------------------------------------------------- ________________ 1) 20742-2 આ પૂ. શ્રી ગૌતમસાગરજી મ. આપણા ચરિત્રનાયકશ્રીના દાદા-ગુરૂ થાય. કેમકે પૂ. શ્રી ગૌતમસાગરજી મ. ના શિષ્ય પૂ. શ્રી વેરસાગરજી મ. પૂ. શ્રી ચરિત્રનાયકશ્રીના ગુરૂદેવ થાય. ૧૪. પૂજ્યશ્રી નેમિસાગરજી મ. સચમ-રંગમાં ચઢતી કળાએ રમી રહેલા પૂ. શ્રી નેમિસાગરજી મ. શ્રીએ પેાતાના નવા ગુરૂભાઈ સાથે સયમનું તકેદારી પૂર્ણાંક પાલન, વિવિધ–શાસ્ત્રોના અભ્યાસ અને શાસ્ત્ર-શુદ્ધ નિળ સાધુ–જીવનની સામાચરીના વફાદારી જાળવવા સાથે પૂ. ગુરૂદેવશ્રીની વિનય-વૈયાવચ્ચ ભક્તિ આદિમાં ઉલટભેર પ્રવૃત્તિ રાખી જીવનને વિનય-વિવેક ગુણથી દીપાવવા ભવ્ય પુરૂષાથ કર્યાં. કાળક્રમે પૂ. ગુરૂદેવશ્રીની દિન-પ્રતિદિન કા શક્તિ ક્ષીણ થયાના પરિણામે રાજનગર-અમદાવાદના જુદા-જુદા મહાલ્લાઓના ઉપાશ્રયના સ્થાન-પલટો કરી સંયમ-મર્યાદા જાળવતાં વિ. સ. ૧૯૦૭માં ચઇતર વદ-૩ના રોજ પૂ. શ્રી નેમિસાગરજી મ., પૂ. શ્રી ગૌતમસાગરજી મ. તથા રાજનગર-શ્રીસ ંઘના અગ્રગણ્ય–શ્રાવકોના મુખથી શ્રી નવકાર-મહામત્રનુ` શ્રવણુ કરતાં-કરતાં પૂ. શ્રી મયાસાગરજી મ. ૭૦ વર્ષની પાકટ વયે અમદાવાદમાં જ સમાધિ પૂર્ણાંક કાળધમ પામ્યા. પૂ. શ્રી નેમિસાગરજી મ. ના મુખ્ય-શ્રાવક તરીકે પાલીના શેઠ રઘાજી પેાતાના પુત્ર શ્રી રવચંદજી આદિ કુટુંબ સાથે આજીવિકાથે અમદાવાદ (ઝવેરીવાડ–નીશાપાળ)માં રહેતા હતા, પૂ. શ્રીની ઉદાત્ત--એજસભરી ધ દેશનાથી ખાવીસ વર્ષોંના તરવરીઆ જુવાન શ્રી રવચંદભાઈ વૈરાગ્યરંગે રગાયા અને માતા-પિતાની સંમતિ માટે ઘણા પ્રયત્ન છતાં સફળતા ન મળવાથી વિ. સ', ૧૯૦૭ના માગશર સુદ-૧૧ મૌન-એકાદશીના પવિત્ર દિવસે પેાતાની મેળે સાધુના વેશ પહેરી લીધા. ત્યારબાદ શ્રીસ ંઘના આગેવાનાની સમજાવટથી માતા-પિતાએ પણ હાર્દિ"ક-સંમતિ આપી એટલે ધામધૂમથી પૂ. શ્રી નેમિસાગરજી મ. પાસે દીક્ષા લીધી અને તેમનું નામ શ્રી વિસાગરજી મ. પડયું. આ પૂ. શ્રી રવિસાગરજી મ. પૂ. શ્રી નેમિસાગરજી મ. ના મુખ્ય શિષ્ય હતા. આ ઉપરાંત પૂ. શ્રી નેમિસાગરજી મ. ની નિશ્રામાં એએશ્રીના ગુરૂભાઈ અને શિષ્ય-પ્રશિષ્ય તરીકે પૂ. શ્રી ગૌતમસાગરજી મ., પૂ. શ્રી ધમ સાગરજી મ., પૂ. શ્રી કપૂરસાગરજી ., પૂ. શ્રી વિવેકસાગરજી મ. આદિ મુનિએ આદશ-સંયમમૂતિ તરીકે અનેક ભવ્ય-જીવાને ધર્મ –સન્મુખ કરી રહ્યા હતા. 4000 જી GRETED व ----- KI ગર ૩૭૩ 리 Page #449 -------------------------------------------------------------------------- ________________ ૬૨૭ વિ. સ. ૧૯૧૧ના ચઇતર વદ-૫ ના રોજ પૂર્વી નેમિયાગરજી મ, શંખેશ્વર મહાતીર્થાંની યાત્રા કરી પાછા ફરતાં મુંજપુર ગામે પૂ. શ્રી રવિસાગરજી મ. આદિદ્વારા ભવ્ય-નિયંમા કરવા સાથે શ્રી નમસ્કાર-મહામ ત્રના મરણ પૂર્વક સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. ત્યારબાદ વિ. સ. ૧૯૧૧નું' ચાતુર્માસ પૂજ્યશ્રી ચરિત્રનાયકશ્રીના દાદાગુરૂ પૂ. શ્રી ગૌતમસાગરજી મહારાજે પૂ. શ્રી રવિસાગરજી મ. સાથે કર્યું ત્યારબાદ પૂ. શ્રી ગૌતમસાગરજી મ. ક્ષેત્રપશનાએ વિહાર કરતાં કરતાં વિ. સ`. ૧૯૧રનુ ચાતુમાં ૧ મહેસાણામાં શિથિલાચારીયતિઓની વિષમ–પ્રવૃત્તિઓથી માં પડેલી શ્રીસંઘની ધર્મ-વનાને સતેજ કરવા ધ પ્રેમી આગેવાનાની આગ્રહભરી–વિનતિથી કર્યું`.. ચાતુર્માસ દરમિયાન સયમાનુકૂલ યથાચિત-ધર્મ પ્રેરણા અને તદનુસારી સંચમી-જીવન આદિથી ધર્મપ્રેમી જનતા તથા ખાળજીવાની ધર્મશ્રદ્ધા સુદૃઢ ાવા પામી, ૧૩. પૂ. મુનિશ્રી ઝવેરસાગરજી મ. ભાવિ--Àાગે ચાતુર્માસ દરમિયાન શ્રી ઝવેરચંદજી નામના ચઢતી–જુવાનીના ધર્માંત્સાહભર્યા યુવા શ્રાવકને પૂ. શ્રી ગૌતમસાગરજી મ. ની દેશનાથી એવા ચેાળ મજીઠ ધર્માંના રંગ ચઢા કે– “ શ્રાવક-જીવનની આરાધના સાધુ-જીવનની અપેક્ષાએ ન-ગણ્ય હાઈ પ્રભુશાસનની થયેલી વિશિષ્ટ-ઓળખાણના બળે સર્વવિરતિ-ચારિત્ર્યના પથે જવા કમર કસી.’* કુટુંબીઓને સમજાવી શ્રીસ ંઘ અને પૂ. શ્રી ગૌતમસાગરજી મ. ની સ ંમતિ-સૂચનાનુસાર ભવ્ય મહાત્સવ પૂર્વક વિ. સ. ૧૯૧૩ના માગશર સુદ-૧૧ના મંગલ દિવસે ધામધુમથી પ્રભુ-શાસનના પુનિતપંથે આત્મ-સમર્પણ કરવા રૂપ સ`વિરતિધારિત્રના ઉમંગથી સ્વીકાર કર્યાં. પૂ. ચરિત્ર-નાયકશ્રીના સંયમી–જીવનના કણ ધાર બની જિનશાસનના ગગનમાં આ અદ્ભુત તેજસ્વી ઝળહળતા-સૂર્ય સમા પૂ. ચરિત્રનાયકશ્રીના વ્યક્તિત્ત્વના ઘડતરમાં જરૂરી મૌલિક-ગુણાતત્ત્વાના સફળ-સ'ગ્રડુ ગુરૂ-ચરણેામાં બેસી પૂર્વાંના મહાપુરૂષોને આદશ રૂપે રાખી કરવાના વિશિષ્ટ પ્રયત્ન પૂ. મુનિશ્રી ઝવેરસાગરજી મ. શ્રીએ વિશિષ્ટ રીતે કરવા માંડયેા. આપણ કિયા મો TH£ રાક Page #450 -------------------------------------------------------------------------- ________________ પૂ.આચાર્યશ્ર બુધ્ધિસાગર સૂરીશ્વરજી મ. પૂ.મુનિશ્રી નેમસાગરજી । મહારાજ, પૂ.મુનિશ્રી મયાસાગરજી મહારાજ ઉસર પૂ. મુનિશ્રી સુખસાગરજી મહારાજ પૂ.મુનિશ્રી રવિસાગરજી મહારાજ પૂ. મુનિશ્રી નિધાનસાગરજી મહારાજ પૂ. મુનિશ્રી નાણસાગરજી મહારાજ પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મહારાજ પૂ.મુનિશ્રી ભાવસાગ૨જી મહારાજ પૂ.ઉપાધ્યાય શ્રી જયસાગરજી!? મહારાજ સુજ્ઞાનસાગરજી મહારાજ પૂ.ગણીશ્ર જીતસાગરજી મહારાજ પૂ. ઉપાધ્યાય શ્રી સહજસાગરજી મહારાજ પૂ.મુનિશ્રી પૂ. મુનિશ્રી સ્વરૂપસાગરજી । પદ્મસાગરજી પૂ.મુનિશ્રી મહારાજ મહારાજ પૂ. મુનિશ્રી સૂરીશ્વરજી મ. ઝવેરસાગરજી મહારાજ જગદ્ગુરુ પૂ.આચાર્યશ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજ પૂ.આચાર્યશ્રી આગમોઁધ્ધારક આનંદસાગર પૂ.ગણીશ્રી માનસાગરજી મહારાજ સાગરશાખા ગુરુપરંપરા વૃક્ષ પૂ.મુનિશ્રી મહગલસાગરજી મહારાજ Page #451 --------------------------------------------------------------------------  Page #452 -------------------------------------------------------------------------- ________________ IS Quan શ્રી વર્ધમાન સ્વામિને નમ: પ્રકરણ ૨૪ શ્રમણ-પરપરામાં શ્રમણવર્ગનો ૧ શાખા પૈકી સાગર-શાખાની સ્વતંત્ર અસ્મિતા પ્રકટાવનાર મ....હા....પુ..રુ....ય..... [નોંધ : પ્રસ્તુત-પુસ્તક (પ્ર૦ ૩૧૧)મા ૧૮મા પ્રકરણ તરીકે અપાયેલ પટ્ટાવલીના અધિકારમાં સાગર– શાખાના શ્રમણ-સમુદાયની ગુરૂ-૫ પરા જણાવી છે. પણ તે છપાયા પછી કેટલાક પ્રામાણિક-ઉલ્લેખાના આધારે મળી આવેલ કેટલાક મહત્ત્વના મહાપુરુષને નામેાલેખ રહી જવા પામેલ, તેથી તે પટ્ટાવલી અહીં ફરીથી સુધારા સાથે ટૂંકમાં રજૂ કરાય છે, સં.] વત માન શ્રમણ્-સંધના અધિનાયક જગદ્ગુરૂ પૂ. આ. શ્રી વિજયહીરસૂરીશ્વર જી મ. શ્રીના અનેક પટ્ટપ્રભાવક શિષ્યા પૈકી પૂ. આચાર્ય શ્રી વિજયસે। સુરીશ્વરજી મ. ૨) પૂ. ઉપાધ્યાય શ્રી કીર્તિવિજય મ. ગણી, (૩) પૂ. ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી મ. ગણી, (૪) પૂ. ઉપાધ્યાય શ્રી કનકવિજયજી મ ગણી, (૫) પૂ ઉપાધ્યાય શ્રી સહજસાગરજી મ. ગણી. આદિ આદિ-મુખ્ય શાસન–પ્રભાવક શિષ્યા થયા. તેમાં (૧) પૂ ઉપા. સહુજનાગરજી મ. ગણી અદ્વિતીય-વિદ્રાન શાસન પ્રભાવક-થયા, તેમજ અમદાવાદના નગરશેઠના વંશના મૂળપુરુષ શ્રી શાંતિદાસ ઝવેરીને પ્રભુ-શાસનમાં લાવનાર તરીકે મહાપ્રતાપી પુરુષ થયા પછી તેમની પાટે— ૨. પૂ. ઉપા. શ્રી જયસાગરજી મ. ૩. પૂ. ગણીશ્રી જીતસાગરજી મ. ૪. પૂ. ગણીશ્રી માનસાગરજી મ. આ ત્રણે પૂજ્યશ્રી વિવિધ રીતે શાસન-ઉદ્યોત કરનારા થયા પછી~~ પ. પૂ. મુનિશ્રી મયગલસાગરજી મ. ૬. પૂ. મુનિશ્રી પદ્મસાગરજી મ. ગુરૂશિષ્યની અોડ આ ખેલઙી વિવિધ રીતે સુંદર ધર્મોપદેશ દ્વારા અનેક ભવ્ય-જીવાને ધમ`પ્રદેશમાં સ્થિર કરવા સાથે શ્રીસ ંધમાં ધમ ભાવની વૃદ્ધિ માટે યેતિયના સચેટ જ્ઞાનથી પસંદ કરેલ વિશિષ્ટ-મુદ્દતામાં અનેક ધમ`કાર્યાં કરાવવામાં પ્રવીણ તેમજ આગમિક–ગહન વાતોની ગૂંચ ઉકેલવામાં પણ કુશળ હતી પુરમાં સર્વ પ્રથમ ચાતુર્માસ કરી શાસન-પ્રભાવના સાથે શ્રીસંધને ધર્મક્રિયા કરવા માટે ઉચિત–સ્થાનરૂપે ઉપાશ્રયની જબ્બર ખામીને સુંદર રીતે દૂર કરી. આ બેલડીએ વિશેષ કરીને આ ઉપરાંત ચાગાનના વત નાન દહેરાસરાનું માંડાણુ આ ખેલડીના શુભ-હસ્તે થયેલ, શ્રી શાંતિનાથ પ્રભુનું જિનાલય વગેરે ધમ સ્થાને તથા ગાડીજી જૈન ઉપાશ્રય, ગેડીજી જૈન જ્ઞાનભંડાર આદિની મંગળ– સ્થાપના પણ આ ગુરૂ-શિષ્યની જોડીના મગળ-હસ્તે થયેલ. ખ્રિસ્ત વિના શ્યામ ૩૦૫ Page #453 -------------------------------------------------------------------------- ________________ Dudinite was ૭. પૂ. મુનિ શ્રી સ્વરૂપસાગરજી મ. ૮. પૂ. મુનિ શ્રી સુજ્ઞાનસાગરજી મ. આ બંને ગુરૂ-ભાઈએ ખૂબ જ શાસન–પ્રભાવક વિવિધ-ધમ કાર્યોં દ્વારા શ્રી સ ંધમાં અનેરી ધર્માંજામાત કેળવનારા બનેલા. જેમાં વિશિષ્ટ કરીને પૂ. મુનિ શ્રી સુજ્ઞાનસાગરજી મ. ના ઉપદેશથી ભાવી–ચેાવિશીના પ્રથમ-તીથ કર શ્રી પદ્મનાભ પ્રભુ આદિના સુવિશાળ જિનબિંબવાળા માટા જિનાલયેાની સ્થાપના થઈ. ૯. પૂ. મુનિ શ્રી ભાવસાગરજી મ. જેઓશ્રીએ ઉદયપુરમાં સરકારી-હાથીડાણાની જગ્યા શ્રીસંધ પાસે લેવડાવી આખા ભારતમાં અદ્વિતીય ૧૦૦૮ ક્રૂણાવાળુ શ્રી સહસ્રણા-પાર્શ્વનાથ પ્રભુનું ૭૩ ઈંચનુ મોટુ જિનબિંબ પધરાવી સુંદર ભવ્ય જિનાલયની પ્રતિષ્ઠા કરાવી, ખીજા પણ અનેક જિનબિંબે–તીથ પટાની તથા શ્રી ગેડી–પાર્શ્વનાથ પ્રભુના જિનાલયની સ્થાપના કરી ઉદ્દયપુર શ્રી સંધના ધ-સૌભાગ્યની અપૂર્વ વૃદ્ધિ કરેલ. ૧૦. પૂ. મુનિ શ્રી નાણસાગરજી મ. જેઓએ ઉદયપુર—યોગાનના દહેરાસરા, ગાડીજીના દહેરાસરના તથા ધર્મશાળા-ઉપાશ્રય આદિના જીર્ણોદ્ધાર કરાવી જ્ઞાનભંડાર ખૂબ સમૃદ્ધ કર્યો. ૧૧. પૂ. મુનિ શ્રી નિધાનસાગરજી મ. વિશિષ્ટ ઉદાત્ત ક્રિયાપાત્ર સુવિહિત--ત્યાગી-તપસ્વી આ મુનિરાજે જોધપુરના શિથિલાચારી યતિવમાં ઉછરેલ પણ પુણ્યશાળી મયાચંદ નામના ગૃહસ્થ ( જેઓએ યતિદીક્ષા પણ લીધેલ )ને મુઝવી શાસન-મર્યાદા પ્રમાણે ખૂબ વિશિષ્ટ સંયમી અને અપૂર્વ શાસન પ્રભાવક બનાવવા સુયૅગ્ય કેળવણી આપી. ૧૨. પૂ. મુનિ શ્રી મયાસાગરજી મ જોધપુરના પૂર્વાવસ્થાના અંત હોવા છતાં પૂ. મુનિ શ્રી નિધાનસાગરજી મ. ની ઉક્રિયા ત્યાગ-તપ અને શાસ્ત્રીય-પ્રરૂપણાના સુંદર ઉપયાગથી પ્રભાવિત ખની શાસનને જીવન સમર્પિત કરનારા મહાપુરૂષ ૭૮ વર્ષની પાકી વય સુધી સંયમની યામાં જરા પણ ઢીલા પડયા સિવાય નિ`ળ ચારિત્ર દ્વારા અમદાવાદની હઠીભાઈ શેઠની વાડીની મગળ-પ્રતિષ્ઠા કરનારા આ મહાપુરૂષના સમાગમથી અમદાવાદના નગરશેઠના વંશમાં ધમના સંસ્કારો ગાઢ રીતે સીચાવા પામેલ. આ પૂ. મુનિશ્રી મયાસાગરજી મ. થી એ પરંપરા થવા પામી. પૂ મુનિ શ્રી મયાસાગરજી મ ૧૩. પૂ મુનિશ્રી મિસાગરજી મ. ૧૪. પૂ. મુનિશ્રી વિસાગરજી મ. । ૧૫. પૂ. મુનિશ્રી સુખસાગરજી મ. ૧૬. પૂ. આ. બુદ્ધિસાગરસૂરિજી મ. ૧૭. પૂ. મુનિશ્રી ગૌતમસાગરજી મ. ૧૪. પૂ. મુનિશ્રી વેરસાગરજી મ. ૧૫. પૂ. આ. શ્રી આગમાહાક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ આગ તેમાં આ જીલ ક ર Page #454 -------------------------------------------------------------------------- ________________ છે કે પાપ ક અભ્યાસી, સુક્ષ્મ – તત્ત્વવિવેચક આગમાના અનેેડ શૈલાણા નરેશ પ્રતિબેાધક, આગમવાચનાદાતા શૈલ-તામ્રપત્રાત્કીર્ણાગમમંદિર સંસ્થા-સંસ્થાપક શ્રી દેવસુર-તપાગચ્છ સામાચારી સંરક્ષક આગમાહારક १४ આચાર્યદેવશ્રી આનંદસાગરસુરીશ્વર ભગવંતના જીવન પ્રસંગેાને અનેક રીતે સમર્થક અવાંતર ઉપયોગી વિષયોના સંકલનરૂપ પ...રિ..શિ...ટ...માં.......હ નવ पुरुषदत्ता JU Page #455 -------------------------------------------------------------------------- ________________ ૫. આગામેારકશ્રી આચાર્યદેવશ્રીના અદ્વિતીય અનન્ય સાધારણ કથાના પૂરક અનેક અદ્દભુત વિગતોથી ભરપૂર પરિશિષ્ટ ૧ થી ૮ is OD પરિશિષ્ટ-૧ ૦ ભારતીય મંદિરના વિવિધ અંગ-તે રણ લે. હરિપ્રસાદ સોમપુરા ૧-૪ પરિશિષ્ટ-૨ ૦ કપડવંજની પ્રાચીન ઐતિહાસિક વિગતેને ઉતારે ૫-૧૨ ૦ કપડવંજની ઐતિહાસિક માહિતી ૧૩-૧૪ પરિશિષ્ટ-૩ ૦ પુ. ચરિત્રનાયકશ્રીની જન્મભૂમિના દીક્ષિત-પુણ્યાત્માઓની નામાવલી ૧૫-૧૭ ૦ શેઠ શ્રી શિવાભાઈના ઘાર્મિક-કુટુંબને સંક્ષિપ્ત પરિચય ૧૮-૨૦ ૦ શેઠ શ્રી શિવાભાઈના કુટુંબનું વંશવૃક્ષ રા પરિશિષ્ટ-૪ ૦ કપડવંજના ધર્મસ્થાનો અને ધાર્મિક વ્યકિતઓનો ટૂંક પરિચય (ઉતારો) ૨૨-૩૪ પરિશિષ્ટ-૫ ૦ કપડવંજની પુણ્ય-ધરાના કેટલાક મહાનુભાવોની વંશાવલિ ૩૫-૩૭ ૦ નીમા જ્ઞાતિના ૩ર ગાત્રોની વિસ્તૃતધ ૩૮-૪૫ પરિશિષ્ટ-૬ ૦ પુ. ચરિત્રનાયશ્રીના જીવન ચરિત્રમાં ઉપગી જૂના કાગળના મૂળ ઉતારાઓ ૪૬-૫૪ પરિશિષ્ટ-૭ ૦ શ્રી અજિતનાથપ્રભુ-જિનાલય (ઝવેરીવાડ-વાઘણપોળ–અમદાવાદ)ના શિલાલેખને ઉતારો પપ પરિશિષ્ટ-૮ ૦ શેઠ હઠીભાઈની વાડીના શિલાલેખન ઉતારે ૫૬-૫૯ : પર ( SE. ERS = . શ== = મ ક TER - Page #456 -------------------------------------------------------------------------- ________________ સિંધુ ખંડ (ઉત્તર) સિંધુ ખંડ (દક્ષિણ) ઘુ હું સયું નથ શ્રી દક્ષિણ વર્તમાનમ મ વ યે તા પણ ER ઉત્તર ભરત ક્ષેત્ર મદથ ખંડ જ્ય น મદ્ય ખંડ પ ગંગા ની ભરતક્ષેત્ર ભરતક્ષેત્રના છ ખંડા સાથે આર્યાવર્ત્તનું દૃશ્ય (પૃ. ૧) ગંગા ખંડ (ઉત્તર) ગંગા ખંડ (દક્ષિણ) Page #457 -------------------------------------------------------------------------- ________________ ભારત-પ્રેરિત –- અંગ્રેજોની ફૂટ-નીતિને સમજાવનાર ધર્મ-પ્રધાન ચાર પુરુષાર્થનો સર્વIn 1492 America was discovered and next year Pope Alexander II issud his famous inter cetera Búll distributing the lands and Seas out side Europe equally Between Portugal and Spain The Rulls of Indian Stated - R.K. RANDIVE એલેકઝાંડર ૬ ઠ્ઠા પોપનું વિશ્વ વહેંચણીનું બુલ ઈગ્લેન્ડમાં ઇન્ડિયા-લીગ સમક્ષ તા. ૬-૫-૧૦નાં ભારતના કાયદેસરના હેતનો અમે આદર કરીએ રોજ પં.નહેરુ એ કરેલા ભાષણમાંથી:- |“ આ પ્રદેશોમાં પોર્ટુગીઝ-પ્રજાની હાજરી ૪૫૦ વર્ષ જ “અને અવિધિસર રીતે અમને જણાવ્યું કે | એનો ઍક સામાન્ય ઈતિહાસ છે. અને પર્વ અને ૧૫ મી કે ૧૬મી સદીના ધર્મગુરુ પાસેથી ઍમને વચ્ચે સાંકળ સમાન બની રહયો છે. અને જ્યાં સુધી ગોવાના હકકો મળ્યા છે. એમણે કહેલી સાલ મને રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે સહઅસ્તિત્વનો સિદ્ધાંત પ્રવર્તે હૈ બરાબર યાદ નથી .... ત્યાં સુધી એ સાંકળ તમામ રાષ્ટ્રને ધમને, અને તે એ વખતના ઉદાર પોપે અર્ધ વિશ્વ સ્પેનને | સમાન તકો પુરી પાડશે” અને અર્ધ વિશ્વ પોર્ટુગલને ભેટમાં આપ્યું હતું, મારે એ કબૂલ કરવું જોઈએ કે આ મુદ્દા | * ભારતમાં પોર્ટુગલના વિદેશ-પ્રધાન મિ. નોગીરાએ (તા. લિમ્બનથી) જણાવેલા હેગની અદાલતના ઉપરે દલીલ કરી શક્યો નહી, આવકારમાંથી– (મુંબઈં સમાચાર તા ૧૪ ‘શાંતિમય માગૅજ અમે આ પ્રશ્ન ઉકેલવા માગીએ છીએ.” (જન્મભૂમિ તા.૫-૫-૬૦) ૧૪૯૮માં વાસ્કો-ડી ગામાએ તે સ્પેન પોર્ટુગલ આંતરરાષ્ટ્રીય-કાયદો ગોરી-પ્રજાના ઈ - SL બ્રિટિશ – પાર્લામેન્ટ | યુરોપમાંના રાષ્ટ્રો બ્રિટિશ પાર્લામેન્ટT એટલેંટિફ કૉમનવેલ્થ ઇંગ કોન્ફરન્સ ચાર્ટર યુ.નો. હેંગની અદાલત ૧૯૪૬ માં બ્રિટિશોએ ભારત યુ.નો. નું સભ્ય બનાવ્યું. ઈ.સ. કૉમનવૅલ્થ સંઘ. આર્ય-સંસ્કૃતિને ધરમૂળથી ફેરવનાર વિદેશી મા -r -r--r-- r-- ft-1-16- - ========== = = ====1 Eliot :: મeelected storest: :18:41 Page #458 -------------------------------------------------------------------------- ________________ પણ દ ઘ सिधुनहर , સિંધુ ખંડ ' ઉત્તર ભરત ક્ષેત્ર મદથ ખંડ (ઉત્તર) ગંગા ખંડ (ઉત્તર) K hશ્રી વૈ તા ઢઢ u સિંધુ ખંડ ક (દક્ષિણ) - - ગંગા ખંડ ભરતક્ષેત્ર છે દક્ષ વર્તમાન ભરતક્ષેત્રના છ ખંડો સાથે આર્યાવર્તનું દશ્ય (પૃ. ૧) Page #459 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજોની ફૂટ-નીતિને સમજાવન ભારત-પ્રેરિત -- ધર્મ-પ્રધાન ચાર પુરુષાર્થનો સર્વIn 1492 America was discovered and nesct year Pope Alexander VI issud his famous inter cetera Búll distributing the lands and Seas out side Europe equally Between. Portugal and Spain , The Rulls of Indian Stated - R.K. RANDI એલેકઝાંડર ૬ ઠ્ઠા પોપનું વિશ્વ વહેંચણીનું બુલ ઈગ્લેન્ડમાં ઈન્ડિયા લીગ સમક્ષ તા. ૬-૫-૬૦ નાં ભારતના કાયદેસરના હેતુઓનો અમે આદર કરીર રોજ પ.નડું એ કરેલા ભાષણમાંથી: ““ આ પ્રદેશોમાં પોર્ટુગીઝ-પ્રજાની હાઈ૪રી ૪૫૦ વર્ષ અને અવિધિસર રીતે અમને જણાવ્યું | એનો ૨ઍક સામાન્ય ઈતિહાસ છે. અને પૂર્વ અને ૧૫ મી કે ૧૬મી સદીના ધર્મગુરુ પાસેથી ઍમને | વચ્ચે સાંકળ સમાન બની રહયો છે. અનેં જયાં . ગોવાના હકકો મળ્યા છે. એ રાષ્ટ્ર-૨ાષ્ટ્ર વચ્ચે સહઅસ્તિત્વનો સિદ્ધાંત પ્રવર્તે બરાબર યાદ નથી ..... ત્યાં સુધી એ સાંકળ તમામ રાષ્ટ્રોને,ધમોને, અને એ વખતના ઉદાર પોપે અર્ધ વિશ્વ સ્પેનને સમાન તકો પુરી પાડશે” અને અર્ધ વિશ્વ પોર્ટુગલને ભેટમાં આપ્યું હતું, મારે એ કબૂલ કરવું જોઈએ કે આ મંદા | * ભારતમાં પોર્ટુગલના વિદેશ-પ્રધાન મિ. નોગીરાએ લિમ્બનથી) જણાવેલા હેગની અદાલત ઉપર દલીલ કરી શક્યો નહીં” આવકારમાંથી – (મુંબઇ સમાચાર તા. ‘શાંતિમય માગૅજ અમે આ પ્રજા ઉકેલવા માગીએ છીએ.” (૧૪મભૂમિ તા.૫-૫-૬૦) ઈ.સ. સ્પેન પોર્ટુગલ ૧૪૯૮માં વાકોડી ગામાએ આંતરરાષ્ટ્રીય-કાયદો ગોરી-પ્રજાના ઈ -S યુરોપમાંના રાષ્ટ્રો બ્રિટિશ પાર્લામેન્ટન બ્રિટિશ પાર્લામેન ઍટલૅટિક ચાર્ટર કૉમનવે ઇંગ કોન્ફરન્સ યું.નો. હેગની અદાલત ૧૯૪૬ માં બ્રિટિશોએ ભ યુ.નો. નું સભ્ય બના કૉમનવેંલ્થ ૨ આર્ય-સંસ્કૃતિને ધાથી ફેરવનાર વિદેશ માન------- I ! MOISON 1નન915 મગજ , 100 Page #460 -------------------------------------------------------------------------- ________________ નક ઘટનાઓના ચિત્રપટ (પૃ. ૬) ન વિશ્વવ્યાપક થયેલી અને સર્વ-કલ્યાણકર અહિંસક-મહાસંસ્કૃતિ ધુનિક-પ્રગતિનું રહસ્ય e 36 પૉર્ટુગીઝૉનૉ માલિકી હકક સ્થાપ્યો. પાર્લામેન્ટે સાર્વભૌમત્વ ભારતપર સ્થાપિત ભારત | હાથ ધર્યું ૧૯૫૩ના કાયદાનો નવા બંધારણમાં જૈમિશન સ્વરાજયની તો લઇ ભારત આવ્યું. વાતંત્ર્ય ધારૉ બ્રિટિશ પાર્લામેન્ટમાં રેફર્ડ ક્રિપ્સ પસાર કરાવ્યો ૧૭૫૭ ૧૮૫૭ ૧૮૮૦ ' ઘણી ઇલિઝાબૅથનું ભારતમાં થયેલુ આગમન તો પરિચય ૧૮૮૫ - ૧૯૩૫ ૧ ૩૨૫ વર્ષના પરિણામે લોખંડી-ચોક્ઠા રૂપે– ૧૯૪૬ → તંત્રી મિશન શરતોનો દિ ધારાનું ઘડતરે સ્વિકાર અને બંધારણના ઘડતરની શરૂઆત → લોખંડી-ચોકઠાનું (૧૪૯૨ થી) સ્વરાજય ૧૯૪૮++ હુંદ-સ્વરાજ્ય ધારાની નીચે ભારત ૧૯૪૭ ૧૯૫૦ + ભારત-કૉમનવેલ્થ સંધ-સંસ્થાનું સભ્ય બન્યું. ૧૯૫૫-૫૬+ ભારત અને ગોવાના ઘર્ષણનો ડ્રેગની અદાલતમાં કૅસ ગયો. ૧૯૫૧++ ૧૦૦ વર્ષનો ઉત્સવ ૧૯૬૦ ૧૪૯૨ → બ્રિટિશ પાર્લામેન્ટની પ્રેરણાથી ભારતની પ્રજાની પરંપરાગત સંસ્થાઓની સામે કોંગ્રેસની સ્થાપના વેપારના બહાના હેઠળ ઈસ્ટ ઈન્ડિયા કંપની ભારતમાં આવી ઈસ્ટ ઈન્ડિયા કંપની સીધી રીતે રાજ્ય કરવા લાગી. → પાર્લામેન્ટે સીધીરીતે સત્તા હાથમાં લીધી અને ત્રણ યુનિવર્સિટીની સ્થાપના સ્વરાજ્ય → ભારતમાં ચુંટણીનો કાયદો * ભારત અને ગોવાના કેસનો ડ્રેગ અદાલતમાં ભારત અને પોર્ટુગલના સમાધાનની પૂર્વ તૈયારીઓ ફેંસલોં WOOD લોખંડી ચોકઠું STEEL FRAME ચીન રશિયા ઉસ જાણો Page #461 -------------------------------------------------------------------------- ________________ 'આયાવર્ત આર્યાવર્ત કાળ–બળથી સંક્ષિપ્ત મનાતુ આયોવત્ત (પૃ. ૧) આધુનિક સ્વરૂપ આયોવત્તે -:/ (((જળ)). Kasu, Jota INDIA UNDER KASHMIR BRITISH RULE en la ley Chlianwala Gujarat A.D. ias? Bakkar Amritual Ferozepore Sobacon Aliwal Mudkit Meerut Delha Baru NEPA Mhairpur RAJPUTANA r Galore NEPAL LANA bord. lahabad Barokpore | ( Sambalpur Bonboy રહ solare NIZAM Hyderabad GOO Arcot Madras BRITISH TERRITORY onore સંગી-શાખાના પરંપરાગત પ્રભાવશાલી મહાપુરૂષ પૂ. પં. શ્રી રૂપવિજયજી મહારાજ (પૃ. ૯). પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મની આસપાસ ભારતનું દૃશ્ય (૬) Page #462 -------------------------------------------------------------------------- ________________ © GSSS wwwwww FELITU 5 શ્રી દેવસૂર–તપાગચ્છના મૂળ-પુરૂષ F પૂ. આ. શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજ ૬ (પૃ. ૯) વર્તમાન-શ્રમણુસંઘના મૂળ-પુરૂષ પૂ. પં. શ્રી મણિવિજયજી મહારાજ “દાદા” (પૃ. ૯) તી. 07 Page #463 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી આત્મારામજી મહારાજ (પૃ. ૯). (પૂ. બુટેરાયજી મહારાજ) પૂ. પં. શ્રી બુદ્ધિવિજયજી મહારાજ (પૃ. ૯) (પૂ. શ્રી મૂળચંદજી મહારાજ) પૂ. શ્રી મુકિતવિજયજી મહારાજ (પૃ. ૯) | (પૂ. શ્રી વૃદ્ધિચન્દ્રજી મહારાજ) પૂ. પં. શ્રી વૃદ્ધિવિજયજી મહારાજ (પૃ. ૯ ) Page #464 -------------------------------------------------------------------------- ________________ પૂ. પં. શ્રી હેતવિજયજી મહારાજ (પૃ. ૯) પૂ. શ્રી મોહનલાલજી મહારાજ (પૃ. ૯) પૂજ્ય ચરિત્રનાયકશ્રીના ગુરૂદેવ શાસનકેશરી આગમજ્ઞ ધુરંધર - પૂજ્યપાદ પ્રબળ વાદવિજેતા પૂ. મુનિ શ્રી ઝવેરસાગરજી મહારાજ Page #465 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન-આર્યાવર્ત્તની રોનક ચમકાવનાર શ્રી કળિકાળ-સર્વજ્ઞ આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ કર્ણશ્મર બલુચિ સ્થાન બ રાજપુતાના યુલ (o ચંદુસ્થાન (ઇ.સ. ૧૭૩પ) ( પૃ. ૧૪) પરમાર્હત રાજિષ શ્રી કુમારપાળ મહારાજા ને પાળ પ્રાંત કદ નકામી S पुस्क મધ્ય માંતા S 2 3 जासाम બધ દેશ પ્રાચીન-ગુજરાતના સ્વરૂપવાળા ભારતનુ" દેશ્ય (પૃ. ૧૧ થી ૧૬) [ ૮ Page #466 -------------------------------------------------------------------------- ________________ કાં ઠા = છે રાક બે . -:: :: મ સા ણા બા સા બ૨ ક ? પંચમહાલ _ સુરેન્દ ન ગર આ મ હા વો€ ખે ડામ , ક મ ને ? " જ ન ગ ૨૪ વ ડો દ રા જ છે, લી - ૪ _) ભાવનગર ? ની અ મ રે સુ ૨ ત / - ગુજરાત રાજ્ય SIDI છે વલસાડ અર્વાચીન ગુજરાત-રાજ્યનું ૧૯ જિલા-સાથેનું સુંદર દશ્ય (પૃ. ૨૮-૨૯) ગુજરાત રાજ્યની સંક્ષિપ્ત–માહિતી ક્ષેત્રફળ-૧,૧૬,૯૩૧ ચોરસ માઈલ શહેરો-૧૭૫ # જિલા-ગણીશ (૧૯) ૧૯ બંદરો-૫૨ # તાલુકા-૧૮૫ # હવાઈ મથકે-૧૬ ક ગામ-૧૯૦૧૭ ન જન સંખ્યા-૨,૬૬૬૬૦,૨૦૯ • ગુ...જ...રા........ની....મ...હ....ત્તા ૦ ૧૮ દેશના માલિક ગૂર્જરપતિ શ્રી કુમારપાળ-મહારાજના અ... હિંસા ધ્વજને અન્ય દેશો કરતાં વધુ પ્રમાણમાં ફરકાવી જાણનાર | ગુજરાત ખરેખર નોંધપાત્ર રહ્યું છે. Page #467 -------------------------------------------------------------------------- ________________ - - - ગુજરાત જિલ્લો ખેડા (કા / ===tતા ધ માં તેલના નિવમાદથી વાઘy ભાગ મુંદક Jપુના ( રાયત કપડવંજ ગામા | માતોમા / / નકકી નદૉલ પપા કરી (વાલા બાલાસાનોર – ? ' કરી મો . = મધ ના ધ ... * ન ' ઠાસરા મનાક છે 13 છે રાંટ નહી ૩૮F ૧૫E 5 ખંભાતનો અખાત પૂ. ચરિત્રનાયકશ્રીની જન્મભૂમિરૂપે ધન્ય બનેલ ખેડાજિલાનું ૧૦ તાલુકા-સાથેનું દશ્ય (પૃ. ૩૦-૩૧) Page #468 -------------------------------------------------------------------------- ________________ ગુજરાત * ગુજરાત તાલુકો કપડવંજ જિલ્લો ખેડા ૬ માઈલ લો સા જિલતો ખેડા -- આબલ સ . ! ! મા કે છેe નિરમાલી *~ . બો મા તલના , .-થાક 1 1 કે. પાઇ 13 પsk :- પલેટર 1 9 2 - 1 જ લ્લો અ મ દ વાદ * < * * * ' ( : 9 ૪૫ * : ૧૦૭ - - ૧૦૫ six : M કમર | કરનારા 11 ૦ : ૯ ગોળ, ૦ નtધા _ * _ ૯૭ર મુJતનપુછપી , | ૭ આંબલી આ જ ૨ / - / 5. નપુર () = રપ વડીલ માલહટા(પગીભાર : ૧ I t જય જ. Mખાશ-પ 23:૫ , કો A કરી પૈ--- ' '" : : - ભાય દ - સવાલી છે ? 18 . ૧૩ ગલ' પ્રસરા તો માથst ' 17 (a) પણ - અનાશપ) - * દ કહેતા. વા રાવપુર ૬ ત I લ $ ન ડી આ દેતા લ્લો છે નવાંગી-ટીકાકાર પૂ. આ. શ્રી અભયદેવસૂરીશ્વરજી-ભગવંતની સ્વર્ગ–ભૂમિ અને પૂ. ચરિત્રનાયકશ્રીની જન્મભૂમિ તરીકે મહાપુરૂષો દ્વારા અભિનંદનીય કપડવંજ-તાલુકાનું દશ્ય (પૃ. ૪૦) F4 Page #469 -------------------------------------------------------------------------- ________________ કાળચક્રના પરિવર્તનના આધારે જેના પૂર્વ–કાંઠે હાલનું કપડવંજ શહેર છે. કપડવંજના પાદરે વહેતી મહાર નદી (પૃ. ૪૧) જે નદીના પશ્ચિમકાંઠે જુનું શહેર કપડવંજ હતું. (પૃ. ૪૧) કપડવંજની ભૂમિની રાસાયણિક-મહત્તાના અવશેષથી ભરપુર ભેખડીવાળી વરાંસી નદી છે: : Uttr/ :/OS M વરાંસી–નદીનું એક દૃશ્ય (પૃ. ૪૨) Page #470 -------------------------------------------------------------------------- ________________ કપડવંજની પ્રાચીન શિ૯૫સમૃદ્ધિ ના પ્રતીક રૂપ ૩૨ કોઠાની વાવ. જેનું કે નિર્માણ ગૂર્જરપતિ સિદ્ધરાજ જયસિંહે કરાવેલ. (પૃ. ૫૧) કપડવંજના ગૌરવસમા, બેનમૂન–તોરણથી | સુપ્રસિદ્ધ, કુંડવાવનું પાર્શ્વદૃશ્ય. જે કે ગૂર્જરપતિ સિદ્ધરાજ-જયસિંહની કલગી રૂપ છે. (પૃ. ૫૧ થી ૫૫) . શિ૯૫કળાના અજોડ નમુનારૂપ કુંડવાવનું સન્મુખ દશ્ય [મધ્ય ભાગ] (પૃ. ૫૩) , જેની Page #471 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ ના ગુજરાતના જગવિખ્યાત ૧૬ તારણો પૈકી અદ્દભુત અને કપડવંજની અપૂર્વ–શાનરૂપ ઝીણી-કેતરણીવાળા ભવ્યતારણનું સન્મુખ દશ્ય (પૃ. ૫૪-૫૫) મીઠા-તલાવને દરવાજે કપડવંજ (પૃ. ૫૬) illul . III IIIII Page #472 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫ અંતિસર દરવાજે કપડવંજ (પૃ. ૫૭) નદી દરવાજો કપડવંજ (પૃ. ૫૭) lil[.. Illi , કચેરી દરવાજો કપડવંજ (પૃ. ૫૭) Page #473 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વિકમની ૧૧મી સદીનું ગોવર્ધનશેઠનું બંધાવેલ બાવન-જિનાલયનું રૂપાંતરરૂપે વર્તમાનમાં જુમા-મરિજદ કપડવંજ (અંદરનું દશ્ય) (પૃ. ૫૮) I'llll illulal suu LITIllu IPL ! ! ! !! પ . ''ITTS કપડવંજની પશ્ચિમ દિશાએ પ્રાચીન બાવન જિનાલયના ભગ્નાવશેષ રૂપ જુમમરજીદ-કપડવંજનું બહારથી દશ્ય (પૃ. ૫૮) કપડવંજના સ્વનામધન્ય શ્રી ગોવર્ધન–શેઠની અપૂર્વ પ્રભુ ભક્તિના નમુનારૂપ-જિનમંદિરના સ્મારક રૂપ જુમામસજીદની ભવ્ય કોતરણી. (પૃ. ૫૮) IIIIII)' Page #474 -------------------------------------------------------------------------- ________________ નવાંગીટીકા-રચનાનું દશ્ય 5 [૧૭ અસાતાના ઉદયથી થયેલ ભયંકર કુષ્ઠરોગની ચિકિત્સા ન કરવાના ધેારણે અનશન કરવા દેઢે-સંકલ્પી અનેલ પૂ. આ. શ્રી અભયદેવ સૂરીશ્વરજી મ. ને શાસનદેવી દ્વારા નવાંગી ટીકારચના અને રાગ નિવારણનું દિવ્ય સૂચન (પૃ. ૬૨) સેઢી નદી કિનારે સ્થંભનપાર્શ્વપ્રભુનું પ્રાકટ્ય (પૃ. ૬૨) Page #475 -------------------------------------------------------------------------- ________________ નવાંગીટીકાકાર પૂ. આ. શ્રી અભયદેવ સૂરીશ્વર ભગવંતના કપડવંજમાં સ્વર્ગવાસનું દશ્ય (પૃ. ૬૩) કપડવંજ-ઢાંકવાડીના પ્રાચીનતમ શ્રી પંચના ઉપાશ્રયમાં જળવાયેલી પૂ. આ. શ્રી અભયદેવ–સૂરીશ્વર ભગવંતની ચરણ પાદુકા દેરી (પૃ. ૬૩) Page #476 -------------------------------------------------------------------------- ________________ ટીકના માલિકીપભ્ય માલ [ ૧૯ પૂ. આ. શ્રી અભયદેવ સૂરીશ્વર ભગવંતના જીવનવૃત્તના સંક્ષિપ્ત આલેખનને લગતી શ્રી અભયદેવ સૂરીશ્વર જ્ઞાનમંદિરમાં પધરાવેલ ઇતિહાસ પટ્ટિકા (પૃ. ૬૧ થી ૬૩) એક ભાઈ કરાર sa - મ , છે. નવા મન, II என் கன் પણ કાર આપી તાજ હાડમાં નીમાય છે કે તેમાં માહતો dયા ( પોતાની agaiધ છે કે કોયલલિકાકવા મળી છે તો તે કેર ના ના મિથક છે તથા તમે પહેલાનો રસ્તો છે, જેથી તમારા માટે કa Mahયર કે એ જીવન નો લીધા વેરના પાલવી હતી જેની જાન માલકિયા જાય નાક પર જ વધારવાની કામગી તે રકમ બમ લોકોના of i #ાજપ ધારશીલાયક ન ક તેમ છે, માનવ થઇ છે. છે ? કરે HT AIR பாவகை ન હતાળી પહેલા . -- કે । श्री गुजराती जैन मंदिर છે રેતગૃમિ રે ; ( t (પૃ. ૬૯) કપડવંજના સ્વનામધન્ય શેઠશ્રી લાલચંદ ગુલાલચંદે બંધાવેલ શ્રી ગુજરાતી જૈન મંદિર-રતલામ (સન્મુખ દશ્ય). Page #477 -------------------------------------------------------------------------- ________________ [ ૨૦ શ્રી ગુરાત નેન ઉપામચ રૂશ્રીમ મીરા એ આ રીતે 1 ગુજરાતી જૈન મંદિર રતલામની બીવન જિનાલય-પ્રદક્ષિણાનું દશ્ય (પૃ. ૬૯) શેઠ લાલચંદ ગુલાલચ'દ કપડવંજવાળાએ બંધાવેલ ગુજરાતી જૈન ઉપાશ્રય રતલામનું સન્મુખ દેશ્ય (પૃ. ૬૯) ગુજરાતી જૈન ઉપાશ્રય રતલામનું (અંદરનું–વ્યાખ્યાન-ખંડનું) દશ્ય (પૃ. ૬૯) Page #478 -------------------------------------------------------------------------- ________________ 'श्री' जनतास्वर गुजराती धर्मशाला જેએ કપડવંજના પનેાતા નરરત્ન હાવા સાથે બાલ્યાવસ્થામાં દીક્ષા લઈ હસ્તલિખિત-પ્રતાની સુવ્યવસ્થા અને સંશે ધનક્ષેત્રે અનન્ય-સાધારણ સફળ હથોટી [૨૧ કપડવંજના ઉદાર ચરિત શેઠશ્રી લાલચંદ ગુલાલચંદના અપૂર્વે ધર્મપ્રેમના પ્રતીકરૂપ શ્રી ગુજરાતી જૈનધર્મશાળા રતલામનું સન્મુખ દેશ્ય (પૃ. ૬૯) મેળવી શકા. સ્વ. પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ (પૃ. ૭૨) Page #479 -------------------------------------------------------------------------- ________________ * [ ૨૨ કલાસમૃદ્ધ કુંડવાવ પાસે કપડવંજની વ્યાવહારિક શોભા--પ્રતિષ્ઠારૂપ ચંચળબાઈ ટાવર (પૃ. ૭૬ ) પ્રાચીન ભારતીય કાષ્ઠ-શિ૯૫-સમૃદ્ધિની વાનગીરૂપ ભારવટના ટેકણીયાનું કાઠશ૯૫ કપડવંજ (પૃ. ૭૬) પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મથી પવિત્ર અને અનેક-ધર્મસ્થાનોથી સમૃદ્ધ દલાલવાડાનું વિહંગમ દૃશ્ય Page #480 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ઐતિહાસિક અનેક મહાપુરૂષની ગૌરવભૂમિ કપડવંજ શહેરનું વિહંગમ દૃશ્ય (પૃ. ૭૬) પ્રાચીન કપડવંજની ભૂમિના અવશેષોને પખાળતી નાની પણ જલ-સમૃદ્ધ અને રાસાયણિક વસ્તુ-સભર મહાર- વરાંસી નદીના સંગમનું દશ્ય (નડીયાદ રોડ-કપડવંજ) (પૃ. ૭૬ ) Page #481 -------------------------------------------------------------------------- ________________ ૨૪ - I I | J ( શ્રી કપડવંજના ગૌરવસમા પ્રાચીન શ્રી ચિંતામણિ જિનાલયના જીર્ણોદ્ધારરૂપે નવનિર્મિત શ્રી ચિતામણિ પાશ્વનાથ જિનાલય-કપડવંજનું સરમુખ દશ્ય (પૃ. ૭૯ થી ૮૯) પ્રકટ-પ્રભાવી શ્રી રિ –પાશ્વનાથ પ્રભુનું અતિ પ્રાચીન મનોહર બિંબ ' (પૃ. ૭૯) પૂ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મે. પછી શ્રમણ-સંઘના અજોડ- અદ્વિતીય શ્રુતજ્ઞાનના જ્યોતિર્ધર, આગમિક-ગહન તાવિક - પદાર્થોના અનુપમ-વ્યાખ્યાતા, જેમના જન્મદ્વારા કપડવંજની ગરિમાને ચાર-ચાંદ લાગેલ તે આગમ સમ્રા પૂજય આગમાદ્ધારક શ્રીના નશ્વર દેહને યશ-દેહ દ્વારા સ્થિર રાખવાના પ્રતિકરૂપે કપડવંજના શ્રી સંઘે ગુરૂમંદિરમાં વિરાજમાન કરેલ પૂ. ગમે દ્ધારક ની કાયપ્રમાણુ મૂર્તિ (પૃ. ૮૩) Page #482 -------------------------------------------------------------------------- ________________ શ્રી અષ્ટાપદજીના દહેરાસરને બંધાવનાર નગરશેઠની ખડકી બાજુથી શ્રી અષ્ટાપદજી દહેરાસરનું પ્રવેશદ્વાર (પૃ. ૮૫-૮૬) E T (૨૫ કપડવંજના સ્વનામધન્ય શ્રી અમૃત શેઠાણીએ બંધાવેલ શ્રી અષ્ટાપદજી દહેરાસરનું લાંબી શેરી-રાજમાર્ગ પરનું શિલ્પ-કાતરણીથી સમૃદ્ધ પ્રવેશદ્વાર ( પૃ. ૮૪ થી ૫ ) ******** की સ ซ Page #483 -------------------------------------------------------------------------- ________________ અત્યંત ભવ્ય દેવવિમાન જેવા શ્રી અષ્ટાપદજીના દહેરાસરના પૂર્વ દિશાના મૂળનાયકરૂપ શ્રી ઋષભદેવ પ્રભુ શ્રી અષ્ટાપદજી-દહેરાસરના મુખ્યગર્ભગૃહનું શિલ્પ-સમૃદ્ધ-તારણ સાથે પ્રવેશદ્વાર (પૃ. ૯૨) [૨૬ શ્રી અષ્ટાપદ-મહાતીર્થં ભરત મહારાજાએ પધરાવેલ ૪, ૮, ૧૦, ૨ જિન-ખિએાના ચતુર્મુખ-પ્રતિષ્ઠાના પ્રતીકરૂપ શ્રી મહાવીર સ્વામી (પૃ. ૯૦) શ્રી અષ્ટાપદજીના દહેરાસરની પાછળ જમણે (વાયવ્ય ખૂણે) સમવસરણ-ચૈત્ય મદિરમાં પ્રાચીન શિલ્પના નમૂનારૂપ સુંદર સમેતશિખર મહાતીર્થને પટ (પૃ. ૯૧) Page #484 -------------------------------------------------------------------------- ________________ હાલીચકલે-ઢાંકવાડીમાં સ્થિત શ્રી શાંતિનાથપ્રભુજીના પ્રાચીન-જિનાલયનું સન્મુખ દૃશ્ય (પૃ. ૯૫ ) જ્ઞાતિ નાથ [ ૨૭ પ્રશમ-રસ-ઝરતા સુંદર ભાવવાહી શ્રી શાંતિનાથ પ્રભુ (પૃ. ૯૫) કપડવંજના વર્તમાન જિનાલયેામાં સૌથી પ્રાચીન ભવ્ય-કલાત્મક અનેક-ચિત્રાની સાજ-સજાથી શેાભતા સેાનેરી છાપું કાકામ અને સોનેરી ૨૪ તીર્થંકરોના ચિત્રકામથી શે।ભતા શ્રી શાંતિનાથ જિનાલયના ભવ્ય-રંગમંડપનું દૃશ્ય (પૃ. ૯૬) Page #485 -------------------------------------------------------------------------- ________________ ડપાર્વે સાથ શ્રી શાંતિનાથ પ્રભુના જિનાલયમાં ભૂમિગૃહમાં બિરાજમાન અત્યંત સુંદર શ્રી કલિકુડ પાર્શ્વનાથ પ્રભુ (પૃ. ૯૬) માણેક શેઠાણીએ બંધાવેલ શ્રી આદીશ્વર પ્રભુ જિનાલયનું પ્રવેશદ્વાર (પૃ. ૯૬) માણેક શેઠાણીએ બંધાવેલ જિનાલયના રંગમંડપનું દૃશ્ય શ્રી ઋષભદેવ પ્રભુ (માણેક શેઠાણીના દહેરાસરના મૂળનાયક) (પૃ. ૯૭) Page #486 -------------------------------------------------------------------------- ________________ શ્રી અજિતનાથ પ્રભુના જિનાલયનું સનમુખ દશ્ય (પૃ. ૯૮). મળનાયકશ્રી અજિતનાથ ભગવાન (પૃ. ૯૮) શ્રી વાસુપૂજ્ય પ્રભુનું જિનાલય (પૃ. ૯) મૂળનાયકશ્રી વાસુપૂજ્ય પ્રભુ (પૃ. ૧૦૦) * Page #487 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦ શ્રી વાસુપૂજ્ય પ્રભુના જિનાલયના રંગમંડપનું દશ્ય (પૃ. ૧૦૦) શ્રી આદીશ્વર પ્રભુનું ઉંચી બેઠકવાળું જિનાલય (પૃ.૧૦૦)> શ્વરજી શ્રી આદી. TET TO દીવાડના દહેરાસરના મૂળનાયક (પૃ. ૧૦૧) Page #488 -------------------------------------------------------------------------- ________________ બહારની વાડીનું શ્રી નેમિનાથપ્રભુનું જિનાલય (પૃ. ૧૦૨) * શ્રીનેમિનાથજી મૂળનાયક શ્રી નેમિનાથપ્રભુ (પૃ. ૧૦૩) કપડવંજના સ્વનામધન્ય શેઠશ્રી મીઠાલાલ ગુલાલચંદે શ્રી સંઘને અર્પણ કરેલ દલાલવાડાના ગૌરવસમા મી. ગુ. જૈન ઉપાશ્રય (શ્રાવકાના ઉપાશ્રય) (પૃ. ૧૦૪) ////||\\\\\ Malay [ ૩૧ '///// Page #489 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. શ્રી અભયદેવસૂરીશ્વરજી મ. તથા પૂ. ઉપા. શ્રી સકલચંદજી મ. આદિના પગલાંથી પવિત્ર પંચના ઉપાશ્રય ( શ્રાવકાના ) (પૃ. ૧૦૪–૧૦૫) deyou શેઢી [૩૨ દલાલવાડાના દક્ષિણુ દ્વારે શાભતા શેઠશ્રી વ્રજલાલ હરિભાઈના નામે ઓળખાતા શ્રાવિકાઓના ઉપાશ્રય (પૃ. ૧૦૪) Page #490 -------------------------------------------------------------------------- ________________ ૩૩ માણેક શેઠાણીના શ્રી ઋષભદેવ પ્રભુના જિનાલયને અડીને રહેલ શ્રી શ્રાવિકા ઉપાશ્રય (પૃ. ૧૦૫) | . તે જ = 1 ઉપાં નવી કે મારા જ્યાં શ્રી વર્ધમાન જૈન આયંબીલ ખાતું ચાલે છે. તે શ્રી લહુડી પસાળ તપાગચ્છને જુના ઉપાશ્રય (પૃ. ૧૦૬) Page #491 -------------------------------------------------------------------------- ________________ big fans, YUR અને એવા ને સારા કામમ નવાંગી-ટીકાકાર પૂ. આ. શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસના પ્રતીકરૂપે તેએશ્રીની ચરણ પાદુકા-દહેરી પંચના જૈન ઉપાશ્રય (પૃ. ૬૩) वाममि सब * સ [૩૪ આસનસિદ્ધિની લબ્ધિવાળા, મહાચમત્કારી, જિનશાસન-પ્રભાવક ચતિવયના હાથે પ્રતિષ્ઠિત તપાગચ્છના અધિષ્ઠાયક, યક્ષનિકાયના ઇન્દ્ર શ્રી માણિભદ્રજી (પ્રાચીન) (પૃ. ૧૦૭) Page #492 -------------------------------------------------------------------------- ________________ પૂ. આગમાદ્ધારકશ્રીએ વિ. સં. ૧૯૬૦માં સ્થાપેલ વિવિધ ધર્મક્ષેત્રાના વહીવટ કરનાર શેઠશ્રી મીઠાભાઈ કલ્યાણચંદની પેઢી (પૃ. ૧૦૯) शोह CLIC साह [૩૫ નવાંગી–વૃત્તિકાર પૂ. આ. શ્રી અભયદેવસૂરીશ્વર જૈન જ્ઞાનમંદિરનું પ્રવેશદ્વાર (પૃ. ૧૦૯) * GEET | Page #493 -------------------------------------------------------------------------- ________________ સરખલી આ દરવાજે શેઠશ્રી મીઠાભાઈ ગુલાલચંદ તરફથી બંધાવેલ સાર્વજનિક ધર્મશાળા (પૃ. ૧૧૧) विजया કાપડ બજારમાં આવેલ શેઠ મી. ક, પેઢી સામે મી. ગુ. ટ્રસ્ટ તરફથી પંખીઓને અનાજ નાંખવા રૂપે શેઠ મીઠાભાઈની પરબડી (પૃ. ૧૧૧) Page #494 -------------------------------------------------------------------------- ________________ પૂ. ચરિત્ર-નાયકશ્રીના ગર્ભકાળ દરમ્યાન જન્મથી ૮૪ દિવસ પૂર્વે માતા-પિતાના હસ્તે દહેરાસરની પ્રતિષ્ઠાની થયેલ મંગળ-વિધિનું દૃશ્ય (પૃ. ૧૪૭) ચિત્ર ૮૬ A * R ઉસ - ચિત્ર ૮૫ 0 સુવાવડ થવાના નિકટ-કાળે થતી વેદના પ્રસંગે પૂ. ચરિત્રનાયકશ્રીના ધર્મનિષ્ઠ-પિતાજી પુણ્ય-પ્રકાશનું સ્તવન આદિ સંભળાવી આરાધના કરાવી રહ્યા છે. (પૃ. ૧૬૧) [ ૩૭ Page #495 -------------------------------------------------------------------------- ________________ વિ. સં. ૧૯૩૧ની અષાઢ વદ ૦))ની મંગળ રાત્રિએ પ્રશસ્ત ગ્રહયેાગમાં પૂ. ચરિત્ર-નાયકશ્રીના મંગલ-જન્મ. (પૃ. ૧૬૭) ચિત્ર ૯૦ ચિત્ર ૮૭ પૂ. રિત્ર-નાયકશ્રીની ઉદાત્ત જન્મ-કુંડળીના ટૂક ફલાદેશ કાશીના મહાપડિત તથા કપડવંજના જોષી મ. શુકલજી પિતાજી–મગનભાઈને સંભળાવે છે. (પૃ. ૧૭૫) [૩૮ Page #496 -------------------------------------------------------------------------- ________________ - પૂ. ચરિત્રનાયક શ્રી જન્મ સ્થળ કપડવંજનું સસારી ઘર પૂ. ચરિત્રનાયકશ્રી જ્યાં જન્મ્યા, તે કપડવંજના સંસારી-ઘરનું સન્મુખ દશ્ય ચિત્ર ૮૮ Page #497 -------------------------------------------------------------------------- ________________ [૪૦ ॥ श्रीवर्धमान स्पामिने न : फ़ સ્વસ્તિી વિમi૧૭૧ શાલિ .હન ઘટ્ટ ૧૭૬ વર્ષે અષાઢ માસે કૃષણપર પવિત્રદશ અમાવાસ્યાતિથી રવિવારે પુષ્ય નક્ષતે સિલિથીગે ચતુષ્પાદ કરણે નિશા-અંટ યામે 3-39. સાથે શારિસ્થિ ચંદે ઈસ્વીસન ૧૮૭૫ વર્ષીય ઓગષ્ટમાસ પ્રથમતા૨કા પ્રશસ્યોr Hશુભલગ્નવેલાય| - પુનિત-ભાગધેયસ્ય પાલસ જન્મ, છે પૂ.ચરિત્રનાયકશ્રીની જ કુંડળી છે 7 સૂર્ય - બુધ ૪ ચંદ ( ૧૦ ((વઝી) શનિ ૧૨ G ૐ સૂર્યાસ્પણ ફસા રેણી છે સૂર્ય ચંદ મંગલ બુધ ગુરૂ શુ શનિ રાહુ કેતુ ૩ | ૯ | 3 ૯ ૧૧ u ૯ ૨૮ | ૨ | ૪ | 5 ૨૬૧૮ ૧૮ ૭ ૪૬ ૫૨ ૪૯ ૨૬ ૪ ૨૦ પપ પu ૨૪ પu ૩૦ ૨૧ ૩૦ ૨૧ ૨૪ ૨૯ ૨૯ ચિત્ર ૮૯ Page #498 -------------------------------------------------------------------------- ________________ ૪૧ [I ] [ કરી ચિત્ર ૯૧ 22_. RE BIT વર્ષ લિગs 3ષયયયયયય કરાર CIRTH પૂ. ચરિત્ર-નાયકશ્રીના શૈશવકાળ પછી ધાર્મિક ઉછેરનું દશ્ય. પિતાજી સાથે બંને બાળકે પૂજા-વિધિમાં પ્રવર્તી રહ્યા છે. (પૃ. ૨૧૫) ચિત્ર ૯૨ પિતાજી સાથે ધાર્મિક-ક્રિયાઓમાં પૂ. ચરિત્રનાયકશ્રીનું જયેષ્ઠ -બંધુ સાથે સહયોગી વર્તન (પૃ. ૨૧૬) Page #499 -------------------------------------------------------------------------- ________________ ચિ – ૯૩ || ૪૨ છે છે એ દી ૬૬ ક. (66 se | B) we Iછે उसरे પૂ. ચરિત્ર-નાયકશ્રીની જન્મગત ગંભીરતા-ધીરતાના પરિચયરૂપ ગુમડાવાળા ગાલે માતાના તમાચાને પ્રસંગ (પૃ. ૨૨૪) ચિત્ર ૯૪ aari કીજEimil111 iii'li[li[lni/it/ if illull પૂ. ચરિત્રનાયકશ્રીની નિર્ભીકતા-સાહસિકતાના પરિચય રૂપે મ્યુનિ.ના ફાનસને પ્રસંગ (પૃ. ૨૨૮) Page #500 -------------------------------------------------------------------------- ________________ પૂ. ચરિત્રનાયકના પિતાશ્રી મગનભાઈ ભગતની દુકાન પૂ. ચરિત્રનાયકશ્રી દુકાન પર અનુકંપાદાન તથા ઉચિત દાનની પ્રવૃત્તિઓ કરી રહ્યાનું ચિત્રમાં દેખાય છે. (પૃ. ૨૩૨) ચિત્ર ૯૬ ચિત્ર ૯૫ પૂ. ચરિત્રનાયકશ્રીના કુટુંબીજના વચ્ચે માતાપિતા અને ડાબે ચરિત્રનાયકશ્રી તથા જમણે તેઓશ્રીના જ્યેષ્ઠ બંધુ શ્રી મણિભાઈ [પૃ. ૨૩૬] [૪૩ Page #501 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૯૭ [૪૪ હું દીક્ષા લેવાનો છું, માટે શ્રીફળ વિચારીને આપજો. પૂ. ચરિત્રનાયકશ્રી સગપણ કરવા આવનારાઓને તથા માતાપિતા સમક્ષ દીક્ષાના સંકલ્પની જાહેરાત કરે છે. (પૃ. ૨૫૪) ચિત્ર ૯૮ | Enી પૂ ચરિત્રનાયક શ્રીમાં ધાર્મિક ઉદાત્ત સંસ્કારોના પિતાજી ધાર્મિક વાંચન સાથે આદર્શ-શ્રાવક તરીકે બંને બાળકોને હિતશિક્ષા આપે છે. (પૃ. ૨૩૭) Page #502 -------------------------------------------------------------------------- ________________ પ્રબળ પુરુષાર્થની જાગૃતિ વિના સંસારથી છૂટાશે નહિ તત્વ દૃષ્ટિના સહારા વિના વૃત્તિઓના વમળમાંથી નીકળાય નહિ. ૪૫ ચિત્ર ૯૯ આ ચિત્રમાં ચાર દશ્યા છે * જેમાં સૌથી મથાળે પૂ. ચરિત્રનાયકશ્રીના મેાટાભાઇના પત્નીના સ્વર્ગવાસનું દૃશ્ય છે (પૃ. ૨૪૮) * નીચે નાના એ ચિત્રા તથા ડાબે એક ચિત્ર છે, તેમાં નીચેના એ ચિત્રામાં ડાબે વૈરાગ્યવાસિત મણિભાઈને પિતાજી ચેાગ્ય હિતશિક્ષા આપી રહ્યા છે [પૃ. ૨૫૮] જમણે-પૂ. ચરિત્રનાયકશ્રી મેાટાભાઇ મણિલાલને વૈરાગ્યવાસનામાં દૃઢ કરનારી પ્રેરણા છેલ્લે જમણે ચિત્રમાં આપી રહ્યા છે [પૃ. ૨૬૧] માતાજીની મેાહઘેલી વાતાના મિણભાઈ ફરીથી પરણવાના સ્પષ્ટ ઈન્કારથી પ્રતિકાર કરે છે. [પૃ. ૨૪૯] Page #503 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧૦૦ આપના માર્ગદર્શન મુજબ અમો આ સંસારનાં કારાગારમાંથી છૂટવા તૈયાર છીએ " કપડવંજના ઉપાશ્રયમાં વિ.સ. ૧૯૪જની ફાગણ્ય ચોમાસીએ બન્ને બંધુઓનો દિક્ષાનો એકરાર, કાર ///llllll પૂ, ચરિત્રનાયકશ્રીના ટેકાથી જયેષ્ઠબંધુના પિતાશ્રી પાસે સંયમ માટે એકરાર (પૃ. ૨૬૩) #Bહી છે ચિત્ર ૧૦૧ IfIiiilLyri થઇ છે Des પિતાશ્રીની મૂક સંમતિથી યેષ્ઠ બંધુની દવા કરાવવાના બહાને બંને ભાઈ એની દીક્ષા માટે કપડવંજથી વિદાય (પૃ. ૨૭૮) Page #504 -------------------------------------------------------------------------- ________________ ચિત્રે ૧૦૨ ચિત્ર ૧૦૩ [૪૭ ના તિબર ધામાળ મમતવા ' | || ||||| જૈન વિદ્યાશાળા-અમદાવાદનું બાહ્ય દશ્ય. (પૃ. ૨૭૯) વિદ્યાશાળામાં પૂ. શ્રી નીતિ વિ. મ.ને પૂ. ચરિત્રનાયકશ્રી પિતાજીને પત્ર આપે છે. | (પૃ. ૨૭૯) ચિત્ર ૧૦૫ ચિત્ર ૧૦૪ IT'. ' 'It'Iril વિદ્યાશાળામાં બંને ભાઈઓની પૂ શ્રી નીતિ વિ. મ. સાથે દીક્ષા અંગે વાતચીત (પૃ. ૨૮૧-૨૮૫) કાસિંદ્રા ગામે પૂ. ચરિત્રનાયકશ્રીના મોટાભાઈની ધામધૂમથી દીક્ષાનું દશ્ય (પૃ. ૨૮૭ થી ૨૯૧) Page #505 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧૦૬ ૪૮ વિદ્વદ્રર્ય પૂ. મુનિશ્રી પદ્મસાગરજી | મ. દ્વારા સ્થાપિત સાગર-શાખીય જૈન ઉપાશ્રય (ગોડીજીના મંદિર પાસે) જેનું નવનિર્માણ હાલમાં થયું છે. (પૃ. ૧૦૬) ચિત્ર ૧૦૭ સાગર-શાખીય-મુનિગણ ની કીર્તિગાથારૂપ ઉદયપુર (ચૌગાન)ને ભવ્ય પંકિતબદ્ધ-જિનાલયનું સન્મુખ- દશ્ય (પૃ. ૩૪૫) Page #506 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧૦૮ (૪૯ ઉદયપુરની પૂર્વભાગોળે સરૂપ-સાગરના કિનારે ચૌગાનના ભવ્ય જિનાલયોના સમૂહનું રમણીય પ્રવેશદ્વાર (પૃ. ૩૪૫) ચિત્ર ૧૦૯ ઉદયપુર ચૌગાનના દહેરાસરોમાં સવ–પ્રથમ બનેલ દહેરાસરના મૂળનાયક શ્રી શાંતિનાથ પ્રભુનું સુંદર ત્રિગડું' (પૃ. ૩૪૬) Tની Page #507 -------------------------------------------------------------------------- ________________ 40 $ $ $ $ $ $ % 38: प्रसाधोपसम ચિત્ર ૧૧૦ ઉદયપુર-ચૌગાનના દહેરાસરમાં પ્રતિષ્ઠિત શ્રી અજિતનાથ પ્રભુની ૬૩ ઇંચની ભવ્ય પ્રતિમાજી (પૃ. ૩૪૮) Page #508 -------------------------------------------------------------------------- ________________ 00000000 ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo ae ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo ooooooooooooo ચિત્ર ૧૧૧ ઉદય પુર ચૌગાનના દહેરાસરે બિરાજમાન શ્રી ઋષભદેવપ્રભુજી ૬૧ ઇંચની ભવ્ય પ્રતિમાજી (પૃ. ૩૪૮) Page #509 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧૧૨ ઉદયપુર ચૌગાનના દહેરાસરમાં બિરાજમાન શ્રી ઋષભદેવપ્રભુની ૫૧ ઇંચની ભવ્ય પ્રતિમાજી (પૃ. ૩૪૯) [૫૨ Page #510 -------------------------------------------------------------------------- ________________ હું ચિત્ર ૧૧૩ ચૌગાનના દહેરાસરમાં પ્રતિષ્ઠિત શ્રી ઋષભદેવ પ્રભુની ૫૧ ઇંચની સુંદર પ્રતિમાજી (પૃ. ૩૪૯) Page #511 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧૧૪ ચિત્ર ૧૧૫ (અ) ચૌગાનના દહેરાસરે પ્રતિષ્ઠિત શ્રી ઋષભદેવપ્રભુની ૫૧ ઇંચની ભવ્ય પ્રતિમાજી (પૃ. ૩૪૮) ચૌગાનના દહેરાસરના મૂળનાયક આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ પ્રભુની ૧૩૫ ઇંચ ઊંચા પરિકર સાથે ૯૫ ઇંચ ઊંચી પ્રતિમાજી (પૃ. ૩૪૯) Page #512 -------------------------------------------------------------------------- ________________ ૫૫ S ચિત્ર ૧૧૫ (આ) ચૌગાનના દહેરાસરે પ્રતિષ્ઠિત શ્રી પાર્શ્વનાથ પ્રભુની ૬૯ ઇંચ ઊંચી ભવ્ય પ્રતિમાજી (પૃ. ૩૫૦) Page #513 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧૧૬ ની lEO , - ક ઉદય પુર ચૌગાનના શ્રી પદ્મનાભ પ્રભુના દહેરે | મેડા ઉપર સુંદર શ્યામ ચૌમુખ જિન–બિંબોની ભવ્ય સ્થાપના ' (પૃ. ૩૫૦) ચિત્ર ૧૧૭ શ્રી ઉદયપુર ચૌગાનના દહેરાસરમાં શ્રી શાંતિનાથ પ્રભુના દહેરાસર પાસેના દહેસરના મૂળનાયક શ્રી મહાવીર પ્રભુ આદિનું ત્રિગડું Page #514 -------------------------------------------------------------------------- ________________ © હeeeooooooooooooooo 8 68 હ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ - ઉછ969696 96 %B9%8999999999 ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ $ $ $ $$2 ) t) [પૃ. ૩૫૨] આખા ભારતવર્ષમાં અદ્વિતીય ૭૩ ઇંચનું અહભુત સહસ્ત્રફણા શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સુંદરબિબ LI ચિત્ર ૧૧૮ ooooooooooooooooooooooooooooooo soooooooooooooooooooooo Page #515 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧૧૯ [ ૫૮ શ્રી સહસ્ત્રફણા-પાર્શ્વનાથ જિનાલય-ઉદયપુરનું અંદરનું દ્રશ્ય [પૃ. ૩૫૨) ચિત્ર ૧૨૦ IIjilli શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જિનાલય ઉદેપુરનું બાહ્ય દેશ્ય (પૃ. ૩૫૩) Page #516 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧૨૧ [ ૫૯ ક ચિત્ર ૧૨૨ સાગરશાખીય જૈનના ઉપાશ્રય પાસે ભવ્ય આહાદક શ્રી ગોડી પાર્શ્વનાથજીના દહેરાસરના મૂળનાયકજી (પૃ. ૩૫૩) કપડવંજની ધાર્મિક-પ્રવૃત્તિઓના ધબકતા હૈયાસમાં અનેક ધર્મ સ્થાનેથી ભરપૂર દલાલવાડીનું પ્રવેશ દ્વારા Page #517 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧૨૩ EDY * જે તે જ રીત . . કે જરા ST , #C. "Stef:16:" દાદUR v=Oscam Tet Deer Pહા bit this ? દલાલવાડાના પશ્ચિમ દરવાજે શ્રી અજિતનાથ પ્રભુના દહેરાસરનું બાહ્ય દશ્ય (પૃ. ૯૮) ચિત્ર ૧૨૪ સ્પેશીયલ જ કરીને - THલણ આ સર કરેલા આ સ્મા રો. માણેક શેઠાણીએ બંધાવેલ અનાથાશ્રમ પુસ્તકાલયનું દશ્ય જ્યાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુ પ્રાચીન સમયમાં બિરાજમાન હતા (પૃ. ૧૧૧) Page #518 -------------------------------------------------------------------------- ________________ શેઠ મીઠાભાઈ ગુલાબચંદ ટ્રસ્ટની પાંજરાપેાળનું દશ્ય (પૃ. ૧૧૧) ચિત્ર ૧૨૫ ચિત્ર ૧૨૫ [૬૧ શ્રી નેમિનાથની વાડીમાં માણેક શેઠાણીની ધર્મશાળા (બાહ્ય દૃશ્ય) (પૃ. ૧૧૦) Page #519 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા લેવાનો છું; સમજીને શ્રીફળ આપૉ ૩સર 带卐 ચિત્ર ૧૩૦ 5.Us → (y123 1924) Page #520 -------------------------------------------------------------------------- ________________ WAYANAYAYAYAAWANANYA'NANDO YAMAMAYMOTIVYAYANIYAMOYA ટેટ-2 Rahat H G NIYA i | EmpanકgrH ( R) શ્રી વાસ્વામીજી–મહારાજના પ્રસંગો આ ચિત્રમાં ત્રણ વિભાગ છે. ડાબે-ઉપર-વાસ્વામીજીના સંસારી-પિતાજી ધનગિરિજી સગપણ–વખતે પિતાના દીક્ષાના વિચારો મકકમપણે જાહેર કરે છે. જમણે-ઉપર-જન્મજાત-વૈરાગી વજકુમાર જાતિ-સ્મરણ જ્ઞાનથી દઢ-વેરાગી બની છ મહિના સુધી સતત રૂદનબળે માતાને કંટાળો ઉપજાવે છે. પરિણામે ગોચરીએ પધારેલ શ્રી ધનગિરિમુનિને માતાજી કંટાળી બાળક સોંપી દે છે. જમણે–નીચે–ગુરૂ-આજ્ઞાથી લાવેલ બાળક સાધ્વીજી મ.ના ઉપાશ્રયે રાખેલ છે. પારણામાં સૂતેલ બાળક સાધીઓના મુખથી થતા સ્વાધ્યાયને સાંભળીને ત્રણ-વર્ષની વયે અગિયાર-અંગના જાણકાર બને છે. - વચ્ચે-માતાએ બાળકને પાછું મેળવવા રાજદરબારે ફરિયાદ કરી. રાજાએ “જે બોલાવે અને જેની પાસે જાય તેનું બાળક એવો ફેંસલો આપ્યો. માતાની ઘણી વિનવણી છતાં બાળક ગુરૂ-મહારાજના આઘાને સહર્ષ સ્વીકાર કરે છે. -પૃ. ૧૨૩ થી ૧૨૫ 6797 TO B N 0: 05 ( ); // VI S itle :. YGftવાd,ઝાડા , છે. હi, GSI, ASતેહ છે IIIIIIIIIIIIIIII & lit Page #521 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧૨૭–૧૨૮-૧૨૯ પૂ. ચરિત્રનાયકશ્રીના પિતાશ્રી શ્રી મગનભાઈ “ભગત’ પૃ. ચરિત્રનાયકશ્રીના માતાજી શ્રી જમનાબહેન llllllllllllllll 'iit('ht - li H.. ( 0 ]]jp/ | AS છે lulitis/III 0 ફ S - આ - 0 . 0 છે જ0 0 0 6 . 9 0 ૦ ૦ I , ક જિક, / Iછે ? / / IYo 76 છે 2 - ' *'IPAR If I ''u'lluliti..|||| * ': ','ll li[l[jvી હજી જી - = 0 UILDI Sા 19 . ફેસરે / A P 1 (YYYY, પૂ. ચરિત્રનાયકશ્રી જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે માતાજીએ જોયેલ વૃષભનું દશ્ય. (પૃ. ૧૩૯). Page #522 -------------------------------------------------------------------------- ________________ ડાળાં ૧૦થતિર્લ્ડ શાસન પ્રભાવક આગમ-વાચનદાતા, બહુશ્રુત સૂરિપુરંદર આગમમંદિર–સંસ્થાપક ૫. આગમારક આચાર્યદેવશ્રીના જીવનચરિત્રના વિવિધ પ્રસંગોને સમજાવનાર 12 * ચિ....ત્રા..વ..લી 5 Page #523 -------------------------------------------------------------------------- ________________ सामान PAREIPREPARSHFREIN PROGR પૂજ્ય આગામે દ્ધારક આચાર્યદેવશ્રીની પ્રાકૃત-ગુજરાતી-મરાઠી-સંક્તહિંદી-અંગ્રેજી ___७ भाषानी सुंदर-स्तुति. RIPPE सिद्धद्दौ भाणुदंगे वरसुयभवणा शैलतामामाना, स्थाप्या जैनागमाचा निरवधि-प्रसरा साही केले सुयला, पक्षं पद्मं श्रिता ये हिततनुममता आखरी कालमें भी: ऐसे श्रीसागरानंदमुनिपति जिन्हें MOST GAIN ACCLOMATION પૂ. આગદ્ધારક આચાર્યદેવ-પ્રશસ્તિ योऽदत्तागमवाचनां प्रशमिनां येनोद्धृता आगमा:, ज्ञानं यस्य समग्रशास्त्रविषयं चारित्रमत्युवलम् । यो राजप्रतिबोधकृन्मुनिवरः सिद्धान्तसंशोधकः, श्री आनन्दपयोनिधिर्विजयते सोऽयं हि सूरीश्वरः ॥ પૂ. ધ્યાનસ્થ સ્વર્ગત આગોદ્ધારકશ્રી સ્તુતિ दायं दायं मुनिजनगणं शास्त्र-सिद्धान्तयुक्तीवेदं वेदं सकलसमयं त्यक्तमोहादिदोषः। हाय हायं कुमतकपटं विश्वमान्यप्रभाव:, ध्येयं ध्येयं चरणकमलं सागरानन्दसूरेः ॥ Page #524 -------------------------------------------------------------------------- ________________ શિવાનીનીટ 2012ઠીજો mmmmmmmmmmm? હું સુચહીત-નામધેય, આગમધર, પ્રૌઢ-વ્યાખ્યાતા તવ-વિવેચક, આગદ્ધારક પૂ. આચાર્ય દેવશ્રીના જીવનચરિત્ર અંગે પ્રાસંગિક આપેલ વિવિધ-ચિત્રોની ટૂંક માહિતી ચિત્ર ૧ –પૂ. ચરિત્ર-નાયકશ્રીના જન્મ-સ્થળના પરિચયના પ્રસંગે શાસ્ત્રીય કેટલીક માહિતી વર્તમાન કાળ ભૂલાઈ જવાના કારણે શબ્દની સમાનતાથી ઉભી થવા પામેલ સમજ-ફેરના ગોટાળાને દૂર કરવા માટે હળવા પ્રયાસ રૂપે આ ચિત્ર છે. આ ચિત્રમાં શાસ્ત્ર-દષ્ટિએ જ બુદ્વીપના દક્ષિણ છેડે અર્ધ-ચંદ્રાકારે આવેલ ભરતક્ષેત્ર અને તેના શાસ્ત્ર–વર્ણિત છ–ખંડેનું યથાશક્ય તાદશ-નિદર્શન કરાવવા પ્રયત્ન કર્યો છે. શાસ્ત્ર-વર્ણિત તે-તે પદાર્થોનું માપ આ નકશામાં કેલથી ચેકકસપણે નથી, તેમ છતાં જોનારાને આછો ખ્યાલ આવી શકે, તેવી રીતને સ્થૂલ-ફેલ રાખી ચિત્રમાં પદાર્થો ગોઠવવામાં આવ્યા છે. આ ચિત્રમાં વૈતાઢય-પર્વત પછીને જે “દક્ષિણ-ભરતક્ષેત્ર”ના નામથી વિભાગ બતાવ્યું છે, તે વિભાગમાં બે બાજુ દર્શાવેલ ગંગા અને સિંધુ નદીના વચગાળાને જે ભાગ તે મધ્યખંડ રૂપે દર્શાવ્યો છે. હકીકતમાં આ મધ્યખંડ પણ ઘણા લાંબાપહોળો છે, જેમાં ફકત સાડાપચીસ (૨૫) દેશે “ આર્યાવર્ત” શબ્દથી ઓળખાય છે, જેને સામાન્ય-આભાસ નાનાં-મોટાં આકૃતિ-ચિત્ર દ્વારા મધ્ય–ખંડમાં દર્શાવેલ છે. મધ્ય-ખંડ” એ શબ્દની નજીક કેન્દ્રમાં ચેરસની અંદર ગેળ મીંડુ કરેલ છે તે શ્રી જબૂદ્વીપ-પ્રજ્ઞપ્તિ આદિ ગ્રંથમાં જણાવાયેલ વૈતાઢય-પર્વત અને જબુદ્વીપની જગતી બંને બાજુથી ૧૧૪ જન ૧૧/૧૯ દૂર રહેલ (મધ્ય-ખંડનું) મધ્ય-કેન્દ્ર દર્શાવ્યું છે. Page #525 -------------------------------------------------------------------------- ________________ TOMTERS તે મધ્ય-કેન્દ્રથી ડાબી બાજુ નીચે અર્ધચંદ્રાકારે વિશાળ દરિયા વચ્ચે નાના-મોટા દ્વીપ સમૂહ દર્શાવ્યું છે, તે આપણે રહીએ છીએ કે ૮૦૦૦ માઈલના વ્યાસવાળી વર્ત. માન પૃથ્વી-વર્તમાન જગતને નિર્દેશ કર્યો છે. આજે શાસ્ત્રીય-જ્ઞાનની ગહનતા નહિ સમજી શકનારા કેટલાક ધુરંધર-વિદ્વાન પંડિતે પણ “આર્યાવર્ત” શબ્દને ખૂબ જ ટૂંકા અર્થમાં ઘટાવી શા-વર્ણિત વિશિષ્ટ સપ્ત-દ્વીપ જંબૂદ્વીપ, લવણ-સમદ્ર, ભરત-ખંડ આદિ મહત્વના પદ ને પણ કપ-મક વ્યાયે મારી મચડીને જે-તે સ્થળોને તેવાં નામ આપી સરખાવવાની અજ્ઞાનભરી ધૃષ્ટતા કરી રહ્યા છે. હકીકતમાં આપણે અત્યારે જે પૃથ્વીના અતિ–૮૦૦૦ માઈલના નાના-વિભાગમાં રહીએ છીએ, તેનાથી પૂર્વમાં ઈશાન-ખૂણે અને ઉત્તરમાં ખૂબ જ વિસ્તારવાળી પૃથ્વી રહેલી છે, તે વાતને માન્યા સિવાય છૂટકે નથી. તેમ માનતાં કોઈ જાતની શાસ્ત્રીય-માન્યતાઓને કાવવાની કે પાટા-ફેર રજુ કરવાની જરૂરિયાત ઉભી થતી નથી. કાળ-ચકની વિષમ-અસરથી ઈ. સ.ની ચેથી સદી લગભગથી વર્તમાન-જગતને સંપર્ક આ ચિત્રમાં દેખાતા બીજા દેશે અને વિભાગો સાથે ન રહે ાના પરિણામે આપણે ટૂંકી-દુનિયાના વાસી થઈ ગયા. , પણ હકીકતમાં આર્યાવત એટલે (૨૫) સાડી-પીસ-આર્ય–દેશને સમૂહ. તેનું શાસ્ત્રીય-ષ્ટિએ પણ ખૂબ વિશિષ્ટ મહાભ્ય અંકાયેલું હતું અને છે, કેમ કે તીર્થ કો, ગણધર ચકવર્તીએ આદિ શલાકા પુરૂષ તરીકે પ્રખ્યાત મહાપુરૂષે | જન્મ-વિહાર અદિ આ ભૂમિમાં જ હોઈ આર્યાવત વિશિષ્ટ-મહત્વને અનાદિ-કાળથી મનાતે આવ્યા છે. કાળ,બળે આજે તે આર્યાવર્તની ભૂમિ પરસ્પર-વ્ય ડારની દષ્ટિએ છિન્નભિન્ન થઈ ગઈ છે, તે રીતે પૂ. ચરિત્રનાયકશ્રી વર્તમાન-જગતના એક છેડત-ભાગરૂપ એશિયાના તિલકસમાં ભારતવર્ષના મહાગૌરવશાળી ગુજરાતના ગરવા ખેડા જિલ્લાના સૌભાગ્યવતા કપડવંજ શહેરમાં જન્મ્યા છતાં પણ પ્રાચીન આર્યાવર્તની ચાલી આવતી સાંકારિક- મહત્તાને અનુસંધાનવાળી ભૂમિ સાથે પક્ષ રીતે પણ સંબંધવાળા હતા એમ તેઓશ્રીના અદ્ભુત સર્વતેમખી–વ્યક્તિત્વના વિકાસથી ચોક્કસ સમજાય છે. ચિત્ર ૨ - મૃ. ચરિત્રનાયકથી જે અરસામાં જ , તે કાળ ભારતવર્ષની પ્રજા માટે ખૂબ કપરો કાળ હતો, તેથી તેવા પ્રસંગે તે વિષમ પ રિથતિના ઉકેલ માટે અવસરચિત જાણે કુદરતી પૂ. ચરિત્રનાયકશ્રીને જન્મ થઈ રહ્યાનું સમજાય છે. Page #526 -------------------------------------------------------------------------- ________________ તે વખતે ભારતીય–સસ્કૃતિને જોરદાર આંચકા આપી અવળી-૧ શામાં વળાંક આપવાની કૃટનીતિ મુજબ કૃત્રિમ રીતે ખાટી-ઉશ્કેરણીથી પેાતાની સ્વાર્થ-સિદ્ધિ માટે ઉભા કરાએલ ઈ. સ. ૧૭૫૭ અને ૧૮૫૭ના વિપ્લવ પછી સ્મશાન-તુલ્ય નિષ્ક્રિયતાના ઝેરવાળી દેખીતી શાંતિ વિદેશી-બ્રિટિશરાએ પ્રવત વેલ રાજ્ય-શાસન તરફથી ઊ ંદરીઆ-ફૂં કણનીતિની રૂઇએ દેખાતી હતી. 2002 પણ ન્યાય, સત્ય અને આય–સ'સ્કૃતિ ખાતર ભેખ લેનાર અને તે માટે પ્રભુ, સંપત્તિ, સ્વ–માન આદિ સર્વસ્વને ફગવી નારા મહાનુભાવાને આડકતરી રીતે કચડી નાખવાની નીતિ પડદા પાછળ રહેલ પોલિસીના ન! મે ભયંકર કૂટનીતિ ચલાવનારા વિદેશી-સૂત્રધારાની દોરવણી પ્રમાણે ચાલી રહેલ. જેના પુરાવા ઐતિહાસિક-બાંકડા વગેરે આ ચિત્રમાં રજુ કરવામાં આવેલ છે. આ ચિત્ર ભારતીય-સ`સ્કૃતિના અઠંગ સાચા હિમાયતી, પ્રભુ-શાસનના અવિહડ -રાગી, અનન્ય-સાધારણ શાસન-નિષ્ઠા, તત્ત્વદૃષ્ટિ અને જિનશાસનની વફાદારીમાં અજોડ સ્વ-નામ-ધન્ય શ્રાદ્ધ-રત્ન સ્વ. પંડિત-રત્ન શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ રાજકોટવાળાના ઐતિહાસિક ઉંડા સંશાધન-પૂર્ણ અભ્યાસના ફળરૂપે છે. કે જેએ શાસનના અસ્થિ-જ્જાનુગત સુદૃઢ-રાગથી રંગાએલ હોઈ ૮૨ વષઁની જીંદગીમાં છેલ્લાં પચાસ વર્ષી દરમ્યાન દિવસ અને રાત એક ક્ષણ માટે પણ શાસનને ભૂલ્યા નથી. વળી પેાતાના શરીરની, સપત્તિની, કુટુંબની અને લેાકેાના માનાપમાનની કશાની પરવા કર્યાં વિના ઘરનુ ગાડીભાડું ખરચીને, કયારેક પ્રસસ્ટંગની કટોકટીને અનુરૂપ રાતેારાત સ્પેશીઅલ ટેક્સી કરીને પણ શાસનના સમથ રધર-આચાર્ય ભગવ ંતે કે શ્રીસંઘના અગ્રગણ્ય પ્રતિષ્ઠિત આગેવાન સમક્ષ વ્યક્તિગત માન સન્માનને ગૌણુ કરીને પણ ઉચિત વિવેક-વિનયપૂર્ણાંક થઈ રહેલ અનિચ્છનીય-ખાબતને અટક વવા યેાગ્ય રીતે ધ્યાન ખેંચતા, . તેમજ આખા જૈન-સ ંઘમાં કયાંક પ્રત્યક્ષ-રીતે ક્ષણજીવી-લાભાની વણુઝાર દેખાતા છતાં પણ દૂરગામી-દૃષ્ટિથી પ્રભુશાસનને ધક્કો પહોંચાડનારી થતી પ્રવૃત્તિને અટકાવવા યથાશય તનતે।ડ– મહેનત દ્વારા સતત જેએ ઝઝુમા. આટલું જ નહિ પણ આજના ગદા રાજકારણ [જેને કે હકીકતમાં રાજકારણ જ ન કહેવાય કેમ કે આજનું રાજકારણ વિદેશીએ એ ઘડી આપેલ ચાકઠામાં ગાઠવેલ કાર્ય ક્રમ પ્રમાણે જ કરવાનુ એટલે આજનુ રાજકારણુ હકીકમાં રાજનીતિના બંધારણને અનુકૂળ નહિ તેમ છતાં] ના VR ત્ર ૩ Page #527 -------------------------------------------------------------------------- ________________ MESTUDŽEARS ભારતના વહીવટદારે કે વર્તમાન વિશ્વના પિતપોતાની રીતે રાજ્યશાસન ચલાવનારા કૂટનીતિજ્ઞ રાજપુરૂષે જે કાંઈ બેલે–પ્રચારે, કુનેહભર્યા દાવપેચ રાજકીય-વાર્થની રીતે ગોઠવે. તે બધાય પરથી કુદરતી બક્ષીસરૂપ વેધક-અન્તર્દષ્ટિના બળે તે-તે રાજકારણીઓના હૈયામાં રમતી વાતને તેમજ તેઓએ લેકેને ભ્રમણામાં રાખવા અવળી દિશામાં પણ ફેકેલા પાસાએ વિદેશીઓની મેલી મુરાદ બર લાવવા કેવી રીતે સક્રિય બનશે ? આ બધું કડીબદ્ધ સમજી-વિચારી તેના પ્રતિકાર રૂપે રાત્રે બાર કે બે વાગ્યા હોય તે પણ ઉંઘે નહિ અને આ કૂટનીતિને ખુલ્લી પાડવા કઈ રી નું લખાણ કે તાર-ટપાલ કરવી તેની ગડભાંગમાં જ અત્યંત ગહન વિચાર–મુદ્રામાં ડૂબી જતા. અને તે વિચાર–સરણિને અમલમાં મુકવાને ગ્ય–ઉપાય ફુરી આવતાં હરખભેર રાત્રિના ગહન અંધકારમાં પણ લખતી વખતે કાગળ ઉપર બે થી ત્રણ ઇંચનું તેજ વર્તુળ પડે તેવી ઓટોમેટીક-બેટરીવાળી બોલપેન હાથમાં લઈ લખવા માંડે. કાગળની થપીઓ ઉપર થપ્પી થએ જાય, કેટલાય ઘા કાગળ લખાઈને ઢગલે થતા જાય. સવારના સાડાસાત-આઠ થવા આવે તો પણ રામના દોઢ કે બે વાગ્યાથી શરૂ થએલ પ્રતિકારના લખાણનું કાર્ય અટકે નહિ!!! આવા મહા ભગીરથ-પુરૂષાર્થ દ્વારા વિદેશીતંત્રવાહકે મારફત દૂરગામી દૃષ્ટિથી આર્યમહાસંસ્કૃતિને ધરમૂળથી પલટાવી નાંખનારા કુ- ચકોની તિ–વિધિના ગતિ-અંશયવાળા દ્વિઅથ –અનેકાથી ભાષણના અંતરંગ-હાર્દને ઓળખી ૫ રીતે ઝાટકણી સૌમ્ય-ભાષામાં કરે. છે. વધુમાં ભારતવર્ષની પ્રજાની જીવનદોરી સમી આર્ય–મડાસંસ્કૃતિને ગુંગળાવી ખતમ કરી નાંખવાની વિદેશીતંત્રની પિરવી કે જે છેલ્લા બે હજાર વર્ષ થી તથા છ-સાત વરસથી તે ઉઘાડી રીતે ચાલી રહી છે, તે બધું, પ્રાચીન ઐતિહાસિક વિગતો અને રાજકીય-બાબતના છડે–ચેક ઉલ્લેખ સાથે ઉઘાડું પાડે. આવા લેહીના અણુએ અણુએ ભારતીય-પ્રજાના પ્રાણ ૩૫ આર્ય-મહાસંસ્કૃતિના રક્ષણનું અપૂર્વ ખમીર ધરાવનાર, સ્વ-નામધન્ય પંડિત- રત્ન શ્રી પ્રભુદાસભાઈ એ આજથી લગભગ પંદરેક વર્ષ પહેલાં વિદેશીઓએ પાથરેલ કૂટનીતિની માયાજાની સ્પષ્ટ પ્રતીતિરૂપ કેટલાક મળી આવેલા નક્કર-પ્રમાણેના આધારે પોતાના હાથે જાતમહેનતથી આ ચિત્રનું પ્રાથમિક ઘડતર કરેલું. તેના ઉપરથી પંડિતશ્રીની સંજય--દષ્ટિથી ભારત અને વિદેશોના ભાવિ-ચિત્રની રૂપરેખા ભૂતકાલીન નક્કર કડીબદ્ધ-દાખલાઓથી સાંભળી અત્યંત પ્રભાવિત થએલ કોલેજના વિનયનવિભાગના (આટૂસ વિભાગના) ત્રીજા વર્ષમાં ભણતી ૨૦ વર્ષની એક કોલેજીઅન બહેને ઉમંગથી પંડિતશ્રીની વિચાર-ધારાને ટૂંકમાં સમજી પંડિતશ્રીના દોરેલ કાચા રેખાચિત્ર ઉપરથી ૨૦” x ૨૪”ની સાઈઝ નકશો બનાવી આપેલા Page #528 -------------------------------------------------------------------------- ________________ શિકાર Spota તે નકશા ઉપરથી મારી પિતાની અંગત–જાણકારી માટે એક ભાઈ પાસે બનાવી રાખેલ નકશા ઉપરથી પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મ-કાળની ગંભીરતા દર્શાવવા તથા ચિત્રમાં જણાવેલ આવી કૂટનીતિમાં પાવરધા–વિદેશીઓની ભયંકર પકડમાંથી ભાવમાં શ્રી જિનશાસનને બચાવનાર પૂ. ચરિત્રનાયકશ્રી થવાના છે, તે પ્રસ ગૌચિત્યના આધારે સારા આર્ટિસ્ટ પાસે નવેસરથી વ્યવસ્થિત રીતે આ ચિત્ર તૈયાર કરાવી વાચકોના માનસ ઉપર મહાપુરૂષની વિશિષ્ટ-આત્મશક્તિ કેવા વિષમદેશ-કાળની પરિસ્થિતિ ઉપર વિજયી નિવડે છે? તે દર્શાવવા આ ચિત્ર અહીં રજુ કર્યું છે. આ ચિત્ર સમજવા માટે વર સુધી તટસ્થ રીતે તથાકથિત આજના ગંદા રાજકારણ () પણ ઊંડાણથી અભ્યાસ કરવો પડે. એમ કરવા જતાં આપણું માનસ કયાંક વિદેશીઓની કૂટનીતિને સમર્થક કોક વિચારધારામાં અટવાઈ જાય, એ પણ એક જોખમ છે. હકીકતમાં આ નકશા ઉપર સ્વ. પં. શ્રી પ્રભુદાસભાઈએ કાંઈક પ્રકાશ પાથરવારૂપે લખ્યું હોત તે ટૂંકમાં સાચી પૂરેખા સમજી શકાત. પણ ભારતીય-પ્રજાના દુભા યે પંડિતજીને આખી જીંદગીમાં ચ સોગ લગભગ મળે નહિ, અને કૂતરાને રોટલે નાખવાની જેમ કેટલાકની પિતાના વાજીંત્રરૂપે કે આશ્રિતરૂપે બનાવવાના બદ-ઈરાદાથી હારે નહિ પણ લાખ-લાખ રૂપિયા જેવી ઓફરને પણ સ્વ-માન અને સાંસ્કૃતિક-ખુમારીના બળે કરાવનાર પંડિતશ્રી પોતાની-રીતે કેઈને આશ્રય કે સહારાની શોધ, યાચના, ભીખ કે પરવાહના પંથે પગલું પણ ભર્યા વિના પિતાની મસ્તીથી જીદગીની છેલ્લી પળ સુધી કાગળ અને કલમ દ્વારા ઝુંઝતા રહ્યા. એટલે વિષમ-પ્રસંગોથી અનુકૂળતા ન મળવાના કારણે આ ચિત્ર ઉપર તેઓશ્રી તરફથી લખાયું હોય, એવું જાણમાં નથી તેથી આ ચિત્રને સમસ્ત ભાવાર્થ સમજાવે ગજા–બહારની ચીજ છે. ટૂંકમાં વર્ષોથી પંડિતજીના વિચારોને પદ્ધતિ પૂર્વક સમજવા માટેના અનુકૂળ–સગો ન મળવાથી હું પોતે પણ વ્યવસ્થિત રીતે સમજી શક્યું નથી, તેમ છતાં કર્ણાહડિક રીતે તેમજ ક્યારેક તૂટક થલ વાર્તાલાપ આદિ ઉપરથી જે સમજી શક્યો છું તેના આધારે ટૂંક પરિચય લખું છું. ચિત્ર પરિચય- ચિત્રમાં મળે ઉપરના શીર્ષકમાં “ભારત-પ્રેરિત” એવું મોટા અક્ષરેમાં લખેલ છે, તેની સામે “ધર્મપ્રધાન ચાર પુરૂષાર્થની.....અહિંસક મહાસંસ્કૃતિ” આ શબ્દ આર્ય–મહાસંસ્કૃતિના પરિચય માટે મૂકેલ છે. વળી ચિત્રના મથાળે જમણ “આધુનિક-પ્રગતિનું રહસ્ય” એ મોટા અક્ષરે ચિત્રનું Page #529 -------------------------------------------------------------------------- ________________ DušiÄTEEN&S ** મુખ્ય શીર્ષક મૂકયુ છે, તેની સમજુતી રૂપે ચિત્રમાં નીચે ડાબે આય સસ્કૃતિ...ને.. વિદેશી તત્રના પરિચય’એ લખાણ છે. આટલી વાત વાંચકેએ સ્થિર-માનસથી સમજી-વિચારી આ ચિત્રને વિગતથી સમજવા માટે તે તે ક‘ડિકાઓને વાંચવા સમજવા પ્રયત્ન કરવા. સૌ પ્રથમ ડામે ચિત્રના મથાળે--- હું ઇ. સ. ૧૪૯૨માં છઠ્ઠા પાપ ધ`ગુરૂએ સમસ્ત- ગત પર જાણે પેાતાની જ સત્તા હાય, તેમ અધુ' સ્પેનને અને અધુ પેટુગલને એમ આખા વ`માન-જગતની વહેંચણી કરી આપતું જે ખુલ :-જાહેરનામુ જાહેર કરેલ તે અક્ષરશઃ રજુ કર્યું છે.” “ પછી તેના સમનમાં ગુજરાતીમાં ડાબે કોલમમાં તા. ૯-૫-૬૦ના રાજ ઈંગ્લેંડમાં ઈન્ડીયા-લીગ સમક્ષ પંડિત નહેરૂએ આપેલ ભાષણના ફકરે રજુ કર્યાં છે.” જેમાં ધમ ગુરૂ છઠ્ઠા પાપે આખા વર્તમાન-જગતની ૨ાન-પાટુગલ વચ્ચે કરેલ વહેંચણી વાળા ખુલના ઉલ્લેખ છે. આ પછી બીજી-કેૉલમમાં પાટુગલના વિદેશ-પ્રધાન મં, નાગીરાએ તા-૧૩-૪-૬૦ના રાજ લીસ્બન મુકામે હેગની અદાલતમાં ચૂકાદાને આવકારવારૂપે કરેલ ભાષણના ફકરા રજુ કર્યાં છે. જે કે ઉપર જણાવેલ ખુલના મૌલિક-હેતુઓને સ્પષ્ટ કરનાર છે. આ રીતે ઈ. સ. ૧૪૯૨થી ભારતીય-પ્રજાની રગરગમાં વણાએલ આČ-મહાસંસ્કૃતિને ધરમૂળથી પલટાવવા-તેમાં વિકૃતિએ લાવવા તીક્ષ્ણ અણીધર ભાલાની જેમ ચિત્રમાં જમણે “લાખડી ચેાકડુ’” એ શબ્દવાળા ભાલા રૂપે આકાર જણે સ્ટીલ-પાલાદનુ' મજબૂત ચોકઠું તૈયાર કરવાના પૂરૂપ તરીકેના ભારતીય-પ્રજાની છાતીમાં કુડ કપટભર્યા નિ`મ--માનસથી જાણે ખાસ્યા હાય, તેવું દૃશ્ય જણાવેલ છે. કે જે જતે દહાડે ક્રમબદ્ધ ગેાઢવાયેલ ચેાજનાઓના પૂરા બળે ધીમે ધીમે ભારતીય-પ્રજાના શ્વાસરૂપ આય-મહાસ'સ્કૃતિના પ્રાણ રૂધાઈ જાય, તેવા જખ્ખર વાની જેમ ભેદ્ય ચાકડારૂપે પરિણમતા ગયા. પરિણામે આજે આ સહુના અનુભવની વાત છે કે– આપણા અહીંના કાળી ચામડીના ! પણ વિદેશીઓની કેળણી પ્રમાણે ઉછરેલા વિદેશીઓના માનસપુત્ર સમા ભારતના શાસવર્ગના ઉચ્ચ-પદાધિકારીઓ પણ ઊંડું વિચાર્યા—સમજ્યા કે ક Page #530 -------------------------------------------------------------------------- ________________ Belum જ જાણ્યા વિના વિદેશીઓએ ગોઠવેલ કમબદ્ધ-જનાઓમાં જાણે-અજાણે પણ ઉમંગભેર સક્રિય સહયોગ-ટેકે આપી આર્ય–મહાસં કૃતિને વેર-વિખેર કરી નાખવાની વિદેશીઓની મુરાદને બર લાવી રહ્યા છે. જેમકે- ઈ. સ. ૧૯૪૭માં ભારતમાંથી વિદેશીઓને સત્તાના પદ ઉપરથી ખસી ચાલ્યા જવાનું પ૦૦ વર્ષ પહેલાં કૂટનીતિજ્ઞ બાહેશ મુત્સદ્દીઓએ તૈયાર કરેલ જના-પત્રકમાં નિશ્ચિત કાર્યક્રમ તરીકે હતું. કેમકે ઈ. સ. ૧૯૪૭ પછી બાયું–મહાસંસ્કૃતિના પાયાઓને સડાવી ગળાવી-નાંખનારી શિક્ષણ-પદ્ધતિ, રહેણી-કરણી અને બોતિકવાદી-જીવનચર્યા તથા તલનુરૂપ વિચારસરણીનું મૌલિક ઘડતર આદિ યોજનાઓથી લગભગ પૂર્વભૂમિકાનું ઘડતર કરવાનું કાર્ય પત્યા પછી વિદેશીઓને ખસી જવાની ખાસ જરૂર મુત્સદ્દીએ બેઠવેલ એજનાઓને સફળ બનાવવા માટે હતી. - કારણ કે ઈ. સ. ૧૯૪૭ પછી વિદેશી શાસનકર્તાઓએ કૂનેહપૂર્વક આર્ય–સંસ્કૃતિના ધરમૂળથી ફેરફાર માટે જે ભયંકર પુરગે ચાંપવાની હતી, તે જે વિદેશીઓ સત્તાના સિંહાસન પર બેસીને અમલમાં લાવત તે આ છે ભારતમાંથી આર્ય–સંરકૃતિ-પ્રેમી નાયકે ભારતના ખૂણેખાંચરેથી પણ આગળ આવી ઈ. સ. ૧૭૫૭ અને ૧૮૫૭ના રાજકીય-સ્વાર્થના હેતુસર વિદે– શીઓએ જાતે જ પોતાની અમુક લી મુરાદ બર લાવવા કૃત્રિમ રીતે ઉભા કરેલ વિપ્લવ કરતાં કંઈ ગુણો મોટો જબરજરિત યંકર વિદ્રોહ મૌલિક જુસ્સાવાળે ઉભે કરી મૂક્ત કે જેના પરિણામે વિદેશીઓના પાયા મૂળી ઉખડી જાત અને છેલ્લા ૧૦૦ વર્ષથી ગઠવેલ ભેદીજાળનાં ગૂંચળાં અને તેને લગતી જનાઓ બધું ધૂળમાં મળી જાત. તેથી આજ સુધી વિદેશીઓ જે જનાઓ ઘડી અને કમબદ્ધ રીતે અમલમાં મૂકતા ગયા અને તેનાં પરિણામે તેઓની ધારણા પ્રમાણે આવતા ગયાં એટલે વિદેશીઓએ મુત્સદ્દી– ઓની ગોઠવણ પ્રમાણે આર્ય–સંા તેના મૌલિક–તને મૂળમાંથી ઉખેડનાર કે સવાંગીણ રીતે વિકૃત કરનાર જનારૂપી ભયંકર રંગો ઠેકાણે –ઠેકાણે વિવિધ રૂપે ગોઠવેલી છે જે ભારત-વર્ષની ઉદાત્ત સર્વ-હિતકર આર્ય-મહાસં તિને મૂળમાંથી હચમચાવી નાંખે તેવી ભેદી--માયાજાળ રૂપે ગોઠવાયેલ કે જેને અમુક-અમુક ટ ઈમે જરાક બહારના તેવા સંગને પાણી માત્ર દીવાસળી ચાંપવાની જેમ વિકૃત રીતે ધડાધડ ફુટી નિકળે !! આ માટે કૂટનીતિજ્ઞ-વિદેશી એ ચેજના પ્રમાણે નેવું વરસના ગાળામાં બધી પૂર્વગોઠવણ કરીને સત્તાના સિંહાસનથી ઉતરી જવાની વાતને તથા–કથિત સ્વરાજ્યના લેબલ નીચે હવે પછી સંસ્કૃતિઘાતક ભયંકર-કાર વાહીના અંગરૂપ ઘડીને તૈયાર રાખેલા ૪૦૨ કાયદાઓને પિટેલિયે પવારૂપે શાસનતં તેઓએ ઘડી આપેલ બંધારણ પ્રમાણે ચલાવવાની રૂએ દેખીતી રીતે આઝાદી આપવાની નાટકીય ઢબે વ્યવસ્થા કરી. Page #531 -------------------------------------------------------------------------- ________________ ST ZUM V ELCRS પરિણામે આપણા કહેવાતા દેશનેતાએ વિદેશીઓએ આપેલ સ્વરાજ્યને કોગ્રેસની વચ્ચેની લડતની મહાન-સિદ્ધિરૂપે ભલે બિરદાવે! પણ નાના બાળકને રમવા માટે અપાતા ઘૂઘરાની જેમ હકીકતમાં વિદેશીઓએ ગોઠવેલી યેજના પ્રમાણે બારે રહેલ સંસ્કૃતિ-વિનાશનું મહાકાર્ય આડે હાથે ભારતીય મારફત કરાવવા માટે ઉપરથી દેખી –વિરોધ, ઉગ્ર-દમનનાં કડક પગલાં રાખવા છતાં આ દરથી આડકતરી રીતે ઠેકાણે ઠેકાણે પ્રજામંડળ, ક્ષત્રિય પરિષદ કાંગ્રેસ જેવી સંસ્થાઓને આગળ લાવવા-વધારવામાં સહયોગ દા વેલ. સાથે સાથે ભારતીય-પ્રજાના વિદેશીઓની યેજના માણે કાર્યક્ષમતા ધરાવનાર વિશિષ્ટશક્તિશાળીઓ સામે ઉગ્ર દમન-નીતિ આદિ દ્વારા જનતાનું ધ્યાન કેન્દ્રિત કરી કૃત્રિમ રીતે તેઓને આગેવાને બનાવી અમારી ચેજનાઓને સરખી તે પાર પાડે તે માટે તેઓને શેઠવાએલી જનાઓની સારા-નરસાપણને વિચારવાની તક ન મળે અને અંદરોઅંદર ભિન્નભિન્ન વિચાર–ધારાઓના પુરસ્કારમાંથી ઉભા થતા વિચાર– ઘર્ષમાં જ આગેવાને ગૂંચવાઈ રહે, જેથી ભારતના ખૂણે-ખાંચરે રહેલ થોડા-ઘણા ભારતીય-ર કૃતિના પુરકર્તાઓ આગળ આવી ક્યાંક નવસર્જનના નાદને બંધ કરી સંસ્કૃતિ-રક્ષાના કામમાં ફાવી ન જાય, તેથી કોંગ્રેસની સામે મુસ્લીમ-લીગ, સામ્યવાદી, સમાજવાદી, રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ આદિ અનેક વિધી-પરિબળેના વિચાર–સંઘર્ષમાંથી જ શાસનકર્તાઓ ! ચા ન આવી શકે તેવી ગોઠવણ કરેલ. બીજી બાજુ જતાં-જતાં પણ પિતાને ગોઠવેલા સીવીલીઅને આપણા દેશ–નેતાઓના વહીવટીતંત્રમાં મદદ કરવાના દેખાવ રૂપે પ્રાઈવેટ સેક્રેટરી રૂપે રાખી તેઓ મારફત વિદેશીશાસકેએ વારસાગત આપેલ ૪૦૨ કાયદાના પિટફેલિયામાંથી સમય, સ્થિતિ, તક અને અવસરની મર્યાદા પ્રમાણે એક પછી એક કાયદાઓ થડા ઘણા સીલેકટ કે મેટિ, ત્રણવાર વાંચન આદિ નાટકીય રીત-રસમોને અદા કરવા સાથે આપણું દેશ-બાંધના સી-સિક્કા સાથે પાસ થતા ગયા. જેથી પાર્લામેન્ટમાં રજુ થવાના દેખાવ સાથે તે કામ ઓ પૂર્વ–જિત ભિન્ન-ભિન્ન વિચાર-ધારાના પક્ષવાદના તખતા પર વિદેશીઓના પ્યાદા રૂપે કામ કરતા ખલનાયકની થોડી હે-હાની બાહ્ય દેખાવવાળી ધમાલ સાથે ભારતીય-પ્રજાના પ્રાણસમી આર્ય-સંસ્કૃતિને ગૂંગળાવી નાખનાર તરીકે ભારતીય-પ્રજાની છાતી ઉપર ભયંકર વજીપ જરની જેમ ઠેકાતા ગયા. આ સિવાય ચિત્રના મધ્યભાગે સ્પેન પોર્ટુગલના બે હિસ્સા બતાવી પિટુગલના માધ્યમે વિદેશીતંત્રવાહકેએ આર્ય પ્રજાના મહાનિધાનરૂપ સર્વ-હિતકર મહા-સંસ્કૃતિના મૌલિકતને આ--મૂળ-ચૂલ ડહોળી નાખવાની કૂટનીતિને નજર-રામે રાખી અનેક કાવાદાવા છલ-પ્રપંચ આદિથી દૂષિત બનેલ કુનેહનો વિવિધ પદ્ધતિઓ અપનાવી રાજકીય-વર્તુલના L Page #532 -------------------------------------------------------------------------- ________________ 007 200 અકળ ગતિના દેખાવમાં આકસ્મિક પણ હકીકતમાં પૂર્વ-નિયાજિત નાના-મેટા ફેરફારો કાળની અકળ−ગ આધારે થતા રહ્યા, તે બધા દર્શાવ્યા છે. ઇ.સ. ૧૯૪૭માં રાજકીય-ક્રાંતિના નામે ‘સ્વરાજ્ય'ની છાપવાળું વિદેશી-કૂટનીતિએના સક્રિય-તત્ત્વથી ભરપૂર પાકેટ ભેટમાં બક્ષી વિદેશી તંત્ર-વાહકોએ નામના માહુ જતા કરી પેાતાનું કામ પાતાથી સવાયુ કરી શકનારા પોતાના માનસપુત્રા કાળી- ચામડીના વિદેશીએ દ્વારા થવાનુ નક્કી જાણી ભારતમાંથી ઇ. સ. ૧૯૪૭માં વિદાય થવાનું પસંદ ક્યુ તેમ છતાં ચિત્રમાં જણાવાએલ ઈ. સ. ૧૯૪૮, ૧૯૫૦, ૧૯૫૫, ૧૯૫૬, ૧૯૫૭ અને ૧૯૬૦માં અનેલી ઘટનાએ સ્પષ્ટ બતાવી આપે છે કે વિદેશીઓની ફૂટ-પ્રપંચભરી નીતિના પાયા કેટલા ઉંડા અને વ્યવસ્થિત હતા ? કે તેઓના ગયા પછી પણ તેઓએ ગેડવેલ સુરંગેાની ભેદી-જાળમાં ભારતીય-પ્રજા અટવાતી રહી અને મન-ધાર્યા વિવિધ નક્કર-પરિણામેા લાવવા માટે ઠેક-ઠેકાણે પદ્ધતિપૂર્વક ગેાઠવાયેલા ટાઈમ-એ પણ યથા-સમયે ખરાખર ફૂટના રહી ભારતીય-પ્રજાના પ્રાણસમી આય—સ ંસ્કૃતિના ફુરચાખધંધ વિનાશના રાજમાર્ગ તૈયાર થઇ રહ્યાનું ચિત્રમાં દર્શાવેલ વિવિધ ઘટનાએ સ્પષ્ટ રીતે જણાવે છે. ચિત્ર ૩:- જેવા દેશ તેવા વેશ ’’ એ સૂક્તિના આધારે પ્રસંગ વિચારીને વતી લેવાની આપણા દીર્ઘદશી ભારતીય-ગંસ્કૃતિના પુરસ્કર્તાઓએ ફૂટનીતિમાં પાવરધા વિદેશી–સલ્તનતના ઘડવૈયાઓની પાથરેલી મિથ્યા ભ્રામક-જાળમાં શાસ્ત્રની વાતાને એકાંગી રજુ કરતા રહેવાથી નવી પેઢી વધુ સહેલાઈથી ફસાઇ જવાનુ જોખમ વિચારી આપત્કાલીન-સ્થિતિના આધારે ભારતવર્ષની જગત–ગુરૂતાની ગિરમા ટકાવી રાખવા આર્યાવર્ત' શબ્દને સાપેક્ષ-રીતે ટૂંકાણમાં વાપરવાનુ સમજણુપૂર્ણાંકનું સાહસ કરવું પડયુ` હાય, તેમ ભારતના સોળમી–સદીના પછીના અ ંધાધૂ ધીભર્યા— ઇતિહાસના સમીક્ષાત્મક અવલાકનથી સમજાય તેમ છે. આ રીતે પ્રસંગવશ ઉભું કરાએલ આર્યાવર્ત્તનુ સક્ષિપ્ત-ચિત્ર ભારતવર્ષીની સ ંસ્કૃતિગતનિમ ળતાને લક્ષ્યમાં રાખી લાવીપેઢીને તેના કેન્દ્રમાં સ્થિર રાખવા માટે અહી રજુ કરેલ છે. હકીકતમાં તે ચિત્ર ન−૧માં આયવ ની જે વ્યાખ્યા જણાવી છે, તેજ વાસ્તવિક રીતે ધ્યાનમાં રાખવા જેવી છે. ચિત્ર ૪ઃ-પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મ જે અરસામાં થયા તે વખતે ભારે–મુત્સદ્દી બ્રિટિશ એ વાંદરા-બિલાડીના ન્યાયે ભારતમાં ઠીક-ઠીક પગ-પેસારો કરી લીધેલ. તે વખતના ભારતના નકશાનું સમગ્ર ચિત્ર દેશી રજવાડાએ અને બ્રિટિશના શાસનની ભેદ-રેખાવાળુ અહી બતાવેલ છે. 1000 સબ .... વ an pan રિ ત્ર Page #533 -------------------------------------------------------------------------- ________________ - ર ૮ - ટે - જેમાં ટપકાંવાળું બ્રિટીશરનું શાસન લગભગ આખા ભારતમાં કીડીઆરાની જેમ વ્યાપકપણે ફેલાઈને રહેલ દેખાય છે, વચ્ચે-વચ્ચે કરી જગા રૂપે રજવાડ માના છ-સાત વિભાગે ચારે બાજુથી બ્રિટીશરની કુનેહભરી જાળમાં જાણે ફસાઈ ગયા હોય, તેમ દેખાય છે. આ ટૂંકમાં પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મ વખતે આખા ભારતમાં શા કીય-દષ્ટિએ પ્રજા ગૂંગળામણું ભરી સ્થિતિમાં જાણે કોક વિશિષ્ટ પ્રભાવશાળી મહાપુરૂષની રાહ જોતી હોય તેમ લાગે છે. - ચિત્ર ૫ -પૂ. ચરિત્રનાયકશ્રીને જન્મ જે અરસામાં થેયે, તે વખતે કાળબળે બાદશાહીજમાનામાં સંયમની કટ્ટરતા અને તપની તીવ્રતામાં વિદ્વત્તા અને લીકિ -જનરંજનકારી જોતિષ-વૈદ્યક મંત્ર-યંત્ર-તંત્ર આદિ દ્વારા ઢીલાશ થવાના કારણે વિક્રમની ૧૭મી સદીના ઉત્તરાર્ધથી શિથિલાચારી-તિઓની વ્યાપક અસર તળે આ જૈન શ્રીસંઘ આવી ગએલ. તેમ છતાં શાસનની વફાદારી શાસનના મૂળભૂત-આરાધ્ય તરાની સારવાર આદિ મૌલિકબાબતનું સંરક્ષણ પ્રાણના ભેગે પણ સંયમમાં જીવન-શુદ્ધિના ઘર થી ઢીલા છતાં યતિ-વર્ગના નાયક શ્રી પૂની એજસ્વી-કુનેહભરી દેવ-દમામવાળી શાર -નીતિથી અભૂતપૂર્વ રીતે થવા પામ્યું. ભાવીયેગે જે શ્રીપૂ અને યતિવર્ગની ઓજસભરી-ની િથી શાસનના સાત-ક્ષેત્રના મૌલિક–પિયા સ્થિર રહી શકયા ન હોત તો આજે શાસનની અવિચ્છિન્ન-પ્રણાલિકા પ્રમાણે મૌલિકતને વારસ આરાધક–પુણ્યાત્માઓને સાંપડ્યો ન હતો આમ છતાં શાસનના મહત્વના આચાર–શુદ્ધિના અંગ ઉ૫૨ કાળ-બળે દુર્લય થવાથી બાળ-જમાં આચાર નિશાની પ્રેરણા આપનાર સુસાધુઓની દોરવણી વિના જૈનશાસન બીજીરીતે નિસ્તેજ-ફીકકું થવા પામેલ. આ પરિસ્થિતિનો દૂરગામી-દષ્ટિથી કેટલાક શાસનના હિત-ચિં ગીતાર્થ-શ્રમણ ભગવંતોએ તે વખતના શાસનનાયક શ્રીપૂજ્ય આચર્ય –ભગવતેની ભવ-ભીરૂપણની ખાત્રી કરાવનાર અને સંવિગ્ન-પાક્ષિકતાની ઉચ્ચ કેટિએ રહેલ માનસની પ્રતી િકરાવના સંમતિ મેળવી સંગીપરંપરાના નામે કિદાર રૂપે પૂ. પંન્યાસશ્રી સત્યવિજયજી ગણી મ. આદિના નેતૃત્વમાં શાસનની આચાર નિષ્ઠાના તેજસ્વી-સ્વરૂપને જાળવી રાઇ ના પ્રશયન-પ્રયત્ન કરેલ. તે પરંપરાના અનેક વિશિષ્ટ-મહાપુરૂષોએ વ્યાવહારિક અનેક વિષમ પરિસ્થિતિઓને પણ સામી છાતીએ, હસતે-મુખે સામનો કરી મંડનાત્મક શૈલિથી પિતા ની આચાર-નિષ્ઠા વધારવાના ધ્યેયમાં એકનિષ્ઠ બની વિરોધીઓને ઉગ્ર આંદોલનને પણ નિષ્ફળ બનાવી સંખ્યાના બળ છેડા હોવા છતાં પણ અનંત તીર્થ કર-પરમાત્માની પ્રરૂપેલી ઉદાત્ત સાચા-સરણિના સુદઢ નિષ્ઠાપૂર્વકના વિશિષ્ટ-પાલનબળે અંધારી કાજળઘેરી--અમાસની રાત્રે ચાલી રહેલ વિશિષ્ટ તેજસ્વી આ e " મા ર ક ) Page #534 -------------------------------------------------------------------------- ________________ નિ. / Pop ) તારાઓના સમૂહની જેમ સમ 1 જૈન-શ્રીસંઘમાં સંવેગી પરંપરા રૂપે અનેખું સ્થાન મેળવ્યું હતું તે શાખાના અનેક મહાપુરૂષો પૈકી છેલ્લે છેલ્લે વિશિષ્ટ બહુમુખી-પ્રભાવકશક્તિના બળે સંવેગી-પરંપરાને ચિરંજી અને સમૃદ્ધ બનાવનાર અનેક મહાપુરૂષના પુરોગામી પૂ, પંન્યાસશ્રી રૂપવિજયજી મહારાજ અમદાવાદની મુખ્ય-પરંપરાના અધિનાયક તરીકે અનેક ભવ્ય-આત્માઓની ધામિ-પ્રેરણાનાં અમીપાન કરાવતા હતા. પૂ. ચરિત્ર-નાયકશ્રીના જમ-કાળની આસપાસ આ મહાપુરૂષને વિશિષ્ટ વ્યાપક-પ્રભાવ હિઈ તેમનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરવાના દષ્ટિકોણથી દુર્લભ પ્રાયઃ તેઓશ્રીનું ચિત્ર અહીં રજુ કર્યું છે. ચિત્ર ૬: વિષમ-કલિકાલ કારમા-પંજા તળે સમરત-પ્રજાની ફસામણીને ગેરલાભ ઉઠાવનાર અનેક તક-સાધુ તો સામે પ્રાણના જોખમે પણ જેહાદ પોકારી સન્માર્ગ–નિષ્ઠાને ટકાવનાર જિનશાસનના વિરલ-મહાપુરૂષે પિકી છેલ્લા અ ય પ્રધાન પૂ. શ્રમણ-સંઘ-નાયક પૂ. આચાર્ય શ્રી વિજય દેવસૂરીશ્વરજી મહારાજ વર્તમાન શમણુસંઘના તમામ-સાધુઓની સર્વ-હિતકારી સામાચારીને આદ્ય-પુરૂષ તરીકે હાઈ તેમજ વિષ્યમાં પૂ. ચરિત્રનાયકશ્રી શ્રીદેવસૂર તપાગચ્છ-સામાચારીના અણીશુદ્ધ સંરક્ષણ મા સર્વસ્વ આપનાર થવાના હોઈ મૂળપુરૂષ તરીકે આ મહાપુરૂષનું ચિત્ર ખંભાતના જિનાલયમાં સુરક્ષિત વિશાળ ભવ્ય-ગુરૂપૂતિના આધારે અહીં રજુ કરવામાં આવ્યું છે. ચિત્રઃ-૭ પૂ. ચરિત્રના શ્રીના જન્મ-વખતે સંગી-પરંપરાનો વિકાસ સંખ્યાબળની દષ્ટિએ વિશિષ્ટ રીતે કાળબળે પામેલ, તેમાં વિશુદ્ધ-સંયમ, અપૂર્વ-શાસનનિષ્ઠા, અને ઉદાત્તસાધુતા આદિ અનેરા અલૌમિ -ગુગોથી અનેખી ભાત પાડનાર પ્રખ્યાત પૂ. પંન્યાસશ્રી મણિવિજયજી મહારાજ જેવા કે વર્તમાન શ્રમણ-સંઘના સમસ્ત સાધુઓના લગભગ મૂળ-પુરૂષ તરીકે પ્રખ્યાત હોઈ “દાદા'ના પવિત્ર-ઉપનામથી ઓળખાતા હતા. તે મહાપુરૂષનો પરિચય પૂ. ચરિત્ર-નાયકશ્રીના જીવન-વિકાસની સંપૂર્ણ જાણકારીમાં ઉપયોગી હોઈ અહીં તે મહાપુરુષનું ચિત્ર રજુ કરવામાં આવ્યું છે. ચિત્ર ૮ -પૂ. ચરિત્રના કશ્રીના જન્મ-કાળ સમયે જિનશાસનના આકાશમાં કાળબળે આવેલી ઝાંખપને હઠાવવા ભગીર આત્મ-પુરૂષાર્થ કરનારા મહાપુરૂષ કાળચકની ચઢતી-પડતીના ધોરણે યુત્તર આત્મશુદ્ધિના બે ચમકવાની પ્રક્રિયામાં આગળ વધી રહ્યા હતા, તેવા મહાપુરૂષ પૈકી મહાન યોગીરાજ તરીકે પ્રખ્યાત, સરળતા અને ભદ્રિકતાનાના સુમેળથી પુણ્યશાળી ચોથા n = reas - નક ; સ કર દ યોજીર ત્ર) Page #535 -------------------------------------------------------------------------- ________________ આને પુણ્યવતી વ્યક્તિની સ્મૃતિ કરાવનાર ઉચ્ચ-કેટિના ભવભીરૂ, તત્વજ્ઞ-મહાપુરૂષ તરીકે પૂ. પંન્યાસ શ્રી બુદ્ધિ-વિજયજી મહારાજ થયેલા. જેઓ સંસાર-પક્ષે પંજાબ જેવા સુ–સાધુના સંપર્કથી રહિત પ્રદેશમાં જન્મેલ હોઈ સ્થાનકવાસી–સંપ્રદાયના સંસ્કારમાં ઉછરી પૂર્વની આરાધનાના બળે સંસારની વાસનાઓથી અળગા થઈ જેમણે વિ. સં. ૧૮૮૮માં ૮૮ક-દીક્ષા પચ્ચીસ-વરસની ચઢતી-જુવાનીમાં સ્વીકારી હતી. પણ ગત-જન્મની કેક શુભ સંસ્કારી-આરાધનાના બળે સત્યનિષ્ઠા-તત્ત્વજિજ્ઞાસા ઉપજી અને શ્રી મૂળચંદજી મ. તથા શ્રી પ્રેમચંદજી મ ના સહયોગથી વિ. સં. ૧૯૦૩માં ઢંઢકમતની શાસ્ત્ર-વિરૂદ્ધ માન્યતાઓને ફગાવી સત્ય-નિષ્ઠાપૂર્વક શુદ્ધ શાસ્ત્રાનુસારી-વાતને પ્રચાર કરેલ. વિ. સં૧૯૦૮માં શ્રી વૃદ્ધિચંદ્રજી મની દીક્ષા પછી મહાપ્રતાપી આ ત્રિપુટી તરણતારણહાર શ્રી સિદ્ધાચળ-મહાતીર્થની ભાવપૂર્વક યાત્રા વિ. સં. ૧લ્લ૧માં કરી ભાવનગર ચાતુર્માસ કરેલ. પછી વિ. સં. ૧૯૧૨માં અમદાવાદમાં પૂ. પંન્યાસ શ્રી મણિવિજયજી મ. દાદાની નિશ્રા સ્વીકારી શુદ્ધ સંવેગી-દીક્ષા સ્વીકારી, શ્રી મૂળચંદજી મ. અને શ્રી વૃદ્ધિચંદજી મ. બને એમના શિષ્ય તરીકે થયા. આ ઉપરાંત વિ. સં. ૧૯૩૨માં પૂ. શ્રી આત્મારામ મ. ૧૮ સ્થાનકવાસી સાધુઓ સાથે પૂ. શ્રી મૂળચંદજી મ.ની નિશ્રામાં સંવેગી-દીક્ષા સ્વીકારી , પન્યાસશ્રી બુદ્ધિ વિજયજી મ (શ્રી બુટેરાયજી મહારાજ)ના શિષ્ય થયેલા. - આ મહાપુરૂષની વિશુદ્ધ ચારિત્રક્રિયા અને અપૂર્વ સંયમ-નિષ્ઠાબળે તેઓશ્રીના શિષ્યોની સંખ્યા ૩૫ (પાંત્રીશ) જેટલી થયેલ. આવા વિશિષ્ટ મહાપુરૂષ પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મ-વખત જિન શાસનમાં પક્ષ રીતે અપૂર્વ આત્મ-તેજ ફેલાવી રહેલ હોઈ તેઓશ્રીનું ચિત્ર વાચકના માનસ પર મહાપુરૂષની અસરની પ્રભાવક્તા સમજાવવા રજુ કર્યું છે. ચિત્ર ૯ -પૂ. ચરિત્ર-નાયકશ્રીને જન્મ વખતે અનેક મહાપુરૂષ સંયમ, ત્યાગ, તપ અને શાસનની વફાદારી તેમજ અપૂર્વ પ્રભાવના આદિ વિશિષ્ટ-ગુણેથી એક એક કરતાં વિરલ-વિભૂતિ સમાન સંગી-શાખામાં આરાધક જીના પુણ્ય બળે પ્રગટ થઈ રહ્યા હતા. તેમાંના વિશિષ્ટ શાસન-પ્રભાવક તરીકે અને અનેક મુનિ-ભગવંતના શિરછત્ર રૂપ તથા આચાર્ય–ભગવંતના છત્રીસ ગુણે પૈકી સૌથી પ્રથમ “પ્રતિરૂપ” (એટલે કે સુંદર આકર્ષક } Page #536 -------------------------------------------------------------------------- ________________ ચહેરાવાળા) ગુણથી આપતા અને તે વખતના શાસન–ધુરંધર મહાપુરૂષાએ ‘“સંપ્રતિ, ગણી, મુક્તિરાજા'' રાખ્તોથી જેમને તે વખતની શાસનની પરપરાની ષ્ટિએ આચાર્ય પદ ન છતાં અને સંવેગી–શાખાની પરંપરાનુસાર ગણી-પન્યાસ પદ્મથી વિભૂષિત હેાવા છતાં સંવેગી-પર પરામાં સમસ્ત સંચમી-સાધુઓના ધમ રાજા તરીકે નવાજ્યા છે. તેમજ પૂજ્ય ચરિત્રનાયકશ્રીના ગુરૂદેવશ્રીએ જેમની શીતળ-છાયામાં ઝીણવટભર્યાં આગમાભ્યાસ કરી વિવિધ શાસન-પ્રભાવનાનાં કાર્યાં કરેલાં અને જેમની પટ્ટ-પરપરાએ આવેલ પૂ. આચાર્ય શ્રી વિજયકમળ-સૂરીશ્વરજી મહારાજશ્રીએ પૂ. ચરિત્ર-નાયકશ્રીને વિ. સં. ૧૯૭૪ના વૈશાખ સુદ-૧ના મગળ-દિને સુરત શહેરમાં શ્રીસ ંઘના અનેરા-ઉલ્લાસ વચ્ચે ભવ્ય શાસન-પ્રભાવના પૂર્વક આચાય-પદવી આપેલ. તે પુણ્ય-નામધેય પૂ. પં. શ્રી મુક્તિવિજયજી મહારાજ (શ્રી મૂળચંદજી મહારાજ)નું આ ચિત્ર છે. ચિત્રમાં ભવ્ય-મુખાકૃતિ અને નેત્રમાં ઝળકી રહેલ અપૂર્વ-પ્રભાવકતાનાં સાહજિક-દન ખરેખર અદ્ભુત જણુાય છે. આ પૂજ્યશ્રીના વિ. સં. ૧૮૮૭માં શિયાલકોટ (પંજાબ)માં આશવાલ-જ્ઞાતિમાં જન્મ થએલ, પૂજયશ્રીના પિતાતુ' નામ શેઠશ્રી સુખચ`દજી શાહ તથા માતાનું નામ શ્રી બકોરભાઈ હતુ. તેઓશ્રીનુ સ ંસારી નામ શ્રી મુળચંદભાઇ હતું. ચૌદ વર્ષની ચઢતી-વયે સ વેગી–સાધુઓના પરિચય ન હેાઈ કુળ–સ ંસ્કાર પ્રમાણે હુંક– મતની પ્રબળ–અસર તળે સંસારી માડુ-માયાથી પૂર્વ–જન્મની આરાધના–મળે વૈરાગ્યના બળે છૂટવા પામી, વિ, સ. ૧૯૯૨માં શ્રી યુટેરાયજી મહારાજ પાસે સ્થાનકવાસી—દીક્ષા સ્વીકાર કરી પણ પાતાના ગુરૂદેવને ૫ વર્ષોંની તરૂણ-વયે હુંઢક દીક્ષા લીધા પછી પૂર્વ–જન્મની વિશિષ્ટ-આરાધનાખળે સ્થાપના- નિશ્ચેષાની પ્રામાણિકતા અને મૂર્તિ પૂજાની શાસ્ત્રીયતા ધીમે-ધીમે સમજાયાથી વિ. સ`. ૧૯૦૩માં પોતાના ભક્તિભર્યા સહયોગથી દુઃક-મતની કદાગ્રહભરી માન્યતાના ત્યાગ માટે પૂ. ગુરૂદેવશ્રીની પડખે રહ્યા. આવા મહાપ્રતાપી સત્યનિષ્ઠ-પૂજ્યશ્રીની નિશ્રામાં માત્રામાં સાધુએ છતાં પણુ વર્તમાન-કાળે લગભગ ૩૫૦ સયમ પાળી રહ્યા છે. *bs/1 સવેગી શાખામાં તે વખતે અલ્પપુણ્યવાન શ્રમણુ-ભગવંતા અપૂર્વ રીતે જે Page #537 -------------------------------------------------------------------------- ________________ KUDE WORS : ૫. ચરિત્ર-નાયકશ્રીના જીવનમાં સંયમ, ત્યાગ અને શાન–પ્રભાવનાની ત્રિવેણીના એ લા સંગમમાં કારણરૂપ અનેક મહાપુરૂષના ફાળા પૈકી વિશિષ્ટરી ભદ્રિકતા, નિખાલસતા, ગુણાનુરાગ આદિ વિશેષતાઓથી અપૂર્વ ફાળે નોધાવનાર મહાપુરુષનું આ ચિત્ર છે. ચિત્ર ૧૦ -આ મહાપુરૂષના જન્મ પંજાબના લાહેર જિલ્લાના રામનગર શહેરમાં વિ. સં. ૧૯૦ના પિષ સુ. ૧૧ના રેજ ઓશવાળા તેમાં થએલ પૂજ્યશ્રીના પિતાનું નામ શેઠશ્રી ધર્મજશભાઈ અને માતાનું નામ કૃણાદેવી હતું, પૂજ્યશ્રીનું સંસાર નામ કૃપારામ હતું. સ્થાનકવાસી મતના સંસ્કારમાં ઉછરેલા કૃપારામભાઈ પંદર વર્ષની વયે પૂર્વ—જન્મના | શુભ-સંસ્કારના બળે વિ. સં. ૧૯૦પમાં દીક્ષા લેવા અજ્ઞાન પણે ઘેરથી ચાલી નિકળ્યા. , તે વખતે પંજાબમાં વિદ્વત્તા, સંયમ અને પ્રતિભાની દષ્ટિએ વધુ તેજસ્વી પૂજ્યશ્રી - બુટેરાયજી મ.ની નિશ્રા તેઓશ્રીએ સ્વીકારી, છેવટે ગ્ય પડતર અને વૃત્તિઓના નિયંત્રણ - આદિની યેગ્યતા તપાસી વિ. સ. ૧૯૨૮ના અષાડ સુ. ૧૩ના દિવસે દિલ્હી- શહેરમાં કે, પૂ. શ્રી બુટેરાયજી મહારાજશ્રીએ કૃપારામભાઈને દીદા આપી અને શ્રી વૃદ્ધિચંદ્રજી એવું નામ રાખ્યું. ત્યાર પછી પૂ. શ્રી ગુરૂદેવ અને મોટા ગુરૂભાઈ શ્રી મૂળચંદજી મહારાજની દોરવણી તળે ઢંઢક-મતની કદાઝડરી-વાસનાઓને તિલાંજલિ આપી ગુરૂદેવશ્રી અને મોટા ગુરૂભાઈ સાથે પોતે પણ શાસ્ત્રીયમર્યાદા પ્રમાણે ઢંઢક-મતની માન્યતાઓની પોકળાતા શાસ્ત્રીય-ઢબે અવસર-અવસરે રેગ્ય-અધિકારી જીવો સમક્ષ વ્યક્ત કરતા હ્યા. છેવટે પૂ. શ્રી બટેરાયજી મહારાજની સાથે વિ. સ. ૧૯૧૧ માં તરણતારણહાર ગિરિરાજ શ્રી સિદ્ધાચળ-મહાતીર્થના પવિત્ર-યાત્રા કરી ભાવનગર ચાતુર્માસ કરી વિ. સ. ૧૯૧૨માં અમદાવાદમાં સંગી-શાખાના અધિનાયક ૫ શ્રી મણિવિજયજી મ. “દાદાના ચરણોમાં વિશુદ્ધ ચઢતા-પરિણામે સંગી–દીક્ષા સ્વી કરી જીવન ધન્ય પાવન ભનાવ્યું. પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મ વખતે એટલે કે તેઓશ્રીના જન્મના એક વર્ષ પછી વિ. સં. ૧૯૦રના મહા . ૬ ને મંગળ દિવસે અમદાવાદ શહેરમાં ચરિત્રપાત્ર પૂ. શ્રી બુદ્ધિવિજયજી (પૂ.શ્રી બુટેરાયજી મ.)ની પુણ્ય નિશ્રામાં પંજાબ દેશથી વિશુદ્ધ-શ્રદ્ધાબળે સંવેગભાવ અને તત્વદષ્ટિના સુગ્ય મેળવાળા પૂ. શ્રી અ મારામજી મ. (જેઓ કે તે વખતમાં ઢંઢક-સંપ્રદાયમાં પ્રચંડ–તેજસ્વી સૂર્ય જેવા વિદ્વત્તા અને પ્રૌઢ પ્રતિભાથી શોભતા હતા) પિતાના ૧૫ શિષ્યો સાથે ઢંઢક-મતની કુવાસના છોડી પર ચ–કોટિની સંવેગી પરંપરામાં આત્મ-સમર્પણ કરવા પૂર્વક જીવન–શુદ્ધિ કરનારી પારમેશ્વરી માગવતી પ્રવજ્યા સ્વીકારી હતી. : k MORELE ev દર Page #538 -------------------------------------------------------------------------- ________________ DAVERA 20 ચિત્ર ૧૧ :-આ મહાપુરૂષના જન્મ વિ. સં. ૧૮૯૨ના ચત્ર સુ. ૧ ગુરૂવારના રોજ પજાબમાં જેલમ નદીના કિનારે કલરા નામના ગામમાં થયા હતા. પુશ્રીની જ્ઞાતિ દિવાનકુળના અઢીઘરા કપુર બ્રહ્મક્ષત્રિય હતી. પૂજ્યશ્રીના પિતાનુ નામ ગણેશચંદ્ર હતું. અને તેએ વ ંશાનુગત ચાલી-આવતી સરકારી-ફેાજદારીની નોકરીમાં શૂરવીરતાથી ખૂબ પ્રખ્યાત શ્રેષ્ઠ-સરદાર તરીકે પોંકાયેલા હતા. પૂજ્યશ્રીની માતાનું નામ શ્રી રૂપાંદેવી. પૂજ્યશ્રીનુ નામ દિપ્તીસિંહ (દીત્તો) હતું. પૂજ્યશ્રીના પૈતૃક ધર્મ શીખ સંપ્રદ્યાયના હતા. પૂજ્યશ્રીના પિતાશ્રી સ સારી-વિશિષ્ટ-મહત્વાકાંક્ષાઓને લઇને તેમજ આગવી સ્વ-માનવૃત્તિના કારણે રાજકીય-અન્યાય સામે મળવા પાકારી ફાદારમાંથી બહારવટીઆ થયા રાજશાસનના દમન-ચક્રમાં ફસાઇને આગ્રાના કિલ્લામાં કેદ થયા, અને ગાળીનુ નિશાન બનાવી સરકારે તે કાંટાને દૂર કર્યાં. આવા સંસારી-દૃષ્ટિએ મહાપ્રતાપી, શૂરવીર, સ્વમાની-ક્ષત્રિય પિતાના પુત્ર તરીકે હાવા છતાં પૂજશ્રી પૂર્વ-જન્મની આરાધના-ખળે પાતાની શક્તિઆને સંસારની વાસનાએના પાષણના ઉન્માર્ગે વાળવાને બદલે પેાતાના આશ્રય-દાતા શેઠશ્રી જોધમલજી જૈનના સુસ ંસ્કારાથી ધર્માંના મા તરફ તેમનું સાહજિક વલણ થયુ પરિણામે વિ. સ. ૧-૧૦ના માગસર સુ× ૩ના દિવસે માલેરકોટડા (પજામ)માં અઢાર વર્ષોંની ચઢતી-જુવાનીમાં સ્થાનકવાસી-દીક્ષા ગ્રહણ કરી અને તેએનુ શ્રી આત્મારામજી નામ થયું. તેઓશ્રીની ધારણા-શ।િ અપૂર્વ હતી. રાજના ૩૦૦ શ્લાક સહેલાઈથી સુખપાઠ કરતા હતા.સાંપ્રદાયિક તમાĀ શાસ્ત્રો ટૂંક સમયમાં તેમણે બુદ્ધિગત કરી લીધાં. તેમ છતાં તેમની જ્ઞાન--પિપાસા તૃપ્ત ન થઈ. વિવિધ-પ્રયત્ના કરી અવનવા-સાધના મેળવી જ્ઞાનાર્જનની દિશામાં સતત ખ`તમર્યા-શ્રમ કરતાં તેઓશ્રીની બુદ્ધિ ઉપરનું આવરણુ ખસવા પામ્યું અને તત્વષ્ટિના ઉઘાડ થયે, કે જે ી સ્થાનકવાસી–સંપદાયની રૂઢિગત માન્યતાએ પાકળ જણાઈ. સત્ય--સિદ્ધાંતાને શાસ્ત્ર-વાકયાના મન ઘડંત રજુઆતથી વિકૃત કરવાની ચાલી આવતી નીતિ બદલ તેને ભારે ઘણા ઉપચ્છ. Ci તેથી વિવેક અને તત્ત્વ છેથી જાગ્રત બનેલ અંતરાત્માએ સાંપ્રદાયિક-કવચના આવરણને ભેદવા જેહાદ પેાકારી અને ધુમાગી-મફતેના ધસારાથી પણ Àાભ પામ્યા વિના વિ. સં. ૧૯૩૧માં ૨૦ સાધુએ સાથે સંપ્રદાયની કૃષિત-વાડાબંધીની દિવાલેા ભેદી અળગા થયા અને પજાબમાં સ્થાનકવાસી-સાધુના વેષમાં રહીને પણ શાસ્ત્રીય—સત્ય તત્વાની નિભેળ પ્રરૂપણા મ-જ્ઞાની–જીવાને મા–સન્મુખ કરવા પ્રયત્ન કર્યાં. ૧૫ ચ Page #539 -------------------------------------------------------------------------- ________________ વિ. સં. ૧૯૦૧ના વૈશાખ મહિને વીતરાગ–પ્રભુની પ્રશમ-ઝરતી પ્રાચીનપ્રતિમાજીઓના આલ્હાદકારી-દર્શન અને ત ણતારણહાર શ્રી સિદ્ધાચળ–મહાતીર્થ, શ્રી ગિરનારતીર્થ આદિ-પુણ્યભૂમિની સ્પર્શનાના ધ્યેયથી ઉગ્ર-વિહાર કરી સૌરાષ્ટ્રના તિલકસમાં શ્રી શત્રુંજય મહાતીર્થની ભાલ્લાસભરી-ચાત્રા કરી જીવન ધ—પાવન બનાવ્યું. પછી વિ. સં. ૧૯રમાં તે વખતની સંવેગી–પરંપરામાં સમર્થ પ્રભાવશાળી પૂ. પંન્યાસ શ્રી બુદ્ધિવિજયજી મહારાજ (શ્રી બુટેરાયજી મ.) ને ડંઠે વાતે હૈઈ તેઓશ્રીની નિશ્રામાં શુદ્ધ સંવેગી-દીક્ષા જે અરસામાં તેઓએ સ્વીકારી, તે સમયે પૂ. ચરિત્ર-નાયકશ્રી આઠ–મહિનાના નાના બાળક તરીકે પારણે ઝુલી રહ્યા છતાં ભાવી–મહાપુરૂષ તરીકેની વિશિષ્ટ આત્મશક્તિઓની ગ્રાહકતાની અ-પૂર્વતાને લીધે શાસનમાં થઈ રહેલ ધર્મોદ્યોતકારી આવા-પ્રસંગેની આધ્યાત્મિકઅસરને વિશિષ્ટ રીતે ઝીલી રહ્યા. ચિત્ર ૧૨ઃ–પૂ. ચરિત્રનાયકશ્રી જે વર્ષમાં જન્મ્યા તે જ વર્ષના ફા. સુ. ૮ દિને જેપૂજ્યશ્રીએ વિશિષ્ટ દોરદમામવાળી યતિ તરીકેની વિશિષ્ટ ગૌરવભરી–પ્રતિષ્ઠા અને અનેક ભક્તમંડળ દ્વારા થતે વિશિષ્ટ આદર-સત્કાર આદિ અનર્ગલ–પ્રલેભનેની વણઝારને અપૂર્વ આત્મ-બળે થંભાવી સ્વતઃ–ઉપજેલી અપૂર્વ-પ્રૌઢ વિવેક-બુદ્ધિબળે અજમેર-શહેરમાં વર્તમાન–વીશીના ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથ પ્રભુની સમક્ષ આત્મ-શુદ્ધિની પ્રબળ-ઈરાદાથી શુદ્ધસંવેગીપરંપરાને સ્વીકાર કરી વિશુદ્ધ-સંયમપંથે મંગળ-પ્રસ્થાન કરેલું. તે પૂજ્યશ્રીનું આ ચિત્ર છે. ભાવી–ાગે પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મ લગભગના સમયે આપમેળે સ્વ-પુરૂષાર્થથી શુદ્ધસંગી–પરંપરા અપનાવનાર મહાપુરૂષના ઉદાત્ત-પુરૂષાર્થથી જાણે એમ સૂચિત થાય છે કે મહાપુરૂષ પૂર્વજન્મની આરાધનાના બળે વિશિષ્ટ-આત્મશક્તિની કેળવણીના આધારે બાહ્ય સાધન-સામગ્રીના સહકારની ઝાઝી અપેક્ષા રાખ્યા વિના આપ -બળેજ જગતના પ્રાણુઓને હિતકર--માર્ગે વાળનાર બને છે.” આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે પૂ. ચરિત્ર-નાયકશ્રી અત્યંત નાની–વયે પણ વિશિષ્ટ આત્મ-શુદ્ધિના લક્ષ્યને મેળવી તદનુરૂપ તીવ્ર તમન્ના-ભર્યા પુરૂષાર્થ-દ્વારા સંયમના પંથે આવી નવ-દશ મહિનાના અતિ ટુંકા સમય-પૂરતી ગુરૂની છત્રછાયા મેળવવા છતાં ગુરૂ-કૃપા અને આ મ–પુરૂષાર્થના સુભગ–મિલનથી એકલે-હાથે તે વખતના વિષમ-વાતાવરણમાં પણ જુના ભંડારના પેટી–પટારાઓમાં સડી–ગળી રહેલા અત્યંત-શોચનીય દુર્દશાએ પહોંચેલ શ્રત-જ્ઞાનના વારસાને ઉકેલી કઠેર–શ્રમ અને વ્યવસ્થિત-અભ્યાસની કર્મઠતાથી સકલ-શ્રીસંઘની સમક્ષ આગની ગંભીર અર્થાનુસંધાનપૂર્વક સામુદાયિક-વાચના સેંકડો સાધુ-સાધ્વી ભગવાને મહિનાઓ સુધી સાત વખત વિશાલ કાર્યક્રમરૂપે I . Page #540 -------------------------------------------------------------------------- ________________ @007 આપી અને બધા આગમા શુદ્ધ-રીતે છપાવી શ્રમણ-સંઘની સેવામાં રજુ કર્યાં. વધુમાં આગમિકશાસ્ત્રપાઠા કાળના ઘસારાથી પલટાઇ જવા ન પામે તે શુભઆશયથી આરસની ભવ્ય શિલાએ અને ઉંચી-ક્રેટિના તામ્રપત્રા ઉપર કોતરાવી આગમ-સાહિત્યને ચિરંજીવ બનાવ્યું. પરિણામે ધર્મપ્રેમી– જનતાના હૈયામાંથી સાહજિકરીતે પ્રગટેલ · આગમાદ્દારક' એવા હુલામણા વિશેષણથી સુÀાભિત બન્યા. આવા પૂ. ચરિત્ર-નાયકશ્રીના જન્મથી લગભગ પાંચ-મહિના પૂર્વ જૈન શ્રમણુ–સંધની સંવેગી પરપરામાં વિશિષ્ટ યેાતિ ર-મહાપુરૂષના સ્વતઃ આત્મબળે થયેલ પ્રવેશ ખૂબ જ સૂચક જણાય છે. આ મહાપુરૂષના જન્મ વિ. સ. ૧૮૮૭ ૧. સું. ૬ના શુભદિને ઉત્તર-પ્રદેશમાં મથુરાથી ૨૦ માઇલ દૂર ચારપુર નામના ગામમાં બ્રાહ્મણુકુલમાં થયેલ, તેમના સંસારી પિતાનું નામ બાદરમલ અને માતાનુ નામ સુંદરમાઈ હતું, તેમજ પૂજ્યશ્રીનુ નામ મેાહનજી હતું. માહનજીને ભાવી–યેાગે પૂજન્મના શુભકર્મીના ઉદ્દયથી તે ખાજુ વિચરતા–યતિઓના પરિચય ખચપણથી વધુ થવા લાગ્યા, સાત-વર્ષની અત્યંત નાની-વયથી તેઓ યતિઓની સેવા શુશ્રુષામાં જોડાઈ ગયેલ અને મોટેભાગે ઉપાશ્રયમાં જ રહેવા લાગ્યા. તેમના પિતાશ્રીએ તેમની વૃત્તિ અને યતિજી મહારાજ તરફથી ખાળકના વિશિષ્ટ ભાવીને જાણી પેાતાનુ સંતાન કુળદીપક અને તે આશયથી વિ. સ. ૧૮૯૬ માગસર સુ. ૬ના મંગલ-દિને પૂર્વ”-પરિચિત યતિવ ધી રૂપચંદજી મહારાજના ચરણામાં મેાહનજીને નવ વર્ષની નાની વયમાં પણ ઉન્નજળ-ભાવિની આશાએ સોંપી દીધા. કૈાગ્ય-અભ્યાસ અને જીવન ઘડતરની પ્રક્રિયા પછી વિ. સ. ૧૯૦૩ માગસર વદી ૧૦ના મંગલદિવસે શ્રી. મક્ષીજી તીથૅ (ઉજૈન પાસે) શ્રી પાર્શ્વનાથ પ્રભુના સાન્નિધ્યે ધામધૂમથી યતિદીક્ષા આપી રૂપચંદજી યતિજીએ તેમને પેાતાના શિષ્ય બનાવ્યા. પૂ. ગુરૂદેવ સાથે તે પૂ−દેશના તીર્થાંની યાત્રા માટે બિહાર, બંગાળ, ઉત્તરપ્રદેશ તરફ વિહાર કર્યાં, તે બાજુ ઘણા વર્ષ વિચર્યાં. ત્યાર પછી વિ. સ’. ૧૯૧૦માં ગુરૂદેવના સ્ત્રગ`વાસ-પછી તે એક વખત કલકત્તા શહેરમાં ઉપાશ્રયમાં બિરાજમાન હતા. તે વખતે એક વિવેકી શાસ્ત્રજ્ઞ—વ્રતધારી શ્રાવકે પાસે આવી વદન કરવાને ખલે માત્ર પ્રણામ કર્યાં. તેથી પૂજ્યશ્રીને કુતુહલ થયું. શ્રાવક પાસેથી યાગ્ય ખુલાસે મળતાં ‘સાચું સાધુપણું ત્યાગ વૈરાગ્યમાં સમાયેલુ છે, આદર્શ સયમ વિના સાધુપણુ અસાર છે’ એ વાત જચી ગઈ. ભવલીરૂપણાથી મનેામંથન શરૂ થયુ` કે-ચતપણામાં આ બધા વૈભવ, સસારી જી મ s Page #541 -------------------------------------------------------------------------- ________________ SEQUUNTEURS E : રીત-રિવાજવાળી જીવનચર્યા-છત્ર, ચામર, પાલખી આદિ બાહ્ય આડંબર....આ બધું શું સાધુને શોભે ખરૂં ?” શ્રી દશવૈકાલિક, શ્રી ઉત્તરાધ્યયન અને શ્રી આચારાંગ આદિ સૂત્રોમાં જણાવાયેલ સાધુપણાના જઘન્ય-કક્ષાના આચારની મર્યાદારૂપ પાંચ-સમિતિ ત્રણ-ગુતિનું પાલન કર્યા વિના આત્મકલ્યાણ શી રીતે થશે ?' આદિ આ વિચાર-મંથનના પ્રતાપે શાસ્ત્રોનું અવગાહન કરી સત્ય માર્ગને નિર્ણય થતાં ભક્તમંડળી અને વ્યાવહારિક-પ્રતિષ્ઠાના આવરણને ઉલાસભર્યા અંતરંગ-વિશુદ્ધ-પરિણામના બળે તોડી પૂ. ચરિત્ર-નાયકશ્રીના જન્મના વર્ષમાં જન્મથી પાંચ મહિના લગભગ અગાઉ આપબળે અજમેર શહેરમાં શ્રી સંભવનાથની નિશ્રામાં સંવેગી-માર્ગ સ્વીકાર્યો. આ મહાપુરૂષે મારવાડ, ગુજરાત, આદિ પ્રદેશમાં વિ રી વિવિધ ધર્મોપકાર કરી. વિ. સં. ૧૯૬૩ને ચૈત્ર વદિ ૧૨ના રોજ સુરત મુકામે ૭૬ વર્ષની ઉંમરે શરીર-ત્યાગ કર્યો. ચિત્ર ૧૩ઃ આ મહાપુરૂષ શ્રી મહાવીર-પ્રભુની પદ્ધ-પરંપરામાં છપ્પનમી પાટે થયેલ સુવિહિત, ક્રિયાનિક, ધુરંધર, શાસન પ્રભાવક પરમ–તપસ્વી કે દ્ધારક પૂ. શ્રી આનંદવિમલ સૂરીશ્વરજી મ.ના પટ્ટધર પૂ. શ્રી વિજયદાન સૂરીશ્વરના પટ્ટપ્રભાવક જગદ્ગુરૂ શ્રી વિજયહીર સૂરીશ્વરજી મ.ના અનેક-શિષ્ય પૈકી પૂ. શ્રી તિલક વિજયજી મ. હતા. તેમની શિષ્યપટ્ટાવલીમાં બારમી પાટે થયા. આ પૂજ્યશ્રીને વધુ પરિચય અન્ય-સ્થળેથી જોઈ લેવા ભલામણ છે. આ પૂ. શ્રીએ પૂ. ચરિત્રનાયકશ્રીને વડી-દીક્ષાના યોગ વહન કરાવી વિ. સં. ૧૯૪૭ના જેઠ સુદ ૧૦ વડી દીક્ષા લીંબડીમાં પૂ. ઝવેરસાગરજી મ.ની વિનંતિને ધ્યાનમાં લઈ આપેલ. આ પૂજ્યશ્રીના પટ્ટ-પ્રભાવક તરીકે પૂ. આ શ્રી વિજ્ય હિમાચલ સૂરીશ્વરજી મ. વિશિષ્ટ શાસન-પ્રભાવક સમર્થ આચાર્ય ભગવંત હાલમાં મોજુદ છે. આ રીતે પૂ. ચરિત્ર-નાયકશ્રીને વડી દીક્ષા આપનાર તરીકે અને પૂ. ચરિત્ર-નાયકશ્રીના જન્મ વખતે આવા મહાપુરૂષો વિશિષ્ટ જીવન-શુદ્ધિના માગે નિખાલસતાપૂર્વક વધનારા શાસનમાં માંગલિક વાતાવરણ સર્જી રહ્યા હતા. એ આશયથી આ મહાપુરૂષનું ચિત્ર અહીં રજુ કર્યું છે. ચિત્ર ૧૪:-પૂ. ચરિત્ર-નાયકશ્રીના પિતૃવંશમાં ઉડાણ સુધી ધર્મ-શ્રદ્ધાના વિશિષ્ટ સંસ્કારો સીંચનાર તથા પૂ. ચરિત્ર-નાયકશ્રીના જીવનમાં ત્યાગ, તપ તથા સંયમના ઘડતરના વિશિષ્ટ ફાળા સાથે આગની ગંભીરતા, અદ્વિતીય મહત્તાને મૌલિકરૂપે જીવનના ધ્રુવતારકરૂપે બનાવનાર Page #542 -------------------------------------------------------------------------- ________________ 00042 મહાપ્રભાવક, વાદીવિજેતા, સમથ-આગમન પૂ. શ્રી અવેરસાગરજી મ.નું આ ચિત્ર પૂ. ચરિત્ર-નાયકશ્રીના દીક્ષા-ગુરૂ તરીકે અહીં રજુ કર્યું છે. પૂજ્યશ્રીને પરિચય પ્રયત્ન કરવા છતાં મળેલ નથી, પણ વૃદ્ધ-પુરૂષો પાસેથી મળેલા કેટલા ઉલ્લેખા પ્રમાણે જાણવા મળે છે કે પૂજ્યશ્રી મહેસાણાના વતની હતા. ઝવેરચદં તેમનું નામ હતુ, વિ. સ. ૧૮૯૩માં પ્રાયઃ જન્મ થયેલ અને ૨૦ વર્ષની ભર જુવાનીમાં પૂજ્યશ્રીએ સાગર-શાખાના મહાપ્રભાવક પૂ. શ્રી મયાસાગરજી મ.ના શિષ્ય પૂર્વ મુનિ શ્રી ગૌતમસાગરજી મ.ના હસ્તે વિ. સ`, ૧૯૧૩ના માગ. સુ ૧૧ના મંગળ દિવસે દીક્ષા ગ્રહણ કરેલ. પછી ટુંક–સમયમાં પૂ॰ ગુ દેવના 'રવ વાસ પછી આગમાભ્યાસ વધુ કરવાના દૃષ્ટિકાણથી પૂ. પ, શ્રી મુક્તિવિજયજી મ. ગણી (પૂ.શ્રી મૂલચંદજી મ.)ની નિશ્રાએ રહ્યા. સચમી–જીવનના ઘણા વર્ષો સુધી પૂ. પં. શ્રી મુક્તિવિજયજી મ. ની નિશ્રામાં ગાળી તેઓશ્રીના અપૂર્વ ધ-સ્નેહ સ પાદન કરેલ. પૂની વિશિષ્ટ-આરાધનાથી સચાટ મેળવેલ પ્રતિભા-તર્ક શક્તિ વડે આગમિક-રહસ્યાને પચાવી, 'શાસનમાં સમ -આગમન તરીકે વિખ્યાત થયેલ. એટલું જ નRsિ, પણ વિશિષ્ટ આગમિક-જ્ઞાતા અને શાસનના પ્રભાવક તરીકે તે વખતના રવર આચાય –ભગવતાએ પણુ વિવિધ રીતે તેમને બિરદાવેલ. પૂજ્યશ્રીના ધર્મપિકાર વિશેષ કરીને લીંબડી, કપડવંજ તથા ઉદ્દયપુરમાં વધુ ચાતુર્માસ અને અવારનવાર વિહાર સ્પનાને હિંસાએ થયેલ છે. લીબડી-ના વાવૃદ્ધોને આ પંક્તિના લેખકે એવુ' ખેલતા સાંભળ્યા છે કે— જો નરકેસરીસિંહ સમા આજસ્વી અને સાગર–શાખાના પ્રભાવક મુનિપુ’ગવ શ્રી ઝવેરસાગરજી મ. ન હેાત તા ઢુંઢક–ગતની ઘેરી–છાયાતળે ફસાએલ લીખડીના જૈન શ્રીસ ંઘ ઉજ્જવળ આરાધનાના પંથે આજે ન હેાત !” આજ રીતે ઉડ્ડયપુરના યેવૃદ્ધોને પણ ઘણીવાર એવું ખેલતા સાંભળ્યા છે કે “ પૂ. વેરસાગર મ.ની હાક અને પ્રૌઢ–પ્રતિભા ન મળી હાત તેમજ ઉપરા-ઉપરી ચ'તુમાંસ ઉચપુરમાં ન થયા હેાત તે તે વખતે આય સમાજના સ્થાપક શ્રી દયાનંદ-સરસ્વતીની કુતક –જાળમાં અટવાઈ અમારા શ્રીસ ંઘ અને અહીંની સ્થાનિક પ્રજા ઉન્મા—ગામી થયેલ હેાત.’’ આ રીતે ઇન્કાર, રતલામ આદિ માલવાના ક્ષેત્રામાં પણ જખ્ખર શાસન—રક્ષાના પ્રભાવક કાર્યાં પૂજ્યશ્રીની એજસ્વિની-વાણી અને પ્રચંડ કાર્ય-શક્તિથી થયેલ, આજે પણ ત્યાંના ઈન રિત્ર ૧૯ Page #543 -------------------------------------------------------------------------- ________________ હિicltZ6ZL8. અનુભવી–વ્યક્તિએ પ્રસંગ આવ્યે ગદ્દગદ કૃતજ્ઞતા વ્યક્ત કરવાપૂર્વક બેલી ઉઠે છે. આવા મહાપ્રતાપી વરદ હસ્તવાળા પ્રૌઢ-શાસનપ્રભાવક પૂ. ગુરૂદેવશ્રીના મંગળ-આશિષથી પૂ. ચરિત્ર-નાયકશ્રી મહાન શાસન-પ્રભાવક બનવા સાથે આગમોના મર્મજ્ઞ, તલસ્પશી—અભ્યાસી બની શક્યા, તે હેતુથી આ મહાપુરૂષનું ચિત્ર અહીં ભક્તિભાવથી રજુ કર્યું છે. ચિત્ર ૧૫ -પૂ. ચરિત્ર-નાયકશ્રી જે પ્રદેશમાં જન્મ્યા, તે ખેડા જિલ્લો ગુજરાતની ગરવી– ભૂમિને વિશિષ્ટ સંસ્કારી-ભાગ હઈ ગુજરાતની ધરતીની પાવનકારી વિશિષ્ટતાઓને દર્શાવવા ચરિત્ર-ગ્રંથના આલેખનમાં ચોથા પ્રકરણ તરીકે ટૂંકમાં પણ મહત્ત્વની વિગતથી સભર લખાએલ, “સંસ્કારભૂમિ ગુજરાત' નામ પ્રમાણે આદર્શ, ઉદા, આધ્યાત્મિક અને વિશિષ્ટ-વ્યક્તિત્વના સંસ્કારનું ઘડતર કરનાર અનેક મહાપુરૂષો પૈકી દરેક-રીતે સૌથી વધુ સક્રિય-ફાળો નોંધાવનાર કલિકાલ–સર્વજ્ઞ તરીકે વિખ્યાત પૂ. આ૦ શ્રી હેમચંદ્રાચાર્ય મ. અને તેમની દેશના–દોરવણી પ્રમાણે આખા જીવનની કાયાપલટ કરી શિષ્ટ-ધાર્મિક તરીકે જીવન જીવનાર પરમહંત શ્રી કુમારપાળ-મહારાજાના અતિદુર્લભ- તાડપત્રીય ૮૦૦ વર્ષ જુના ચિત્રને રજુ કરી એમ જણાવવા પ્રયત્ન થયો છે કે – ગુજરાતની અમિતાભરી સાંસ્કારિક સમૃદ્ધિવાળી વર્તમાનકાલીન પરિસ્થિતિના ઘડવૈયા તરીકે આ મહાપુરૂષો દ્વારા સીંચાએલ અદ્દભુત જીવન-ત પમરાટ ધરતીના પવિત્ર રજકણમાં એ ઉંડાણ સુધી ફેલાયેલ છે કે આઠ સદીને લાંબા-ળે પણ પૂ. ચરિત્રનાયકથી જેવા વિશિષ્ટ આગમ-તિર્ધર-મહાપુરૂષને જન્મ આ ધરતી પર થયે છે.” આ દષ્ટિકોણથી પૂ. શ્રી હેમચંદ્રાચાર્ય મ. અ શ્રી કુમારપાળ મહારાજનું દુર્લભ તાડપત્રીય-ચિત્ર અહીં રજુ કર્યું છે. ચિત્ર ૧૬ -પૂ. ચરિત્ર-નાયકશ્રી જે અરસામાં જન્મ્યા તે વખતે પ્રાયઃ આજની વર્તમાનપરિસ્થિતિના લીધે સંકોચાયેલ આર્યાવત તરીકે ભારત-વર્ષની કામચલાઉ ઓળખાણ હતી, તેમાં દરેક પ્રાંતવાર સી દેશો કેવી રીતે વ્યવસ્થિત ગોઠવાયા હતા તે દર્શાવવા આ નકશે આધુનિક છતાં રજુ કર્યો છે. કેમકે- બ્રિટીશ શાસન પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મ વખતે જે શરૂઆતની સ્થિતિમાં હતું, તેમાં અને ઈ.સ. ૧૯૩૫ (વિ. સં. ૧૦૯૧)ના આ નકશામાં ઝાઝો કોઈ ફેરફાર નથી. પણ પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મ વખતે સામાન્ય પ્રાંતીય-રેખાઓના ફેરફાર સિવાય મોટે ભાગે કામચલાઉ આર્યાવર્તના શબ્દથી ઓળખાતા ભારત-વર્ષને નકશો આ રીતનો હતા. એ દર્શાવી તેમાં પશ્ચિમના ખૂણે મુંબઈને જે પ્રાંત બતાવેલ છે, તેના અંતર્ગત વિભાગ Page #544 -------------------------------------------------------------------------- ________________ MAP MURUN તરીકે ખેડા જિલ્લાના તાલુકાના પાટનગર રૂપ કપડવંજ શહેરમાં પૂ. ચરિત્રનાયકશ્રીને જન્મ થયેલ. તે જાણે એમ સૂચવે છે કે કાળના બળથી હુંડા–અવસર્પિણીના મહા-વિષમ ભસ્મરાશિ ગ્રહના પ્રભાવે લગભગ અસ્તાચળે પહોંચેલ આગમિક-વારસાના વિરલ થવા માંડેલ અસ્તિત્વને શૂન્યમાંથી પુનસર્જિત કરવા માટે એક મહાપુરૂષને જનમ પૂર્વ-દિશા સન્મુખ થતે હેઈ જાણે જેનશ્રીસંઘને ઉદયકાળ હવે નજીક છે. બીજીવાર આ નકશે ગુજરાત શબ્દથી આજે ઓળખાતે પ્રદેશ મુંબઈ-ઇલાકા તરીકે ગણત, એટલે આગળ પર જણાવાતા નવા ગુજરાત-રાજ્યની પૂર્વભૂમિકા દર્શાવવા તરીકે પણ ઇતિહાસની દષ્ટિએ તુલના કરવા ઉપયોગી લાગવાથી અહીં રજુ કર્યું છે. ચિત્ર નં. ૧૭ ચિત્ર ૧૭માં દર્શાવેલ ભારતવર્ષના નકશામાં દેખાતા મુંબઈ-ઈલાકાનું કેટલાક ઘટાડાવધારા સાથે રૂપાંતર થઈને નવનિમિત-આકારને પામેલ ગુજરાત-રાજ્યનું આધુનિક ચિત્ર વાચકેના ધ્યાન પર લાવવા માટે અને છેલ્લામાં છેલ્લી માહિતીથી સભર છઠ્ઠા પ્રકરણને વ્યવસ્થિત સમજવા આ નકશો રજુ કર્યો છે. આધુનિક-પરિભાષા પ્રમાણે લગભગ ૨૦ થી ૨૫ અક્ષાંશ અને ૬૮ થી ૭૫ રેખાંશમાં ફેલાયેલ નવા ગુજરાત-રાજયના લગભગ મધ્યભાગે શોભતા અમદાવાદ-જિલ્લાને અડીને રહેલ ખેડા જિલ્લામાં પૂ. ચરિત્રનાયકશ્રીનો જન્મ લગભગ મધ્ય ગુજરાતમાં થયે ગણી શકાય, તેથી દેહલી-દીપકન્યા આખા (અભિનવ) ગુજરાત (સૌરાષ્ટ્ર)માં પૂજ્યશ્રી ચરિત્રનાયકની અપૂર્વ તેજ-પ્રતિભા ફેલાયાનું ગર્ભિત સૂચન થાય છે. ચિત્ર નં. ૧૮ ૫. ચરિત્ર-નાયકશ્રીને જન્મ ગુજરાતના એગણેશ-જિલ્લા પૈકી તેરમા જિલ્લા તરીકે પ્રખ્યાત ખેડા જિલ્લામાં થયેલ છે, તેને નવ-નિર્મિત ગુજરાત-રાજ્યના છેલ્લામાં છેલ્લે પરિવર્ધિત સંસ્કરણવાળા આ નકશો માહિતીની માત્રા વધે તે હેતુથી અહીં રજુ કર્યો છે. આ જિલ્લાની વિશિષ્ટતા એ છે કે આ જિલ્લાની પૂર્વમાં લગભગ આખો કિનારે મહીસાગર જેવી મહાનદીથી સુરક્ષિત છે. જ્યારે પશ્ચિમમાં અધ ઉપરને કિનારે સાબરમતી-મહાનદીથી સુરક્ષિત છે. જ : Page #545 -------------------------------------------------------------------------- ________________ આ રીતે આ જિલ્લે ભારતની બે મહાનદીઓથી પૂર્વ-પશ્ચિમે સુરક્ષિત પવિત્ર હોઈ કુદરતી-વિશિષ્ટતા ધરાવતે જણાય છે. વધુમાં આ જિલ્લાની દક્ષિણે ખંભાતને અખાત પણ ચરણેને તે ન હોય, તેમ આ જિલ્લાની પૂર્વમાંથી સતત વિશાળ–સ્વરૂપ લઈ વહેતી મહીસાગર નદીનું ખંભાતના અખાતની સાથે પવિત્ર મિલન, તે જ રીતે પશ્ચિમ બાજુ પણ સાબરમતીનું ખંભાતના અખાત સાથે પવિત્ર મિલન થઈ આ જિલ્લાનો દક્ષિણ વિભાગ પણ મહત્ત્વપૂર્ણ બની જાય છે. આવા વિશિષ્ટ આ જિલ્લાના સર્વોચ્ચ ઉત્તર-બાજુના ભાગે કપડવંજ તાલુકો જાણે નવાંગી–ટીકાકાર પૂ. આ. શ્રી અભયદેવસૂરીશ્વર ભગવંતની સ્વર્ગભૂમિ, ધર્મનિષ્ઠ શ્રી ગેવધન શેઠની ધર્મભૂમિ અને વીસમી સદીના મહાન અદ્વિતીય જ્યોતિર્ધર, આગમન નષ્ટ થઈ રહેલ વારસાને સુરક્ષિત કરવાના પુણ્ય-ભગીરથ કાર્ય દ્વારા આખા વિશ્વમાં કપડવંજનું નામ રેશન કરનાર પૂ. ચરિત્ર-નાયકની જન્મભૂમિ તરીકે કુદરતે જ કપડવંજ તાલુકાને જિલ્લાના સર્વોપરી મુકુટસ્થાને બિરાજમાન કરેલ હોય, એમ નકશાના સૂમ નિરીક્ષણ પરથી સહેજે સમજાય છે. ચિત્ર નં. ૧૯ પૂ. ચરિત્ર-નાયકશ્રીના જન્મથી પાવન અને ધન્ય બનેલ ક૫ડવંજ શહેર ગુજરાત રાજ્યને ઓગણીસ જિલ્લા પૈકી ખેડા જિલ્લાના દસ તાલુકા પિકી ચોથા કપડવંજ તાલુકાનું પાટનગર છે. નકશાને થાન–પૂર્વક જોતાં સ્પષ્ટ સમજાય છે કે- પૂ. સ્વ. આ. શ્રી અભયદેવ સૂરિ મ, પૂ. શ્રી સકલચંદજી મ., શેઠ શ્રી ગોવર્ધન અને તેમનો પરિવાર તેમજ આખા ભારતવર્ષમાં શોધ્યા ન જડે તેવા એક નહીં અનેક ઘર, કુટું છે કે જેમાંથી ચેકબંધ પુનિતપુણ્યાત્માઓએ સંયમ-માર્ગે મંગળ-પ્રયાણ કર્યું હોય. આ બધી મહત્વપૂર્ણ આગવી વિશિષ્ટતાઓમાં અપૂર્વ કલગી સમાન આખા શ્રમણ સંઘના કાળ-પ્રભાવથી ઝાંખા પડેલ ગૌરવને ઝળહળાટ ચમકાવનાર, આગના અખંડ- અભ્યાસી, પૂ. ચરિત્ર-નાયકશ્રીની જન્મભૂમિથી જાણે કપડવંજ ખરેખર ગૌરવપૂર્ણ બન્યું હોઈ કુદરતે પણ તાલુકાના બરાબર મધ્યભાગે કપડવંજ શહેરને સ્થાન આપ્યું લાગે છે, ચિત્ર ૨૦ :-પુણ્ય-પાવન અનેક મહાપુરૂષોના જીવન-કર્તવ્યથી પવિત્ર બનેલ કપડવંજની પ્રાચીન સમૃદ્ધ-વસ્તી જે નદીના પૂર્વકાંઠે વર્ષોથી હતી, તેમજ અાવીર ચરિવની પ્રશસ્તિમાં કપડવંજની મહામહિમશાળી પ્રાચીન વસાહતનું વર્ણન જે નદીના પૂર્વકાંઠે અગિયારમી સદી પૂર્વે અતિ–પ્રાચીનકાળમાં હોવાનું જણાવેલ, તેવી પ્રાચીન મહત્વપૂર્ણ મહેર નદીનું દશ્ય આ ચિત્રમાં દર્શાવાયું છે. Page #546 -------------------------------------------------------------------------- ________________ નદીને પટ ભલે ના હોય! પણ તેમાં કુદરતી શ્યામ પાષાણેથી નાની-મોટી શિલાપટ્ટિકાઓના ગંભીર દશ્યથી જોશીલા જળ-પ્રવાહથી ઘસમસાટ વહેનારી આ નદી હજાર-હજાર વર્ષ વીતી જવા છતાં પણ પિતાની ભવ્યતાને જાળવી રહી છે. સાહિત્યિક રીતે વિચારીએ તે નદીનું નામ મહેર એટલે માથાના મોડ તરીકે વપરાતા પ્રાચીન કાલીન-વરરાજાની સવગણ-શોભામાં અદ્વિતીય વધારે કરનાર વિશિષ્ટ–અલંકારના અર્થના સૂચક તરીકે ગણી આ નદી પિતાના પૂર્વ કિનારે મહા-ધાર્મિક ધન-સમૃદ્ધ શ્રીમતે અને ઉચ્ચ-પવિત્ર જીવન જીવનારા વિશિષ્ટ ધાર્મિક-મહાપુરૂષો કે જેઓ જનશ્રુતિ અને સ્કંદ પુરાણના આધારે ત્રેતાયુગના મહાધાર્મિક સત્યવાદી મહારાજા હરિશ્ચંદ્રના વખતના ધાર્મિકકુળના વંશજ-તેવાઓથી સભર કપડવંજ શહેરની પ્રાચીન–વસાહત પોતાના પૂર્વ કિનારે ધરાવતી. તેથી પ્રમાણમાં કે દેખાવમાં નાની લાગતી પણ આ નદી નામ પ્રમાણે સઘળી નદીઓના માથાઓના મેડ ખરેખર મહોર મુગટ જેવી છે. - આ નદી હાલના કપડવંજથી અમદાવાદ ભણી જતાં ટૂંકા પગ–રસ્તા (કે જે હાલ પાકી સડક રૂપે બનેલ છે.)ના મથાળે છે. અનેક પુણ્યાત્માઓ આ નદીને પાવન કરી ટૂંકા રસ્તે અમદાવાદ જેવા વિશિષ્ટ-ધર્મનગર સાથે સંબંધ ધરાવતા આવ્યા છે. ચિત્ર ૨૧ - કપડવંજની ભૂસ્તરીય રચનાના અવશેષોના સંગ્રહવાળી તેમજ પડવંજથી અમદાવાદના ટૂંકા પગરસ્તે મહોર નદી પછી તુર્ત આવતી આ નદી નામ પ્રમાણે વર શ્રેષ્ઠ અંશ=ભાગવાળી અકીક, લાલ રંગના જે સ્વેટ, લેટેરાઈટ અને લેખંડના મહત્વના રજકણોથી વ્યાપ્ત કાપવાળી ખળખળ વહેતી વરાંશી નદીનું આ દશ્ય છે. . પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મથી ધન્ય બનેલ આ ધરતીની ભૂસ્તરશાસ્ત્રીય-દષ્ટિએ પણ મહત્વપૂર્ણ રાસાયણિક, ખનિજ–તના અવશેષોથી ભરપૂર આ નદી અને તેની આસપાસને પ્રદેશ પૂ. ચરિત્રનાયકશ્રીની જન્મભૂમિની અદ્વિતીય મહત્તાને દર્શાવે છે. ચિત્ર રર :- કપડવંજના સાંસ્કૃતિક ઇતિહાસને મૂકપણે કહેનારી પ્રાચીન સ્થાપત્યકળાના નમૂના રૂપ જગવિખ્યાત ૩૨ કોઠાની સુંદર વાવનું સન્મુખ-દશ્ય આ ચિત્રમાં છે. આના સંબંધમાં ઈતિહાસ એમ બેલે છે કે – ગુર્જરપતિ સિદ્ધરાજ-જયસિંહે ભૂમિગત વિશેષતા ધ્યાન પર લઈ માળવા તરફના આક્રમણને ખાળવા વનદુર્ગ તરીકે અહીં અનામત રીન્યની છાવણ જ્યારે સ્થાપેલ, ત્યારે ગુર્જરી મહારાજા સિદ્ધરાજના અંગરક્ષક (મતાંતરે–ભીમ નામના વૃદ્ધ ચારણ) કુષ્ઠ રેગન ભયંકર ત્રાસથી કંટાળીને અહીંના તળાવમાં નહાવા પડેલ! ભાવીને ચમત્કારી રીતે તેને કેઢ રોગ ચાલે જિ.વડો ન ચારૈયા કરો ક જ કામ છે, Page #547 -------------------------------------------------------------------------- ________________ - - - KS JUDESIRE ગ, કાયા સુંદર થઈ ગઈ. પુરોહિતની દોરવણી પ્રમાણે તળાવમાંથી નીલકંઠ મહાદેવને પ્રગટ કરી સિદ્ધરાજ જયસિંહે ભવ્ય મંદિર બંધાવી તેમાં સ્થાપના કરી અને તળાવને ખોદાવી સુંદર કારીગરીવાળી બત્રીસ કોઠાની વાવ બંધાવી. પૂ. ચરિત્રનાયકશ્રી ભાવિમાં જ્યાં જન્મવાના હતા, ત્યાં લગભગ ૯૦૦ વર્ષ પૂર્વે આ પવિત્ર ધરાના બહુમાન રૂપે કલાત્મક સ્થાપત્યની કુદરતી સ્થાપના અને ચમત્કારેનું સર્જન આ બધું વિશિષ્ટ ગુહ્ય સંકેત સૂચવે છે. ચિત્રમાં વાવના ત્રણ મજલા તથા પાર્શ્વભાગની કલાત્મક ભ, થંભે વગેરે જણાય છે. ચિરા ૨૩ :- વર્તમાન કપડવંજના લગભગ મધ્યભાગે ટાવરની પાછળના ભાગે કપડવંજની પ્રાચીન–ગરિમાના અદ્ભુત-વારસાને સૂચવનાર વિશિષ્ટ કલાત્મક ભવ્ય કુંડવાવ નામે ચેરસ વાપિકા છે. તેના એક પડખેથી ઝડપેલ ભવ્ય બેનમૂન તોરણ જ્યાં સુંદર રીતે ઝળકે છે તે ભાગ અને આખે દક્ષિણ બાજુને ભાગ ભવ્ય રીતે આ દશ્યમાં દેખાય છે. આ કુંડવાવનું નિર્માણ પણ ગુર્જરપતિ શ્રી સિદ્ધરાજે વનદુર્ગ તરીકે આ પ્રદેશની મહત્તા સમજી પિતાના અનામત સૈન્યને તથા પથિકને પાણી સંબંtી મુશ્કેલી ન પડે તે આશયથી સામાન્ય કક્ષાના માનવી કે નાની વયનું બાળક પણ ઠેઠ અંદર ઉતરી પાણીનો ઉપયોગ કરી શકે તેવી સુંદર પગથી આની રચનાવાળી આ વાવ કુંડ અને વાવડી બંનેના મિશ્રણવાળી સુંદર કલાત્મક ભવ્ય ગુજરાતના પ્રસિદ્ધ તેર તેર પૈકી અત્યંત સુંદર તેરણથી શોભતી કુંડવાવ નામથી પ્રખ્યાત છે. આમાં ચિત્રના મથાળે મધ્યભાગે સુંદર તેરણ બેનમુન શિલ્પવાળું દેખાય છે. 'ચિત્ર ૨૪:- ઉપર જણાવેલ કુંડવાવના મૌભાગને દશાવતું આ ચિત્ર છે. જેમાં કુંડવાવને મધ્યભાગ તથા આસપાસ સુંદર કુલગુંથણી જેવી પગથીઆની હારમાળા અદ્ભુત દેખાય છે. ચિત્ર ૨૫ – સમસ્ત ગુજરાતમાં શિલ્પકળાના ભવ્ય પ્રતારરૂપ પાષાણને સજીવ દર્શા. વનારી વિશિષ્ટ કંડારવાની અદ્દભુત–કળાના ભવ્ય–પ્રતીકરૂપ જગવિખ્યાત તરણ કપડવંજના મધ્યભાગે રહેલ કુંડવાવમાં ટાવરની પાછળ જમણી બાજુ દ ણ દિશામાં કાળના જમ્બર ઝપાટાઓને ખમીને અડોલ અણનમ ઉભેલ આ તેરણ હકીકતમાં પૂ. ચરિત્રનાયકશ્રીની અદ્વિતીય અનન્ય-સાધારણ પ્રતિભા અને શાસન પ્રભાવકતાના ભૂક-પ્રતીકરૂપ શેલી રહ્યું છે. Page #548 -------------------------------------------------------------------------- ________________ જિતને 1 3. 2002 ) આ અંગે વધુ માહિતી ચરિત્ર-ગ્રંથમાં બારમા પ્રકરણ (પા. પ૨ થી ૫૫)માં વર્ણવાયેલ છે. પરિશિષ્ટમાં પ્રખ્યાત-શિલ્પી સોમપુરા શ્રી હરિભાઈને આ તારણની કલાત્મકતા પર પ્રકાશ પાથરનાર લેખ પણ રજુ કર્યો છે, વિશેષાથીઓએ તેમાંથી વધુ જોઈ લેવું. ચિત્ર ૨૬ – કાળચક્રના પરિવર્તનથી જેનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું છે, તે નામશેષ થયેલ આ દરવાજે માત્ર ચિત્રમાં જ છે, કપડવંજની ધરતી પર આજે નથી. ગુર્જરપતિ-સિદ્ધરાજે વનદુર્ગ તરીકે પસંદ કરેલ અત્યારના કપડવંજની ભૂમિ પર સત્તરમી સદીના પ્રારંભે રાધનપુરના નવાબની બેગમ લાડણી બીબીએ રેષયાત્રા દરમ્યાન આ ભૂમિના પ્રતાપે અહીંના મહાજનની વિનંતિથી રોષનું શમન કરી નૂતન રાજ્ય-વ્યવસ્થા સ્થાપી કિલ બનાવી વસવાટ કરેલ. ' તે વખતે હાલની જનરલ હેપીટલ અને એસ. ટી. સ્ટેન્ડ આગળ મીઠા-પાણીનું મોટું તળાવ હતું, તેથી ત્યાંના કિલ્લાના મુખ્યદ્વારને મીઠા તળાવને દરવાજો એ નામ સાર્થક રીતે અપાયેલ. ચિત્ર ૨૭કપડવંજની પૂર્વ ભાગોળે આ દરવાજે છે. તેના અવશેષરૂપ બે બાજુના ભીંતડા છે. ઉપરની કમાન અને દરવાજાનું તીંગ દશ્ય કાળના ગર્ભમાં છુપાઈ ગયું છે. ચિત્ર ૨૮ -આ દરવાજે કપડવંજની પશ્ચિમ ભાગેળે કપડવંજથી અમદાવાદના ટૂંકા રસ્તે મહોર નદી બાજુના રસ્તે આવેલ. હાલ નજીવા અવશે તેને જણાય છે. ચિત્ર ૨૯-આ દરવાજે હાલ અસ્તિત્વમાં નથી, પણ પ્રાચીન-કાળમાં કચેરીબાજુ જવાના રસ્તાના મુખ્ય દ્વાર તરીકે આ દરવાજે હશે. આજે લાડણબીબીના વખતમાં બંધાવેલ કિલ્લાના મુખ્યદ્વાર રૂપ આનું અસ્તિત્વ અનુભવીએના કથન મુજબ આજના કપડવંજની નવી વસાહતના પશ્ચિમ-ઉત્તરભાગે હતું. આજે તે બધું કાળ-ગર્ભમાં લુપ્ત છે, તેમ છતાં આજથી છ-સાત દશકા પહેલાં અસ્તિત્વ ધરાવતા આ દરવાજાનું ચિત્ર સંશોધનના શ્રમના ફળરૂપે મળી આવેલ છે. ચિત્ર:-૩૦-૩૧-૩૨ -શાહના આરાના સામાકાંઠે વસેલ આજનું નવું કપડવંજ વસ્યા પૂર્વે એટલે કે લગભગ ૮ થી ૯ સદીઓ પૂર્વે પ્રાચીન કપડવંજ જ્યારે શાહના આરાની નજીક હતું. Page #549 -------------------------------------------------------------------------- ________________ - - - - KAS UŽVESTRE તે વખતે જાહોજલાલીની ભવ્ય ચે બિરાજમાન કપડવંજ શહેરના નેતા ગૌરવસમાં ધનકુબેર, ધર્મનિષ્ઠ શ્રેષ્ઠી શ્રી ગોર્વધન શેઠે– -વાયડ ગચ્છીય પૂ. આ. શ્રી જીવદેવ-સૂરિના શિષ્ય આ. શ્રી જિનદત્ત-સૂરીશ્વરજી મ. ના ઉપદેશથી તે વખતના કપડવંજની પાદરે વહે ી મહેર નદીના સામા કિનારે ભવ્ય-ઊંચી નાનકડી ટેકરી પર તીર્થ–સ્વરૂપ બની રહે અને આવનાર બે-ઘડી સંસારી-વાતાવરણથી અળગો રહી પરમાત્માની ભક્તિ દ્વારા પોતાની જાતને ર –ષના વાતાવરણ કે સંસ્કારોથી અળગો કરી શકે તે શુભ આશયથી– –શ્રી નંદીશ્વરદ્વીપના એક દિશાના તેર અને ચાર દશાના મળી બાવન શાશ્વત-ચના પ્રતીક રૂપે શ્રી વાસુપૂજ્ય પ્રભુનું અત્યંત ભવ્ય મનમેહઃ દેવ-વિમાન જેવું બાવન-દેરીવાળું જિનાલય બંધાવેલ. તેના કાળના ઝપાટામાં થયેલ વિવિધ-પરિવર્તનમાંથી હાલમાં જુમા મજીદ તરીકે ઓળખાતા પ્રાચીન-સ્થાપત્યના અવશેષરૂપ તે પ્રાચીન-વિશાળ જિનમંદિરના એકાદ ભાગની નયનરમ્ય-શિલ્પ સમૃદ્ધ વિશિષ્ટ-બાંધણીના ભવ્ય દર્શન આ ત્રણ ચિત્રમાં થાય છે. ચિત્ર ૩૩-૩૪-૩૫-કપડવંજના નામને સી–અક્ષરેથી ઈતિહાસના પૃષ્ઠોમાં આલેખનારી નવાંગી–ટીકાના રચયિતા પૂ. આ. શ્રી અભયદેવ સૂરીશ્વરજી મ. ના સ્વર્ગવાસની ઘટના અહીંની પુણ્ય-ધરતી પર થયેલ. તે સમર્થ ગીતાર્થ—ધુરંધર નવાંગી-ટીકાકાર પૂ. આ. શ્રી અભયદેવ–સૂરીશ્વરજી મ. ના નામને ભાવી–પ્રજાના માનસમાં સ્થિર રાખવા કપડવ જ જેન શ્રીસંઘે શેઠ વાડીલાલ મનસુખરામ પારેખ (બાટલી બેયની કંપનીવાળાના) ડેગથી દલાલવાડાના પશ્ચિમાભિમુખદ્વારની સામે રાજમાર્ગ પર શ્રોત્રિયવાડના નાકે શ્રી અભયદેવ સૂરીશ્વર જૈનજ્ઞાનમંદિર અને શ્રી અભયદેવ સૂરીશ્વર-સંસ્કૃત પાઠશાળા સ્થાપેલ છે. તે જ્ઞાનમંદિરમાં પૂ. સ્વ. આ. શ્રી અભયદેવ સુરીશ્વરજી મ. ના નવાંગી–ટીકાની રચના–સંદર્ભને જર્ણવતા સુંદર આદમકદ મેટા ચિત્રો, રિ ત્રકાર શ્રી જયંતિ ઝવેરી પાસે અત્યંત-શાંત, સૌમ્ય, ઠંડા રંગોમાં બનાવી મુખ્યખંડમાં રેબાજુ દીવાલ પર પધરાવેલ છે, તેમાંના ત્રણ ચિત્રના ફેટા અહીં રજુ કર્યા છે. ચિત્ર ૩૩ -શાસન-ધુરંધર, આગના ગૂઢજ્ઞાતા શ્રી અભયદેવસૂરીશ્વરજી મ. શ્રી વિગઈઓને ત્યાગ અને લૂખા–સૂકા આહાથી શરીરને માત્ર ટકાવવાનું લક્ષ્ય આદિથી આગમાનુસારી અતિ–ઉત્કૃષ્ટ સંયમી-જીવન, જીવી રહ્યા હતા. Page #550 -------------------------------------------------------------------------- ________________ અસાતાના ઉદયે પિત્ત-જવરમાંથી ભયંકર કોઢ-રોગ થયો, તેમ છતાં ધીરતા રાખી કઈપણ ચિકિત્સા ન કરાવવાના દઢ-સંકલ્પના આધારે વેદના સમભાવે સહન કરવા લાગ્યા છેવટે શરીર સિરાવી દઈને સાગારિક-અનશનની તૈયારી કરી, ત્યારે રાત્રે શાસનદેવીએ આવી સૂતરની ૯ આંટીઓ ઉકેલવાનું દ્રશ્ય જણાવી પૂ. આચાર્યદેવશ્રીને સાવધ કર્યા કે— " “પૂજ્યશ્રી ! આપ જેવા ધુરંધર શાસન-નાયક અત્યારથી સ્વ-કલ્યાણની ઉદષ્ટજાત્રામાં જઈ સાગરિક-અનશનની ભૂમિકાએ જવાને વિચાર કરો છો? શાસનની વર્તમાન પરિસ્થિતિ કેવી વિષમ છે! શ્રી આચારાંગ અને શ્રી સૂત્રકૃતાંગ સિવાય બાકીના આપણા શ્રીસંઘના પ્રાણુસ્વરૂપ નવ આગમ પર વિવેચન માટે ગીતાર્થ–પુરૂષની ટીકાને આધાર જ નથી રહેવા પામ્ય ! કાળના ગર્ભમાં બધું વિલુપ્ત થયું! આપની ઉંમર હજી ઘણી છે! નવ આગ પર આપે ટીકા રચવાની છે. સ્વસ્થ થાઓ! આમ શું સ્વ–કલ્યાણની ભૂમિકાએ જવા ઉતાવળા થયા છે?” પૂ. આચાર્ય દેવે કહ્યું કે, “ભદ્ર! વાત તમારી બરાબર ! મારા જેવાના એ ભાગ્ય કયાંથી કે શ્રી વીતરાગ પ્રભુની વાણીની વિવેચના કરવાનું સૌભાગ્ય મળે !” હાલ તે ભયંકર-દુષ્ટ રોગથી શરીર જીર્ણ થઈ ગયું છે, તમે સૂતરની કોકડીઓ ઉકેલવાની વાત કરે છે, પણ આંગળીઓમાં ચૈતન્ય જ નથી.” આ સંબંધી દશ્ય ચિત્રમાં જણાવે છે ચિત્ર ૩૪–આ ચિત્રમાં બે દ્રશ્ય છે. તેમાં વધુ મહત્વનું જમણે દ્રશ્ય છે. શાસનદેવીની સૂચનાથી સેઢી-મદીના કિનારે પલાશ (ખાખરા)ના વનમાં નાગાર્જુન –ોગીએ તે જિનબિંબના સાનિધ્યથી પારાને ચંભિત કરેલ, તેથી શ્રી સ્થભન પાર્શ્વનાથ તરીકે ભૂગર્ભમાં રહેલ પ્રભુજીને શ્રી સંઘ સાથે પૂ. આ. શ્રી અભયદેવ સૂરિ મ. શ્રીએ * અતિસુચન તેંત્રની રચના કરી જમીનમાંથી પ્રકટ કર્યા, શ્રી સંઘે ઠાઠથી કરેલ સ્નાત્ર મહોત્સવના ન્ડવણ-જળનો છંટકાવથી પૂ. આ. શ્રી અભયદેવ સૂરિ મ. રેગમુક્ત બન્યા. ડાબી બાજુના દ્રશ્યમાં પૂ. આ. શ્રી અભયદેવ સૂરિ મ. ગીતાર્થોની સંમતિપૂર્વક શ્રી આચારાંગ સૂત્ર અને શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર સિવાયના બાકીના નવ આગ પર બાળ-ઉપયોગી સુંદર ટીક રચવાનું ભગીરથ મંગળ-કાર્ય કરી રહ્યા છે. ચિત્ર ૩૫ -નવાંગી-ટીકાકાર પૂ. આ. શ્રી અભયદેવ સૂરીશ્વર ભગવંતના સ્વર્ગવાસનું દ્રશ્ય છે. Page #551 -------------------------------------------------------------------------- ________________ KES HUNTEMAS કપડવંજની સહામણી ધરતી પર આવા મહાન પુણ્યશાળી આચાર્યદેવને સ્વર્ગવાસ થવાથી તેઓના આગમિક-તના પવિત્ર-રજકણથી વ્યાપ પુણ્ય-પાવન શરીર-પિંડના રજ-કણે અહીંની ધરતીમાં સુરક્ષિત રહી અનેક-પુણ્યાત્માઓને ઉદાત્ત-પ્રેરણા આપી રહ્યા છે. ચિત્ર ૩૬ -પૂ. આ. શ્રી અભયદેવ-સૂરીશ્વર ભગવંતનો સ્વર્ગવાસ કપડવંજની શાહના આરાની આ બાજુ અગિયારમી સદી લગભગ નવી વસાહત થઈ, ત્યારે પ્રાચીન જૈન ઉપાશ્રય (હેળી ચકલા-ઢાંકવાડીમાં પંચના ઉપાય તરીકે પ્રખ્યાત) માં થયેલ. તે ઉપાશ્રયમાં પ્રાચીન-સમયની ખૂબ જ કાળજીપૂર્વક જાળવી રાખેલ પૂ. આચાર્યદેવશ્રીની પાદુકાવાળી સ્મારક રૂપે નાનકડી-દેરીનું દ્રશ્ય આ ચિત્રમાં દેખાય છે. ચિત્ર ૩૭ :-કપડવંજના નામ રોશન કરનાર પૂ. આ. શ્રી અભયદેવ-સૂરીશ્વર ભગવંતના પુણ્ય-જીવનને ટૂંક પરિચય શ્રીજ્ઞાનમંદિરના મંગળ–સ્થાપન પ્રસંગે સાહિત્ય સંશોધક વિદ્વદર્ય પૂ. સ્વ. મુનિ શ્રી પુણ્યવિજયજી મ. પાસે તૈયાર કરાવી પધરાવેલ આ શિલાપદ્રિકામાં છે. ચિત્ર ૩૮:-કપડવંજના સ્વનામધન્ય શેઠ શ્રી લાલચંદ ગુલાલચંદે અફીણ આદિના વેપાર અર્થે રતલામ પેઢી રાખેલ. ઉત્કૃષ્ટ-ધર્મપ્રેમથી પ્રેરાઈ રતલામની જે આવક થઈ, તે બધી ત્યાં જ ભાવિકને હિતાર્થે ખર્ચવા ઉદાર ભાવના કેળવેલ જેના પરિણામે સુંદર બાવન-જિનાલય બહારથી રાજમહેલ જેવા ભવ્ય દ્રશ્યવાળું શ્રી અજિતનાથ પ્રભુનું ઊંચી પીઠિકા પર ભવ્ય દહેરાસર બંધાવેલ. જે હાલ પણ ગુજરાતીઓનું જૈન મંદિર કહેવાય છે, તેનું આ દ્રશ્ય છે. ચિત્ર ૩૯ :-કપડવંજના શેઠ શ્રી લાલચંદ ગુલાલચંદ ભાઈએ રતલામમાં બંધાવેલ જિનાલયની બાવન-જિનાલયની પ્રદક્ષિણાનું કહ્યુ. ચિત્ર ૪૦ શેઠ શ્રી લાલચંદ ગુલાલચંદે જિન-મંદિરની સાથેસાથ પાસે જ બહારગામથી આવનાર સાધમિકે પણ ધર્મક્રિયાની આરાધનાને વધુ ને વધુ લાભ લે તે પુણ્યઆશયથી બંધાવેલા ગુજરાતી જન-ઉપાશ્રયનું બહારથી સન્મુખ દ્રશ્ય. ચિત્ર ૪૧ –ઉપરોક્ત ઉપાશ્રયના વિશાળ વ્યાખ્યાન-હોલનું સન્મુખ દ્રશ્ય. ચિત્ર ૪૨ - ૫. ચરિત્રનાયકશ્રીની જન્મભૂમિના પનોતા પનસમાં ઉદારચરિત શેઠ શ્રી લાલચંદ ગુલાલચંદ ભાઈએ રતલામ જેવા સ્વજનવિહીન પ્રદેશમાં પણ પુણ્યબળે વ્યાપારની ધમધોકાર . Page #552 -------------------------------------------------------------------------- ________________ \00022 ચાલતી પેઢીના નફાને કપડવંજ લઈ જવાના ખલે રતલામમાં જ પેાતાના જેવા બહારગામથી વ્યાપારાદિના કારણે આવેલ સાધમિ કેન ઉતરવા–રહેવાની સગવડ રહે અને અહીં રહેનારા વિદેશથી આવેલ પુણ્યવાન સામિકાની ભાવભક્તિ રૂપ દહેરાસર અને ઉપાશ્રયના કરેલ નિર્માણુની મંગલ સફળતા મળી રહે, તે માટે દ્રવ્યમંકિત કરવાની મંગલ-ભાવનાથી ભવ્ય-સ્વરૂપમાં મનાવેલ ગુજરાતી જૈન ધર્મશાળાનું સન્મુખ પ્રવેશ-દૃશ્ય આ ચિત્રમાં દેખાય છે. ચિત્ર ૪૩ ઃ પૂ. ચરિત્રનાયકશ્રી વમાનકાળે આગમિક–જ્ઞાનના જીવંત-મૂર્તિસમા જે મંગલ-ધરતીના પુણ્ય-પરમાણુએથી બની શકયા, તે જ ધરતી પર જન્મ લઈ પૂ. ચરિત્રનાયકશ્રી સાથે સ’સાર પક્ષે ભાણેજ તરીકેના મંગલ-સંબંધ મેળવી અત્યંત નાની ઉ ંમરે પ્રભુ-શાસનના સંયમને મેળવી વિવિધ–મુખી વિદ્યાભ્યાસ કરી પુરાતન લિપિ અને ભાષાઓના તેમજ લેખન-પદ્ધતિઓના સર્વાંગીણ અભ્યાસ એકલે હાથે કઠા શ્રમપૂર્વક કરી આખા ભારતમાં નહિ પણ વિદેશમાં પણ અનેક તલસ્પશી—વિદ્વાનેા અને પ્રાચીન સાહિત્ય-સંશોધકો સાથે ગાઢ–સપર્ક સાધી અજોડ નામના મેળવેલી. તે સાહિત્ય-સાધક, પુરાતન જ્ઞાનભંડારાના જીર્ણોદ્ધારમાં સાંગેપાંગ નિષ્ણાત, પરમ પૂ. વિદ્વન્દ્વ મુનિરત્ન શ્રી સ્વર્ગસ્થ શ્રી પુણ્યવિજયજી મહારાજનું આગમિક–સાહિત્યની ખાજ–મુદ્રાએ સમીક્ષા કરી રહ્યાનું આ ચિત્ર છે. ચિત્ર ૪૪ : પૂ. ચરિત્રનાયકશ્રીની પનાતી-જન્મભૂમિ રૂપ અર્વાચીન-કપડવંજની શોભામાં અને વધારા કરનાર ચંચલબાઈ ટાવર નામે ઓળખાતું ભવ્ય ઉત્તમ પાંચ માળનું કીર્તિ –સ્થ ભાકારે ઉત્તુંગ મકાન કે જેના ઉપર ચારે બાજુ વિશાળ ઘડીયાળના કાંટા સમયે-સમયે કાળની અડપનુ સ્થૂલ દન કરાવી રહ્યા છે. વિક્રમની અગિયારમી સદીના શિલ્પકલા—ભરપૂર મંગલ-તારણથી શેાભતા ચારસ કુંડાકારે વાવડીના પ્રાચીન સ્વરૂપને જાળવી રાખનાર કપડવંજના પ્રખ્યાત કુંડ-વાવ નામના સ્થાપત્યની અડોઅડ રહેલ આ ટાવર અમદાવાદ, નડીયાદ, ડાકાર, મેાડાસા, આદિ વિવિધ–દિશાઓમાં જતા રાજમાર્ગોના ત્રિભેટે તેમજ ગાંધીમેદાન, મ્યુનિસિપાલિટી તથા જનરલ હાસ્પીટલની નજીકમાં, શાક માર્કેટ, વેપારી ખજારો અને બહુમુખી વ્યવસાય કરનારી અનેક વેપારી–પેઢીઓની નજીક હાઈ કપડવંજની અભ્યંતર-શાભા તરફ જાણે નગર-દેવતા ઊંચા હાથ કરી જનતાનું ધ્યાન ખેંચી રહ્યો છે. આવા વિશિષ્ટ-ટાવરનું વ્યાવહારિક—Àાભાના અંગ તરીકે આ ચિત્ર છે. ૧૯ Page #553 -------------------------------------------------------------------------- ________________ KES UŽ MRS કામકાજમાના = Pર ૪૫ - = ભારતવર્ષની પ્રાચીનતમ સંસ્કૃતિના વિવિધ અંગો પૈકી કાષ્ટ-શિલ્પકલા તે તે વખતના કલાકુશળ–શિલ્પીઓએ ખૂબ વિકસાવી છે. જેમાંના અપૂર્વ કાષ્ટ-શિલ્પની સમૃદ્ધિનાં દર્શન અમદાવાદ, પાટણ, ખંભાતના જૂના જિનાલમાં તે તે વિશિષ્ટ-પ્રસંગો અને થાંભલા, કમાન આદિની કતરણ રૂપે જોવા મળે છે. જિનાલય ઉપરાંત ઘણાખરા રહેણુકના મકાનમાં પણ તે તે વખતના સંસ્કૃતિ પ્રેમી ધનિકોએ ભારતવર્ષની આગવી કલાને બારી-બારણાં, ઝરૂખા, છાજલીઓ, ટેકણીયા આદિ રૂપે ઉદાર મનથી કંડારાવી પિતાની કલા-રસિકતા અમર કરી છે. આવા એક અત્યંત કલાસમૃદ્ધ ઝરૂખાના ટેકણીયાનું દશ્ય આ ચિત્રમાં જણાય છે. જેમાં નીચે સુંદર કલાત્મક-બેસણું ઉપર કંડારેલ કુલવેલની પૃષ્ઠ ભૂમિકાએ ઢોલક વગાડનારી ગંધર્વ કન્યા અને તેના ઉપર ગ્રાસમુખ, વાન મુખ અને મકરમુખના મિશ્રણવાળી શિલ્પકલામય અદ્દભુત કતરણ ભારતીય વિશિષ્ટ-કલાત્મક અસ્મિતાનું મૂક-દર્શન કરાવે છે. ચિત્ર ૪૬ : ગરવી ગુજરાતના રમણીય ફલરૂપ ચતર પ્રાંતને અડીને રહેલ ખેડા જિલ્લાના મુખ્ય નગરરૂપ કપડવંજની ધાર્મિક અમિતાને ટકાવનાર ધર્મસાધનાના થડકારા-ધબકારાના મુખ્ય કેન્દ્રરૂપ દલાલવાડાનું વિહંગમ દશ્ય આ ચિત્રમાં દેખાય છે. દલાલવાડામાં અને તેની આસપાસ ચારે દિશામાં શી વીતરાગ પ્રભુના આઠ જિનાલયે, ધર્મ આરાધના માટેના શ્રાવક–શ્રાવિકાઓના ચાર ઉપાશ્રયે આદિ અનેક ધર્મસ્થાને ઉપરાંત ધર્મપ્રેમી ભાવિક-શ્રાવકોના જથ્થાબંધ ઘરવાળા મહોલ્લાઓ ધર્મપ્રેમથી ગૂંજી રહ્યા છે. ચિત્ર ૪૭ : પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મપૂર્વે પણ પૂ. આ. શ્રી અભયદેવસૂરીશ્વર ભગવંતની સ્વર્ગભૂમિ તરીકે તેમજ ગોવર્ધન શેઠ જેવા ધર્મનિષ્ઠ શ્રીમંત ધમરાધકોની કર્મભૂમિરૂપ શ્રી કપડવંજ શહેરની કાલચકની વણથંભી પરિવર્તન ગતિના આધારે જૂની વસાહત-કે જે મહોર નદીના સામા કાંઠે હતી–ની ભૂમિનું પુણ્યબળ ઘટી રહેલ, તે અવસરે ગૂર્જરપતિ સિદ્ધરાજ જયસિંહે માલવપતિ સાથેના વારસાગત ચા થી આવતા રાજનૈતિક, વૈમનસ્યના પ્રતીકરૂપે એકબીજાની નબળી તકના આધારે કરાતા આક મણે સામે આત્મરક્ષારૂપ વનદુર્ગને આશ્રય લઈ અનામત લશ્કર માલવા-ગુજરાતના મથક પર ૨ ખવા માટે વસાવેલ નવી-વસાહતનું કાલબળે બીજની ચંદ્રકલાની જેમ વધી રહેલ અને લૌકિક દષ્ટિએ વ્યાવહારિક ઐશ્વર્ય–વિભૂતિનાં કાકા Page #554 -------------------------------------------------------------------------- ________________ BUVUM મથાળે પહોંચેલ વર્તમાનકાલીન કપડવંજના વિહંગમ દશ્યરૂપ આ ચિત્રમાં વિવિધ કલાત્મક ઉત્તગ હવેલીઓ, સુંદર રાજમાર્ગો, વિધ ધર્મસ્થાને આદિનું સામૂહિક-દર્શન થાય છે. ચિત્ર ૪૮: શ્રી અભયદેવસૂરિ મ.ના સ્વર્ગવાસ પૂર્વે સમૃદ્ધિની છળથી સભર કપડવંજની પ્રાચીન વસાહત જે નદીના સામા કાંઠે તે મહેર નદી અને કપડવંજ-અમદાવાદના ટૂંકા પગરસ્તે અનેક ભૂસ્તરશાસ્ત્રીય-વિશિષ્ટ-રાસાયણિક દ્રવ્યોથી સભર કાંઠાવાળી વરાસી નદીના પશ્ચિમ-દક્ષિણાભિમુખ પ્રવાહના મિલન સ્થાનરૂપ ભવ્ય સંગમ નામે પતું સ્થળ-કે જે કપડવા જ-નશ્ચિાદના રોડ પર કપડવંજથી દક્ષિણ-પશ્ચિમ બાજુના પાદરમાં જ ૧ માઈલ પર આવેલ છે. તે સ્થળ પર વર્તમાન- જ્યતંત્રે બાંધેલ વિરાટકાય મોટા પૂલ-જેના પરથી કે એક મટી પેસેંજર-બસ પસાર થઈ ડી છે–સાથે બંને નદીના વિશાળ–સંગમનું અદ્ભુત દૃશ્ય આ ચિત્રમાં દેખાય છે. કે જે ઘડીભ અલાહાબાદના ત્રિવેણી સંગમની સ્થૂળ ઝાંખી કરાવે છે. ચિત્ર ૪૯:-- વર્તમાન કપડવંજની ધાર્મિક-સમૃદ્ધિના અનેરા ગૌરવને છલછલ ભરી દેનાર ચમત્કારી શ્રી ચિતામણી-દાદાના નીતિ -જિનાલયનુ ભવ્ય પ્રવેશદ્વાર આ દશ્યમાં દેખાય છે. જે અંતિસરીયા દરવાજેથી કડીયા મજીદ તરફ જઈ રહેલ રાજમાર્ગ પર જમણે શામસૈયદના ચકલા પાસે ૨.યંત ભવ્ય દેવવિમાનની સ્મૃતિ કરાવી રહેલ છે. ચિત્ર પ૦ પૂ. ચરિત્રનાયકશ્રીના મંગલ જન્મથી પાવન બનેલ દલાલવાડાની સામે જ દેવવિમાન જેવા દપિતા જીર્ણોદ્ધાર દ્વારા ભવ્યતમ જિનાલયના મૂળનાયક પ્રભુ શ્રી ચિંતામણિ પાશ્ચનાથ દાદાનું ભક્તિભાવવધક બિંબ આ ચિત્રમાં દેખાય છે. જેમની આ જિનાલયમાં તિષ્ઠા પૂ. આ. શ્રી વિજયલક્ષ્મી સૂરીશ્વરજી મ.ના પુણ્ય-હસ્તે થયેલ છે. ચિત્ર : ૫૧ જે પૂ. ચરિત્રનાયકશ્રીના પનોતાનામથી આખા ભારતમાં મશહૂર બનેલ કપડવંજની પાવન-ધરતીના યશોગાન ફેલાયેલ છે. Page #555 -------------------------------------------------------------------------- ________________ DUPINTEURS તે પૂ. ચરિત્રનાયકશ્રીની આગમાદ્ધારક અને બહુશ્રુત,ગીતાથ-શિરામણ તરીકે જૈન શ્રીસ ઘમાં થયેલ વિખ્યાત અમર-કીર્તિને ભાવિ–પ્રજાના માનસમાં સ્થિર કરવા તેમજ કૃતજ્ઞતા ભાવને વ્યકત કરવા કપડવંજ જૈન શ્રીસ ંઘે ગુરૂમંદિરમાં દેહ-પ્રમાણુ-આગમ દ્ધારક આચાય – દેવશ્રીની ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠિત કરી છે, ધી પૂ. આગમાદ્ધારકશ્રીના સર્વપ્રથમ શિષ્ય પૂ॰ સ્વ. શ્રી વિજય-સાગરજી મ.ના શિષ્યયરત્ન પૂ. સ્વ. શ્રી લબ્ધિસાગરજી મ. ગણીના શુભ પ્રયત્ન અને અથાગ ખતભરી– પ્રેરણાથી વિ. સ. ૨૦૦૭માં શ્રી ચિંતામણી-દાદાના જુના જિનાલયને ઉતરાવી મૂળનાયકને તે સ્થાને કાયમ રાખી પાયાથી ભૂમિશુદ્ધિ આદિ કરાવી ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં સુંદર દેવવિમાન જેવુ' ભવ્ય આરસનું નવું જિનાલય બનાવ્યું. પછી વિ. સ. ૨૦૧૦માં પૂ. સ્વ. ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી માણેકસાગર-સૂરીશ્વર ભગવંતના મંગળવદ વાસક્ષેપથી ચૈત્યની પુનઃ પ્રતિષ્ઠા અને અ ંજનશલાકા પ્રસ ંગે પ્રદક્ષિણામાં ચાવિશીની સ્થાપના આદિ થઇ. તે પ્રસંગે જૈન શ્રીસ ંઘે સાગર-સમુદૃાયરૂપ વિશાળ વડ‰ક્ષસમાં વૃત્તમાનકાલીન વિસ્તારના મૂળખીજ સમા પૂ. આગમેાદ્ધારકશ્રીની પ્રવચન-મુદ્રાએ સુંદર દેહ-પ્રમાણુ વિવિધ રંગના તેજસ્વી આપથી શેાભતી આરસની પ્રતિમાજી બનાવી જિનાલયના મુખ્યદ્વાર સામે જ ગુરૂમંદિરની એક સુંદર દેરીમાં પ્રતિષ્ઠિત કરી. આ તે ગુરૂમંદિરની દેરીમાં પ્રતિષ્ઠિત પૂ. ચરિત્રનાયકશ્રીની સુંદર કલા-કૃતિમય પ્રતિમાજીના મંગળ-દન આ ચિત્રમાં થાય છે. ચિત્ર પર – ધર્મ પુરી શ્રી કપડવ‘જના અનેક પ્રખ્યાત જિનાલયા પૈકી રચના-શિલ્પકલા અને પ્રાચીન વિશિષ્ટ બાંધણીથી આગવું સ્થાન ધરાવનાર શ્રી અષ્ટાપદજીના દહેરાસરના લાંબી-શેરી ખાજુના મુખ્ય પ્રવેશદ્વાર માજી શિલ્પની એ-નમૂન-અદ્ભુતરૂપ ભવ્ય કોતરણીવાળા સ્તંભ-ઝરૂખા આદિ ભવ્ય રાજમહેલની અનુકૃતિરૂપ દેખાતા જિનાલયના બહિરંગ-મનહર સ્વરૂપનાં દર્શન આ ચિત્રમાં થાય છે. ચિત્ર ૫૩: શ્રી અષ્ટાપદજીના દહેરાસરને નગરશેઠ નત્યુશાના સુપત્ની શ્રાવિકા શ્રી અમૃત શેઠાણીએ બંધાવી નામ અમર કરેલ, –તે નગરશેઠની ખડકીમાં નગરશેઠની હવેલી ખાજુ પાછળનુ જે ભવ્ય પ્રવેશદ્વાર તેનું સુંદર દૃશ્ય આ ચિત્રમાં દેખાય છે. VIRTY S ક Page #556 -------------------------------------------------------------------------- ________________ WEBGNUM ચિવ ૫૪ - કપડવંજના શ્રાવિકારત્ન સ્વનામધન્ય ધર્મભક્તિના રંગથી ભરેલ શ્રી અમૃત શેઠાણીએ સાગર-શાખાના તે વખતના પ્રભાવક પૂ. શ્રી પદ્મસાગરજી મ.ના નિર્દેશાનુસાર તેઓશ્રીની પ્રેરણું–તળે છૂટે-હાથે લક્ષમીને વ્યય કરી ૨-૪-૮-૧૦ના કમથી જિનબિંબને પધરાવી તાદસ્થ ચિત્ર ઉભું કરવાના મંગલ-સંકલ્પથી અષ્ટાપદજીનું જિનાલય બાંધ્યું હતું. તેના મૂળનાયક બે પ્રભુ પૂર્વસમ્મુખ ગભારે બિરાજમાન થયેલા આ દશ્યમાં દેખાય છે. ચિત્ર ૫૫ઃ શ્રી અષ્ટાપદજીના દહેરાસરની શિલ્પકલા તેમજ કતરણીવાળું બાંધકામ હકીકતમાં કપડવંજના અન્ય-જિનમંદિરે કરતાં મહત્વપૂર્ણ આગવું–સ્થાન ધરાવે છે. છે તેનું આછું દર્શન કરાવનાર પૂર્વાભિમુખ પ્રથમ ગર્ભગૃહના કલાત્મક બારશાખ અને દ્વાર તથા મંગળ-તોરણ વગેરે આ દશ્યમાં થાય છે. જે ઈ ધર્મપ્રેમી-ભાવિકોના હૈયા શેઠાણીનાં હૈયામાં ધબકી રહેલ અપૂર્વ–ધર્મરાગથી સભર બની સાહજિક–ગુણાનુરાગ તરફ વળી રહે છે. ચિત્ર ૫૬: જે જિનાલયની અભૂતપૂર્વ-પ્રતિષ્ઠાના મંગળ-ગાન આજે પણ જૈનેતર કવિ દ્વારા રાસરૂપે ધર્મપ્રેમી–આત્માઓનાં હૈયાને ધર્મપ્રેમની અનેરી મસ્તીના હિલેરે ચઢાવી દે છે, તે અષ્ટાપદજીના જિનાલયની ભવ્ય-કલાના દર્શન કરાવનાર અનેક સ્થાપત્ય આદિ પૈકી સમવસરણરૂપે ચતુર્મુખ-જિનબિંબની સ્થાપનારૂપ ભવ્ય સમવસરણ-ચિત્યનું દશ્ય મૂળ દહેરાસરની પાછળ જમણે (વાયવ્ય ખૂણે) જેવા મળે છે. તે સમવસરણ-ચૈત્યમાં વર્તમાન તીર્થ પટોની શૈલિ કરતાં વિશિષ્ટ આગવી શૈલિથી બનાવાયેલ શ્રી સમેત શિખર-મહાતીર્થનો ભવ્ય પટ, તેની આગળ સુંદર ઝીણું ફૂલવેલની કંડારણી આદિવાળા સ્થંભ સાથે આ ચિત્રમાં જોવા મળે છે. આવા કલાત્મક-તીર્થ પટ આજના સગવડીયા અને કલાદષ્ટિના ઘટાડાવાળ-યુગમાં ધર્મપ્રેમીઓને ખૂબ જ મૂક-પ્રેરણા આપી રહ્યા છે. ચિત્ર પ૭: | વિક્રમની અગિયારમી સદી લગભગ વસેલી કપડવંજની નવી વસાહતમાં સૌથી પ્રાચીન જિનાલયરૂપ શ્રી શાંતિનાથ પ્રભુનું જિનાલય હોળી ચકલે ઢાંકવાડીમાં છે. Siળા વImus IPS રિસ Page #557 -------------------------------------------------------------------------- ________________ તે જિનાલયનું પ્રવેશદ્વાર આ ચિત્રમાં દેખાય છે કે જે બહારથી અતિ સામાન્ય કે ઘર દહેરાસર જેવો ભાસ કરાવનાર છતાં ગાજવા કરતાં વરસવામાં માનનારા સુ-જનોના હૈયાની પ્રતીતિ કરાવનારૂં છે. ચિત્ર ૫૮: પૂ. ચરિત્રનાયકશ્રીની જન્મભૂમિરૂપ કપડવંજના વર્તમાન લીન સર્વ-જિનાલોની અપેક્ષાએ સર્વ પ્રથમ જે પ્રભુની ચત્ય, પ્રતિક રૂપે મંગલ સ્થાપના થઈ, તે શ્રી શાંતિનાથ પ્રભુ (મૂળનાયક)નું મહામંગલકારી દર્શન આ ચિત્રમાં થાય છે. ચિત્ર ૫૯ બહારથી અતિસામાન્ય લાગતા સર્વ-પ્રાચીન શ્રી શાંતિનાથ પ્રભુના જિનાલયના રંગમંડપનું આ દશ્ય છે. જ્યાં સુંદર સોનેરી ચિત્રકામ, સોનેરી છત, કાછશિલ્પનો અદ્ભુત બેનમૂન વાનગી વગેરે કપડવંજના કઈ જિનાલયમાં જોવા ન મળે તેવી અદ્ભુત મનોહર કલા-સમૃદ્ધિથી ભરચક શ્રી ' શાંતિનાથ પ્રભુના જિનાલયના રંગમંડપનું આછું દર્શન આ ચિત્રમાં થાય છે. ચિત્ર ૬૦ : કપડવંજના સર્વપ્રાચીન-જિનાલય તરીકે ખ્યાત શ્રી શાંતિનાથ-પ્રભુના જિનાલયના ભૂમિગૃહમાં બિરાજમાન પ્રભાવસંપન્ન શ્રી કલિકુંડ-પાર્શ્વનાથ ભુના શ્યામ-બિંબનું આ ચિત્ર છે. આખા કપડવંજમાં ભૂમિગૃહમાં જિનબિંબની સ્થાપના માત્ર આ દહેરાસરમાં જ છે. રમણીય દયાન-ગ્ય બિંબની પ્રાસાદિકતા, ભૂમિગૃહની બાંધણી વિગેરે એવી અદ્ભુત છે કે પુણ્યવાન આત્મા ભૂમિગ્રડમાં આવતાં જ સાંસારિક–ઝંઝટમાં સહજભાવે મુક્તિ મેળવી લે છે. ચિત્ર ૬૧ - કપડવંજની ધરતીનું સર્વાધિક મહત્વ પુણ્યશાળી–ધર્મમી નરરત્નને તૈયાર કરવા અંગે છે. તે રીતે કપડવંજના બહુકાળ-જુના પ્રખ્યાત ધાર્મિક-ગૌરને આજની વીસમી-સદીમાં પણ જાળવી રાખનાર ધર્મપ્રેમી શ્રી માણેક શેઠાણીએ અનેક ધાર્મિક અને વિશિષ્ઠ રીતે પરોપકારી પરમાર્થના કાર્યો કર્યા છે. તે માણેક શેઠાણીએ આત્મકલ્યાણઅર્થે પ્રાચીનતમ શ્રી શાંતિનાથ પ્રભુના જિનાલયની પાસે જ આ અવસર્પિણીના આદ્ય તીર્થકર શ્રી આદિશ્વરદાદાના અસીમ ઉપકારોને યાદ કરી શ્રી ઋષભદેવ પ્રભુનું બહુ જ કલાત્મક જિનાલય બંધાવ્યું. તેનું પ્રવેશદ્વાર આ ચૌયમાં દેખાય છે. Page #558 -------------------------------------------------------------------------- ________________ સિસ ) 2012 - - - - - - - - - - - - - - - ચિત્ર દરેઃ શ્રી માણેક શેઠાણીએ મહા-મહોત્સવ પૂર્વક પધરાવેલ શ્રી કષભદેવ પ્રભુના શ્રત નયન મનોહર સુંદર બિંબના દર્શન આ ચિત્રમાં થાય છે. ચિત્ર ૬૩ઃ શ્રી માણેક શેઠાણીએ “ધર્મકાર્યમાં વપરાતી લમી તે ખરેખર ગૃહસ્થ માટે જીવનશુદ્ધિને પામે છે,” એમ સમજી આત્મ-શ્રેયાર્થે બંધાવેલ જિનાલયના ગર્ભગૃહમાં અને બારસાખ ઉપર દરવાજાઓમાં સુંદર અદ્દભુત કતરણી કરાવી, અપૂર્વ ધર્મપ્રેમ દર્શાવ્યો છે. તે જિનાલયના રંગમંડપનું સુંદર દશ્ય આ ચિત્રમાં જોવા મળે છે. ચિત્ર ૬૪:-- પૂ. ચરિત્રનાયકશ્રીને જન્મ જે ઘરમાં થયે, તે ઘરની સામે જ દલાલવાડાના દક્ષિણ બાજુના દ્વાર પાસે પરવાડેએ બંધાવેલ ચૌમુખજીનું દહેરાસર છે, જ્યાં મૂળનાયક શ્રી અજિતનાથ પ્રભુજી છે. તેથી શ્રી અજિતનાથ પ્રભુજીનું દહેરાસર પણ કહેવાય . તે દહેરાસરની બહારની ઉભી બેઠક અને તેના ઉપર સુ દર શિલ્પકલા-સમૃદ્ધ તેરણવાળા સ્તની હારમાળાવાળું પ્રવેશદ્વાર આ ચિત્રમાં દેખાય છે. ચિત્ર ૬૫: કપડવંજની ધરતીના જૂના-ઇતિહાસના આધારે પોરવાડે જૈન ધર્મના ઉપાસક હતા, એમ જણાય છે. આજે તે કપડવંજમાં એક પણ પિરવાડ જૈનધમી નથી, તેમ છતાં ભૂતકાળની ગૌરવવન્તી તે વાતને જાળવી રાખનાર ચૌમુખજીના જિનાલય તરીકે ઓળખાતા શ્રી અજિતનાથ પ્રભુના દહેરાસરમાં (જે દહેરાસર જન–સાધારણમાં પોરવાડના દહેરાસર તરીકે ઓળખાય છે.) સમવસરણની કલ્પનાએ ચતુર્મુખ જિનબિં બે ચાર-દિશામાં બિરાજમાન છે. તેમાં પૂર્વાભિમુખ ગર્ભગૃહમાં મૂલનાયકરૂપે શ્રી અજિતનાથ-પ્રભુની સ્થાપના છે, તેનું સુંદર દશ્ય આ ચિત્રમાં છે. ચિત્ર ૬૬ઃ ' ૫. ચરિત્રનાયકશ્રીના વંશજોએ ચેથી પેઢીએ મૂળ-પુરૂષ તરીકે થયેલ પુણ્યવાન શેઠ શ્રી ભવાનીદાસ જીવણચંદ ગાંધીના સ્મરણાર્થે ટૂંકી જગ્યામાં પણ નાનકડું શ્રી વાસુપૂજ્ય સ્વામીનું મહર શિલ્પકલા-સમૃદ્ધ જિનાલય બંધાવેલ. જેની રમણીય કલાત્મક શાલભંજિકાઓથી શોભતા કલાત્મક-સ્થભેવાળી દહેરાસરની બહારની દીકિા આ ચિત્રમાં દેખાય છે. S Sારી SAI Page #559 -------------------------------------------------------------------------- ________________ 2 Wક જેના આગલા ભાગે પૂ. ચરિત્રનાયકશ્રીના વંશજ અને તેઓશ્રીની ત્રીજી-ચોથી પેઢીએ મળી જતા ધર્મપ્રેમી અને વર્તમાન શ્રીસંઘના અગ્રગણ્ય ધર્મનિષ્ઠ મહાપુણ્યશાળી શ્રી રમણલાલ જેચંદભાઈના જ્યેષ્ઠ પુત્ર ચંદ્રકાન્તભાઈ થાંભલાને અલીને સાહજિક રીતે ઉભેલા. તેઓ પણ આ ચિત્રમાં ઝડપાઈ ગયેલા દેખાય છે. ચિત્ર ૬૭ : પૂ. ચરિત્રનાયકશ્રીના વંશજો તરફથી આત્મ-શ્રેયાર્થે નથી કુટુંબના આત્મકલ્યાણાર્થે ભાલ્લાસથી બંધાવેલ શ્રી વાસુપૂજ્ય-પ્રભુ જિનાલયના મૂલનાયક શ્રી વાસુપૂજ્ય-પ્રભુ આદિ ત્રણ તીર્થંકર-પ્રભુની પ્રતિમાજીનું ભવ્ય ત્રિગડું આ ચિમાં દેખાય છે. જેની પ્રતિષ્ઠા પૂ. ચરિત્રનાયકશ્રી ગર્ભકાળમાં હતા, તે વખતે જન્મથી ૮૪ દિવસ પૂર્વે થયેલ, જેમાં પૂ. ચરિત્રનાયકશ્રીના માતા-પિતાએ ખૂબ ભાવ- લાસથી ભાગ લીધે હતે. ચિત્ર ૬૮ - પૂ. ચરિત્રનાયકશ્રીના વંશજોએ બંધાવેલ શ્રી વાસુપૂજ્ય-પ્રભુ જિનાલયના નાના પણ સુંદર ગર્ભગૃહનું રંગમંડપમાંથી લીધેલું દશ્ય આ ચિત્રમાં છે. જેમાં ગર્ભગૃહમાં બિરાજમાન પાષાણની પાંચ જિન પ્રતિમાઓ તથા કેટલીક ધાતુ-મૂતિએની વ્યવસ્થિત ગોઠવી દેખાય છે. સ્નાત્ર માટેનું સુંદર ત્રિગડું પબાસણ આગળ વ્યવસ્થિત રીતે ગઠવેલું નાનું પણ દેખાવડું અને ગર્ભગૃહના કલાત્મક બારણાં ચિત્રમાં દેખાય છે. ચિગ ૬ - ધર્મવૃત્તિ, ધનિકતા અને સંસ્કારિતાના શુભ ત્રિવેણી-સંગમવાળી કપડવંજની ધાર્મિક રંગે રંગાયેલ જૈન પ્રજાના અદ્ભુત- ભાવને વ્યક્ત કરનાર અનેક-જિનાલયે પૈકી મોદીઓના મહોલ્લામાં જમીનથી ૮-૧૦ ફૂટ ઉંચી ઉમણ બેઠક પર શ્રી આદીશ્વર-પ્રભુના સુંદર જિનાલયનો જે કે કલાત્મક રીતે આરસ વગેરેથી મઠારેલ બહિર્ભાગ આ ચિત્રમાં દેખાય છે. ચિત્ર ૭૦ : કપડવંજના મંદીવાડના દેરાસરના મૂલનાયક પ્રભુ શ્રીપભદેવ-પ્રભુનું અદ્ભુત સુંદર મનહર વેત-બિંબ આ ચિત્રમાં દેખાય છે. ચિત્ર ૭૧ : મદીવાડના ઉચી બેઠકવાળા દેરાસરના ભૂમિગૃહમાં પૂ. ચરિત્રનાયકશ્રીના પ્રથમ શિષ્ય પૂ. પં. શ્રી વિજયસાગરજી મ.ના શિષ્યરત્ન અને કપડવંજની ધાર્મિક-પ્રતિષ્ઠાની વર્તમાન Page #560 -------------------------------------------------------------------------- ________________ રિયા 14 -હું જે હો કાલીન અપૂર્વ-વૃદ્ધિમાં અનન્ય સાધારણ ફાળો આપનાર ૫. સ્વ. ગણિવર્ય શ્રી લબ્ધિસાગરજી મ.ના ઉપદેશથી વ્યાપાર-ક્ષેત્રે તેમજ ઉદાર-સખાવતના ક્ષેત્રે કપડવંજના નામને રોશન કરનાર જયંત મેટલ વર્કસ વાળા શેઠશ્રી જયંતીલાલ શંકરલાલ આદિત્યંલાલ પાદશાહના સુપુત્રી શ્રી વિમળાબેને (જેઓ હાલ સંયમી અવસ્થામાં સાધ્વીજી વિપુલ યશાશ્રીજીના નામથી સુંદર આરાધના કરી રહ્યા છે.) અનેરા ધર્મોલ્લાસથી આખા ભારતવર્ષમાં જોવા ન મળે તેવું અદ્ભુત કલા-કારીગરીવાળું અત્યંત ભાવવાહી ઉપસેલ આકૃતિવાળા, બેનમૂન શ્રી સિદ્ધચકયંત્રના આરસના પટની સ્થાપનાનું આ ચિત્ર છે. જેની કે સ્થાપના વિ. સં. ૨૦૧૧ જેઠ સુદી પના શુભ દિને પૂ. સ્વ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી માણિકયસાગર સૂરીશ્વરજી મ.ના વરદ્હસ્તે થયેલ છે. આ ઉપરાંત આ પટની બંને બાજુ શ્રીપાલ ચરિત્રના વિવિધ-પ્રસંગે આરસમાં ઉપસાવી સુંદર ઓઈલ–પેઈન્ટ કરાવી કાચથી મઢી શ્રી નવપદની આરાધના કરનારાઓને ભાલાસ માટેનું અદ્ભુત વાતાવરણ સજર્યું છે. ચિત્ર ૭૨ : ૫. ચરિત્રનાયકશ્રીના જન્મથી પાવન બનેલ કપડવંજની ધર્મ-ગરિમાના અદ્ભુત દર્શન કરાવનાર અંતિસરીયા દરવાજા બહાર સ્ટેશન રોડ પર તળાવ કિનારે છે, જ્યાં માણેક શેઠાણુની મોટી ધર્મશાળા છે, ત્યાં શ્રી નેમિનાથ પ્રભુનું સુંદર દેરાસર છે, તેના બહિભંગનું દશ્ય આ ચિત્રમાં છે. ચિત્ર ૭૩ : કપડવંજની બહારલીવાડીના શ્રી નેમિનાથ પ્રભુ જિનાલયના શ્રી નેમિનાથ પ્રભુનું આ ચિત્ર છે. જેની પુનઃ પ્રતિષ્ઠા જીર્ણોદ્ધાર પછી વિ. સં. ૨૦૨૫ના પિષ સુદી પુનમના રોજ પૂ. સ્વ. લબ્ધિસાગરજી ગણિવરના વરદ વાસક્ષેપથી થયેલ છે. ચિત્ર ૭૪ -, ધર્મભૂમિ, અને સંરકારભૂમિરૂપ કપડવંજની ધાર્મિક-પ્રજા જ્યાં હાલમાં સામાયિકપ્રતિક્રમણ-વ્યાખ્યાન આદિ ધર્મક્રિયા પૂજ્ય-ગુરૂદેવની નિશ્રામાં સામૂહિક–રૂપે કરે છે, તે મીઠાભાઈ ગુલાલચંદ જૈન ઉપાશ્રય (શ્રાવકોના)ના દલાલવાડાના પૂર્વાભિમુખ દ્વારથી પેસતાં જ દેખાતા સુંદર અગ્રભાગનું દશ્ય આ ચિત્રમાં છે. Page #561 -------------------------------------------------------------------------- ________________ A ā૮ ૮૯૪ ચિત્ર ૭૫ ઃ– દલાલવાડાના દક્ષિણ દરવાજા પાસે શ્રાવિકાઓને ધર્મક્રિયા કરવા માટે શેઠશ્રી વૃજલાલ હરિભાઈના નામથી અને લેાકભાષામાં જાટના ઉપાશ્રય તરીકે એળખાતા ધર્મસ્થાનનુ દૂરથી ઝડપેલું દૃશ્ય આ ચિત્રમાં છે. ચિત્ર ૭૬: અગિયારમી સદીમાં કપડવજની થયેલી મહાર નદીની આ બાજુ વર્તમાન કપડવંજ રૂપે વિકસેલ નવી-વસાહતની સ્થાપનાકાળે સ–પ્રથમ ધાર્મિક-સ્થાન તરીકે અનેલ શ્રી શાંતિનાથ-જિનાલયની સ્થાપના સાથે પોંચના ઉપાશ્રય તરીકે એળખાતા પ્રાચીનતમ-ઉપાશ્રયની સ્થાપના થયેલ. તે ઉપાશ્રયનુ બહારના ભાગથી ઝડપેલુ દૃશ્ય આ ચિત્રમાં છે. આ ઉપાશ્રયમાં નવાંગી–ટીકાકાર આચાય' દેવશ્રી અભયદેવ-સૂરીશ્વરજી મ. સ્વર્ગવાસ પામ્યા હેાવાનુ વૃદ્ધ-પુરૂષાદ્વારા કહેવાય છે. જેની પ્રતીતિ શ્રી અભયદેવ-સૂરીશ્વરજી મ.ના પગલાવાળી પ્રાચીનતમ સ્થાપના રૂપે નાની પણ સુંદર દેરીથી થાય છે. આ ઉપાશ્રયમાં પાદુકાની દેરી પાસે શ્રી માણિભદ્રજીની પુરાતન સ્થાપના ઉપાશ્રયની પ્રાચીનતા પૂરવાર કરે છે. સત્તરભેદી પૂજાના રચયિતા ઉપાધ્યાય શ્રી સકૅલચ'દજી મ. પશુ આ ઉપાશ્રપમાં કાઉસ્સગ્ગ ધ્યાને બિરાજતા. તેવું પ્રામાણિક પુરૂષા પાસેથી જાણવા મળે છે. આવા પનેતા પ્રાચીનતમ ધ સ્થાનનું આ ચિત્ર છે. ચિત્ર ૭૭ : કપડવંજ (ઢાંકવાડી)માં પ્રાચીનતમ દેખાતા પ`ચના ઉપાશ્રયની સામે જ માણેક શેઠાણીના જિનાલયને અડીને શ્રાવિકાઓને ધક્રિયા કરવા માટેના ઉપાશ્રયનુંદૂકથી અડપેલ દેશ્ય આ ચિત્રમાં છે. ચિત્ર ૭૮ : લહુડી પેાસાલના ઉપાશ્રય તરીકે ઓળખાતા પ્રાચીન ધર્માંસ્થાનનું આ ચિત્ર છે, જ્યાં કે હાલમાં સ્વ.પૂ. આ. શ્રી વિજયભક્તિ-સૂરીશ્વરજી મ.ના ઉપદેશથી શરૂ થયેલ શ્રી વ માન આયંષિય ખાતુ શ્રીસ ંઘ તરફથી ચાલે છે. આ ગૂ ફૂડ મો ૩૮ ર શિક Page #562 -------------------------------------------------------------------------- ________________ 236 જે ઉપાશ્રયમાં આસન-સિદ્ધિયાળા ચમત્કારી મહાપુરૂષ આજથી ૬૦-૭૦ વર્ષ પૂર્વે બિરાજતા, જ્યાં શ્રી મણિભદ્રજીના ચમત્કારી સ્થાપના પણ છે, તે મંગળ સ્થાનનું અહીં દૃશ્ય દેખાય છે. ચિત્ર ૭૯ : તપાગચ્છની લહુડી પાસાળના ઉપાશ્રય તરીકે ઓળખાતા ં મંગળ-ધામમાં શ્રીસંઘની શાંતિ અને ધી જનીની ચિત્ત સમાધિ માટે-જેમણે સામે પગલે ચાલી તપાગચ્છાધિપતિ શ્રી આનંદ વિમળ સૂરીશ્વરજી મને પાતે સેવા આપવાની પ્રાથના કરેલ, ત્યારથી શ્રી તપગચ્છના અધિષ્ઠાયક રૂપે મનાતા શ્રી માણિભદ્રજી (જેએ વ્યંતર નિકાયના દક્ષિણ બાજુના મહર્ષીિક ઈન્દ્ર છે.) એવા શ્રી માણિભદ્રની મગળ-સ્થાપના આસન-સિદ્ધિના અજબ ચમત્કારી અને મ ંત્રશક્તિના નિષ્ણાત યતિવર્યશ્રીએ ઉપાશ્રયમાં ધમ'ક્રિયા માટે આવનારા ધમી જનાની ધ ભાવનાની નિરાબાધતાના દૃષ્ટિકાથી કરેલ, તેની સ્થાપના આ ચિત્રમાં જોવા મળે છે. ચિત્ર ૮૦ઃ– કંપડવ જની ધરાને ઇતિહાસમાં સ્વર્ણાક્ષરેાથી મહત્વપૂર્ણ મનાવનાર નવાંગી-ટીકાકાર પૂ. આ. શ્રી અભયદેવ-સૂરીશ્વરજી મ.ના સ્વર્ગવાસના પુનિત સંભારણા તરીકે પ્રાચીનકાળથી સ્થાપિત કરેલ પવિત્ર પાદુકાવાળી દેહરી (જે કે પ'ચના ઉપાશ્રયમાં નીચેના ભાગે સુરક્ષિત છે,)નું દશ્ય આ ચિત્રમાં છે. ચિત્ર ૮૧ઃ પૂ. ચરિત્રનાયકશ્રીએ જે કપડવંજની પનેાતી-ધરતીના યશાગાનમાં પેાતાની જન્મભૂમિ દ્વારા વધારા કર્યાં, તે ધરતીના ચિરકાલીન-ગૌરવના અમર પ્રતિક તરીકે, તેમજ નવાંગી–ટીકાકાર આચાય શ્રી અભયદેવ-સૂરીધરજી મ.ની સ્વભૂમિ તરીકેના ગૌરવને ચિરસ્થાયી બનાવવાના મંગલ-ઉદેશ્યથી શ્રીસંઘે કપડવંજના ધનકુબેર મહર્ષિ ક શેઠશ્રી વાડીલાલ મનસુખરામ પારેખ (બાટલીબેય કુાં. વાળ)ના સહયાગથી ભવ્ય-દશ નીય જ્ઞાનમંદિરની સ્થાપના નવાંગી ટીકાકાર પૂ. આચાય દેવશ્રીના નામથી કરી. તે જ્ઞાનમંદિરના કલાત્મક-પ્રવેશદ્વાર સાથે ખાહ્ય-ભાગનું દૃશ્ય આ ચિત્રમાં છે. ચિત્ર ૮૨ :– પૂ. ચરિત્રનાયકશ્રીએ દીક્ષા પછી વિ. સ’. ૧૯૬૦માં શ્રીસ ંઘના સાત ક્ષેત્રાના નાણાંએની દુર્વ્યવસ્થા અટકાવવા વહીવટ સૌ-સૌની પાસે ભલે રહે! પણ નાણાં બધા વ્યક્તિગત ઘરમાં પાંચ વર્ષ જ AB ૩૯ Page #563 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ઈચ્છક રાખે, તેના કરતાં શ્રીસંઘની પેઢીમાં રહે તે વહિવટદારનું ભવિષ્ય ઉજ્વળ રહે,” આવી અગમચેતી ભરી દીર્ધદષ્ટિ વાપરી શેઠ મીઠાભાઈ કલ્યાણપંદના નામથી ધર્મ-દ્રવ્યના નાણાંની સુરક્ષા માટે પેઢીની સ્થાપના કરેલ. તે પેઢીના શાહ કાંતિલાલ ચુનીલાલ દોશીના સ્મરણાર્થે મતીબહેન સાંકળચંદ હેમચંદ તથા તેમના સુપુત્ર તરફથી બનાવડાવેલ નવ-નિર્મિત મકાનનું દશ્ય આ ચિત્રમાં છે. તે પેઢીના નવા મકાનના ઉપલા-માળે બહારગામથી પધારનાર યાત્રાળુ કે ધર્મપ્રેમીઓના સ્વાગત-સત્કારાર્થે “કેશવકાન્ત અતિથિગ્રહ” નામે “યાત્રિક વિશ્રામગૃહ” છે. આ વિશ્રામગૃહ ગાંધી કાંતિલાલ વાડીલાલ તથા ગાંધી કેશવલાલ વાડીલાલ હ હલમુખભાઈ મીલવાળા તરફથી તેઓએ સંપૂર્ણ ખર્ચ આપવાની ઉદારતા પૂર્વક જાત દેખરેખપૂર્વક બંધાવી શ્રી સંઘને ભેટ કરેલ છે. ચિત્ર ૮૩ – ધર્મપ્રધાન-જીવન જીવીને જગતને ઉચ્ચ આદર્શ પુરો પાડનાર, મહામના, ઉદાર-ચરિતા શેઠશ્રી મીઠાભાઈ ગુલાલચંદભાઈના નામથી ઉપાશ્રય આદિ ધાર્મિક સ્થળો બનાવવાના લાભ સાથે પરબડી, ધર્મશાળા વગેરે જનહિતના પણ કાર્યો તેમના કુટુંબીઓએ બનાવેલ ટ્રસ્ટ તરફથી કરવામાં આવેલ છે. તેવા પોપકારી-શેઠની કીર્તિગાથાને સૂચવનારી ધર્મશાળાના બહિંભાગનું આ દશ્ય છે. ચિત્ર ૮૪ - કપડવંજના ધર્મદ્રવ્યની મંગલ-વ્યવસ્થા માટે રચાયેલ શેઠ મીઠાભાઈ કલ્યાણચંદની પેઢી સામે કાપડ બજારના નાકે પંખી-ઘરરૂપે પરબડી છે. તેનું દશ્ય આ ચિત્રમાં છે. જેનું કે નિર્માણ શેઠ મીઠાભાઈ ગુલાલચંદ ટ્રસ્ટ તરફથી થયેલ છે, અને અહીં ટ્રસ્ટ તરફથી પંખીઓને અનાજ રે જ નિયમિત નંખાય છે. ચિત્ર ૮૫ ઃ મહાપુરૂષે જ્યારે માતાના ગર્ભમાં પધારે, તે સમયથી કુંટુબમાં ધર્મભાવના દિન-પ્રતિદિન ક્રમશઃ વધતી રહે છે, ખાસ કરીને માતાજી ધર્મભાવનાથી વધુ રંગાય છે. તે મુજબ પૂ. ચરિત્રનાયકશ્રી જ્યારથી ગર્ભમાં પધાર્યા, ત્યારથી ભગતજીની ભાવનાને અનુરૂપ કુટુંબમાં પણ વિવિધ-ધર્મકિયાએ કરવા-કરાવવાના પ્રસગોથી ધર્મભાવના વધવા લાગી. માતાજીની ધાર્મિક ક્રિયાઓમાં જરા રૂચિ ઓછી હતી, તેમ છતાં પૂ. ચરિત્રનાયકશ્રીના ગર્ભમાં આવ્યા પછી વગર-પ્રેરણાએ મૈત્રી-ળીની સુંદર વિધિપૂર્વક આરાધના આદિ રૂપે સ્વતઃ ઉપજેલ મંગળમય-ભાવનાઓ ધર્મારાધનરૂપે સક્રિય બનવા પામેલ. , Page #564 -------------------------------------------------------------------------- ________________ 1િ ) 5. 10/26/ ૪ આ રીતે મંગળમય ધર્મકિયાઓના વાતાવરણુમાં ગર્ભસ્થજીવને ધર્મના પવિત્ર સંસ્કારનું સિંચન ચાલું હતું, તે બધામાં શિરોમણિરૂપ બનેલ ઘટનાનું દશ્ય આ ચિત્રમાં છે. - પૂ. ચરિત્રનાયકશ્રીના ગર્ભકાળ દરમ્યાન લગભગ સાતમે મહિને જન્મગૃહની સામે જ પિરવાડેએ બંધાવેલ શ્રી અજિતનાથ-પ્રભુના દહેરાસરે ચે. વ. ૧૩થી પ્રતિષ્ઠા-મહેસવની શરૂઆત થયેલ તેમાં તથા પૂ. ચરિત્રનાયકશ્રાના કુટુંબીઓએ બંધાવેલ શ્રી વાસુપૂજ્ય-પ્રભુના દહેરાસરની મગળ-પ્રતિષ્ઠા મહોત્સવ ગે સઘળા માંત્રિક વિધિવિધાનમાં ભગત તરીકે પ્રખ્યાત મગનભાઈ સુવિશુદ્ધ નિર્મળ-જીવન તથા વિવિધ ધર્મ ક્રિયાઓ કરનારા અને તત્વદષ્ટિવાળા હે ઈ પૂ. ચરિત્રનાયકશ્રીના પિતાજીને શ્રીસંઘ તરફથી મહત્ત્વપૂર્ણ સ્થાન સાહજિક રીતે મળેલ. તેથી ચરિત્રનાયકશ્રીના પિત જી-માતાજી બંનેએ દેરાસરેના મૂળનાયક પ્રભુજી આદિ જિનબિ બેને ગાદીનશીન કરવાની મંગળકિયાઓમાં મહત્વપૂર્ણ ભાગ લીધો હતો. આ રીતે મહામહિમાશાળી પૂ. ચરિત્રનાયકશ્રીના ભાવી જીવનમાં થનારા મહા-ઉચ્ચ કેટિના કૃતપ્રભાવક તરીકે થનારા વિકાસના બીજરૂપે મહાન-ઉપકારી વીતરાગ–પરમાત્મા શ્રી તીર્થંકરદેવ–પરમાત્માની પ્રતિષ્ઠા અંગેના સઘળા વિધિ-વિધામાં ભાગ લેવા રૂપે માતાજીએ ખૂબ ઉદાત્ત જીવન-શુદ્ધિના શક્તિશાળી વાતાવરણના સર્જનને લાભ મેળવ્યું. ચિત્ર કે ધમ-કુટુંબની વિશિષ્ટતાએ છે કે, વિષમ કર્મના ઉદયે અસાતા ની પરિસ્થિતિ ઉપજે, ત્યારે પણ ઔષધે પચારરૂપ દ્રવ્ય-ઉપચાર વ્યાવહારિક રીતે કરવા છતાં મોની-કર્મની તીવ્રતા ઘટાડનાર શ્રી વીતરાગ–પરમાત્માએ નિદેશેલ શાસનાનુસારી વિવિધ-ધર્મકાર્યોના નિષ્કર્ષરૂપે ચિત્ત-સમાધિ ટકાવનાર આરાધના કરવા રૂપ ભાવ-ઉપચારની મહત્તા વધુ હોય છે. આ રીતે પૂ ચરિત્રનાયકશ્રીની માતાજીને સુવાવડ-નજીકના સમયે સાહજિક-રીતે થતી વિવિધ આકસ્મિક-વેદનાઓ વખતે બાહ્ય-ઉપચાર સૂતિકા-કર્મનિપુણ દાયણો દ્વારા ચાલુ છતાં અસાડ વદ ૦)) રાત્રી પ્રતિક્રમણ પછી પેટમાં થઈ રહેલ વિચિત્ર-વેદનામાં વિહુવલ થઈ જવા છતાં પણ ગર્ભસ્થ–પુણ્યાત્માની અસરથી ધાર્મિક-આરાધના તરફ જમનાબહેનનું સાહજિકવલણ થયેલ હઈ મગનભાઈ ભગતને કહી અંતરંગ ચિત્ત-સમાધિ જાળવવા આરાધનાનું સ્તવન (પુણ્ય પ્રકાશનું સ્તવન) સાંભળવા ઈચ્છા પ્રદર્શિત કરેલ. તે મુજબ ભગત મગનભાઈ (પૂ. ચરિત્રનાયકશ્રીના પિતાજી) વિધિપૂર્વક પ્રભુ મહા વીર પરમાત્માના ચિત્રને સન્મુખ પધરાવી ઘીને દીવ, ધૂપ વગેરે કરી રહેલી કરી તેના GOચ SAકિસ S Page #565 -------------------------------------------------------------------------- ________________ DupitiEWS સૂચેદિય પૂર્વે અરૂણેાદય થવાની જેમ પૂ. ચરિત્રનાયકશ્રી જે રાત્રે ગઈકાળ પૂરો કરી જન્મ પામવાના હતા, તે રાત્રિના જન્મસમયની અગાઉ ચારથી પાંચ કલાક પૂર્વે શારીરિકવેદનાએની કારમી અસર તળે પણ માતાજી સુશ્રાવિકા તરીકે ભગતની મંગળ-ભાવનાના પુણ્ય સહકારથી ચાર શરણાં, પાપાની આલાચના, ક્ષમાપના, સુતાની અનુમેદના વગેરે કરી, ખૂબ ઉચ્ચકોટિના મંગળ-અધ્યવસાયેની ભૂમિકાએ વિચારધારાને લઇ જવા પામેલ. રહ્યા છે તેનું દૃશ્ય આ ચિત્રમાં છે. ચિત્ર ૮૭ : તેવા પવિત્ર વાતાવરણના મગલ-સહયેાગવાળી લૌકિક-રીતે ઉદ્વવસાનાના તહેવારની વિશિષ્ટ રાત્રિના મધ્યભાગે ૫ ચમ-કાળની વિષમતાથી નષ્ટ-પ્રાયઃ થઈ થહેલ આગમિક-વારસાના સુરક્ષાથે પૂર્વજન્મની શ્રુતજ્ઞાનની વિશિષ્ટ-આરાધનાના બળને ઉદાત્ત રીતે વધુ પ્રમાણમાં લઈ આવનાર મહાપુરૂષની જરૂરીયાતની પૂર્તિ કુદરતી રીતે થઈ રહી હેાય, તેમ અમાસની કાજલ–ઘેરી રાત્રિમાં મહા-તેજસ્વી મહાપુરૂષ તરીકે પૂ. ચરિત્રનાયકશ્રીના વિ. સ`. ૧૯૩૧ અષાડ વદ ૦))ની મંગળ–રાત્રિના મધ્યભાગે મંગળકારી જન્મ થયાનું દૃશ્ય આ ચિત્રમાં છે. ચિત્ર ૮૮ : પૂ. ચરિત્રનાયકશ્રી કપડવ‘જમાં જે ઘરમાં જન્મેલા તે ઘરનું સ...પૂણ દૃશ્ય આ ચિત્રમાં છે, પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મગૃહના શુભ-પરમાણુઓને વ્યવસ્થિત રીતે કેન્દ્રિત કરવાના આશયથી પૂ. આગમાÇાર્ક આચાય દેવ શ્રી (પૂ. ચરિત્રનાયકશ્રી)ના બાળશિષ્યરત્ન પૂ. પ શ્રી સૂર્યોદય સાગરજી મ.ના ઉપદેશ-પ્રેરણાથી પૂ. આગમાÇારકશ્રી પ્રતિ પૂજ્યભાવ અને શ્રદ્ધાભક્તિવાળા મહાનુભાવે। તરફથી સ્મારક-ટ્રસ્ટ બનાવી જન્મસ્થાનરૂપ સંસારી–ઘરને ખરીદી વિશિષ્ટ-પ્રેરણાદાયી સ્મારક બનાવવાનું વિચારણા હેઠળ છે. ચિત્ર ૮૯ઃ– પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મ જે રાત્રિ અમાવાસ્યાની કાજળ ઘેરી છતાં શાસન–નાયક પ્રભુ મહાવીર–પરમાત્માના નિર્વાણુથી જેમ મગળકારી બની, તેમ વર્તીમાન–કાળના સમ આગમ-જ્યોતિધર તરીકે અનેકપુણ્યવાનેાના હૈયામાં ધુતજ્ઞાન-ભક્તિ ઉપજાવી શ્રુતજ્ઞાનના આદાન-પ્રદાનની પુનિત-ક્રિયાના ઊંડા મૂળ નાખ્યા, તે મહાપુરૂષના જન્મ સમયે જ્યાતિષશાસ્ત્રની દૃષ્ટિએ હેાની અંશાત્મક સ્થિતિ કેવી હતી ? પરસ્પર સ્થાનગત–પ્રબળતા કેવી હતી ? વગેરે જાણવા-સમજવા યાતિષ્ય-શાસ્ત્રની પદ્ધતિએ જન્મકુંડલી અને તેના ગ્રહેાની સારણી (સ ક્ષેપમાં) રજુ કરેલ છે. YO PTC/99 Page #566 -------------------------------------------------------------------------- ________________ શિકી 220800 વિશિષ્ટ-ગ્રહોગમાં થયેલ | ચરિત્રનાયકશ્રીના પતા-જન્મની તિષ્યની દષ્ટિએ વિશિષ્ટતાને સમજાવનાર જન્મકુંડલીના સચોટ ફલાદેશની રજૂઆત મગનભાઈ ભગત સમક્ષ ક૫ડવંજના તિષ્યના ધુરંધર-વિદ્વાન સ્થાનિક પંડિતજી શ્રી શુકલાજી તેમજ ભાવી કાશીના મહાન ઉચ્ચકોટિના જતિષના પારંગત પધારેલ પંડિતજી સંયુક્ત રીતે કહી રહ્યાનું દેખાય છે. ખરેખર! મહાપુરૂષે અદ્વિતીય અસાધારણ પુણ્ય-પ્રતિભાસંપન્ન હોય છે, જેથી કે દુનિયાની મહત્વપૂર્ણ ચીજે સ્વતઃ બે ચાઈને સામે-પગલે આવી મળે છે.” પૂ. ચરિત્રનાયકશ્રીની અદ્દભુત-ગ્રહયોગવાળી જન્મકુંડલીના ફલાદેશની ગંભીર વ્યાખ્યા કાશીના પ્રકાંડ તિષી પણ કરતાં અચકાતા, તેવી કુંડલીને ફલાદેશ સ્થાનિક–જોશી મહારાજ શી રીતે કરી શકત! પરંતુ મહાપુરૂની દિવ્ય- ત્તર પુણ્યસંપદાથી કાશીના મહાધુરંધર પંડિતજી અન્યકાર્યાથે પણ સ્વતઃ બે ચાઈને કુદરતી રીતે તે જ અરસામાં કપડવંજ આવી પહોંચ્યા અને પૂ. ચરિત્રનાયકશ્રીની જન્મકુંડલીને વ્યવસ્થિત અભ્યાસ કરી સ્થાનિક–પંડિતજી કરતાં વધુ સચોટ અને મહત્વપૂર્ણ રીતે ગ્રહોની પ્રબળતા પર પ્રકાશ પાથરી શકયા. - આ બધું મહાપુરૂષની અદ્વિતીય અનન્ય-સાધારણ પુણ્ય-પ્રતિભાથી જ થવા પામ્યું, એમ ઊંડું વિચારતાં સહેજે સમજાય છે. ચિત્ર ૯૧ – પૂ. ચરિત્રનાયકશ્રી ભવિષ્યમાં શાસનને સંપૂર્ણ વફાદાર બની શક્યા, તેની પાછળ કામ કરી રહેલ પૂર્વજન્મના સુવિશુદ્ધ-ધર્મારાધનાના સંસ્કારને સાવ બનાવી પ્રગતિશીલ બનાવનાર ઉત્તમ માતા-પિતા, આદર્શ શ્રાવકકુળ અને તદનુરૂપ ઉચિત રીતે ધર્મના સંસ્કારો સીંચવાની કાળજી વગેરે બાબતે હોય છે. આ ચિત્રમાં આ વાત સ્પષ્ટ થતી લાગે છે. પૂ. ચરિત્રનાયકશ્રી તથા તેમના ચેકબંધુને પિતાજી મગનભાઈ નાનકડી પૂજાની જેડ પહેરાવી પિતાની સાથે જિનમંદિરે લઈ જઈ પ્રભુ-પરમાત્માની પૂજા જેવા વીતરાગતાના બહુમાન અને મોહના સંસ્કારને નિર્મૂળ કરનારા શ્રાવકના ઉત્તમોત્તમ કર્તવ્યના પંથે દોરી રહ્યા છે. આ ઉપરથી પૂ. ચરિત્રનાયકશ્રીના પિતાજીમાં રહેલ આદર્શ શ્રાવકચિત-મર્યાદાનું જાગૃત-ભાન અનુમાની શકાય છે. Page #567 -------------------------------------------------------------------------- ________________ DupiniÉEURS ચિત્ર હર્ષ : આ ચિત્રમાં પૂ. ચરિત્રનાયકશ્રી જયેષ્ઠખ સાથે પિતાજીની દોરવણી પ્રમાણે ઘરમાં ધાર્મિક–ક્રિયા કરવાના ખંડમાં જ્યાં કે પિતાજી ભાવ-ભક્તિપૂર્વક જાપ સ્મરણાદિ કરે છે, ત્યાં સ્વાભાવિક રીતે આવીને તે તે ધક્રિયાઓમાં અંતરગ–સંસ્કારોની પ્રેરણાથી ખાળસુલભઅનુકરણ-વૃત્તિના આધારે જોડાઈ જાય છે. ** વાતાવરણ અને બાહ્ય પરિસ્થિતિ બાળકોને ખૂબ જ પ્રેરણાપદ અને છે. એટલે ધામિ`ક–સંસ્કારે સંતાનમાં ઉતારવાની ઈચ્છા ધરાવનાર માતા-પિતાએ સ્વાભાવિક રીતે પેાતાની જાતને ધર્મની આરાધનામાં પળેાટી લેવી જોઈએ. જેથી વગર કહ્યે પણ બાળકોના કારા માનસ પર ઊંડી છાપ પડે અને તેના એવા ગાઢ સંસ્કાર પડે, જેથી તે બાળકો ધમ ક્રિયાના આચરણામાં સુર્દઢ રીતે આતપ્રેાત બની જાય ! ” પૂ. ચરિત્રનાયકશ્રી પિતાજીની ધાર્મિક-વૃત્તિઓ અને તદનુરૂપ જીવનના ખળે અત્યંત નાની-યથી ધર્મની આરાધનાના પંથે વળવા માંડેલા. ચિત્ર ૯૩ : પૂ. ચરિત્રનાયકશ્રીમાં પિતાજીના ધાર્મિક-જીવનથી પુજા–સામાયિક આદિ ધ ક્રિયાઓમાં સક્રિયપણે આગળ વધવાના સફળ સંચાગેએ એવુ સુંદર ામ કર્યું કે જેનાથી ગત-જન્મની વિશિષ્ટ-આરાધના બળે સાહજિક–રીતે કેળવાયેલ ધીરતા, ગ ંભીરતા, વિનય, મર્યાદાશીલતા, ખાનદાની, આદિ ગુણે! સાનુબંધ રીતે વિકસવા પામેલા. તેના સચાટ દાખલારૂપે અત્યંત નાની-વયે પણ માત જીના આક્રોશભર્યો તમાચા મારવાના પ્રસંગે દાખવેલ અજબ ઉમંગ, ધીરતા, વિનીતતા અને મર્યાદાશીલતાના ઉદાત્ત--પરિચય આ દૃશ્યમાં જોવા મળે છે. ચિત્ર ૯૪ ઃ “ સંસ્કારી માતા-પિતાના ચેાગ્ય-ઉછેર તળે ઉછરતા સતાના ધાર્મિક-વ્યાવહારિક અને રીતે શુભ-સંસ્કારોની ભૂમિકાને સુયેાગ્ય રીતે જીવનમાં સુઢ કરનારા બને છે.” પૂ. ચરિત્રનાયકશ્રી પણ આ રીતે જ અંતરંગ જીવનશક્તિના સફળ-વિકાસના પંથે પેાતે ડગલાં ભરી રહ્યાની પ્રતીતિ જેમ માતાજીના આક્રોશભર્યા તમાચા મારવા સુધીના વન પ્રસ ંગે થઈ, તેમ વ્યાવહારિક-જીવનમાં પણ પૂ. ચરિત્રનાયકશ્રી કેવા ધીર-ગંભીર અને સાત્ત્વિક પ્રકૃતિના હતા? તેની પ્રતીતિ કરાવનાર મ્યુનિસિપાલિટીના ફાનસ તુટવાના પ્રસંગનું અવિકલ દૃશ્ય આ ચિત્રમાં છે. આ ગ માંક ૪૬ Page #568 -------------------------------------------------------------------------- ________________ સિમ 1 1920702 ચિત્ર ૫ : કપડવંજ શ્રીસંઘના અગ્રગણ્ય શ્રાવક, ધાર્મિક-વ્યક્તિઓમાં જાણકારી અને ક્રિયા-ચુસ્તતાથી મોખરે રહેતા શ્રી મગનભાઈ ભગત (જેઓ પૂ. ચરિત્રનાયકશ્રીના પિતાજી થાય)-ની દુકાન, પેઢીનું દશ્ય આ ચિત્રમાં છે. દુકાનના પગથારે બહારના એટલાપરની બેઠકમાં મગનભાઈ ભગત પ્રસન્નમુદ્રાએ બેઠેલા છે. શ્રી એગશાસ્ત્ર આદિ ગ્રંથમાં વર્ણવ્યા મુજબ શ્રાવકની દિનચર્યા પ્રમાણે જીવન ગાળતા શ્રી મગનભાઈ ભગત પૂર્વ જન્મ-સંચિત પુણ્ય અને ધર્મ-કર્મના વિશ્વાસે વિશ્વાસુ-માણસેના ભરોસે પેઢીને કારભાર રાખી પિતે નિશ્ચિતપણે ધર્મ-ક્રિયાઓમાં, સંઘના અને લેકહિતના ધાર્મિક-પારમાર્થિક કાર્યોમાં સમય ગાળતા. કયારેક અવસર મળે ત્યારે દુકાન પર કલાક-બે કલાક માટે બપોરના બે કે ત્રણ પછીના ગાળામાં આવતા. ચિત્રમાં દુકાનના અંદરના ભાગનું દશ્ય દેખાય છે, તે મુજબ તિજોરી પાસે મુનીમજી–મહેતાજી, વાણોતર અને ગામડાના લોકો સાથે શેઠની સાખ પ્રમાણે ઉચિત વાતચિત કરી ન્યાય-નીતિપૂર્વક પ્રામાણિકપણે પાઘડીઓના મુખ્ય વ્યવસાય ઉપરાંત લેણ-દેણ આદિ શાહુકારી કામકાજ પણ ખૂબજ સમજણ અને વ્યવહાર–શુદ્ધિ પૂર્વક ભગતની દોરવણી પ્રમાણે ચલાવતા. ભગત કયારેક બપોરના ગાળામાં આવી લેભ કે વ્યવહારૂ–પે રણના નામે છદ્મસ્થતાવશ મહેતાજી આદિ દ્વારા થઈ જતી શરતચૂકથી પણ દૂરગામી દષ્ટિના ધોરણે અન્યાય-અનીતિના પગરણ ન થવા પામે, તેની સંપૂર્ણ કાળજી રાખતા. તે વખતે પ્રસંગોચિત દીન-દુઃખિયાઓને અનુકમ્પા-દાન પણ ભગતજી મુક્ત-મનથી કરતા. આ ઉપરથી પૂ. ચરિત્રનાયકશ્રીના માનસ પર એવી છાપ પડી ગયેલ કે દશેક વર્ષની અવસ્થાથી પૂ. ચરિત્રનાયકશ્રી રેજ કયારેક સવારે, કયારેક બપોરે, કયારેક સાંજે અનુકૂળતા-પ્રમાણે દુકાને આવી મહેતાજી પાસેથી રોકડ રકમ, છૂટા પૈસા, અનાજ વગેરે મેળવી દીન-દુઃખીઓને જરૂર પ્રમાણે છૂટે-હાથે આપતા. ઉમર નાની છતાં દીન દુઃખીઓની સાચી–પરિસ્થિતિનો ખ્યાલ સ્પષ્ટપણે મેળવી સહને જરૂર પ્રમાણે આપતા, કેઈ તેમાં બનતા સુધી પૂ. ચરિત્રનાયકશ્રી પાસેથી અનુચિતપણે કે દુરૂપયોગ થાય તે રીતે મેળવી શકતા નહિ. " કરી ને જ છે જાળવOID બ હા. & FIE ARTI Page #569 -------------------------------------------------------------------------- ________________ ચિત્રમાં જમણે દેખાય છે કે એટલા ઉપર વિવિધ આપવા-લાયક વસ્તુઓની ટોપલીઓ પાસે રાખી જરૂર--પ્રમાણે સહુને આપી યાચના મૂક આશીર્વાદ પૂ. ચરિત્રનાયકશ્રી મેળવી રહ્યા છે. વિરામાસન પર બેઠેલા પૂ. ચરિત્રનાયકશ્રીના પિતાજી મગનભાઈ ભગત પણ પૃ. ચરિત્રનાયકશ્રીની આવી દ્રવ્યદયાજન્ય પોપકારની વૃત્તિ અને તે પાછળ ધબકતી હૈયાની લાગણી જે અંતરથી ખૂબ આનંદિત થતા. મહેતાજીને પણ ખાનગીમાં કહી રાખતા કે-“હેમચંદની મનોદશાને ધક્કો લાગે તેવી રીત-ભાત ન રાખશે! માંગે તે પ્રમાણે તમે આપશો! અલબત્ત છોકરમતમાં દુરૂપયોગ ન થાય તેની કાળજી જરૂર રાખશે !” આ રીતે પૂ. ચરિત્રનાયકશ્રી પિતાજીની ધાર્મિકતા અને વ્યવહાર-શુદ્ધિભય આચારનિષ્ઠા વાળા જીવનની મૂઅસરતળે નાનપણથી જ દુઃખી-જીના દુઃખ હળવા કરવાની દિશામાં પગલાં સ્વતઃ માંડી શક્યા હતાં. જેના કે પરિણામે પૂ. ચરિત્રનાયકશ્રીના ભાવી-જીવનમાં ઓતપ્રેત બનવા પામેલી ભાવદયાના પાયામાં દ્રવ્યદયાની પ્રધાન–ભૂમિકા નાનપણથી કેળવાતી ગઈ. વધુમાં તે દ્રવ્યદયાની ભૂમિકામાં તત્વજ્ઞાન અને પ્રભુ-શાસનની તાત્વિક–સમજણ ભળતાં જ પૂર્વજન્મની આરાધનાના બળે ભાવદયા વિશિષ્ટ રીતે સ્વતઃ પ્રગટવા માંડી. જેના કે વિકાસના બળે ધીરતાપૂર્વક સંયમ-પ્રાપ્તિ અને ભગીરથ–પુરૂષાર્થ દ્વારા આગમનું શુદ્ધિકરણ, સંકલન, મુદ્રણ આદિ કરાવી સામુદાયિક મોટી સાત વાચનાઓ આપી આખા શ્રમણસંઘમાં આગમને અભ્યાસ સુગમ બનાવી દીધે. છેવટે સંપ્રદાયના અભિનિવેશવશ તે આગમોના પાઠના પાઠો પ્રક્ષેપના નામે ઉડવા ન પામે, તે માટે પાલીતાણુમાં આરસની શિલાઓ ઉપર અને સુરતમાં તામ્રપત્ર ઉપર બધા આગમે છેતરાવી જિનશાસનના પુણ્ય-આરાધકે પ્રતિ પિતાની અખૂટ ભાવદયા ચરિતાર્થ કરી. આવા મહાન પુણ્યવાન પૂ. ચરિત્રનાયકશ્રીને બાળપણમાં ભાવ-દયાને પ્રગટ કરી શકે તેવી દ્રવ્યદયાની–ભૂમિકાનું સર્જન કેવી રીતે થયું ? તેનું મૂર્ત-દર્શન આ ચિત્રમાં થાય છે. ચિત્ર ૬ – પૂ. ચરિત્રનાયકશ્રીના કુટુંબને સંક્ષિપ્ત પરિચય આ ચિત્રમાં છે. વચ્ચે પુણ્યવતી માતાજી તથા ડાબે ચરિત્રનાયકશ્રી તથા જમણે પૂ. ચરિત્રનાયકશ્રીના વડિલબંધુ શ્રી મણિભાઈ શ્રાવકના ઉચિતવેશમાં દેખાય છે. Page #570 -------------------------------------------------------------------------- ________________ વિવેકી શ્રાવકેએ પિતાના સંતાનોને શ્રાવકપણું અને માર્ગાનુસારને અનુરૂપ વેશ-પરિધાન તરફ રૂચિકર-પદ્ધતિથી વાળવાની ખાસ પ્રવૃત્તિ કરવી ઘટે. ચિત્ર ૭ - ૫. ચરિત્રનાયકશ્રી પૂર્વજન્મની આરાધનાના બળે તેમજ આદર્શ–પિતારૂપ શ્રી મગનભાઈ ભગત દ્વારા અવારનવાર સામાયિકમાં, બપોરે વાંચનમાં અને રાત્રે ધર્મ–ચર્ચામાં વિવિધ તાત્વિક–સમજણ મળવાના પરિણામે નાની-વયના પણ પૂ. ચરિત્રનાયકશ્રી વૈરાગ્યની ઉદાત્ત-ભૂમિકા તરફ વળવા માંડયા હતા. પરિણામે ટૂંકમાં એટલી તે પાકી સમજણ થઈ ગયેલ કે લગ્નના બંધનમાં ફસાયા પછી તે કશેટાના કીડાની જેમ સંસારની જાળમાંથી છટકવું મુશ્કેલ છે, તેથી પુણ્યની ખામીએ અનુકૂળ-સંગો ન મળે અને સંસાર ત્યાગરૂપ દીક્ષા કે ચારિત્ર મોડું લઈ શકાય તેમ છતાં પણ પહેલાં પાળ બનાવવાની જેમ મેહના સંસ્કારનું પ્રબળ આક્રમણ થવા ન પામે, તે માટે પ્રાચીનકાળની મહત્વપૂર્ણ ભારતીય-સાંસ્કૃતિક-પરંપરાના ધારણે નાની વયમાં જ સગપણુ-વિવાહ થઈ ગ્ય-ઉમ્મરે લગ્ન કરી દેવાના માતાજીના અભિપ્રાયને ચતુરાઈથી પારખી એકાંતમાં માતાજીને પગે લાગી સંસારથી છૂટવાની ભાવના જણાવી મહેરબાની કરી લગ્નના બંધનમાં ન ફસાવવા વિનંતી કરેલ.” તેમ છતાં મોહવશ માતાજીએ તેને છોકરમત સમજી પિતાના કર્તવ્યની ઘેલછાભરી ધૂનમાં ભગતની અંતરંગ ઈચ્છા નહિ છતાં કુટુંબીઓને આગળ કરી પૂ. ચરિત્રનાયકશ્રીની બાર વર્ષની વયે સગપણની વાત શરૂ કરી. અવસરે કન્યાપક્ષવાળા મૂરતિયાને જોવા ઘરે આવે, પસંદ પડે એટલે જોષીના આપેલ મુહુર્ત ચરિત્રનાયકશ્રીને રૂબરૂ લાવે, ત્યારે સિંહને પાંજરામાં પુરવાની રીતિ સમજી જઈ પૂ. ચરિત્રનાયકશ્રી વિનય-મર્યાદાપૂર્વક પૂ. પિતાશ્રીની મુખાકૃતિ પરથી મૂક સંમતિ જાણ સ્પષ્ટપણે પિતાના ભાવી શ્વસુર-સાસુ વગેરેને બેધડક કહેતા કે મારી માતાજીની ઈચ્છા પ્રમાણે તમારૂં શ્રીફળ હું લઈ લઉં છું, પણ એક વાત ચોક્કસ ધ્યાનમાં લેશે કે અનુકુળ-સમયે વહેલામાં વહેલી તકે હું દીક્ષા લેવાને છું, આ સમજીને આગવી પગલું ભરજો !? એટલે પેલા સંસારના વાતાવરણમાં રંગાયેલ વેવિશાળ કરવા આવેલ સંબંધીઓ તે નાનકડા હેમચંદની ધીરતાભરી વાત સાંભળીને ડઘાઈ જતા અને માતાજી પણ ચક્તિ થઈ જતી. ચિત્રમાં માતાની વિદ્વતા અને ભગત (પિતાજી)ની ધીર-ગંભીરતાના દર્શન થાય છે. જા Page #571 -------------------------------------------------------------------------- ________________ MESANTES ચિત્ર ૯૮ - પૂ. ચરિત્રનાયકશ્રીના આદર્શ-શ્રાવકરૂપ પિતાજી મગનભાઈ ભગત મહાપુણ્યના ભેગે શ્રાવક–કુળમાં અવતરેલા પિતાના સંતાનને પ્રભુશાસનના સફળ આરાધક બનાવવા માટે પ્રસંગે પ્રસંગે સામાયિક કે ધર્મચર્ચાના અવસરે વિવિધ દાખલા દષ્ટાંતથી ધાર્મિક વાંચનને રસીલું બનાવતા હતાં. તેથી બાળકોની ધાર્મિકવૃત્તિને સતેજ કરી આરાધનાના માર્ગે તેઓના જીવનને વાળવા અવારનવાર પ્રયાસ કરતા હતાં. તેનું દશ્ય આ ચિત્રમાં છે. જેમાં ડાબે સફેદ પહેરણવાળા પૂ. ચરિત્રનાયકશ્રીના વડિલબંધુ મણિભાઈ વિચારમુદ્રામાં તથા લીટીવાળા પહેરણ માં પૂ. ચરિત્રનાયકશ્રી ગંભીર મુદ્રામાં જણાય છે. ચિત્ર ૯: આ ચિત્ર પૂ. ચરિત્રનાયકશ્રીના જીવનની કાયાપલટ કરતા અનેક પ્રસંગે જણાવનારૂં છે. આ ચિત્રમાં ચાર વિભાગો છે. ઉપરના ભાગે– પૂ. ચરિત્રનાયકશ્રીના વડિલબંધુ મણિભાઈના પત્ની શ્રી મહાકેરબહેનના સ્વર્ગવાસ વખતનું દશ્ય છે. - જેનાથી પૂ. ચરિત્રનાયકશ્રી તથા તેમના ૪ બંધુએ વરાગ્યની આદર્શ પ્રણાલી મેળવી હતી. નીચે ડાબી બાજુ - પૂ. ચરિત્રનાયકશ્રીની પ્રેરણાથી દઢ-સરકારી બનેલ જયેષ્ઠ-બંધુ મણિભાઈ પિતાજી પાસેથી સંપૂર્વ-તત્વજ્ઞાનભય ચિંતનનો લાભ મેળવી રહ્યા છે. તેની પાસે બંને ભાઈએ અંતરની વાત કરી રહ્યા છે, જેમાં સન્મુખ બેઠેલ પૂ. ચરિત્રનાયકશ્રી જયેષ્ઠબંધુ મણિલાલની મુંઝવણને ઉકેલ પિતાની આગવી સચોટ નિશ્ચયાત્મક-શૈલિથી રજુ કરી રહ્યા છે. 1/2 ટીમો - 1 Jીક) Page #572 -------------------------------------------------------------------------- ________________ નિ . 1), (2010) છેલ્લે ચિત્રમાં જમણે – પૂ. ચરિત્રનાયકશ્રીના પ્રગાઢ-નિછાવાળા વિચારેથી તથા પૂ. પિતાશ્રીની માર્મિક પ્રેરણાથી સુદઢ-રીતે વૈરાગ્યથી રંગાયેલ મણિભાઈ માતાજીની ફરીથી પરણવાની વાતને મક્કમતા પૂર્વક ઈન્કારી રહ્યા છે, સાથે સાથે રાગ્યના પથે જવાના પિતાના નિર્ણયને જણાવી રહ્યા છે. ચિત્ર ૧૦૦: પૂ. ચરિત્રનાયકશ્રીની ઈચ્છા ના, પૂ. પિતાજીની સંમતિ નહીં, તેમ છતાં જમનાબહેને પૂ. ચરિત્રનાયકશ્રીને આખરે નેહ-વાત્સલ્ય-મમતાના પાશમાં બાંધી કુટુંબીઓના સહકારથી સગપણ નક્કી કરી તાત્કાલિક-લગ્ન દેવડાવી પૂ. ચરિત્રનાયકશ્રીને સંસારની બેડીમાં ફસાવી દીધેલ. પૂ. ચરિત્રનાયકશ્રી જાતે પણ માતૃવાત્સલ્ય આગળ કંઈ બોલી ન શકતા, પણ આખરે સંસાર તેમને કારાવાસ કરતાં ભયંકર ભાસવા લાગ્ય, પૂ. પિતાજી-સમક્ષ મવેદના વ્યક્ત કરતા, પિતાજી યોગ્ય-આશ્વાસન આ પતા, થયેલી-ભૂલનું પરિમાર્જન કરવાના ઉપાયો સૂચવતા. એ અરસામાં વડિલબંધુ શ્રી મણિભાઈના પત્નીને સ્વર્ગવાસ થતાં તેમજ ત્યાર પછી મણિભાઈને ફરી–પરણાવવાના ચકો શરૂ થતાં મણિભાઈએ કડકાઈથી પોતે નહીં જ પરણે એમ કહી સંયમ-માર્ગે જવાનો છે તેનો નિર્ણય જણાવ્યો. આ નિમિત્તે પૂ. ચરિત્રનાયકશ્રી પણ જરા ધીર-ગંભીરપણે ભાવનાને સતેજ કરવા લાગ્યા. પણ વ્યવહારૂ-બુદ્ધિની નિપુણતાના અભાવે ગુંચવાડામાં ફસાતા ગયા. છેવટે એમ લાગ્યું કે “પિતા ) વ્યવહારકુશળ અને આદર્શ-શ્રાવક છે, તેઓની દોરવણી વિના આ સંસાર–જાળમાંથી આપણું છોકરમતભર્યા બાલિશ–પ્રયત્નથી નહીં છુટાય.” એટલે વિ. સં. ૧૯૪૪ના ફાગણમાસીની પૌષધ-સહિત આરાધના-પ્રસંગે પિતાજી પાસે એકાંતમાં બેસી બંને બંધુઓએ પિતાજીના ચરણે હાથ મુકી સંસારથી છૂટવાને પિતાનો અંતરંગ-નિર્ણય જણાવ્યું અને “આપ અમને માર્ગદર્શન આપે તે પ્રમાણે અમો વતીશું.” એવી અંતરંગ તૈયારી બને બંધુઓએ વ્યક્ત કરી. તે વખતનું દશ્ય આ ચિત્રમાં છે. ચિત્ર ૧૦૧ - પૂ. પિતાશ્રીની પ્રેરણ-સૂચનાનુસાર પૂ. ચરિત્રનાયકશ્રીએ વડિલ-બંધુના સહકારથી સંસારથી છૂટવા માટેની સફળ–તૈયારીઓ કરવા માંડી. પરિણામે પિતાજી સાથે વણીતાપના પારણા પ્રસંગે શ્રી સિદ્ધગિરિતીથે જઈ ગિરિરાજની તળેટીએ દીક્ષાને દઢ અભિગ્રહ કરા પાછા વળતાં લીંબડી પૂ. ઝવેરસાગરજી મ. પાસે Page #573 -------------------------------------------------------------------------- ________________ NANCE WO ગયેલ, પણ સંજોગવશ પૂ. છેવરસાગરજી મ.સા. જેમાં એકેય દીક્ષા ના આવી, પણ સાથે બંને ભાઈઓ ઘરે પાછા આવ્યા. પિતાજી આગળ પૂ. ચરિત્રનાયકશ્રી અંતરની વેદના વ્યક્ત કરતા. પિતાજી કહેતા કેધીરજનાં ફળ મીઠાં' “હું પ્રયત્નમાં છું', પિતાજી એ પૂ. ઝવેરસાગરજી મ.ને પત્ર લખી બધી વાત પાકે–પાયે ગોઠવી. પૂ. ચરિત્રનાયકશ્રીને વડીલ-બંધુની નરમ તબિયત અને ઘણાં સ્થાનિક ઉપચારે છતાં શરીરની સુખાકારિતા ન થઈ, એ વાતને આગળ કરી કુટુંબીઓની સંમતિપૂર્વક દવા કરાવવા અમદાવાદ મોકલવાનું ઠરાવ્યું. પૂ. ચરિત્રનાયકશ્રીને એકાંતમાં બધી વાત સમજવી કે “અમદાવાદ વિદ્યાશાળાના ઉપાશ્રયે બિરાજતા પૂ. નીતિવિજયજી મ. પાસે જવાનું, અને તેમના પર પિતે પત્ર લખી આપશે.” કદાથ કારણવશ તને દીક્ષા ન આપે તે પણ એક વાર રસ્તે ખુલ્લો થવા દે. તું જરા ધીરજ રાખ ! વડિલ-બંધુને સંયમ- પાપ્તિમાં સઘળી-રીતે સહાયક થજે”— –વગેરે પાકી હિતશિક્ષા આપી કુટુંબીજને પારે દવા કરાવવાના બહાને પાકી સંમતિ અપાવી યોગ્ય-મુહૂર્ત સારા શકુને અમદાવાદ તરફ જવાની તૈયારીનું દશ્ય આ ચિત્રમાં છે. વધુમાં ચિત્રને ધારીને જોતાં ડાબે બંને-ભાઈએ લઈ જવા માટે ભાડે નકકી કરાયેલ સાંઢણીનું વાહન તૈયાર દેખાય છે. જમણે બંને ભાઈઓ માતા-પિતાના પગે લાગી આશીર્વાદ મેળવી રહ્યા છે. કુટુંબીજને પણ બંને ભાઈઓને શુભકામનાપૂર્વક વિદાય આપી રહ્યા છે. ચિત્ર ૧૦૨ - પૂ. ચરિત્રનાયકશ્રી પિતાજીએ ગોઠવી આપેલ પદ્ધતિ પ્રમાણે સંસારથી છૂટવાના ઉમંગ સાથે કપડવંજથી ટૂંકા-રતે અમદાવાદ સાંઢણી મારફ આવી શહેરબહારથી સાંઢણીને વિદાય કરી બંને ભાઈ ઓ કાળુપુર થઈ પૂછતાં પૂછતા-દેશીવાડાની પળમાં તે વખતે સંવેગી સાધુઓના મથકરૂપ વિદ્યાશાળા નામે જૈન ઉપાશ્રયની નજીક આવ્યા અને વિદ્યાશાળાના પગથીયા બંને ભાઈ ચઢે છે, તેનું દશ્ય આ ચિત્રમાં છે. તે વખતની વિદ્યાશાળાની વિશાળતા દર્શાવનાર તે બહિભાગને દેખાવ ચિત્રમાં સ્પષ્ટ પણે દેખાય છે. Page #574 -------------------------------------------------------------------------- ________________ TI - - ચિત્ર ૧૦૩ - પૂ. ચરિત્રનાયકશ્રી ઉમંગભેર વિદ્યાશાળાના ઉપાશ્રયે વડિલ-બંધુ સાથે પહોંચી ઉપર જઈ વ્યાખ્યાનખંડ પાસેની ઓરડીમાં વિરા, તે શાસન પ્રભાવક વિદ્વદ્રર્ય પૂ. શ્રી નીતિવિજયજી મ. (જેઓ શ્રી આત્મારામજી મના ગુ ભાઈ અને પૂ. શ્રી બુટેરાયજી મ.ના પૂજ્ય સાત શિષ્ય પૈકી હતા.) પાસે જઈ વિધિપૂકગહેલી કરી વંદના કરી સુખ-શાતા પૂછી તે દશ્ય ચિત્રમાં દેખાય છે. વધુમાં પૂ. ચરિત્રનાયકશ્રી પિને કપડવંજથી આવતા હોવાની વાત કરી પિતાજીને પત્ર પૂજ્યશ્રીને આપે છે તે દશ્ય પણ ચિત્રમાં દેખાય છે. ચિત્ર ૧૦૪ – પૂ. શ્રી નીતિવિજયજી મ. ખૂબ વ્યવહાર-ચતુર હતા, વૈરાગ્ય-પ્રધાન દેશનામાં તેઓ નિપુણ હતા. ' તેમણે મગનભાઈ ભગતને પત્ર વચ્ચે, તેમાંની વિગત અને પૂ. ઝવેરસાગરજી મ. ના પિતા ઉપરના પત્રની વિગત મળી આવી. એટલે બપોરે વ્યાખ્યાન-ખંડમાં પૂ. શ્રી નીતિવિજ્યજી મ. બંને ભાઈઓને પાસે બેલાવી બધી રીતે ચકાસી જોયા–તપાસ્યા. પૂ. શ્રી નીતિવિજયજી મ.ને પત્રમાં પૂ. શ્રી ઝવેરસાગરજી મ.શ્રીએ મણિલાલની દીક્ષા માટેની વાત લખેલ, પણ વાતચીત દરમ્યાન ચરિત્રનાયકશ્રીના વૈરાગ્ય અને ઊંડી સમજણના રણકારભર્યા ટૂંકા પણ માર્મિક-વાક સાંભળી ચકિત થયેલ. બે-ચાર દિવસ રહેવાની વાત કરી બંને ભાઈઓને આશ્વાસન આપ્યું. ચિત્રમાં બંને ભાઈઓ સાથેની વાતચીતનું દશ્ય સ્પષ્ટ દેખાય છે. ચિત્ર ૧૦૫ - પૂ. શ્રી નીતિવિજયજી મ. તાત્વિક દષ્ટિએ બંને ભાઈઓના માનસને ટૂંક સમયમાં અભ્યાસ કરી લેગ્ય નિર્ણય લીધે કે -- પૂ. ચરિત્રનાયકની વય હજી ખૂબ જ નાની છે, કાયદેસર પણ કુટુંબીઓ ના બાલિગ તરીકે તેને ગણવી જૈન સાધુ પર અપહરણને કેસ લાગુ કરે. વળી તે પરણેલ છે, એટલે તેના સાસરીયા તરફની પણ ધમાલ કે શાસન-હલનાનું કારણ બને.” “એટલે સગીરવયના મણિભાઈ વિધુર હોવાથી બીજી કઈ-ઉપાધિથી રહિત હોઈ તેમને સંયમ આપવા માટેની પિતાની તૈયારી બતાવી. તે પણ અમદાવાદ જેવામાં કદાચ કંઈ લફરૂં થાય, એટલે પૂ. મુનિ શ્રી દીપવિજયજી મ. સાથે ખંભાત તરફ વિહાર કરાવી રસ્તામાં ગમે-તે ગામે દીક્ષા આપવી ઠીક છે.” Page #575 -------------------------------------------------------------------------- ________________ SAUVÜLEARS છે, એ પછી બંને ભાઈઓને ટૂંકમાં સમજણ પાડી પૂ. મુનિશ્રીદીપવિજયજી મ. ને દીક્ષા આપવાના મુહૂર્તો જણાવી અમદાવાદથી વિહાર કાવ્યો. કાસિંદ્રા મુકામે પૂ. મુનિશ્રી દીપવિજયજી મ. એગ્ય લાગવાથી શ્રીસંઘને વાત કરી. શ્રીસંઘે ઉમંગભેર વાત વધાવી લીધી અને ખૂબ ઠડથી વરસીદાન અપાવડાવી ગામ-બહાર વડના ઝાડ નીચે દીક્ષા અપાવી, તેનું દ્રશ્ય આ ચિત્રમાં છે. ચિત્રને વધુ બારીકાઈથી જોતાં વચ્ચે કાણુ છે, જે પર ધાતુની ચાર પ્રતિમાજી છે. ડાબે પૂ. મુનિ શ્રી દીપજિયજી મ. વગેરે મુનિ મંડ , જમણે શ્રાવિકા વર્ગ છે, ચિત્રના આગલા ભાગે શ્રાવક-વગ અને પાછલા ભાગે પૂ. શ્રી સ વી મહારાજે છે. ચિત્રના આગલા ભાગે નાણુની આ બાજુ મણિભાને પૂ. મુનિશ્રી એ આપી રહ્યાનું દેખાય છે, દીક્ષાથીની પાછળ બે પાઘડીવાળા વચ્ચે પૂ. ચીંત્રનાયકશ્રી ભક્તિ-વિહુવલ અવસ્થામાં દેખાય છે. ચિત્ર ૧૦૬ :-- જગદ્ગુરૂ પૂ. આ શ્રી વિજયહીર સૂરીશ્વરજી મ. થી રવતંત્ર-શાખારૂપે અસ્તિત્વ પામેલ સાગર-શાખાની છઠ્ઠી પાટે બિરાજતા વિર્ય આગમજ્ઞ-ધુરંધર, વ્યાખ્યાન-નિપુણ પૂ. મુનિ શ્રી પદ્મસાગરજી મ. શ્રીએ વિ. સં. ૧૮૦૦માં ઉદયપુરમાં શ્રીસંઘને સામુદાયિકરીતે ધર્મ-આરાધના માટેનું સ્વતંત્ર સ્થાનક ન હઈ જ્ઞાતિ નહેારા નાતની વાડીમાં ચાતુર્માસ કરેલ ચાતુર્માસ-દરમ્યાન શ્રેષ્ટિવર્ય શ્રી ઝવેરચંદ શાહ અમદાવાદથી વ્યાપાર-પ્રસંગે આવેલ અને પૂ. શ્રી પદ્મસાગરજી મ. નું વ્યાખ્યાન સાંભળી મુગ્ધ બનેલ, વ્યાપારનું કામ ટૂંકમાં દિવસમાં પતવા છતાં પણ શ્રી વીતરાગ-પ્રભુની મા લવાણી શ્રવણની અભીપ્સાને રોકી ન શકયા, ધર્મધ્યાન, નિમિત્તે શેઠ શ્રી ઝવેરભાઈએ સ્થિરતા કરી. પ્રાસંગિક પૂ. શ્રી પદ્ધસાગરજી મહારાજે શ્રી ઘને ધર્મધ્યાન કરવા માટે એક ધર્મસ્થાન હોવાથી વાતને કેન્દ્રમાં રાખી ઘણું દ ખલા-દષ્ટાંતે-દલીલેથી સચોટપણે પ્રવચનધારા ચલાવી. પરિણામે શ્રી સંઘના અગ્રગણ્ય-ધાર્મિક ગૃહસ્થોએ તાત્કાલિક ભેગા થઈ શ્રીસંઘતરફથી ધર્મસ્થાન બનાવવા નિર્ણય લીધે, કુદરતી સંજે ૫. મહારાજશ્રી જ્યાં બિરાજમાન હતા તે ન્યાતી હે જ ખરીદવાની અનુકૂળ-સંયેગો થયા. શ્રીસંઘ તરફથી મોં-માંગી કિંમત આપીને તૈયાર રાખું મકાન ધર્મધ્યાન માટે આરંભસમારંભ કર્યા વિના મળી રહેતું હોય તે તેના જેવું ધ રીતે જાહેરાને ખરીદવાનું નક્કી થયું, કિંમત નક્કી થઈ લખાણ થઈ ગયું. AL Page #576 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદથી આવેલ ઝવેરભાઈ શેઠને ભાવેાલ્લાસ થયે કે “ અમદાવાદ જેવામાં મને દહેરાસર કે ઉપાશ્રય બનાવવાને કોઈ અવસર મળે કે કેમ ! તે શંકાસ્પદ છે. જ્યારે અહી ઘર બેઠે પંગા છે. આખા શ્રીસંઘને ધમ ધ્યાન કરવા માટે એક ધર્મ સ્થાનની જરૂર તેા દીવા જેવી છે, તે માટે પૂજ્ય-મહારાજશ્રીની સતત પ્રેરણા છે, તે મુજબ અહીંના શ્રીસંઘ પૂજ્ય મહારાજશ્રી બિરાજમાન છે, તે ન્હારાને જ ખરીદી ઉપાશ્રયરૂપે કરવાનું શ્રીસ ધે વિચાયુ છે. આ લાભ હુડ લઉં તે !” તે પૂજ્ય શ્રી પદ્મસાગરજી મ. ને વાત કરી, પૂજ્યશ્રીએ શ્રીસ ંઘના આગેવાનાને મેલાવી વાત કરી કે– “ તમે તે સ્થાનિક ધના અનેક કાર્યો કરી જ છે ! પણ બહારથી આવેલ આ પુણ્યવાનની ભાવનાની કન્નુર તમારે કરવી ઘટે ! સાધમિક ભક્તિના આ ઉત્તમ પ્રકાર છે. શ્રીસ થે પ્રથમ તેા જરા સંકોચ અનુભવ્યે કે બહાર ગામના દથે આવેલ સાધર્મિકના પેસે અમારૂ કામ થાય તેમાં અમારા ' સંઘની શી શાભા ? 2014 י, પણ છેવટે પૂ. શ્રી પદ્મસાગર્જી મ. ની ધાર્મિક-નીતિ મુજબની ઉદાત્ત-પ્રેરણા અને અમદાવાદના શેઠ શ્રી ઝવેરભાઈની હાદ્દિક-ધર્મભાવનાના બળે શ્રીસ ઘે તે ન્હારાની ખરીદી માટે નક્કી કરેલ પૈસાના લબ અમદાવાદના શેઠશ્રી ઝવેરભાઈ ને આપ્યું. પૂ. શ્રી પદ્મ સાગરજી મ. વિ. સ. ૧૮૦૧ના વલા વર્ષ કા. સુ. ના મંગલ પ્રભાતે માંગલિક અને સાત-સ્મરણ અને શ્રી ગૌતમ સ્વામીના રાસનુ વાંચન કરી તે જ્ઞાતિ-હારાને ઉદયપુર શ્રીસંઘના ધર્માંસ્થાન-ઉપાશ્રય તરીકે સ્થાપ્યા. જે કે હાલમાં શ્રી ગેડીજી મ. ના દહેરાસરની પાસે સાગરશાખીય મુનિ-ભગવંતેાની બેઠક રૂપે ગણાય છે. શ્રીસંઘ તરફથી હાલમાં આ ઉપાશ્રયનું નવનિર્માણુ થયું છે. તેનુ દૃશ્ય આ ચિત્રમાં છે. ચિત્ર ન.. ૧૦૭ : ઉદયપુરના શ્રી સંઘમાં વિ. સ. ૧૮૦૦ના પૂ. શ્રી પદ્મસાગરજી મ.ના ચાતુર્માસથી ધર્મ જાગૃતિ ખૂબ આવી. CUENTED તેમાં પૂ. શ્રી. પદ્મસાગરજી મ.ના ઉપદેશથી શ્રીસંઘને સામૂહિક-રીતે ધર્મક્રિયા કરવા માટે ઉપાશ્રયની સ્થાપના થઇ. વ ---- ૫૩ યા Page #577 -------------------------------------------------------------------------- ________________ પછી અવારનવાર સાગર-શાખીય-મુનિ-ભગવાના ધાતુર્માસ થતા રહ્યા, વિવિધ ધર્મ પ્રેરણાએ મળતી રહી, પરિણામે શ્રીસ ંઘમાં અનેરા-ધર્માલ્ટ સની વૃદ્ધિ થવા માંડી, તે પ્રમાણે વિ. સ. ૧૮૦૫ના પૂ. શ્રી. પદ્મસાગરજી મ.ના ચોમાસામાં મહારાણા શ્રી ભાવસિંહજીના શાસનકાળે શ્રીસંઘના અગ્રગણ્ય શા ભીખાચંદ પારવાડની જિનાલય–બંધાવવાની ઉત્કટ ભાવના થઈ. પણ ભાવીયેાગે ભીખા શેઠ અચાનક સ્વસ્થ થયા, છતાં તેમના સુપત્ની છઅલ બહેને પૂ. શ્રી. પદ્મસાગરજી મ. શ્રી ના ઉપદેશથી શેક ખ ંખેરી ૧. પતિદેવની ઇચ્છિાનુસાર પૂ. મહારાજશ્રીની પ્રેરણાથી ચોગાન તરીકે ઓળખાતી વિશાળ જમીન-જે કે સ્વરૂપસાગર નામના મોટા જલાશય કિનારે હતી–દહેરાસર બનાવવા ખરીદી. આટલા ખીજમાંથી પાંગરેલ ધર્મની ભાવનાના ફળરૂપે વિશાળ ધર્માંસ્થાના રૂપ વટવૃક્ષની ઉત્પત્તિ થઈ છે. એટલે કે-ઉદયપુરના ચોગાન વિભાગમાં અનેક જિનાલયેાધમ શાળા વગેરેનુ નિર્માણુ થવા લાગ્યું. તેનું રેખા-ચિત્ર આ દશ્યમાં છે. જેમાં ત્રણ જિનાલયા, ત્રણ ગુરૂમંદિશ (નાના) અને એક ધર્મશાળા આદિ ધર્મ-સ્થાનાનુ રેખાંકન દેખાય છે. ચિત્ર ન', ૧૦૮ : આવતી—ચે વિશીના પ્રથમ તી કર શ્રી પદ્મનાભ-પ્રભુની વિશાળ-મૂતિથી પ્રખ્યાત અનેલ ઉદયપુરના ચોગાનના દહેરાસરાના દનાથે આવનાર ધર્મપ્રેમી–ચાત્રિકાના અનેરા આકર્ષણ રૂપ સરૂપસાગર, ફતેસાગર, નામે વિરાટ જલાશયે તરફ જતા રોડ પર અનેરુ' ધ્યાન ખેચનાર અને રાજમાર્ગ પર ભવ્ય કલાત્મક-પ્રવેશદ્વારનુ આ ચિત્ર છે. ચિત્ર-૧૦૯ : પૂ. શ્રી પદ્મસાગરજી મ.ના વિ સં. ૧૮૦૫ના ચેમાસ માં શ્રાવકજીવનના આદર્શોકન્યાને સમાધતા સચેત પ્રવચનેથી શાહ ભીખાજી પારવાડને ભવ્ય જિનાલય બંધાવી અસાર-લક્ષ્મીને સર્વ્યય કરવા ભાવના થયેલ. પણ ભાવીયેાગે તેમનું આકસ્મિક-નિધન થતાં તેમની ઈચ્છાને માન આપી તેમના સુપત્ની શ્રી છબલબહેને પૂ. શ્રી પદ્મસાગરજી મ.ની મંગલ નિશ્રા-પ્રેરણા મુજબ સરૂપસાગરના કિનારે ચોગાન તરીકે એળખાતી જમીન ખરીદી વિ. સ. ૧૮૦૬ના ફા. સુ. ૭ ખાતમુહૂત કરી વૈશાખ સુ. ૧૫ના મગળ દિને નવનિર્મિ`ત શ્રી શાંતિનાથ-પ્રભુજી (પરિકર સાથે) આદિ જિનબિ ંબની અંજનશલાકા-મહાત્સવપૂર્વક માંગળ પ્રતિષ્ઠા કરી. તે શ્રી શાંતિનાથ પ્રભુજીના ત્રિગડાનું સુંદર દૃશ્ય આ ચિત્રમાં છે. ૫૪ B Page #578 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧૧૦ થી ૧૧૫ સાગર–શાખાની સાતમી પાટે આવેલા પૂ. મુનિ શ્રી સુજ્ઞાનસાગરજી મ. વિ. સં. ૧૮૧૫ના ચોમાસામાં શ્રાવક- જીવનના મંગળ-કર્તવ્યનું સંબોધન કરતાં “ગૃહસ્થ સાત ક્ષેત્રની ભક્તિ તન-મન-ધનથી કરવી જોઈએ” વગેરે સમજાવેલ. , પરિણામે કેશરીયાજીની યાત્રાએ આવેલ શેઠ કપુરચંદ શાહ સપરિવાર ઉદયપુરના ચૈત્ય-જિનાલમાં દર્શનાર્થે આવેલ. ત્યાં પૂ. સુજ્ઞાનસાગરજી મ.ના પદ્ધતિપૂર્વકના ઉપદેશથી પ્રભાવિત બની વ્યાખ્યાનશ્રવણુ કરવાના હિસાબે રોકાયા હતા. - તેમને પૂ. સુજ્ઞાનસાગરજી મ.ના સાત-ક્ષેત્રની ભક્તિના ઉપદેશને સાંભળી નૂતન જિનાલય બનાવી, નૂતન-જિનપ્રતિમાજી પ્રતિતિ કરાવવાની મંગળ ભાવના જાગી. પૂ. મહારાજશ્રીને વાત કરી, પૂ. મહારાજશ્રીએ પોતાના ગુરુદેવના ઉપદેશથી સરૂપસાગરના કિનારે ગાનની જમીનમાં શ્રી શાંતિનાથ પ્રભુનું જિનાલય બંધાયેલ, ત્યાં વિશાળ જમીન . હેઈ કપુરચંદ શેઠને જગ્યા બતાવી, યોગ્ય મંગલ-મુહુર્ત ખાત-મુહૂર્ત પણ થયું. પૂ. સુજ્ઞાનસાગરજી મ. કપુરચંદ શેઠને આવતી-ચાવીશીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ પ્રભુની આખા ભાતમાં કયાંય પ્રતિમાજી નથી, તેથી તે પ્રતિમાજી ભરાવવા પ્રેરણા કરી. • તે પણ કાય-પ્રમાણના ધરણે ૯૫ ઈંચ ઊંચી બેઠી પ્રતિમાજી અદ્વિતીય, સુંદર, મનહરમુદ્રામાં તૈયાર કરાવવા પ્રેરણુ કરી. કપુરચંદ શેઠે પણ ગુરુ-આજ્ઞા તત્તિ કરી તદનુરૂપ ગર્ભગૃહ, રંગમંડપ, શણગાર કી આદિવાળા વિશાળ જિનમંદિર બંધાવવા માંડ્યું. બીજી બાજુ વિશાળ જિનબિંબ ભરાવવા માંડ્યા. શ્રી પદ્મનાભ પ્રભુની ૫ ઈંચ ઊંચી મૂર્તિ ભરાવવા સાથે બીજા પણ વિશાળ-જિનબિંબ ભરાવ્યા અને શ્રી પદ્મનાભ પ્રભુના દહેરે પ્રતિષ્ઠિત કર્યા. તેમનાં દશ્ય આ ચિત્રમાં છે. ચિત્ર ૧૧૬ : શ્રી પદ્મનાભ-પ્રભુના જિનાલયમાં મેડા ઉપર સુંદર શ્યામ-ચતુર્મુખ રા કુટના જિનબિંબની સમવસરણકાર સ્થાપના પૂ. ચરિત્રનાયકશ્રીના ગુરુદેવ શ્રી પૂ. મુનિ શ્રી ઝવેરસાગરજી મ.શ્રીએ કરાવેલ, તેનું દશ્ય આ ચિત્રમાં છે. ચિત્ર ૧૧૭: ચૌગાનના દહેરાસરમાં સર્વ પ્રથમ બનેલ શ્રી શાંતિનાથ પ્રભુના દહેરાસની પાસે શ્રી મહાવીર પ્રભુનું જિનાલય નાનું પણ સુંદર છે. કોણે અને ક્યારે બંધાવ્યું છે તેની વિગત મળી નથી. ત્યાંના મૂળનાયક શ્રી મહાવીર પ્રભુ આદિ સુંદર -વેત-મનોહર જિનબિંબનું ત્રિગડું આ ચિત્રમાં દેખાય છે. Page #579 -------------------------------------------------------------------------- ________________ Dudinte COAS 25 ચિત્ર ૧૧૮ : સાગર–શાખાની આઠમી પાટે આવેલ પૂ. મુનિશ્રી ભાવસાગરજી મ. મહારાણા શ્રી ભીમસિ'હજીના શાસનકાળે પેાતાની મિષ્ટ ભાષા, હિતકર- ધર્મોપદેશકલ અને જિનશાસન– પ્રભાવનાની સુદક્ષતાથી મહારાણાને આકષી તેમની મારફત ગામમાં પેાતાના પૂર્વ-ગુરુઓએ સ્થાપેલ ઉપાશ્રયની પાસેની સરકારી હાથી-માંધવાની વેરાન પડેલા જગ્યા શ્રીસ`ઘના કા વાહકાને ભેટ અપાવી. તે જગ્યાએ સુદર એક જિનાલય બંધાવી તેમાં આખા ભારતમાં ન હોય તેવું અદ્ભુત શ્વેત સંગેમરમર આરસનું સહસ્ત્રફણા પાર્શ્વનાથનું અતિભુત ૭૨ ઈંચનું જિનબિંબ ભરાવી અંજનશલાકા મહે।ત્સવપૂર્વક પધરાવ્યું. તે મનેાહર નયનરમ્ય જિનબિંબ આ ચિત્રમાં દેખાય છે. ચિત્ર ૧૧૯ :પૂ. મુનિશ્રી ભાવસાગરજી મ.ના ઉપદેશથી નવનિમિ જિનાલયનું ઉત્તુંગ શિખર, રગમ'ડપ અને પ્રેક્ષામંડપ સાથેનુ દૂથ ચિત્ર ૧૨૦ : શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુના જિનાલયની આસપ! પૂ. મુનિશ્રી ભાવસાગર એ ડાબે ચક્રેશ્વરી દેવીની દેવકુલિકા, જમણે શ્રી નંદીશ્વરદ્વીપના સુંદર–કોતરણીવાળા પટની દેવકુલિકા તેમજ જિનાલયના અગ્રભાગે સન્મુખમાં એ બાજુ શિખરબદ્ધ નાના જિનાલયા દેવકુલિકારૂપે બનાવડાવી આવનાર ભાવુકને વધુ ધર્મોલ્લાસ જાગે તેવી ગે।ઠવણુ કરી છે. વધુમાં દેરાસરના પ્રવેશદ્વાર આગળ ઉપર નાખતખાનું સુંદર દેરી ઝરુખા જેવું ખનવી એ માજુ ઉત્તુ ંગ વિશાળ હાથીએ જીવિત જેવા કાય-પ્રમાણ મુકાવી ર તે જતાં પણ ગમે તે ધર્મ પ્રેમી આત્માને સહજ રીતે જિનાલયના દર્શન કરવા પ્રેરણા મળે. તું ભવ્ય દૃશ્ય તૈયાર કરાવ્યું. શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ પ્રભુના અતિઅદ્ભુત તે પ્રવેશ-દ્રનુ સુંદર દૃશ્ય આ ચિત્રમાં છે. ચિત્ર ૧૨૧ : સાગર-શાખાની બેઠકરૂપ અને સાગર-શાખાના પૂ. મુનિશ્રી પદ્મસાગર” મ.ના મગળ ઉપદેશથી સ્થપાયેલ ઉપાશ્રય કે જે હાલ ગાડીના ઉપાશ્રય કહેવાય તે કહેવડાવવા પાછળ મૂળ કારણુ રૂપે વિ. સ. ૧૮૪૩માં પૂ. મુનિશ્રી ભાસાગર એ સ્ફટિકનના શ્રી ગાડી-પાર્શ્વનાથ પ્રભુના મનેાહર જિનબિંબને એક શ્રાવક પા થી લઇ ઉપાશ્રયની પાસે એક રૂમમાં ગૃહચૈત્ય તરીકે પરાણા દાખલ પધરાવેલા. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ઝડપાયેલું દૃશ્ય આ ચિત્રમાં છૅ. ચેાગ્ય–સયેાગાની અનુકૂળતા થયેથી નાનકડું સુ ંદર જિનાલય બનાવી પૂ. મુનિશ્રી ભાવસાગરજી મ. વિ. સ. ૧૮૫૬ના વૈશાખ સુ. ૩ના મંગળ (ક્રને પ્રતિષ્ઠિત કરેલ શ્રી ગાડી પાર્શ્વનાથ પ્રભુજી ચિત્રમાં દેખાય છે. આ AUT માં આ ક ટા Page #580 -------------------------------------------------------------------------- ________________ પૂ. આગમ દ્વારકાના જીવન-ચરિત્રના લખાણને વધુ ચકકસાઈથી સમજવા માટે જરૂરી-ચિત્રાવલીની પૂતિના ચિત્રોનો પરિચય [જીવનચરિત્રના આલેખન પછી મુદ્રણ-વખતે મૃતિદોષ અને તથા વિધસંજોગેની વિષમતાએ રહી-જવા પામેલ ચિત્રો-ફેરાઓના બ્લેક વિગેરેમાં વિલંબ થવાથી પાછળથી કેટલાક જરૂરી–ચિત્રોનો બ્લેક બનાવી ચિત્રા લીની પૂર્તિરૂપે જે ચિત્રો મૂકયા છે, તે ચિત્રોનો પરિચય અહીં રજુ કર્યો છે. સં.) ચિત્ર ૧૨૨:-પૂ. ચરિત્રનાય .શ્રીના જન્મથી પાવન બનેલ કપડવંજના ધાર્મિક-ગૌરવને સમૃદ્ધ-રીતે જાળવનાર અનેક-ધર્મસ્થા થી સભર શ્રી દલાલવાડાનો મહોલ્લો હકીકતમાં કપડવંજના નાકની જેમ મહત્વનું છે, તે દલાલવાડા મા ઉત્તરાભિમુખ વિશાલ દરવાજાનું દશ્ય ચિત્રમાં દેખાય છે. અંતિસરીયા દરવાજે થી કડીયા-મજીદ તરફ જતા માર્ગ પર શ્રી ચિંતામણિ દાદાના દહેરાસર નજીક ડાબે દલાલવાડાન આ ભવ્ય પ્રવેશદ્વાર જાણે ધર્મરાજાના રાજગઢરાજમહેલમાં પેસતાં હોઈએ એવા ભાવની સ્કૂત્તિ ધર્મપ્રેમી-પુણ્યાત્માને કરાવે છે. ચિત્ર ૧૨૩૪-દલાલવાડાના દક્ષિણાભિમુખ-દરવાજા પાસે પોરવાડેએ બંધાવેલ શ્રી અજિ તનાથપ્રભુના ચૌમુખ જિનાલયના બહારના ભાગની શિલ્પકળા–સમૃદ્ધ દીધિ કાનું મનહર દશ્ય. ચિત્ર ૧૨૪:-માણેક-શેઠાણી / અનુકંપાદાનની વ્યાવહારિક મહત્તા સમજી-વિચારી અનાથાશ્રમ-સદાવ્રત જે મકાનમાં શરૂ કરેલ હતું, તેનું ટ્રસ્ટ તરફથી નાના-રૂપમાં પણ સંચાલન જ્યાંથી થાય છે, તે મકાનમાં હાલ પુસ્તકાલય-વાંચનાલય ચાલે છે. તે પુસ્તકાલયનું બાહ્ય–દશ્ય ચિત્રમાં દેખાય છે, પુસ્તકાલયના દ્વાર ઉપર તેના ગ્રંથપાલ વિગેરે કાર્યકર્તાઓ ઉભા રહેલા દેખાય છે. ચિત્ર ૧૨૫ :- કપડવંજની ધરતીના પનોતા રસમાં આદર્શ—શ્રીમત-ગૃહસ્થ પરંપકારી, શેઠ મીઠાચંદ ગુલાલચંદભાઈના નામથી બનેલ ટ્રસ્ટ મારફત અનેક ધાર્મિક કાર્યો વર્ષ દરમ્યાન થાય છે, તે મુજબ મૂંગા જીના હિતાર્થે દ્રસ્ટ તરફથી વિશાલ–પાયા પર ડાર બાજુ જતા હાઈવે રાજમાર્ગ ઉપર રવે-લાઈનની જમણે મોટી–જમીન ખરીદી, મકાને બંધાવી આદર્શ—રીતે કામ કરતી પાંજરાપ નું દૂરથી ઝડપેલું ચિત્ર દશ્યમાં દેખાય છે. ચિત્ર ૧૨૬ - સરખલીઆ દરવાજે શેઠશ્રી મીઠાભાઈ ગુલાલચંદ ટ્રસ્ટ તરફથી બંધાયેલ સાર્વજનિક-ધર્મશાળાનું વિશાળ દશ્ય ચિત્રમાં દેખાય છે. [ તા.ક. શરત-ચૂકથી ચિત્ર ૮૩ પરિચયમાં શેઠ મી. ગુ. ટ્રસ્ટ તરફથી બંધાયેલ ધર્મશાળાને ઉલ્લેખ કર્યો છે, પણ તે પ્રમાદજન્ય ભૂલ છે. Page #581 -------------------------------------------------------------------------- ________________ NES VEURS હકીકતમાં ત્યાં શ્રી નમિનાથ પ્રભુની વાડીમાં મા શrot ની શાળા એ લખાણ જોઈએ. વિવેકી–વાચકોને યથાયેગ્ય-સુધારીને વાંચવા ન ! વિજ્ઞપ્તિ છે.] ચિત્ર ૧૨૭ :-પૂ. ચરિત્રનાયકશ્રીના સંસારી-પિત જી મગનભાઈ ભગતનું આ ચિત્ર છે. કપડવંજ જૈન–શ્રીસંઘમાં અગ્રગણ્ય ધાર્મિક-વ્યડિ તરીકે તત્વજ્ઞાન નિષ્ઠા અને ક્રિયાપરાયણતાથી પ્રસિદ્ધ મગનભાઈ હુલામણા “ભગત” નામથી જનમાનસના હૈયામાં અનેરૂં સ્થાન મેળવી શક્યા હતા. આવા પુણ્યશ્લેક ઉચ્ચકોટિનું ધાર્મિક જ્ઞાન અને ક્રિયાના સુમેળવાળી અદ્ભુત જીવનચર્યાવાળા શ્રી મગનભાઈ ૫. ચરિત્રનાયકશ્રીના આદર્શ પિતાજી હતા. ચિત્ર ૧૨૮:- પૂ. ચરિત્રનાયકશ્રી જેમની કુખે જ યા તે જમનાબહેનનું આ ચિત્ર છે. સંસ્કારી-માતાની અનોખી કુખે જન્મ લેનારા મહાષેિ તથાવિધ મંગળ-વાતાવરણ આદિ નિમિત્તોને સ્વતઃ ઝડપી અદ્વિતીય-અસાધારણ રીતે ૬ વન-શક્તિઓને સફળ વિકાસ સાધી પિતાની જનેતાને રત્નકુક્ષિના ઉપનામથી બિરદાવી દે કે આવા એક અપ્રતિમ-સૌભાગ્યશાલિની પૂ. ચરિત્રના કશ્રીની માતાનું ચિત્ર અહિ રજુ કરી, પૂ. ચરિત્રનાયકશ્રીમાં ઉતરેલ ધાર્મિક-સંસ્કારના વારસાના મૂળસ્ત્રોતને મહિમા પ્રદર્શિત કર્યો છે. - ચિત્ર ૧૨૯ -વિષમકાળની વ્યાપક-અસર તળે (નશાસનના પ્રાણ-સર્વસ્વભૂત જિનાગમેની પઠન-પાઠનની પ્રણાલિ લગભગ અસ્ત થવા પા લિ. તે અવસરે પૂ. ચરિત્રનાયકશ્રી. શાસનની વિજયવંતતાના મૂક સાક્ષીરૂપે પુણ્યવતી જમન બહેનની મંગલ-કુક્ષિએ ગર્ભાવસ્થામાં પધાર્યા, ત્યારે સૂર્યોદય-પૂર્વે અરુણોદયની જેમ તીર્થંકર- દે કે ચકવતી આદિ શલાકા-પુરૂષેના ગર્ભ સંક્રમણ વખતે તેમની માતાજીને ગજ-વૃષભાદિ ચો મહા સ્વપ્નના દર્શન થાય છે, તે રીતે પૂ. ચરિત્રનાયકશ્રી અજ્ઞાન-મેના વિષમ-કીચડમાં લઈ ગયેલ ભવ્ય-જીને આરાધના રથને બહાર ખેંચી કાઢવાના રૂપકને સમજવા રૂપ વૃષભ સ્વપ્ન જમનાબહેનને આવેલ, તે પ્રસંગનું દશ્ય આ ચિત્રમાં છે. - ચિત્ર ૧૩૦ :- પૂ. ચરિત્રનાયકશ્રીના ઉચ્ચતમ–સ દારોના ઘડતર માટે અપૂર્વ જીવનશક્તિને સોત વહેવડાવનાર મગનભાઈ ભગતની ઉચ્ચ જીવન–પ્રક્રિયાને ઓળખવનાર તેમના સગપણ વિવાહના પ્રસંગની લાક્ષણિકતા સમજવા માટે શ્રી વજસ્વામીજીના પિતાજી શ્રી ધનગિરિજી મ.ના સંસારી-જીવનના લગ્ન-પ્રસંગની વા અને તેના આધારે શ્રી વજસ્વામીજીના જન્મ-જાત વૈરાગ્ય આદિ બીનાને સમજાવનાર છે ચિત્ર છે. આ ચિત્રમાં ચાર ભાગ છે.-ડાબે ઉપરના ભાગે– શ્રી ધનગિરિ મહારાજ માતા-પિતાના આગ્રહથી સ સારાવસ્થામાં પ્રવેશ કરવાના અવસરે સગપણ કરવા આવનારા ભાવી-ધસુરવર્ગના સંબંધીઓ સમક્ષ સ્પષ્ટ જણાવતાં કે- “હું દીક્ષા લેવાનો છું, સગપણનું શ્રીફળ સમજી વિચારીને આપજે.” Page #582 -------------------------------------------------------------------------- ________________ આમ છતાં પૂર્વજન્મના ઋણાનુંબંધથી પૂર્વજન્મની આરાધના-બળે પ્રબલ વૈરાગ્યવાસિત શ્રી સુનંદાકુમારીએ- “ લે! મારા પતિ લગ્ન પછી દીક્ષા લે! મારે પણ તે બહાને સંયમ-પ્રાપ્તિ સુલભ થશે.” એમ કહી માતા-પિતાની અનિચ્છા છતાં તે ધનગિરિ સાથે લગ્ન–માટેની તૈયારી બતાવી. પરિણામે બંને જન્મજાન-વૈરાગ્યસંપન્ન છતાં કર્મના સંસ્કારોને તેડવાના પુરૂષાર્થની સંજોગવશ—ખામીના કારણે લો-ગ્રંથિથી જોડાયા. ભાવીયેગે સુનંદાને ગર્ભ રહ્યો અને ધન ગિરિજી ટુંક સમયમાં આ. સિંહગિરિજી મ. પાસે સંયમી બન્યા. ચિત્રમાં જમણે ઉપરના ભાગે બાળકના જન્મ-સમયે ઘરમાં કઈ પુરૂષ ન હોઈ જોઈએ તેવા ઉમંગ-ઠાઠથી જન્મોત્સવ ન થઈ શકવાથી સુનંદા અને તેની સહેલી વાતચીતમાં વ્યાવહારિક ધોરણે બેલી ઊઠી કે આના બાપે દીક્ષા ન ૯ ધી હતી તે આજે કેવો સરસ જન્મોત્સવ થાત !” નવજાત–બાલકના કણ પર દીક્ષા શબ્દ પડતાં જ ગત-ભવના શુભ-સંસ્કારો જાગૃત થયા* નવજાત-શિશુ પૂર્વજન્મમાં તિર્યકર્જુભક-દેવના ભવમાં ચ્યવનકાળ જ્યારે સમીપ હતું, ત્યારે શ્રી અષ્ટાપદજીની યાત્રાએ ગયેલ, ત્યાં પૂ. અનંત-લબ્ધિ-નિધાન પ્રથમ-ગણધર શ્રી ગૌતમ સ્વામીજી મ.ના શ્રીમુખથી પુંડરીક-કંડરીક અધ્યયનના શ્રવણ દ્વારા વિષય-વિરાગની ભૂમિકા સુદઢ કરેલ. માતા તથા સહેલી બેના મુખથી જસવ સંબંધી વાતચીત દરમ્યાન પિતાજીની દીક્ષા સંયમ–ચારિત્રની વાત વારંવાર સાંભળવાથી નવજાત-શિશુને જાતિસ્મરણ જ્ઞાન થયું. પરિણામે પૂજ્યશ્રી ગૌતમ-સ્વામીજી મ.ના સ્વમુખથી સાંભળેલ સંસારની રોમાંચક વિષમતાને સાંભળી કેળવેલ–વેરાગ્યની ભૂમિકા તાજી થઈ, ફળતઃ આ જન્મમાં વહેલામાં વહેલી દીક્ષા મળે તે સંસારના કીચડથી સાવ નિર્લેપ રહેવાય, એવા શુભ-અધ્યવસાયથી વયના વિકાસની ખામીએ બીજો કઈ બોલવા વિગેરેને સંગ અનુકૂળ ન હોઈ માતાને કંટાળો ઉપજાવવા “વાસાનાં દતિ વ સૃતિ પ્રમાણે એકધારું-રુદન ચાલુ રાખી વિવિધ કડવા-ઔષધના પાન, માર–ગુડ આદિને સહન કરીને પણ નવ તત-શિશુએ છ મહિનામાં માતાને ત્રાસ પમાડી તેબા પોકારાવી. વિહાર-કમે આ. સિંહગિરિજી મ. પુનઃ પધાર્યા, શ્રી ધનગિરિજી ગોચરી જતા હતા, પૂ. આચાર્યદેવે કહ્યું કે–આજે ગોચરમાં સચિત્ત મળે તે ચમકશો નહિ.” ગુરુ-આજ્ઞા તન કરી ધનગિરિજી બીન સાધુઓ સાથે ભિક્ષા ગોચરીની ગવેષણ કરતાં કરતાં સાહજિક રીતે સુનંદાના ઘરે આવ્યા. સુનંદા ધનગિરિ મુનિને જોતાં જ રાજી થઈ “આમણે દીક્ષા લઈ નાહક મને આબાળકની પલેજમાં ફસાવી મારી” એવું વિચારવા લાગી. સાહેલીઓ દ્વારા ગોચરી વહાવ્યા પછી સુનંદાએ કંટાળાની તીવ્રતા સાથે ધનગિરિ-મુનિને કહ્યું કે “લઈ જાઓ તમારું આ લફરું ! હું તે હેરાન-પરેશાન થઈ ગઈ” ધનગિરિ Page #583 -------------------------------------------------------------------------- ________________ Dusent મુનિએ પૂ. ગુરુદેવશ્રીના વચનને યાદ કરી લઈ જવાની તૈયાકરી. ધનગિરિ મુનિએ સુનંદાને કહ્યું કે–‘ ભદ્રે ! આપ્યા પછી પાછું નહિ લેવાય ! સમજી વિચારીને કરજે!’ સુન...દાએ કંટાળાવશ કહ્યું કે ‘ લઇ જા મહારાષ્ટ! આને તમે સભા...! હું તો કંટાળી-થાકી!' છેવટે ધનગિરિજીએ પાડોશીઓ અને સહેલીએને સાક્ષી રાખી પાછું નહિ –આપવાની શરતે નવજાત-શિશુને ઝાળીમાં લીધા. મા દૃશ્ય જમણી-બાજુના ઉપરના ચિત્રમાં દેખાય છે. ચિત્રમાં જમણે નીચેના માગે- ધનગિરિજીની ઝોળીમાં આવતાં જ બાળક તદ્દન ગ્રૂપ થઈ યું, કેમકે સચમ પ્રાપ્ત કરવાના સફળ—ઉપાયરૂપે માતાની પકડમાંથી છુટવા બનાવટી–રૂદનનો ( પાય આજે સફળ બન્યા હતા. તે નવજાત શિશુનુ પૂ. ગુરુદેવે વજ્ર એવું નામ આપી ગ્ય-ઉછેર માટે સાધ્વીજીમ.ના ઉપાશ્રયમાં રખાવેલ, ત્યાં શ્રાવિકાએ તેને વિવિધ રીતે ખાન ાન—સ્નાનાદિ કરાવી ઘેાડીયામાં ઝુલાવે. આ પ્રસંગે પૂ. સાધ્વીજી મહારાજા અગ્યાર–અંગના સ્ થાય કરે, તે ઘેાડીયા-પારણામાં ઝુલતા-વજકુમારે ત્રણ-વર્ષની વય થતાં સુધીમાં અગ્યાર-અ ના પાડી બની ગયા. ચિત્રમાં વચલા ભાગે- માતા સુનંદાને પુત્ર-વાત્સલ્યના અતિરેકથી પેાતાના પુત્ર પા મેળવવા તમન્ના જાગી. મહાજનને વાત કરી, તે આચાર્ય ભગવંતે કહ્યુ` કે- આપતી વખતે પા નહી માંગુ આવી કબુલાત કરેલ, પાડોશીઓ સાક્ષી તરીકે છે.' છેવટે માતાએ રાજદરબારમાં ફરીયાદ કરી કે “ મારા દીકરા સાધુએ પાછા આપતા નથી. ’ રાજાએ બધી વિગત જાણી, ગુચવાયે, છેવટે હું રાજસભામાં માતા અને સાધુઓ બાળકને પાતાની તરફ ખેલાવે જે બાજુ જાય તેમને તે ખાલક!' એ ફેંસલેા આપ્યા. રાજસભામાં વચ્ચે નાતું ખાલક તે વજ્રકુમાર છે, તેની પાછળ જમણે તેની માતા વિવિધ રમકડાં અને ખાવાની સામગ્રી લઇને બેઠી છે, પ્રથમ માતાજી તર્ક આપી ઘણી મથામણુ રમકડા આદિ ખતાવી માતાએ કરી, પણ બાળકે તેની સામું !! જોયુ નહિ ! છેવટે રાજાએ પૂ. આચાર્ય મ.ને તક આપી રાજ–સભામાં ડાબે સાધુએ બેઠેલા દેખાય છે. શ્રી ધનગિરિજીએ ઉભા થઈ આદ્યા બતાવ્યો કે ‘ લેવા છે!’“ ગયા ભવના અપૂર્વ ઉત્કૃષ્ટસંસ્કારાના બળે જન્મતાંજ જેણે દીક્ષા માટે છ-છ મહિના ૨ 1ત રૂદન કરી માતાને કાંટાળા ઉપજાવેલ, તેમજ ઘેાડીયા-પારણામાં સૂતાં પણ પૂ. સાધ્વીજીમ.ના મુખથી જેમણે અગ્યાર-અંગનું જ્ઞાન મેળવ્યું, તેવા પુણ્યવાન આત્મા ભલે! વયથી નાના બાળક દતાં પણ ઉદાત્ત-પ્રકૃતિના વિશિષ્ટ તેમને આત્મા માતાના મેાહ-ઘેલા વચનેા કે રમકડાં વિગેરે મેહ' સાધનેમાં શી રીતે ફસાય ?” ધનગિરિ-મુનિએ આધા છતા, એટલે વજ્રકુમારે સ ંસારના વિષમ-મ ધનામાંથી છેડાવનાર પરમેશ્ર્ચ-સાધનરૂપ તેને ઉમંગભેર દોડીને ઝડપી લો, આવા મહાપુરુષના જીવનપ્રસંગને સમજાવતું આ ચિત્ર U ૬૦ Page #584 -------------------------------------------------------------------------- ________________ 00420 J શ્રી વર્ધમાન સ્વામિને નમઃ પરિશિષ્ટ-૧ પૂ, ચરિત્ર-નાયકશ્રી જે ભૂમિમાં સ્થૂલ-ભૌતિક-દેહે જન્મ્યા, તે ભૂમિના અનન્ય—સાધારણ મહત્વ તરીકે` કલાત્મક શિલ્પ–વિદ્યાની અનેરી-સમૃદ્ધિવાળું ભવ્ય તારણુ આદિ મહત્ત્વપૂર્ણ વિગતા પ્રકરણ-૧૨ (પૃ. પર થી ૫૫)માં નોંધી છે. તેમાં તારણ અ ંગે શિલ્પની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વની વિગતા પર વધુ પ્રકાશ પાથરતા લેખ સામપુરા મિસ્ત્રી શ્રી હરિપ્રસાદભાઈના જિજ્ઞાસુઓના હિતાર્થે અહીં રજૂ કર્યા છે. જે કે લેખ અમદાવાદથી કટ થતા “ કુમાર ” માસિક (વ` ૫૩ . ૯ સપ્ટે. ૭૬ પા. ૩૨૬) માં પ્રકટ થયેલ, તેમાંથી સાભાર ઉદ્ધૃત કરી અહીં રજૂ કર્યાં છે. ,, ભારતીય મંદિરાનાં વિવિધ અગ લેખક : હરિપ્રસાદ સેામપુરા તારણ ભારતીય સ્થાપત્યમાં ગુજરાતના તેણેા દેશમાં જ નહિ વિદેશમાંય અને ખાં ગણાય છે. સાલકીયુગ દરમિયાન ગુજરાતભરમાં આવા સંખ્યાબંધ તારણેા બંધાયાં હતાં, પણ એમાંથી આજ સુધી ટકી શકેલાં તેારણામાં વડનગરનુ' તેારણ મુખ્ય છે, એ પછી એની ખરેખરી કરી શકે એવું, પણ એનાથી થાડુ નાના કદનુ એક તેરણ દેલમાલમાં છે, ને એક બીજું તારણ કપડવ‘જમાં છે, પણ તેનુ શિલ્પ કંઇક ઉતરતી કક્ષાનું છે. ૧ રૂદ્રમહાલયનું તારણ વડનગરના તારણ જેટલી ઉંચાઈ ધરાવે છે, પણ બંનેનુ શિલ્પ શિન્ન હાવાથી એ બેની સરખામણી થઇ શકે તેમ નથી, વડનગર-શ્રેણીમાં ખીજા એ તેરણાનાં લગ્ન-અવશેષો મેઢેરાના સૂર્યંમંદિર પાસે ઉભાં છે. OR E Page #585 -------------------------------------------------------------------------- ________________ ôSc& તદુપરાંત શામળાજીમાં હરિશ્ચન્દ્રની ચારીનું તે રણુ, આસાડા-દેવડાનાં બે નાના ભગ્ન તારણા, મહેસાણા ૫સે અખાજ અને ધોળકાના મલાવ તળાવનાં ભગ્ન-તારણે વિજયનગરનાં પાળાનાં જંગલોમાં સૂર્ય મ`દિરનુ તારણ. ધ્ર આ બધા તારણેાની સૃષ્ટિમાં વડનગરનું તેારણુ ઉત્કૃષ્ટ ગણી શકાય તેવું છે. ‘ગુજરાતના ભવ્ય ભૂતકાળ’ (પૃષ્ઠ ૨૨૫)માં ડાલાલ ગેાદાની ઉપ`ક્ત વાત નોંધતાં લખે છે કે • દુનિયાના શિલ્પના ઈતિહાસમાં ગુજરાતનાં તારણા એક આગવું' અગ છે, આવાં તારણે। જયસ્તંભ અથવા તે। કીર્તિસ્તંભ તરીકે બધાએલા પણ હાવા જોઇએ’ ગુજરાત બહાર સાંચીનેા સ્તૂપ જ્યાં છે, ત્યાં એ સ્ત મેા ઉપર ભિન્ન-આકારૌલિ ધરાવતુ એક પ્રવેશદ્વાર છે. એને ‘ત્રિતાલ તારણ’ કહે છે. આકા પ્રમાણે આ તારણાને વિવિધ નામ આપવામાં આવ્યાં છે. સાંચીનેા અવશેષ ત્રણ આડા પાટથી આવૃત હોવાના કારણે એને ત્રિતાલ તારણુ કહ્યું લાગે છે. ગુજરાત-રાજસ્થાનમાં ત્રણ પ્રકારનાં તારા જોવા મો છે. ‘ઈલિકા’ ‘ગવાલુકા’ અને ‘હિ ડાલક' (આંદોલક પ્રકારનુ), તારણુ બહુધા દેવસ્થાન । ચાકીઓમાં, મડપમાં કે પ્રવેશદ્વારે જોવા મળે છે. ગુજરાતમાં ત્રણેય પ્રકારનાં તારણ રેતિયા પથ્થર (સેન્ડ સ્ટાન)માંથી કંડારાયા છે. કેટલીક જગ્યાએ પારખંદરના ચૂનાયુક્ત પથ્થર (લાર્કમ સ્ટોન)માંથી પણ આવાં તારણા કંડારાયા છે, બહુધા ધ્રાંગધ્રા કે હિ‘મતનગરના પથ્થરમાંથ આવા તેારણેા કંડારવાના રિવાજ છે. કયારેક તિવરી કે જોધપુરી લાલ પથ્થરમાંથી તુ આવા તરણેા કંડરાય છે. રાજસ્થાનમાં મેટે ભાગે આરસમાંથી જ તારણા કડાના રિવાજ છે, આરસમાં કડારેલા તારણા એ પથ્થરની કુમાશને કારણે સુંદર લાગે છે. એને સફેદ રંગ ઝીણા પાગમાં થએલી બારીક નકશીથી એર સાહે છે, એટલે જ આબુ દેલવાડાનાં અને કુંભારીઆજીના મંદિરનાં તારા વિશેષ સૌંદર્યંયુક્ત લાગે છે, સેન્ડ સ્ટોનના પેગન પૃથ્થરનાં કણે!) મેટા હેાવાના કારણે એમાં સૂક્ષ્મ ક’ડારણુ ઘણું મુશ્કેલ બને છે, ઉપરાંત તેને આરસ જેવા ચળકાટયુક્ત આપ આપી શકાતા નથી, માધ્યમ (પથ્થર)ની આવી મર્યાદા છતાં આજે દેશ-વિદેશમાં ગુજરાતનાં તારણા પ્રસિદ્ધ છે, તે તેનાં કળા-કૌશલ્યના કારણે જ. સાદી રીતે જ કહેવું હાય તે। કહી શકાય કે એ સ્તા ઉપર એક છન્નુ હાય, એના ઉપર કલાત્મક ગેબલ હાય અને છાની નીચે બે સ્તંભોને જોડતી આ ગોળાકાર રચના એ તારણ હાય. BOO Page #586 -------------------------------------------------------------------------- ________________ -- - MORUM આવાં તેણે ગામ કે મંદિરના પ્રવેશદ્વાર તરીકે બાંધવામાં આવે, મંદિરના મંડપ કે ચોકીનાં તેરમાં છજાનું કામ ૫ કરે, એની ઉપર કલાત્મક ગેબલ ન હોય, તેથી બે સ્ત માંથી પ્રગટ થતું તરણું પાટને અ કી જાય ને ત્યાંજ તેની સમાપ્તિ થાય. પરંતુ પ્રત્યે ત્યારૂપ તરણમાં છજાને ઉપરનો અલંકૃત હિસે હોય જ. તે જ! તેની શોભા છે, મંદિરના પ્રવેશદ્વારે આવા છજા યુક્ત ગેબલવાળા તેણે હોય છે. સોમનાથના નવા મંદિરનું પ્રવેશદ્વાર આવા હિંડેલક પ્રકારના તેરણથી સેહે છે. ત્યાં છજા ઉપરના મધ્ય ગેબલમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશની મૂર્તિઓ કંડારવામાં આવી છે. મંડપમાં કે ચેકીઓમાં આવું હિડેલક પ્રકારનું તેરણ હેય, તે પણ તેને ગેબલ કે છજું ન હોય, કારણ કે મંદિરનો પાટ અહી તરણના મધ્યભાગને સ્પર્શે છે. આબુ-દેલવાડામાં ઈલિંકા અને હિં ડેલક પ્રકારના તારણો વિશેષ જોવા મળે છે, ગવાલુકાયુક્ત તેરણ તદ્દન સાદું હોય છે, તેથી તેને મંદિરની ચોકીઓમાં કંડારવામાં આવે છે, મુંબઈમાં કીંગ્સ સર્કલના જન મંદિરની ચોકી પાવા ગવાલુકાયુક્ત તોરણવાળી છે. - આ ત્રણેય પ્રકારના તારણે મકરમુખમાંથી જ પ્રગટ થતાં કંડારવામાં આવે છે. ઈલિકા તોરણે પાટના મધ્યભાગ સુધી કમશઃ ઉંચે ચઢતું જાય છે જ્યારે હિડેલક પ્રકારનું રણ સાગરના તરંગની જેમ ઊંચ-નીચા લઈને મધ્યભાગને સ્પર્શે છે, પણ ગવાલુકા તેરણ અર્ધગોળાકાર સ્વરૂપે મધ્યભાગને જ મળે છે. આ તારણમાં એની ભિન્ન પ્રકારની સાદગીભરી અલંકૃતિ જોવા મળે છે. આ તેરણે મંદિરના મંડપના સ્તને પાટને જોડતી અલંકૃતિરૂપે કંડારવામાં આવે છે, જ્યારે ગેબલયુક્ત તારણે મં.૨ના પ્રવેશદ્વાર તરીકે કંડારવામાં આવે છે. એમાં બધા અતિ–અલંકૃત એવું હિંડોલક પકારનું તોરણ જ કંડારાય છે. કયારેક એમાં ઈ લિકા પ્રકાર પણુ પ્રજાય પણ ગવાલુકા તે કવચિત્ જ. ગેબલયુક્ત રણમાં સ્તંભ અને તેરણની અલંકૃતિ તે બહુધા એની એજ રહે છે, પરંતુ ગેબલ ઉપરની શિલ્પાકૃતિઓમાં ફેરફાર જોવા મળે છે. જેમ કે સોમનાથ મંદિરમાં ગેબલમાં મધ્યભાગે શિવ કંડાર્યા છે કારણ કે તે શિવ મંદિર છે) અને શિવની આજુબાજુ બ્રહ્મા અને વિષણુ છે. જે બ્રહ્માનું મંદિર હે તે મધ્યભાગે બ્રહ્મા અને આજુબાજુ શિવ અને વિષ્ણુ આવે, તેમજ સ્તંભની ઉપર સર વતી-સાવિત્રી આવે. એવી જ રીતે લક્ષ્મીનારાયણના મંદિરમાં તેને લગતા દેવે જ ગેબલમાં કંડારાય. આમ મંદિરમાં પ્રવેશમાં જ ખબર પડી જાય કે તે તેનું મંદિર છે ? કેઈ કારણોસર મંદિરને નાશ થઈ ગયે હેય ના પ્રવેશદ્વાર મારફતે ખબર પડી જાય કે તે કેનું મંદિર હતું ? આમ, ગેબલ એ એક દેવ-પ્રતીક બની રહે છે. Page #587 -------------------------------------------------------------------------- ________________ KUVTEARS ગેબલની શિલ્પાકૃતિ સિવાય સમગ્ર તેરણમાં કોઈ બાહ્ય ફેરફાર જોવા મળતું નથી. આકારની દષ્ટિએ તે સામાન્ય જનને એમજ લાગવાનું કે બે ખંભે વચ્ચે એક તેરણ છજાને જોડાએલું છે, પણ સૂક્ષમતાથી જોનારને તેના આંતરિક-શોભનને ફેરફાર તુરત નજરે ચઢી આવશે. મકર મુખમાંથી પ્રગટતા તોરણની બાહ્ય-બાજુએ વાંગના કે નૃત્યાંગનાઓનાં સ્વરૂપે કંડરાય છે. આમ દેવમંદિરમાં ગેબલ વિનાનાં તેરણા મંદિરના મંડપમાં ને ગેબલયુક્ત તરણે મંદિરના પ્રવેશદ્વારે કે પ્રવેશચોકીઓમાં હોય છે. તેમજ આવાં ગેબલયુક્ત તેરણ ગામ કે નગરના પ્રવેશદ્વારે કંડારવાના ઘણા પ્રાચીનકાળે રિવાજ હતા. વળી માવા તારણે અન્ય સ્થાપત્યમાં જેમકે વાવ-કૂવા, કુંડ ઉપર કે ગામના ચરે, કિલ્લાના પ્રવેશદ્વારે યા ાજમહાલયે પણ કંડારવામાં આવતાં. આધુનિક જમાનામાં ગેબલયુક્ત તરણે, મોટા મકાનના કંપાઉન્ડમાં, સરકારી મકાનમાં કે રાજમાર્ગો પ્રવેશદ્વાર રૂપે કંડારવા જોઈએ. એથી શહેર કે મકાનની શોભા વધે. એના ગેબલમાં જે તે સ્થાનનું સૂચક શિલ્પ મૂકી શકાય. min?mmmm ડે ભારતીય શિલ્પકળા ડું ? સંસ્કૃતિનું અંગ છે કે પ્રાચીનકાળથી ભારતીય પ્રજાએ પુરૂષની બોરોર કળામ શિલ્પકળાને પણ વ્યવસ્થિત રીતે વિકસાવેલ છે. માનસિક-ભાવનું વ્યક્તીકરણ આ કળાના માધ્યમથી રાતું આવ્યું છે. આધ્યાત્મિક કે ભૌતિક વાતાવરણમાં વધુ માદકતા લાવા શિલ્પકળાનો ખૂબ જ ફાળો છે. જગતના ઇતિહાસમાં ભારતીય-શિલ્પકળા અજોડ અને વિલક્ષણ ઢબવાળી રહી છે. ભારતીએ આ કળાના માધ્યમથી ધર્મ અને સંસ્કારોનું જતન પણ સુયોગ્ય રીતે કર્યું છે. પ્રસંગનુકૂળ સ્વરૂપે વાસ્તુશાસ્ત્રના સુમેળ સાથે શિલ્પકળા દ્વારા ભારતીય દીર્ધદશ મહામના મહાપુરૂએ પાષાણમાં કંડારાવી ભાવી-પ્રજાને સુયોગ્ય માર્ગદર્શન મુક્તપણે આપવા સયત્ન કર્યો છે. તેથી આબૂ (દેલવાડા), કુંભારીયાજી, રાણકપુર, તાર ગા, હમીરગઢ, ખજૂરાહ, સાંચી, રમેશ્વર આદિ સ્થળે આધ્યાત્મિક સ્થળમાં પ્રભુ–પરમાત્માના-સાધ્યને મેળવવા આવનારા ભાવિકેના હૈયામાં રહેલ સંસારી–ભાને પલટાવવા ઉપયોગી વાસ્તુવિદ્યા અને શિલ્પકળાના સુભગ સમન્વયને સાધવા સફળ-પુરુષાર્થ થયેલે દેખાય છે. વિવેકી–તટસ્થ મહાનુભાવોએ ભારતીય-સંસ્કૃતિને સ્થાયી-પરિચય કરાવનાર શિલ્પકળાનું રહસ્ય તજજ્ઞ મહાપુરુષોના માર્ગદર્શન તળે મેળવવું જરૂરી છે. - - 2 Page #588 -------------------------------------------------------------------------- ________________ MADUVUNOG પરિશિષ્ટ-૨ કપડવંજની પ્રાચિન અતિહાસિક વિગતેને દશવનાર જુના પુસ્તકનો ઉતારે કપડવં (ઉડાપાડા)ના નિવાસી વિદ્વર્ય શ્રી મહા- . સુખરામ નરસિંહરામ ભટ્ટે ખૂબ મહેનત કરી ઐતિહાસિક છે વિગતેના સંકલન રૂપે કપડવંજ શહેરનું ટૂંકુ વર્ણન છે. નામે નાનું પુસ્તક વિ.સં. ૧૯૪૬માં પ્રસિદ્ધ કરેલ, તેમાંથી કે (પૃ. ૧૦ થી ૫૦) મહત્વની વિગતે અક્ષરોક્ષર જિજ્ઞાસુઓના છે આ હિતાર્થે રજુ કરી છે. “સુમારે સંવત અગીઆરની સાલમાં આ ગામ ઉપર રજપૂત રાજાઓનો અમલ હતું, પરંતુ રાજા કઈ જાતના રજપૂત હતા તે જાણવામાં આવ્યું નથી. આ રાજાઓના વખતમાં ગામની મુકરમી મોઢ વાણિયાના હાથમાં હતી. તેઓ રાજ્યવ્યવસ્થા કેવી રીતે ચલાવતા ? તેની માહિતી મળી નથી. દિવસે દિવસે રજપૂતનું રાજ્ય પડતી દશામાં આવવા લાગ્યું તે વખતમાં મુસલમાની-રાજ્ય જેર પર હતું. આ વખતમાં રાધનપુર અને તેની આસપાસ સરદાર મહમદખાં નામનો નવાબ રાજ્ય કરતું હતું, તેની ઓરતનું નામ લાડણબીબી હતું, કેઈ સમયે તે બીબીને પિતાના ખાવિંદ સાથે અણબનાવ છે, તેથી તે આ તરફ આવી, એ બાઈ જાતે હોંશિયર, ચતુર અને રાજ્ય ચલાવવામાં લાયક હતી, તેણીએ પડતી-દશાના રજપૂતો પાસેથી રાજ્ય લઈ લીધું ને પિતે રાજ્ય કરવા લાગી, તેના વંશને ઘણા વરસ અમલ રહ્યો. આગળ જતાં તેના વંશમાં મીઆ મુસ્તફા ખાં નામે નવાબ થયે, તે યત ઉપર ઘણે જુલમ ગુજારતો હતો, તેથી રિયલિકે રાજપીપળા જઈ ગાયકવાડ સરકારને અરજ કરી કે અમારા ઉપર નવાબ ઘણે જુલમ કરે છે, તેથી હમે ગરીબની વહારે ચઢે.” આ અરજ ઉપરથી ગાયકવાડ સરકારે ખંડેરાવ ફેજ આપી લડવા મેકલ્યા. તેમણે આવી કપડવંજ, નડીયાદ વગેરે ભાગે કબજે કરી નવાબને કાઢી મૂકો (સં. ૧૮૦૯), ત્યારથી આ ગામ ઉપર ( Round muછે નહિ. ચા ની રાત્રી Page #589 -------------------------------------------------------------------------- ________________ ગાયકવાડને અમલ થે, આ વખતે ગામની પટેલાઈ મેઢ-વાણિયાના હાથમાંથી કેવા પાટીદાર કેશવજી કરીને હતા, તેમના હાથમાં ગઈ તેનું કારણ એ કે મોઢ-વાણિયાની વસ્તી ધીમે ધીમે નાશ પામી ને ડા ઘર હતાં તે પાસેના સંસ્થાન વાડાસીનેરમાં જઈ રહ્યા એટલે તેમની પટેલાઈ નાશ પામી, તેમના વંશ હાલ વાડાસીનોરમાં છે. ત્યાર પછી સં. ૧૮૭૨–૭૩ (ઇ.સ. ૧૮૧૬–૧૭)માં અંગ્રેજ સરકારે કડીના મહારરાવ ગાયકવાડને વીજાપુર પરગણું આપી કપડવંજ લીધું, તે દિવસથી આ ગામ ઉપર અંગ્રેજ સરકારને અમલ ચાવે છે. આ ગામ ઉપર જે વખતે રજપૂત-લકો રાજ્ય કરતા ડતા, તે સમયે આ ગામ મહેર નદીના જે ભાગને શાહને આરે કહે છે, તે જગાએ તે વસેલું પડતું. હાલમાં જે જગાએ લોકેની છે તે જગાએ તે કાળે ઘાડું જંગલ હતું. વાઘ, વરૂ, સિડ વગેરે ઘાતકી પ્રાણીઓ રહેતાં હતાં, તે પ્રાણીઓને તથા જંગલને નાશ કરી ત્યાં વસ્તી શી રીતે થઈ? તે વિષેની હકીકત આ નીચે આપવામાં આવી છે. જ્યાં હાલમાં નીલકંઠ મહાદેવ છે, ત્યાં આગળ પ્રથમ એ મહાદેવ હતા, પરંતુ કોઈના જાણવામાં નહોતા, કોઈ વાણીયાની ગાય દરરોજ તે જગાએ જઈ પિતાની મેળે દૂધની ધારા. કરતી, તેથી વાણુઓને ઘેર બીલકુલ દૂધ દેતી નહીં. આ ઉપરથી વાણિઆએ અને ગોવાળે તેમ થવાનું કારણ શોધવા માંડ્યું. ગુપ્ત-રીતે ગાયની પાછળ પાછળ ફરવા માંડ્યું. દરરોજ નિયમ પ્રમાણે ગાયે ત્યાં જઈ દૂધની ધારા કરી, તે નજરે જોયું, તેથી તેમણે વિચાર કીધે કે આ જગાએ કંઈ પણ ચમત્કાર હવે જોઈએ. બીજે દિવસે આવી ડું એક ખોદાણ કર્યું, તે માંહે ભેંયરામાંથી મહાદેવે નીકળ્યા. પછી ત્યાંજ દહેરૂ બંધાવી એ મહાદેવ લોકોને જાણીતા કર્યા અને મહાદેવનું નામ નીલકંઠેશ્વર પાડયું. મહાદેવની પાસે વિશાળ કુંડ છે ત્યાં આગળ તે સમયે તળાવ હતું. એ વખતમાં ગુજરાતને રાજા સિદ્ધરાજ જયસિંહ આ તરફ ફરવા સારૂ આવ્યા, તેથી સાથે સોમદત્ત કરીને એક પંડિત હતું, તે પંડિતને રક્તપિત્તને રોગ હતું. તે રોગ આ તળાવમાં નાન કરવાથી નાશ પામે, તેથી સિદ્ધરાજે તે તળાવ ખોદાવવા માંડ્યું તે માંહેથી નારણદેવની, મહાલક્ષ્મી માતાની અને ફુલબાઈમાતાની એમ ત્રણ મૂર્તિઓ નીકળી. તે મૂતિઓને નીલકંઠેશ્વર મહાદેવના દહેરામાં મૂકી. પછી પોતે કુંડ બંધા તથા તેની પાસેની વાવ બંધાવી. એ વાવને બત્રીસ કોઠાની વાવ કહે છે, કારણ કે પહેલાં તેને બત્રીસ કેઠા હતા. હાલમાં તે કેઠા પડી ગયા છે, ફક્ત એક જ હયાત છે. વળી તે વાવ પણ ઘણીખરી ભાગી ગઈ છે. Page #590 -------------------------------------------------------------------------- ________________ તેને મ્યુનિ. તરફથી રીપેર કરાવી છે, વાવમાં સિતાં જમણી બાજુને ભાગ ન બંધાવી કઠેર કરાવે છે, ને વાવ ગળાવી છે, તે પાણી હવે ઘણું છ રહે છે, અને કોને પિતાના ઉપગમાં આવે છે. જે પાણીને વપરાશ ઘણે વધે તે પાણી ઘણું સારું રહે એ સંભવ છે. સિદ્ધરાજે કુંડ અને વાવ બંધાવ્યા અને તેમાં પાણી ઘણું સારું નીકળ્યું તેથી, તથા વિશાળ નવાણ સુશોભિત જોઈ. ઘણાખરા લેકે રાહના આરાથી ત્યાં આવી વસવા લલચાબા. રજપૂત રાજાઓની પછી જે લાડણબીબીનું રાજ્ય થયું. તેણે પણ આ જગા પસંદ કરી, થેલી વસ્તી થઈ હતી તેથી, પોતે પણ ત્યાંજ રહીને એક કિલ્લો બંધાવ્યું. પછી શાહના આરાથી વસ્તી આ કિલ્લામાં આવવા લાગી.” . એ બીબી ઘણી ડાહી હતી ને સમજુ હતી ને સમજુ હતી. તેણે વસ્તીને એવી રીતે રહેવાની ગોઠવણ કરી કે એક જાતિના લોકો બીજી જાતિમાં રહે નહીં. આ ગોઠવણ પ્રમાણે હાલમાં પણ છે. પરંતુ કેટલેક ઠેકાણે ભેળસેળ થવા માંડયું છે. આવી તરેહની ઘરની બાંધણી કઈ જગ્યાએ જોવામાં આવતી નથી. ' એ બીબીએ વસ્તીના રણને સારુ ગામની આજુ બાજુ ફરતે મજબૂત કિલ્લે બંધાવ્યું ને દરેક દરવાજે મુસલમાન લેકોને વસાવ્યા. પહેલાં જે જગાએ મીઠા પાણીનું સુંદર સરોવર હતું, તે સરેવર હાલમાં પુરાઈ ગયેલું છે, પણ તેની નિશાનીઓ માલુમ પડે છે. વળી એ તળાવવાળી ભાગોળને મીઠા તળાવની ભાગળ કહે છે દરવાજાને પણ મીઠા તળાવને દરવાજે કહે છે. એ દરવાજાની નજીક જાતજાતના મુસલમાનોને વસાવ્યા હતા. હાલ તેમની વસ્તી ત્યાં નથી, પણ તે ભાગનું નામ હાલ પણ જટવાડા તરીકે લખાય છે, તે દરવાજા નજીક લાડણબીબીએ પિતાને હવા ખાવા સારૂ બાગ કરાવ્યો હતો, ને બેઠકને માટે મકાને પણ બંધાવ્યા હતાં તે મકાને હાલમાં પડી ગયાં છે, પણ તેનાં જૂનાં-ખંડિએની નિશાનીઓ હાલમાં પણ મળી આવે છે, પિતાના ખાવિંદની યાદગીરી માટે બીબીએ તે બાગનું નામ “સરદાર બાગ” પાડ્યું હતું, તે નેમ હાલ કાયમ છે, પણ બાગ કાયમ નથી. જેને હાલ સરખલીઓ કુવે કહે છે તે સખીદાસ નામના શાહુકારે બંધાવ્યો છે, તેના નામ ઉપરથી એ કુવાનું નામ સરખલીઓ કુવો એવું પડયું છે, એ સખીદાસના વંશજ હાલમાં હયાત છે, આ દરવાજાના રક્ષણ માટે મેવાતી જાતના મુસલમાને વસાવ્યા, તે લેકની હાલમાં વસ્તી નથી. અંતિસરીઆ દરવાજાના રક્ષણ સારૂ “બેહેરીમ’ અટકના મુસલમાનોને વસાવ્યા અને એ લેકેને દરવાજા બહાર જેને હાલમાં બીડની વાવ કહે છે, ત્યાં આશરે ૫૦ વીઘા જમીન Page #591 -------------------------------------------------------------------------- ________________ તો પારકી મા STUDITELE RE નાદા, કાન - ૫ - ક - જાગીરમાં આપી, એ જમીન હાલમાં તેમના વંશજોએ બીજા લોકોને વેચાણ આપી છે, તેમના વંશના હાલમાં વાડાસીનારમાં નેકર છે. જેને નદીને દરવાજે કહે છે, ત્યાં આગળ જોઈઆ નામના મુસલમાનોને વસાવ્યા, દરવાજાની અંદર તેમના ઘર છે તથા તેમને ચોરો પણ છે. તે ચરે પડી જવાથી હાલ સુધી તેના કેટડાં ઉભા છે, જે આ લેકે આ ચારાની અંદર એક માતેલે ઘેટો બાંધતા હતા, રસ્તે જનાર આવનાર લોકોને તે ઘેટાને સુંઘવાની ફરજ પાડતા, એવી રીતનો એ લેકેને જુલમ હતું, તેથી બીબીએ તે જુલમગારોને સજા કરી તેમને જાગીર લઈ લીધી ને તેમની હવેલીઓ વિગેરે મકાને ખેદી નંખાવ્યા. એ જગોમાં હાલમાં જોઈઆઓના વંશના ઈસબખાં ગુલાબખાં કરીને રહે છે, કેટલીક જગમાં રાવળીઆ તથા વણકર (ડ) રહે છે, એ વગોમાં હાલ ખોદાણ કરે છે તે જુની ઈમારતોના પથરે વિગેરે નીકળે છે. એ જોઈઆ કેની જાગીરમાં મેહેર અને વરાંસી નદીની વચ્ચેની કેટલીક જમીન છે. ઉત્તર તરફ જ્યાં હાલ ડબગર લોકોની વસ્તી છે ત્યાં એક દરવાજે હતું, તે દરવાજે હાલમાં પૂરી નાંખે છે, કારણ કે ત્યાં સારા માણસની વસ્તી નહીં હોવાને લીધે, બીજી કોઈ પ્રકારની ધાસ્તીને લીધે, તથા ઘણા લેકની અવર-જવર ન હોવાને લીધે, બીબી-સરકારે તે દરવાજે પુરાવી તેને બદલે, ઘાંચીવાડા આગળ એક નાનો દરવાજો પાડ્યો. ત્યાં ઘાંચીની વસ્તી જાદે છે ને દરવાજે નાને તેથી તેને લોકો ઘાંડીબારી કહે છે. જેને હાલ સરકારી કોટ કહે છે તેને પહેલાં સરકારી ગઢી કહેતા, તેમાં હાલમાં મામલતદાર, ફોજદાર, સબરજીસ્ટર, વગેરેની કચેરીઓ છે. પહેલાની કચેરીનું મકાન સારૂં નહીં હવાથી બીજી જગાએ હાલ નવી કચેરી કરાવી તેને તા. ૧૭ મી માર્ચ સને ૧૮૯૦થી ચાલતી કરી છે. જૂની સબરજીસ્ટારની કચેરી આગળ લાડણબીબની કબર હાલ પણ છે, સરકારી ગઢીમાં બીબીને રહેવા માટે મકાન હતાં, તેને ખંડિએર હાલ જેવામાં આવે છે. વળી કચેરી આગળ જૂનાં ખંડિએર હતાં તે તોડી નાખ્યાં છે, નવી કચેરી કરાવી તે વખતે જૂની-ઈમારતના પાયા નીકળ્યા હતા, એ કોટમાં ના દરવાજે છે ત્યાં વેપારી લેકને નિકાલ નથી, તેથી તે દરવાજે જકાત લેવા નાકેદાર બેસતો નથી, બાકીના દરવાજે બેસે છે. હાલમાં જ્યાં મ્યુનિસિપાલીટ છે તે જાને હાથીએ બુરજ કહે છે, કારણકે બીબીના વખતમાં ત્યાં હાથી બંધાતા હતા, હાલમાં કપડવંજન કેદ ણ ભાગ એ બીબીના વંશજોને તાબે રહ્યો નથી, તેમના વંશજો વાડાસીનેર તથા વીરપુરમાં હાલ રાજ્ય કરે છે. Page #592 -------------------------------------------------------------------------- ________________ સિત 2010 () વાડાસીનેર કપડવંજથી બાર ગાઉ પૂર્વ-દિશામાં છે, વાડાસીનેરના નવાબીરાજ્યમાં હાલમાં ઠાસરાના વતની રા. રા. પ્રેમચંદભાઈ કરીને વણિક-જ્ઞાતિના સદ્દગૃહસ્થ કારભારીથી ગામમાં ઘણે સુધારે થયે છે, રૈયતને પણ સુખમાં વધારે થયે છે, લોકોને દરેક પ્રકારની કેળવણી આપવામાં તે ભાઈની દીર્ઘ—દષ્ટિ છે. મઢ-બ્રાહ્મણની જ્ઞાતિમાં વારંવાર કુસંપને જુસ્સો આવતે, અને અમલ કરવાની જે જે જના કરે, તેને આ ભાઈ પિતાના જોરે પૂરી નહીં પડવા દેતા કુસંપ રૂપી સ્વારને પ્રવેશ કરવા દેતા નહિ. આ મહત-કાર્યથી તે ભાઈને ઘણો આભાર માની આ પુસ્તક સાથે તેમનું નામ જોડી રાખું છું. હે પરમેશ્વર ! તેમના વંશજેમાં સર્વે-જન તેવાજ હેજે !! વાડાસીનેર જતાં રસ્તામાં વડોલ કરીને નાનું ગામ આવે છે, ત્યાં લાડણીબીબીએ પિતાને વિસામો લેવા સારૂ કેટ બંધાવેલે છે, તેમાં એક ફેર-કુવે છે, તે જોવા લાયક છે, હાલમાં તે ઘણે ખરે નાબુદ થતે જોવામાં આવે છે. કપડવણજ ગામની આસપાસ ગાયકવાડ સરકારે કેટના રક્ષણને સારૂ ખાઈએ દાવેલી છે. નદીને દરવાજો અને કોટની બારીની વચ્ચે જે ખાઈ છે, તે ખેદતાં આશરે સાત કુટ- લાંબા હનુમાનની મૂર્તાિ નિકળી હતી, તેને ગામલેકે સરખલીએ દરવાજે મીઠાભાઈ ગુલાલની જે ધર્મશાળા છે, ત્યાં દહેરૂ બંધાવી બેસાડયા છે. સિદ્ધરાજે કુંડવાવ બંધાવ્યાં. ત્યારે જે મૂર્તિએ નિકળી હતી તેમાંની નારણદેવની મૂત્તિ, ચર્યાશી મેવાડા નામને બ્રાહ્મણો કે જેઓ હાલની પ્રજામ જોશી તરીકે વિદ્વાન વર્ગમાં ગણાય છે, તેમના ઘરડાઓએ પિતાના ઘરમાં રાખી હતી, તે સંવત ૧૮૫૦-પ૨ માં મલ્હારરાવ ગાયકવાડની ગજરાબાઈ નામની દીકરીનું લગ્ન થયું, આ કામમાં દેશાઈ-લોકેએ સારી મદદ કરી, તેથી તે લેકે ઉપર મહારરાવની સારી મહેરબાની થવાથી, દેશાઈઓની માગણીથી નારદેવનું મંદિર બંધાવવા અમુક રકમ આપી અને દેશાઈઓએ મંદિર બંધાવી મૂર્તિ સ્થાપન કરી, તે દેશાઈના વંશજે હાલ હયાત છે. આ ગામમાં વહોરાઓનાં પ્રથમ એક હજારને આશરે ઘર હતાં. કુંડવાવની સામે જે પિળને જૂની વહેરવાડ કહે છે, તે જાએ તથા જે જગાને હાલ પાડાપણ કહે છે, ત્યાં તેમનાં ઘરે હતાં. તેમ ધારવાનું કારણ એ કે પોળનું નામ તેરવાડ છે, તેમજ કેટલાંક ઘરમાં ટાંકાં માલમ પડે છે, એ ગેએ કુવા પણ વધારે નિકળે છે. વળી પાડાપોળને નાકે હાલમાં તે લોકોની મજીદ છે, તે ઘણીખરી ભાંગી ગઈ છે. હાલમાં વેહેરા તેને સાફ રખાવે છે, હોરાઓને રોજગાર પડી ભાંગવાથી કેટલાક લોકો નાસી ગયા છે, અને જે રહ્યા છે તે પોતાની અસલ જગ છોડી બીજી અલગ જગમાં જઈ Page #593 -------------------------------------------------------------------------- ________________ NETZWÖVÜZEEURS વસ્યા છે. હવે દિનપ્રતિદિન તેમની વસ્તી તથા રાજ રિ વૃદ્ધિ પામતે જાય છેતેથી જ આ ગામને શહેરની પંક્તિમાં ગણવવાને લાયક થાય છે, હલમાં તેઓ જથાબંધ રહે છે, તેમના ઘરની બાંધણી જોવા-લાયક છે, તે લેકે સાબુ તથા કાગ દેશાવર ખાતે ઘણે ફેલાવે છે, હાલ તેમનાં સાતમેં ઘર છે, તેમની જૂની જગામાં હા હિંદુઓની વસ્તી છે. આ ગામમાં પ્રથમ સલાટ લેક (પત્થર ઘડનાર) ની વસ્તી આશરે ચારસે ઘરની હતી, જેને હાલ સલાટવાડે કહે છે, ત્યાં તે લેકે જથામાં રહેતા હતા, એ પિળનું નામ તેમના રહેઠાણ ઉપરથી “સલાટવાડો' પડ્યું છે, તે હજુ પણ કાયમ છે, તે લોકોને ધંધે કમી થવાથી તેઓ જતા રહ્યા અને તે જગાએ હાલ મેટ બ્રાહ્મણ રહે છે, સલાટવાડાની પાસે કાંટાવાળી ખડકી છે, તે નામ પડવાનું કારણ એ છે કે પહેલાં ત્યાં ઘી તળવાને કાટ હતું અને હજારો મણ ઘીને તેલ થતું. અંતેસરીઆ દરવાજા નજીક હાલ જે કંસારવાડે કહેવાય છે, ત્યાં પહેલાં કંસારા લોકેના આશરે ૩૦૦ ઘર હતાં, તે લોકોને ધંધે પડી ભાંગવા થી તેઓ પણ જતા રહ્યા, હાલ જે હરસિદ્ધ માતાનું મંદિર છે, તે કંસારા લેકની દે છે, તે માતાની મૂર્તિ પ્રથમ શાહને આરે ગામ હતું, ત્યારે ટાંકલાની દેરીએ હતી, ત્યાં પત્થરનું બાંધેલું તળાવ હતું, ત્યાંથી કંસારા લેકે એ મૂતિને લાવ્યા, જ્યારે એ લોકો આ નવી જ એ રહેલા આવ્યા, ત્યારે તે મૂર્તિની સ્થાપના કરી. હાલ તે કંસારવાડામાં મોઢ-બ્રાહ્મણ તથા શ્રાવક–લે કોની વસ્તી છે, કંસારા લેક અહીંથી નડીયાદ, વિસનગર ને ડભોઈ જઈ વસ્યા છે ને ત્યાં હાલ કપડવંજીને નામે ઓળખાય છે. આ ગામમાં લુહાર–લેકેનાં આશરે ચાર ઘર હતા, હાલ જ્યાં નદીના દરવાજે કુંભારવાડાની સામે વહેરી માતાની પળ છે ત્યાં રહે છે હતા, તે લેકે નાશી ગયા, તેનું કારણ એમ કહેવાય છે કે એ લેકે ખાણમાંથી લટું ગાળતા હતા, તે લેડું ગાળતાં તેમાં કંઈ વનસ્પતિને પદાર્થ મળવાથી રૂડું બન્યું, તે રૂપું શી રીતે બન્યું ? તે માલમ પડ્યું નહીં, તેથી તે લેકેએ જાણ્યું કે રાજ્યમાં જાણ થશે તે આપણને દુઃખ દેશે, તેમ જાણી નાશી ગયા, તે લકની ભઠ્ઠીઓ મહોર નદીને કાંઠે હતી, જે લેતું ગાવું તેના કાટના મજબૂત ટેકરા બનેલા છે, તે ઉપરથી નદીના તે ભાગને કાટડીઓ આર હે છે. જે ખાણમાંથી લેતું ગાળતા હતા તે ખાણે હ હયાત છે, કેઈ હુન્નરી-માણસ તેનું માપ કાઢી તજવીજ કરે તે લેતું નિપજે, પરંતુ આ ગામમાં હુન્નરી–માણસેની ઘણું ખોટ છે, જે હુન્નરી–માણસે હોય તે સાબુ અને કાચ બનાવવા માં પણ મેટે સુધારે થાય. Page #594 -------------------------------------------------------------------------- ________________ 1] » 2012 - આ ખેાટ કૃપાવ ંત પરમેશ્વર પુરી પાડા ! એ લુહાર લાકે વઢવાણુ, લીમડી તથા અમદાવાદ તરફ રહે છે. સરકારી–કોટની પાસે જીમામસીદમાં ભોંયરામાં શ્રાવકલેાકની મૂત્તિઓ છે, આ ગામના રક્ષણને અર્થે પહેલાં અમુક રકમ માંડવાના મીઓને આપતા, તે રૂષિ સરકારી નહીં આપતાં, રૈયત પર કર નાખી અપાતા હતા, પછી સંવત્ ૧૯૦૨ માં અંગ્રેજ સરકારે રૈયત ઉપરથી કર કાઢી નાંખી, તેમને કૉમ્પેન્સેશન તરીકે અમુક રકમ આપવા ઠરાવેલી છે, તે હાલ પણ અપાય છે, હાલ પણ ગામને જરૂર પડે તે વખતે દાખસ્ત ને સારૂ પેાતાના માણુસાથી મદદ આપે છે. આ ગામમાં જે મલક લેાટ છે, તેમને પણ રક્ષણ અર્થે અલવા કરીને ઈનામી ગામ તથા જાગીર મળેલી છે, કપડવણજથી પશ્ચિમે સાત ગાઉને છેટે જે વાત્રક નદીને કાંઠે, અજમાવતના કાટ છે, તે આજમ બેગડાને કરાવેલે છે. તે આ તાલુકામાં જોવા લાયક છે. વળી માંડવા તથા આમલીઆરાની વચમાં જનાં ભોંયરાં છે, તથા ફેર-કુવા છે, તે પણ જોવા લાયક છે. ઉપરની સઘળી હકીક્ત કપડવણુજના રહીશ દેશાઈ મનસુખભાઈ ગેાકળભાઈ તરફથી મળેલી છે, તેથી તે ભાઈ ના હું ઘણા આભાર માનુ છુ. પૃ. ૨૯:-- રાણીવાવની ત્તરે શાખાના કુવા છે, તેની સામે વીશાનીમા વાણિઆ શેઠ લલ્લુભાઈ માતીચંદનો વહુ શેઠાણી માણેકબાઈની બધાવેલી મેાટી ધર્માંશાળા છે, એ ધશાળામાં મીઠાપાણીના કુવા છે, વચમાં ચાક છે, ત્યાં અબામાતાનુ હેરૂ છે, ચાકની દક્ષિણે અને પશ્ચિમે માળ છે, ને કાણુ બંગલા છે, ત્યાં શ્રીમત લાકા ઉતરે છે. સાધારણ વના લોકો મેડા ઉપર તથા નીચે એટલા ઉપર ઉતરે છે, અને છેક નમળી--સ્થિતિના લેાકા બહારની બાજુએ આટલા ઉપર ઉતરે છે, હાલમાં એ ધમ શાળાની દેખરેખ શેઠ કેવળભાઈ જેચ‘દલાઈ તરફથી રાખવામાં આવે છે, હમાં હમણાં તેના વહિવટ શ્રી વીશાનીમાના પ`ચને કેટ તરફથી સોંપવામાં આવ્યે છે, તેના પાંચ ટ્રસ્ટીએ નીમાયા છે. પૃ. ૩૦ :-માણેક શેઠાણીની ધશાળાને અગ્નિખૂણે વૈજનાથ મહાદેવનુ દહેરૂ છે, આ ગામમાં બ્રાહ્મણ જ્ઞાતિમાં અદુમ્બર કરીને એક નાની નાત છે, તે જ્ઞાતિમાં કોઈ આશારામ આણુંદરામ કરીને મહાપુરૂષ થઈ ગયા, તેમણે સંવત્ ૧૬૪૫ માં વૈજનાથ મહાદેવનુ દહેરૂ તથા વાવ ઉપરના બગલા બધાન્ય, અને તેમના પિત્રાઈ ભાઈ નરભેરામ પરસાતમે પેસતાં જમણી ખાજુના ભાગ ખ ંધાવ્યેા, ત્યાર પછી ડાબી બાજુના ભાગ વીશાનીમા વાણિઆની જ્ઞાતિના મેહતા કાલીદાસ જીવણુભાઈ એ પાછળથી ખંધાવ્યા છે, આશારામ આણુંદરામના વંશજો હાલ પણ હયાત છે. પૃ. ૩૩ :-સરખલીઆ કુવાની સામે ઉત્તરે એ નામના મેટો દરવાજો છે, પશ્ચિમે ચ દિ ૧૧ Page #595 -------------------------------------------------------------------------- ________________ GuÏvatεURS વીશાનીમા વાણિઆની જ્ઞાતિના શેઠે મીઠાભાઈ ગલાલની આંધાવેલી મોટી ધર્મશાળા છે, તેમાં વચ્ચે હનુમાનનું દહેરૂ છે. ત્યાં આખા ગામના હિંદુ- માઁ માનનારા લેકે આસો વદ ૧૪ને રાજ સુશે।ભિત વસ્ત્ર તથા વિવિધ તરેહનાં આભૂષણ અને ધારણ કરી તેલ ચઢાવવા જાય છે. પૃ. ૪૯ :– મસીદમાં પેસતાં દરવાજા પર લેખ છે, તેની મતલખ નીચે પ્રમાણે છે. હીજરી સન ૭૭૦ એટલે સ ંવત્ ૧૪૦૯માં આ ગામનાં હુમાયુ તથા ફિરાજશાહ નામના બે ભાઈ રાજ્ય કરતા હતા, તેમણે પરમેશ્વરના હુકમથી હવ ની અંદર હું હંમેશાં કાયમ રહેનાર મકાન મસીહના મીનારા બંધાવ્યું, કચેરીમાં જતાં ડાબે હાથે ખાજો લેખ છે, તેમાં ફક્ત તે પાદશાહનાં સગાવહાલાનાં નામ છે; તેનેા તરજુમા કરેલા છે, પરંતુ • ગાની સ ંકોચને લીધે દાખલ કર્યાં નથી, પૃષ્ટ ૪૯ :-ત્યાં એક મસીદ છે અને વીશાનીમા વા િઆ મીઠાભાઈ ગુલાલની ખંધાવેલી પાંજરાપાળ પણ ત્યાંજ છે. પૃષ્ટ ૫૦ :–વડાની ખડકી, અને ઢાકવાડી જેમાં નીમ જ્ઞાતિના વૃજલાલ મેાતીચંદે સંવત્ ૧૯૦૪ના વૈશાખ વદ ૬ ને રાજ આદીશ્વરનું (શ્રી શાંતીનાથનું) માટુ દહેરૂ બંધાવ્યું છે, (જીÍદ્ધાર કરાવ્યા) અષ્ટાપદજીનુ' દેરાસર સ્વર્ગવાસી શેઠ નહાલચંદભાઈ નથુભાઈનાં માતુશ્રી શેઢણી અમૃતબાઈ એ....સ`વત્ ૧૯૪૨ના વૈશાખ સુદ્ર ૧૧ ને રોજ બંધાવી તૈયાર કર્યુ, શ્રાવક લેાકેાનાં ખીજા સાત દેરાસર છે, આના જેવું ખીજુ દેરાર કોઈ જગાએ જોવામાં આવતુ નથી, આ દેરાસર બંધાવતાં આશરે બે લાખ રૂપિઆ ખર્ચ થયા હતા. ہے પૃષ્ટ પ૧ :–દલાલ વાડો ત્યાં વીરચંદ લાલદારા કરીને કોઈ નીમા વાણિઆએ સત્ ૧૯૨૮ ના વૈશાખ સુદ ૬ ને રાજ શ્રી વાસુપૂજ્યન્તુ દેશ સર ખંધાવ્યુ હતું, તે હાલ મેાજુદ છે. પૃષ્ઠ ૫૧ :-ત્યાં શામસૈયદના ચકલે એક પડી છે, અને કડીઆની મસીદ છે. તેને લેખ કાઝી સાહેબના દફતરમાં લખેલા છે, જેની મલમ નીચે પ્રમાણે છે. ફરમાયુન નખી સાહેબે એ મસીદ (જે ખગી ા જેવું હવામાં ઉભું રહેનાર મકાન ) દુનીઆને માટે યાદીનને માટે સને સરખા હક આપીને અને બીજી દરગા પરમેશ્વરની (ખુદાની) હસ્તી સમજવા માટે હીઝરી સને ૭૨૦ (સત્ ૧૩૫૯) માં બંધાવેલી છે. વળી એ લેખમાં અબુલ ફતા-અસ્હેમદશાહ ખીન મહેમદશાહ–ખીન મુજફ્ફરશાહ-સુલતાન ખીન સુલતાન એ પ્રમાણે નામ પણ આપેલાં છે. કપડવ‘જ :–વીશાનીમા વણિકતા જ્ઞાતિના ઇતિહાસ (લે. મહાસુખરામ પ્રાણનાય શ્રેત્રિય ) ઈ. સ. ૧૯૫૩ માં શેઠ વાડીલાલ મનસુખરામ પારેખ માટલીઓયની કંપની મુંબઈ– વાળાએ પ્રકાશિત પુસ્તકના પરિશિષ્ટ-૧ પૃ૦ ૨૨૪) માં મહત્ત્વની નીચેની નોંધ છે.) COCOX ૧૨ Page #596 -------------------------------------------------------------------------- ________________ WAS Verum zm nimimamma} કપડવંજની { ઐતિહાસિક માહિતિ ? ખેડાની ઉત્તર-પૂર્વે ૩૬ માઈલ ઉપર મહોર નદીના પૂર્વ–કાંઠે કિલ્લાવાળું ને મોટા વેપાર-ધંધાનું ૧૩,૯૮૨ માણસની વસ્તીવાળું ને રૂા. ૬૬૭૦) ની મ્યુનિ. ની ઉપજનું શહેર છે. એ જના-કાળથી વસેલું છે, પાંચસેથી આઠસે વર્ષનાં ઘરે આજ પણ છે, અને કોટની દિવાલ પાસે જુના-શહેરની જગા પણ છે, કોઈ તેને કપટપુર કહે છે, પાંચ કબરથી નામ કપડવંજ પડ્યું, એમ પણ કેટલ ક કહે છે. ઈ. સ. ૧૭૩૬માં મરેઠા તથા કાળીના હુમલાથી એ શહેર મરેઠાઓના હાથમાં આવ્યું, તે પછી ઈ. સ. ૧૮૧૬–૧૭ માં તેમને બ્રિટીશ સરકાર પાસેથી વીજાપુર લઈ કપડવંજ બ્રિટીશેને આપ્યું હતું, તે વખતે કપડવંજમાં દશ હજારની વસ્તી હતી. મધ્ય-હિંદુસ્થાન અને દરિઆઈ કઠે એની વચમાંના મોટા માર્ગમાને એક માર્ગ કપડવંજન હોવાથી ત્યાં ઘણે પાર ધંધો ચાલતા હશે, ૧૮૧૬માં તે સારૂ બાંધેલું હતું. - ઈ. સ. ૧૮૬૪માં એટલે સંવત ૧૯૨૦ માં ત્યાં વેપારી તથા શાહકાર-દોલત આબરૂમાં જોઈએ તો ફક્ત નડીઆદથી જ ઉતરતા હાર મેટા વેપારી હતા. તેઓ અકીક ને પંદર માઈલ ઉપર માજમ નદી છે, તેમાંના કાંકરા એકઠા કરતા. સાબુ, કાચ અને ચામડાનાં કુવઠા (ઘી ભરવાનાં) બનાવવાનાં કારખાનાં હતાં, ધાતુ કચરે કપડવંજમાં મળતે, જેનાં ઢેફાં હાલ ગામને પાદરે દેખાય છે. | મધ્ય-હિંદુસ્થાનમાંથી અનાજ તથા અફીણ આવતું અને ગુજરાતમાંથી તંબાકુ જતું. કપડવંજને માલ વાડાસીનેર પંચમહાલ થઈ મધ્યહિંદમાં જ હતે. શહેરમાં જોવા લાયક એક તળાવ અને એક મહેરાબ ચૌલુક્ય સમયનાં છે, (૧૦૦૦-૧૩૦૦) તળાવને માટે કહેવાય છે કે તે સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું, (ઈ. સ. ૧૦૯૪-૧૧૪૩) એ રાજાનો એક બુદ્દો ભીમ નામને બાટ બહુ રોગને ભર્યો મધુમતી-વાત્રકમાં નહાવા આવે, તે કાંઠા ઉપર અહીં તહી ફરતે તે, તેવામાં એક પાણીથી ભરેલા ખાબોચીઆમાં તેને પગ ખ ને તે ઉંડા પાણીમાં પડે. પણ સખત મહેનત કરી તરીને જ્યારે કાંઠે આવ્યા ત્યારે તે જુવાન અને જબર થયે હતે. એ વાત રાજાએ જાણું, ત્યારે તેણે વિષ્ણુનું ત્યાં દહેરૂં બંધાવ્યું, એક કુંડની દક્ષિણે જમીનની અંદર મહાદેવનું દહેરૂં , પણ તેની હજી ખરેખરી શોધ થઈ નથી. વળી એક સારી મજીદ અને કબર એની નિશાનીઓ છે, નવા મકાનમાં (કંસાર વાડીને ચકલે ઢાકવાડીની ખડકીમાં) એક જૈન દહેરૂં છે, તે કેટલાક વર્ષ ઉપર દેઢ લાખને ખરચે બંધાવેલું છે, અંદરની જગ્યાએ આરસના થાંભલા છે, ને કેટલીક જગામાં ઘણી જ સારી ફરસબંધી છે, એક ખૂણામાં ભોંયરાના ઓરડામાં કાળા પત્થરની (શ્રી પાર્શ્વનાથની) મુક્તિ છે, બોમ્બે-ગેઝીટીઅરમાં તે વર્ણન નીચે પ્રમાણે છે, જેની નકલ કરી આ સાથે સામેલ કરી છે જે જયાથી ખાત્રી થશે. Page #597 -------------------------------------------------------------------------- ________________ - - - ES VÊTEMAS GAZETTEÉR OF THE BOMBAY PRESIDENCY 1879 Volume III Pages 171-173 Kaira and Panchmahals. Kapadwanj North Lat. 23.1. East Long. 73.7. Of modern buildings, that of most note. is a Jain place of worship. This temple built about twentyfive years ago, t a cost of £15,000 (1.50,000) is raised on a ten feet high stone plinih. The interior is richly ornamented with marble pillars and a marble pavement is said with much delicacy and taste. At one corner is a plain underground hamber with a black stone image. Under Government orders, Bombay, Printed at the Government Central Press વહોરવાડમાં પાંચ મકાન છે, તેમાં એક મરજીદ ઘણી દેખાવડી છે, ઘણુંજ જૂનાં ઘર ઉચાં અને લાકડા ઉપર નકશી કરેલાં છે, મામલતદારનું ખાણું, પોલીસ ઓફિસ સબજ જજની કેટ, પિસ્ટ-ઓફિસ, ડીસ્પેન્સરી એ પડવંજમાં છે, પુર્વ દરવાજે એક ધર્મશાળા છે, તે એક ધનવાન વેપારીની વિધવા એ શેઠાણી માણેકબાઈએ) લાખ રૂપિયા ખર્ચને બંધાવી છે. ઈ. સ. ૧૪૫૩માં કપડવંજ આગળ અમદાવાદના રીલતાન કુતબુદીન શાહે માળવાના સુલતાન સામે છેડા કલાક લડાઈ કરી જીત મેળવી, પણ લડાઈમાં સુલતાન શાહની છાવણીમાં ઘુસી તેને તાજ તથા અંગે જડેલે કમરબંધ લઈ જવાને શક્તિમાન થયા હતા. કહેવાય છે કે ધોળકાના રહેનાર જે દરવાજ આ એ નામે ઓળખાતા, તેઓની બહાદુરીથી ગુજરાતના બાદશાહની જીત થઈ હતી, માળવાના સુલતાનને ઉશ્કેરનાર મુઝફરખાન હતું, તેને પકડી ઠાર કરવામાં આવ્યું હશે અને તેનું માથું કપડવંજના દરવાજા ઉપર હાડયું હતું. વિશાનીમા ઈતિહાસ પૃ૦ ૨૨૪-૨૨૬ માંથી હATER જ R F . ! Page #598 -------------------------------------------------------------------------- ________________ BEMUM શ્રી વર્ધમાન સ્વામિને નમઃ 添添添添添添际癌症预测 પરિશિષ્ટ-૩ પ્રભુશાસનની આરાધનાના ફળરૂપ સર્વરતિના પંથે જનાર પૂર ચરિત્રનાયકશ્રીની જન્મભૂમિમાં થયેલ મહાનુભાવોની નામાવલી પૂ. ચરિત્રનાયકશ્રી જે ભૂમિમાં અભ્યા, તે ભૂમિના ધાર્મિક-સંસ્કારોના ગાઢ-પરિણમન–બળે સાહજિક-રીતે ત્યાગ-તપ-સંયમના થે અનેક પુણ્યવાન-આત્માઓ થકબંધ રૂપે જઈ શકયા. તેથી અન્ય-નગરે કરતાં પૂ. રિત્રનાયકશ્રીની જન્મભૂમિ તરીકે ઉદાત્ત–ગૌરવવંતી બનેલ કપડવંજની ભૂમિની અદ્વિતીય ગૌરવ-ગરિમાને વધુ પરિચય મેળવવા માટે પ્રકરણ-૧૪ (પૃ. ૭૪)માં સંક્ષિપ્ત રીતે વિચારાયેલ સંયમપંથે વિચરનારા કપડવંજના પુણ્યાત્માઓની વાત પર પ્રકાશ પાથરનાર કેટલીક મહત્વની નધિ અહીં રજુ કરી છે. સં. ] પૂ. સાધુ ભગવતે – કેમ દીક્ષિત નામ સંસારી નામ કમ દીક્ષિત નામ સંસારી નામ ૧ આનન્દ સાગરજી હેમદભાઈ ૧૩ યશોભદ્ર સાગરજી મુકુંદલાલ, ૨ મણિ વિજ્યજી મણ લાલ ૧૪ પ્રમેદ સાગરજી પોપટલાલ ૩ જીવ વિજયજી મંગળભાઈ ૧૫ સુમન સાગરજી ૪ લક્ષમી સાગરજી ૧૬ જિતેન્દ્ર સાગરજી જયંતિલાલ ૫ ચારિત્ર સાગરજી ચુનીલાલ ૧૭ વિબુધ સાગરજી વાડીલાલ ૬ વિનય સાગરજી વાડી પાલ ૧૮ ચિદાનંદ સાગરજી ચંદુલાલ ૭ ચંદ્રોદય સાગરજી ચંપકલાલ ૧૯ હિત સાગરજી હરજીવનદાસ ૮ મૃત સાગરજી સોમાભાઈ ૨૦ ક્ષેમંકર સાગરજી કસ્તુરલાલ ૯ લબ્ધિ સાગરજી ચંદુલાલ ૨૧ સૂર્યોદય સાગરજી હસમુખભાઈ ૧૦ બુદ્ધિ સાગરજી : બાળ ભાઈ ૨૨ કંચન સાગરજી કાન્તિલાલ ૧૧ પ્રબોધ સાગરજી પિોપટલાલ ૨૩ પુણ્ય વિજયજી ચંદુલાલ ૧૨ જનક સાગરજી બાબુ ભાઈ ૨૪ કીતિ વિજયજી કેશવલાલ નોંધ : પ્રયત્ન કરવા છતાં પૂરી જાણારી ન મળવાથી દીક્ષાવર્ષ અને દીક્ષા તિથિ વ્યવસ્થિત રીતે દરેકની ન મળી શકવાથી અને માહિતી આપવી ઠીક ન ધારી, તે તે વિગત જતી કરી છે વળી પ્રથમ દિક્ષા કેની થઈ! પછી કેની થઈ ? તે વાત પણ ચેકકેસ રીતે ન - મળી શકવાથી વ્યવસ્થિત કમમાં રજુ કરી શકાઈ નથી. Page #599 -------------------------------------------------------------------------- ________________ ક્રમ દીક્ષિત નામ ૧ પુષ્પાશ્રીજી ૨ મનહરશ્રીજી ૩ સુમલયાશ્રીજી ૪ વિચક્ષણાશ્રીજી ૫ સૂર્યકાન્તાશ્રીજી ૬ પદ્મલતાશ્રીજી ૭ નિરૂપમાશ્રીજી ૮ શુભેદયાશ્રીજી ૯ પ્રભ'જનાશ્રીજી ૧૦ કનકપ્રભાશ્રીજી ૧૧ ચંદ્રગુપ્તાશ્રીજી ૧૨ નિત્યાયાશ્રીજી ૧૩ તિલકશ્રીજી ૧૪ તારકશ્રીજી ૧૫ મનકશ્રીજી ૧૬ તિલેત્તમાશ્રીજી ātāCS સાધ્વીજી મહારાજો હીરશ્રીજીના શિષ્યા પરિવાર : સસારી નામ ક્રમ દીક્ષિત નામ ૧૮ નિરજનાશ્રીજી ૧૯ દયાશ્રીજી ૨૦ તી શ્રીજી આ પ્રધાનમેન મહાકાએન ચંદનબેન વિમલાબેન સુંદરએન પ્રભાવતીબેન નિમ ળાબેન શશિકલાબેન પ્રભાવતીબેન કંચનબેન ચોંદનબેન કાન્તાબેન વિમલાબેન તારાબેન મણિમેન તારાકેન 17 ગ ર માં ૧૬ ૨૧ રાજેન્દ્રશ્રીજી ૨૨ કીતિ લતાશ્રીજી ૨૩ રતનશ્રીજી ૨૪ ચંદ્રોદયાશ્રીજી ૨૫ કુસુમશ્રીજી ૨૬ સુનંદાશ્રીજી ૨૭ કયશાશ્રીજી ૨૮ ધર્માંદયાશ્રીજી ૨૯ મહાનશ્રી ૩૦ અરૂણૢાદયાશ્રી ૩૧ અભ્યુદયાશ્રી ૩૨ દેવયશાશ્રી * ૧૭ સ્નેહપ્રભાશ્રીજી ભદ્રાબેન નોંધ : જાણકાર-વ્યક્તિઓને પૂછવા છતાં પ્રામાણિક-સાધનાના અભાવે દીક્ષાવ તેમજ બીજી જરૂરી વિગત આપી શકાઈ નથી. સંસારી નામ શાંતાએન ચંપાબેન કુસુમબેન વિમલાબેન કાન્તામેન (પુણ્યવિજયજીના સંસારી માતુશ્રી) ચંપાબેન ચંદનબેન કમળાબેન · કુસુમબેન ` ધીરજબેન ક પ Page #600 -------------------------------------------------------------------------- ________________ લિ 2074 - તે invinimummas સાધ્વીજી મહારાજ નું { દાનશ્રીજીને શિષ્યા પરિવાર નું ક્રમ દીક્ષિત નામ સંસારી નામ કમ દીક્ષિત નામ સંસારી નામ ૧ દમયંતીશ્રીજી શાંતાબેન ૧૪ સુબુદ્ધિશ્રીજી સુંદરબેન ૨ તિલકશ્રીજી તારાબેન . ૧૫ કાંતાશ્રીજી કાંતાબેન ૩ કુસુમશ્રીજી કમળાબેન ૧૬ કંચનશ્રીજી કંચનબેન ૪ પ્રધાનશ્રીજી પરધાનબેન ૧૭ ઉપશાંતશ્રીજી પરધાનબેન ૫ નંદાશ્રીજી શાંતાબેન ૧૮ સુશીલાશ્રીજી સુશીલાબેન ૬ વિદ્યાશ્રીજી કમળાબેન ૧૯ કનકપ્રભાશ્રીજી કંચનબેન ૭ વિનયશ્રીજી સુંદરબેન ૨૦ સ્વયંપ્રભાશ્રીજી નીમુબેન ૮ પ્રીતિશ્રીજી પુષ્પાબેન ૨૧ પ્રબોધશ્રીજી પદ્માબેન ૯ ભદ્રાશ્રીજી ભદ્રાબેન ૨૨ ધનશ્રીજી ધીરજબેન ૧૦ સુધર્માશ્રીજી સુંદરબેન ૨૩ સુદર્શનાશ્રીજી મેતીબેન ૧૧ પ્રવીણશ્રીજી વિમલાબેન ૨૪ હેમેન્દ્રશ્રીજી સુશીલાબેન ૧૨ જશશ્રીજી શાંતાબેન ૨૫ રમણીકશ્રીજી રૂખીબેન ૧૩ સુજ્ઞાનશ્રીજી વિમલાબેન ૨૬ ઓકારશ્રીજી ભદ્રાબેન નોંધ :-કપડવંજની ભૂમિ ખરેખર ધર્મભૂમિ છે, ખંભાત, રાધનપુર છાણ આદિની જેમ સંયમના પંથે જનારા ભાવિકેની વણથંભી વણજાર લગભગ સતત ચાલતી હોય છે. પ્રયત્ન કરવા છતાં પૂરતી માહિતી મળી નથી, હજી ઘણું નામ બાકી હોવાનું જણાય છે. આ સિવાય બહાર ગામના ભાવિકોએ કપડવંજમાં સંયમ ગ્રહણ કર્યું હોય તેવા નામે પણ ઘણું છે. સમયાભાવે તે માહિતી આપી શકાઈ નથી. IIII ખિી રીરિક Page #601 -------------------------------------------------------------------------- ________________ કપડવંજના દીક્ષાભૂમિ તરીકેના ગોરવને ચાર-ચાંદ લગાવનાર શેઠશ્રી શિવાભાઈના ધર્મનિષ્ઠ-કુટુંબને સંક્ષિપ્ત પરિચય કપડવંજ જૈન શ્રીસંઘમાં અનેક કુટુંબ એવા છે કે જેમાંથી દીક્ષા લેનાર મહાનુભાવોને અવિરત પ્રવાહ ચાલે છે, જે આજે પણ ચાલુ છે. તેમાં પણ શેઠશ્રી શિવાભાઈનું કુટુંબ પિતાની આગવી-સંમનિષાના મહેકતા-વાતાવરણથી વિશિષ્ટ પ્રતિભાવંતુ સ્થાન ધરાવે છે. તેને ટૂંક પરિચય મેળવવા નીચેની માહિતી જાણવી જરૂરી છે કે જેથી અંતરના ગુણનુરાગની સુદઢ કેળવણી સુશકય બને છે. કપડવંજ જૈન શ્રીસંઘમાં શેઠશ્રી શિવાભાઈ ધર્મનિષ્ઠ અગણ્ય વ્યક્તિ તરીકે સુપ્રસિદ્ધ હતા, તેમના ત્રણ પુત્રો (૧) ઝવેરભાઈ (૨) ચુનીલાલ (૩) મગનભાઈ આમાં શ્રી ઝવેરભાઈને ચાર પુત્રો અને બે પુત્રીઓ, (૧) સોમાભાઈ (૨) શામળદાસ (૩) કેશવલાલ (૪) વાડીલાલ (૧) પ્રધાનબહેન (૨) સમરથબહેન સેમાભાઈએ વિ. સં. ૧૯૯૧માં સંયમ ગ્રહણ કર્યું, જેમનું શુભ નામ પૂ. મુનિશ્રી બુતસાગરજી મ. હતું. જેઓનો સ્વર્ગવાસ વિ. સં. ૧૯૯૮માં જામનગરમાં થયેલ, સંસારી–સંબંધે તેમનાં પત્ની માણેકબહેને પણ સંયમ ગ્રહણ કરેલ, જેમનું નામ શ્રી મનહરશ્રીજી હતું. સેમાભાઈને બે પુત્રો અને બે પુત્રીઓ હતી, (૧) ચંદુભાઈ (૨) કાન્તિલાલ (૧) ચંપાબહેન (૨) ધીરજબહેન ચંદુભાઈએ વિ સં. ૧૯૮૭ દ્વિતીય અષાડ સુદ પાંચમે પૂ. આગમ દ્ધારક આચાર્યદેવશ્રી પાસે રાજનગર-અમદાવાદ (વિદ્યાશાળા)માં દીક્ષા લીધેલ, જેમનું નામ પૂ. સ્વ. ગણિશ્રી લબ્ધિ સાગરજી મ. હતું. કાન્તિલાલે પણ વિ. સં. ૧૯૮૭ . સુ૧૦ના મંગળ દિને કપડવંજમાં ધામધૂમથી - Page #602 -------------------------------------------------------------------------- ________________ જિલ ) 1977 ઈલ વ. આ. શ્રી વિજય લક્ષ્મણભૂરીશ્વરજી મ.ના શિષ્ય તરીકે દીક્ષા લીધેલ, જેમનું નામ. મુનિશ્રી કંચનવિજયજી રાવ. જેઓએ પૂ. આગદ્ધા–આચાર્યદેવશ્રી પાસે ઉપસંપદા ગ્રહણ કરી પૂ. આગમ દ્ધારક આચાર્યદેવના અત્યંત-નિકટના સેવાભાવી અંતેવાસી અને વિશ્વાસુ શિષ્ય તરીકે કારકીદી મેળવેલ. જેઓ ખૂબ વ્યવહાર-ચતુ, શિલ્પવિદ્યાનિષ્ણાત અને ચકર-બુદ્ધિવાળા નિવડ્યા, જેઓની દેખરેખતળે પાલીતાણા-સુરતના જૈન આગમમંદિરમાં પ્લાન બનાવવાથી માંડી જિનાલયનિર્માણની નાની–મોટી દરેક વાતે શિલ્પશાસ્ત્ર અને કલાના સુમેળવાળી બની. જેઓ હાલ પૂ. પંન્યાસી કંચનસાગરજી મ. નામથી જૈન શ્રીસંઘમાં પરિચિત છે. ચંદુભાઈને પત્ની શ્રી ચંદનબહેને પણ સા. શ્રી હીરશ્રીજી મ.ના સમુદાયમાં દીક્ષા ગ્રહણ કરેલ, જેમનું નામ સ્વ. સા. શ્રી સુમલયાશ્રીજી હતું. જેઓની નિશ્રામાં સાધ્વીજીઓને વિશાળ પરિવાર સંયમન અપૂર્વ સાધના કરી રહેલા ચંદુભાઈના સુપુત્ર શ્રી હસમુખભાઈ પણ વિ. સં. ૧૯૮૭માં દીક્ષા લઈ પૂ. આગમેદ્વારક આચાર્ય દેવશ્રીના લઘુબાળ શિષ્ય થયા, જેમનું નામ મુનિશ્રી સૂર્યોદયસાગરજી મ. રાખેલ. જેઓશ્રી ખૂબ શાંત સ્વભાવી, સરળ, આગમળ્યાસી, કર્મગ્રંથ આદિના સૂકમ તાત્વિક પદાર્થોને ઝીણવટભરી રીતે સમ ) યથાગ્ય પ્રતિપાદન કરનાર સાગર-સમુદાયના અણમોલ રત્ન જેવા આજે પૂ. પં. શ્રી સૂર્યોદયસાગરજી મના નામથી જૈન સંઘમાં વિખ્યાત છે. ચંદુભાઈના સુપુત્રી શ્રી વિમલાબહેને પણ પિતાની સંસારી માતાજી સાથે સંયમગ્રહણ કરેલ, જે આજે ૫. સા. શ્રી વિચક્ષણાશ્રીજીના નામથી અનેક શિષ્યાઓને ગુરૂણી તરીકે સંયમમાગે અપૂર્વ પ્રેરણાદાયક તરીકે સાધ્વીગણમાં શોભી રહ્યા છે. ચંદુભાઈના સુપુત્રી ધીરજબહેનની ચાર પુત્રીઓ હતી, તે બધા પ્રભુશાસનની નિશ્રા સ્વીકારી હાલ અપૂર્વ રીતે સંય મ પાળી રહેલ છે. (૧) સુંદરબહેન રવ. સૂર્યકાન્તાશ્રીજી મ. (૨) પ્રભાવતીબહેન (૩) શશિકલા બહેન શુભદયાશ્રીજી મ. (૪) નિર્મળાબહેન નિરૂપમાશ્રીજી મ. આ રીતે શ્રી ઝવેરભાઈના ચાર પુત્રો પૈકી એમાભાઈના કુટુંબમાંથી ચાર દીક્ષા પુરૂષોની અને સાત દીક્ષા બહેન ની થઈ ઝવેરભાઈના બીજા પુત્ર શામળદાસભાઈના કુટુંબમાંથી શામળદાસના સુપુત્ર કરતુરભાઈના સુપત્ની માણેકબહેનની દીક્ષા થા , જેઓ હાલ સા. શ્રી મનકશ્રીજીના નામથી સંયમી તરીકે વિચરી રહ્યા છે. IN00 :00 S. જીલing UTIO Page #603 -------------------------------------------------------------------------- ________________ ઝવેરભાઈના તૃતીય પુત્ર કેશવલાલ વિ. સં. ૧૯૬૮માં સવ. પૂ. આ. શ્રી નેમિસૂરીશ્વરજી મ.શ્રીના વરદહસ્તે કપડવંજમાં દીક્ષા લઈ પૂ. મુનિશ્રી કીતિવિજયજી મ. નામથી અગિયાર વર્ષ સંયમ પાળી વિ. સં. ૧૯૭૦ના ભાદ્રપદ વદ-૩ના રોજ ખંભાતમાં સ્વર્ગવાસ પામ્યા. ઝવેરભાઈના ચતુર્થ પુત્ર શ્રીવાડીભાઈના સુપુત્ર શ્રી મુકુંદભાઈએ પૂ. શ્રી આગમોદ્ધારક આચાર્યદેવશ્રી પાસે પૂ. વ. ગણશ્રી લબ્ધિસાગરજી મ.ના શિષ્ય તરીકે દીક્ષા લીધી, જે આજે પૂ.પં. શ્રી યશોભદ્રસાગરજી મ. નામથી વિચરી શાસનની અનેકવિધ પ્રભાવના કરી રહેલ છે. તથા વાડીભાઈના સુપુત્રી શ્રી ભદ્રાબહેને સાધ્વીશ્રી સુમલયાશ્રીજી મ. પાસે સ્નેહપ્રભાશ્રીજી નામથી દીક્ષા ગ્રહણ કરી. ઝવેરભાઈની પ્રથમ પુત્રી પ્રધાનબહેને સા શ્રી હીરશ્રીજી મ.ના શિષ્યા તરીકે પુપાશ્રીજી નામથી દીક્ષા ગ્રહણ કરી. પ્રધાનબહેનના સુત્ર શ્રી પોપટભાઈએ વિ. સં. ૧૯૮૭ દ્વિતીય અસાડ સુદ પના રોજ દીક્ષા સ્વીકારેલ, જેઓ ખૂબ શાન્ત, સરલ સ્વભાવી અને ખટપટથી રહિત હેઈ સમુદાયમાં ધર્મરાજાના નામથી વિખ્યાત બન્યા છે. હાલમાં તેઓશ્રી પં. શ્રી પ્રબોધસાગરજી મ.ના નામથી સંયમી જીવન ગાળી રહ્યા છે. પિોપટભાઈના સુપત્ની પ્રભાવતીબહેને પણ પિતાની દીકરી કંચનબહેન સાથે સંયમ ગ્રહણ કરી જીવન ધન્ય બનાવ્યું છે, જેના નામ અનુક્રમે શ્રી પ્રભૂજનાશ્રીજી તથા શ્રી કનકપ્રભાશ્રીજી છે. પોપટભાઈને ભાઈ જેસિંગભાઈનાં પ્રથમ પત્ની ચંદનબહેને પિતાની પુત્રી કાન્તાબહેન સાથે પ્રભુશાસનની દીક્ષા સ્વીકારી, તેઓના નામ અનુક્રમે શ્રી ચંદ્રગુપ્તાશ્રી તથા નિત્યોદયાશ્રીજી છે. જેસિંગભાઈનાં દ્વિતીય પત્ની ચંપાબહેનના પુત્ર પન્નાલાલભાઈ એ પણ બાલ્યવયમાં પૂ. પં. શ્રી પ્રબેધસાગરજી મ.ના શિષ્ય તરીકે મુનિશ્રી પ્રમોદસાગરજી નામથી દીક્ષા ગ્રહણ કરેલ. ઝવેરભાઈનાં દ્વિતીયપુત્રી સમરથબહેનના પુત્રી શાંતાબહેને પણ શ્રી નિરંજનાશ્રીજી નામથી દીક્ષા ગ્રહણ કરેલ, આ રીતે ઝવેરભાઈના કુટુંબમાં આઠ પુરૂષ અને પંદર બહેનેએ સંયમના પંથે પ્રયાણ કરી જીવન ધન્ય બનાવ્યું છે. આ સાથે રજુ કરેલ શિવાભાઈના ધાર્મિક કુટુંબની વંશાવલિ ઉપરથી આ વાત સ્પષ્ટપણે ખ્યાલમાં આવશે. ). Page #604 -------------------------------------------------------------------------- ________________ - 197 ઝવેરભાઈ 1 સેમાભાઈ શ્રુતસાગરજીમ. સુપત્ની સામળદાસ કપડવંજની ભવ્ય વિભૂતિસમા શિવાભાઈ શેઠના કુટુંબના ધાર્મિક-પરિચય સુપત્ની માણેકબેન માણેકમેન મનહરશ્રીજી પૂ મનકશ્રીજી ચ દુલાલ સ્વ. ગણી શ્રી લબ્ધિસાગરજી મ. સુપત્ની ચંદનબેન સુમલયાશ્રીજી ક્રાન્તીલાલ પૂ. પં. શ્રી કચનસાગરજી મ. હસમુખ વિમળાબેન પૂ ૫ શ્રી વિચક્ષણાશ્રીજી સૂર્યોદય સાગરજી મ. શિવાભાઈ - ચુનીલાલ કેશવલાલ જ઼ીતિ વિજયજીમ વાડીલાલ મુકુન્દભાઈ ભદ્રાએન પૂ પશ્રી સ્નેહપ્રભાશ્રીજી યશાભદ્રસાગરજી મ. ચપામેન ધીરજમેન પ્રધાનમેન પુષ્પાજી 1 પે।પટલાલ જેસી ગલાલના પૂ પં.શ્રી પ્રòાધસાગરજી મ. હું સુપત્ની સુપત્ની પ્રભાવતી પ્રભજનાશ્રીજી 1 કચનએન *નકપ્રભાશ્રીજી ચંદનબેન ચંદ્રગુપ્તાશ્રીજી J ચંપાએન કાન્તાબેન નિત્યે ધ્યાશ્રીજી મગનભાઈ સમરતખેન 1 શાન્તાબેન નિરજનાશ્રી પનુભાઈ પૂ.શ્રી.પ્રમાદસાગરજીમ. સુદબેન શશિકલા પ્રભાવતી નિમ ળાએન સૂર્ય કાન્તાશ્રીજી પદ્મલતાશ્રીજી શુભેાયાશ્રીજી નિરૂપમાશ્રીજી નોંધ – આ કુટુ ંબમાં કુલ્લે ૨૩ દીક્ષિત થયા છે, પૂર્વ કાળમાં પૂ. આ. શ્રી. આ રક્ષિત–સૂરીધર ભગવતના મ્હેલા કુટુ ંબે આ રીતે પ્રવજ્યા અંગીકાર કરી હતી, પણ વમાન–કાલમાં આટલુ` વિશાળ−કુટુંબ આટલી બાલ્યાવસ્થામાં દીક્ષા અંગીકાર કરી હોય તેવા દ!ખલે ગુજરાતમાં તે શું પણ હિન્દભરમાં મળી શકે તેમ નથી. Ge Page #605 -------------------------------------------------------------------------- ________________ Dupinis RS 48 ~o~~ પરિશિષ્ટ-૪ પૂ. આગમોદ્ધારક આચાય દેવશ્રીના જીવન-ચરિત્રના આલેખનમાં પ્રથમ--ખંડમાં કપડવંજની હિમાના વર્ણન પ્રસંગે. જેના ઉલ્લેખ થયા છે, તેવા ધર્મસ્થ ના અને ધાર્મિક વ્યક્તિઆ પૈકી કેટલાકના સબંધે “ શ્રી વીશા નીમા વણિક જ્ઞાતિના ઇતિહાસ પુસ્તક કેટલાક ફકરા જિજ્ઞાસુઓના હિતાર્થે અ 77 કર્યાં છે. પરિશિષ્ટમાંથી સાભાર ઉદ્ધૃત સં] (૧) શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીના દેરાસરજીના જીર્ણોદ્ધાર (પૃ. ૧૬) સવત ૧૯૬૫ થી આ દેરાસરના વહિવટ આદિન સુધી દોશી શ ંકરલાલ વીરચ ંદના હસ્તક છે. આનાં પહેલાં આ વહિવટ સમસ્ત પંચ તરફથી ચાલતા હતા. તેઆએ જ્યારે આને વહિવટ હાથમાં લીધા ત્યારે તેમને માત્ર ૧૩૦] મુડી મળે ી, પણ તેઓએ પેાતાની મહેશીથી અને પ્રમાણિકતાથી વહીવટ ચલાવી તેની પુરાંતમાં ગાજે એક લાખ ઉપરની મિલકત બતાવી છે. શેડ શકરલાલ હાલ હયાત છે. તેમની ઉ ંમર આ એંશી ઉપરની છે. તેઓ પાસેથી જે કંઇ થાડાઘણા જુના ઇતિહાસ જાણવા મળ્યા છે તે આપતાં આનંદ થાય છે. આ દેરાસર જ્યાં આવેલુ છે તેને શ્યામ-સૌયદનુ ચ ૩ આજ પણ કહે છે. કારણ કે ત્યાં પહેલાં મુસલમાનોની વસ્તી હતી તે લેાકો પાસેથી દેશીવણલાલ સુ ંદરલાલ, શા. રતનજી ગેાપાળ, શા. શામલદાસ ર'ગજી (શંકરલાલ ભૂરાભાઈ (વડવામા) વિગેરેએ એક પછી એક મકાનો લઈ મુસલમાનની વસ્તી અને તેમના ઘરે! આઘા કા યા અને વચ્ચે એક કોટ બધાવી છુટા પાડયા. તે દિવાલેા આજ પણ મેાજુદ છે. આના ખી 1 પુરાવા તરીકે હાલ જ્યારે આ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવા માંડચો ત્યારે ખેાઢતાં પદ્મર-સા ફૂટ ઊડે ગયા, (ટાંકુ ખનાવવા આ ખાદકામ થયુ હતુ) ખાદતાં અંદર હાડકાંના મોટા જથ્થા મ યા, હતા. લાગે છે કે તે સમયમાં મુસલમાન રહેતાં હશે, અથવા તેા હાડકાં નાખવા માટેના ખાડા આ જગ્યાએ હશે. ગમે તેમ પણ આ જગાએ મુસલમાનોની વસ્તી હતી તે પુરવાર થાય છે. અઢારમી સદીના છેવટના ભાગમાં આ દેરાસરની સ્થાપના થઈ હાય તેમ લાગે છે. હાલની મૂળનાયકજીની પ્રતિમા ખોદકામ કરતાં મળેલાં, હાલ જે માણેકબાઇ શેઠાણીનું અનાથાશ્રમ છે. તે જગાએ ખાદ્યકામ કરતા મળેલાં. FJ003માં || ક २२ Page #606 -------------------------------------------------------------------------- ________________ + - - - આ પ્રતિમાજી નિકળ્યા ત્યારે તે વખતના શ્રાવકોએ તેજ જગાની બાજુમાં જે કંઈ મકાન મળી શકે તેવા હશે તે લઈ. તે મકાનને દેરાસરના રૂપમાં ફેરવી, ત્યાં પ્રતિષ્ઠા કરી. આ ઉપરથી એમ લાગે છે કે આ વખતે શ્રાવકોની સ્થિતિ બહુ સારી નહિ હેય, કારણ કે મૂળ દેરાસર ઘણું સાંકડુ અને દેવદર્શન માટે વારતહેવારે અગવડ પડે તેવું હતું. પ્રતિષ્ઠા થયા પછી શ્રાવકની સ્થિતિ ઘણી સુધરી, અને આથી શ્રાવકોને આ દેરાસર પ્રત્યે બહુ ભાવ વધે. શેઠ મીઠાભાઈ ગુલાલચંદે આ હરક્ત દુર કરવા આગળની બીજી જમીને અને ઘરે વેચાતા લઈ દેરાસરને વિસ્તાર વધાર્યો. જુને જે ચેકને ભાગ હતું ત્યાંથી ઠેઠ શા. શંકરલાલ ભૂરાભાઈના ઘર તરફના કરા સુધીને ભાગ તેમને બનાવી આપે આ વખતે પહેલો માળ પણ બંધાવ્યું અને જુના દેરાસરને પણ મરામત કરાવી આપ્યું. હાલ જે નકશીકામ, મેઘાડંબરી, થાંભલા કમાને વિગેરે જુદી કારીગરી વાળું લાકડકામ જેવામાં આવે છે, અને જીર્ણોદ્ધાર નિમિત્ત હાલ કાઢી નાખવામાં આવ્યું છે, તે બધું શેઠ મીઠાભાઈ ગુલાલચંદે બંધાવી આપેલું, નીચે શ્રી મલ્લીનાથજીને ગભારે તેમજ ઉપર શ્રી શાંતિનાથજીને ગભારે પણ તેમણે બંધાવેલો. " આ બધું લગભગ સં. ૧૮૫૦ થી ૧૮૭૫ દરમિયાન બનેલું હોય તેમ લાગે છે, કારણ કે શેઠ શંકરલાલભાઈના કહેવા મુજબ શ્રી શાંતિનાથજીના દેરાસરને જીર્ણોદ્ધાર થયા પહેલાં આશરે પચાસ વર્ષ પહેલા આ દેરાસરને જીર્ણોદ્ધાર શેઠ મીઠાભાઈએ કરાવ્યું હતું. - શ્રી શાંતિનાથજીના દેરાસરને જીર્ણોદ્ધાર સં. ૧૯૦૪ના વૈશાખ વદ ૬ના રોજ થયેલ. આ જીર્ણોદ્ધાર શેઠ વૃજલાલ મોતીચંદે કરાવેલ અને તે જ વખતે આ દેરાસરમાં શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર આગલા ભાગમાં બનાવ્યું. અનુમાન થાય છે કે ચિંતામણિજીના દેરાસરમાં વધારાની જમીન ઉમેરી ત્યારે કંઈ ઊંડે સુધી ખેદકામ કરેલું નહિ હોય, તેમજ મૂળનાયકજીની પ્રતિમા તે કાયમ હતી એટલે તેવા ખેદકામની જરૂર પણ નહિ લાગી હેય. આ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીની પ્રતિમા ઘણું જુના અને પ્રાચે કરી શ્રી સંપ્રતિરાજાના ભરાવેલ બિંબેમાંના એક છે. આ વાત તે પ્રતિમાજીની મુખાકૃતિ તેમજ હાથ નીચેના ટેકા તથા ઘાટથી માલુમ પડે તેવું છે. આ દેરાસરની પ્રતિષ્ઠા પૂજ્યપાદ સૂરીશ્વર શ્રી ૧૦૦૮ શ્રી વિજયલક્ષ્મી સૂરીજીએ કરાવેલ હતી અને ત્યારથી અરો વસતા નીમા વણિક મહાજનેની સ્થિતિ કૂદકે ને ભૂસકે સુધરતી ગઈ. 7 8 9 ૨૩ : " , દિવસ - ". Page #607 -------------------------------------------------------------------------- ________________ Dudintuss 28 પરંતુ ભાવી ભૂલાવે તેમજ આજથી પંચાવન વરસ ઉપર મૂળ ગભારાના જુના ચારસ ઘાટના ટોલ્લા નહિ ગમવાથી એક ભાઈએ કપાવડાવ્યા જેઓએ ઘણું સહન કર્યું; તેમજ ત્યારથી નીમા મહાજનની પડતી શરૂ થઈ. જ્યારે સુધરવાના વખત આવ્યેા ત્યારે વળી આજથી પંદર વરસ ઉપર અમદાવાદથી એક જાણકાર માણસને ખેલાવ્યા અને તેમની સલાહ મુજબ ટલ્લા પાછા બેસાડવાનુ નક્કી કીધુ. આમાં ભાઈ પાનાચ`દ્ર લી'બાભાઈએ પણુ સારી નહેનત કરેલી, આનું બધું ખરચ સ્વ. ભાઇ શ્રી ચીમનલાલ ડાહ્યાભાઇએ આપેલુ. Another આમ કરવાથી તેમની તેમજ નીમા–મહાજનની પાછી સ્થિતિ સુધરવાં માંડી, આજ વળી પાછી મંદી આવવા લાગી તે શા કારણે તે તે જ્ઞાની જ રહી શકે. આમ ચઢતી-પડતી તા આવ્યાજ કરે છે, પણુ જૈન-ધર્મ પ્રત્યેની અટળ શ્રદ્ધા જે અગેના શ્રાવકામાં છે, તે જેવીને તેવી કાયમ રહી છે. આ અમારી કપડવંજની ભૂમિનુ પુણ્ય છે. તેથી જ તે આજે પણ ગુજરાતમાં સારામાંનુ એક શહેર ગણાય છે. કેટલાક ભાવિક અને શ્રદ્ધાળુ ભાઈએ આ દેરાસર શિખરખ ધી થવુ જોઇએ, એવી ભાવના ઘણા લાંબા વખતથી સેવતા હતા, તેવામાં દેરાસરના છાપરા વિગેરેમાં વર્ષાથી પાણી વિગેરેના કારણે આસ્તે-આસ્તે લાકડા મેદાવા લાગ્યા અને જીણુ થવ માંડયુ. આ કારણે ભાવનાઓમાં જોમ આવ્યુ. સિલીકમાં એક લાખ રૂપીઆ જેટલા અવેજ પણ હતા, એક-બે મકાન પણ વેચવા માટેની સન્નડ હતી; આ બધા સાંગા ભેગા થતાં સઘને ખેલાવી વાતે આગળ ચર્ચવા માંડી અને આખરે નિણ્ય ઉપર આવ્યા કે આ દેરાસરના જીર્ણોદ્ધાર કરાવવા. આ નિણ્યમાં મોટો ભાગ ભાઈ પુનમચંદ પાનાચંદે, ભાઈ રમણલાલ ન્હાલચંદ્ર, ભાઈ વાડીલાલ ઝવેરચંદ, ભાઈ વાડીલાલ શકરલાલ, શેઠ અજિતભાઇ મણીભાઈ, ભાઈ મફતલાલ રતનચંદ્ર વિગેરેએ ભજવ્યેા હતેા. ટકા આપવામાં સ્વ. નાઇ ચીમનલાલ ડાહ્યાભાઇ, ભાઈ વાડીલાલ મગનલાલ, ભાઈ મંગળદાસ ભાઈચંદ વિગેરે શ્રીમ તેા હતા. આમ આ દેરાસરના જીર્ણોદ્ધાર નક્કી કરવામાં આવ્યા. તેમ છતાં શિખર-ખ'ધી દેરાસર બાંધતાં જગાના અભાવે ઘણા વિચારા કરવા પડયા અને જગા મેળવવા માટે દેરાસરની પછીતે આવેલ ભાઇ છેટાલાલ લલ્લુભાઈનુ ઘર વેચવાનું હતું તે રૂા. ૨૯૫૦૦૩માં ખરીદી લીધું. આમ કરવાથી શિખર 'ધી અને ભમતી સહિત દેસર બાંધવાની સગવડતા મળી તે પ્રમાણે ખાંધવાના પ્લાન વિગેરે મનાવી કામ ચાલુ કરી દીધું . ર આગ માં ઓ २४ ક USB Page #608 -------------------------------------------------------------------------- ________________ બિન 7 @ @ 82 આ બધા કામમાં ઉપર જણાવેલ ભાઈઓની સાથે ભાઈ કસ્તુરલાલ શંકરલાલ, ભાઈ રતીલાલ પુનમચંદ, તથા ભાઈ જેશીંગલાલ ચુનીલાલ વિગેરે ભાઈઓએ પિતાના મોટા ભાગના ટાઈમને ભેગ આપી કામકાજ બારીકાઈથી શોચ-સમજથી માથે જોખમદારી લઈ કરી રહ્યા છે. આ કામ કાઢતાં તેની અંદર જે જે આશાતનાઓ નજર બહાર હતી, તે એક પછી એક નજરે પડતી ગઈ. પ્રથમ તે ઉપરના અને નીચેના ગભારાની વચમાં ભંડારીઆ જેવું હતું, તેમાંથી ખંડિત પ્રતિમાજીઓ હાથ લાગી જેને દરિયામાં પધરાવી આશાતના દૂર કરી. વળી ખેદકામ કરતાં સેળ-સત્તર ફુટ ઊંડથી હાડકાના થેકના થેક મળ્યા, જે પણ વધુ ખેદકામ કરી કાઢી નાંખ્યાં. આ રીતે આ બધી આશાતના દુર કરવામાં આવી છે, પણ આવી રીતે ખેદકામ વધી પડવાથી ઘણે ખરચે વધી ગયો છે, જેન સંઘના ઉપર આધાર રાખી આ કામ આગળ ચાલ્યું જાય છે. અધિષ્ઠાયકદેવ સર્વ શ્રદ્ધા અને સંપત્તિમાં અને ભાવનામાં મદદગાર થાઓ અને આ કામ પાર પડે તેવી અમારી અભિલાષા છે, સર્વે ભાઈએ કમર કસી કામ કરી રહ્યા છે, તેમને સર્વે રીતે સહાયતા મળે, તેવી અમારી પ્રાર્થના છે અસ્તુ (૨) મદીના દેરાસરજીને જીર્ણોદ્ધાર ( ૩૧૫) આ દેરાસર કયારે અને કોણે બંધાવ્યું ? તેને અહેવાલ હાલ મળતું નથી, પણ એટલું જાણવા મળે છે કે આ દેરાસર પહે લાં, હાલ જ્યાં ભાઈ કેશવલાલ સોમાભાઈનું નવું ઘર છે, અને તેની બાજુમાં તેઓને માલીકીનું જૂનું ઘર છે, જેનું બારણું મેદીઓની ખડકીમાં પડે છે, ત્યાં એક નાનું દેરાસર હતું. જ્યારે મોદી રંગજી નાનાભાઇ તેમજ મોદી ધરમચંદ લખમીદાસ (પાદશાહનું કુટુંબ) અને મેદી હરિભાઈ લખમીદાસ (હાલ કઈ વંશજ નથી.) આ બધાએ મળી આ નાના દેરાસરની બદલીમાં બીજું બંધાવવાનો વિચાર કર્યો, અને દેરાસર ખડકીની મધ્યમાં બંધાવ્યું, આથી આ દેરાસર મેદી-વંશના કુટુંબીઓએ બંધાવેલ, એમ કહેવાય છે. આ દેરાસર તદન સાંકડું અને લંબાઈમાં પણ ઓછું હતું, જગા વધુ મળે તેમ નહોતું. એટલે દેરાસરના આગલા ભાગમાં આટલા હતા તે દેરાસરની અંદર ખેંચી લઈને દેરાસરને પહોળાઈમાં વધારીને શિખરબંધી બાંધવું. આવા કેડ ભાઈ કેશવલાલ રોમાભાઈ, ભાઈ વાડીલાલ સોમાભાઈ હીરાલાલ વાડીલાલ, ભાઈ શાંતીલાલ ચુનીલાલ તથા ભાઈ શંકરલાલ દોલતચંદે સેવવા માંડયા. Page #609 -------------------------------------------------------------------------- ________________ DuÏâÛÉEURS ભાઈ કેશવલાલ બે પૈસે સુખી હાઈ આગેવાની લરૂપીઆ દસહજાર પોતાના આપવાના કરી, બધા ભાઈ એના ઊત્સાહમાં વધારો કીધા, થોડી ઘણી પૂજી હતી, તેમાં આ વધારો થયા અને ખીલ પાસેથી પણ યથાશક્તિ ભડોળ મેળવ્યું. અગાડીના દેરાસરજીના વહીવટ કરતા ભાઈ ગીરધ લાલ ભોગીલાલે ત્યાંના દેરાસરજીના પ્રતિમાજી અને લાવવાનું નક્કી કરી દેરાસજીની મિલકત આ ભંડોળમાં આપી મેાટી મદદ કરી. ામ છતાં પણ ખરચના અડસટ્ટા જેટલા પૈસા ભેગા થયા નહિ, તેમ છતાં ભાઈ કેશવલાલે પુરેપુરી હિંમત ખતાવી, ભાઈ હીરાલાલે પણ તેમાં સાજેવે ટેકો પુર્યા અને આમ તેઓએ જીર્ણદ્વારનું કામકાજ પુર-ઝપટ ચાલુ કરી દીધું. તાત્કાલિક પૈસા જોઈ એ તે ભાઈ કેશવલાલ આપતા ગયા. જો સારી જેવી આવક પ્રતિષ્ઠા વખતે ન થઇ હાત તેા ભાઈ કેશવલાલને બીજી સારી વી રકમ આપવી પડત, પણ આવા કામામાં હમેશાં શાસનદેવ મદદ કર્યાં જ કરે છે, જેની ઈને ખખર પડતી નથી, તેમ આમાં પણ મન્યુ'. જે-જે લેાકાને ક કાતરીએ મળી, તે બધાજ ઊત્સાહ પૂર્ણાંક ભાગ લેવા સમયસર પધાર્યાં અને ઉત્સાહમાં એટલા વધારા થયા કે ધાર્યાં કરતાં ઘણી સારી ઉપજ થઈ. આ ઊત્સાહ જોતાં ભાઈ કેશવલાલ પણ ઊત્સાહમાં વધી ગયા અને બીજી ાત-આઠ હજાર રૂપીઆ જેટલી રકમ ઘીની ઓલી ખેલીને આપવા પ્રેરાયા. ભાઈ હીરાલાલે પણ સારી જેવી રકમ ખરચી. વધુ હીરાચંદ ત્યાં પધારેલા, તેમને તેા એટલેા સારો ઊત્સા ન્યાતને એક બાજુએ રાખી માટી રકમ ઊછરામણી ફાળા આપ્યા. રામાં સુરતથી ઝવેરી પ્રેમચંદભાઈ બતાવ્યા કે તેઓએ આપણી આખી બેલી, દેરાસરના ખર્ચમાં માટે આ પ્રતિષ્ઠા કરાવવા સૂરિસમ્રાટ, તીર્થંહારક આચાર્ય દેવશ્રી વિજય-નેમિસૂરીશ્વરજીના પટ્ટધર વિદ્ઘન વાવૃદ્ધ આયાય શ્રી વિજયદાન સૂરીશ્વરજી પધારેલા અને વિધિવિધાન કરાવવા શ્રી અમદાવાદથી જૈન કામમાં સુપ્રસિદ્ધ ભાઈ ૐ હનભાઈ આવ્યા હતા. આમ ચારે તરફથી કેઈપણુ અગવડ વિના, બધી જ રીતે શુભમુહૂતૅ અને શુભ દિને, સવત ૨૦૦૯ના માહા સુદી ૧૧ના દિવસે સાડા અગઆર વાગે પ્રભુજી મૂળનાયકજી શ્રી આદીશ્વર ભગવાનને પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હુતા. બધાજ મુહૂતાં ઘણી સારી રીતે સચવાયાં હતાં. ખેલીમાં લગભગ પાંત્રીસથી ચાલીસ હજારની આવક થઈ હતી, અને બધી રીતે જયજયકાર વહ્યાં હતા. ૨૬ Page #610 -------------------------------------------------------------------------- ________________ MA TABELUM - - - (૩) જાન-મંદિરની સ્થાપના, જ્યારે કે ઈપણ વસ્તુ યા આ દર્શ આગળ આવે છે, ત્યારે તેને કંઈપણ આલંબન જરૂર હોય છે. આ સમય હતો સંવત ૧૯૯૯ યા સને ૧૯૪૩, જ્યારે સ્વ. ભાઈ ચીમનભાઈ ડાહ્યાભાઈએ શ્રી પૂજ્યપાદું આગમ દ્વારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજીની નિશ્રામાં, પરમારાહ્મસ્વરૂપ નવપદજીની આરા પના નિમિત્ત મૈત્ર–માસની આંબેલની ઓળી કપડવંજ મુકામે રૂપીયા ૬૦ થી ૭૦ હજાર' ખર્ચે કરાવી; તે સમયે ઘણુ મુનિવર તેમજ સાધ્વીજીઓ, તેમાં ખાસ કરીને આપણ-જ્ઞાતિના તમામ દીક્ષિતે, જેની સંખ્યા ૭૦-૮૦ના અંદાજે થવા જાય, તે બધાની હાજરી કપડવંજમાં હતી. સ્વ. ભાઈ ચીમનલાલે આ બધાને આ જગાએ એકત્રિત કરવામાં, અથાગ શ્રમ લઈને ગામે-ગામ આમંત્રણ મોકલેલાં. સ્વભાવિક છે કે ગામના અને જ્ઞાતિના દીક્ષિતો સાથે સંપર્ક સાધવામાં દરેક જ્ઞાતિ-જણને સુલ તા હોય, તેવી રીતે આપણી-જ્ઞાતિના શ્રી વાડીલાલ મનસુખરામને આ પ્રસંગે દીક્ષિાનો સંપર્ક સાધવાને મોકો મળે. આ પ્રસંગે સાધુ-મુનિરાજ પાસેના પુસ્તકોના સંગ્રહને જ તેમના જોવામાં આવ્યા. વાતચીત પરથી તેમને એમ લાગે છે કે સાધુ-મુનિરાજોને પુરતો સાચવવાનાં અમુક ચોકકરા ઠેકાણુ સિવાય, તેમજ તેમની સગવડો સાચવી શકાય તેવી નિયમિત વ્યવસ્થાવાળી સંસ્થાના અભાવે, સાધુ-મુનિરાજોને પોતાને પુસ્તક-સંગ્રહ ઘણે ભાગે, તેમના નિત્યને કાર્યક્રમમાં ઓછા-વત્તા અંશે આડે આવતે હતો. આ દૂર કરવા માટે કંઈપ કરવું જોઈએ તેમ તેમને લાગેલું આ વિચારે તેમનામાં ઘર કીધું, અને અવસર આવે તે એ તે વિચારથી ઉદ્ભવેલી વિચાર-શ્રેણિના આધારે, પાન મંદિર બંધાવવાનો નિર્ણય કર્યો, અ રૂપીયા ૬૦ હજારની રકમનું ટ્રસ્ટ બનાવ્યું. આ રકમ સને ૧૯૪૫ માં કાવા છતાં તેઓ તાત્કાલિક તે રકમ ઉપગ કરી શકયા નહિ; કારણ કે તે માટે જોઈતી જમીન નહિ હોવાથી, તેમજ આ નાની શી રકમમાંથી જમીન વેચાતી લેવાનું બની શકે તેમ ન વાથી, તેમજ ટ્રસ્ટની અંદર રૂા. ૬૦ હજારની રકમમાંથી જમીન અને મકાન શકય ન હોવાથી આ વિચાર અમલમાં આવતાં ઘણે વખત લાગે. હર હંમેશ આ જમીનની બાબત તેમના મન ઉપર રહેતી હતી, જે આર–આસ્તે નિશ્ચિત-રૂપને પકડતી ગઈ. ઘણી જ પાઓ મળતી હતી, પણ તેમા એ નિર્ણય હતો કે આ જ્ઞાનમંદિર સર્વ જેનેને (જૈન સંને) એક સરખું ઉપયોગી થાય, તથા કોઈ પણ જાતના વાડાના બંધનમાંથી મુક્ત રહે તેવી, તે સંબંધી હંમેશાં સાવચેત રહેતા. જે વસ્તુ જ્યારે નિમિત્ત હોય ત્યારેજ બને છે, તેવી રીતે આમાં પણ બન્યું. * Page #611 -------------------------------------------------------------------------- ________________ DUDINÉEURS ચૌમુખજીના દહેરાસરના વહીવટમાં શ્રોત્રીવાડામાં આવેલી જમીન, જે વેટર વર્કસની ટાંકીમાંથી સદ્ભાગ્યે જાણે આ જ્ઞાનમ ંદિર માટે ખેંચેલી ! હાય તેમ ભાઈ વાડીવાલે તે જગ માટે શ્રી ચૌમુખજીના વહીવટદારોને વિનંતિ કરી. ીવટદારોને, જેમ બધે અને છે તેમ, કેટલીક–ખાખતાના વાંધા લાગ્યા કરતા હતા, જેમાં પ્રથમ ૯૯ વર્ષના પટાની બાબત હતી. આટલે માટે-પટે જમીનની વપરાશ બીજાને સાંપ તે જરૂર લાંખા વિચાર તા માગે છે, પરંતુ સ્વ સ્થ શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈની દરમીઆ ગીરીથી સૌને સમજાવી અને ધર્મની ઉન્નતિનું એક કામ થતુ હાવાથી અને ભાઇ વાડીભ ને પ્રાત્સાહન મળે તે માટે, જમીન મળી જાય તેમ ગેાઠવણુ કરી, ભાઇ વાડીભાઈને સતે। થાય તેવી રીતની ભાડા-ચિઠ્ઠી કરી આપી અને તે પણ દર વર્ષે` રૂા. ૩૦૧ ના ભાડાથી કર આપી, વાંચક-ભાઇઓને એટલું સમજવાની જરૂર છે કે ॥ જમીન વેચાતી લેવા જાય તેા રૂપીયા અડધા લાખથી એક્કે મળે નહિં, અને ટ્રસ્ટ પાસે તેટલા રૂપીયા પેાતાનાં પણ ન હતા, વહીવટદારાના અને સ્વ. ભાઇ શ્રી ચીમનભાઇના આ કામને સરાડે ચઢાવ્યું, તે માટે ભાઈ વાડીભાઇ સં—સંઘની વતી આભાર માને તે તદ્દન વ્યા બી છે, જૈનસંઘને આ એક અદ્વિતીય ધમ-સ્થાન મળે એ કંઇ નાની-સૂની વાત નથી. આ જગા મળ્યા પછી ભાઈ વાડીભાઈના ઉત્સ ડુમાં વધારા થયા અને તેમણે જો કે પ્લાન વિગેરેમાં ઘેાડા વખત લીધા, પરંતુ તેના ઉપર ઈમા ! ખાંધવાની શરૂઆત કરી છે અને તે ચાલુ વર્ષ સ ંવત ૨૦૦૯ના આસા વદી અમાસ પહેલાં પૂરેરી ખંધાઇ જાય તેવા સ ંભવ પણ છે. આ જ્ઞાન--મદિરની સાથે એ પાઠશાલાઓ જોડવામ આવી છે. એક હેને ત્યા સાધ્વીજીઆને માટે ત્થા બીજી ભાઈ આ ત્થા મુનિરાજોને માટે, પાઠશાળાના બેઉ રૂમ ઉપર એક એક માળ લેવામાં આવ્યા છે. એકમાં આફીસ અને બીજાનાં અધ્યયન, સોંશાધન, લેખન, પાઠન કરવાની સગવડ રાખવામાં આવશે. જ્ઞાનમદિરના હાલ ગભગ ૪ર' × ૨૮’ફૂટ = ૧૧૬૨ ચા. ફૂટ ક્ષેત્રફળ ના થશે. નીચેથી ૯ ફૂટ ઉપર ત્રણ ખ! ! ગેલેરી લેવામાં આવી છે. ગેલેરીની ઉપર ભીંતે લાગીને હાલ તુરત કખાટા ગેાઠવવામાં આવશે. જરૂર પડે ભેાંય-તળીએ બીજા કખાટા ગાઠવી શકાય તેવા પ્રખ ધ કરવામાં પણ આવશે ભાઈ વાડીલાલના પૂના પુણ્યના ઉદ્દયે આ જ્ઞાન -મદિર સાથે, પૂજ્યપાદ ૧૦૦૮ શ્રી નવ-અંગના ટીકાકાર શ્રી અભયદેવસૂરીશ્વરજીનું પ્રાતઃ-સ્મરણીય નામ જોડી શ્રી અભયદેવસૂરીશ્વરજી જ્ઞાન-મદિર” નામ રાખવા તેમણે ય કર્યા, આ પુસ્તકના પાના ૧૫૩ માં જણાવ્યા પ્રમાણે શ્રી પૂજ્યપાદ્ આચાર્ય, આગમેદ્ધારક શ્રી સાગરાન ́દસૂરીશ્વરજીના સાંસારી પિતાશ્રી શ્રી મગનલાલ ભાઈચંદભાઈ એ આ 3] પૈસાથ ક ૨૮ Page #612 -------------------------------------------------------------------------- ________________ દિલ 720p, પિતાની સઘળી દૌલત શુભ-કાને અંગે ખર્ચવા સુપ્રત કરી, જેમાં શેઠ પાનાચંદ કુબેરદાસ વહીવટદાર હતા. સંવત ૧૯૫૦ના શ્રાવણ સુ. ૭ને દિવસે બનારસ શહેરમાં શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ., થા શ્રી હેમવિજયસૂરીશ્વરના ઉપદેશથી પાઠશાલા સ્થાપવામાં આવવાની છે, તેના સમાચાર સાંભળીને પાનાચંદ ભાઈએ કપડવંજમાં રૂપિયા ૧૦૦૧ સંઘને આપી, જૈન પાઠશાળાનો પાયે નાખે. આટલી નાની રકમમાં પાઠશાળા લાંબે વખત ન ચાલે, તે સ્વાભાવિક છે. પ્રવૃત્તિ નરમ પડી ગઈ, તે દરમ્યાન અમારા કેમના રક્ષક શેઠ શામળભાઈ નથુભાઈ તરફથી આ પાઠશાળાને ઉત્તેજન આપી ચાલુ રાખવા માટે દરેક રીતે મદદ કરવામાં આવી, ત્યારથી આ પાઠશાળા સજીવન થઈ, તેમજ શ્રી મીઠાભાઈ ગુલાલચંદના ઉપાશ્રયે બેસતા સર્વ ભાઇની મદદથી તેમજ શેઠ મીઠાભાઈ કલ્યાણચંદની પેઢીના વહીવટદારોના સહકારથી, તેમજ શેઠ શામળભાઈ નથુભાઈ તરફની મદદથી, આજ દિન સુધી તે પાઠશાળાને અડચણ પડી નથી, પણ મકાનનો અભાવ સાલતે હતે. - આ શાન-મંદિરનું મકાન ખુલ્લું મુકાયે તેની પાઠશાળાઓમાં બેસવાનું શરૂ થશે, પરંતુ બને પાઠશાળાઓ શેઠ માણભાઈ શામળભાઈના નામથી જ ચાલુ રહેશે. આવી રીતે પાઠશાળાને માટે આજ દિન સુધી મકાનની જે અગવડતા હતી તે હવે રહેશે નહિ, આ પાઠશાળાઓમાં સંત અને અર્ધ-માગધીનું શિક્ષણ આપવાનો પ્રબંધ થાય તેમજ કલાસીકલ ધાર્મિક શિક્ષણ પણ અપાય, એવું ભાઈ વાડીલાલ સર્વ-સંઘની સહાનુભૂતિ અને મદદ મળે તે કરવા માગે છે. સર્વ સંઘની મદદથી મેટાં મોટાં કામ પાર પડે છે, તે આ તે એક નાનું કામ છે. શેઠ મીઠાભાઈ ગુલાલચંદ ટ્રસ્ટની પાંજરાપોળ (પૃ. ૩૧૮) શેઠ મી. ગુ. ની પાંજરાપોળ અંતિસરીયા-દરવાજાની અંદર મસીદની બાજુમાં એક મેટા ઘેરાવામાં આવી છે. આવડી મોટી જગાવાળી એક પણ ઈમારત આખા કપડવણજમાં મળવી મુશ્કેલ છે. સમય બદલાતાં અને રેલવે આવતાં આ જમીન જાણે ગામની મધ્યમાં આવી ગઈ ન હોય તેમ તેની કીંમત અને ઉપયોગિતા આજે ઘણી જ વધી ગઈ છે. ભાઈ ચીમનલાલ ડાહ્યાભાઈ અને ભાઈ જયંતીલાલ વાડીલાલ ઝવેરચંદની મહેનતથી હેરાના સુવાવડ ખાનાની બાજુમાં એક મોટી વિશાળ જગા એક વેહરા ભાઈ પાસેથી મેળવી. આ પાંજરાપોળ તે જગોએ ખસેડી જુની જગાને આવકનું સાધન બનાવવા ટ્રસ્ટીઓએ નિશ્ચય કર્યો છે. આને માટે જે તે લોખંડને સામાન સ્વ. ભાઈ ચીમનલાલે ઘણોખરે નહિં જેવા ભાવથી અથવા તદન મફત આ પાંજરાપોળને અર્પણ કર્યો છે. Page #613 -------------------------------------------------------------------------- ________________ 係係係陰公係公示公隔婆婆装必需解释 કપડવંજના ધર્મપ્રેમી ગ્રહ થનો મેં મહત્વને પરિચય થી (વીશા-નીમા જ્ઞાતિને ઇતિહાસ) (પૃ. ૩૧૯)માંથી શેઠ શામળભાઈ નથુભાઝ, શેઠ મીઠાભાઈ ગુલાલચંદ તથા શેઠ કેવળભાઈ જેચંદભાઈ આ ત્રણે ઘરનાં નામ આજની વર્તમાન-પ્રજાને પણ સાંભળવામાં આવે છે. આ ત્રણે નામ શેઠ હીરજીભાઈ અંબાઈદાસના વેલામાંથી. એટલે કે એક જ વંશના પુત્રો હતા. શેઠ હીરજીભાઈને બે દીકરા હતા. એક વેઠ કરસનદાસ અને બીજા ગુલાલચંદ કે જેને વિસ્તાર આજ સુધી ચાલ્યા આળે છે. જા દીકરા શેઠ વૃંદાવનદાસ કરીને હતા, પણ તેઓ માત્ર નાની ઉંમરે જ સ્વર્ગવાસ પામેલા. શેઠ કરસનદાસના વંશમાં બે પુત્ર હતા, શેઠ વૃજલાલભાઈ અને શેઠ મોતીચંદભાઈ અને તેઓ શેઠ વૃજલાલ મોતીચંદના નામથી કામ કરતા હતા. તે ન મ ઘણું જાણીતું આજે પણ ઘણાંઓને યાદ છે. શેઠ વૃજલાલભાઈના કુટુંબમાં, શેઠ જ્યચંદભાઈ પછી શેઠ કેવળભાઈ, પછી શેઠ પ્રેમાભાઈ, પછી શેઠ જેસીંગભાઈ, એમ ઊત્તરઊત્તર દીકરા થયા. શેઠ જેર !"ગભાઈને પુત્ર–સંતાન ન હતું, પણ બે પુત્રીઓ છે, જે એક બહેન નિર્મળા બહેન કે જેનું લગ્ન દેશી કરતુરલાલ નગીનભાઈ સાથે કરેલ છે, અને બીજી દીકરી બહેન યશેકરા કરીને છે, તેનું સગપણ ભાઈ કાન્તીલાલ ચુનીલાલના દીકરા ભાઈ બાબુભાઈ સાથે કરેલ છે. પુત્ર-સંતતિના અભાવે સી. બહેન નિર્મલા બહેનના દીકરા ભાઈ દિનેશને દત્તક લેવામાં આવ્યા છે. જેથી તેનું નામ ભાઈ દિનેશચંદ્ર જેસીંગભાઈ રાખવામાં આવેલ છે. આ રીતે શેઠશ્રી વૃજલાલ ભાઈ વંશવેલ ચાલુ છે, એમ કહીએ તે ચાલે. - શેઠ મોતીચંદભાઈને ત્રણ દીકરા હતા, પણ તેઓ બધ! જ નિસંતાન-સ્વર્ગવાસી થયેલા હોવાથી તેમનો વંશ આજ ચાલુ નથી, પણ તે ભાઈએમાં એક ભાઈ લલુભાઈ કરીને હતા, તેમના વિધવા બાઈ માણેક શેઠાણું બહુ જ બુદ્ધિશાળી અને દીર્ધદષ્ટિવાળા હતાં. તેઓએ પિતાની પાસે જે કાંઈ પૂજી હશે, તે બધી જ સારા માર્ગ અને કુશળતાથી વાપરેલી, તેના પુરાવા આજે પણ છે. અંતેસરીઆ દરવાજે એક મોટી જબરજસ્ત ધરમશાળા (તેની અંદર ૩૦ Page #614 -------------------------------------------------------------------------- ________________ - - - - - આવેલા શ્રી નેમિનાથજીના દેરાસર સાથે) તથા અનાથાશ્રમ, આદીશ્વરજીનું દેરાસર, સાધ્વીજીને ઉપાશ્રય, આજ પણ મેજુદ દે, સદાવ્રત પણ આજ પાસેની ઢાંકવાડીમાં ચાલુ છે. ઢાંકવાડીમાં મટી ધરમશાળા જમણવાર માટે વપરાય છે, તે પણ મોજુદ છે. આટલું તે કપડવંજ તળમાં છે. વળી યાં-જ્યાં તેઓ ગયેલા અને તકલીફ પડી હશે, ત્યાં ત્યાં ધર્મશાળાઓ બંધાવેલી, તેમાંની એક કડી–ગામમાં મોજુદ છે. તે જ અરસામાં શેઠાણી અમૃતબાઈ શેઠ નથુભાઈ લાલચંદના વિધવા બનેલે એક કિસ્સો રમુજી અને બુદ્ધિચાતુર્યની સાક્ષી સમાન છે તે તે જોઈએ. કહે છે કે તેઓ એક વખત શ્રી સિદ્ધાચળજી જાત્રા કરવા ગયેલા અને મૂળનાયકજી શ્રી આદીશ્વર-ભગવાનની સેવા-પૂજાની ધમાલ જોઈ ઘણું નારાજ થયાં, કારણ કે ધકકા–ધક્કામાં કેઈનાથી સેવા બબર થતી ન હતી. તેમણે શાંત-ચિત્ત વિચાર કરી આજ જે આપણે ચાંદીથી મઢેલી છતરી વિગેરે જોઈએ છીએ, તેવી માટે તેમને વિચાર્યું અને તેવી જાતની વ્યવસ્થા પિતે પિતાના ખર્ચે કરી આપવા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પાસે માગણી કરી. તે વખતના વહીવટદારોએ અમદાવાદના શેડીઆએની મરજીને આધીન હોવાનું દર્શાવ્યું. જેથી શેઠાણી અમૃતબાઈ નારાજ થયાં, પણ હિંમત નહિ હારતાં, પિતે મિસ્ત્રીને બોલાવી તેનું માપ-તાલ લેવડાવી અમદાવાદમાં કારીગરે બેસાડી આખી છત્રી તૈયાર કરી ઉપર દાદાના દેરાસરની બહાર એકમાં પધરાવી ગયા અને પેઢીમાં ખબર આપી કે આપને એગ્ય લાગે તેમ આને ઉપગ કરશે. આને પગ બીજા શું થાય ? આ પબાસણ બેસી ગયું અને તેમની મનોકામના પુરી થઈ આ હ તી અમારા ગર્વની અધિકારિણું તે શ્રી અમૃતબાઈ શેઠાણી. માણેકબાઈ શેઠાણીએ વધારામાં સિદ્ધાચળજી ઉપર હાથી–પિળની બહાર, ગઢ ઉપરથી તે તરફ જતાં જમણે હાથે એક મોટું દેરાસર પણ બંધાવ્યું છે. હવે શેઠ કરસનદાસના નાના ભાઈ ગુલાલચંદનો ઈતિહાસ તપાસીએ. શેઠ ગુલાલચંદને બે દીકરા હતા. એક ભાઈ લાલચંદ શેઠ, અને નાના ભાઈ મીઠાભાઈ શેઠ; મીઠાભાઈ શેઠને કેઈ સંતાન નહોવાથી તેમના વંશને છેડે ત્યાં જ આવી જાય છે, પરંતુ તેમને પોતાના પૈસાનો ઘણો સારો અને લાંબી-દષ્ટિથી ઉપયોગ કર્યો છે. હાલ જે મીઠાભાઈને ઉપાશ્રય કહેવાય છે, તેજ શેઠ મીઠાભાઈ ગુલાલચંદની રહેવાની હવેલી હતી. તેઓના સ્વર્ગવાસ બાદ આ મકાનને ઉપાશ્રયના રૂપમાં ફેરવી દેવામાં આવ્યું. શેઠશ્રી મીઠાભાઈએ સરખલીયા દરવાજા બહાર એક મોટી વિશાળ ધર્મશાળા બંધાવી છે. જે હાલ હનુમાનની ઘર્મશાળા તરીકે લોકે ઓળખે છે, કારણ કે તેમાં એક હનુમાનનું મંદિર Page #615 -------------------------------------------------------------------------- ________________ બંધાવેલ છે, આ ઉપરાંત શેઠ મીઠાભાઈએ અંતિસર દરવાજાની અંદર એક વિશાળ પાંજરા પળ બંધાવી તેમનું નામ અમર કરી ગયા છે, તે હાલ મે જુદ છે અને તેને વહીવટ હાલ તેમના ભાણજી-કુટુંબના શા. ઝવેરલાલ શીવાભાઈના કુટુંબી ભાઈ વાડીલાલ કરે છે. તદુપરાંત લુણાવાડા, મહુધા, આંતરેલી વિગેરે સ્થળોએ પણ ધર્મશાળાઓ બાંધી પિતાનું નામ અમર કરી ગયાં છે. આવાં નર-નારી રને કપડવંજ-ભૂમિમાં પાકે છે તે જાણી જરૂર આપણે ગર્વ લઈએ અને ઈચ્છીએ કે એજ ભૂમિમાં પાકેલા આપણે તેવા થવાનો પ્રયત્ન કરીએ, તેવું વ્રત લઈએ તે જ આ વિગત જણાવ્યાની સફળતા થાય. હવે આપણે શેઠ ગુલાલચંદના મોટા દીકરા શેઠ લાલચંદ્રની વિગતે વંશાવળી તપાસીશું. તમને આજ પણ “લાલ ગુલાલ”નું નામ જીભ પર ઘડી ઘડી આવ્યા કરે છે તે જ આ આપણા શેઠ લાલચંદ ગુલાલચંદ. તેઓની હયાતીમાં અને હયાતી બાદ તેઓની પેઢીઓ રતલામ-મુંબઈ-વડેદરા-અમદાવાદ, એમ ૨ રે બાજુ પથરાયેલી હતી. તેમને ધંધે અફીણને હતે. રતલામની દુકાનેથી ભાવ-તાલની ખબર લઈને કાસદીઓ પગપાળા કપડવંજ આવતા. તેમને ત્યાં કાસદનું કામ કરનાર એક કુટુંબ તે આજ પણ મોજુદ તે કાસદ ના આંડનામથી આજ પણ ઓળખાય છે. રતલામ-નરેશ આ પેઢીને એટલું બધુ માન આપતા કે લાલગુલાલની પેઢી સિવાય કોઈપણ મકાનની પેઢીના દરવાજા ગુલાલના રંગે અથવા લાલ રંગાય નહિ, તે દરબારી વટ હુકમ હતા. જે બાજ લગભગ ત્રીસ-ચાળીસ વર્ષ પહેલાં સુધી ચાલું હતું. તેમની સખાવત તદ્દન જુદી-જાતની હતી; ગામની દરક-કમની વસ્તીની તેઓ સારસંભાળ, મોટા-નાના વાસણો તંબુઓ, ગાડીઓ, ઘડાઓ, પાથરણું, દાગીના, કપડાં વિગેરે જે એક માણસ સંઘરી ન એક કે બધી સંગ્રહ તેઓ રાખત, અને સારા-નરસા પ્રસ ગે જે-જે ચીજોની જરૂર પડે તે વિના અચકાયે અને કોઈપણ જાતના અવધ વિના દરેકને મળતી, એટલે સુધી કે જે કઈ ગાડી લેવા કે ડમણી લેવા આવે છે. તેને તે આપે તે તે ઠીક, પણ સાથે માણસ માટેના કેટલા અને બળદને ખાવા માટેનું ઘ. વિગેરે બંધાવીને એકલતા. આખા-ગામના લોકો આજે પણ આ કુટુંબ પ્રત્યે આટલે ભાવ રાખે છે, તે તેમના ઉદાર-દિલની પ્રતીતિની સાક્ષી પુરાવે છે. આટલું જ નહિ પણ વૈદ્યોને વર્ષાસને બાંધી આપેલાં જેથી તેઓ ગામના લેકેની માંદે-સાજે માવજત કરે, દવાઓ આપે. આવી રીતે જનતાને પૈસાને ખરચ કરે ન પડે તેની દરકાર તેઓ રાખતા. Page #616 -------------------------------------------------------------------------- ________________ IMAGES A Belva આ જમાનામાં જુવાનીઆઓને આ વાત કહીએ તે વાત માનવા તૈયાર ન થાય, તેવી વાતે આ શેઠીઆની હતી. આજે પણ તેનાં રહ્યા-સહ્યાં પ્રતિકે જોવામાં આવે છે. તેથી આ વાતની ખાતરી કરવા કોઈને પુછવાની જરૂર પડે તેમ નથી. બીજી સખાવતેમાં પણ આ ઘર બીજા શેઠીઆઓ કરતાં જરા પણ ઉતરતું ન હતું, માત્ર કેણ વધુ સારું કરતું હતું ? તે કહેવું મુશ્કેલ છે. શેઠ લાલભાઈને શેઠ નથુભાઈ કરીને દીકરા હતા. અને શેઠાણ બાઈ જડાવની કુખે શેઠ શામળભાઈને જન્મ થયે, આજ જે શ્રી અષ્ટાપદજીનું દહેરાસર તેમના રહેવાના મકાનની બાજુમાં છે અને જે લાંબી-શેરીમાં પડે છે તે દેરાસર શેઠાણી અમૃતબાઈએ રૂપીઆ બે લાખ ખરચી, તદ્દ્ન સફેદ પથ્થર વાપરી, અણમેલ નકશીકામ કરાવી, તેમના ઉત્સાહની પીછાન વંશપરંપરા ચાલે તેવું બંધાવેલું છે. આનો નમુને આજ હિન્દુસ્તાનમાં મળે તેમ નથી. શેઠાણી અમૃતળાઈને બે દીકરા હતા, બેઉ ભાઈઓ શેઠ ગિરધરભાઈ અને શેઠ નહાલચંદભાઈ સંતાન મુક્યા વિના સ્વર્ગવાસ થયા. પરંતુ નથુભાઈ શેઠને શેઠાણી જડાવથી શેઠ શામળભાઈ નામે પુત્ર હતા. એ શેઠ શામળભાઈએ પણ બે વખત લગ્ન કરેલ હતા. શેઠાણ બાઈ માણેકથી તેમને એક પુત્ર-રત્ન પ્રાપ્ત થયેલું, તેમનું નામ શ્રી મણિભાઈ શેઠ હતું. અને શેઠાણી બાઈ રૂકમણીથી શેઠ શ્રી શામળભાઈને એક દીકરી નામે બહેન મોતીબહેન કરીને હતા, જેઓનું લગ્ન મહેતા નંબકલાલ મગનલાલ સાથે કરેલ હતું, તેઓ પણ તેમની પાછળ માત્ર એક દીકરીને વિસ્તાર મુકી સ્વર્ગવાસ થયાં જેથી તે વેલે બંધ થવા છતાં શેઠાણ બાઈ માણેકબાઈના પુત્ર શેઠ શ્રી મણિભાઈથી વેલે આગળ વધે. શેઠ મણિભાઈને માત્ર વીસ વરસની ભરજુવાનીમાં દેવે અકાળે ઝુંટવી લીધા. તેઓએ સં. ૧૯૫૨ની સાલમાં જ્યારે કપડવંજમાં તઇવાડામાં જન્મ પામેલી મેટી આગે દેખાવ દીધું કે જેમાં લગભગ ચારસો ઘર બળી ગયાં અને કંઈકને રસ્તા ઉપર રખડતા કર્યા અને ભિખારી બનાવ્યા તે સમયે આ ભર–જુવાનીએ પહોંચેલા શેઠ મણિભાઈએ એ ભાગ ભજવ્યો હતો કે તેનું વર્ણન આ કલમથી થઈ શકે તેમ નથી. પણ તે આગે તેમના અંગે પાંગ ઉપર મેટી અસર કરી અને તેમને પથારીવશ કરી દીધા અને કાળે તેમને અકાળ ભરખી, અમારી આખી કેમને તે શું પણ અમારા આખા કપડવંજ ગામને જાણે રંડાપ આવ્યો હોય તે કરણ બનાવ બની ગયે. શેઠ મણિભાઈ તેમની પાછળ એક દીકરી બેન ચંપાબહેન તથા શેઠાણી જડાવબાઈને મુકી સંવત ૧લ્પરના જેઠ સુ ૯ના રોજ સ્વર્ગવાસ પામ્યા. આ વખતે ચંપાબહેનની ઉંમર ઘણી જ નાની હતી. શેઠાણી શ્રી જડાવબાઈ બહુ જ હેશિયાર અને બુદ્ધિશાળી હતાં. તેમને લગામ હાથમાં લીધી અને તેમના મુનીમ વલભરામ Page #617 -------------------------------------------------------------------------- ________________ 0 STRUCTEURS ક * - છાજે તેવી રીતે બનતી સખાવત કરી આ કુટુંબને ઝાંખપ આવવા દીધી નથી. તેઓએ સરકારી-દવાખાનામાં ઓપરેશન–હેલ, સ્કુલમાં સાયન્સ-હેલ બંધાવી આપ્યા. તેમજ પચીસ હજાર જેવી એક મોટી રકમ આપી વોટર વર્કસ–જનાની શરૂઆત તેમના મુનિમ ભાઈ વલ્લભરામ છેટાલાલ પાસે કરાવડાવી. જેના પ્રતાપે આજે આપણે ઘેરઘેર પાણીના નળ અને ગટરના ભૂંગળા જઈએ છીએ. આથી જ આપણે મેલેરીઆના ઉપદ્રવથી મોટા ભાગે બચી ગયા છીએ. આ બધે પ્રતાપ દુરંદેશી અને દીર્ધદષ્ટિવાળા અમારા શેઠાણબાઈ જડાવ શેઠાણીને છે. તેમની પાસેથી વારસામાં મળેલા ગુણેના ભંડારવાળાં અમારા બહેન ચંપાબહેન દિવસે મોટા થતા ગયા અને તેમનું લગ્ન શેઠશ્રી જમનાદાસ કરમચંદના જ્યેષ્ઠ–પુત્ર ભાઈ વાડીલાલ સાથે કરવામાં આવ્યાં ભાઈ વાડીલાલને પહેલા લગ્નથી પુત્ર ન હતું, તેટલા કારણે આ બીજું લગ્ન તેમણે કરેલું પણ વિધિએ કંઈ જુદુ જ નિર્માણ કીધું હશે. સી. બહન ચંપાબહેનને જ્યારે ચી. બાબુભાઈને જન્મ થયે તે જ સમયમાં તેમના પહેલા પત્ની સી. બહેન પરધાનને પણ ભાઈ જયંતિલાલ નામના પુત્રરત્નને જન્મ થયે. શેઠ શ્રી મણિભાઈને આ એક દીકરી સિવાય બીજુ સંતાન નહિ હોવાથી ચી. બાબુભાઈ તેમની ગાદીએ આવ્યા ત્યારથી તેઓનું નામ બાબુભાઈ મણિભાઇ તથા તેમના નાના-ભાઈનું નામ અજિતભાઈ મણિભાઈ એમ લખાય છે. ચંપાબહેન તેમની પાછળ બે દીકરા બે દીકરીએ. મૂકી ઘણું–નાની ઉંમરે ક્ષય-રેગનાં ભેગા થઈ પડ્યાં. ચંપાબહેનના સમયમાં તડકો-છાંયડે ઘણે વેઠવું પડે, પણ તેમણે પોતાની ખાનદાની અને અકકલ–હોંશિયારીથી આ બધા સમયને સામને પુરી હિંમતથી કીધે. આવી રીતે આ વંશ આજ પણ આપણા લાડીલા બાબુભાઈ શેઠના વડપણ નીચે તે શેઠીઆઓના અનહદ ઉપકારવૃત્તિવાળા ગુણેની કદર કરાવી રહ્યું છે, તેઓને દીર્ધાયુ ઈચ્છીએ. આવી રીતે આજ આપણે બેઉ શેઠીઆઓને ઘર ખુલ્લાં છે. તેઓને આમણે આખી જ્ઞાતિ વડા તરીકે સન્માને છે, એટલું જ નહિ પણ આખું ગામ આ કુટુંબને માટે મોટું માન ધરાવે છે. જ આ લખાણ માત્ર પુસ્તકમાંથી ઉતારારૂપે છે, વાચકો આ વાત ભૂલે નહીં. જેથી જીવન ચરિત્રના લેખક સંપાદકને અનમેદનને દેષ નથી. Page #618 -------------------------------------------------------------------------- ________________ - - - - - - પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મથી ધન્ય બનેલ કપડવંજની ધરતીના ધાર્મિક ગૌરવને ચાર ચાંદ લગાડનાર કેટલાંક પુણ્ય પ્રભાવક મહાનુભાવોની વંશાવલી કટને નંબર * કુટુંબના મુખ્ય પુરૂષનું નામ ગોત્રનું નામ શેઠ અંબાઈદાસ - ' રાણ-સાખી હીરજીભાઈ કરસનદાસ 'દાવનદાસ ગુલાલચંદ ગુલાલચંદ વૃજલાલભાઈ મોતીચંદ લલચંદ મીઠાભાઈ G જયચંદભાઈ નથુભાઈ લલ્લુભાઈ દેલતભાઈ શીવાભાઈ ૦ = માણેકશેઠાણી = અમૃતશેઠાણી કેવળભાઈ પ્રેમાભાઈ શામળભાઈ ગિરધરભાઈ નહાલચંદભાઈ METADTFZI2 જેશીંગભાઈ માણેકશેઠાણી રૂક્ષ્મણશેઠાણી નિર્મળાબહેન મણુભાઈ=જડાવશેઠાણી મેત બેન દિનેશચંદ્ર ચંપાબહેન 've અજીતભાઈ રમણભાઈ (બાબુભાઇ) જWS સુચના હેન જયેશ બાબા તા. કઃ મિટા ટાઈપવાળા મહાનુભાવો કપડવંજની ધરાના પુણ્યતિલક સમા છે. તે માટે જીવનચરિત્ર નં. ૧માં પ્રકરણ ૧૪ અને ૧૬ જુઓ. S Page #619 -------------------------------------------------------------------------- ________________ STUDŽEMRE પૂ. ચરિત્રનાયકશ્રીના વંશજોના પરિચયાર્થે ઉપયોગી વંશાવલી કુટુમ્બને નંબર કુટુંબના મુખ્ય પુરૂષનું નામ જીવણદાસ ગાંધી ૧૫ ગોત્રનું નામ છશ્વાનન–કચછીઆણું. ભવાનીદાસ નજી રૂશ્વનાથ ભક્તિદાસ ભાઈચંદભાઈ પાનાચંદ તારાચંદ મગનલાલ દેવચંદભાઈ ગિરધરભાઈ (દીક્ષા) બાલાભાઈ મણીલાલ હીરચંદ છોટાલાલ વાડીલાલ _(દીક્ષા) (દીક્ષા) ૦ | | મણિવિજયજી સગરાનંદસૂરીશ્વરજી, | ચીમનલાલ કસ્તુરભાઈ રમણલાલ | | જિતેન્દ્ર | Tજિનમતીબહેન ભદ્રાબેન ફતેહચંદ તીન્દ્ર ચંદ્ર બચુ બાબો ખેમચંદ હરજીવન ગુલાબચંદ જયચંદભાઈ હમતલાલ રમણલાલ, * કસ્તુરલાલ ક્ષેમકરસાગર મીરસાગર રસિકલાલ | ગુણવંત, પોપટલાલ, કાન્તિલાલ જયતિ ચંદ્રકાન્ત રજનીકાન્ત | વિણચંદ. નરેશ બાબા ગિરધરભાઈ I ! | શનીલાલ વાડીલાલ ચુનીલાલ | | | ચંદુલાલ રસિક રમેશ Page #620 -------------------------------------------------------------------------- ________________ * 1 - પ્રકરણ ૧૪ ને લગતા ત્રીજા-પરિશિષ્ટમાં જે-મહાપુરૂષના ! નામને ભાવનાર ૨૩ પુણ્યવાનોએ પ્રભુ-શાસનની દીક્ષા સ્વીકારી, તેમના પરિચયને જણાવનારી વંશાવલી =C ' કુટુમ્બને નંબર કુટુંબના મુખ્ય પુરૂષનું નામ રાધવજી ગેત્રનું નામ નિશાનયનમ્ -ચીખલાણુ રંગજી માણેકચંદ મનસુખભાઈ કેવળભાઈ શીવાભાઈ રતનચંદ ચુનિલાલ મગનલાલ ઝવેરભાઈ પ્રેમચંદ હીરાલાલ (નગીનદાસ) પ્રધાનશ્રીજી બાલાભાઈ સોમાભાઈ શામળદાસ પૂ. સ્વ. શ્રી શ્રુતસાગરજી વાડીલાલ કેશવલાલ પૂ. સ્વ. શ્રી કીર્તિ વિ.મ. -- નગીનલાલ કસ્તુરભાઇ ચલાયા. - ચંદુલાલ=પૂ.સ્વ. ગણીલબ્ધિસાગરમ, કાન્તીલાલ=પૂ.મ.શ્રીકંચનસા.મ. દિનેશ હસમુખભાઈ=પૂ શ્રીસર્યોદયસાગરમ. સેવન્તીલાલ મુકુંદ જયતિલાલ પૂ. મ. યશોભદ્ર સામ Lજી બાવળિu ન. ૩૭ { કે Page #621 -------------------------------------------------------------------------- ________________ શ્રી વર્ધમાન પરિશિષ્ટ ૫. ચરિત્રનાયકના જન્મથી નીમાં જ્ઞાતિના વિસ્તૃત * 1 ભાષા સંસ્કૃત ગોત્રનું નામ તથા તેના છૂટા શબ્દ અર્થ સહિત khal kifte रुद्रगयोपाख्यान ना ૨૪ મા અધ્યાયના શ્લોકને અંક શબ્દ | ગોત્રનું નામ તથા તેના ચિંતામણી ! છૂટા શબ્દો અર્થ સહિત કેષના પત્રને અંક] ૪૩૧ | વિમાનચળ, ધિમ = ધી ૧૪૪ અાિયન – લાવનાર घतानयनक शांखिक ૧૨૪૪ संखिय (शांखिक) મંગળવસ્તુ कुष्टानक ૩૨૭ कुठाणाणु વાળ ખરાબ જગા બાજુ-લાવનાર ૧૪૩ गुडानयनक ૪૧૩. ગુરાન# ગુર–લાલ સાકર, ગાળ માલાવનાર ૧૪૪ ૨૪૩ मण्यानयनक ૯૯૫ ૧૪૪ ૨૪૩ मण्याणक wળ-હીરા, રત્ન માનવ-લાવનાર दध्यानयनक ૫૯૭ देयाणक દૂધનું વિકાર પામેલું રૂપ માન–લાવવું. ૧૪૪. ૨૪૩ ગાયો કોર કઈ Page #622 -------------------------------------------------------------------------- ________________ સ્વામિને નમ : ગૌરવવંતી બનેલ ૩૨ ગાત્રોની નોંધ પ્રાકૃત લેકભાષા ગુજરાતી પ્રાકૃત શબ્દ | અભિધાન | લોકભાષા તથા | ગોત્રને ગુજરાતીમાં અર્થે તથા ભાવાર્થ મહાર્ણવ કષી રાજેન્દ્ર કેષ ! હાલની ગુજરાતી પા.સ.મના | | ભાગ અને ભાષામાં બેલતા પૃષ્ઠને અંક), પૃષ્ઠને અંક | ગોત્રના નામ ૩૮૬ ભા. ૩ જે ઘી જે નૈવેદ્યમાં પવિત્ર અને ખાસ જરૂરની વસ્તુ છે, ૧૩૮ ૧૦૪૦ ઘીઆણું તેને વેપાર કરનાર જત્યાના ગોત્રનું નામ વૃતાનયાત્રા તે ઉપરથી લેકભાષામાં ઘી માણું ૧૦ ૩૮ | ભા. ૩ જે | સાખો. શંખ જેવી પવિત્ર દરિયાઈ વસ્તુઓના ઘરેણા બનાવરાવી તેને વેપાર કરનાર જત્થાના ગોત્રનું નામ રાશિ તે ઉપરથી લોકભાષામાં સાખી ૧૩૮ | ભા. ૩ જો | કઠલાણા ૫૭૮ | ભા. ૩ જે | ગુડાક ૩૭૨' ૧૩૭. ૨૮૧ | પૃથ્વીની સપાટી એટલે જમીનનું સ્થાન જેને જે યોગ્ય હાય તેવી નક્કી કરી આપનાર જત્થાના ગેત્રનું નામ છાન તે ઉપરથી લોકભાષામાં કઠલાણ ગોળ લાવવાનું ઈચ્છનાર, એટલે જે ગોળ ને સારા કામમાં વપરાય છે, તે દેવને નૈવેદ્યમ ધરાવે છે, તેવી પવિત્ર વસ્તુ મેળ તેને વેપાર કરનાર જત્થાના ગોત્રનું નામ ગુરાનચન તે ઉપરથી લોકભાષામાં ગુડાણુક હીરા-પોખરાજ આદિ ઝવેરાતનો ધંધો કરનાર વેપારીના જથાના ગોત્રનું નામ મળ્યાયન તે ઉપરથી લોકભાષામાં મણઆણ ભા. ૬ ઢો મણીઆણું ૮૨૯ ૧૩૮ ૫૪ ૧૩૭ ૨૮૧ ભા ૪ થે ૨૪૮૭ દહિઆણું દૂધ-દહી માખણ વિગેરે લાવનાર અને તેને વેપાર કરનાર જસ્થાના ગોત્રનું નામ ટ્રસ્થાનથન તે ઉપરથી લોકભાષામાં દહીંઆણ Page #623 -------------------------------------------------------------------------- ________________ RupiaTER मयानयनक ૧૦૨૮ १४४ २४३ मद्याणयण मही-पृथ्वी मीन आणयण-साना न्यायानयनक ७४० १४४ णायकाइण णायका-न्याय ४२नार ન્યાયાધિશ इण-४२ना२ २४३ शयानयनक शयाणक ૧૧૦૫ १४४ २४३ शय-३५-यांही आणक-सावना गुनियनक ૪૧૫ ४०४ १४४ २४३ गुरुआणक गुरुअ-धपिशा आण-सा. हर्यानयनक हर्याणक हरि-छा। आणक-सावनार ૧૩૯૬ कम्बलानयनक १४४ ૧૪૪. २४३ कम्वलाणक कम्बल-भालनाsi आणक-सावना चपकानयन ૩૫ ૧૪૪ चपकाणक चंपक-यानुन आण-साव माणिक्यानयनक १०३२ १४४ माणिकाणक माणिक-माणे आण-साव कच्छाश्वानयन ૨૨૭ ૧૧૫ १४४ कच्छासाणयणं कच्छा-ये नामे देश अस्स-धा। आणयण-सा विहाणाणयण विहाण-शासोडविधिरीत आणायण-दाव विधानानय ૧૧૭૭ १४४ Page #624 -------------------------------------------------------------------------- ________________ મહિઆણ ૮૪૫ ૧૩૮ ભા. ૬ ૨૩૦ જમીનને ઉપયોગ કરી શકાય તેવી બનાવનાર જત્થાના ગોત્રનું નામ મહાનયન તે ઉપરથી લોકભાષામાં કહી આણું ૬૦૫ યાણકા ભા ૪ ૨૦૦૨ પ્રામાણિકપણાથી ઈન્સાફ કરનાર ને તે પ્રમાણે વર્તનાર જત્યાના ગોત્રનું નામ વ્યાયાચના તે ઉપરથી લેકભાષામાં નૈયાણુક રહણ ધન-દોલત-એનું વિગેરે દ્રવ્ય વાપરનાર અગર લાવી આપનાર. જસ્થાના ગોત્રનું નામ રાય નયન તે ઉપરથી લોકભાષામાં રહી આણ ૧૭ ३७४ ૧૩૭ ગરિઆણું ભા, ૩ ८५० ગુરૂઓને પૂજનાર તથા મોટાપણાને ઈચ્છનાર એટલે ઉદારમનવાળા, બીજાને મદદ કરવાની ઇચ્છાવાળા વાણુકાના જસ્થાના ગોત્રનું નામ ગુનયના તે ઉપરથી લોકભાષામાં ગરિણા જોડે લાવનાર અને વેચનાર સોદાગર-વણિકના જસ્થાન ગોત્રનું નામ દુનયન તે ઉપરથો લેકભાષામાં હરિયાણા | હરિયાણું ભા-૭ ૧૧૮૩ ૧૧૮૬ ૧૩૭. ૨૬૭ ૧૩૭. | કંબલાણા ભા-૩ ૧૮૯ | ચં પાણી ૩૫ ૧૩૭ ૨૮૧ ભા-૩ ૧૦૯૭ ઉનની વસ્તુઓ કામળી, ધાબળા, શાલ વિગેરે ગરમ કાપડ બનાવનાર અને વેચનાર વેપારીના જથાના ગેત્રનું નામ wવાનના તે ઉપરથી લોકભાષામાં કંબલાણું | ચંપ આદિ સુગંધીદાર અને સુરંગી ફૂલ પેદા કરનાર અને તેને વેપાર કરનાર જત્થાના ગોત્રનું નામ चम्पकानयनक. તે ઉપરથી લેકભાષામાં ચંપાક | માણેક એ રાતા રંગની ઝવેરાતની ખનીજ વસ્તુ છે, તેને વેપાર કરનાર જત્યાના ગોત્રનું નામ માળિયાનયન તે ઉપરથી લેાકભાષામાં માણિક્કાનું ભા-૬ | માણિક્રાણું ૧૩૭ ૨૮૧ ૨૬૬ ૧૧૬ ૧૩૮ ભા-૩ ૧૮૩. કરછીઆણુ કચછ દેશમાંથી ઘડા લાવી અહી વેચનાર ઘોડાના વેપારી સાદાગરના જસ્થાન ગાત્રનું નામ ૪aષાનયન તે ઉપરથી લોકભાષામાં કછીઆણું ! વીડવાણા ) ૧૦૧૧ ૧૩૮ ભા-૬ ૧૨૭૪ ધાર્મિક-ક્રિયામાં શાસ્ત્રોક્તવિધિની પદ્ધતિ બતાવનાર વિધિપૂર્વકનું કામ કરવાનું જાણનાર વિદ્વાનેના જત્યાના ગોત્રનું નામ વિધાનાના તે ઉપરથી લોકભાષામાં વીડવાણા Page #625 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ સર DušaÛÉM VS कुटुक कूडानयनक चिक्कानयनक दत्तानयनक विद्रुमानयनक कदवानयक बड़वानयक यानानयनक नीरानयक मंडनानयक ૭૮ ७८ . ૮૧ ર ૮૩ ૮૪ 13. L ૫ ८७ ૪ ૩૧૦ ૩૦૮ ૧૪૪ ૨૪૩. ૪૫ ૧૪૪ ૨૪૩ પ ૧૪૪ ૨૪૩ ૧૧૭૭ १४४ ૨૨૯ ૧૪૪ ૨૪૩ ૧૧૫૨ ૧૪૪ ૨૪૩ ૧૦૭૨ ૧૪૪ ૭૨૯ ૧૪૪ ૨૪૩ eet ૧૪૪ ર–ગાંધીની દુકાનેથી મળતી વસ્તુઓ कूडाणक હજ–લાખ ડના હથાડા આાળ-ભાવનાર चिख आणयण' ચિલગ–સહન શીતળતાવાન—સહિષ્ણુ આયળ–લાવનાર दत्तायण શ-આપેલુ' સ્થાપિત–સ્થાપણુ આયનું-- લાવનાર विद्रुमाणक વિનુન–પરવાળા આપલાવનાર कडुआणक, कडुअ તીખા, કડવારસ (વાળા) માળ-લાવવુ वडवाणक' વવા—સમુદ્રની અગ્નિ બાળ-લાવવું L ગાળ-રથાદિ વાહન, નૌકા ગાળ—લાવવુ णीराणक નીર—પાણી, જળ ગાળ-લાવવુ મંડળાનં મળ-આપણુ, મધુમા બાળ-લાવનાર Page #626 -------------------------------------------------------------------------- ________________ gIYA BUYUM ભા-૩ ૫૭૮ સુગંધીદાર ધુપ, અત્તર, ધુપેલ અગરબત્તી વિગેરે સુગંધીદાર દ્રાના વેપારીના ગોત્રનું નામ * તે ઉપરથી લોકભાષામાં કઇ ભા-૩ T' ૫૭૮ ફૂટાણુક * લેખંડની વસ્તુઓના વેપારીના સ્થાના ગોત્રનું कूटानयनकम् તે ઉપરથી લેકભાષામાં કૂટાણુક ચિખલાણુ ૪૦૭ ૧૩૮ 18 | - | ખિલાણ સ નશીલતા અને ધીરજવાન ગુણવાળા વણિકોના ગેત્રનું નામ વિજ્ઞાનના તે. ઉપરથી લોકભાષામાં ચિખલાણુ ભા-૪ | દત્તાણું ૫૫૯ ૧૩૮ આપેલું લાવનાર, ધીરધારને ધંધો કરનાર વેપારીના ગોત્રનું નામ સ્તાનના તે ઉપરથી લોકભાષામાં દતાણું ભા-૬ १८० ૧૩૮ વિદ્રુમાણુક પરવાળાં જે ઔષધમાં કામ આવે છે, એ પરવાળાના વેપારીના જત્થાના ગોત્રનું નામ વિમાનને તે ઉપરથી લેક-ભાષામાં વિદ્રુમાણુક કડુઆણું ૨૭૩ ૧૩૭ ભા-૩.. ૨૦૭ તીખું કડવું તેલ સરસીયું, ડોળીયું કણસીઉં વિગેરે તેલના વેપારીના જત્થાના ગોત્રનું નામ રવાના તે ઉપરથી લેકભાષામાં કડુ આણું વડવાણું ૧૩૭ ૨૮૧ નિણાણુક ૪૪ો ૧૩૭ ૨૮૧ ભા-૪ ૨૪૪૯ સમદ્રમાંના અગ્નિ વડવાનલ જેવા શ્રેષ્ઠ અગ્નિ સંબધી જ્ઞાન ધરાવનાર, દાવાનલ વિગેરેની દેખરેખ રાખનાર જત્થાના ગોત્રનું નામ વફવાનના તે ઉપરથી લેકભાષામાં વડવાણું જવા-આવવાના સાધને ગાડું –ગાડી, વહાણ-હેડી વિગેરે સાધન રાખનાર કે પ્રજાને પૂરા પાડનાર જસ્થાન ગોત્રનું નામ પાનાની તે ઉપરથી લોકભાષામાં જાણુણક જળમાગે વેપાર કરનાર અને પાણીની પરબ વિગેરેની વ્યવસ્થા કરનાર જત્યાના ગેત્રનું નામ નાનીના તે ઉપરથી લોકભાષામાં નીણું નીરાણું ૫૧૬ ૧૩૭ ૨૮૧ ભા-૪. ૨૧૫૩ ૮૨૧ ૧૩૮ મંડઆણું ભા-૬ ૧૮ દાગીન, ઘરેણાં, અલંકાર વિગેરે તૈયાર કરાવી વેચનાર વેપારીના જથ્થાના ગોત્રનું નામ ગંગાનના તે ઉપરથી લેકભાષામાં મંડઆણું G Page #627 -------------------------------------------------------------------------- ________________ ADVLEIRE 9. कचानयनक मानानयनक गुडधानीनयन कयाणु ૨૨૬ જય-કેશ–વાળ ૧૨૪ બાજુ-લાવનાર ૨૪૩ मयाणक ૧૯૩૪ માન–માન, પરિમાણુ ૧૪૪ મચા–એકસાઈ કરવી ૨૪૩ માનવ-લાવનાર गुडधाणाणक ૪૧૩ ગુe_લાલ સાકર ૬૫૧ ધાના–એક જાતનો મસાલો ૧૪૪ ભાગઇ-લાવનાર मयीणक १४४ મ-ઉચું આસન ૨૪૩ | માળ લાવવું खरिआण ૩૮૮ હરિયા-કસ્તુરીને ભૂકો ૧૪૩. ૩ | બાન લાવવું. जियाणक ૫૧. મિય–પરાભવ પામેલા ૧૪૪ છતાયેલા ૨૪૩ | બાળ-ઉત્તેજન આપનાર मंचानयनक ૩૧ | खरिकानक जीवानयनक કેશવદાસ કુટુમ્બને નંબર wwww ૬ પૂજ્ય ચરિત્રનાયકશ્રીના ૬ ધસુર પક્ષની વંશાવલી લક્ષમીદાસ , ગોત્રનું નામ. રવિ સાખી. શાંતદાસ રણછોડદાસ હમચંદભાઈ પોપટલાલ પોપટલાલ બાબુ મુલાલ મા મુકુંદલાલ કસ્તુરલાલ કસ્તુરલાલ પાના પાનાચં? કનૈયાલાલ ધનવંત બબો | પ્રવિણ સનત સેવંતિ મહેંદ્ર મનુ કનુ આદગીમારી જો કારક Page #628 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ ૨૩૮ ૨૪૯ ૧૩૭ "" ૩૭૨ ૬૦૦ ૧૩૭ ૮૨૭ ૧૩૭, ૨૮૧ ૪૪૪ ૧૩૮ ભા. ૩ ૩૪ ભા. COFFI ૨૩૮ ભા. ૩ ૯૦૫ ભા. ૐ ૧૭ ભા. ૩ ૭૨૩ ભા. ૪ ૧૫૧૧ મડઆણું માણક ગુલદાણા ---- મહેંચણુ ખરીઆણુ જીયાણુકે 2002/2 ઉન-રેશમ-વાળ વિગેરે લાવી તેને ઉપયેગી બનાવરાવી તેને વેપાર કરનાર જત્થાના ગાત્રનું નામ मंडनानयन તે ઉપરથી લોકભાષામાં મઢણું વસ્તુઓના તાલ-માપ–વજન વિગેરેનું નિયમન કરનાર, ચોક્કસ કરનાર ને માટે ત્રાજવા-કાટલાં જોખ વિગેરે રાખનાર વેપારીના ગાત્રનુ નામ માનાનયજ્ઞન તે ઉપરથી લાકભાષામાં મયાણક ગાળ – ધાણા – સાકર વગેરે શુકનવંતી વસ્તુઓના વેપારીના જત્થાના ગાત્રનું નામ ગુરુધાનામય તે ઉપરથી લાકભાષામાં ગુલદાણા લગ્ન–સભા—સાજન યજ્ઞ વિગેરે માટે મંડપ બાંધવાની અને તેને શણગારવાની વસ્તુ રાખનાર અને તેને વૈષ્કાર કરનાર જત્થાના ગેાત્રનું નામ મંચામચન તે ઉપરથી લેાકભાષામાં મચણ કસ્તુરી જેવી મોંધી તે ઉપયેગી વસ્તુ, બહાર દેશાવરથી મગાવી તેને વેપાર કરનાર વાણિકાના ગાત્રનુ नाम खरिकानयनकम તે ઉપરથી લેાકભાષામાં ખરીણું કાલનાં વણથંભ્યા–પ્રવાહની અસરથી વિલપ્ત થતા કે વિસરાઈ જતા મહત્વના પ્રસંગો કે મહાપુરૂષાની ઘટનાઓને જાળવી રાખવાનું શ્રેય વંશાવલીઓ-ગેત્રાની તૈધ અને તેની જાળવણીમાં જીવન ખપાવનારા ભારતીય અનુશ્રુતિ–પર પરાના વારસદાર વહીવંચાઓ-કુલગુરૂએ તેમજ ભાટ-ચારણાની સત્ય-પરિપૂત જીભ અને લેખિનીને ફાળે જાય છે. આજના વમાન-કાલે-વિદેશી વાતાવરણ, શિક્ષણ, અને ઢબની શૈલિથી તૈયાર થતાં વિકૃત ખની રહેલ ઈતિહાસ-ફલકમાં ભારતીય–પરંપરાની પાયાની ઈંટો જેવા વહીવંચા કે કુળ-ગુરૂ તેમજ ભાટચારણા પાસે સંગૃહીત પ્રાચીન–અનુશ્રુતિઓને કિવદંતી કે દંતકથા રૂપે મૂલ્યાંકન ઓછું અપાય છે, પણ તે ખેદ અને શરમજનક બીના છે. હારેલાઓને અને નિલ નિરૂત્સાહિત થયેલાને જીવન– વ્યવહારની વસ્તુએ આપી તેમને જીવવાને તૈયાર કરનાર દયાળુએના ગાત્રનું નામ ઝીયાનચન તે ઉપરથી લેાકભાષામાં જીયાણક 原式冰冰原原所赈冰原冰原冰原溆 વ'શાવલીઓ-ગાત્રોનુ' અતિહાસિક-મહત્ત્વના આજે તે। ભારતીય ગ્રંથામાં જળવાયેલ મહાપુરૂષોના જીવન–પ્રસંગે કે વિશિષ્ટ ધટનાઓને પણ ‘ઐતિહાસિક નથી ’’ શબ્દના એઠા તળે ઉવેખાય છે, ત્યાં વ'શાવલી વગેરેની મૌખિક કે અવ્યવસ્થિતપણે લખાયેલ નાંધાની કિ ંમત ઓછી અંકાય તેમાં નવાઈ નથી !!! ૫ સરિ Page #629 -------------------------------------------------------------------------- ________________ કર મામા: - પરિશિષ્ટ-૬ પૂ. ચરિત્રનાયકશ્રીની તથા તેમના પિતાશ્રી આદિની ઉદાત્ત વિચારધારાને રજુ કરતા પ્રા...ચી..ન..૫ ત્રો (પૂ. ચરિત્રનાયકશ્રીના ધાર્મિક-જીવનનું ઘડતર ઉદાત્ત-રીતે કરનાર આદર્શ-શ્રાવકરત્ન શ્રી મગનભાઈ ભગતની શ્રેષ્ઠ વિચારધારાને રજુ કરતા કેટલાક પત્રો તેઓના જ હાથના લખેલ હેઈ પ્રાચીન-સામગ્રી તરીકે ખૂબ જ મહત્વનાં ધારી અહીં રજુ કર્યા છે. પૂ. આગમોદ્ધારક, ધ્યાનસ્થ-વર્ગત આચાર્યદેવ શ્રી આનંદસાગર-સૂરીશ્વરજી મ.ના પટ્ટ પ્રભાવક, શ્રી સિદ્ધચક્રારાધન-તીર્થોદ્ધારક, પ્રવર-વ્યાખ્યાતા, મહાન તપસ્વી, શાસન-પ્રભાવક સ્વ. આચાર્યદેવ શ્રી ચંદ્રસાગર-સૂરીશ્વર ભગવંતના પટ્ટશિષ્ય પૂ. આ. શ્રી. દેવેન્દ્ર સાગર સૂરિવર્યના શિષ્યરત્ન પૂ. ૫. શ્રી દેલતસાગરેજી મ.ને ઉદયપુરના ચાતુર્માસ દરમ્યાન સાગરના ઉપાશ્રય તરીકે વિખ્યાત શ્રી ગોડીજી મહારાજના ઉપાશ્રયની પાસે શ્રી સહસ્ત્રફણુ પાર્શ્વનાથ પ્રભુના દહેરાસર પાસેની જુની ઓરડીની સફાઈ વખતે કચરા તરીકે ફેંકી દેવાયેલ કાગળના ઢગલામાંથી પૂઆગામોદ્ધારક આચાર્ય દેવ-ભગવંતના જીવનની કેટલીય અજ્ઞાત કડીઓને સાંકળી આપનાર ૧૫૦ થી ૨૦૦ જુના હસ્તલિખિત પત્રો (પોષ્ટકયાર્ડ, કવર વગેરે જુની ટપાલને જ) મળી આવેલ. તેને સંશોધન દષ્ટિએ જોતાં ઘણા મહત્વના પત્રો તેમાંથી જડયા છે. તે સંગ્રહમાંથી કેટલાક પત્રો અહીં રજુ કર્યા છે. જે પૂ. ચરિત્રનાયકના પિતાશ્રી શ્રી મગનભાઈ ભગતની તેમજ પૂ. ચરિત્ર નાયકશ્રીની ઉદાત્ત તાત્વિક–દષ્ટિ અને ધીર-ગંભીર પ્રકૃતિને પરિચય કરાવનાર છે. સુજ્ઞ વિવેકી-વાચકે રેગ્ય રીતે આ પત્રોને સદુપયોગ કરે. : - Page #630 -------------------------------------------------------------------------- ________________ (૧) પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ને મગનભાઈ ભગતે લખેલ પેાતાની તત્ત્વ રૂચિ અને પાપના કર દર્શાવતા પત્ર (૧) ××× મારા ઘરમાં સુવાવડ આવવાની છે, ને જમના મારા ઘેર તે કામ બાબદ રહી છે, માટે આલેાવણાના જવામ લખો કે સુવાવડના દીવસેાથી અંતરાય છે. અઠમ કરવા કે દન ૧૫ ના અંદરમાં કરવા કે ઉતરતાં પણ થાય ખરા. 66 ખીજુ પૂછવાનું કે સુવાવડીને કેટલા દીવસ ગયા બાદ પડીષ્ઠમણુ, સુવાવડ કરવાવાળાને કલ્પે, કોઈ ભણાવે ને કરે તેા કેટલા દીવસે થાય ને પેાતાની જાતે કહે તેા કેટલા દીવસે કરાય. એ વીગતથી ખુલાસા લખજો, મારાથી તે દેરાસર જવાનું અથવા ભગવાનની પૂજા અથવા દર્શનનુ લખો એજ અરજ. કોઈ સ્ત્રી સાધુ પુરૂષની સાથે ગ્રહસ્થ અનુભવવા એક મનથી માલમ પડતુ હાય અગર તેમજ હાય તે મીજા કોઇ પુરૂષ અગર સ્ત્રીને જાણવામાં આવે તે શ્રાવક તથા શ્રાવીકાને તે સાધુનું પચ્ચકખાણુ કરેથી જો તે કલ્પે કે નહી ને ખમાસણાદી દેવામાં કાઈ ખાદ લાગે કે નહિ તે લખશે. જે સ્ત્રીને સાધુને ખુસાતનાના સમય હોય તે સ્ત્રીને તે સાધુનું પડીકમ તથા પચ્ચકખાણુ કરેથી જાતે કલ્પે કે નહીં. કેવી રીતે સ્ત્રી અને રૂબરૂમાં નીચ કમ ઉપાર્જન કરે તેને કેટલા દોષ છે, અગર ખુશતા તરફના વાતાવરણમાં તેને કેટલા દોષ છે, અગર ખુશતા તરફની વાતાવરણમાં તેને કેટલા દોષ છે. વળી ધમ ધ્યાનના ઉપાશ્રય હતા. તે ઠેકાણે જાય....કેટલા દોષ છે ! તે શીખવા આપના ખુલાસા આવ્યા બાદ ગમે તેવી રીતે શુધ્ધી થશે. જો આપને ગુરૂ વાચ્યા છે અને આપે મને ચેલા વાચ્યા છે. માટે પ્રશ્નો પૂછી જવામ મગાવા તેમાં હીત છે. તેથી મંગાવેલ છે, તેા કમ ઉપાજવાના સેા ડંડ લાગે તે પણ લખજો આ બાબતના ખરા જવાબ મંગાવી, X × જમના ખુશી-ભક્તિમાં છે. ધર્મધ્યાન રૂડી રીતે કરે છે. હરઘડી આપને દન ને મલવાન અભીલાષ છે. સુખ શાતા વારંવાર પૂછે છે ને કહ્યું છે કે મારા ઘરમાંથી મા કરવા સારૂ ઘરે પધારે એજ ઉત્તર આપની ઉપર શિવ A ૨૭ મુકામ ઉદેપુર ખાનગી રીતે હાથેાાર મેગે. THOLOH Page #631 -------------------------------------------------------------------------- ________________ KT HUIZEEWERE [આ પત્ર પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મ–કાળને પ્રાયઃ લાગે છે, મગનભાઈ ભગત ૫. ઝવેરસાગરજી મ. ઉપર ખૂબજ ભક્તિવાળા એટલે સુવાવડ-વખતની બાબતનો ખુલાસો વિવેકપૂર્વક તેઓ શ્રીને પૂછાવે છે. એટલે આ પત્ર પ્રાયઃ વિ. સં. ૧૯૩૧ના ૫. ચરિત્રનાયકશ્રીના જન્મ આસપાસને લાગે છે.] (૨) “સ્વસ્તિથી પાર્શ્વજિન પ્રણમ્ય શ્રીમતિ મહાશુભસ્થાને શ્રી ઉદયપુર નગરે સર્વ ઉપમાલાયક, મહામુનિરાજ, મારા કુટુંબના તારણહાર, શિરછત્ર, પૂ. ઝવેરસાગરજી મ. ની પવિત્ર સેવામાં– લી. ચરણસેવક હેમચંદ મગનલાલની ૧૦૦૮ વાર દિનપ્રતિ વંદના આધારશોજી. આપશ્રીને શરીરે શાતા હશે, અહીં ધર્મ પસાય અને આપ જેવા ગુરૂમહારાજના પ્રતાપે ખેમકુશળ છે. વિ. આપના મુખારવિંદના દર્શન બે વર્ષ પૂર્વે અહીં થયેલ, તે પૂર્વે પણ બાપુજીની સામાયિકની ઓરડીમાં આપના ચિત્રમાં ઝળકતી અપૂર્વ–વદનપ્રતિભાથી નાનપણથી જ આકર્ષણ થયેલ, પણ પ્રત્યક્ષ દર્શન કર્યા પછી તેમજ કેશરી–સિંહની ગર્જના જેવી ઉદાત્ત–ગંભીર આપની સુ-મધુર ધર્મદેશના સાંભળ્યા પછી તે જીવ આપનામાં જ રમે છે, આપ જેવા તારક-ગુરૂદેવશ્રીના સતત સમાગમમાં રહેવાની તીવ્ર તમન્ના છે. મારા બાપુજી અવારનવાર આપના અનેકવિધ ઉપદેશામૃત-ભરપૂર પત્ર વગેરેના આધારે આ૫ની તાત્ત્વિક વાણી-સુધાના મીઠા-મધુર ઘુંટડા પીવડાવે છે. દેવેને પણ દુર્લભ આ માનવ જીવનની સફળતા આપ જેવા સદ્દગુરૂના ચરણમાં બેસી સંસારના છકાયના આરંભ-સભારંભના કૂટામાંથી છુટી વિશિષ્ટ રીતે સંયમી-જીવન કેળવી સર્વ—જીને અભયદાન આપનારી જીવનચર્યામાં છે. હે તારણહાર ! કૃપાળુ ગુરો ! કંઈક એવું માર્ગદર્શન બતાવો ! સંસારના કારમાં બંધને મને ન સતાવે ! દેવ-ગુરૂકૃપાએ જલ્દીથી હું પ્રભુશાસનના પંથે પી જાઉં ! મારા મોટાભાઈના લગ્ન થઈ ગયાં છે. મારા પણ વેવિશાળ થવાની તૈયારીઓ ચાલુ છે, બાપુજી તે મારા જીવનને પ્રભુશાસનના પંથે ધપાવવા માટે સહયોગ આપે છે, પણ માતાજી ધર્મિષ્ટ –આરાધક છતાં મને સંસારના કારાવાસમાંથી છોડાવનારી દીક્ષા માટે ખૂબ જ ઇતરાજી દર્શાવે છે. સાંભળવા મુજબ તુર્તમાં વેવિશાળ કરી લગ્નની બેડીમાં મને જકડી દેવાની ચેજના માતાજીએ ગોઠવેલ છે. Page #632 -------------------------------------------------------------------------- ________________ જિયો ને ટી2@ 12) તેથી મારા પાપને ઉદય હો! અને સંસારના બંધનમાં ન ફસાઈ તે કઈ માર્ગ બતાવશે !! માતા-પિતાને પરમારાધ ગણી તેઓની આજ્ઞા શિરોધાર્ય કરવી એમ સામાન્યથી કહેવાય, પણ આ રીતે મહિના પાશમાં ફસાવવા માટેની થતી તેઓની પ્રવૃત્તિને આવકારવી? કે શું કરવું તે ગૂંચ છે !!! આપશ્રી ગ્ય માર્ગદર્શન જરૂર આપજી! મારે બીજી પણ કેટલીક વાતો-“આત્મા સંસારમાં શી રીતે, શા માટે કમ બાંધે છે? કર્મ જે આપણને દુઃખી કરતું હોય તે દુઃખ આપનાર તે કર્મને આપણે બાંધીએ જ કેમ ?” વગેરે ગૂંચભરી બાબતે પૂછવી છે, કે જે ફરીથી ક્યારેક પત્રમાં લખી જણાવીશ. હાલ તે આપ મારા જીવનના ઉદ્ધારક બની લગ્ન-જીવનના લપસણીયા પંથે જવાને બદલે સંયમના ઉદ્દાત્ત અને એકાંત-હિતકર રાજમાર્ગ પાર આવી શકાય, તે કઈ સફળ-ઉપાય જણવવા તસ્દી લેશે. આપને હું ભભવ ગણી રહીશ, આપના સંયમની, જ્ઞાનગરિમાન, ભૂરિ-ભૂરિ અનુદન સાથે અલ્પમતિ-મારાથી કંઈ અજુગતું પત્રમાં લખાયું હોય કે અવિવેક થયેલ હોય તે તે બદલ વારંવાર ક્ષમા માગું છું, અને સાથે આપના દર્શનની તીવ્ર અભિલાષા-ઝંખના ધરાવતે આપના પત્રની પ્રતીક્ષા સાથે વિરમું છું.” સં. ૧૯૪૩ માગશર સુદ ૬. લી. હેમચંદ મગનલાલની ૧૦૦૮ વાર વંદના.” (૩) “ .....આપને એક પત્ર થોડા દિ પૂર્વે લખેલ તે મળ્યો હશે. વિ. આ દરમ્યાન આપશ્રીને મારા જેવાને પ્રભુશાસનના પંથે વાળવા ઉપયોગી-હિતશિક્ષા આપતે પત્ર પૂ. બાપુજી દ્વારા મળે, વાંચી ખૂબ આનંદ થયે. માગ. સુ. ૭ના રોજ લખેલ મારી હૈયાની વેદના ઠાલવી છે, તે અંગે કૃપા કરી યોગ્ય માર્ગદર્શન આપશે, વળી ખાસ નમ્ર વિનંતિ કે આ સંસારની પ્રવૃત્તિઓમાં ડગલે પગલે અ-જય-જીવહિંસા આદિ અનેક પાપ કરવા પડે છે, આમાંથી છૂટાય શી રીતે? Page #633 -------------------------------------------------------------------------- ________________ DupiniTEURS આપના સંપર્કથી અને પૂ. બાપુજીની હિતકર–પ્રેરણાથી સંયમ-પંથે જવાની ઉત્સુકતા ઉપજી છે, પણ તેનું મૂર્તીસ્વરૂપ મેળવવા દિશાસૂઝ નથી. ચેાગ્ય માર્ગોંદન આપશેાજી. આપ તે જાણકાર છે, સેવક ચાગ્ય શિખામણના એ એલ જરૂરી લખી મેકલવા તસ્દી લેશેાજી......... સ. ૧૯૪૩ના મહા સુ. ૩” (૪) “સ્વસ્તી શ્રી પારસજિન પ્રણમ્ય શ્રીમતી તત્ર ઉદેપુર નગરે એકવિધ-સજમના પાલક, દુવિધ ધરમરૂપ તારણ, ત્રણ રતનના ધારક, ચાર કષાયના જીવક, પંચ મહાવ્રતના પાલહાર છકાયના—ના−? સાતભય જીપણુ, આહંમદના જીપક, નવવિધ બ્રહ્મ શુપતીધારક, દૃવિધ જતી ધરમના પાલક, અગીયાર અંગના જાણુ, બાર ઉપાંગના જાણુ, તેર કાઠીયાના નિવારક, ચૌદ વિદ્યા ગુણુજાણુ, દીન દીન સ્વપરને આત્મગુણના દાતાર, દરી, ક્ષમી, શાંત, દાંત ત્યાગી, વૈરાગી, સૌભાગી, સકલપંડીત શિરામણી પ્રવર પંડીતજી, જિનશાસન ભાસ્કર ઇત્યાદિ અનેક ઉપમાલાયક શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી મુનિમહારાજ શ્રી અવેરસાગરજી જોગ કપડવ'જથી લિખીત ગ આપના ચરણકમળની સેવાના સદા ઇચ્છક મગનલાલ ભાઈચંદની વ૪ના ૧૦૦૮ વાર તીકાલ યથાયાગ વખતે અંગીકાર કરશે. આપના દર્શનની ઘણી ચાહના છે. તથા આપના ચરણ-સેવાની ચાહના નિર'તર કરવાની વરતે છે. તે હવે તાકીદ્દથી આવતી સાલમાં મનશે એવી આશા છે. પછી તેા કરમના પ્રપ`ચની ખખર પડતી નથી, ઘણા ઉદય અફળ જવાને લીધે ઘણા ર રહે છે. પણ આપ સરખા `ગુરુ ફરી ફરીને મળવાના નથી માટે કોઇ વાતના વિચાર નહિ કરતાં રૂડા કારણે લાભ થશે, એમ વિચારીને જે વિચાર ગોઠવ્યા છે તે વખત ઉપર જણાવીને આપ જ્યાં હશે। એ જગ્યાએ આવીશ તે જણશે. ૧૯૪૩ના શ્રાવણ સુદ ૮ને મંગળવાર * !( . આવી નો 原原赈原原赈冰冰原 મહાપુરૂષ। કાણુ ? જેએ વિચારાને કત વ્યરૂપે પરિણમાવે અને જીવનને પરમાર્થવૃત્તિના પંથે અવિરતપણે ધપાવે તે મહાપુરૂષ !!! va ..... Page #634 -------------------------------------------------------------------------- ________________ 000/20 原銎原原銎原銎原原原原 પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ઉપર પૂ. ચરિત્રનાયકના પિતાશ્રીને તથા પૂ. ચરિત્રનાયકશ્રીની દીક્ષામાં તનમનથી પૂર્ણ સહાયક થનાર શ્રી શંકરલાલ વીરચદભાઈના સામિક પત્ર (૫) સ્વસ્તી શ્રી પારસ્વચ્છન પ્રણમ્ય શ્રીમતી તંત્ર શ્રી ઉદેપુર નગરે એકવિધ સજમના પાલક, દુવિધ ધરમ રૂપક, તરણુ ગુપતે ગુપ્ત, ચાર કષાયના જીયકે, પંચ મહાવ્રતના પાલણુહાર, છ કાયના રક્ષક, સાત ભય નીવારણ, આઠે મદના જીયક, નવ નીઆણાવત, દેશવિધ જતી ધરમનાં પાલણહાંર, અગીયાર અંગના જાણુ, તેર કાઠીયા નીવારક, ચૌઢ વિદ્યગુણ જાણુ, પંદર પ્રમાદ નીવારક, સાલ કસાયના જીપ, સત્તર ભેદે સજમના પાલણહાર, કુમતાંધકાર-તરણી, જિનશાસન નભામણી, સકલ પડિત શિરામણી, પ્રવર પ'ડીત, પરમ ઉપકારી, પરમ હિતકારી, ચારિત્રપાત્ર ચુડામણી, કલીકાલ સર્વીસ ઈત્યાદિક અનેક શુભેાપમાયે ખીરાજમાન શ્રી. શ્રી. શ્રી. ૧૦૦૮ શ્રી મુનિ મહારાજ વેરસાગરજી સાહેબજી વિગેરે સરવે મુનિ મહારાજા જોગ કપડવંજથી લી. આપના ચરણ કમલની વંદના. સેવાને સદા ઇચ્છક શ ́કરલાલ વીરચંદ તથા મગનલાલ ભાઇચ`દની વંદન પરતે ૧૦૦૮ વાર ત્રિકાલ થાયાગ્ય અવસરે અંગીકાર કરશેાજી. અમે આપના પ્રસાદથી સુખશાંતી છે. આપના સુખશાંતીનેા પત્ર કાલ દીને સાંજે મલ્યા, તેથી આનંદ થયા છે. વળી સેવક ઉપર કૃપા લાવીને લખશાજી, કેસરીયાજી મહારાજની ભક્તિ રૂડી રીતે ઘણા સમુદાયથી થઇ છે તે જાણી ઘણા ખુશી થયે છું. બીજુ આપ સાહેબ અંતરે ચામાસું કરવાના વિચાર જરૂર કરશે।કે જેથી ઘણેા લાભ થશે ને ધર્માંના ઉય વિશેષ થશે. તમારી પાસે એ મુનિ મહારાજ કોણ છે ? તેના ઉત્તર તથા કેવાક એધવાલા છે? તે આપ લખશે તેથી જાણુશું. વિશેષ પ્રકારે કરીને અધ્યાતમના સહિત સવ ધમ ક્રિયા સવતી છે, માટે અપ્રમાણે જ્ઞાન વિશેષ લદાયી છે. વાનક ૫૧ KG રિ Gબ Page #635 -------------------------------------------------------------------------- ________________ KWDVZEMRS. આ ' માટે એકાંત ક્રિયા-પક્ષીયા ફલ થઈ શકતું નથી. ને તથા એકાંત જ્ઞાન-પક્ષીયા ને તારશે માટે જે કઈ મુનિ મહારજ વહેવારમાં થીરતાવાન ની હોય તેને જ્ઞાન સહિત ક્રિયા કરવામાં હિત થશે. બાકી આ કાલે ઘણુ જીવે વેવારના રસીયા છે, પણ કેટલાક તે વિશેષ ફલ પ્રાપ્ત થાય તેવી વાત સાંભળી પણ શકતા નથી. માટે કેવા બેધવાલા છે? તે કયા સંગાડાના છે? તેને ઉત્તર લખશે. સં. ૧૯૪૪ના ચઈતર સુદ-૬ xx x પણ તેમને બરોબર ફુરસદ મળતી નથી તેથી અભ્યાસ કરાવી શકતા નથી. વાસ્તે જ આપ જરૂર અત્રે પધારવાનો વિચાર કરી જવાબ લખજે, કામકાજ લખજે, અત્રે પધારવાને વિચાર કરી જણાવશે. સં. ૧૯૪૪ના ચઈતર સુદ-૬ વાર એલી .... શંકરલાલ આપ સાહેબને ઘણા જ દીવસ મેવાડ દેશમાં થયા, પણ અત્રે તમારા આવવાથી લાભ વીસેસ થશે. કારણ કે અત્રે તમારૂં પધારવું બંધ થઆથી ધરમથી હમે ઘણા દૂર થયા ને તમારૂ શરીર પણ વખતે વખતે નરમ થાય છે, માટે આ દેશમાં રહેવું તેથી શરીર સારું રહે તે અત્રે પધારજો. દ. મગનભાઈ પ્રકરણ ૧૪-૧૫માં અવાંતરપ્રસંગ તરીકે શ્રી મણિભાઈ (૫. ચરિત્રનાયકશ્રીના વડિલ બંધુ)ની દીક્ષાને પ્રસંગ વર્ણવાએલ છે. તે પ્રસંગને વધુ વ્યવસ્થિત રીતે સમજવા ઉપયોગી મણિભાઈના હાથને એક પત્ર અહીં રજુ કર્યો છે. લી. મણિલાલ મગનલાલની વંદના દન પરતે ૧૦૦૮વાર ત્રિકાળ યથાયોગ્ય અવસરે અંગીકાર કરશે. હું માર્ગો પદેશિકાના પાઠ ૨૮ ભણે છું, તથા અમરકેશના લેક બસે મૂળ પાઠ કર્યા છે, તથા સારસ્વતને અરથ ગઈકાલે દિને શરૂઆત કર્યો છે, આ આપને જાણવા સારૂ લખું છું, ધર્મને વિશેષ રાખશે સં. ૧૯૪૪ના ચઈતર સુ. ૬ Page #636 -------------------------------------------------------------------------- ________________ નિરિકીટર કચેરિટકલ્સ કનક ; , છે પૂ. ચરિત્રનાયકના પિતાશ્રીને & મનનીય પત્ર (૭) સ્વસ્તીશ્રી પારસજન પરણમ શ્રીમતી શ્રી ઉદેપુરનગરે એકવીધ અસંજમના ટાળક; દુવીધ ધરમપરૂ પક, તરણ ગુપતેગુપતા, ચાર કષાયના જીપક પંચ મહાવરતના પાલણહાર, છકાયના, પીયર, સાત ભયનિવારક આઠ મદના નિવારક, નવનિ ધ બ્રહ્મચર્યગુપતીના ધરણહાર, દવિધ જતીધરમના પાલણહાર ઈતીઆદીક મુનિ મહારાજના અનેક ગુણો કરી સુશોભિત કુમતiધકારતરણી જિનશાસનનમણિ શ્રી. શ્રી. શ્રી. ૧૦૦૮ શ્રી મુનિમહારાજા ઝવેર સાગરજી સાહેબજી જેગ શ્રી કપડવણજથી લિ. આપના ચરણ-કમલની સદા ઈચ્છક મગન ભાઈચંદની વંદના ૧૦૦૮ વાર અંગીકાર કરશે. બીજું અતરે આપના પસાયથી સુખશાતા વરતે છે, આપની સુખશાંતીને પતર લખશે. બીજું અતરે શા મગન ગુલાબચંદ છે તે ધણુને દીક્ષા લેવાના પરિણામ જરૂર છે. વાસને આપની પાસે આવવા ચાય છે ? તે જે દિવસે દીક્ષા આપવાનું મુહરત હોય તેના પિલા દિવસે આપની પાસે આવે તે ધણીનું અધિઆરૂં અંગાડી છે, તેથી હાલ પજુસણ ઉપર અતરે આવા છે. તે પજુસણ ઉતરેથી અંગાડી જવાના છે, તેના ઘરનાં માણસ સર્વે અંગાડી છે તેથી અતરે ઘર અડકાવેલું છે. તે ભાઈના ઘરે ઉતરા છે. માટે પજુસણ ઉતરતા પહેલાં કાગળને જુબાબ આપશે. શા માટે જે એ ધણને ખબર પડે, એ ધણીના ઘરમાંથી છાની દીક્ષા લેવાની છે. બાઈ પણ નાહની તથા છોકરા બે પણ નાની ઉંમરના છે તેથી રજા મળે તેવું નથી. ઉમેદવીજેજી સાથે દીક્ષા લેવા ગયા હતા પણ તારંગા મધે સાવકે શંકા તેથી રહેલા તે આપ જાણે છે. ભાઈ ગીરધરલાલ પાનાચંદના સાલા થાય છે. એ ધણુની મરજી તે એવી છે કે ગુમાસામાં બને તે હાલ લેવી તેમ ના બને તે માગશર સુદમાં જરૂર લેવી. તે ઉપરાંત થાય નહીં, માટે જરૂર મુહુરત નકકી કરી કાગળ લખશે, નિશુદ્ધિસારી જેવી બાકી લેશેષ મુહુરત વડી દીક્ષામાં જેવાશે, | સામાન્ય માણસ છે, તે આવ્યા પછી ઘડી એકની ઢીલ કરવી નહીં, તરત દીક્ષા આપવી, શા માટે એ ધણીને રોકાપર થવાની બહુ ભૂત હોય છે, દસ હજારની પુંછવાળા છે, વાતે ઘર તરફની ફીકર જેવું નથી, પણ રોકાપર થાય નહીં. વા જીવ જાણે નહી, R=ાજજી - - Page #637 -------------------------------------------------------------------------- ________________ જ SWક જ. બીજું શંકરલાલ મારગેપદેશિકાને અભ્યાસ હાબ મણીઆ (મણિલાલ મગનલાલ) પાસે કરે છે, મણીઆને કર્મગ્રંથ ને મૂળ પાઠ પૂરે માસ થી થયે છે, પણ હવે વ્યાકરણના ભણાવનારને જેગ તથા અમરકેસના અરથ આપનારને જેગ તથા કર્મગ્રંથના પણ અરથ આપનારને જેમ બને તેવું નથી, તેથી પંચપ્રતિકમણને બાળાબંધ વાંચવાનો અભ્યાસ કરે છે, પછી તમારે નજરમાં આવે ને ગ્રંથ ભણવાને અભ્યાસ ચલાવે તેને જવાબ લખજો–સં. ૧૯૪૪ના શ્રાવણ વદ ૧૧ લી. પિતે શંકરલાલ લી. મણીઆ મગન (માણેકલાલ મગનભાઈ)ની વંદના પરતે ૧૦૦૮ વાર યથાગ અવસરે અંગીકાર કરશે, તમારી નજરમાં આવે તે પાઠ અગર અ...ભણવા સંબંધી લખશે તે પરમાણે કરીશું, અતરે ભણાવનારને જેગ ન લેવાથી લાચાર છું, વાતે કોઈપણ વાંચીને બંધ થવા જેવી પરત હોય તે દાગ (ડાક)ની મારફત મોકલશે, અગર પાઠ કરવાની હોય તે તે મોકલશે, આપની સુખસાતાના સમાચાર કિરપા કરી લખશો.” જીવનશુદ્ધિના સી... મા... સ્ત...ભે URL ૦ વિચારેની ઉદાત્ત કેળવણી ૦ કર્તવ્યનિષ્ઠાની જાગૃતિ ૦ આત્મ-નિરીક્ષણ ૦ વિશિષ્ટ કરૂણાભાવ ૦ ઉત્કટ ગુણાનુરાગ કાળ છે Page #638 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૭ ૫. ચરિત્રનાયકશ્રીએ સંયમ-ગ્રહણ માટે પૂર્વ તૈયારી જેમના દ્વારા કરી તે સાગરશાખાના મહત્વપૂર્ણ વિવેચનમાં અમદાવાદના નગર શેઠના વંશની ગૌરવ-ગાથાના વર્ણનપ્રસંગે ઝવેરીવાડ-વાઘણપોળના શ્રી અજિતનાથ પ્રભુના દહેરાસરની વાત [ખંડ ૨ उत्तराध ४२६-२२, पृ. 3५८] आवाम मावी . . તે દહેરાસરના રંગ મંડપમાં જમણે હાથે દીવાલ પર શિલાલેખ છે. તેને ઉતારે નીચે મુજબ છે. ॥ एवं ॥ श्री अहँ नमः ।। स्वस्ति श्री विक्रमाक संवत् १८५५ वर्षे फागुण सुदि २ दिने श्री राजनगरे गायकवाड गोविन्दराव राज्ये श्री सागरगच्छे भट्टारक श्रोराजसागर- सूरीश्वर-पट्ट-पूर्वाचल श्री वृद्धिसागर - सूरीश्वरपट्टालंकार-श्री लक्ष्मीसागर-सूरीश्वर-पद-प्रभावक-श्री कल्याणसागर सूरीश्वर-पद प्रतिष्ठित श्री पुण्यसागर-सूरीश्वर पट्टोदय श्री उदयभागर सूरीश्वराणामुपदेशात् धर्मकर्म-निर्माण अजितनाथप्रासाद बहुकृततीर्थ वखतसाहजी ओशवाल ज्ञातीय वृद्धशाखायां श्री शान्तिदासेन धर्मकर्म पुस्तक न्यासादि नवीन बिम्बामा प्रतिष्ठा श्री चिन्तामणि प्रासाद कारित बहुपुण्यं कृतं तदन्वये लखमीचंद सातत्पुत्र खुशालचंद सा तेन श्री ऋषभदेव प्रासाद करापित तत्सुत वखतचंद सा भार्या उभयकुल विशुद्धानी जहावबाई तत्सुत इच्छाभाई तथा पानाभाई तथा मोतीभाई तथा हेमाभाई तथा अनोपभाई तथा सूर्यमल्ल तथा मनसूक ।। श्री अजितनाथ प्रासादकृत तन्मध्ये एतानि तीर्थानि संति भित्यालिखितानि पंच भरत-पंचऐवत पंचमहाविदेहे शाश्वत-अतीतअनागत वर्तमान त्रिंशत्चतुर्विंशतिका वीसइविहरमान च्यार शाश्वताजिन शाश्वततीर्थ पटतीर्थ श्री शत्रुजय-श्री गिरनार तारिंगा-अर्बुदाचल चंद्रप्रभ-मुनिसुव्रत-जीशवलापाव-नवखंडादेव कुलपाटक-मथुरा हस्तिनापुर-कलिकुंड-फलवद्धि-कर हेटक उसवीर श्री शंखेश्वरादिमहातीर्थयुत सप्ततिशत १७० जीर्णपटातू उद्धारित तीर्थोद्गालिक-प्रकरणकात् ।। श्री ह ॥ संवत् वर्षे शाके १७२६ प्रवर्तमाने द्वितीयचैत्रमासे शुक्लपक्षे तीची एकादशी ११ मृगुवासरे विजयमुहुते संपूर्णम् ॥ सकलपंडीत शिरोमणि पंडित श्री प श्री पं. इन्द्रवर्धनगणि तशिष्य भाग्यवर्धनगणी लिपीकृतं ॥ Page #639 -------------------------------------------------------------------------- ________________ Sudcat File છે . રક પરિશિષ્ટ-૮ પૂ. ચરિત્રનાયકશ્રીના જીવન ચરિત્રના આલેખન પ્રસંગે (પ્રકરણ-૨૩)માં પૂ. શ્રી મયાસાગરજી મ.ના વ્યકિતત્વના વર્ણન પ્રસંગે શેઠશ્રી હઠીભાઈની વાડીની પ્રતિષ્ઠાને ઉલ્લેખ છે. , તે વાડીના જિનાલયને શિલાલેખ નીચે મુજબ છે. સંવત ૧૯૦૩ના વરખે માહામાસે શ્રીરાજનગરે શ્રી અમદાવાદ વાતે વ. વિદ્યમાન શ્રી કંપની બહાદુર રાજે ગીનાએ વિસા ઓસવાલ સાહા ખુસાલચંદ તત્યુત્રઃ કેસરીસંઘ તત ભારજા સુરજબાઈ તકુક્ષે હઠીસંઘ તતભારજા રૂખમાંણી તથા હરકુંવર શ્રી સીધાચલજી સંઘ લઈ તીરથ જાતરા કરતવંગ આજ નગરે દીલી દરવાજે ઉત્તર દીસાએ વાડીબાગ મધ મહાવદ ૫ ગુરૂવારે શ્રી ઈજનસલાકા શ્રી ધરમનાથજી મહારાજ આદે ઘણુક બીંબ ભરાવીને તેજ વાડીમધે શ્રી બાવન જિનાલે પ્રાસાદ કરાવત માહા વદિ ૧૧ વાર સુકરે શ્રી સાગર ગો દસકત ગોરધનદાસ મંછારામ અક્ષર પાડીત ઈસબભાઈ રહેમાન.” તા. ક.-- હઠીભાઈની વાડીમાં દેરાસરમાં પેસતાં જમણી બાજુએ કાળા પત્થરના શિલાલેખમાં ૧૯ લાઈને છે. MKUMCHE Page #640 -------------------------------------------------------------------------- ________________ - કુલ કે શેઠ હઠીભાઈની વાડીને મોટે શિલાલેખ स्वस्ति श्रीमज्जिनं नवा, प्रणम्य स्वगुरु मुदा । श्री धर्मनाथ चैत्यस्य प्रशस्तिर्वर्ण्यते वश ॥ १ ॥ अहम्मदाबादपुरे श्री कपि (प)नी आरिज बहादुरः । ___राज्य करोति विधिना मर्यादापालने निपुणः ॥ २ ॥ तद्राज्ये वास्तव्यो गुलशाख उकेशवंशजातश्व ।। जीवदया धर्मार्थी साहः श्री निहालचंदश्च ।। ३ ।। . तत्पुत्रः श्री साह खुशाल चंद स्तत्पत्नी श्री माणका धर्मकीं । 'तत्पुत्र श्री केसरीसिंह नामा तदर्या श्री सुर्यनाम्नी प्रसिद्धा ॥४॥ तस्याःकुक्षेः रत्नतुल्यः प्रजातः .....श्रेष्ठी साइः श्री हरीसिंह नामा । ...... भाग्येनैवोपार्जित द्रव्यवृन्दं ............. ........ भुक्त दत्तं स्वीयहस्तेन तेन ॥ ५ ॥ अहम्मदाबाद पुरोपकंठे दिश्युत्तरस्थां कृतवाटिकायाम् । यत्-कारित श्री जिनबिम्बवृन्द जिनेन्द्रचैत्य तु महनवीनम् ।। ६ ।। द्वापञ्चाशद्दवत कुलिका मण्डित विभूमिक रम्यम् । मण्डपयुगेन रुचिर विशिखर कारित स्ववित्तैः ॥ ७ ॥ तस्मिन् जिनबिम्बानां प्रासादानां तथा सुप्रत्तिष्ठा । इह कारिता कृतैषा x x x x x ॥८॥ जातोऽयं गुर्जरदेशे तस्माद गुर्जर वर्णनम् । क्रियते बुद्धियोगेन बुद्धिमद्भि विभाव्यताम् ॥ ९ ॥ सान्निध्ये तीर्थराजो विमलगिरिवरो यस्य वै चोज्जयन्तस्तारंग-स्तंभनारव्यो गवडिपुरभवो यत्र शंखेश्वरश्च । यत् सन्धी संस्थितोऽा विततगिरिवरो योऽर्बुदाश्रयः सुधामा, भन्येऽनेकेऽपि तीर्था वर विनगरे यत्र देशे प्रसिद्धाः ॥ १० ॥ Page #641 -------------------------------------------------------------------------- ________________ STRUTTENDE श्रीद्धाः कुर्वन्ति यस्मिन् जिनवरभुवने भक्तिमुद्योत-कीम् , पूजा स्नात्रं च यात्रां विरचति नृकुलो भक्तिभादि चित्तः । अर्हत्प्रोक्तागमानां श्रवणमनुदिनं यत्र दानादिधर्माः, सौन्दर्य कोऽपि देशो न भवति सद्रशो गुजरेणेह लक्ष्म्या ।। ११ ।। विस्तीर्णहहोवलि राजमार्गा उत्तंगहा जिन शुभ्रगेहाः । पुंभिर्धनाढयश्च तथा गुणाढ्यैरहम्मदावाद इतीह दगः ॥ १२ ॥ तस्मिन् वाणिज्यकतृणां मुण्या वदद्धिनायकः । संघेशः श्री हठीसिंहो जातः पूपिवर्णितः ।। ९३ ।। शीलवती च गुणवती तस्य प्रथमा हि रुक्मणी भार्या । हरकुमारिका चान्या पुत्रो जयसिंह इति नामा ॥ १४ ॥ हठीपि हे गते स्वगे पत्नी हरकुमारिका । भक्यिः क्रियां सर्वा चक्रे पूर्वोपवर्णिताम् ॥ १५ ॥ स्त्रीजातावपि संजाता धन्या हरकुमारिका । पुरुषैः कर्तुमशक्य यत् तत्काय साधितं तया ॥ १६ ॥ कुंकुमार्चितपत्राणि लिखितानि पुरे पुरे । आगच्छन्तु कृपां कृत्वा दर्शनार्थ मामङ्गणे ॥ १७ ॥ तत्पर्णमाकर्ण्य च दूतवाक्यं चतुर्विधा हुर्षभरास्तु संघाः । अहम्मदावाद पुरोपकण्ठे प्राप्ताः प्रतिष्ठोत्सवमेव द्रष्टुम् ॥ १८ ॥ आचार्याः संघमुनयश्च संधैः सह समागताः । चतुर्लक्षमिता मा मिलिता बहुदेशजाः ॥ १९ ॥ चैत्यबिम्बप्रतिष्ठासु वात्सल्येषु सधमिणाम् । सेवासु सूरिसाधूनां बहुवित्तव्ययः कृतम्: ॥ २० ॥ श्री विक्रमार्कसरदः प्रमिते सुवर्षे (१९०३) एकोनविंशतिशताधिकके तृतीये । शाके तु सप्तदशसंणय १७६८ शताधिकेऽष्ट षष्टिप्रवर्तमते समये सुशीले ॥ २१ ।। माधे मासे शुक्लपक्षे षष्ठयां च मृगुवासरे । कृतमा बरेणैव जलयात्रामहोत्सवम् ॥ २२ ॥ एव श्नमेन सप्तम्यां विहित कुम्भस्थापनम् । अष्टम्यां च नवम्यां तु नन्द्यावतस्य पूजनम् ॥ २३ ॥ दशम्यां ग्रहदिवपाल क्षेत्रपालादिपूजनम् । विंशतिस्थानपूजा च एकादश्यां तिथौ कृता ॥ २४ ॥ द्वादश्यां च कृतं श्राद्धैः सिद्धचक्रादिपूजनम् । त्रयोदश्यां विरचितं च्यवनस्य महोत्सवम् ॥ २५ ॥ Page #642 -------------------------------------------------------------------------- ________________ FI चतुर्दश्यां जन्मभावो दिकुमारीरितम्: । पूर्णिमायां कृत मेराविन्द्राद्यैः स्नात्रकर्म च ॥ २६ ॥ David माधे कृष्णे प्रतिपदि कृत चन्द्रे च वासरे । अष्टादशाभिषेकस्तु द्वितीयायामथापरम् ॥ २७ ॥ उत्सव पाठशालायां गमनस्य कृत वरम् । तृतीयायां कृतं सदिभर्विवाहस्योत्सवं वरम् ॥ २८ ॥ दीक्षोत्सवं चतुर्थ्यां च पंचम्यां मृगुवासरे । वृषलग्ने च बिम्बानां नेत्रोन्मीलनकं कृतम् ॥ २९ ॥ षष्ठीतो दशमी यावत् कलशध्वजदण्डयोः । प्रासादानां प्रतिष्ठा च महोत्सवैः कृता बरा ॥ ३० ॥ एकादश्यां गुरुदिने बिम्बानां च प्रवेशनम् । स्थापना च कृता चैश्ये वासक्षेपसमन्विता ॥ ३१ ॥ तन्मन्दिरे श्री जिन धर्मनाथो बिम्बप्रवेशस्थित मूलमूर्तिः । स्वश्रेयसोऽर्थं च कृता प्रतिष्ठा भवे भवे मंगलकारिणीयम् ॥ ३२ ॥ इयं प्रशस्ति वैत्यस्य खरतरगच्छे तु क्षेमशाल याम् । महो श्री हित प्रमोदजितां कृता पंससूपेण ॥ ३३ ॥ इयं प्रशस्तिलिखिता लेखक विजयरामेन वनमालिदासपुत्रेन मोढचातुवेदातिविप्रेन ॥ ३४ ॥ उत्कारितं सूत्रधार इसफेन रहमानपुत्रन || તા. કે:- આ શિલાલેખ દેરાસરમાં પેસતાં ડાબી બાજુએ છે. કાળા પત્થરના લેખમાં લીટી ૩૯ છે. 19 UTTOO પહે GOV E भ Page #643 -------------------------------------------------------------------------- ________________ ..: .::.: .: PTA LORCEO ET FAST ज्ञा N परिणताछ wenlal andeial - स्वाध्यायाः Page #644 -------------------------------------------------------------------------- ________________ ' ઉિંસ: આર્ટપ્લેટ તથા આવરણ * દીપક પ્રિન્ટરી * અમદાવાદ-૩૮૦૦૦૧