SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ SAUVEURE ( વિશિષ્ટ પિત્તળ પાલિશ) કરેલી ચાંદી જેવી ચમકતી પટ્ટીઓની સંજના યંત્રની શોભામાં ખૂબ જ વધારે કરે છે. વધુમાં આ શ્રી સિદ્ધચયંત્રની બે બાજુના ગાળામાં શ્રી શ્રીપાળચરિત્રના બધા પ્રસંગે આરસ પર કોતરીને ઉપસાવેલ છે, અને સુંદર વિવિધ રંગથી આકર્ષક બનાવી આરાધક દર્શનાથીઓના મનને શ્રી સિદ્ધચક્રજી મહાયંત્ર તરફ અપૂર્વ ભક્તિમાં તરબળ બના વવાને સદુપ્રયત્ન કરેલ છે. તથા દરેક ચિત્રમાં તેના પરિચયની લખાણની પટીઓ ગમે તે દર્શન કરવા આવનારને શ્રી સિદ્ધચક્રજી-બહયંત્રના આરસના પટીના લાક્ષણિક દર્શનથી ઉપજેલ ભાલાસને વધુ સ્થિર કરવામાં શ્રીપાળ ચરિત્રના અદ્ભુત ભાવવાહી આ દશ્ય ખૂબ ઉપયોગી બની રહેલ છે. પરિણામે ભેંયરાનું વાતાવરણ શ્રી નવપદજીના અદભુત -મહિમાને સર્જનારૂં અનુભવાય છે. આ પ્રમાણે ભેયરામાં જમણી બાજુ વિવિધ પ્રકારના ધાર્મિક–ચિત્ર તથા જિનશાસનને સર્વસ્વનો ભેગ આપી ત્રિવિધ સમર્પિત બનેલ મહાપુરુષોના માંચક પ્રસંગેવાળાં સુંદર દની ગોઠવણીથી કપડવંજમાં દર્શનાર્થે આવેલ સામાન્ય ભાવુકજનને પણ આ દહેરાસરના ભેંયરામાં થોડીક ક્ષણો વીતાવવાથી અપૂર્વ ધાર્મિક ભાવનાનો વધારે અનુભવી શકવાની યથાર્થ પ્રતીતિ થઈ શકે છે. ૮ શ્રી નેમિનાથ પ્રભુનું (બહારની વાડીમાં) દહેરાસર કપડવંજ શહેરના પૂર્વાભિમુખ અંતિસરીયા દરવાજા બહાર સ્ટેશન રેડ ઉપર હાઈસ્કુલ સામે તળાવ પાસે જેન સંઘ હરતક મેટી વાડી છે. જેમાં શ્રી નેમિનાથ પ્રભુનું સુંદર જિનાલય હોઈ શ્રી નેમિનાથ પ્રભુની વાડી તરીકે ઓળખાય છે. શ્રીનેમિનાથ પ્રભુનું જિનાલય સાખી ગેરના અને નગરશેઠના વંશજ કરશનદાસ ૧ વીસા નીમા જ્ઞાતિમાં વહીવંચાઓની જુની નોંધના આધારે ૪૧ ગાત્રોની માહિતી મળે છે, તેમાં સહુથી વધારે મહત્તવને ધાર્મિક-સામાજિક કાર્યોને કરનારા મહાપુરૂષોથી શરૂ થયેલ સાખી રાજ શેત્ર સહુ પ્રથમ આવે છે. પૂ. ચરિત્રનાયકશ્રીના શ્વસુર પક્ષનું આ ગેત્ર છે. કપડવંજમાં આવીને વસેલ નીમા જ્ઞાતિના કુટુંબમાં આદ્ય પુરૂષ તરીકે આ ગોત્રના શેઠ શ્રી હીરજી અંબાઈદાસનું નામ આવે છે. જેમની ત્રીજી પેઢીએ થયેલ શેઠશ્રી લલુભાઈનાં સુપત્ની તરીકે સ્વનામધન્ય માણેકશેઠાણી કપડવંજની ધાર્મિક અને સામાજિક સમૃદ્ધિમાં અત્યંત સ્મરણીય ફાળે આપનાર થયા. આ રીતે પૂ. ચરિત્રનાયકશ્રીને શ્વસુર પક્ષ પણ કેવા મહત્તવના ધર્મપ્રેમી સજજનોથી શોભિત છે ? તે સમજી શકાય છે. આગ ભોગ બાકી ૨ કી
SR No.006068
Book TitleAgam Jyotirdhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Suryodaysagar, Abhaysagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1977
Total Pages644
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy