________________
MAP MURUN
તરીકે ખેડા જિલ્લાના તાલુકાના પાટનગર રૂપ કપડવંજ શહેરમાં પૂ. ચરિત્રનાયકશ્રીને જન્મ થયેલ.
તે જાણે એમ સૂચવે છે કે
કાળના બળથી હુંડા–અવસર્પિણીના મહા-વિષમ ભસ્મરાશિ ગ્રહના પ્રભાવે લગભગ અસ્તાચળે પહોંચેલ આગમિક-વારસાના વિરલ થવા માંડેલ અસ્તિત્વને શૂન્યમાંથી પુનસર્જિત કરવા માટે એક મહાપુરૂષને જનમ પૂર્વ-દિશા સન્મુખ થતે હેઈ જાણે જેનશ્રીસંઘને ઉદયકાળ હવે નજીક છે.
બીજીવાર આ નકશે ગુજરાત શબ્દથી આજે ઓળખાતે પ્રદેશ મુંબઈ-ઇલાકા તરીકે ગણત, એટલે આગળ પર જણાવાતા નવા ગુજરાત-રાજ્યની પૂર્વભૂમિકા દર્શાવવા તરીકે પણ ઇતિહાસની દષ્ટિએ તુલના કરવા ઉપયોગી લાગવાથી અહીં રજુ કર્યું છે. ચિત્ર નં. ૧૭
ચિત્ર ૧૭માં દર્શાવેલ ભારતવર્ષના નકશામાં દેખાતા મુંબઈ-ઈલાકાનું કેટલાક ઘટાડાવધારા સાથે રૂપાંતર થઈને નવનિમિત-આકારને પામેલ ગુજરાત-રાજ્યનું આધુનિક ચિત્ર વાચકેના ધ્યાન પર લાવવા માટે અને છેલ્લામાં છેલ્લી માહિતીથી સભર છઠ્ઠા પ્રકરણને વ્યવસ્થિત સમજવા આ નકશો રજુ કર્યો છે.
આધુનિક-પરિભાષા પ્રમાણે લગભગ ૨૦ થી ૨૫ અક્ષાંશ અને ૬૮ થી ૭૫ રેખાંશમાં ફેલાયેલ નવા ગુજરાત-રાજયના લગભગ મધ્યભાગે શોભતા અમદાવાદ-જિલ્લાને અડીને રહેલ ખેડા જિલ્લામાં પૂ. ચરિત્રનાયકશ્રીનો જન્મ લગભગ મધ્ય ગુજરાતમાં થયે ગણી શકાય,
તેથી દેહલી-દીપકન્યા આખા (અભિનવ) ગુજરાત (સૌરાષ્ટ્ર)માં પૂજ્યશ્રી ચરિત્રનાયકની અપૂર્વ તેજ-પ્રતિભા ફેલાયાનું ગર્ભિત સૂચન થાય છે. ચિત્ર નં. ૧૮
૫. ચરિત્ર-નાયકશ્રીને જન્મ ગુજરાતના એગણેશ-જિલ્લા પૈકી તેરમા જિલ્લા તરીકે પ્રખ્યાત ખેડા જિલ્લામાં થયેલ છે, તેને નવ-નિર્મિત ગુજરાત-રાજ્યના છેલ્લામાં છેલ્લે પરિવર્ધિત સંસ્કરણવાળા આ નકશો માહિતીની માત્રા વધે તે હેતુથી અહીં રજુ કર્યો છે.
આ જિલ્લાની વિશિષ્ટતા એ છે કે
આ જિલ્લાની પૂર્વમાં લગભગ આખો કિનારે મહીસાગર જેવી મહાનદીથી સુરક્ષિત છે. જ્યારે પશ્ચિમમાં અધ ઉપરને કિનારે સાબરમતી-મહાનદીથી સુરક્ષિત છે.
જ
: